________________
સાપ્તાહિક તથા ગ્રામ સ્વરાજ' માસિકનું સંપાદન પ્યારી મારી છે. એ કાવ્યો પ્રગટ થયેલા છે. તેમજ
કાય સભાળી રહ્યા છે.
લોકમાન્યમાં સ્વ. ચંપકભાઇના મૃત્યુ વખતે કાચ્ પ્રગટ થયેલ. આમ “ સી-જિગર ” વાંકાનેરી વિ તથા લેખક છે.
શ્રી વશરામભાઈ લવજીભાઈ વાધેલા :શ્રી વશરામભાઈનુ વતન ગાધકડા ( તાલુકા કુંડલા) છે, હાલમાં તેમની ઉમર ૩૨ વર્ષની છે અને શિક્ષક તરીકેના ધંધા કરે છે.
તેમના પિતાશ્રી ખેતીના ધંધા કરતા આથી તેઓ શાળામાં નિયમિત રહી ગુજરાતી ત્રણ ચેપડીનેા અભ્યાસ માંડ કરી શકયા. કાર્ટુમ્બિક પરિ સ્થિતિના કારણે અભ્યાસ છેાડી મજૂરી કરવા જવાની ફરજ પડી. થોડા સમય ખેત-મજૂરી કરી, ત્યાં ગામ કડા તા. શાળામાં પટ્ટાવાળાની જગા ખાલી પડતાં તેમનાં વિદ્યા ગુરુ ધનેશ્વર અમરજીએ હૃદયની લાગણીથી સહાય કરી અને તેમને તા. શાળામાં એ જગ્યા ઉપર નિમનાક અપાવી છેલ્લે આજે ત્રણ ગુજરાતીના અભ્યાસમાંથી બેઝીક ટ્રેનિંગ લેજનાં એ વર્ષ પૂર્ણ કરી તેઓ ટ્રેઇન્ડ શિક્ષક બન્યા છે.
તે ફુરસદના સમયમાં ખૂણે-ખાંચરેથી જીતાં, નવા પુસ્તકા શાધી તેનેા અભ્યાસ કરવા લાગ્યા અને નાનાં નાનાં કાવ્યો લખવા લાગ્યા. જેને શિશુવિહાર પ્રસિદ્ધિ આપી સહટાર આપ્યા. તેમનું કેટલુક લખાણુ ચાંદની, આનંદ, નૂતન સૌરાષ્ટ્ર અને પગદંડીમાં પ્રસિદ્ધ થયુ છે.
શ્રો જેઠાલાલ ચકુભાઈ પાડિયા :–“સી – જિગર ” કવિ તથા લેખક છે. વાંકાનેરના વતની છે. તે પ્રજાપતિ જ્ઞાતિના છે. પેાતે ચિક્ષક ક્ષેત્રે ખંતથી કાર્ય કરે છે. તેની કૃતિ કાઢિયાવાડમાં અવાર નવાર “સી-જિગર' વાંકાનેરી એ નામથી આપે છે. તેઓની કૃતિ 'કીલે એ લતમાંથી છેડાવ્યા ત્યારે ! તથા એ ગયા ? તે ભણવાના ક્રાડ' જેવી વાર્તા પ્રગટ થઈ છે. ઉપરાંત લાખમાં કાણુંબનાવ્યા તથા દીવાળીમાં બેઠે લું કાવ્ય બનાવેલા તે પ્રગટ થયેલા, આ ઉપરાંત લેક સાગરમાં હાય ગરીબી, પ્રિયા, પ્રિયતમા કે નવવધૂ તથા દિવાળી તથા પ્રભુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૭૩૫.
તેઓશ્રીએ હસ્ત લેખિત ૧૦ જેટલા કાવ્યના પુસ્તકા લખેલા છે.
(૧) જિગર લીલા
(૨) જિગર લીગ્નાંજલિ ભા. ૧-૨ (૩) જિગરની કાન્તી
(૪) લીક્ષા પ્રસનની ખે
(૫) જિગરને ગુ જારવ (૭) જીવન કાવ્ય
(૬) પદ્દાની (૮) ચિંતન વિગેરે.
કાવ્ય પુસ્તકા લખેલા છે. હજુ અપ્રગટ અવસ્થામાં છે.
(૯) જખ્મે—જિગર હાલ લખાઈ રહ્યા છે. પ્રીતમલાલ લક્ષ્મીશંકર વિ ઃ- ભૂજ (કચ્છ) ના વતની છે. ખી એ. સુધીતેા અભ્યાસ છે. ગુજરાત રાજ્યના માહિતીખાતામાં સુરેન્દ્રનગર જિલ્લાના માહિતી અધિકારીના હાદ્દો ધરાવે છે ખાસ કરીને તેમની પ્રગતિમાં માનવ સ્વભાવનું અધ્યયન સાહિત્ય સાધના, પત્રકારિત્વને અભ્યાસ, વકતૃત્વ શક્તિ, વહીણી અનુભવ તથા વિવિધ માધ્યમો દ્વારા પ્રજામાનસને લડવાની દૃષ્ટિએ અધી ખાખનેાએ મહત્વના ભાગ ભજવ્યેા છે. તેમના જીવનનું સૌથી યાદગાર વ ૧૯૫૦નુ જ્યારે તેમનુ પ્રથમ કાવ્ય શ્રી ઇંદુલાલ ગાંધીએ તેમના માસિક તિથિપૂર્ણીમાં પ્રગટ કર્યું એજ વર્ષમાં સ્ત્રીજીવનમાં તેમના ગીતેને નિયમીત લેવાનું શરૂ કર્યું. ૧૯૫૧માં તેમની પ્રથમ નવલિકા નવચેતનમાં પ્રગટ થઇ. ૧૯૫૪ માં અખિલ કચ્છ સાહિત્ય સ્પર્ધામાં કાવ્ય માટે પ્રથમ પારિતોષિક મળ્યુ અને એજ વર્ષમાં સુણું ચદ્રક મળ્યા. ૧૯૫૭ માં પ્રથમ કાવ્યસંગ્રહ નિશ્ચિત ધા પ્રગટ થયા અને આકાશવાણી સાથે કરાર ચયાં, અને ૧૯૫૯-૬૦-૬૧ માં સવિતા તથા આરામ ચેજિત
www.umaragyanbhandar.com