________________
૧
બેગડાને અમદાવાદમાં ખબર પડી કે રા” ત્યાર પછીના બીજા જ વર્ષે કોઈપણ મંદિરે દર્શન કરવા જાય છે ત્યારે માથા પર કારણ વિના મહમ્મદ બેગડો ફરીથી મેટાં રાજ છત્ર ધારણ કરે છે ને રાચિત પિશાક સૈન્ય સાથે ચડી આવ્યું. રા'માંડલિક તેની પહેરે છે. આથી ક્રોધે ભરાઈ તેણે ૪૦,૦૦૦નું સામે ગયે ને પૂછ્યું કે ક્યા કારણસર તે સૈન્ય રને હરાવવા ને તેના આ બધા રાજ- ફરીથી લશ્કર લઈ આવેલ છે ? મહમ્મદે કહ્યું ચિહ્નો અમદાવાદ લઈ આવવા કડક સૂચના કે કારણ તે કઈ ખાસ નથી, પણ રા'માંડલિકે આપી. રા'ને પણ સામનો કરે તે જીવતે મુસલમાન થવું પડશે. રા'એ થડા દિવસ અથવા મરેલે અમદાવાદ લઈ આવવા હુકમ વિચાર કરવાની મહેતલ માગી ને ત્યાંથી આપ્યા. રા’ને અગાઉથી સન્ય આવી રહ્યાના ચૂપચાપ ભાગી જુનાગઢ આવ્યા. જુનાગઢ સમાચાર મળતાં તેણે પોતાના રાજચિહ્નો તથા આવી તેણે લડાઈની તૈયારીઓ માંડી ને મહમ્મદ મોટી રકમનું નજરાણું સામેથી મોકલાવ્યું ને બેગડે આવ્યો ત્યારે તુમુલ યુદ્ધ થયું, બને પિતાની બેઅદબી માટે માફી માગી. એન્ય પાછું સન્યની મોટા પ્રમાણમાં ખુવારી થઈ. વળી ગયું.
રા-છેવટે ઉપરકોટમાં ગયે. ત્યાંથી તેણે લાંબો સમય સુધી છુટી છવાઈ લડાઈએ આપ્યા કરી.
આ પછીનો મુસલમાન યુગ, મરાઠા યુગ, જાડેજાઓનું આગમન, કાઠી દરબારોની સાહસિકતા. દીવ ટાપુ માટે પિોર્ટુગીઝની ખટપટ અને મુસલમાને સાથે સંઘર્ષ એ બધી જ ઇતિહાસની ઘટનાઓને જગ્યાના અભાવે અહિં પ્રગટ કરી શકતા નથી વાંચકે અમને ક્ષમા કરે.
વર્ષોના અનુભવે પ્રાપ્ત કરેલ ગ્રાહકોને સંતોષ
ચમા માટે
(સ્થા પના ૧૯ - ૧)
સૌથી જુના સૌથી મોખરે
સિંઘવી
| ચલાવળ
વેરાવજાર- ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com