________________
. ..: ૨૦ :
.
•
“ તું તે નીચા કુળની નીસકડી નાર અને મંત્રીઓ મેકલાય. ત્યારે કટાક્ષ કરતાં શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીને શું કહે છે? વરપક્ષે પણ તૈયારીઓ ચાલે છે. મંડપ નખાય “તે પર ઘેર પાણી ભર્યા શામળિયાજી” છે. માણેક સ્થ જ રોપાય છે. મળ બંધાય છે.
રમણી કંઈએમનાથી જાય તેવી નથી. તેમના જાન જોડવાની તૈયારી થાય છે. જુવાનિયાઓ સાથે હૈયાંમાંથી જોરદાર લીટીઓ સરી પડે છે. હે શ્રીકણ! ઘરડા આદમિયો પણ આનંદમાં આવી જાય છે. તમે ભરવાડના ભાણેજારે,
જાનમાં જવા નવાં કપડાં અને ઘરેણાં પહેરીને તમે આહીરની એંઠી છાશ પીધીરે શામ.
તૈયારી થાય છે , તમે કાળી તે કાંબળી રાખંતા...
લગ્નને દિવસે વરરાજા માટે વેલ્ય શણગારવામાં - તમે ઘેટીનાં દૂધા પીતારે ! આવે છે. વેલ્યને માથે માફ બનાવીને ભારત તમે ભરવાડના ભાણેજા રે શામળિયાજી” ભરેલા ચાકલા ઢાંકવામાં આવે છે. વેલ્ય હોવા 'આમ વીંઝણ એ ઉનાળાનું અમૃત છે. પ્રિયતમ શાંત અને ઠરેલ માણસને બેસાડવામાં આવે છે. અને પ્રિયતમાની મીઠી મસ્તીઓ, યૌવનની રંગત તેની પાછળ એક બે જાનિયા પણ બેસે છે. વેલ્યના અને જીવનને મધુર લહાવે તે વીંઝણી દ્વારા જ
ગાડાની ડાંગળીમાં કડબ કે પરાળ પાથરીને તેના ' લૂંટાય છે.
પર ગાદલું નાખેલું હોય છે. તેના પર વરરાજ
તલવાર અને શ્રીફળ સાથે બેસે છે. પાણીદાર આમ વહુનો સાથીદાર એ અમુલખ વીંઝણે
માલાપાળીયા બળદોને શણગારીને વેલ્ય જોડવામાં પતિ-પત્નીના મીઠા મનામણ, રિસામણાં, ભાભી
આવે છે. વરરાજાની આજુબાજુ જાનડીઓ ગેઠવાયા દિયરનાં રંગીલા તેફાને, ક્ષણિક અબોલા અને
છે. માતા પરણવા જતા પોતાના પુત્રનાં મીઠડી જમાઈરાજની મીઠી મશ્કરીને પ્રતીક છે, સાથે લઇને આશીષ આપે છે. વેલ્યના પૈને નાળિયેરના સાથે લેકકલા અને લોકસંસ્કૃતિનું જીવંત પ્રતીક , પાણીથી સિચવામાં આવે છે. શુકનમાં સાથે પણ છે.
શ્રીફળ આપવામાં આવે છે. બળદને ગળે બાંધેલા લેક સંસ્કૃતિનું સંભારણું ઘૂઘરમાળ અને ધુધરા મીઠા રણઝણાટ સાથે વેલડી
ચાલી નીકળે છે. પાછળ જાનનાં બીજાં બે ચાર વેલ્ય
ગાડાંની હારમાળા દેય છે. ગુલાબી ઠંડીના દિવસો ધરતી ઉપરથી વિદાય વરની બહેન તાંબાના લેટામાં સોપારી અને લે ન લે ત્યાં તો વૈશાખની સવારી આવી પહોંચે છે. પૈસો નાખીને વીરને માથે ખખડાવે છે. જાનડીઓમાં યુવાનીના ઉંબરે આવીને ઉભેલા જુવાનડા અને ગીતની રમઝટ બેલે છે. જુવતીઓના દિલ માં મીઠી ઝણઝણાટી પ્રસરાવતા “ચૈતર વૈશાખના તડકાને પડશે, વૈશાખી વાયરા શરૂ થાય છે.
ધેરી બળદના પગરે તળવાશે: ગારગામટીથી ઘર લીંપાય. ખડી ધોળીને ફૂલ- ગોર જાનૈયા રજે ભરાશે, ફટાક જેવું બનાવાય ચાકલા, ચંદરવા, ટાલિયાં,
ગોરી જાડિયું શામળી થાશે.” બારસાખિયાં અને તેરણાથી ઘરને શણગારાય. ત્યાં બીજી જાડિયું નવું ગીત ઉપાડે. - પ્રભાતિયાંના કર્ણપ્રિય સૂર સંભળાય. પાપડ અને “કાયલ બેઠી જૂનાગઢને ગોખ, સુંવાળીઓ વણાય, ઢોલ શરણાઈથી વાતાવરણ
મોરલિયો બેઠે રે ગઢને કાંગરે હો રાજ! ગુ ઊઠે. સારું મૃત જેવરાવીને લગ્ન લખાય,
યલ માગે રે ચુંદડીયુંની જય”
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com