________________
રૂપસ્થ ધ્યાન—૧
( કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ'દ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રના ૯ મા પ્રકાશને આધારે. )
સમવસરણમાં બિરાજમાન
શ્રી અરિહંત પ્રભુના રૂપનું ધ્યાન,
શ્રી અરિહ'ત ભગવંતા કે જે માક્ષલક્ષ્મી પ્રાપ્ત કરવાની હવે તૈયારીમાં છે, સમગ્ર કર્માના જેમણે વિનાશ કર્યો છે, ધમ દેશના આપતી વખતે દેવાએ કરેલા ત્રણ પ્રતિષિમ સહિત ચાર મુખવાળા છે, જેએા ત્રણ ભુવનના સર્વ જીવાને અભયદાન આપવાવાળા છે, ચાંદ્રમ`ડળ સમાન ઉજ્જવલ ત્રણ છત્રા જેમના મસ્તક ઉપર શાભી રહ્યા છે, સૂર્ય મંડલની પ્રભાને પણ ઝાંખુ પાડે તેવું અત્ય’ત તેજસ્વી, ભામડલ જેમની પાછળ ઝળઝળાટ કરી રહ્યું છે, જેમની સામ્રાજ્યસ ́પત્તિને ઘાષ દિવ્ય દુદુભિ વડે થઈ રહ્યા છે, શબ્દ કરતા ભ્રમરાના ઝંકારથી જાણે અશેાકવૃક્ષ વાચાલિત થયા હાય તેમ શેાભી રહ્યા છે. વચમાં સિહાસન