________________
L: ૨૨ : ચાણક્ય જૈનધર્મી હતું અને બુદ્ધિશાળી હતો એટલે શાસનની અપભ્રાજના ન થાય એટલા માટે પ્રશંસા કરતે રાજાને કહેવા લાગે કે “રાજન્ ! તમે ભાગ્યશાળી છે, કે જે બાલબ્રહ્મચારીએ તમારી સાથે ભજન કરી તમને પવિત્ર કર્યા.”
ચાણકયે બને સાધુને વિધિપૂર્વક વંદન કરી તેમના સ્થાને જવા દીધા.
ચાણાક્ય રાત્રે આચાર્ય ભગવંત પાસે ગયા અને આચાર્ય મહારાજને ઠપકો આપતા કહેવા લાગ્યા કે “આ તમારા બે સાધુ શાસનને ઉદ્દાહ કરાવે છે. એમ કહી બધી વાત કરી.
આચાર્ય ભગવંતે બધી વાત સાંભળીને ચાણક્યને ઠપકે આપતાં કહ્યું કે “હું સાધુને તે જરૂર કહીશ, પરંતુ આમાં વાંક તારે છે. દુકાળના વખતમાં સાધુનું શું થતું હશે તેને તે કાંઈ વિચાર કર્યો? જે વિચાર કર્યો હોત તે સાધુને આ રીતે કરવું ન પડત.”,
ચાણક્ય આચાર્ય ભગવંતના પગમાં પડ્યો અને પિતાની ભૂલની માફી માગી. “હવેથી પુરી કાળજી રાખીશ.” એમ કહી પિતાના સ્થાનમાં ગયે.
સાધુ આ રીતે ભિક્ષા ગ્રહણ કરે તે ચૂર્ણપિંડ કહેવાય. એનાથી ભિક્ષાને વિચ્છેદ થાય, કે પાયમાન થઈ રાજા સર્વને નાશ કરે, પ્રવચનને ઉદ્દાહ થાય. વગેરે દે થાય. માટે સાધુને ચૂર્ણપિંડ અકતપ્ય છે.
- ૧૫