________________
: ૧૫૭ : ૨ સ્વગૃહ સાધુમિશ્ર–પ્રથમ પિતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી સાધુઓ આવ્યાની ખબર પડતાં, રસેઈમાં પાણી, ચેખા આદિ સામગ્રી ઉમેરીને પિતાના માટે અને સાધુ માટે રસેઈ તૈયાર કરવામાં આવે.
૩ સ્વગૃહ પાખંડમિશ્ર–પ્રથમ પિતાના માટે રસેઈ બનાવવાની શરૂઆત કરી હોય અને પછી પાખંડીને આપવા માટે પાછળથી વધારે કરીને તૈયાર કરેલ ભેજન.
યાવર્થિક માટે નાખેલું ભેજન તેમાંથી દૂર કરવામાં આવે તે બાકી રહેલું ભેજન સાધુને લેવું કલ્પી શકે, જ્યારે સ્વગૃહ અને સાધુ મિશ્ર તથા સ્વગૃહ અને પાખંડી મિશ્રમાં નાખેલું જુદું કરવા છતાં બાકી રહેલાં ભેજનમાંથી સાધુને લેવું ક૯પે નહિ, કેમકે તે બધે આહાર પૂતિષથી દેષિત ગણાય છે.
મિશ્રદોષ અને અધ્યપૂરકોષમાં ફેર છે?
મિશ્ર નામના દેષમાં પહેલેથી જ પિતાના માટે અને ભિક્ષુક આદિને માટે એમ બન્નેને ઉદ્દેશ રાખીને રાંધવાની શરૂઆત કરે, જ્યારે આ અધ્યવપૂરક નામના દેષમાં પ્રથમ ગૃહસ્થ પિતાને માટે રાંધવાની શરૂઆત કરે અને પાછળથી તેમાં ભિક્ષુક આદિ માટે ઉમેરે કરે. મિશ્રદોષ અને અધ્યવપૂરકદોષમાં આટલે તફાવત છે.
મિશ્ર અને અધ્યપૂરકની ઓળખાણ-મિશ્ર અને અધ્યવપૂરક દેષની પરીક્ષા રઈના વિચિત્ર પરિણામ ઉપરથી ,