________________
૪ પિહિતષ
सञ्चित्ते अश्चित्ते मीसग पिहियंमि होइ चउ भंगो। आइतिगे पहिसेहो चरिमे भंगमि भयणा उ ॥ ७८ ॥
(પિં. નિ. ૫૫૮) સાધુને આપવા માટેનું અશનાદિ સચિત્ત, મિશ્ર કે અચિત્ત હેય અને તે સચિત્ત, અચિત્ત કે મિશથી ઢાંકેલું હોય એટલે આવા સચિત્ત, અચિત્ત અને મિશથી ઢાંકેલાની ત્રણ ચતુર્ભાગી થાય છે. દરેકના પહેલા ત્રણ ભાગમાં લેવું કલ્પ નહિ. છેલ્લા ભાંગામાં ભજના એટલે કેઈમાં કજો કેઈમાં ન કપે.
| પહેલી ચતુર્ભગી ૧ સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. ૨ મિઠ , , , ૩ સચિત્ત , મિશ્ર , ૪ મિ. ઇ » ઇ.
બીજી ચતુર્ભગી ૧ સચિત્ત વડે સચિન ઢાંકેલું. ૨ અચિત્ત , , , ૩ સચિત્ત , અચિત્ત છે. ૪ અચિત્ત છ ઝ ,