________________
શ્રી જીવરાજ ઉજમશી શેઠ
ગેાંદિયાના વ્યાપારી ક્ષેત્રે જેમના નામની સુવાસ આજ જેણે હંમેશા દિપાવી જાણ્યું છે, અને જેમની જાહેર સેવાઓ કુટુંબની ઉજ્જવળ નોંધ લેતા આનદ થાય છે.
૭૯
સૌરાષ્ટ્રીયના ધંધાર્થે જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં પેાતાની કુશાગ્ર બુદ્ધિ, અડગ આત્મ શ્રી અને પ્રબળ પુરૂષાર્થની ઝાંખી કરાવી છે. સૌરાષ્ટ્રને ગૌરવશાળી બનાવનારા કેટલાંક મહાનુભાવામાં જીવરાજ ઉજમશી શેઠ ને પણ યાદ કર્યા વગર નથી રહી શક્તા.
સ્વામિનારાયણ ગઢડાના વતની ઘણાં વર્ષોથી અહીં સ્થિર થઈને ભારે મેાટી ચાહના મેળવી છે.
પણ મહેકે છે, માતૃભૂમિ સૌરાષ્ટ્ર ને યશલગી સમાન બની છે, તેવા
ગુજરાતી રાષ્ટ્રીય કેળવણી મંડળના ઉપપ્રમુખ તરીકે ઘણીજ યશસ્વી કામગીરીને લઈ જનસમુદાયમાં સારા એવા માનના અધિકારી બન્યા છે. અત્રેની ગુજરાતી રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી અને સરસ્વતી મહિલા વિદ્યાલયના વર્ષોથી મેનેજીંગ ટ્રસ્ટી તથા પ્રમુખ તરીકે રહીને જન સેવાની પગદંડી ઉપર ઉજ્જવળ ભાત પાડી છે.
ગેાંદિયા નગરમાં ચાલતી દરેક સાંસ્કૃતિક કેળવણી, વૈદિક અને ધાર્મિક પ્રવૃત્તિમાં રસ ધરાવી તેમાં સેવાના મેટા હિસ્સા આપી રહ્યા છે તેનું કારણ તેમના સ્વભાવ, સરળ, સદાચારી, સહિષ્ણુ, સુવિવેકી, સત્યપ્રિય છે. સમાજસેવાના નાના મેટા પ્રસંગેામાં તેમની હાજરી અચુક હેાય જ.
આ પ્રદેશમાં ૧૯૨૫ માં આવ્યા પછી બીડીનું કારખાનું શરૂ કર્યું, ખત, મહેનત અને પ્રમાણીકતાને લઇને વ્રજલાલ મણીલાલ એન્ડ કંપની, પેઢીના મેનેજીંગ પાર્ટનર બન્યા. અને પાતામાં રહેલી કાર્ય દક્ષતાના લીધે પેાતાનું સત્વ આ પેઢીમાં હજારો મજદુરા અને પુષ્કળ કર્મચારીઓ કામ કરે છે.
સીહેારના ઉદ્યોગપતિ—
નગરશેઠશ્રી જ્યંતિલાલ કેશવલાલ મહેતા
તેમના પુત્રા તથા પુત્રીએ શિક્ષિત અને સંસ્કારી છે, એટલુજ નહીં દાનગંગા પ્રસંગેાપાત વહેવડાવવામાં પેાતાનેા ધર્મ સમજ્યા છે. ગાંદિયામાં આ કુટુંબ આગળ પડતું સ્થાન ધરાવે છે. ગેદિયા સૌરાષ્ટ્રના નાના ગામ જેવુ લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નગરશેઠશ્રી જયંતિલાલભાઈ મહેતા જાહેર જીવનમાં સને ૧૯૨૦માં સીહાર કૉંગ્રેસ સમીતીના મંત્રી તરીકે ચુંટાયા. ખાદીની ઝુ ંમેશ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી સ્વ. શ્રી બળવંતરાય મહેતા સાથે લાકા ખાદી વધુ પહેરે અને ખાદીના ઉપયોગ ખુબજ વધે તે હેતુસર સીહારમાં તેમજ આજુ બાજુના ગામડે જઈ ખાદીની મહત્તા સમજાવતાં સાહેર મ્યુનીસીપાલીટીમાં ઘણા વર્ષો સુધી
www.umaragyanbhandar.com