________________
: ૨૦૦ :
વિમિત્ર ઘેર ગયે અને પિતાની પત્નિને પૂછયું કે “કેમ સેવ રંધાઈ ગઈ છે?” ઘી, ગોળ બધું તૈયાર કર્યું છે?”
સ્ત્રીએ કહ્યું કે “હા, બધું તૈયાર છે.” - વિષ્ણમિત્રે બધું જોયું અને ગોળ જોતાં બે કે “ગેળ આટલે નહિ થાય, માળીયા ઉપરથી બીજો ગેળ કાઢી આવ.” - સ્ત્રી નીસરણી મૂકીને ગેળ લેવા માળીયા ઉપર ગઈ
એટલે વિષ્ણુમિત્રે નીસરણ લઈ લીધી. પછી સાધુને બોલાવીને, ઘી, ગોળ, સેવ આપવા લાગ્યું. ત્યાં સુલોચના સ્ત્રી ગેળ લઈને નીચે આવવા જાય છે તે નીસરણી મળે નહિ. એટલે નીચે જેવા લાગી તે વિષ્ણમિત્ર તે સાધુને સેવ વગેરે આપતે હતે. આ જોતાં તે બેલી ઉઠી “અરે! આને સેવા આપતા નહિ, આપતા નહિ, સાધુએ. પણ તેની સામે જોઈને પિતાની આંગળી નાક ઉપર મૂકીને બતાવ્યું કે “હું તારી નાસિકા ઉપર મૂતર્યો.' એમ કહી ઘી,ગેળ, સેવથી ભરેલું પાડ્યું લઈને ઉપાશ્રયે ગયે.
આ પ્રમાણે ભિક્ષા લેવી એ માનપિંડ કહેવાય. આવી ભિક્ષા સાધુને કલ્પ નહિ. કેમકે તે સ્ત્રી પુરુષને સાધુ પ્રત્યે દ્વેષ જાગે તેથી ફરીથી ભિક્ષા આદિ આપે નહિ. કદાચ બેમાંથી એકને દ્વેષ થાય. કેપમાં આવી જઈને કદાચ સાધુને મારે કે મારી નાખે તેથી આત્મ વિરાધના થાય, લોકેની આગળ જેમ તેમ બેલે તેમાં પ્રવચન વિરાધના થાય. માટે સાધુએ આવી માનપિંડદોષવાળી ભિક્ષા લેવી નહિ.
ઈતિ અષ્ટમ માનપિંડદોષ નિરૂપણ