________________
: ૨૫૭
હલકા ભાજતમાં જ્યાં ઘેાડામાં ઘેાડું, તેમાં પણ સુકામાં સુકું અથવા સુકામાં આ, આમાં સુકુ કે આમાં આ બદલવામાં આવે તે આચી વસ્તુ સાધુને લેવી ક૨ે, તે સિવાયની અનાચી વસ્તુ કલ્પે નહિ. સચિત્ત અને મિશ્ર ભાંગાની એક પણ વસ્તુ કલ્પે નહિ. તેમજ ભારે ભાજનથી બદલે તે પણ તે કલ્પે નહિ. કેમકે ભારે વાસણ હાવાથી આપનારને ઉપાડવા-મૂકવામાં શ્રમ પડે, પીડા થવા સંભવ છે. તથા ગરમ વાસણ હોય અને કદાચ પડી જાય કે તૂટી જાય તે પૃથ્વીકાયાદિ જીવાની વિરાધના થવા સંભવ છે. ઇતિ પંચમ સંસ્કૃતÈાષ નિરૂપણ