________________
: ૧૭૬ :
6
"
લેાકેાત્તર ગુપ્ત દૂતીપણું કેવી રીતે થાય ?—કાઇ સ્ત્રીએ પેાતાની માતાને કહેવા સંદેશ સાધુને કહ્યો. હવે સાધુ વિચાર કરે કે જો પ્રગટ રીતે સદેશે! કહીશ તા સ ઘાટ્ટક સાધુને એમ થશે કે ‘આ સાધુ તે કૃતીપણું કરે છે. ’ માટે એવી રીતે કહું કે ‘ આ સાધુને ખબર ન પડે કે ‘આ દ્વીપણુ’ કરે છે.’ આમ વિચારીને તે સાધુ તે સ્ત્રીની માતાની આગળ જઈને કહે કે તમારી પુત્રી જૈન શાસનની મર્યાદા સમજતી નથી. મને કહ્યું કે મારી માતાને આટલું કહેજો. આમ કહીને જે કહ્યું હેાય તે બધું કહી દે.' આ સાંભળી તે સ્ત્રીની માતા સમજી જાય અને બીજા સ ́ઘાટ્ટક સાધુને બીજો વિચાર ન આવે તેથી તે પણ સાધુને કહે મારી પુત્રીને હું કહી દઈશ કે આવી રીતે સાધુને કહેવાય નહિ.' આ રીતે ખેલવાથી સંઘાટ્ટક સાધુને તીપણાની ખબર ન પડે.
*
t
સાંકેતિક ભાષામાં કહે તે તેમાં બીજાને ખખર ન પડે. દ્વતીપણું કરવામાં અનેક દાષા રહેલા છે.
દૃષ્ટાંત
વિશાલપુર નામના નગરમાં ધનદત્ત નામના ગૃહસ્થ રહેતા હતા.
તેને પ્રિયમતી નામની પત્નિ અને દેવકી નામની પુત્રી હતી.
દેવકીને તે જ ગામમાં સુંદર સાથે પરણાવી હતી. તેને અલિષ્ઠ નામના પુત્ર અને રૈવતી નામની પુત્રી હતી.
W
રેવતીને વિશાલપુરની નજીકમાં ગોકુલ ગામમાં સંગમ સાથે પરણાવી હતી.