________________
: ૧૪ : ક્ષીરદધિ જળના જેવા નિર્મળ હદયવાળા આચાર્યે કહ્યું કે “વત્સ! ઉપાશ્રયની અંદર આવી જા.' ' . '
દત્તમુનિએ કહ્યું કે “ભગવદ્ ! કશું જ દેખાતું નથી, કેવી રીતે અંદર આવું. અંધકાર હેવાથી બારણું પણ દેખાતું નથી.
અનુકંપાથી આચાર્યે પિતાની આંગળી થુંકવાળી કરીને ઉંચી કરી, તે તેને દીવાની ત જે પ્રકાશ ફેલાયે.
દુરાત્મા દત્તમુનિ વિચારવા લાગ્યું કે “અહે! આ તે પરિગ્રહમાં અગ્નિ-દીવ પણ પાસે રાખે છે?”
આચાર્ય પ્રત્યે દત્તે આ ભાવ કર્યો, ત્યાં દેવે તેની નિર્ભર્સના કરીને કહ્યું કે “દુષ્ટ, અધમ ! આવા સર્વ ગુણ રત્નાકર આચાર્ય ભગવંત પ્રત્યે આ દુષ્ટ વિચાર કરે છે ? તારી પ્રસન્નતા માટે કેટલું કર્યું, છતાં તું આવું દુષ્ટ ચિંતવે છે?” એમ કહી ગોચરી વગેરેની હકીકત જણાવી અને કહ્યું કે “આ જે પ્રકાશ છે તે દીવાને નથી, પણ તારી ઉપર અનુકંપા આવવાથી પિતાની આંગળી થુંકવાળી કરી, તેમના પ્રભાવથી તે પ્રકાશવાળી થઈ છે.
શ્રી દત્તમુનિને પિતાની ભૂલ સમજાઈ, પશ્ચાત્તાપ થયે, તરત આચાર્યના પગમાં પડી ક્ષમા માગી. આલોચના કરી. આ રીતે સાધુને ધાત્રીપિંડ લે કલ્પ નહિ
ઈતિ પ્રથમ ધાત્રીદોષ નિરૂપણ,