________________
ર
સાગર એ ભગવ ́ત ક્રમાવે છે કે આત્માના ધ્યાનથી આત્માની તમામ ઋદ્ધિ પેાતાની મેળે આવીને મળે છે.
ધ્યાનમાર્ગમાં આગળ વધવાની ઈચ્છા રાખનારે ધ્યાન સિવાયના કાળમાં પણ પેાતાના જીવનનુ' એવી રીતે ઘડતર કરવુ' જોઈએ કે તેને પ્રત્યેક ક્રિયામાં પચ પરમેષ્ઠિ ભગવાનું અથવા તેનું પ્રથમ પદ શ્રી અરિહંત પરમાત્માના ગુંથેનુ સ્મરણુ રહ્યા જ કરે છે.× જેને જે વસ્તુ સિદ્ધ થઇ હોય તેનુ' સ્મરણ કરવાથી, ચિત્તમાં તેમના પ્રત્યેની ભક્તિ જાગૃત કરવાથી સરળતાપૂર્વક તે કાર્ય સિદ્ધ થાય છે. પ્રભુના ગુણના ધ્યાનના નિમિત્તથી તપ, જપ અને ક્રિયા ફળ આપે છે.
આ સમગ્ર લખાણમાં વાંચવા કરતાં વિચારવાનું ઘણું જ છે. અથવા એનાથી પણ આગળ વધીને કહેવુ હાય તા આ વિષય માત્ર વાંચવા-વિચારવા માટે જ નથી પણ ચિંતન-મનન પછી તેને અનુભવ કરવા માટે છે. અનુભવ કરવાથી જ આ પદાર્થો સ્પષ્ટ સમજી શકાય તેવા છે.
* શ્રી વાર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત લાકરે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.
× આ માટે જુએ ‘નમસ્કાર મહામંત્રનેા પ્રભાવ,
મૈં તપ, જપ, ક્રિયા ફળ દીયે, તે તુમ ગુણુ ધ્યાન નિમિત્ત હૈ. —ઉપા૦ શ્રીમદ યશે.વિજયજી મહારાજ,