________________
૨૯
"
કરવામા આવ્યુ છે. લે। મા. તિલકે પણ પોતાના કમચાગ રહસ્યમા ‘ જ્ઞાનાિમ્યાં નેક્ષ: ' એ સૂત્રના ભાવનું - વ્યાપાÖપણે અવલખન ભગવદ્ગીતાને અવલખીને લીધું છે ક્રૂ કયાગ ' તી આવશ્યકતા વિના કેઇ જીવતા ધર્મ નથી. એ ભામતના સ્પષ્ટીકરણમાં ગુરુશ્રી ખરેખર દ કરે છે. સ્વાધિકારે કર્તવ્ય કર્મોને જાણુવા, અને પશ્ચાત નિરાસક્તિપણે તે કરવા અપ દ્વેષને મહાલાભ, જેમા વ્યષ્ટિ અને સમષ્ટિને હાય, તેવા કર્માં કવા અધ્યાત્મ જ્ઞાનાદિ ગુણીને પ્રાપ્ત કરીને કર્તવ્ય ક્રર્મા કયે જવાં, અનેક પ્રકારની વિપત્તિઓથી આત્માની પરિપકવ દશા કરવા માટે અને આત્મયેાગની સ્થિરતા માટે કવ્યૂ કર્યાં કરવા જોઇએ-ઇત્યાદિ અનેક પ્રકારે કરવાના ક`યેાગને વિશાળ બુદ્ધિથી અને વ્યાપકપણે કમ યાગ ગ્રંથમા ચવામા આવ્યા છે. પ્રાચીન અર્વાચીન ધર્મ શાસ્ત્રાથી કર્યેાગની ઉપયેાગિતા સિદ્ધ થઈ ચૂકેલી છે. સર દેશામાં, સ કાળમા, સર્વ ધર્મના મહાત્માઓએ કમ યાગના એક સરખા વિચાર પ્રકટ કરેલા છે તે તેનુ વાચન વાયકાને કમચાગ ગ્રન્થ સાધી આપે છે જ. તે સત્ર ગ્રંથામા ઉચ્ચ ક્રાટિ પર વિરાજા આ ‘કર્મયોગ' અવશ્ય તેના વાચકને દ્રવ્ય ને ભાવ અને રીતે સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિને પ્રગતિમાન કરવામા, ઉન્નતિ સાધી આપવામા ને ઇચ્છિત સિદ્ધિ સિદ્ધ કરી આપવામા રહાયભૂત થશે જ એ નિઃસશય છે.
ઉપર જાવી ગયા છીએ કે જૈન કામને ક યાગીઓની ઘણી જ જરૂર છે. કમ યાગી ગૃહસ્થી હોય છે તેમજ ત્યાગી પશુ હેાય છે ગૃહસ્થ કર્યાંયેાગીએ દેશનું સામાજિક, આર્થિક નૈતિક ને કવચિત્ ધાર્મિક હિત સાધી આપે છે, પણુ દેશનુ ને માનવજાતનું અતિમ હિત-આધ્યાત્મિક હિત તેા ત્યાગી નિષ્કામ કયેાગીઆવડે જ સધાવાનું કારણુ ગુરુસ્થાશ્રમી કરતા ત્યાગીએ સ્વાધિકારે ખરેખરા કચ્ાગી થઈ શકે છે. કયેાગનુ ખળ પ્રાપ્ત કર્યા સિવાય ઉપદેશની અસર થતી નથી, કાણુ તત્વજ્ઞાનના પાયા પર કયેાગના સબંધ છે અત્યારે તે જે સામાજીક ધાર્મિક તથા આધ્યા ત્મિક ક યાગની આવશ્યક્તા છે, તે તે ત્યાગી કયેાગી જ મુખ્યત્વે સાધી શકે તેમ છે, અને આ મમાન્ય સત્ય પણ ક યાગમા સ્પષ્ટ રીતે હમજાવવામા આવ્યુ છે
અત્યારે સમાજ કયા પ્રકારનું વાંચન માગે છે? તેના વિચાર કરતાં તત્ત્વજ્ઞાનની ભાવનાઓ ભરેલી તથા અધ્યાત્મ જ્ઞાનની વિવિધ વાનીઓથી સુસજ્જ એવી મિષ્ટ રસવતીથી ઉભરાતી થાળી આજે સમાજ માગે છે તેથી જમાનાને ઉપયાગી તથા ભાવિ સમાજને તેવા રસના પિપ સુ બનાવવાને માટે અનેક પુસ્તક કમચાગીની કલમે લખ્યાં છે તે તેમાં આ ઉમેશ બેશક અતિ અમૂલ્ય છે. અમે ઇચ્છીએ છીએ કે ભારતવાસીઓ આ ગ્રંથને સ લાઇઘેરીઓમાં દાખલ કરાવવા તથ ખીજી ભાષાઓમા અનુવાદ કરાવવાના પ્રયામે કરવામા પ્રમાદ સેવો નહી. ભાષાની તથા ભ્રમની સેવા અનેક રીતે કરી શકાય જેએ લખી શકે તે લેખિનીથી, ખેલી શકે તે છાથી, ખરચી શકે તે લક્ષ્મીથી તે છતર માનવે પોતાની જાતિમહેનતથી આવન ગ્રંથેાના વિરોધ પ્રથા મટે પ્રયાસ સેવશે તેા ધમ ને કામની સેવા બજાવી શકો
છેવટે કાઁયાગ લખવામા વિશ્લેષકારક દૃષ્ટથી ધ'લાલની પ્ર૰ાપૂર્વક નિષ્કામબુદ્ધિથી તિ