________________
ve
ભરભર મસ્તી છે, અને ગાવાની હલકે અને રાગે તા કૈકના હૈયાને હલબાવી અને ધરુખકાવી દે છે તેમાં આંતરજ વેદના અને ઊમિ આ રસ નીંગળતી વાણીમાં ગવાય છે. જે કહેવાનુ છે તે હ્રદયની જ સીધીસાદી વાણીમાં કહી દે છે, તેમાં મુદ્દના ચમકારા નથી. તેમાં નરી સાદાઇ ઉચ્ચારાય છે. નથી તેમાં અડવડિયા ઉચ્ચ આાબર કે વાણી જૈભવના વિલાસ, માત્ર સાદાઇથી રસ નીંગળતી રીતે સૌ એ ગીતે ગાય છે, જેમાં નરી સાદાઇ અને સૌદર્યના દર્શન ચાય છે. તે આવા ગીતા જોતાં લાગે છે,
• મારે આંગણિયે તળશીના કેરા,
તળીને કરે રૂડા રામ રમે,
રૂડા રામ રમે મારી માત્તી ચણે,
મેરે મેતી ચણે ટેબ્લ્યુ' દૂંગે વળે.’
તે
શ્મા કરસ્થ લેાક સાહિત્ય જે હમેશાં ગ્રામસમુદાયમાં માકળાશથી કરતું અને ગવાતું રહે છે તે લખ્યું કાણું ? આ પ્રશ્ન આપણને જરૂર થાને જ, આને કાઈ રચયતા હશે ને? તે તે ક્રાણુ એમ દરેક થવાનું જ. તેા તેને જવાબ તે એ છે કે તેની રચના કરનાર આખા લેાકસમૂહ છે જે ગાય છે તે ઔલે છે, અને, સાંભળીને જે મતભર માગે છે, બધા જ. આમ આ લોકસાહિત્ય સર્વનુ–સમૂહનું સાહિત્ય છે. દા. ત. ક્રાઈ એક યુવતીને ગીત સ્ફૂયું, સાંજે ચેકમાં તે ગીત ગ.રો. સૌ તે ઝીલશે, અને સૌ આ ગીતમાં જ્યાં કંઠે બેસી ના શકે તેવુ ડાય ત્યાં સુધારા કરીને ગાશે અને પછી તે સૌને કંઠે અને હૈયે વસી જશે, આા ગીતેની રચના સા સાદી જ હશે. તેમાં કાષ્ટ અટપટી ફડી નહિ હોય, પશુ આનંદામિંના હિલોળા તેા હોજ આ ગી1માં સં.ધેસીધું અને ઘણીવાર તે નિત્યક્રમનું વર્ણન ક્રમબદ્ધ રીતે આગળ ચાલ્યું જતુ હશે. માટે ભાગે દાતણુ દાડમી, નવા ગુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તે તાંબાકૂડી કે નદીયુંના નીર. ભાજન તે લાપશી કે સાકરિયા 'સાર, મુખવાસ તે એલચી કે પાનના ખીડાં, પાઢણુ તા ઢાલિયા કે તરી લંગ, અને ઉતારા ઓરડા અને મેડિયું ના મેલ જ. આમ ક્રમમાં વ્યવસ્થત રીતે ગવાતું, સંભળાતુ વાથી જલ્દી યાદ રહી જાય છે. એટલે જીવનને રાજી દા વ્યવહાર ગીતામાં પણુ ગૂંથાઈ ગયા છે. આ સિવાય રામ અને સીતા, કૃષ્ણરાધાના વિરહના મહિનાઓ સાતવાર કે પંદર દિવસનું' પખવાડિયુ એમ ક્રમાનુક્રમ ગવાય છે. દા. ત.
* કારતક મહિને કાન કાળા, મોહન મીઠી
મોરલીઆળાને
ઓધવ 'જો હિર આવે.'
પડવે પે'લી તથ ગુણુ ગાવ તારા રે, એકલડુ કેમ રહેવાય પ્રભુજ મારા રે.' ‘અમાસ તે બાઇજી દીવાળી, શું ક્રાંતુ મારી ખાઈજી રે.’
આ સહિત રામાયણ કે મહાભારત અને પુરાણુના કાષ્ઠ પ્રસંગાને પોતાની રીતે વર્ણીત કરીને ગાશે. આમ ગીતા, વાર્તા, વ્રત, વગેરેને - આ. લેકા પોતાની આગવી લોકભાષામાં છટાથી રજી કરશે; તેના વષઁના દરેક જણુ · સમજી શકશે તેવા સાદ હશે, ભાષ માં પણ કુક્ષી અટપટી ભગિમા નહિ હોય, સાઘઇથી ઓળખાતી વનસપત્તિ અને લાડીલા પશુ પશુ સાથે જ વવાયા હશે; તેમાં વિશાળ ૪૫ના અને ગગનમામી ઉડ્ડયનતે બહું અવકાશ નથી, છતાં સુરેખ વર્ણનકલા અને સ દૃશ્યતા, તે છે જ. ઘેઘૂર આંખે, જાડા જાબુડે, - લીલી આંબલી, ધેરા વડલા અને પીળા ખાખરા, ડેરી, રીતે ગવાય છે. ફૂલમાં પીળા ચા, રાતી કરેણ, ગંધીલો. વડા તે મરવા, અને ગુલામી ગલ તા વીસર્યા વીસરે હિ
www.umaragyanbhandar.com