________________
कर्मयोग-प्रस्तावना. (प्रथमावृत्ति)
प्रवृतिलक्षणो धर्मः मञधर्मोन्नतिप्रदः । सर्वज्ञः सेव्यते सम्यग्-जैनधर्मप्रचारकैः कर्मयोगः सदासेव्यो निरासक्त्या जनै वम् । अक्रियावादतः श्रेष्ठः क्रियावादः शुभंकरः | ૨ || રાધાકિયાવાલી, વિશેઃ કુવરપાલિકા विराधकोऽक्रियावादी, विज्ञेयः कृष्णपाक्षिकः सर्वे तीर्थकरा ज्ञेयाः, केवलज्ञानयोगिनः । मोक्षो ज्ञानक्रियाभ्यां स्यात् , प्रोक्तं तैः सर्वदर्शिमिः ॥४॥ धर्म्यव्यवहारमाव्य, स्वाधिकारविशेषतः। नित्यनैमित्तिकंकर्म-कर्तव्यं कर्मयोगिभिः
स्व-मुद्रालेख. સંવત ૧૯૭૦ ના ચૈત્ર વૈશાખ માસમાં મહેસાણાના સઘના આગ્રહથી મહેસાણામાં એક માસ લગભગની સ્થિતિ કરી તે સમયે અમદાવાદમાં પ્રાતઃસ્મરણીય પરમગુરુમહારાજ શ્રી સુખસાગર મહારાજે ક્રિયાયોગની મહત્તા સબધી સ. ૧૯૬૯ ને અસાડ સુદિ ૧૪ ના ગત્રિએ જે ઉપદેશ આપે હને તે તાજ થયે અને તેથી ક્રિયા -કર્મયોગ સબંધી કેની રચના કરી અને તેનું નામ કમગ રાખ્યું તે પ્રસગે ત્યાં રહેલા કેટલાક સાધુઓને અને શ્રાવકેને કમગ ગ્રન્થ દેખવાને પ્રસગ મળ્યો અને તેઓએ તે રાજ્યની પ્રશંસા કરી ત્યારબાદ માસાના સઘના આગ્રહથી જેઠ માસમાં માણસામાં પ્રવેશ કર્યો અને ત્યાં ચોમાસુ કરવાનું થયું માણસાના ઠાકોર સાહેબ રાઓળથી તખ્તસિંહ દરબાર ઘણું વખન દર્શનાર્થે આવ્યા કરતા હતા એક વખત તેમણે કમંગ ગ્રન્ય વાછે તેવા તેમણે તથા કારભારી મેહનલાલ કીકભાઈએ કર્મયોગનું ગુજરભાષામાં વિસ્તારથી વિવેચન કરવા પ્રાર્થના કરી ભાણસાના દરબાર ઠાકોર શ્રી તખ્તસિંહજી વિધાન સાહિત્યપ્રેમી દયાળુ જૈનધર્માનુરાગી સાધુભકા અને ધર્મપ્રિય છે, તેમની પ્રાર્થના અમારા હૃદયમાં કમી અને તેથી વર્મગનું વિવેચન કરવા નિશ્ચય સંકલ્પ કર્યો જેનશાસ્ત્રોમાં કોગની મહત્તા છે, એમ જણાવવા માટે નિશ્ચય થયો જેમાસા બાદ માણસાથી વિહાર કરી ૧૯૭૧ ના કારતક માસમા વિજાપુરમા દેસી નથુભાઈ મંછારામના સમાધિમરણના ઉપદેશાર્થે ત્યાં જવાનું કયું (દમી નથુભાઇ મ છગમ અમારા ઉપકારી હતી તેમાં અમારી બાલ્યાવસ્થામા ધાર્મિક પઠનપાદનમાં સહાય કરી હતી ) વિજાપુરથી લડેલ, સરદાપુર, એક