________________
ક ૧૪૦ :
બંધ કરતાં ગીરેલી, ઉંદર કે કઈ જીવજંતુ તેમાં દબાઈ જાય કે મરી જાય. આ વગેરે સંયમ વિરાધના રહેલી છે. . .
વળી બરણી આદિ ઉઘાડવા જતાં ત્યાં કદાચ સર્પ, વીંછી આદિ રહેલ હોય તે ઉઘાડનારને કરડે. આથી લેકે બેલે કે
આ સાધુઓ ભક્તાદિમાં આસક્ત થયેલા, આગળ પાછળ અનર્થને વિચાર કરતા નથી. આથી પ્રવચન વિરાધના થાય. કઈ રેષમાં આવી જઈને સાધુને મારે-કૂટે છે તેથી આત્મવિરાધના થાય. માટે સાધુઓએ ઉભિન્ન દેષવાળી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ.
શંકા–જે આ બધું જોવા જઈએ તે સાધુને ભિક્ષા મળે નહિ, કેમકે પ્રાયઃ દરેક સ્થળે કપાટ આદિ ઉઘાડીને આપવાનું હોય.
સમાધાન–જે કપાટ વગેરે ઘણા દિવસે ઉઘડતું હોય કે, જે વસ્તુ પિક કરી રાખેલાને કેટલાય દિવસે થયેલા હેય, ત્યાં ઉઘાડવામાં કે ખેલવામાં ઉપર કહ્યા તે દે રહેલા છે, જ્યારે સ્થવિરકલ્પી સાધુને તે જે કબાટમાં પાછળ ઉલાળે ન હય, બારણું ઉઘાડતાં કચુડ કિચુડ અવાજ થતું ન હોય, તાળું ઉઘાડવાનું ન હોય અને બરણી વગેરે ઉપર માત્ર ખાલી ઢાંકણ કે કપડાથી મોટું બાંધેલું હોય, ત્યાંથી લેવામાં બાધ નથી, અર્થાત ત્યાંથી લેવું કલ્પી શકે. કેમકે રેજને વપરાશ હેવાથી ખોલવાનું કે બંધ કરવાનું અથવા તે બાંધવા કે છોડવાનું હોય ત્યાં પ્રાયઃ જી રહેતા નથી. લાંબા વખતથી બંધ હેય તે ત્યાં જ આવીને રહે છે. -
ઇતિ દ્વાદશ ઉભિન્નદોષ નિરૂપણ,
-