Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उसराध्ययनसूत्रे ___अथ स वणिक् स्वजनैः सह तत्रोधाने गत्वाऽऽद - अय मुनि सिद्धिपुर्याः सार्थवाह , धर्मरूपेण स्वकीयमूलद्रव्येण व्यवहार कास्यति सिद्धिपुरी नयति न चोपार्जिते भाग गृह्णाति तदनेन सह सिद्धिपुरी यास्यामि । द्वितीयस्तु मार्यादिः स्वजनात्मकः सार्थवाहः, स तु माक्तन धर्मधन हन्ति, न च स्वकीयतो दत्ते । किंच भवद्भिः माक् करितम्-'प्रथमेन सार्यवाहेन सह भगान बजतु ' इति तस्मात् भवद्वचनमनुमृत्य बन्धुसम्बन्ध मुक्त्वाऽहमेन मुनिमात्रयामि । इत्येव धनमित्रवणिक बन्धुमोह विहाय मुनिधर्म स्वीकृत्य लोकद्वयमुख लब्धपान ।
इति धनमित्रवणिगदृष्टान्तः ॥ ४॥ हडप जाने का कहता है, इसलिये आप लोग कहो-मे किसके माय जाऊँ । यह सुनकर घान्धयो ने करा-इसमे पूछने की क्या यात है-प्रथम सार्थवाह के साथ आप जाईये । वणिक ने उसी समय अपने आत्मीय जनों को साथ मे लिया आर उन सके साथ वह उस उन्धान मेआगया। उसने वरा उनसे कहा-देखो ये मुनिराज सिद्धिपुरी के मार्थ वाह है, ये धर्मरूप अपने मूलद्रव्य से लेन देन का व्यवहार कर वाते है, तथा सिद्धिपुरी को ले जाते हैं । उपार्जित में से ये कुछ हिस्सा भी नही मागते है । इसलिये में इसके साथ सिद्धिपुरी को जाना चाहता ह। द्वितीय मार्थवाह ये मार्या आदि स्वजन हैं। ये पहिले से ही पूर्वो. पार्जित धर्म-धन को हरण कर लेते हैं अपना कर देते नही है। आप सब ने मिलकर मुझे पहिले सार्थवाह के साथ जानेकी अनुमति भी दे दी है, इसलिये मै अब आपके वचनो के अनुसार ही वन्युजनो के साथ હવે તમે લોકે જ કહે કે તેની સાથે જવામાં મારૂ શ્રેય છે? આ સાભળીને બાજોએ કહ્યુ-આમા પૂછવાની વાત જ શુ છે પ્રથમ સાર્થવાહની સાથે જ આપે જવું જોઈએ વણિકે એ વખતે પિતાના આત્મીયજનને સાથે લીધા અને તે બધાને સાથે લઈને તે બગીચામાં આવી પહો બગીચામાં પહોચીને તેણે પિતાના આત્મીયજનને કહ્યું–જુઓ આ મુનિરાજ સિદ્ધિપુ રીના સાર્થવાહ છે તેઓ ધર્મરૂપ પિતાના મૂળદ્રવ્યથી આપ લે ને વહેવાર કરાવે છે તથા સિદ્ધિપુરી લઈ જાય છે ઉપાર્જીતમાથી તેઓ કાઈ હિર પણ માગતા નથી. આ કારણે હું તેમની સાથે સિદ્ધિપુરી જવા ચાહુ છુ બીજા સાથ વાહ આ પત્ની વિગેરે સ્વજન છે, જે પહેલેથી જ પ્રપાત ધર્મ ધનનું હરણ કરી લે છે અને આપતા કાઈ નથી આપ બધાએ મળીને મને પ્રથમ સાર્થવાહ સાથે જવાની અનુમતિ તે આપી દીધી છે, એટલે હુ આપના