________________
: ૨૬ : આય જ બૂસ્વામિ જૈન મુક્તાબાઈ આગમમંદિર તરફથી પ્રકાશિત થતા આ પિંડનિયુક્તિ પરાગ ગ્રન્થના પ્રકાશનમાં આ ટ્રસ્ટે પિતાની સંપૂર્ણ આર્થિક સહાયનું વિત રણ કર્યું છે. તેમણે શ્રી શ્રુતજ્ઞાન-ભક્તિને અનુપમ લાભ ઉઠાવ્યો છે. તેથી અમારી સંસ્થાને પણ શ્રુતસેવામાં સુંદર પ્રોત્સાહન આપ્યું છે, તે માટે ટ્રસ્ટને આભાર જેટલો માનીએ તેટલે એછે છે.
શેઠશ્રીના આ ભવ્ય વારસાને આ રીતે ઉજમાળ બનાવનાર શ્રી સારાભાઈ અને શ્રી મનુભાઈની પિતૃભક્તિ ઉપરાંત સમ્યજ્ઞાનાદિ રત્નત્રયીમય શ્રી જિનશાસને ભક્તિની પણ અનુમોદના કરીએ તેટલી ઓછી છે. ,
શાસનદેવતા સદાય તેમને પુણ્યકાર્યો કરવામાં સહાય કરે એ જ અભ્યર્થના.