________________
33
એથ્રીસમે તેવા વિચારા લખવાની પ્રવૃત્તિ શરૂ કરાવી—તેમા કાઈ આશ્ચયૅ નથી. જે જે કાલે જે જે વિચારાની જરૂર હાય છે. તે તે કાલે તે તે દેશીય લેમા તે તે વિચારાનાં વાતાવરણા પ્રકટી નીકળે છે. અને તે તે સબધી ગ્રન્થા, ભાષા, પ્રવ્રુત્તિયેા થાય છે, અને ભવિષ્યમાં ચશે. કાઇ પણ દેશ એક સરખા પ્રવૃત્તિપરાયણ રહેતા નથી તેમ એક સરખે નિવૃત્તિપરાયણ રહેતા નથી. પ્રવૃત્તિ પછી નિવૃત્તિ અને નિવૃત્તિ પછી પ્રવૃત્તિ એમ પ્રવૃત્તિ નિત્તિનું ચક્ર, અનાદિ કાલથી કર્યાં કરે છે. કાઈ કામમાં નિવૃત્તિ પ્રધાનપણે વર્તે છે અને કાઇ ક્રાઇ કામમા પ્રવ્રુત્તિ પ્રધાનપણે વર્તે છે. દિવસ પ્રવ્રુતિરૂપ છે અને રાત્રી નિત્તિરૂપ છે એમ કાલક્ષેત્રસાવભેદે પ્રવૃત્તિ નિવૃત્તિની ગોણુતા મુખ્યતા થાય છે. જૈનામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ મેને મહત્ત્વ આપવામાં આવ્યુ' છે. ક્રેષ્ઠ દેશની, સમાજની, સધની, પ્રવૃત્તિ વિના સ્થાયી ઉન્નતિ રહેતી નથી એમ જૈન શાસ્ત્રોમા જણાવ્યુ છે. જૈન કામમા તથા આ દેશમાં પ્રવૃત્તિના સગ સબંધી પડતી થઇ છે અને જો આ પ્રમાણે ચાલ્યા કરે તે। જૈન કામહિંદુ કામ વગેરેની પડતી થાય અને તેથી અન્ને ધર્મના નાશ થાય, માટે લેાકાને ધમ་પ્રવૃત્તિ માને ઉપદેશ આપવાની ઘણી જરૂર છે એમ ઐતિહાસિક દ્રષ્ટિથી તથા પ્રગતિ દૃષ્ટિથી કાગ લખવાની જણાયું અને તેથી સર્વ પ્રકારના શુભ્ર ધર્માંનો રક્ષાથૅ કયેાગની પુનઃ પ્રત્તિ આવશ્યકતા અળવતી થાય તે માટે કયાગ ગ્રન્થ લખવાની આવશ્યકતા સ્વીકારાઇ ભગવદ્ ગીતાના કર્મયોગ કરતા અમારા લખાયેલા કર્રયાગમા જુદી જુદી ખાખતાના અનેક વિચાગને લાભ મળી શકે તેમ છે. ભગવદ્ગીતાના સાર એ છે કે શ્રીકૃષ્ણુ પોતે અર્જુનની આગળ ઉપદેશ દે છે અને તેને પ્રવૃત્તિને અધ્યાત્મભિત ઉપદેશ આપે છે અને તેને યુદ્ધ માટે ઉત્સાહિત કરે છે. અમારા લખાયેલા કમ યાગમા સત્ર મનુષ્યો સ્વાધિકારે ધમ્ય પ્રવૃત્તિ કરે અને તેના માટે કયા કયા ગુણ્ણાની જરૂર છે તેનુ' વિસ્તારથી વિવેચન કરાયુ છે અમેએ અમારા સ્વતંત્ર વિચારોને વિના સક્રાંચે કયેાગમા લખ્યા છે તેમા જેનાગમેાથી અવિરુદ્ધપણે કચેાગતુ વિવેચન લખવાને ઘણી
માધાનતા રાખી છે.
જૈનાગમામા–જૈન શાસ્ત્રોમા કયેાગની યાતે ધર્મી પ્રવૃત્તિની અનેક સ્થાને પુષ્ટિ કરવામા આવી છે. શ્રી ઋષભદેવે યુગલ ધર્માંનું નિવારણ કરીને પ્રવૃત્તિલક્ષણુ ધમ' આદિ જૈનાગઞામાં કમ'ચા- અનેક ધર્માંની સ્થાપના કરી હતી ચેાવીસમા તી કર શ્રી મહાવીર પ્રભુને થયા ગનીયાના ક્રિયા- હાલ અઢી ધ્રુજાર વર્ષ થયા; તે પૂર્વે અઢીસે વર્ષે શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમા ચેાગની પુષ્ટિ- તી'કર થયા-મહાવીરસ્વામીથી પૂર્વે ચારાથી હજાર વર્ષ પહેલાં શ્રી મિનાય પ્રવૃત્તિની પુષ્ટિ થયા. તે નેમિનાથથી પાચ લાખ વર્ષ પૂર્વે શ્રી નમનાથ થયા. શ્રી નમિનાથની પૂર્વે ૬ લાખ વર્ષ પહેલા શ્રી મુનિસુવ્રત સ્વામી થયા આ પ્રમાણે દરેક તીર્થંકરના શ્રી ઋષભદેવ સુધી કલ્પસૂત્રમા આતરા ગણાવ્યા છે. શ્રી ઋષભ નિર્વાણુથી પચ્ચાસ લાખ કરેડ સાચાપમે શ્રી અજિતનાથનુ નિર્દેશુ થયુ. તે ઉપર ત્રણુ વ સાડાઆઠ માસ એનાલીસ હજાર વર્ષ ન્યૂન એવા પચ્ચાસ લાખ ક્રોડ સાગરોપમે ચાવીસમા તીર્થંકર મહાવીર પ્રભુનુ નિર્વાણુ થયુ. ( ભાગત પુરાણુમા જે ઋષભદેવનુ ચરિત આપ્યુ છે તે જેનેાના વભદેવ નથી. જૈનશાસ્ત્રદૃષ્ટિએ તે તે ભાગવતમા કથેલા ઋષભદેવ તે પુરાણાના દેવ છે તેની સાથે જૈનને કઇ પણ સબંધ નથી ) મન્વંતરની ચોંદ ચેાકડીઓ વગેરે લાખા કરડે ચાકડી જેમા સમાઇ જાય છે એવા એક સાગરે પમના કાળ છે. આજથી કાટાકાટી સાગગપમ પૂર્વે થએલ શ્રી ઋષભદેવે કમભૂમિમાં કર્મ પ્રધાન ધર્મ પ્રવર્તાયેા છે.
૫