________________
૧૭
કરે છે. ને ઋતુનાં થતા ફેરફાર સાથે તેના પિયુની ( પોષ મહિનામાં પારકી ધરતી ઉપર રહેલ પિતાને તાજી થતી ત્યારથી તેના વલોવાતા દીલમાંથી માસે પિયુ યાદ આવે છે ને એ યાદમાં કેટલાય પ્રય માનું વર્ણન કરતી એ ગ્રામ્યનારીના અંતરમાંથી પિતાના કંથના કાગળની વાટમાં ને વાટમ ગૂર્યા આતનાદ જેવી કાવ્ય પંક્તિઓ દ્વારા પિતાની કરે છે ને અંતે એમાં નિષ્ફળતા મળે ત્યારે આંખ બહેનપણી આગળ પિતાની અંતર વ્યથા રજુ માંથી આંસું પાડે છે. કરતાં કહે છે કે --
સખી બેસતે મા’ સાજન અમને સાંભરે, સખી બેસંતે કારતક માસ કંથ સિવાવિયો વાય હિમાળ વા દેવું મારી થરથરે, ટાઢ કરે ચમકાર શિયાળે વાલમ આવિયે પિતાના દિલની વાત કેને કોને ખલીએ નાખી ગયો નિરધાર પિયુ મેલી પર
જીવ જે એક સાથ અવરસે કેમ બોલીએ? માથે વિજોગનો વંટોળ સખો આજ ઉતર્યો.
સખી ! માહ મહિનો પણ બેસી ગયો. ટાઢે કારતક મહિને બેસતાની સાથે ઘણી પરદેશ હિમ જે હિમાળુ પવન ફૂંફાડા મારવા લાગ્યો ચાલતો થયો. પાછળ તરતજ શિયાળાની મીઠી છે ને એ કુંડામાં મારી કાયા ધ્રુજે છે. મને પણ ટાઢના મીઠા ચમકારા દેખાવા લાગ્યા ત્યારે હે સખી
| લાગ્યા ત્યારે તે સખી કયારેક કયારે ધ્રુજે છે પણ પિતાના મનની વાત મારા પિયુના વિજોગના વંટાળીએ મને ઘેરી લીધી.
કેને કહેવી? આ જીવતરમાં એક જ સાથે જીવ
જોડાય છે પછી બીજા સાથે કેમ બોલાય? એકની સખી માગસર મધ જાઈ બાળપણ દેયલા
ઓઢેલી ઓઢણું ઉપર બીજાને પડછાયો ઝીલ જેને પિયુ ગયો પરદેશ એને સુખ નહિં સોયલા
એ તે મરવા બરાબર છે. (ગ્રામનારીની પતિવ્રતા
ધર્મની ઝાંખી આ કડી કરાવે છે.). નહાવધીને વેરણ થઈ રાત જશે નહિ વડે સૂની સેવા કેરી સેજ સૂના ઘર આજ ઓરડે.
સખી ફાગણે ખીલ્યા ફૂલ તરૂ તમામનાં
પિયુ વસે પરદેશ તેને ફલ શા કામનાં સખી માગશર મહીને અધવચ પહોંચી ગયો ગાય વસંતના રાગ હોળી આવી ટુકડી, છે. બાળપણું સંભારીને લકવવું કઠણ છે. જેનો
વાલા તણે વિજોગ શાને ભાવે સુખડી. પતિ પરદેશ ગયો હોય તેને સંસારમાં મીઠડા સુખ ક્યાંથી મળે ? માગશરની રાત પણ મોટી-કયાંય જીવને ઝપ નથી, સૂવાની પથારી ની
સખી ! વતની રાગરાગિણું ગાતે ગર
છે અને એટલે જ ભેંકાર ઘરને ઓરડે.
ફાગણ મહિને બેસી ગયો છે. તમામ વૃક્ષોના કૂવડાં હસી રહ્યા છે ! પણ જેનો ધણી દેશમાં છે, તેને
આ ફુલડા શા કામનાં? આ ગ્રામનારીનાં અંતરમાં સખી પિષ મહીને પરમ પિતાની સાંભરે પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ ડગલે ને પગલે કે હૈયા ઝુરી એકલડાં આંખેથી અસુ કરે ઉભરાઈ રહ્યો છે. જીવનના રંગરાગમાં કુદરતી નાથ વિખૂટી નાર તે પૂરી પૂરી મરે સુંદરતામાં કે ભજનના સ્વાદમાંથી પણ મનને પણ કાગળ નાખે નાથ કેરા હાથને રે. પાછું ખેચે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com