SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અધ્યવપૂરકદેષ પ્રથમ પિતાના માટે રસેઈ કરવાની શરૂઆત કરી હોય, પછી સાધુ આવેલા જાણી તે રસોઈમાં બીજુ ઉમેરવામાં આવે તે અધ્યવપૂરક દેષવાળું કહેવાય. अझोयरओ तिविहो जावंतिय मघरमीसपासंडे । मूलंमि य पुवकये ओयरई तिण्ड अट्ठाए ॥ ४७ ॥ ' (પિં. નિ. ૩૮૮) પ્રથમ પિતાને માટે રાંધવા આદિની શરૂઆત કરી હેય પછી પાછળથી ત્રણે પ્રકારમાંથી કેઇના માટે ચોખા આદિને ઉમેરે કરે તે તે તે આહારાદિ અધ્યવપૂરક દેલવાળું થાય છે. અધ્યવપૂરકના ત્રણ પ્રકારે છે. ૧ સ્વગૃહ યાવદર્થિકમિશ્ર, ૨ સ્વગ્રહ સાધુમિશ્ર, ૩ સ્વગૃહ પાખડમિશ.' ૧ સ્વગ્રહ યાવર્થિકમિશ્ર–સ્વગૃહ એટલે પિતાના ઘર માટે અને યાવદર્થિક એટલે કે ઈ પણ ભિક્ષુઓ માટે. પ્રથમ પિતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી ગામમાં અનેક યાચકે, સાધુએ, પાખંડીઓ વગેરે આવ્યાની ખબર પડતાં, પૂર્વની શરૂઆત કરેલી રસેઈમાં જ પાણી, ચેખા વગેરે ઉમેરીને સર્વને માટે બનાવેલ ભેજન.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy