________________
!
૨૮
જનસમાજને ગળે તુર્ત ઉતરી જાય એવી વ્યવસ્થાપૂર્વક આલેખી છે. આ બાબતમા તે ગુરુમહારાજે વિશ્વ પર એકલા ઉપકાર જ નહિ પણ ધ્યાનુ જ વ વર્ષાયુ છે.
ગુરુમહારાજ આર્યાવત'ની પવિત્ર ભૂમિથી સતુષ્ટ થઇ કેવા સુન્દર વાકયા લખી જાય છે ? ખરે ખર આયંત્રતં પરમ સાત્વિક પુણ્યભૂમિ છે અધ્યાત્મવિદ્યાની સંદેાદિત વ્યાપી રહેલી ભાવના વડે ભારતવષ ઉજ્જ્વળ છે. અનેક મુનિયા, આચાર્યાં, પડિતા તે મહાન પુરુષોની ચરણુ રજવડે સેવાયેલી, પવિત્ર બનેલી ભરતભૂમિમાં જ ખરે આધ્યાત્મિક ક્રમ ચૈાગ રેલાયેા છે, ને રેલાય છે. અધ્યાત્મ જ્ઞાનડે આત્માતિના પરિપૂર્ણ શિખરે પહેાચવાની ક્રાર્ય ઉત્તમમા ઉત્તમ શાત ને સર્વ પ્રકારે નૈસર્ગિક જીવત ગાળવા ચેાગ્ય ભૂમિ હોય તે। તે આર્યાવર્તની જ ભૂમિ છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુ રેણુએ વિલસી રહ્યા છે, તે અન્ય ભૂમિમાં નથી. પેાતાના આત્માની તથા દેશની સવ સામગ્રીના ઉપયેગ આત્મવિકસનમાં જ કરવા જોઇએ. આ ભાવના ભારતવર્ષમા જ વતે છે. માનવબુદ્ધિની શક્તિને ય કેવળ માનવસહારને જ અર્થે થતા આપણે પાશ્ચાત્ય દેશમાં વતમાન મહાયુદ્ધમ' જોઇએ છીએ. પ્રત્ન પ્રજાને, માનવ માનવને પેાતાના સર્વ સાધનાવડે નાશ કરવા મથે-એ આસુરી ભાવના ભરી પ્રવૃત્તિ એ સત પ્રવૃત્તિ નથી એવી અસત પ્રવૃત્તિથી તો નિવૃત્તિ લાખ દરજજે ઉત્તમ. મતલબ કે પ્રવૃત્તિ નિવૃત્તિના હેતુભૂત અને તે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સાત્વિક ભાવપૂર્ણ હાવી જોઇએ. આ બાબત પશુ ગુરુમહારાજે ઉત્તમ રીતે 'ચી' છે.
ધાર્મિક નિવૃત્તિ મામા અને ધાર્મિક પ્રવૃત્તિ માયા એવી ઉદાર ભાવનાથી પ્રવતકુ જોઇએ કે જેથી લોકિક વિશ્વહિતકારક યાજનાપૂર્વક જે જે પ્રવૃત્તિઓ સેવવી પડે તેમાં સ્વાધિકારે પ્રવતાં સકુચિત અને વિરાષિત્ર દ્વારા સ્વકીય અવનતિમય-કટક્રમય માર્ગ ન બને. આ અતિ ઉપયેગીસિદ્ધાંત કુશળતાથી કયેાગમાં પ્રતિપાદન કરવામા આવ્યે છે
ગ્રંથ ભેગુરુમહારાજે હેમના ગુરુશ્રી સુખસાગરજી મહારાજનું વનપૂર્વક મગલ કર્યું છે. ગુરુભક્તિનુ જવલ તં દ્રષ્ટાંત તેમણે ગુરુગીતા નામના સ્વરચિત ગ્રંથમાં બતાવેલ છે. ખરું. મગળ નામ ગુરુનું જ છે. તેમના ગુરુશ્રી ખરેખર ક્રિયાહારક થઇ ગગા છે. ને આ ચાગ, ક્રિયાયેાગ જેવા મહાન ગ્રંથમા એવા સટ્ટિયાપાત્ર ગુરુને જ મલિક ગણી લેવામા તેમણે સ્વારજ ખજાવી છે, તેમાં ક્રિયાઓને લેપ થતા જાય છે. શુષ્ક જ્ઞાની ક્રિયામાની ઉપેક્ષા કરી કરી રહ્યા છે તે પૂર્વાચાયના ‘જ્ઞાનક્રિયાઝ્યાં મોક્ષ. ’ એ સૂત્રને વિસ્મરવા લાગ્યા છે. આથી જૈતેની ખાસ કરીને કયાગ અને ક્રિયાયોગની આવશ્યક્તાને! સમય વિચારીને જ ગુરુમહારાજે કાગ લખ્યા છે. હાલ જેતેમા શુષ્ક નિવૃત્તિની મુખ્યતા અને ધર્માંપ્રવૃત્તિની ગૌણુતા થયેલી દ્રષ્ટિગોચર થાય છે; આવા વખતે સત્ય, નિષ્કામ, કમ યાગીઓની જરૂર છે. મ્હારા-હારામા પડેલ પેાતાનુ ભાન ભૂલી આડે માર્ગે વળ્યા જતા જમાનાને સીધે રસ્તે લઈ જનાર કચ યેાગીઓ પાકી ઉઠેના જોએ દેશની હમણાંની સામાજિક, નૈતિક અાર્થિક, ધાર્મિક અને આધ્યાત્મિક પરિસ્થિતિ શોચનીય છે. આવા પ્રસગે પણ કયાગી ન પ્રકટે તા સર્વ પ્રકારે અધોગતિને જ અવકાશ મળે, માટે મહાન્ કમ યાગી કેવા હ્રાય ? તેના લક્ષણ, તેમણે કેવી પ્રવૃત્તિએ સેવવી જોઇએ તથા નવીન કયેાગી દેવા અને ક્રમ પ્રકટાવવા જોઈએ; આ સમધી કયેાગમાં સારું અજવાળું પાડવામાં આવ્યુ છે. કૅમ* શબ્દા, કમ' સ્વરૂપ, ક્રમબધ અને કમ સબ ધનું વિસ્તારપૂર્ણાંક વિવરણ, ધણું સુન્દર રીતે આપવામા આવ્યુ છે. આ ક યાગના વ્યાપક અર્થ પ્રતિ વાંચકાએ દુ'ય - કરવુ જોઈએ નહીં ક`યોગમા • જ્ઞાયિામ્યાં મોક્ષ એ - સૂત્રનુ વિસ્તૃત વિવેચન