________________
: ૧૫૪ :
ભાગ પાડેલું હોય–તેમાં જેના ભાગમાં આવેલું હોય તે વ્યક્તિ સાધુને આપે તે સાધુને લેવું કપે. તે સિવાય ને કલ્પ.
સાધારણ અને ભેજન અનિસૃષ્ટમાં ફરક–સાધારણ અને ભજન અનિરુણમાં વાસ્તવિક રીતે પિંડને જ અધિકાર છે, તેથી લાડુ હેય કે દૂધ હેય, રસાઈ હેય કે શેલડીને રસ હેય, કે કઈ પણ ભેજન હેય, જેની અંદર તે તે વસ્તુ ઉપર દરેકની માલિકી તુલ્ય અને મુખ્ય હોય તે સાધારણ કહેવાય,
જ્યારે ભેજન અનિસણમાં તે તે ચીજને રાજા, કૌટુમ્બિક આદિ મુખ્ય એક માલિક અને ગૌણથી એટલે હક તરીકે બીજા પણ ઘણું હોય છે.
સાધારણ અનિરુણમાં પહેલા દરેક સ્વામિએ ભોજન આપવાની હા ન પાડી હોય પરંતુ પાછળથી પરસ્પર સમજાવટ આદિથી દરેક અનુજ્ઞા આપે છે તે આહાર સાધુને લે કલ્પી શકે.
જે એકને વહેરાવવા માટે રજા આપીને સર્વમાલિક અન્ય સ્થળે ગયા હોય તે તેવા કારણે તેઓની માલિકની ગેરહાજરીમાં પણ તે ભિક્ષા ગ્રહણ કરી શકાય. - હાથીને ખાવા માટે વસ્તુ બનાવેલી હેય. હાથીને માવત તે વસ્તુ મુનિને આપે તે મુનિને તે લેવું કલ્પ નહિ. જે ગ્રહણ કરે તે નીચેના દે લાગે.
૧. હાથીનું જન એ રાજાનું ભજન એટલે તે રાજપિંડ કહેવાય.