Book Title: Saurshtrani Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service

View full book text
Previous | Next

Page 955
________________ જણાયા વિના રહેશે નહીં તેમને ચહેરા હુંમેશા આનંદી રહે. તેમના સ્વભાવમાં સહકારની ભાવના ખૂબ જ હતી. તેઓ પત્રકાર માટે અસાધારણ પ્રકારનાં રહસ્યમંત્રી હતા. આજપણ તે દિલ્હીમાં ઉચ્ચ હાદા ભોગવી રહ્યા છે. શ્રી ગાળદાસ માઠુંનલાલ પટેલ - તટસ્થ મનેત્તિથી અને સત્તાની કયારેય પણ અપેક્ષા રાખ્યા વગર નિરપેક્ષપણે આવી પડેલુ કામ પ્રમાણિકપણે અદા કર્યે જવામાં ગેહિલવાડના કેટલાક યુવાન લીલીયાના વતની અને હાલ અમરેલીને કાર્યક્ષેત્ર બનાવી કામ કરતા શ્રી ગોકળદાસ પટેલે ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ મેળવી અમદાવાદમાંથી ગ્રેજ્યુએટ થયેલા હાઈસ્કુલમાં વિદ્યાર્થીમંડળના પ્રમુખ સ્થાનેથી માંડી નાનાંમેટાં અનેક સ ંગઠનમાં આગેવાનીભર્યું ભાગ ભજવ્યેા હતા. થાડે! સમય લીલીયા મ્યુનિસિપાલીટીમાં અને તે પછી અમરેલી સહકારી પ્રવૃત્તિમાં રસ લઇ મંડળીઓને ઓર્ગેનાઇઝ કરવામાં ઠીક જહેમત લીધેલી, આજે અમરેલી નાગરિક ડોલરભાઇ મહાપ્રસાદ વસાવડા :- (બી. એ. એલ. એલ. મી.) :- તેમનેા જન્મ રંગુતમાં એન્કના મેનેજીંગ ડીરેકટર તરીકે તાલુકા ખરીદ વેચાણ સધના એડમીનીસ્ટેટર તરીકે, માર્કેટીંગ યાર્ડના મંત્રી તરીકે તથા અમરેલીની અનેક નાનીમોટી સંસ્થાએ સાથે સકળાએલા રહીને કાર્ય કરી રહ્યા છે. થયેલા એતાળીશમાં ખર્યું છેાડી મહુવા આવ્યા, અને એલ એલ. ખી થયા. વકીલાતને ધંધો શરૂ કર્યો સને ૧૯૫૭ માં મ્યુનિસિપાલિટમાં જોડાયા. અત્યારે વાઇસ પ્રેસીડેન્ટ છે. મેડીકલ એડ ના ચેરમેન પણ છે. કેળવણી સહાયક સમાજના મંત્રી છે. ચાર વર્ષથી સીટી કલબમાં એકઝીકયુટિવ મેમ્બર છે. લાઇએ ીમાં કારાબારીના સભ્ય છે. રાજકારણમાં પ્રવેશેક્ષા શ્રો વસાવડા 'પઢથી વધારે સક્રિય છે નાગરિક બેન્કના ખેડ ઓફ ડીરેકટરમાંના તેગેડાઉતેાના કામેા અને શાળાઓનાં મકાતાનાં આંધ લક્ષ્મણભાઇ પટેલ :- તેઓશ્રી અણીડાના વતની છે. આજે ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સ્થાનશેાભાવી રહ્યા છે. ગઢડા મહુાલમાં એક છે. જનતા કા-એપરેટીવ હાઉસીંગ સોસાયટીના માનદ મંત્રી, વગેરે અનેક ક્ષેત્રે તેની સેવા આપી રહ્યા છે. કામોમાં સારી એવી જડેમત લઇને બણુંખરૂં કામ પુરુ કરાવેલું છે. ગઢડા સહકારી સબના પ્રમુખ તરીકે, કૉંગ્રેષ્ઠ કમિટિમાં મત્રી તરીકે, લેન્ડમેટ ગેજ બેન્કમાં અને મોક્ષપરા સધનશેત્ર યોજનાનાં નાની બચન ।જના કમિટિમાં સભ્ય તરીકે સેવા આપી છે. જિલ્લાની જુદી જુદી કિંમાંટએમાં સમયે સમયે રહીને સારૂ એવું કામ કર્યું છે માલપરા સધનક્ષેત્ર, અણુીડા સહુ મડળી, દુષ્કાળ રાહત કમિટિ વિગેરેમાં મા શશીકાંત જટાશંકર વ્યાસ :- (ખી. એ.એલ એલ.બી.) :- વડાદના વતની અને મહુવા કાક્ષેત્ર ખનાવીને ત્યાં રહે છે. વજ્રજ્ઞાતને ધંધામિત્રામાં કરે છે, અને મહુવા મ્યુનિસીપાલીટિમાં સભ્ય છે. મેટ્રીક થયા પછી ભાવનગર કાલેજમાં બી. એ. થઇ અમદાવાદ કાયદાની ડીગ્રી મેળવી. મહુવા મ્યુનિ.માં ઉપપ્રમુખપદે તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે સેવા આપે છે. મહુવાની અનેકવિધ કમિટિઓમાં તેમનું જવાબદારીભર્યું સ્થાન છે. શ્રી રહીમભાઇ મુસાણી :- તેએ લેલીયાના વતની છે. વલ્લભીપુર તાલુકામાં સહકારી અને સામાજિક ક્ષેત્રે કામ કરનારાઓમાંના તે એક છે. બહુ જ નાની ઉંમરમાં રાજકારણમાં તેમણે ૭૮૩ પ્રવેશ કર્યો છે. ભૂતકાળમાં વલ્લભીપુર તાલુકામાં પ્રજા સમાજવાદી પક્ષના મંત્રી તરીકે અને સામાન્ય ચુંટણી વખતે ભાગ ભજન્મ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014