________________
આદર્શ મહિલાઓ
કસ્તુરબા ગાંધીજીને જીવનપ્રવાહ ત્યાગ, મહાત્માજીની છાયારૂપ બનીને તેમની સાથે ને વૈરાગ્ય અને સંન્યાસ પ્રત્યે અભિમુખ હતા. બાએ સાથે જ રહેતાં હતાં, એ તે આપણે જાણીએ જ એ પ્રવાહને અનુકુળ અને ઈષ્ટ માર્ગે વહેવા દીધે.
છીએ નોઆખલીના ગાંધીજીના પ્રવાસ દરમિયાન પણું તેમાં અંતરાયો ન નાખ્યા. અને છતાં પ્રસંગ આવતાં સવિનયસત્યાગ્રહના રૂપમાં “ઈષ્ટ અંતરાયો' ઊભા
મનુબહેન ગાંધીજીની સાથે જ હતાં. કરીને કસ્તુરબાએ બાપુના જીવનપ્રવાહને અનિષ્ટ દિશાએ વહેતે પણ રોકે છે. તેમણે નમ્ર પ્રાર્થના
- રોજના બનાવની નેધ લખતાં. બાપુ આ
નિત્યનેધ તપાસી જઈ, એમાં સુધારા કરી પિતાની દ્વારા, સોમ્ય આગ્રહ દ્વારા અને નિરૂપાય હેય ત્યારે
સહી કરી આપતા. એ રીતે મનબહેનની રોજનિશીને આંસુઓ દ્વારા પણ બાપુને કઠેર અને કર્કશ બનતા રોક્યા છે.
બાપુની વિચક્ષણ દૃષ્ટિની કડક કસોટીમાંથી પાર ઊતરેલી અણીશુદ્ધ નિત્યધિ લેખી શકાય અને એ
કારણે જ બાપુનાં અંતિમ વર્ષોને કલમમાં ઊતારવાની પિતાની અંગત જરૂરિયાત માટે તો બા સદા,
- આકાંક્ષા સેવનારા અનેક લેખકે એ પ્રમાણભૂત અપરિગ્રહવ્રત પાળતાં રહયાં છે. એ પાલન એમને
સાહિત્ય માટે મનુબહેન ગાંધીની સહાય લીધી છે. મન જાણે સહજ અને સ્વાભાવિક બની ગયું હતું. આ પિતાને ચુસ્ત આશ્રમવાસી માનનારા અને મનાવનારા, મનુબહેન ગાંધીની નિત્યનોંધને અમુક ભાગ પણ પૂજ્ય બની સાદાઈ જોઇને શરમાતા હતા. આ તો ગુજરાતીમાં છ પુસ્તકમાં પ્રગટ થયું છે. ભૌતિક પરિગ્રહની વાત થઈ. પણ બાપુ જોડે રહીને બાએ ધીરે ધીરે પોતાની આકાંક્ષાઓ અને અભિલાષા મને ગાંધીની જીવનકિતાબનાં પાનાં પણ કેટલાં માટે પરિગ્રહ પણ તજી દીધું હતું. આ ત્યામ તે પ્રેક છે? બાર જ વર્ષની નાની વયે જેલ જનાર સાચે જ ઉચ્ચતમ અને ભવ્ય હતે. હિંદુ ધર્મના સંસ્કાર કસ્તુરબામાં ખુબ ઊંડા હતા. સૌરાષ્ટ્ર કદાચ એ પ્રથમ જ કિશોરી હશે સેવાગ્રામમાં અન્ય ગુજરાતનું અને ભારતનું ગૌરવ સમાન હતા. બહેને જોડે એની ધરપકડ થઈ હતી અને પછી
ગાંધીરૂપી વટવૃક્ષની વિરાટ છાયામાં વીતેલું એમનું બાપુની જીવતી જાગતી કિતાબ જીવન વિવિધ અનુભવેન વિરાટ વટવૃક્ષ જેવું
મનુબેન ગાંધી :-મહુવાને પોતાનું કાર્યક્ષેત્ર ખીલેલું છે. મનુબેન ગાંધીનું સાહિત્ય અને ભારતનું બનાવીને રહેતા. મહાત્માજીનાં પૌત્રી મનુબહેન ગાંધી સંસ્કારધન છે સૌની મઝીયારી મિલકત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com