Page #1
--------------------------------------------------------------------------
________________
જે અનેક નરપુંગની જમદાત્રી રહી છે. તેવી કચ્છ-કાઠિયાવાડની જનમ મકા
(મા તૃભૂમિ) ને
અર્પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી ધોરાજી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.
મુ ધોરાજી ( જિ. રાજકોટ)
સ્થાપના તા ૨૯-૯-૬૭ શેર ભડળ : ૩૬૮૬૦-૦૦ અનામત ફડ: ૭૩૩૧૯-૯૪ અન્ય ફંડ : ૪૧૧૧૯-૩૫
સેંધણી નબર ૧૦ ૫૨ સભ્ય સંખ્યા ૪૨
સભ્ય સહ મંડળી એ ૨૪ વ્યક્તિ સભાસદ ૧૮
ખાતર, બીયારણ અને ચીજવસ્તુઓનું સંઘ દ્વારા વેચાણ થાય છે.
બચુભાઈ ન, પટેલ
મેનેજર
મેઘજીભાઈ જેઠાભાઈ પટેલ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રની અસ્મિતા
સાંસ્કૃતિક સંદર્ભગ્રંથ
સંપાદક : નં દ લા લ બી. દેવલ ક.
પ્રકાશક :
યોગેશ એડવર્ટાઇઝીંગ સર્વાસ
ભાવનગર-૨
તા. ૨૬-૧-૬૮
કિંમત : રૂ. ૧૨-૧૦
મુકી ?
સાધના મુકણુાલય જ ધર્મવિજય પ્રિ. પ્રેસ પ્ર કા શ પ્રિન્ટ કરી સ રો જ પ્રિ - રી * ચં દ ન પ્રિન્ટ રી + આનંદ પ્રિ. પ્રેસ
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
%amણિક
લેખક
વિષય પ્રસ્તાવના નેંધ
શ્રી ઈશ્વરલાલ ર. દવે શુભેચ્છાઓ સંપાદકીય નોંધ .. .. શ્રી નંદલાલ બી. દેવલુક સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું દર્શન ... શ્રી નાનુભાઈ દૂધરેજીયા
સૌરાષ્ટ્રમાં સહકારી પ્રવૃત્તિને ઈતિહાસ શ્રી એ. ટી. ત્રિવેદી સૌરાષ્ટ્રનું ઈતિહાસ દર્શન
મધ્યયુગનું સૌરાષ્ટ્ર અને ભિન્ન ભિન્ન જાતિઓનું સૌરાષ્ટ્રમાં આગમન ...
૧૧૮ અંગ્રેજ યુગનું સૌરાષ્ટ્ર ,
૧૩૪ ગાંધીયુગનું સૌરાષ્ટ્ર અને રાષ્ટ્રીય સંગ્રામમાં તેનું સ્થાન
શ્રી હરભાઈ ત્રિવેદી ૧૪૧ સૌરાષ્ટ્રનું વિલિનીકરણ (એકમ) . શ્રી પુષ્કરભાઈ ગોકાણ ૧૪૩ સૌરાષ્ટ્રમાં આરઝી હકુમતને ઇતિહાસ
શ્રી વજુભાઈ વ્યાસ - ૧૫૧ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ દેવમંદિરો અને તીર્થ ધામે
શ્રી ડો. જયંતિલાલ ઠાકર
૧૫૫
અને ૧પદની વચમાં આરંભડા સુવાણ સૂર્ય તિર્થ : સૂર્ય મંદિર છેવાડ
૧૬૧ કુરંગા હરસિદ્ધિ-હર્ષદા માતા
૧૬૧ વિસાવાડા
૧૬૨
૧૬૦
૧૬૨
કાટેલા
૧૬૨ ૧૬૨
શ્રી નગર માધવપુર માંગરોળ કામનાથ બરડો ડુંગર ધૂમલો... બિલેશ્વર
': ૧૬૨
૧૬૨
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ૧૬૫
૧૬૫
મોક્ષપુરિ દ્વારકા .... બેટ દ્વારકા
દ્વાર મંદિર ... પિંડારક પોરબંદરને સુદામા મંદિર અને કીર્તિ મંદિર તીર્થ ભૂમિ જુનાગઢ અને ગીરનાર... ભાવનગરના પ્રસિદ્ધ મંદિરો વલભીપુરના મંદિરે તિર્થરાજ શત્રુંજય .... કદંબગિરિ તાલધ્વજગિરિ ઘાઘા ભાવનગર શિહોર મહુવા મોટા ગોપનાથ ... જલાબાપાનું વીરપુર , ઘેલા સોમનાથ ... જડેશ્વર મહાદેવ .... શ્રી તુલસીશ્યામ શ્રી સોમનાથ અને પ્રભાસ તીર્થ પાંચાલના તીર્થ ધામો થાનનું વાસુકી મંદિર . થાનની સંત સમાધિઓ - થાનના કડોળીયા હનુમાન થાન સેનગઢનું સૂર્યમંદિર થાન અમરાપરનું અનસૂયા મંદિર પાપનોધન પાંચાલ ભૂમિના ત્રિનેત્રેશ્વર બાંડીયા બેલીનું મંદિર પંચનાથ મહાદેવ (રાજકોટ) • સ્વામીનારાયણ મંદિર (રાજકોટ) જૂના ઝડકલાની ખોડિયાર તરણેતર સપ્તમુખી હનુમાન
૧૭૦ ૧૭૧ ૧૭૫ ૧૭૭, १७७ ૧૯૭૭ ૧૭૭. ૧૭ ૧૭૮ ૧૭૮ १७ ૧૮૦ ૧૮૧ ૧૮૧ ૧૮૦
કા
૧૮૭ ૧૮૭, ૧૮૦ ૧૮૭ ૧૮૦ ૧૮૭.
૧૮૮
૧૮૮ ૧૮૮ ૧૮૮
૧૮૯
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
રાજકેટના કડવા લીમડા અને ડાળી મીઠી
ભદ્રેશ્વર
રામ લક્ષ્મણુ મંદિર (ખરડિયા)
....
....
સૌરાષ્ટ્રના પ્રાચિન મૌશિ
ખિમેશ્વર
નવલખા
સેાન કંસારીનું મંદિર ખિલેશ્વર મહાદેવ અહલ્યાબાઈનું સેટરડી સેામનાથનુ મદિર સુત્રાપાડાનુ' સૂર્ય મંદિર સામનાથનું સૂર્ય મંદિર
ધરણીધર મહાદેવ માંડવરાયનું' સૂર્ય મંદિર દિવના કિલ્લે
મુરલી મનેાહરનું મંદિર રાણકદેવીનું મંદિર
વઢવાણુની ખાંભીએ, રાજવશીઓની સમાધિઓ, બ્રહ્મકુંડ, જાનીના ચારા, મણીમંદિર, હરિસિદ્ધનગર સખળેશ્વર મહાદેવ ત્રિપુરા ( પંચાયતન મંદિર ) કાનજીસ્વામીનું દેરાસર જામનગરની મૂર્તિ એ જૂની સાંકળી લવાનું મંદિર શ્રી રામનાથ મહાદેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
---
---
....
4000
www.
....
....
....
----
....
....
તલસાણીયા મહાદેવ કાંખી માતા કચ્છનું પ્રાચીન તીથ ધામ કેાટેશ્વર આશાપુરા પ્રાગટ્ય નારાયણ સરાવર (પવિત્ર ચાત્રા ધામ ) પ્રાચીન ઘંટ ( સંવત ૧૦૧૪ની સાલના ) કામળીયાના નેસ (ભંડારીયા) ગુરુ મદિરઉના દેલવાડાનું વારાણુક દેશન
****
....
....
www.
એચ. આર. ગૌદાની
1184
www.
....
....
....
18.1
****
શ્રી ભાનુભાઈ જોષી
6000
4200
****
4000
....
....
....
****
શ્રી પ્રવિણચંદ્ર ભારદીયા
૧૯૧
૧૯૨
૧૯૩
૧૯૩
૧૯૩
૧૯૩
૧૯૪
૧૯૪
૧૯૪
૧૯૪
૧૯૪
૧૯૪
૧૯૪
૧૯૪
૧૯૪
૧૯૪
૧૯૫
૧૯૫
૧૯૫
૧૯૫
૧૯૫
૧૯૬
૧૯૬
૧૯૭
૧૯૭
૧૯૭
૧૯૭
૧૯૭
૧૯૫
૧૯૮
૧૯૯
૨૦૦
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
'
૨૦૧
२०८
૨૨
૨૬
૨૬૭
२७१
२७५
સૌરાષ્ટ્રના સ્થાપત્યે ... ... શ્રી જયેન્દ્ર નાણાવટી સૌરાષ્ટ્રી-રંગભૂમિ
... શ્રી મહેન્દ્ર દવે B.A. Kovid સૌરાષ્ટ્રની લેક સંસ્કૃતિના પ્રતિક અને લગ્નના રીત રીવાજે • શ્રી જોરાવરસિંહ જાદવ સૌરાષ્ટ્રની બે શુરવિર કેમની નારી .શ્રી જોરાવરસિંહ જાદવ ગુજરાતિ સાહિત્યના વિકાસમાં– સૌરાષ્ટ્રનું પ્રદાન ..... શ્રી પ્રા. ડે. ઈશ્વરલાલ ર. દવે M.A.P.H.D. સૌરાષ્ટ્રના ઐતિહાસિક નગરે ... શ્રી કે. રમણલાલ ના. મહેતા સૌરાષ્ટ્રનું પક્ષી જગત . .... શ્રી કપિન્દ્રભાઈ મહેતા સૌરાષ્ટ્રની પાષાણ સમૃદ્ધિ ... શ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુર સૌરાષ્ટ્રનું વન અને વનચર . શ્રી શ્રીનિવાસ વૈકુંઠરાય બક્ષી સૌરાષ્ટ્રની ઉપયોગી વન સંપતિ શ્રી રાજવૈદ્ય રસીકલાલ જે. પરીખ સૌરાષ્ટ્રના સિંહ
- શ્રી બી. જે. કાપડી સુંદર સોરઠ દેશ ... ... શ્રી કે. ડો. એલ. ડી. જોશી કચ્છની આદિવાસી પ્રજાના સામાજિક રીત રીવાજો
શ્રી જોરાવરસિંહ જાદવ કચ્છી ભાષા : ઉદ્ભવ અને સ્વરૂપ છે. શ્રી પ્રીતમલાલ કવિ સૌરાષ્ટ્રનું નૃત્ય અભિનય દર્શન . શ્રી યશવંતરાય ડી. ભટ્ટ
२८५
૨૮૯
૨૯૪
૨૯૫
૨૭.
૩૦૫
૩૦૯
૩૧૪
સૌરાષ્ટ્રના ઇતિહાસની તેજ-મૂર્તિઓ સિદ્ધપુરુ, સંપ્રદાયસ્થાપકે, સંતો
શ્રી કૃષ્ણ ભગવાન છે ગરીબદાસજી કે ગાંધીજી ..
ગુણાનીતાનંદસ્વામી , ગોપાળાનંદસ્વામી
o
૩૨૦ ૩૨૦ ૩૪૩ ૩૨૧ ૩૪૨ ૩૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
૩૩૮
૩૩૯ ૩૩૬ ૩૪૪ ૩૩૫ ૩૩૮ ૩૨૧ ૩૨૯ ૩૩૯
૩૪૨
૩૪૩ ३४० ३२७ ૩૨૫ ૩૩૬ ३२३
૩૨૯
શ્રી ચારિત્રવિજયજી અને કલ્યાણચંદ્રજી ક જલારામ બાપા » Mદશ બાપા ', ' »
જીતવિજયજી દાદા » જીવણ ભગત
ઢાંગર ભગત , દયાનંદ સરસ્વતિ
નરસે .. , નિષ્કુળાનંદસ્વામી , નિત્યાનંદસ્વામી
પુરશોત્તમ લાલજી મહારાજ
બ્રહ્માનંદ સ્વામી » ભાદુરદાસજી
ભોજલરામ મસ્તરામજી , મીઠા ઢાઢી મીરાબાઈ .... મુકતાનંદસ્વામી મેપા ભગત મેરામ ભગત
મોતીરામજી આ મંન્નથુરામ શર્મા , યોગીજી મહારાજ * રાજચંદ્રજી રામ ભગત લાલજી મહારાજ લાલના લાલ મહારાજ વાલમપીર વિજયને મસૂરિશ્વરજી વિસામણુ ભગત વીરા ભગત શાન્તીશંકર મહેતા સતુઆ બાબા સ્વામીનારાયણ
३४० ૩૩૭ ૩૩૪ ૩૩૧ ૩૩૨ ૩૨૮ ૩૨૪ ૩૩૩
૩૨૮
૩૩૩ ૩૩૭ ૩૨૯ ૩૩૩ ૩૩૨ ૩૩૪ ૩૨૭ ૩૩૭ ૩૨૨ ૩૩૦ ૩૨૬
» અમરબાઈ
અનંતપ્રસાદ ત્રીકમલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
૩૪૫
:
સૌરાષ્ટ્રના વિદ્યાધિકારીઓ અને કેળવણીકારે
શ્રી કાળીદાસ નાગરદાસ શાહ છે ગજાનન ઉ. ભટ્ટ » ગિજુભાઈ
| જટાશંકર , ચંદુલાલ બેચરલાલ
છગનલાલ હરીલાલ પંડ્યા છેલશંકર ચત્રભુજ શુકલ
છેલભાઈ જ, એઝા , છોટાલાલ માંકડ , જયન્તીલાલ છગનલાલ દવે - , જયેન્દ્ર ત્રિવેદી , જમશેદજી નવરોજી ઉનવાલા છે જેષ્ઠારામ મણીશંકર
ડાહ્યાભાઈ પિતાંબર દેરાસરી ડોલરભાઈ તખ્તસિંહ પરમાર , તારાબહેન માંકડ
દલપતરામ પી. જોશી દલસુખભાઈ અંબાશંકર ત્રિવેદી દેશળજી પરમાર
નવસુખરાય મનસુખરાય વસાવડા , નવસુખરાય મનસુખરાય વસાવડા આ નૃસિંહપ્રસાદ કાળીદાસ ભટ્ટ
ન્હાનાલાલ નાગરદાસ મકનજી દવે
પિોપટલાલ અંબાણી ,, બળવંતરાય કલ્યાણજી ઠાકેર , બાબુભાઈ હરિનાયક
ભુપતરાય ગોપાળજી મહેતા મગનલાલ ડાયાભાઈ દેસાઈ
મનસુખલાલ ઝવેરી છે, મનુભાઈ પંચોળી
મુકુન્દરાય પારેખ મુળશંકર કે. ભટ્ટ
३४८ ૩૪૬ ૩૫૩ ३४६ ૩૪૬ ૩૪૬ ३४७ ૩૫૭. ૩૪૭ ૩૪૭ ૩૪૯ ૩૬૦ ३४७ ૩૫૦ ૩૫૧ ૩૪૯ ૩૫૦ ૩૫૦ ૩૫૮ ૩૫૯ ૩૫૧ ૩૫૬ ૩૫૧ ૩૪૫ ૩૫૪ ૩૫૪ ૩૪૫ ૩૫૪
;
;
;
;
;
છે
૩૫૪
;
;
૩૪૯ ૩૫૫ 380 ૩૪૯ ૩૬૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૫૬ ૩૪૮ ૩૪૮ ૩૫૫ ૩૪૯ ૩૫૫
:
:
: :
૩૫૬
: :
શ્રી મેરેશ્વર આત્મારામ તરખડ , રવિશંકર મ. જોશી , રતિલાલ જે. જાની
રમણલાલ ક. યાજ્ઞિક વસંતરાય જ. ત્રીવેદી વિઠ્ઠલદાસ ખી. પટેલ સવિતાકુમારી નાનજીભાઈ મહેતા હરભાઈ ત્રિવેદી હરજીવનદાસ કાળીદાસ મહેતા અનંતરાય રાવળ • અમૃતલાલ ભ. યાજ્ઞિક . .... ઇસ્માઇલ હાજીમહમદ અબ્રહાની » ઈ-દુકાન્ત ત્રિવેદી .. ઉમૈયાબાઈ જી. દવે
: :
: :
૩૫૩ ૩૫૬ ૩૪૮
: :
૩૪૮
: :
:
૩૪૮ ૩૪૯ ૩૪૮
શ્રી યશવંત ડી. ભટ્ટ
383 ૩૬૯ ३६६
૩૭૪
૩૭૬ ૩૬૩ ૩૬૯ ૩૭૦ ૩૭૦ ૩૭૧
સૌરાષ્ટ્રના સ્વર સાધક
શ્રી કમલ જગદીપચંદ્ર વીરાણી
કાનજીભાઈ ભટ્ટ , કુંદનબહેન ખાંડેકર
ખાનસાહેબ લાલખાં ગજાનન ડી. ઠાકુર ગુલભાઈ આર. દેખૈયા
ગુલામ કાદીરમાં * ચુનીભાઈ શામજીભાઈ
ચંદ્રપ્રભાદેવી ચંદ્રવદન ધોળકીયા જગદીપ ડી. વીરાણી જટીલરાય કે. વ્યાસ જનાર્દન રાવળ જયમલકુમાર એમ. સરવૈયા ડાયાલાલ શીવરામ નાયક દલસુખરામ રેવાશંકર નાયક દલસુખરામ ટી. અંધારીયા
દ્વારકેશલાલજી , દિનકરરાય કે. ભટ્ટ
ધરમશીભાઈ એમ. શાહ
૩૭૮
૩૬૮ ૩૭૭ ૩૭૮ ૩૭૦ ૩૬૫ ૩૭૫ ૩૭૫ ૩૭૧
૩૭૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી નગીનદાસ સાલ કી
નાગરદાસ અજનદા નીરૂપમા શેઠ
99
39
” તુરમહમદ અલારખ પિનાકીન મહેતા
.
ૐ પુષ્પા છાયા
""
99
” બાળકૃષ્ણ પાડા
બાબાબ્વેન
39
39
99
..
""
""
.
""
',
99
""
""
99
બળવંતરાય છે. ભટ્ટ બુભાઈ એન. પટેલ
**********
બાબુલાલ જી. અંધારીયા
ભગવતીશ કર
મહંમદખાં
મહેન્દ્રકુમાર ખી. જોશી મહાસુખરાય પટ્ટણી મધુસુદન આચાય
મુક્તાબ્વેન વૈદ્ય
માહનલાલ આર. કાપડી
ચાવતભાઈ ડી. ભટ્ટ યશવંતરાય પુરૈાહિત યેાગેશ્વરી એસ. દેસાઈ
રજનીકાન્ત આર. મહેતા રસીકલાલ જી. અંધારીયા રહીમખાં
રસીકરાયજી મહારાજ
લક્ષ્મીશ’કર રણછોડજી ત્રીવેદી
લાલજીભાઈ કે. મડીયા
વસંત અમૃત
વલ્લભરામ જટાશકર ઓઝા
વિશનજી મારે વિનાયક વારા વિઠલદાસ વી. માપેાદરા વિઠલદાસ સુર્ય રામ
વિનુ બ્યાસ વિજયશ'કર શ્રી. શેટ્ટ શરદ્ અંતાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
....
www.
www.
....
....
1000
.....
1000
...
....
૩૬૩
३७०
૩૭૪
૩૭૫
૩૭૨
૩૦૩
૩૬૯
૩૭૬
૩૭૮
૩૭૧
૩૬૭
૩૬૪
३५०
૩૭૨
૩૭૭
૩૭૮
૩૭૮
k
૩૭૯
૩૭૩
૩૭૧
૩૬૭
૩૬૯
૩૭૧
૩૭૨
૩૭૪
૩૬
૩૬૭
ર
ફ્
૩
૩૬૪
૩૬૮
३७०
૩૭૩
૩૭૬
૩૭૮
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્યામસુંદર આર. પુહિત , શાંતીલાલ એચ. મહેતા , શિવકુમાર શુકલ છે સરલા ત્રીવેદી
સુલેમાન જુમાં
સુલતાનનાં છે સુર્યકાન્ત દવે , હરીશ ભટ્ટ , હર્ષદા વ્યાસ
હરીલાલ એમ. શર્મા હેમુભાઈ ગઢવી
અમુભાઈ દોશી » અનંતરાય આર. સ્વરમંડલે
અમલ ભટ્ટ અબ્દુલકરીમ સી. કુરેશી આદિત્યરામ
આત્મારામ દેવનંદ જોશી ... , ઇલીયાસભાઈ
૩૭૭ ૩૭૫ ૩૬૩ ૩૭૪ ૩૬૫ ३७४ ૩૭૬ ૩૭ર 3७४ ૩૭૪ ૩૭૮ ૩૬૩ ૩૭૫ ૩૭૭ ૩૭૭ ३६६
૩૭૫
શ્રી પી. સી. મકવાણા
યાદગાર પ્રસંગે ભુતકાળના સંસ્મરણો . સૌરાષ્ટ્રના પ્રાણવાન આચાર્યો અને અધ્યાપક
શ્રી છગનલાલ ત્રિભુવન દવે » જગજીવનદાસ વી. ઝવેરી એ દ્વારકાદાસ મહેતા
પ્રભુરામ ગોરધન ભટ્ટ
ભાનુભાઈ મ. ઠક્કર , વસંતરાય જી. પંડ્યા
૩૮૮ ૩૮૮ ૩૮૮
૩૯૦ ૩૮૯
૩૯૦ ૩૮૯
૩૩
સૌરાષ્ટ્રના કલાકારે
શ્રી “ચંદ્ર ત્રિવેદી , ખેડીદાસ પરમાર , જયસિંહ બી. સીસોદીયા
નરેન્દ્રભાઈ પટેલ નારાયણરાવ ટી. ખેર
૩૯૭ ૩૯૬ ૩૯૫ ૩૯૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી ધીરજલાલ ચાવડા
પ્રભાશંકર ઓઘડભાઈ સામપુરા
વિરેન્દ્ર પડયા
હિંમતલાલ શાહ
અંજન દવે
37
,,
,,
99
કાઠીયાવાડ વીષે અવનવુ પ્રાચીન પ્રચલીત ધમ સોંપ્રદાયે
સૌરાષ્ટ્રનું સંગીત સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણની સવલત સૌરાષ્ટ્રનું લેાક સાહિત્ય
લાક હૈયાના ધમકારા સૌરાષ્ટ્રનું લેાક ભરત સૌરાષ્ટ્રના સૂર્ય મ ંદિરો સૌરાષ્ટ્રમાં વિજ્ઞાનિક સ ંશાધન અ†ચીન કવિતામાં સૌરાષ્ટ્ર અČચીન ગુજરાતી કવિતામાં સૌરાષ્ટ્રનું નગર દર્શોન સૌરાષ્ટ્રના ખદર
સૌરાષ્ટ્ર અને કચ્છના ભીંત ચિત્રા સૌરાષ્ટ્રની શિલ્પ કળાકદ સૌરાષ્ટ્રના મૃત્યુ સ્મારકા અને તેના શિલ્પ પ્રતિકા
પાળીયાઓ
સૌરાષ્ટ્રની સમૃદ્ધિ
પહેરવેશ યાત્રા મેળે
વિહાર ષામા
....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
હવાખાવાના સ્થળા
અગત્યના બનાવાનુ અંદાજે ટિપ્પણ સૌરાષ્ટ્રના નામાભિધાના
રજુ પૃથ્વીસિંહ ઝાલા
શ્રી રસેશ જમીનદાર
શ્રી અશ્વિન
શ્રી પુષ્કરભાઇ ગેાકાણી
શ્રી ડૉ. ધીરજલાલ જે. મહેતા
શ્રી ડા. ઢીલાવરસિંહ જાડેજા
શ્રી મુળશંકર પ્રા. ભટ્ટ
શ્રી ઢોલતભાઈ ભટ્ટ
શ્રી રામભાઈ કાગ
શ્રી ખેડીદાસ પરમાર
શ્રી ડા. ધર્મેન્દ્ર મ. માસ્તર
શ્રી સુનીકુમાર ભટ્ટ શ્રી રવિશંકર મ. રાવળ
શ્રી પ્રભાશંકર એશ્વડભાઇ સેામપુરા
::
શ્રી ખેાડીટ્વાસ ભા, પરમાર શ્રી પુષ્કર ચંદરવાકર
શ્રી વશરામભાઈ વાઘેલા
::::
11
૩૯૪
૩૯૩
૩૯૫
૩૯૪
૩૯૬
૩૯૮
૪૦૧
૪૦૯
૪૧૫
૪૨૩
૪૪.
૪૬૭
४७७
૪૮૫
૪૮૯
૧૯૪
૪૯૯
૫૦૩
૫૦૭
૫૧૪
પરપ
૫૪૧
૫૫૫
૫૫૬
૫૫૬
૫૫૭
૫૬૭
૫૬૮
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી ગૌરીદાસજી મહારાજ
५७०
૫૭૭
૫૭૧ ૫૮૦
પ૭ર
સૌરાષ્ટ્ર-કચ્છના સંતે અને ભકતો
કશળસંગ ભગત કાન સ્વામિ સંત .... ખીમા સાહેબ ગીગા ભગત ગેમલદાન ભગત ચારિત્ર્યવિજયજી જલારામ જાદરા ભગત જીવણ ભગત જીવણદાસ લેહ લેગરી જેસલ તોરલ .. જેઠમલજીસ્વામિ .. ઝાલા ભગત ત્રિકમ સાહેબ દયારામ ભગત દયાનંદ સરસ્વતિ દાના ભગત દેવાયત પંડિત દેવ તણખી દેવીદાસ સંત દેસા ભગત દેશળ ભગત ધના ભગત .. ધર્મધૂરંધરસૂરિશ્વરજી ધ્યાનસ્વામિ નરસિંહ મહેતા નથુ અગત નગા ભગત નાથજી મહારાજ નેજા ભગત પર્વતદાસ પ્રાણનાથજી આચાર્ય પીપા ભગત ભગવાન ભગત ભીમ સાહેબ ભોજા ભગત
૫૭૭ ૫૭૭ ૫૭૬ ૫૭૫ ૫૭૬ ૫૭૩ ૫૮૦ ૫૮૨ ૫૭૫ ૫૮૧ પ૭૯ ૫૭૬ ૫૭૮ ૫૧
૭૨ ૫૭૨ ૫૭૪ ૫૭૯ ૫૭૭ ७६० ૫૭૬ ૫૭૦ પ૭૪ ૫૭૯ ૨૭૯ ૫૭૪ પ૭૧ ૫૮૦ ૫૭૬ ૫૭૮
૫૯ ૫૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
:
:
:
:
મસ્તરામ મહારાજ મુંડિયા સ્વામી મૂળદાસજી મહાત્મા મેરામ ભગત મેકરણ સંત મેપા ભગત મોરાર સાહેબ ૨તા ભગત રાણીમા રૂડીમાં રાજચંદ્રજી રામબાઈ માતા રાવત રણસીંહજી ભગત રોહિતદાસ લાખો ભગત લાલા ભગત લાખા ભગત લીરબાઈ મા વાલમરામ ભગત વાલા ભગત વીસામણ ભગત વીજી ભગત વેલનાથી ષષ્ટમસ્વામી સગાળશા સહજાનંદસ્વામી. સુમરા હાથી સૂરિશ્વર અમૃતસૂરિશ્વરજી હરીરામ ગોદડીયા ... હરીદાસજી સંત હરસુર ભગત હાલે અને સુરો ... હાલ માતા આણંદા બાવાજી
ઈશ્વરરામજી સંત સૌરાષ્ટ્રીય બોલીઓ સૌરાષ્ટ્રના માનવ સંસ્કારોના ટૂંકા પ્રસંગે
५७६ ૫૮૧ ૫૭૭ ૫૭ ૫૮૦. ૫૭૪ ૫૯ પ૭૪ ૫૭૪ ૫૭૬ ૫૭૧ ૫૭૩ ૫૭૧ પછ3 ૫૭૫ પ૭૭ ૫૭૨ ૫૭૬ ૫૭૭ ૫૭૬ ५७५ ૫૭૮ ૫૭૫ ૫૭૧
૮૧ ૫૭૯ ૭૬૧ઃ
૫૮૧ ૫૮૧ ૫૭૫ ૫૭૫ ૫૭૮ ૫૮૧
...
શ્રી કેશવરામ કા. શાસ્ત્રી
શ્રી પિંગળશી મેઘાણંદ ગઢવી
૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૬૦૩
૬૦૫
૬૧૫ ૬૧૯
૬૧૯
સૌરાષ્ટ્રના માનવ સંસ્કાર દર્શાવતા ટુંકા પ્રસંગે સૌરાષ્ટ્રનું કંઠસ્થ લેક સાહિત્ય .. શ્રી ખોડીદાસભાઈ પરમાર ૌરાષ્ટ્ર કચ્છના સાહસિક શાહ દાગ
જમાલ જાદવજી નારણજી ... જીવરાજ બાલુભાઈ જેરામ શિવજી શેઠ થારિયા પણ દેવકરણ શેઠ નાનજી કાળીદાસ મહેતા પ્રેમજી પ્રાગજી લધા રામજી વાઘા પારેખ વેલજી માલુ સુંદર દાગર આદમજી પીરભાઈ ...
આણંદજી શેઠ સૌરાષ્ટ્રવાસીએ દેશભરમાં ક્યાં કયાં વસ્યા છે
... શ્રી બાબુભાઈ ચંદારાણુ સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગોની સમિક્ષા ... શ્રી ચંદ્રકાન્ત મેહનલાલ પાઠક
૬૧૯ ૬૧૭ १२० १२० ૬૧૫ ૬૧૮ ૬૧૭ ૬૨૧ ૬૧૯
૬૧૮ १२०
१२३
૬૫૩
૬૭
૬૭
૬૩
સૌરાષ્ટ્રની જુની પેઢીની તેજસ્વી વ્યક્તિઓ
કેશવજી હરિભાઈ મોદી ગગન વિહારી મહેતા જગજીવન બાપા ... ઠકકર બાપા પરિક્ષિતલાલ મજમુદાર પ્રભુદાસભાઈ ફતે મહમદ જમાદાર .. ભીમ બાપા (સમાજ સુધારક) . મણીભાઈ (નૂતન કુંડલાના ઘડવૈયા)
૬૮૨
१७८
૬૮૦ ૬૮૦. १७८
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
६७४
મયારામજી મેઘજી જેઠા. મોહનભાઈ વિરજીભાઈ પટેલ રામભાઈ ભાયાભાઈ ધોરાજીયા લાલચંદ વેરા વૈકુંઠભાઈ શંભુભાઈ ત્રિવેદી સરોજબહેન મહેતા હરિલાલ દ્વારકાદાસ સંઘવી આત્મારામભાઈ ભટ્ટ
૬૮૩ १७६ ૬૭૭ १७८ ૬૮૨
१७६
૬૮૫ ૬૯૧ ९८६ ૬૯૪
१८४
૬૮
સૌરાષ્ટ્રના ચિંતકો, સારસ્વતા, વિવેક અને પત્રકારે
કકલભાઈ કોઠારી કે. કા. શાસ્ત્રીજી ચુનીલાલ વર્ધમાન શાહ ચંદ્રકાન્ત શાહ જિયભિખુ ઝવેરચંદ મેઘાણી દલસુખભાઈ માલવીઆ દામોદરરાય બોટાદકર ધીરૂહેન પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ પીંગળશીભાઈ પાતાભાઈ મેઘાણંદ ખેંગાર ગઢવી મોહનલાલ ચુ. ધામી રવિશંકર વીઠલજી મહેતા વિજયગુપ્ત મૌર્ય શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ સુખલાલજી સંઘવી અમૃતલાલ દાણી
૬૮૮ ૧૯૨
૬૮૭ ૬૪
૬૮૫
દ૯૭
સૌરાષ્ટ્રના પ્રજાવત્સલ નૃપતિઓ
સ્વ. કૃષ્ણકુમારસિંહજી સાહેબ - ગોપાળદાસ દરબાર
બહાદુરસિંહજી સાહેબ , ભગવતસિંહજી
७०६ ૭૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૭૦૨ ૭૦૦
७०3
७०६ ७०४ ૭૦૫ ૭૦૫
૭૦૯
સી જીગર” વાંકાનેર
રાજેન્દ્રસિંહજી લાખાજીરાજ વાજસુરવાળા વાંકાનેરનું રાજ્યકુટુંબ સુરસિંહજી (કલાપી) અનકચંદ્ર ભાયાવાળા
, ઉદયભાણસિંહજી સૌરાષ્ટ્રનું મહાજન અને ખાનદાન નગરશેઠ સોશના કવિઓ, લેખકો અને સાહિત્યકારો
કનૈયાલાલ વાઘાણી કપિન્દ્રભાઈ મહેતા કાન્તાબહેન પાટડિયા ગુણવંતરાય આચાર્ય ગોકળદાસ રાયચુરા ચંદ્રકાન્ત મોહનલાલ પાઠક ચંદુલાલ લાખાણી છોટાલાલ માનસિંગ કામદાર જયંતિલાલ માલધારી જયંતિલાલ ઠક્કર જયાનંદ દવે જયંતિલાલ જે. ઠાકર જયેન્દ્ર નાણાવટી જેઠાલાલ પાટડિયા જોરાવરસિંહ જાદવ ત્રીભવનદાસ ગૌરીશંકર વ્યાસ ડાયાલાલ અંબાલાલ બ્રહ્મભટ્ટ દામુભાઈ સાંગાણી દિલાવરસિંહ જાડેજા દિનકરરાય કેશવલાલ દુલાભાઈ કગ દેવકૃષ્ણ પિતામ્બર જોષી દેશળજી પરમાર
દેવજીભાઈ વાજા ર ધર્મેન્દ્રભાઈ મદનલાલ (મધુરમ)
૭૧૭ ૭૩૦ ૭૩૩ ૭૨૩ ૭૨૦ ૭૨૪ ૭૨૯ ૭૩૨ ७२० ७२० ૭૨૨ ૭૨૨
૭૩૨
૭૩૩ ૭૩૫ ૭૩૪ ૭૨૧ ૭૨૮ ૭૨૦ ૭૨૮ ૭રૂક ૭૨૧
७२२
૭૧૭ ૭૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૭૩૬ ૭૧૮ ७२५ ૭૩૫
ક
; :
આ
; :
કે
} :
છે
; :
; :
; :
; :
; :
}
:
ધીરજલાલ જેઠાલાલ મહેતા નરસિંહ મહેતા નથુરામ શુકલ પ્રિતમલાલ કવિ પી. સી. મકવાણા પીંગળશીભાઈ ગઢવી પુષ્કરભાઈ ગોકાણી પુષ્કરભાઈ ચંદરવાકર પ્રેમચંદભાઈ ગેહલ બળવંત જાની બળવંતરાય કાળીદાસ શુકલ બી. એ. ત્રિવેદી મસ્ત ફકીર મનુભાઈ પંચોળી
મણીશંકર રતનજી ભટ્ટ - મકરંદ દવે
મુનિકુમાર ભટ્ટ મેહનલાલ ધનેશ્વર મેહનકુમાર માળા મેહનલાલ ડી. માણેક મોહનલાલ સોલંકી યશવંત મહેતા રતુભાઈ કેડારી રજાહસેન સંદરાણી રામુભાઈ ઠક્કર રેવાશંકર શાસ્ત્રી લાલશંકર ડુંગરશી જોશી લાભશંકર વેણીશંકર રાવળ વશરામભાઈ વાઘેલા શ. કા. જમાડ શાંતિભાઈ આંકડીયાકર સુધાંશુ હરિલાલ ગૌદાની હરદેવગિરિ ગોસ્વામી હિંમતલાલ ખાટસુરીયા અન્ડર આગેવાન અબુભાઈ શેખાણી.
:
:
૭૨૩ ૧૯૨૨ ૭૨૬ ૭૨૮ (૭૩૧ ૭૨૨ ૭૨૬ ૭૨૩ ૧૭૩૧ ૭૨૬ ૭૨૪ ૭૨૦ ૭૨૧ ૭૨૧ ૭૨૨ ૭૨૮ ૭૩૨ ૭૩૨ ૭૩૧ ૭૩૩ ૭૩૬ ૭૨૪ ૭૨૭ ૭૩૩ ૭૩૫ ૭૨૩ ૧૭૩૧ ૭૨૩ ૭૩૦ ૭૩૧ ૭૨૨ ૭૧૯ ૭૨૦
:
:
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
૭૩૭
...
૭૪૩
૭૫૭
આદર્શ મહિલાઓ . સૌરાષ્ટ્રના રાજકીય કાર્યકર વિદ્વાને, ડોકટર, વૈદ્યો, લાયન્સ અને રાટરી પ્રવૃત્તિના કાર્યકરે અને જે તે ક્ષેત્રની વ્યક્તિઓ સામાજિક, પંચાયત અને સહકારી પ્રવૃત્તિના કાર્યકરે સૌરાષ્ટ્રના દાનવીરે, ઉદ્યોગપતિઓ અને અગ્રણી વ્યાપારીઓ સામાજિક કાર્યકરો
૭૭૬
૭૮૫
કેટલીક અગવડતા અને મુશ્કેલીને કારણે છેલ્લા છ-સાત ચેટરની પાના નંબર ૭૭૭ થી ( કક્કાવારી પ્રમાણે) કમવાર નામાવલી રજૂ નથી કરી શક્યા તે બદલ દીલગીર છીએ. વાંચકે અમને ક્ષમા આપે.
–સંપાદક
શુભેચ્છા પાઠવે છે
શાંતિલાલ બાલુભાઇની કુ.
વેજીટેબલ પ્રભાતના ડીલર તથા તેલ, તેલીબીયાના વેપારી તથા કમીશન એજન્ટ.
દાણાપીઠ? ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
સ્તાવન
ભારતીય સ ંસ્કૃતિ સમૃદ્ધ છે, વૈવિધ્ય સભર છે અને સુદીર્ઘ ઇતિહાસપટ પર છવાયેલી છે. અનેકતામાં રહેલી એકતાની પ્રતીતિ તે કરાવે છે. વિવિધ પ્રકારનાં પુષ્પાની કલાત્મક ગૂથણી એમાં થઇ છે. ભારતીય ફૂલવેલ પરનુંમાંની આવું એક રમણીય પુષ્પ ગુજરાત-સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે. આમાં પણ સૌરાષ્ટ્રની સ ંસ્કૃતિ ઐતિહાસિક દૃષ્ટિએ વિશિષ્ટતાથી અંકિત છે. આ વિશિષ્ટતાનું રૂપ કેવા પ્રકારનુ છે તે સમજવામાં ભાઇશ્રી
નંદલાલ દે વ લ ક નું ‘સૌરાષ્ટ્રની અમિતા’
નામનુ આ સંપાદન એક મહત્ત્વનું પ્રકાશન
બની રહેશે. સૌરાષ્ટ્રની
ભાતીગળ સ ંસ્કૃતિ,
એના, લેા ક જીવ ન નાં
અનેકવિધ પાસાં,
સૌરાષ્ટ્રનું લેાકસાહિત્ય,
સૌરાષ્ટ્ર માં રહેલી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી અનેક જાતિ, લલિત કળાને ક્ષેત્રે રહેલી સૌરાષ્ટ્રની વિશિષ્ટતા, સ’ગીત, નાટક, નૃત્ય આદિની પરંપરા, સાહિત્ય પરંપરા, સતા અને એલિયાએ પ્રજાજીવનમાં રાપેલા સંસ્કારો, વિવિધ પ્રકારની લહેકાવાળી મેલી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પાળીયાઓથી માંડીને શિલાલેખા અને ગઢમાંના ભીંતિ ચિત્રા, મખલખ ઐતિહાસિક અને પ્રાગૈતિહાસિક સ’શેાધન સામગ્રી, સૌરાષ્ટ્રનુ ગૌરવ વધારનાર વિવિધ ક્ષેત્રા
વ્યક્તિઓ, મધ્યકાલીન સૌરાષ્ટ્રના વીરરસિક રંગ અને આધુનીક સૌરાષ્ટ્રની પલટાતી સુરત, ધ' સંસ્કારની સત્ત્વશીલ પરંપરા, શૈક્ષણિક વિકાસ, વૈજ્ઞાનિક સંશાધન,
ગ્રામજીવન અને નગર જીવન, શિલ્પ, સ્થા
પત્ય, મદિરા, સમાજ
જીવનના વિવિધ રંગા આમ અનેકવિધ વિષ.
ચાને આવરી લેતેા આ પ્રંથ સૌરાષ્ટ્ર વિશેના
સવ` સંગ્રહ કે જ્ઞાનકેશ બની રહે છે. પાદર પાછળ
જે અવિરત શ્રમ ઉઠાવ્યો છે અને વિશાળ
ક્ષેત્રને આવરી લેવાની
જે સૂઝ દાખવી છેતે પ્રશસ્ય છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિનાં જુદાં જુદાં પાસાં વિશે એમણે તે તે ક્ષેત્રના તિ પાસે જ લેખા તૈયાર કરાવ્યા છે. જેમણે પ્રસ્તુત ક્ષેત્રમાં વર્ષોથી અભ્યાસ કર્યાં હાય તેવી વ્યક્તિ આ પાસે તે વિષયમાં અભ્યાસના
શ્રી ઇશ્વરલાલ ર. દવે
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
२०
નિષ્કર્ષી રૂપ લેખા તૈયાર કરાવ્યા હ।વાથી, ગ્રંથ ઘણા આધારભૂત બન્યા છે. આ લેખા અભ્યાસથી સમૃદ્ધ છે. કેટલાકની શૈલી અને રજૂઆત પણ ઘણી રસાત્મક છે. નવીન અને અલ્પજ્ઞાન વસ્તુ પણ અહીં ધ્યાન ખેંચે તેવી રીતે બહાર આવી છે. વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરનાર વિદ્વાનોના સહકાર સંપાદક મેળવી શકયા છે તે એમની નિષ્ઠા, ધીરજ અને ઉત્સાહ પ્રેરકતાનું સુભગ પરિણામ છે. કોઇ
શામળદાસ કાલેજ,
ભાવનગર
તા. ૨૩-૨-૬૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મહાન વિદ્યાકીય સંસ્થાએ માટા પાયા પર હાથ ધરવા જેવું આ કાય શ્રી દેવલુકે એકલે હાથે સ્વયંસ્ફુરણાથી ઉપાડીને મહત્ત્વની સારસ્વત સેવા બજાવી છે. આ કાય ભવિષ્યના અભ્યાસીઓને પ્રેરણારૂપ બનશે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિનુ આ દસ્તાવેજી ચિત્ર છે. આવા સારસ્વત કાર્ય ને આવકાર આપતાં મને આનંદ થાય છે.
ધરલાલ ૨. દવે
છેલ્લી ઘડીએ અમને પ્રાપ્ત થયેલી વિગતે અને રહી જવા પામેલા મહત્વના ચેપ્ટરા હવે પછીના ગુજરાત સૌંદર્ભ ગ્રંથમાં આવરી લેવાયા છે.
સંપાદક
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
શુભે છા ઓ
દ્વ
.
. .
સચિવાલય,
અમદાવાદ તા. ૪-૪-૬૬
'
જ કહાર
પર
કરી શકાય
ચીફ મીનીસ્ટર ગવર્નમેન્ટ એક ગુજરાત
સામાન્ય રીતે તૈયાર થતાં સંદર્ભમાં વેપાર ઉદ્યોગની વિગતેમાં વેપારીઓની નામાવલિ અને ધંધા ઉલોગની જાહેરાત સિવાય લોકોપયોગી બહુ જ ઓછું નજરે આવે છે.
માનું છું કે આપના તરફથી તૈયાર થના સંદર્ભગ્રંથ માત્ર વ્યક્તિ પરિચય પૂરતો મર્યાદિત ન રહેતા ઐતિહાસિક, ભૌગોલિક, ખેતી, ખનીજ વગેરેની વિગતેથી સભર હશે. તેમાં નવા ધંધા ઉદ્યોગની શક્યતાઓને પણ ખ્યાલ મળી રહે તે આપને પ્રયત્ન હશે તે તે વધુ રસપ્રદ બનશે. વર્ષો જૂની રજવાડાની ઘરેડમાંથી બહાર આવેલી સૌરાષ્ટ્રની જનતામાં આઝાદીથી આવેલા પરિવર્તનની ઝાંખી પણ તેમાં હશે એવી આશા રાખું છું.
હિતેન્દ્ર દેસાઈ
Rા જ ભ વ ન
અ મ દાવાદ ૧૮-૮-૬૬
ગેશ એડવર્ટાઈઝીંગ સર્વિસ-ભાવનગર. કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું એક પુસ્તક તૈયાર કરે છે , એ જાણી આનંદ થયો.
કચ્છ અને સૌરાષ્ટ્રની બહાદુર પ્રજાને પોતાને અને ખો ઈતિહાસ છે. સૌરાષ્ટ્રની અસ્મિતામાં આ ઈતિહાસના દર્શન થશે એવી આશા સાથે હું મારી શુભેચ્છાઓ પાઠવું છું.
નિત્યાનંદ કાનુનગો
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
७२
એવરેસ્ટ હાઉસ, ૧૪ કામયકલા શય મુ બ૨ ૬.
તા. ૧૫–૧૧–૬.
શ્રીસુત નંદલાલભાઈ દેવલુક
કચ્છ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અસ્મિતા વિષે આપ એક સદ્રથ તૈયાર કરી રહ્યાં છે. એ જાણીને આનંદ થયા. તે ગ્રંથમાં પ્રાચીન તેમજ અર્વાચીન ઇતિહાસની સાથે આ પ્રદેશના જે મેાટા નરવીરાએ સમસ્ત દેશની સેવા કરી છે તેમના જીવનચરિત્રા ઉપરાંત આ પ્રદેશની સમૃદ્ધિ વિષે માહિતી આપવા માંગે છે અને ભવિષ્યમાં તેના વિકાસની શું શું શકયતા છે આમ જૂદા જૂદા વિષય ઉપર જે માહિતી આપવા ધારી છે. તેથી હાલની તેમજ આ પ્રદેશની ભાવી પ્રજાને ઘણી પ્રેરણાદાઇ તેમજ લાભદાઈ થશે એ જાણીને વિશેષ આનંદ થાય છે.
આપના આ પ્રયાસમાં દરેક સફળતા મળે તેવી શુભેચ્છાઓ સાથે—
જીવરાજ ના. મહેતાના વંદે માતરમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નાણા તથા ઉદ્યોગ મંત્રી ગુજરાત રાજ્ય સચિવાલય
અમદાવાદ-૧૫ તા. ૧૩-૬-૬
ભાઇશ્રી ન’દલાલ દેવલુક
કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અસ્મિતાના સાંસ્કૃતિક સંદર્ભીગ્રંથ તૈયાર થઈ રહ્યો છે તે જાણીને આનંદ થયા.
તમારા આ શુભ પ્રયાસને સંપૂર્ણ સફળતા ઈષ્ણુ છુ, અને જાહેર જનતા તેને સાથ અને સહકાર આપી આવકારશે એવી આશા રાખ઼ુ છું.
જાવત મહેતા
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
મુનિ સંતખાયછ C/૦ ૩૪ સિવિક સેન્ટર પેસ્ટ-લિલાનગર જિ. દુ (મધ્યપ્રદેશ)
પ્રિય ભાઈશ્રી નંદલાલભાઇ,
સૌરાષ્ટ્રની અસ્મિતા નામના સાંસ્કૃતિક દળ મથ તમે બહાર પાડવા ઈચ્છે છે. તેના વિષયા એવા સુંદર પસંદ કરયા છે કે જે દ્વારા સર્વાંગી રાષ્ટ્રમાં ‘સર્વાંગી સૌરાષ્ટ્રના વિશ્વલક્ષી સુંદર ઉમેરા થશે.
દુનિયા જ્યારે ભારત સામે મીટ માંડે છે ત્યારે ભારતને આ સુંદર ઉમેરા મળે એ લેટને હું નાનીસૂની ગણતા નથી અને તેથી તમેને હું ધન્યવાદ આપતા સતેષ અનુભવું છું.
વર્તમાનયુગે ગાંધીજીએ જગત્તને એક અનેખુ દર્શન આપીને સૌમ્બ્રેને વિશ્વપ્રતિષ્ઠા અપાવી છે. જગત આખુ આજે જ્યારે કાયમી શાંતિ ઝંખે છે અને માનવજાતિમાં સૌથી પાછળ લેખવામાં આવતા નીચેા જાતિમાં પણ માર્ટિન લ્યૂથર કિંગ જેવા તે જાતીના આગેવાન જ્યારે સત્ય અહિંસા દ્વારા જટિલ પ્રશ્નોના ઉકેલ શેાધી રહેલ છે ત્યારે ચારે બાજુના અંધકારમાં પણ્ ઉષાની આગાહી પ્રગટ થાય છે. જરૂર છે માત્ર ચેામેરના યથાર્થ સકલનની અને સૌરાષ્ટ્રની પ્રજામાં એવુ' ખમીર પડેલું જ છે. તેથી જ તા મહિષ દયાનંદ સરસ્વતિ ત્યાં જ જન્મ્યા, અને તેમના જન્મ વતન પાસેના જ વવાણીયામાં ગાંધીજી જેવી વિશ્વવંદ્ય વિભૂતિના માગદશક શ્રીમદ્ રાજ ચંદ્ર જન્મ્યા હતા. આવી એ મહાન અને ખડતલ ભૂમિમાંથી સમસ્ત વિશ્વને સદૂ ધર્માંના માધ્યમથી કાયમી શાન્તિના માર્ગનું માર્ગદર્શન મળે એમાં કશી નવાઈ નથી. એ માના ઉઘાડમાં આવેા તમારા સાહિત્યિક પ્રયાસ પણ ઉપયાગી નીવડા, એ જ પ્રભુ પ્રાર્થના.
તા. ૨૫-૮-૬૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સંતવાણ
ગુજરાતના રાજ્યપાલશ્રીના સચિવ
રાજભવન,
અમદાવાદ ૪
૧૧-૧-૬૮
શ્રી નંદલાલ દેવલુક
કચ્છ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અસ્મિતાના સંદલ શ્ર'થની સફ્ળતા માટે રાજ્યપાલશ્રી શુભેચ્છા પાઠવે છે.
સહાયક સક્તિવ
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
શત્રુ જય વિહાર
પાલીતાણા
તા. ૩૦-૧૨-૧૯૬૭ માનવ રત્નોની ખાણ " હીરાઓ-મણિઓ-માણિજ્ય વગેરે પાર્થિવ રત્નની પાર્થિવ ખાણે હેાય છે. તેમ માનવરત્નને ઉત્પન્ન કરનારા દેશ હોય છે, તેમાં સૌરાષ્ટ્રની ભૂમિએ ઘણું માનવરને વિશ્વને આપ્યા છે તેમજ આપે છે.
ધંધુકામાંથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી, મહુવામાં જગડુશાહ તેમજ વર્તમાનકાલે શાસન સમ્રાટ આચાર્ય વિજયનેમિસૂરિજી આદિ નરરત્ન જે ભૂમિએ આપ્યા છે તે ભૂમિને ઓળખવાની દ્રષ્ટિ આ ગ્રન્થ આપશે! તેમજ સૌરાષ્ટ્રમાં રહેલા પર્વતે શત્રુંજય, ગિરનાર, કદમ્બગિરિજી, તાલધ્વજગિરિ, બરડો વગેરે પર્વતને પરિચય આપી તેમને વાચા આપશે.
સૌરાષ્ટ્રમાં લજજા, મર્યાદા, બુદ્ધિ, સાહસિકતા, શૌર્ય આદિ ગુણોનું વર્ણન ગુણીના વર્ણન દ્વારા કરશે, અને તે ગુણે જે પ્રેરક થશે. એ રીતે આ ગ્રન્થ વાંચવામાં આવશે તો પ્રથકાર નંદલાલભાઈનું સાહસ સાર્થક થયું ગણાશે ને એમ થાય એમ ઈચ્છીએ છીએ અને આશીર્વાદ આપીએ છીએ.
–આ. વિજયઅમૃતસૂરિ
મીનીસ્ટર મવર્નમેન્ટ ઓફ ગૂજરાત
મંત્રીશ્રી–મહેસુલ, કાયદો અને ન્યાયતંત્ર સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી
સચિવાલય, અમદાવાદ-૧૫
ભાઈશ્રી નંદલાલ દેવલુક,
કચ્છ-સૌરાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસ લોકકલા તેમ જ સાહિત્ય વિષયક વિવિધ પાસાઓને આવરી લેતે એક સાંસ્કૃતિક સંદર્ભગ્રંથ તયાર કરીને તમે પ્રગટ કરવા ધારે છે જાણીને આનંદ થયો. ' આ સંદર્ભગ્રંથ કચ્છ સૌરાષ્ટ્રની અસ્મિતાને પરિચાયક બને તેવી અપેક્ષા સાથે તમારા આ કાર્યને મારી શુભેચ્છાઓ પાઠવું છું
આપને પ્રેમજી ભ. ઠક્કર
તા. ૯-૧-૬૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
સ્નેહી ભાઇશ્રી નોંદલાલભાઈ દેવલુક,
આપ “સૌરાષ્ટ્રની અસ્મિતા” એ નામના ગ્રંથ છપાવી જનતા સમક્ષ મૂ છે તેને માટે ધન્યવાદ.
તા. ૪-૧૦-૬૭
નાયબભત્રીશ્રી વન અને માર્ગ વાહન વ્યવહાર સચિવાલય, અમદાવાદ-૧૫
અર્વાચીન સૌરાષ્ટ્રની જે પૌરાણિકતા છે અને તે ધરતીમાં સતા મહાત્માઓ, ચેાગીઓ, તપસ્વીએ, મહિષ એ, દાનવીરા, મહાજના, રાજા અને છેલ્લે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને તેમના અહિંસક આંદોલનમાં સહકાર આપનાર સૈનિકા માટેના આ ગ્રંથમાં આપ ઇતિહાસ આલેખી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા સમક્ષ મૂકી રહ્યાં છે તે ગવ' લેવા જેવું છે. આપના આ પ્રયાસ માટે આપને ખૂબ
ખૂબ ધન્યવાદ.
પરમાણંદદાસ આઝા
ભાઈશ્રી
લગભગ ૬૦ વિષયાને વણી લઇ કચ્છ સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક સંદર્ભ"ગ્રંથના પ્રકાશન વેળા મારી શુભેચ્છા પાઠવું છું.
Gu
ઉપમંત્રી
ખેતી, સિંચાઇ, વિજળી અને નાગરિક પૂરવઠાની કચેરી સચિવાલય, અમદાવાદ-૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સાંસ્કૃતિક વિશેષતાના એટલે વર્તમાનયુગ અને વર્તમાન એવા મહાગુજરાતના વિકાસમાં મદદગાર નિવડે એવુ દૃષ્ટિકાણુ જાળવી રાખે એમ પણ ઇચ્છું છું.
તા. ૫-૧૦૬૭
જયરામ આણંદભાઈ પટેલ
પ્રિય ભાઈ નંદલાલ,
તમારા કોઇપણ શુભકામ માટે તમને શુભેચ્છા હાય જ. તમે સૌરાષ્ટ્રની અસ્મિતા પુસ્તકનું સંપાદન કરેા છે. તેમાં પ્રજા ઉપયેગી તથા માહિતીને માટે ઘણ સાહિત્ય આપેા છે એ જાણી આનંદ. તમારા પ્રયાસને સફળતા અને તમારૂ આ મેટુ પુસ્તક બધા માટે અને અન્યને માટે લાભદાઇ બના તેવી શુભેચ્છા.
તા. ૧૪-૬-૬૬
અધ્યક્ષ જિલ્લા પંચાયત ભાવનગર
જાદવજી કે. માદીની શુભેચ્છા
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૫
અમદાવાદ
તા. ૧૪-૫-૬
ભાઈશ્રી નંદલાલભાઈ,
પુરાણ પ્રસિદ્ધ સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિને સ'સ્કાર વારસો અજબ રહ્યો છે. પ્રાગૈતિાસિક યુગથી માજ સુધીમાં આ પ્રદેશે શ્રીકૃષ્ણ, મહષિ" યાનંદ અને મહાત્મા ગાંધીજીના પ્રેરક સદેશાઓના ધબકાર ઝીલ્યા છે.
સંસ્કાર વારસાની આ ભૂમિના સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ પ્રગટ થાય છે તે આવકારદાયક છે. આ સ ંદČગ્રંથ લાકોને પ્રેરણાત્મક નિવડશે એવી આશા સાથે ચેોગેશ એડવર્ટાઇઝીંગ સર્વીસના આ સાહસને સફળતા ઇચ્છું છું.
વિજયકુમાર ત્રિવેદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અમદાવાદ
તા. --
ભાઇશ્રી,
આપ કચ્છ સૌરાષ્ટ્ર વિષે સાંસ્કૃતિક સદભ ગ્રંથ પ્રગટ કરી છે! એ જાણી ખુશી થઇ છું. મને આશા છે કે આ ગ્રંથમાંથી દરેક પ્રકારની જરૂરી માહિતી મળી રહેશે. આવા પ્રથા જો સત્તાવાર અને સંપૂર્ણ માહિતીવાળા હાય તા લુણા ઉપયેગી થઈ શકે છે. આપના કામને સંપૂર્ણ સફળતા ઇચ્છું છું.
શુભેચ્છા સાથે
ઇન્દુમતી ચીમનલાલ
વલ્લભદાસ પેા. પટેલ
પ્રમુ રાજકોટ જિલ્લા પંચાયત
રાજકોટ
ભાઇશ્રી નંદલાલ દેવલુંકે અથાગ પરિશ્રમ ઉઠાવીને કચ્છ સૌરાષ્ટ્રના પ્રાચીન અને અર્વાચીન લેાકજીવનને આવરી લેતી અનેક વિવિધ બાબતાથી સભર એવા કચ્છ સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક સ ંદર્ભ ગ્રંથની જે અમૂલ્ય ભેટ આપણને આપી છે તે બદલ હુ તેમને મારા હાર્દિક અભિનદન પાઠવુ છુ
આ ગ્રંથ સૌને અનેક રીતે ખૂબ ઉપયોગી અને રસપ્રદ નિવડશે તેવી મારી શ્રદ્ધા છે.
વલ્લભભાઈ પટેલ
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
રતિલાલ સુંદરજી શાહ બી. એ. એલ. એલ. બી.
અમરેલી
તા. ૧૫-૬-૬૬ ભાઈશ્રી નંદલાલભાઈ,
આપના તરફથી સૌરાષ્ટ્ર સંદર્ભગ્રંથ તૈયાર થઈ રહ્યો છે તે વાત જાણીને આનંદ થયો. તમોએ ઉપાછું આ કાર્ય કષ્ટસાધ્ય છે પરંતુ એ માટેની તમારી નિષ્ઠા એને જરૂર પાર પાડશે તેવી શુભેચ્છાઓ છે.
રતિલાલ શાહ
ધારાસભ્ય
રાજકોટ યુવરાજ સા. ની કચેરી ગુજરાત વિધાન સભા
રણજીત વિલાસ પેલેસ
રાજકેટ
તા. ૧૬-૫-૬૬ ભાઈશ્રી નંદલાલ દેવક,
આપના સંપાદન પણ નીચે સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક સંદર્ભગ્રંથ પ્રગટ થવાને છે એ જાણી આનંદ થયે.
સૌરાષ્ટ્રની વિશિષ્ટ સંસ્કૃતિ વિભૂતિ વિશિષ્ટ અસ્મિતાને સાક્ષાત્કાર કરાવવાના આપના આ પુરૂષાર્થને આવકારું છું અને એની સફળતા પણ ઇચ્છું છું.
મનોહરસિંહજી
છેમગનલાલ જી. ગાંડલીયા
બગસરા જિ. અમરેલી
તા. ૧-૯-૬૭ ભાઈશ્રી નંદલાલભાઈ
સૌરાષ્ટ્રની અસ્મિતા નામને ય આપ બહાર પાડી રહ્યાં છે તે બદલ તમારી મહેનતની સફળતા ઈચ્છું છું. સૌરાષ્ટ્રના બહાર વસતા આપણા લાખો બંધુઓ આ વાંચીને આ સાંસ્કૃતિક પ્રવૃત્તિને મદદગાર થાઓ એમ ઈચ્છું છું.
મગનલાલ છ. ગંડલીયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૭૮
સ્નેહિવયં શ્રી નંદલાલભાઈ
સૌરાષ્ટ્ર અસ્મિતા સૂચિત સદભ`ગ્રંથમાં વિષયાની વિવિધતા અને અનેકવિધતા જોતા અને તેનું સ્વરૂપ વિચારતાં, કલ્પતાં ખરેખર અભિનંદન આપવાનું મન થાય છે. આ ભગીરથ કાય અને ક્રસેાટીમય સાહસને પાર પાડવા હામ ભીડવી એ નાની સૂની વાત નથી જ. હિ'મત છે ત્યાં કીંમત છે, શક્તિ છે ત્યાં ભક્તિ છે. કામ ચે જા જુવાન ! સિદ્ધિના સાધક બનીશ. એક ભવ્ય સ્વપ્નને ભાવિના ગર્ભમાં જોનાર દિલભર દેવલુક આગે પ્લે જા સ્વપ્નસિદ્ધિ થશે જ.
ગ્રંથ સુંદર, દળદાર અને માહિતીપૂર્ણ બનશે એમાં શંકા નથી જ. સ ંપૂર્ણ સફળતા ઈચ્છુ છું.
ડે. ભાધ્યાક્ષ એમ. બાવીશી પાલીતાણા
તા. ૧૮-૫-૬૬
આપના બાળકાની ખુશી અને તંદુરસ્તી માટે હંમેશા RB માર્કાની બીસ્કીટ તેમજ MF માર્કોની પીપરમેન્ટ વાપરવાના આગ્રહ રાખેા :
ડા. બાવીશીના સહકારભર્યાં આશીવાંદ
તા. ૧૨-૧૨-૬૭
કચ્છ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અસ્મિતા પ્રકાશનના પ્રમાણિક અને શ્રેષ્ઠ પ્રયત્નોથી હું ખૂબ જ પ્રભાવિત થયા ૐ ભવિષ્યમાં પણ આવી શ્રેષ્ઠ પ્રવૃત્તિના પ્રયત્નો ચાલુ રહે અને વિકસે એવી શુભેચ્છા વ્યક્ત કરૂ છુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રમુખ જિલ્લા પંચાયત
નમનગર
માન. પટેલ
પ્રમુખ જિલ્લા પંચાયત, જામનગર
કેશન નં.
* મનાવનાર :
સૌરાષ્ટ્ર કે ન્હે શ ન રી
1
ઓફીસ ૩૫૪૪ ફેકટરી ૩૯૭૯
વર્ક સ
દાણાપીઠ પાછળ, ભાવનગર
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
iiiIII
સંપાદકીય નેંધ
તારી
–નંદલાલ બી. દેવક
જે ધરતીમાં સૌન્દર્ય અને સરસ્વતિ, શ્રમ અને શૌર્ય. વ્યાપાર અને વિરતાનું આબાદ સજન થયું છે, જ્યાં માનવી અને મુડી વચ્ચેના તન-મનને સમન્વય સધાયો છે એ સૌરાષ્ટ્ર કવિ ન્હાનાલાલની નજરે રત્નાકરના ઝુલાને હિન્દ દેવી પિતાની કમર પાસે મુઠીવાળીને ઝુલાવતી હોય તે છે, તે વળી કઈ પ્રખર લેકસાહિત્યકારે એને સેડવાળીને સુતેલા વીર સમો લે છે. એવી ધરતીની યશગાથા આલેખવાનું, કંડારવાનું કામ શરૂઆતમાં જે હેલુ ગણાતું હતું તે વાસ્તવમાં ઘણું જ મટી હરણફાળ ભરી હોય એમ સ્વાભાવિક લાગ્યું છે.
સૌરાષ્ટ્ર ખરે જ વિરભૂમિ છે, તભૂમિ છે અને નંદનવનભૂમિ પણ ગણાય છે, તેને ઈતિહાસ ગૌરવવંતો છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં પાટનગર બનાવી સૌરાષ્ટ્રમાં સ્થિર થયાં. આખરે પારધીના બાણથી એને નશ્વરદેહ પણ અહિં જ પડ્યો; એટલે માત્ર ધર્મભૂમિ જ નથી. અહિંના શાહ સોદાગરે અને કાંઈક કરી છૂટવાનો મનસૂબો સેવતા સાહસિક વ્યાપારીઓએ સાત સમંદરને પેલે પારના પ્રદેશ સાથે પણ વ્યાપાર ખેડ્યો. અઢળક સંપત્તિ કમાયા અને અહિ ની આબાદી અર્થે જગડુશા જેવા દાનવીરોએ દાનગંગા વહેતી રાખી.
સૌરાષ્ટ્રના કવિઓ અને સાહિત્યકારોએ શબ્દોની દુનિયામાં પણ અનુપમ સૌરભ પ્રસરાવી છે. કારણ અહિંની સંસ્કૃતિના પાયામાં પણ રસ અને માધુર્ય ભર્યા પડ્યા છે. એના રાસ, ગરબા, ભજને, દુહાઓ, શેરડી લેક કથાઓ, જસમા-ઓડણ, શેણુ-વિજાણંદ, હાજી કાસમની વિજળી એ બધી કથાઓ પ્રેમ અને પુરુષાર્થથી સભર છે. પદ્યના પારણા હિંચેલી સર્જનક્ષેત્રે નવા તેજ રેલાવનાર કવિ કાન્તથી માંડી કૃષ્ણલાલ શ્રીધરાણી અને પ્રહલાદ પારેખ સુધીની એ અખંડ કાવ્યધારા સૌરાષ્ટ્રની સંસ્કૃતિના અમૃતપાન કરાવતી ચિરકાળ વહ્યાં કરશે. લોક સંગીત અને નૃત્ય પદ્ધતિઓ માટે રાસમંડળીઓને અનંતરાય પટ્ટણીએ સારૂ ઉત્તેજન આપ્યું હતું. સાંગાણીના ઠાકોર સાહેબના પિતામહ તેમાં હશિયાર હતા.
સૌરાષ્ટ્રમાં એક એકથી ચડીયાતા કલાપ્રેમી રાજવીઓ થયાં. રાજ્યનાં આદર્શ ધર્મગુરુઓએ પણ અહિંથી જ આધ્યાત્મિકતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
તને ભારતભરમાં પ્રસરાવી, રેલાવી અને આ ધરતીના ગૌરવને ઉજાળવામાં ભારોભાર નિમિત્ત બન્યા છે. એટલે સૌરાષ્ટ્રને પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસના સંગમસ્થાન તરીકે વર્ણવીએ તે જરાય અતિશયોક્તિ નથી.
બાલશિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણની ભેટ આપનાર ગુરુવર્યોમાં ગિજુભાઈ બધેકા, તારાબેન મોડક, નાગરદાસ મૂળજી ધ્રુવ અને અમરેલીના કૃષ્ણપ્રસાદ ગિરજાશંકર ભટ્ટ વિગેરે એ સૌને ફાળો આ દિશામાં નાનોસૂને નથી.
સૌરાષ્ટ્રની ભૌગોલિક સીમા બદલાતી રહી છે પણ તેની સાંસ્કૃતિક વિશિષ્ટતા અને અમિતા ગંગાના પ્રવાહની માફક નિરંતર વહેતા જ રહ્યાં છે, તેના રૂપ અને રંગ સમયે સમયે બદલાયા હોવા છતાં આ પ્રદેશની બહાદુરી અને બિરાદરીએ ઇતિહાસના ઠીક ઠીક પાનાઓ રોક્યા છે.
મહાભારતમાં આ પ્રદેશને ઉલેખ સૌરાષ્ટ્ર તરીકે થાય છે, વીસમી સદીના આરંભમાં તે કાઠિયાવાડને નામે પ્રચલિત થયે છે. બ્રિટીશ શાસન સામે આઝાદીની લડત ચાલતી હતી તે વેળાએ તેને વેસ્ટર્ન ઈન્ડીયા સ્ટેટસ પણ કહેવામાં આવ્યું છે.
ઈતિહાસના પટ ઉપર ગુજરાત સમા ભૌગોલિક સીમાને નિર્દેશ કરતા શબ્દનું સર્જન પણ થયું ન હતું ત્યારે પણ સૌરાષ્ટ્ર સૌની જીભે રહ્યો છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને સંસ્કાર, સૌંદર્ય અને સૌષ્ઠવને નજરમાં રાખી તેને કોઈ સમયે આનર્ત કે અનુપ, તો કઈ વખત લાટ પ્રદેશ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. રંગપર, લેથલ, વસઈ વિગેરે સ્થળેથી હરપ્પાની સંસ્કૃતિ જેવા અવશેષે મળી આવ્યા છે. જે અહિંની પ્રાચીનતાની પ્રતીતિ કરાવે છે.
સૌંદર્ય તો ભારતની ધરતીમાં ઠેર ઠેર પડ્યું છે પણ સૌન્દર્યની સાથે સંસ્કાર, સરસ્વતિ અને સૌષ્ઠવનું સંમિલન માત્ર સૌરાષ્ટ્રમાં જ સભર પડયું છે. આંખ ભરી ભરીને જોવા ગમે તેવા સૌંદર્ય ધામની હારમાળા અહિં છે. સ્થાપત્ય કલાને જીવંત રાખનારા પાલીતાણાના જૈન મંદિરે હજાર વર્ષથી પણ જૂના હશે-ધૂમલી પાસેથી મળી આવેલા તામ્રપત્રે પણ ઘણા જૂના જમાનાની યાદ આપે છે.
ગિરનાર કે શત્રુંજય, બરડો કે તળાજાના નાના મોટા પર્વત ઇતિહાસકારોની સંશોધનની ભૂખ ભાંગે છે તે વળી ધર્મ વાંછુઓની આધ્યાત્મિક ધર્મ ભાવનાને સંતોષે છે–પિષે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
તેની ભાદર અને શેત્રુંજી, નાગમતિ અને રંગમતિ, મચ્છુ અને કાળુભાર સમી નદીએ પ્રમાણમાં નાનકડી હાવા છતાં તેના કાંઠે કાં શૌય કથાઓ અને પ્રેમકથાએ પૂરબહારમાં કાલીકુલી છે. સૌરાષ્ટ્રની નદીઓ આજે સુકી પડેલી ઉપજાવ ધરતીને નંદનવન અનાવવા નથાઈ રહી છે. અહિંના સાગરકાંઠે પણ બેનમૂન છે.
આ ધરતીને સુરાષ્ટ્રના નામે પણ નવાજવામાં આવી છે. તેના કારણમાં માનવજીવનમાં જોવા મળતાં તમામ સદ્ગુણ્ણાનું તેમાં સમીલન થયુ છે. સૌરાષ્ટ્રના માન અને આદર તા કહેવતશા છે. વિદ્યા અને ધમની ખેાજમાં નીકળેલે ચીની મુસાફર હ્યુ-એન-સંગ પણ સૌરાષ્ટ્રના વલ્લભીપૂરના વૈભવ અને સંસ્કાર જોઇને પ્રભાવીત મન્યા હતા.
સૌરાષ્ટ્રના વીરપુરૂષોની ગાથાઓએ તે જગતના લેાકેાને પ્રેરણા પૂરી પાડી છે. સામનાથ જયાતિર્લીંગની રક્ષા કાજે રજપૂતાએ ખેલેલા કેસરીયાજ ́ગ, શત્રુંજય પર્યંતના જૈન તીČના રક્ષણ અર્થે મુસ્લીમ બાદશાહોના આક્રમણુ સમયે ખમીરવ'તી ખરાટકામના મીઢાળમ ધા સંખ્યામ"ધ નવલાહીયા યુવાનેાએ લીલુડા માથા ધરી દ્વીધા એ અપૂ વીરતાનુ તેજસ્વી પ્રકરણ જૈન સમાજના ઇતિહાસમાં આજપણુ કંડારાયેલુ` મેાજૂદ છે, વાટભૂલ્યા વટેમાર્ગુ એને જાણ્યા પારખ્યા વિના માંઘેરા મહેમાન બનાવનારા કચ્છના લાકે, સ્વમાન, સ્વવરક્ષા અને સ્વાતંત્ર્યતા ખાતર જીવનને હાડમાં મૂકી જંગ ખેડનારા મીયાણા અને મેર લેકે, નેક-ટેક ખાતર ન્યાછાવરી કરનારા વાઘેર અને કાઢીકેામના મરજીવાઓ, જોગીદાસ ખુમાણુ અને અભા સારઠીયાના પરાક્રમે, પ્રજાની સંસ્કારિતા, સચ્ચાઈ અને ધમ ભાવનાને હરઘડીયે સજાગ રાખનારા સંતા અને ભટ્ટો, આધ્યાત્મિકતાની ચીનગારી આપનારા મુનિવર્યાં અને સિદ્ધપુરૂષા સૌરાષ્ટ્રમાં સજાČયા હોવા છતાં, આ ધરતીનું ધાવણ ધાવીને અહિં જ ઉછર્યાં હાવા છતાં સમસ્ત દેશના ગૌરવસમા બનીને રહ્યાં છે. રાષ્ટ્રિય શિક્ષણ માટે ભેખ લેનારા વઢવાણુના સ્વ- ફુલચંદભાઇ અને શિવાનંદ, રાજકોટમાં પુરૂષોતમ ગાંધી વિ.ને ગણાવી શકાય.
માત્ર ઇતિહાસ અને ભૂતકાળની ગાથાઓની મુડીમાં રાચનારા આ પ્રદેશ નથી-આ પ્રદેશની અસ્મિતાના મુળ ભલે ઊંડા ઉતર્યો હાય છતાં વર્તમાનના વહેણ સાથે પણ તે તાલબદ્ધ કદમ મીલાવતુ` રહ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૮૧
Ooo
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
અહિંની કલાકારીગિરિ અને હસ્તકૌશલ્ય, ગૂંથણ અને ભરત કામ દુનિયાભરની બઝારમાં આકર્ષણ જમાવવા લાગ્યા છે. અહિના કારીગની આંગળીઓમાં કળા વણાઈ ગઈ છે. હાથઉદ્યોગ અને ગૃહઉદ્યોગ માટે જાણીતા આ પ્રદેશમાં આજે સીમેન્ટ અને સોડા, મશીને અને એ ના કારખાનાઓ ધમધમી રહ્યાં છે.
આપણું પશુધન–
ભારતવર્ષની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની આતિથ્ય પ્રિય પ્રજાની સંસ્કૃતિનું એ એક લક્ષણ છે કે પિતાના કુટુમ્બમાં તેઓ પ્રાણી અને પક્ષીઓને પણ ગણતા. સૌરાષ્ટ્રનાં ઘડાં રાજસ્થાનના ક્ષત્રિયે, મહારાષ્ટ્રના સરદારો, મહૈસૂરના સુલતાન વગેરે ખરીદતા તે જાણીતી વાત છે. પશુ એ ઘણાના જીવનનું અનિવાર્ય અંગ હતું. જેમને કેઈ સ્થાયી રહેઠાણ ન હોય તેની ભટકતી જાતિએ સંખ્યાબંધ પશઓ રાખતાં. જાફરાબાદની ભેંસ, મોરબી અને વઢિયાર પંથકની ગાય, પોરબંદરનાં ઘેટાં, કચ્છ સરહદના ઘોડા, કંઠાળ પ્રદેશનાં બકરાં પ્રખ્યાત છે. રણકાંઠાના ખરગધ નામે ઓળખાતાં જંગલી ગધેડાં પથ વિશેષ તરીકે અભ્યાસ એગ્ય છે. પહેલાં લગભગ દરેક ગામે ગૌચર, વાડી કે બીડ હતાં. પહેલાં કેઈ પાસે સો સે માથાનું પશુધન હોય તે નવાઈ નહોતી. આ અર્ધા જ સૈકા પૂર્વેની વાત થઈ તે છતાં ભારતમાં પ્રમાણમાં પશુધન એછું હતું, અને આજે તે તેથીયે ઓછું છે. ભારતના અર્થકારણમાં પશુનું એટલું મહત્વ હતું કે અંગ્રેજી વેલ્ય શબ્દ માટે યોજેલ પશુના જથ્થા માટે વપરાત શબ્દ છે તેજ છે. રિબંદરથી આફ્રિકા ઘી જતું તેમ વેરાવળ અને જાફરાબાદથી પણ ઘી ચઢતું. વસતીના વધારા સાથે પશુધન વધવું જોઈતું હતું તેને બદલે તે આજે માત્ર પાંચમા ભાગનું રહ્યું છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પિતાની દૂધની પેદાશ પરદેશ મોકલે છે ત્યારે જે પ્રદેશમાં તેમના કરતાં વહેલું પશુપાલન જાણવામાં હતું ત્યાં તેને હાર થઈ રહ્યો છે. ભૂળનાં વિજ્ઞાનની નજરે જોતાં તે સૌરાષ્ટ્રમાં પશુપાલનને ઉદ્યોગ, ખેતીવાડી જેટલો જ બલકે તેથીયે વધારે વિકસાવી શકાયો હોત. આ વાક્ય સાભિપ્રાય છે. સૌરાષ્ટ્રની ભૂમિનો મોટો ભાગ સપાટ મેદાન છે. ત્યાં ઘાસ પુષ્કળ ઊગે છે. તેના ઉપર તે ખાઈને જીવનાર વધારે રહી શકે, તે દેખીતું છે. ઘણાં ગામમાં ગૌચરો ગામતળમાં કે સીમતળમાં ભેળવી દેવાયાં છે. જ્યારે બીજા દેશો દૂધમાંથી દિવાલના રંગ, માખણ, પનીર, યોઘુર્ત, કુમિસ, કેફિર, મતઝુન, વગેરે બનાવી બહાર વેચે છે તેને બદલે આપણે છે ત્યાં તે પશુધનની નિકાસ કે હાસને કારણે ચેખાં દૂધ ઘી તે
THI,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
બાજુ ઉપર રહ્યાં, પણ પૂરતી છાશ પણ પામતાં નથી. આ આખી પરિસ્થિતિને આર્થિક દૃષ્ટિએ પણ વિચાર થ જોઈએ, અને ગૌશાળા જેવી “નફો નહીં ખોટ નહીં” પાંજરાપોળોને પુનરુદ્ધાર કરી તેને આર્થિક રીતે સદ્ધર બનાવી તેને વિકાસ અને વિસ્તાર કર જોઈએ. બકરાં, ઘેટાં, ગાય, બળદ, ગધેડાં, ખચ્ચર, ભેંસ, ઘેડાં એ સર્વ તે ગૃહપગી આર્થિક જાનવરની વાત થઈ પણ તે સિવાયનાં બીજાં જાનવરો પણ છે.
ગરવો ગ્રામ પ્રદેશ–
આજે ગામડાંઓ વિશે લખવું તે કબર ઉપરના શિલાલેખ જેવું છે. જ્યારથી શહેરમાં ઉદ્યોગો વધવા માંડ્યા અને ખેતીને હાસ થવા લાગે ત્યારથી ગામડાં ભાંગવા લાગ્યાં છે. જે વાત ભૂલાઈ ગઈ કે ભારતનું ખરું જીવન ગામડામાં હતું, ભારતનું આર્થિક હૃદય તે ગામડું હતું, ભારતની સંસ્કૃતિને સ્થાયી નિવાસ ગામડાંમાં હતા. અંગ્રેજોના લગભગ સે વરસના કારભારે ગામડાં ભાંગ્યા તેથી વધારે સંખ્યાનાં ગામડાં છેલ્લાં પચીસ વરસમાં ભાંગ્યાં છે. વિશેષ ખેદકારક તે એ છે કે અમેરિકા અને બ્રિટન જેવા દેશોને તેમની સિકાઓની ભૂલ સમજાઈ છે અને તેઓ હવે ગામડાં તરફ વળવા લાગ્યા છે ત્યારે આપણે વિચારથી નહીં તે આચારથી ગામડાંને અનેક રીતે ભાંગી રહ્યા છીએ. ગામડાંનો ઉદ્ધાર તેને શહેર જેવું બનાવ્યાથી નહીં થાય. તેને ખરો ઉદ્ધાર તે તેની અર્થ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં જૂનાં લક્ષણે સાચવી રાખી નો પ્રાણ પૂરવાથી થશે. બંગાળમાં રવીન્દ્રનાથ ટાગોરે અને સૌરાષ્ટ્રમાં ઝવેરચંદ મેઘાણુએ ગામડાંના પુનરુદ્ધાર માટે પોકારે કરેલા તે ઉપર કેઈએ ધ્યાન આપ્યું નથી. આજે સરકાર પણ ગામડાં માટે કાંઈક કરવા માગે છે છે. તે માટે ખાતાંઓ શરૂ થયાં છે, માણસો નીમાયાં છે, પણ બે અંતરાયે છે. એક તે વાસ્તવિક દષ્ટિનો અભાવ અને લાયક કાર્ય કર મેળવવાની મુશ્કેલી. ઉદ્યોગ અને સ્થાનિક વ્યવસાયે–
સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં સૌથી વધારે ઉદ્યોગ પિરિબંદરમાં છે. સૌથી મેટું અને જૂનું કારખાનું સીમેન્ટનું પણ ત્યાં આવેલું છે. સૌથી વધારે ફાલેલે ઉદ્યોગ વણાટની મિલન છે. ઉદ્યોગને વિચાર કરતાં
ક્યા ઉદ્યોગ વધ્યા તે જાણવાની જરૂર જેટલી જ જરૂર ક્યા ઉદ્યોગ નાશ પામ્યા તે જાણવાની છે. વઢવાણમાં સાબુ અને કાચ બનતા. આ બન્ને વસ્તુની વપરાશ વધી છે છતાં વઢવાણમાંથી તે ઉદ્યોગો
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૮૪
નાશ પામ્યા છે. જો કે વઢવાણુના જૂના દડા જેવા સાજીએ ખારા પાણીમાં પણ કામ આપતા હતા. ઉમરાળા પાસેનાં એક ગામડાંના લુહાર તાળાં–ચાવી બનાવતા, આજે તે જોવા મળતાં નથી; તેવી જ રીતે પ્રભાસપાટણમાં પણ તાળાં બનતાં પણ ત્યાંના હુન્નર પશુ વિકસ્યા દેખાતા નથી. આ તાળાં વિલાયતી લેચ કી જેવાં પણ બનતાં. આજે જ્યારે માટાં શહેરામાં તેની માંગ વધી છે ત્યારે તે પાટણમાં અનાવાના પ્રયાગ કરવા જેવા છે. મહુવામાં લાકડાંનાં અને હાથી દાંતનાં રમકડાં અનતાં. આજે તેવી ચીજો મહુવામાં બને છે પણ તેમાં વિકાસ એ છે. કુડલામાં ગરમ ધાબળા અને લેાઢાના કાંટા અને છે, તે બન્નેમાં સારા વિકાસ થયા છે. તે ઉપરાંત લેઢાના ખાટલા પણ બનાવાય છે. પારબંદર પાસેના છાયાના ધાબળા અને ગરમ કાપડ સૌરાષ્ટ્રભરમાં વપરાતુ, બગસરાના ચાફાળ, પછેડી અને ફ્ટા પણ સૌરાષ્ટ્રભરમાં વપરાતા તેમજ ખીજે પણ જતા. કચ્છ, લીંબડી અને જામનગરમાં સૂડીએ મનતી, આજે પણ જામનગરમાં બને છે પણ મર્યાદિત પ્રમાણમાં. જામનગરમાં ગરમ કાપડની મિલ છે. સૌરાષ્ટ્રમાં તે એક જ છે. તે ઉપરાંત બટન, કડી, સાંકળ, નકુચા વગેરે નાની નાની ચીજોનાં કારખાના ત્યાં ઘણાં છે. જમનગર મીઠાઈ માટે પ્રખ્યાત હતુ. અને છે. ત્યાં બાંધણીના હુન્નર પણ ખૂબ વિકાસ પામ્યા હતા. જૂનાગઢના એક સુતાર મામ્બુ (વાંસ )નું ફર્નિચર અહુ સારૂ મનાવતા, આજે તે જૂનાગઢમાં નથી. અમરેલીમાં રૂપાનાં વાસણા બહુ ઘાટદાર ખનતાં, રાજકોટમાં લેખડના માલ બનાવવાનાં કારખાનાંઓ છે, પણ ભૌગોલિક રીતે તે ઉદ્યોગ કરતાં વ્યાપારની પીઠ તરીકે વધારે ચગ્ય છે. સૌરાષ્ટ્રમાં ઘણે સ્થળે હાથશાળા હતી અને તેમાં હીરકેરી ધેાતીયાં અને ખેચ બનતા. બેશક તેમાં કાચા માલ વિદેશના વપરાતા પણ પહેલા વિશ્વયુદ્ધ સુધીમાં તે તે બધી નાશ પામી હતી.
પ્રચલિત ધાર્મિક સંપ્રદાયો—
ભારતવષ ના જાના ધમ તે આય ધમ નામે ઓળખી શકાય. તેના ત્રણ સ્વત ંત્ર ફાંટા. (૧) શ્રૌત, સ્માત, વૈદિક ધર્માં. (૨) જૈન ધમ અને (૩) બૌદ્ધ ધર્મ. તેમાંના બૌદ્ધ ધમ લુપ્ત થયા છે. વૈદિક ધર્માંના એ વિભાગ (૧) શૈવ સ`પ્રદાય અને વૈષ્ણવ. તેમાં પછીથી મર્યાદા પુરુષોત્તર રામની પૂજા ઉમેરાઈ અને તેનાં મંદિરે થયાં. નવમા સૈકા પછી ઇસ્લામ ધમ અત્રે આળ્યે, અને મિશ્ર સ ંપ્રદાયે પણ રચાયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
પંચાયતી રાજયની સ્થાપના અને અવલોકન
ભારતમાં થઈ ગયેલા અનેક રાજ્યમાં, મહાજન પ્રણાલિ હતી. લેકે ઉપરનું શાસન દ્વિવિધ હતું, એક રાજ્યનું અને બીજું જ્ઞાતિના પટેલનું. રાજા અને અમલદારનું કામ રક્ષણ અને કર ઉઘરાવવાનું રહેતું અને બીજી રીતે રાજ્યને હસ્તક્ષેપ એ છે હતે. ગામડાને બીજે બધે વહીવટ ચેારામાં બેસીને પંચાયતી કરતા. તેજ પ્રથાને અભિનવ સ્વરૂપ અપાયું જે પંચાયર્તા રાજ્ય. ભાવિ ઉદ્યોગ-વિકાસની શકયતાઓ–
સૌરાષ્ટ્રમાં ભૂતકાળમાં ક્યા ઉદ્યોગે પાંગર્યા હતા, શા કારણે પાંગર્યા હતા તેને અભ્યાસ કરીને આજે જે જે વસ્તુની માંગ વધતી જતી હોય, તે પૈકી જે સૌરાષ્ટ્રમાં સુલભ હોય તેવા ઉદ્યોગોને જે સ્થાપવામાં કે વિકસાવવામાં આવે અને તે પ્રશ્નને સમગ્ર સૌરાષ્ટ્રના આર્થિક સંયોજનના સંદર્ભમાં જોવા જોઈએ. પ્રથમ વાત એ કે જે બનાવટને કાચો માલ સ્થાનિક મજૂરીથી મેળવી શકાય તેને પ્રાધાન્ય અપાવું જોઈએ. સૌરાષ્ટ્રમાં ખનિજ સંપત્તિ છે અને તેની મોજણી પણ થનાર છે. તે ખનિજ સંપત્તિને બહાર લાવવી જોઈએ બીજું સૌરાષ્ટ્રને વિશાળ સાગર કાંઠે છે. જામનગર પાસે મોતી પાકે છે. પણ સાગરને આપણે જોઈએ તે ઉપગ કર્યો નથી. દરેક ગામડું પિતાના સાગર કિનારે ઘસડાઈ આવતા દોલતને પૂરે ઉપયોગ કરતું થવું જોઈએ. ત્રીજું હવે જ્યારે અવમૂલ્યન થયું છે ત્યારે પરદેશમાં કદર થાય તેવા માલનું ઉત્પાદન વધવું જોઈએ. ઉપર સ્થળ સ્થળની આર્થિક સમતુલાને ઉલેખ કર્યો છે તેનો અર્થ એ કે જ્યાં ઘઉં વવાતા હોય ત્યાં મગફળી વાવવી તે સમતુલાને જોખમાવનારી રસમ છે. સૌરાષ્ટ્રમાં વૈજ્ઞાનિક સંશોધન
ગુજરાતના વિખ્યાત વૈજ્ઞાનિક સ્વ. ત્રિભૂવનદાસ કલ્યાણદાસ ગજજરે રાજકોટમાં ટેક-કેમિકલ લેબોરેટરી નામે શિક્ષણ સંસ્થા ચલાવી હતી, તેમાં ઝંડુ ફાર્મસીવાળા જુગતરામ વૈદ્ય અને અમરેલીના કષ્ણુપ્રસાદ ગિરજાશંકર ભટે તાલીમ લીધી હતી. તેની પૂર્વે દેશી ભમાનું શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક ઉત્પાદન કરવા માટે ઝંડુ ભટ્ટજીએ ગયા સૈકામાં શાળા સ્થાપી હતી. રાજ્ય માર્ગો અને વાહન વ્યવહારની સગવડ–
ભારતના લોકોમાંથી ઘણા જીવનમાં એકાદ યાત્રા કરવાને આગ્રહ રાખતા, તેથી થોડાએક સળંગ રસ્તાઓ પણ હશે જ એમ માનવાને કારણ છે કે પ્રાચીન કાળમાં મથુરાને દ્વારકા સુધી જોડતે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
બીજે દ્વારકાને હસ્તિનાપુર સાથે જોડતે માગ હતું. પ્રાચીન કાળમાં રાજમાર્ગો હશે તેમ માનવાને બીજું કારણ વસ્તીથી દૂર આવેલ પ્રાચીન વાવ-કુવાઓ છે. કવિ ન્હાનાલાલે એકવાર કહેલું કે પહેલાં અમદાવાદથી મુંબઈ જતાં ભાવનગર માર્ગમાં આવતું અને હવે (રલરસ્ત) ભાવનગરથી મુંબઈ જતાં અમદાવાદ રસ્તામાં આવે છે.
કરના સેટલમેન્ટ પછી અંગ્રેજી કેદીઓને સાંકળતાં ટ્રક રોડ કરવામાં આવ્યા હતા. એક રસ્તે ઘોઘાથી અમદાવાદ જતો. એક માગ ઝાલાવાડમાંથી ઉત્તર ગુજરાતમાં થઈને માળવે જ. અંગ્રેજ સરકારના વખતમાં વીસમી સદીના બે દાયકા પછી મોટરમાં વ૫રાતાં પટેલ ઉપર બે આના વધારાની જકાત નાખી તેમાંથી પાકા રસ્તા બાંધવા-બંધાવવાનું શરૂ કર્યું ત્યારથી તેવા રસ્તાઓ વધ્યા છે, તેથી આજે સૌરાષ્ટ્રને એક છેડેથી બીજે છેડે માણસ પિતાના વાહનમાં સહેલાઈથી જઈ શકે છે. વાહન વ્યવહારમાં હજી સુધી તે રેલવે મુખ્ય છે. પણ સ્ટીમ લેંચ કે નાની સ્ટીમર દ્વારા ટૂંકી દરિયાઈ મુસાફરી ખાસ કરીને અને અખાતેના એક છેડાથી બીજા છેડા સુધી કરવામાં આવે તે જરૂરનું છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા તેને રેલ્વે કે પ્લેન જોડે સાંકળી શકાય. રેલવેમાં પણ રાજકોટ અને જસદણ લાઈન હજી અભરાઈ ઉપર છે, ભાવનગર તારાપર થઈ નથી, રાજકેટ સેજિત્રા માટે વાતે જ ચાલે છે ત્યાં પછી જામનગરઆમરણ–રબીને તે સ્વપ્નવત જ ગણવી જોઈએ. વ્યાયામ પ્રવૃત્તિને વિકાસ–
વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત મહુવામાં ત્યાંના ડોકટર પુરુષોત્તમ વિનાયક કાણેએ સને ૧૯૦૯-૧૦ની આસપાસ શરૂ કરેલી તે ત્રણેક વરસ ચાલી બંધ પડેલી. પછી પિરબંદરમાં બહાઉદ્દીન કેલેજમાં ભણેલ એક ગ્રેજ્યુએટ શિક્ષક સી. એલ. માંકડે કરેલી. જુનાગઢમાં મલે રાજ્ય તરફથી રાખવામાં આવતા. ભાવનગરમાં દક્ષિણામૂર્તિએ શરૂ કરેલ અને આજે સરદાર પૃથ્વીસિંહ નામે જાણતા સ્વામીરાવે મોતીબાગમાં અખાડો છે અને બહાઉદ્દીનભાઈ શેખે તે ચાલુ રાખે. આચાર્યો, અધ્યાપક અને કેળવણીના તિરે–
અહિંના તેજસ્વી અધ્યાપકમાં જમશેદજી ઉનવાળા, જિ. ગનિમન, | પ્રિ. સ્કેટ, પ્રે. કાવસજી સંજાના, પ્રો. ગંભીર, પ્રો. બરજોરજી,
છે. જેકસનદાસ જેઠાભાઈ કણિયા, પ્રે. ટી. પી. ત્રિવેદી, પ્રે. નરભેશંકર પ્રાણજીવન દવે, પ્રે. વિઠલરાય મહિપતરાય મહેતા,
\\in
"
m
{}lTD
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રિ. તે જુમલ કરમચંદ શહાની, પ્રે. અને પ્રિ. ડે. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, પ્રો. નરીમાન ઈચ્છાપોરીઆ, પ્રો. રવિશંકર મહાશંકર જોષી, પ્રો. અને પ્રિ. ઈન્દ્રકાન્ત વિ. ત્રિવેદી, પ્રે. અને પ્રિ. નાદિરશા ભરૂચા, પ્રો. ડો. પ્રતાપરાય મંદી, પ્રિ. શાપુરશા હેડીવાલા, છે. મહાદેવ મલહાર જોષી, પ્રો. ગણપત સદાશિવ, પ્ર. નારાયણ બલવંત, પ્રે. હરિલાલ માધવજી ભટ્ટ, પ્રો. સુંદરજી ગે. બેટાઈ, પ્રો. ખીમચંદ ચાંપશી શાહ, પ્રે. હનુમંત બાલાજી ભીડે, વગેરેની અનન્ય સેવાઓ શિક્ષણક્ષેત્રમાં નવી ભાત પાડી છે.
ઉપરાંત આચાર્યો તરીકે ઘણી જ યશસ્વી કારકીર્દિ પૂરી કરનારાએમાં આશારામ દલીચંદ દેસાઈ, કાશીરામ સેવકરામ (મરબી), દેરાબજી એદલજી ગીમી (મહાત્મા ગાંધી પણ આમના પાસે ભણેલા) ૧૯૨૩ સુધી તેઓ હયાત હતા અને લેમીંગ્ટન રોડ ઉપર રહેતા હતા. તેમણે માણસની ભાષા કેમ ઉત્પન્ન થઈ તે વિષે પુસ્તિકા લખેલી છે.
ઉપરાંત મહેતાજીઓમાં દલપતરામ પિપટલાલ જોશી, જાદવજી ત્રીકમજી ગાંધી, દેવશંકર વૈકુઠજી ભટ્ટ, સ્વ.વિઠ્ઠલદાસ ખીમજી પટેલ વિગેરે મુખ્ય હતા.
સાંસ્કૃતિક અને શૌક્ષણિક, આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ રહેતું આવેલું સૌરાષ્ટ્ર રાજકીય ક્ષેત્રે પણ એવું જ આગવું રહ્યું છે. સ્વરાજ્ય આવ્યા પછી રાજકીય ક્ષેત્રે સૌરાષ્ટ્ર પાડેલી પ્રણાલિકાઓ આજે પણ યાદગાર અને અનુકરણીય બની રહી છે.
વિજ્ઞાન આજે જ્યારે ઝડપથી કુચ કરી રહ્યું છે, પગે ચાલીને મુસાફરી કરનારો માણસ હવાઈ વાહન દ્વારા ચંદ્રમા સુધી પહોંચ વાની તૈયારી કરી રહ્યો છે, દેશકાળ બદલાતું જાય છે ત્યારે આ ધરતીના જૂના મૂલ્ય, જૂની પ્રણાલિકાએ, જૂની રાખરખવાટ, જાનફેસાની કરીને કુરબાનીને વરેલા વીરપુરુષના ખાંભી પાળીયાઓ, તેની પાછળની શૌર્યકથાઓ એ બધુ આજે જે ગ્રંથસ્થ નહિ થાય તો કેટલીક વાતે ભૂલાતી જવાની અને જેમાંથી આપણને નૂતન દષ્ટિ, નવી ચેતના અને સંસ્કૃતિ, નૂતન પ્રેરણા અને ઉજજવળ જીવનની કેડી મળી આવે છે તેવા તેજસ્વી વ્યક્તિત્વની નંધમાંથી ભવિષ્યની પેઢીને કાંઈપણ ઉપયોગી બનશે તો અમે અમારી આ મહેનત સાર્થક ગણીશું એમ માનીને આ દિશામાં એક પછી એક કદમ માંડ્યા છે.
સાહિત્ય ક્ષેત્રે અમારા આ ત્રીજા પ્રસ્થાનમાં મિત્ર અને શુભેછકેની હુંફ તો હોય જ, પણ અજાણ્યા મુરબ્બીઓએ પણ અમારે વાંસે થાબડી પ્રેત્સાહક બળ આપ્યું છે, જે વિશાળ સમુદાયની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ઉત્કટ શુભ ભાવનાઓ વિના અમરૂં કામ આવા સંગમાં આ સ્વરૂપે મૂકાયું ન હતા.
વ્યક્તિઓની પરિચય સંબંધમાં અમારા આછા-પાતળા ખ્યાલ ઉપરથી અને અમને મળેલી માહિતિને આધારે નેધ મૂકી છેસંભવ છે કે અત્યંત પ્રસિદ્ધ એવી જૂદા જૂદા ક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓની મેં આ ગ્રંથમાં ન મૂકી શકાણુ હોય તે અમારી વ્યક્તિની શક્તિ મર્યાદાને ધ્યાનમાં લઈ એવી ભૂલ દરગૂજર કરશે. એકલે હાથે થતાં આ કામમાં અન્ય ક્ષતીઓ પણ રહી જવા પામી હશે વિદ્વાન અભ્યાસીઓ અસ્મિતાના સંશોધન અંગે વધુ માર્ગદર્શન આપશે તે અનુકુળતા અમે, આર્થિક રીતે બીજી કઈ નવેસરથી (હુંફ મળે અમારે શું પ્રસ્થાન ગુજરાત સંદર્ભગ્રંથ પ્રગટ કરવાનો સુમ પરમાત્મા અમને આપશે ત્યારે આથી વધુ વિસ્તૃત રીતે,
જનાબદ્ધ અને સુંદર શૈલીમાં બકીની એ વિગતે ઉપર ધ્યાન દેવા પ્રયત્ન કરશું.
મંતવ્ય અને સૂચને માટે અમારૂં નિમંત્રણ ઉભું જ છે. પ્રકાશનને ડું પ્રગટ થવા બદલ દિલગીર છીએ. ભાવનગર
નંદલાલ બી. દેવલુક ૨૬-૧-૬૮
સંપાદક
ધા
શુભેચ્છા પાઠવે છે શ્રી પાળીયાદ એ સહકારી મંડળી લિ.
મુ. પાળીયાદ (ભાલ)
(તાલુકો : ભાવનગર જિ. ભાવનગર) રજીસ્ટ્રેશન નંબર : ૬૮૪૨
સ્થાપના તારીખ : ૧૩-૧૨-૬૬ શેર ભડળ ૨,૫૦૦-૦૦
સભ્ય સંખ્યા : ૭૬ અનામત ફંડ : ૩૧-૦૦
ખેડૂત ઃ ૭૨
બીન ખેડૂત : ૪ મંડળીની હમણાં જ નોંધણી થયેલ છે છતાં ધીરાણની પ્રવૃત્તિ હાથ ધરી ટૂંકી મુદત, માલ તારણ, ઉભડ ધીરાણ અને ભંડાર વિભાગ ટૂંક સમયમાં શરૂ કરેલ છે. રહીમભાઇ મુસાણી
વેલજી મેરામભાઈ
પ્રમુખ
મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
| સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું દર્શત
કર
GO
Y
નાનુભાઈ દુધરેજીયા
000
T
--
-
-
-
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
.
*
આ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૯
સંસ્કૃતિની “ભદ્ર સંસ્કૃતિ” અને “સંત
આ બે પરંપરા વચ્ચે અંતર એ મનાતું સંસ્કૃતિ” એવી છે પરંપરાઓ ઉપરાંત લેક
કે વેદમાં જે સપષ્ટતઃ ન હોય તેવું જે કંઈ
લેકમાં હોય, અથવા જે વેદમાં હોય તેનાથી સંસ્કૃતિ' પણ એની ત્રીજી પરંપરા છે. ' સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તરીકે જે ચીજને ઓળ-
વિશેષ જે કંઈ લેકમાં હોય તે બધું “લેક ખાવાય છે તેનું મહદ્દસ્વરૂપ આ લોકસંસ્કૃતિની પરિપાટીનું મનાતું. પરંપરાનું છે. આપણે અહીં સૌરાષ્ટ્રની આ સંસ્કૃતિ એટલે શું? કસંસ્કૃતિની પ્રાચીનતા જાણવાનો પ્રયાસ
“સંસ્કૃતિ' એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. કરીએ છીએ.
$ ધાતુને લમ્ ઉપસર્ગો અને વિતન પ્રત્યય લેકશબ્દનું પુરાતનપણું–
લાગીને એ શબ્દ બનેલો છે. સંસ્કૃતિ અને રોજ શબ્દનાં મૂળ છેક વેદમાં પણ દષ્ટિ. સભ્યતા એ એક વસ્તુ નથી સંસ્કૃતિ આંતર ૌચર થાય છે. સ્વેદમાં સેોિ' શબ્દ વિષય છે. જ્યારે સભ્યતા એ બાહ્ય વિષય છે. જોવા મળે છે. એ જ વેદના પ્રસિદ્ધ પુરુષ આફ્રિકાને આદિવાસી કેટ-પાલન પહેરી સુક્તમાં–
શકે છે, યુરોપીય ઢબના બંગલામાં રહી શકે
છે, યંત્રનું સંચાલન પણ કરી શકે છે, તેમ પગ મૂરિઝ: શોત્રાત્તથા રોઝ કરવાના.
છતાં તેનો સાંસ્કૃતિક સ્તર અંગ્રેજ પ્રજા જેવો આમ લેક શબ્દને એણે જીવ અને સ્થાન
હશે એમ કહી શકાશે નહિ. છેતી ધારણ અને અર્થમાં વાપરેલ છે.
કરી, પાટલા પર બેસીને શાકાહારી ભજન જૈમિનિય ઉપનિષદ બ્રાહ્મણમાં– લેવાથી કે પર્ણકુટિમાં નિવાસ કરવા માત્રથી बहु ठगहितो वा अयं बहुतो लोकः । કોઈને ભારતીય સંસ્કૃતિને રંગ ચઢી ગયો છે - હેક અનેક પ્રકારે થાય છે એવું કહી શકાય નહિ. કારણ કે આ બધી વસ્તુમાં એ વ્યાપ્ત છે.
બાહ્ય વસ્તુ છે. તેને અંગ્રેજી કે ભારતીય શ્રીમદ્ ભગવદ્ ગીતાએ “ક” અને
5 સભ્યતા તરીકે ઓળખાવી શકીશું, પરંતુ તેને
અંગ્રેજી કે ભારતીય સંસ્કૃતિનું નામ આપી “લેક સંગ્રહ’ શબ્દો વાપર્યા છે.
શકીશુ નહિ. अतोऽस्मि लोके वेदे च प्रथित: पुरुषोत्तमः । તેથી લેકમાં અને વેદમાં હું પુરુષોત્તમ
સંસ્કૃતિને સંબંધ બાહ્ય આચરણ સાથે
નહિ પણ સમાજની આંતરિક ભૂમિકા સાથે એવા નામથી પ્રસિદ્ધ છું.
રહેલો હોય છે, અને બાહ્ય દેખાવને અપનાવलोकसंग्रहमे वापि संग्श्यन्कर्तुमर्हसि ।
વાના કારણે એવી આંતર ભૂમિકા આવી જવાનું આમ આપણે ત્યાં એક જૂના કાળથી ‘વેદ કશું કારણ નથી. બ દુક કે તલવાર ધારણ પરિપાટી અને લોક પરિપાટી એવી બે પર કરવાં સહેલાં છે, પણ તે ધારણ કરવાના પરા ચાલી આવતી જોવા મળે છે. કારણે કંઈ માણસમાં શૂરવીરતા આવી જતી
* વધુ માટે જ ગરમાના ગીતો ની નથી તેમ કોઈ સભ્યતા સ્વીકારી લેવાથી મારી પ્રસ્તાવના-પૂજાપ. પ્રકાશક લોકસાહિત્ય એની સંસ્કૃતિ પણ અપનાવાઈ જાય છે એવું સમિતિ, અમદાવાદ.
સર્વથા બનતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
ભારતીય સ ંસ્કૃતિનું સાતત્ય
સંસ્કૃતિ એ માનવી માટેનું મેટુ' પ્રેરણા અળ છે. કાઈ પણ માનવ પ્રજા જે કંઇ હાય તે તેની સંસ્કૃતિને આભારી હેાય છે. કહે છે વિશ્વના પટ પર મિસર, એબીલેશન, યુનાન, રેમ આદિ ૨૬ જેટલી મહાન સંસ્કૃતિએ ઉદય પામીને અસ્ત થઈ ગઈ છે ત્યારે ભારતીય સંસ્કૃતિ એક માત્ર એવી છે કે જે અતિ પ્રાચીન હેાવા સાથે અનેક આક્રમણા સામે
જેમની તેમ ટકી રહેલ છે. આ સંસ્કૃતિ એટલી પ્રાચીન છે કે જે કાળે એ અહીં
ઘેઘૂર વૃક્ષ જેવી હતી ત્યારે પૃથ્વી પરના બીજા દેશે!માં સંસ્કૃતિના તે નહિ પણ જેને સભ્યતા કહી શકાય તેના પણ જન્મ થયા ન હતા. આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિથી કાઇ અલગ સ ંસ્કૃતિ નથી. કાઇ મહાનદના ફાંટા કે વિશાળ વટવૃક્ષની એક શાખા માફક એ ભારતીય લેાક સ ંસ્કૃતિનુ અભિન્ન અ’ગ રહેલી છે. હા, એટલું ખરૂં કે સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું સ્વરૂપ સવિશેષ રૂપે લેાક સ ંસ્કૃતિનુ છે.
સંસ્કૃતિઓનું ઉગમ સ્થાન—
કહે છે કે પ્રાચીન કાળે જે સંસ્કૃતિએ ઉર્જાય પામી તે મહદ્ અંશે નદીઓના કિનારા પરજ .તે જન્મી હતી. સહજ છે કે સુજલામ્ નદીઓને તીરે આવેલી સુફલામ્ ધરતી પર વસવાથી માણસને ખેતી અને પશુપાલન જેવા પેાતાના આદ્ય ઉદ્યોગો માટે વધુમાં વધુ સવલત્તા મળી રહેતી હાય. આથી જૂના વખતમાં નદી કિનારે જ મેટાં જનપદે વસતાં. પંજાબના પંચનદના પ્રદેશમાં આર્ચી રહ્યા તેનુ મુખ્ય કારણ આ જ હતુ. તે શું સૌરાષ્ટ્રમાં એ કાળે કોઈ મેટી નદી હતી ? એક વેદમાં સૌરાષ્ટ્રના ઉલ્લેખ ઉદ્ધૃજ એટલે ટાપુ તરીકે થયેલે જોવા મળે છે. એ મેરી નદીએના મુખ વચ્ચેના એ ડેલ્ટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ન
જેવા ટાપુ હતા. એની એક બાજુએ સિંધુ ઠલવાતી હતી, અને બીજી બાજુએ સરસ્વતી નામની નદી હતી એ નદી પણ હિમાલયમાંથી નીકળી રાજસ્થાન વીંધીને સૌરાષ્ટ્રની પૂર્વ ખાજુએ આવીને સમુદ્રને મળતી હતી. સૌરાષ્ટ્ર એટ હેાવાના ઉલ્લેખો તે એ અઢી હજાર વર્ષ પહેલાના કથાનકોમાં પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રની આદ્ય સાંસ્કૃતિ
તે
આય સ ંસ્કૃતિ નહાતી, પણ આજની આ બેટ પર સૌ પ્રથમ જે સ ંસ્કૃતિ હતી ભાષામાં જેને આસુરી સંસ્કૃતિ કહીએ તેવા પ્રકારની સંસ્કૃતિ હતી. દસ્યુએ એ અહીંના મૂળ વતનીઓ હતા. આ પ્રદેશના ઉલ્લેખ પુરાણામાં પણ છે. શિવપુરાણે ભારતમાંના ખાર યેતિલિગેાના પરિચય આપ્યા છે તેમાં ‘સુરાજ્યે સેામનાથસ્ય'–એમ પ્રભાસ સ્થિત સે।મનાથ ક્ષેત્રના ઉલ્લેખ કરેલા છે.
શિવ પૂજા–લિંગ પૂજા એ આય સંસ્કૃ મને પુરાતત્ત્વવિદોએ સ્વીકારેલ છે. લિંગપૂજા તિની દેણુ નથી. એમ આજે વિદ્વાના એ અનાÖ–દસ્યુ સંસ્કૃતિની ઉપલબ્ધિ છે. મહુવા પ્રાચીનકાળે માહિષ્મતી કહેવાતું અને ત્યાં અસુર-રાક્ષસ રહેતા હેાવાના તથા શ્રીકૃષ્ણે તેમની સાથે યુદ્ધ કર્યું. હાવાના ઉલ્લેખ જાણીતા છે. આપણે ત્યાં નાગ પંચમી અને નાગપૂજાનું મહત્ત્વ છે. આ પણ આ સંસ્કૃતિની પરંપરા નથી, પરંતુ આસુરી કે દ્રવિડિયન સંસ્કૃતિની જ પરંપરા છે. અમદાવાદ જીલાના ખસ્તા ગામે ધેાઘાનું મદિર એ નાગદેવતાનુ મંદિર છે, કચ્છમાં ડુંગરની ટોચે આવેલું ભૂજ ગદેવનુ, તેમજ તરણેતર નજીક આવેલ વાસુકીનાથનાં મંદિશ આ નાગ સસ્કૃતિનાં પ્રતીકે છે. એ મદિરા અને સૌરાષ્ટ્રમાં ચાલતી નાગપૂજા એમ બતાવી રહે છે કે એક કાળે સૌરાષ્ટ્રમાં નાગકૂળાને પણ વાસ હતો. આ
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
હર
નાગકુળે પણ આર્યપ્રજા નહોતી એમ સિદ્ધ આ બંને સંસ્કૃતિઓ ધીમે ધીમે એવી કરાયેલું છે.
ઓતપ્રેત બની ગઈ કે પછી સર્જાયેલ નવી
સંસ્કૃતિમાનું કયું તત્વ આર્ય સંસ્કૃતિનું અને સૌરાષ્ટ્ર : પાતાળ–
કયું તત્વ દ્રવિડિયન સંસ્કૃતિનું છે તે શોધવું પુરાણમાં પાતાળ અને પાતાળનગરીને સહેલું રહ્યું નથી. આ બંને સંસ્કૃતિઓ એના ઉલ્લેખ જોવા મળે છે. આ પાતાળનગરી અંગે આદિમૂળ રૂપે ભલે એકબીજાથી વિરોધાભાસી જે સ્થાને લેખ ઉપલબ્ધ છે તે પરથી એવા જેવી હોય પરંતુ તે બંને સંસ્કૃતિએ મહાન અનુમાન પર આવવું જરાય મુશ્કેલ નથી કે હેવાને ઇન્કાર થઈ શકે તેવું નથી. ખાસ આ સૌરાષ્ટ્ર દ્વીપ જ એક કાળે પાતાલ પ્રદેશ કરીને લોક સંસ્કૃતિના ઘડતર પર આ જૂની તરીકે ઓળખાતું હતું. મેગનીસે પિતાના સંસ્કૃતિની પ્રબળ અસર રહેલી છે. એ લેકેની લખાણેમાં પાતાળ નગરીને સિંધુના મુખ આજની માન્યતાઓ, વિશ્વાસે વગેરે પરથી આગળ ઉલ્લેખ કરેલો છે. કર્નીંગહામે પણ સ્પષ્ટપણે કલ્પી શકાય છે. આ તથ્યને સ્વીકારેલ છે. ટેલેમીએ પણ આ ટાપુના કિનારાના સિંધુ પાસેના પ્રારંભ સ્થળને આયાનું
- આર્યોનું આગમન– પાતાળ તરીકે ઉલ્લેખેલ છે. એક ગ્રીક લેખક આર્યો ઉત્તરમાં સ્થિર થયા પછી તેમણે અગાકરથી ડીસ આ પાતાળ પ્રદેશને આફ્રિકન ભારતના જુદા જુદા ભાગમાં પ્રયાણ શરૂ દેશે સાથે વેપારી સંબંધ હોવાનું પણ જણાવે કરેલ. વૈવસ્વત મનુને ૯ પુત્રો હતા. તેમાંને છે. આ બધા પુરાવા પરથી સહજ રીતે અનુ શર્યાતિ નામને પુત્ર અહીં સુરાષ્ટ્રમાં આવીને માન થઈ શકે છે કે પુરાણમાં જે પાતાળની વસેલે. શર્યાતિ જ્યારે અહીં આવે ત્યારે અને ત્યાં અસરકળે વસતા હોવાની વાત છેઆ પ્રદેશ આનતના નામે ઓળખાતું હતું. તે આ સૌરાષ્ટ્ર દ્વીપની જ છે. ઉત્તર ભારતમાં કહે છે કે વવસ્વત મનુને એક દ્વિધર્મી સંતાન આવીને વસેલી આર્ય પ્રજાને પિતાનાથી ઠીક હતું. તે સ્ત્રીધર્મ પણ હતું અને પુરુષધર્મી ઠીક ઊંડે દક્ષિણમાં આવેલ આ ટાપુ પાતાળ પણ હતું. કદાચ આજે દાક્તરી વિજ્ઞાન જેમ જેવો લાગ્યો હોય તે એ સહજ છે. કચ્છના લિંગબદલીનાં ઓપરેશન કરીને સ્ત્રીમાંથી પુરુષ કેઈ એક ગામનું નામ પાટગઢ છે, તે જૂનું અને પુરુષમાંથી સ્ત્રીનું સર્જન કરે છે તેમ કદાચ પાતાળનાર છે એવી દંતકથા પણ પ્રચલિત એ અમુક વર્ષો સુધી એકધર્મી અને પછી બીજાછે. આ બધા પરથી એક વાત તે દેખાય જ ધમ બન્યું હોય! તે જે હેય તે પરંતુ એ વિ. છે કે આ અહીં આવ્યા તે પહેલાં અહીં ચિત્ર સંતાનનું સ્ત્રી સ્વરૂપ કે જે ઈલાના નામે જે પ્રજા વસતી હતી તે અનાર્ય, અસુર કે ઓળખાતું હતું તે ઇલાને વંશ એલ વંશ દસ્ય પ્રજા હતી.
કહેવાયે. જેમાં પુરુરવા, નહુષ, યયાતિ અસુર સંસ્કૃતિ
વગેરે પ્રખ્યાત રાજવીએ થયા હતા. આમાંના
યયાતિને પુત્ર યદુ પણ પાછળથી અહીં આનસૌરાષ્ટ્રમાં પ્રાચીનકાળે દસ્યુએ-નાગો તેમાં આવીને રહેશે. જેના વંશજો યદુવંશી વગેરે વસતા હતા તે વાત ખરી છે, પરંતુ તે કહેવાયા. આ બધી હકીકત પુરાણમાં કડીપ્રજા પાસે પણ એક ભવ્ય સંસ્કૃતિ હતી. બદ્ધરૂપે નોંધાયેલી છે. આર્યોના આગમન વખતે કાળના વહન સાથે આર્યોના આગમન પછી આનર્તના ૯ પેટા ભાગે હેવાને ઉલ્લેખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
આ બધા પરથી સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિના સહિષ્ણુતા ન હોત તો અન્ય પ્રદેશની માફક મૂળાને આપણને સહેલાઈથી ખ્યાલ આવી અહીં પણ સામ્પ્રદાયિક દંગલે થયાં હેત. રહે છે કે એ સંસ્કૃતિને પ્રવાહ આર્ય અને આ લેક સંસ્કૃતિએ તેઅનાર્ય બંને સંસ્કૃતિમાંથી ઉન્ન થયેલ છે.
- સાંઈ કે સલામ, કાપડી કે નામ; આપણે ત્યાં “સંગમ'નું મહત્વ સ્વીકારાયેલું છે. જ્યાં બે પ્રવાહો એકત્ર થતા હોય તે નાથજી કે આદેશ, સબ સંતન કે જે જે સીતારામ. સ્થાનને આપણે પવિત્ર માનીએ છીએ. એટલે એવી સર્વધર્મસમન્વયની-ધર્મના ભેદભાવ કદાચ બે મહાન સંસ્કૃતિના પ્રવાહના વિનાની સંસ્કૃતિને ઉપસી છે. સૌરાષ્ટ્રનાં સંગમથી ઉપ્તન્ન થયેલી હોવાના કારણે જ ભજને એ લોકસંસ્કૃતિને ઉત્તમ પરિપાક છે. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ આટલી બળવતી વિશિષ્ટ એ ભજનિકોમાં કતીબશા અને તેથી જેવા અને ચેતનવંતી બની લાગે છે.
મુસ્લિમ સંતે પણ છે. હરિજન જેવી કઈ
હસ્તીને એણે સ્વીકારેલ નથી, ખીમડિયો સંસ્કૃતિના ચિરંજીવ તો
કોટવાળ આદિ હરિજનને આ સંસ્કૃતિએ પરંતુ કઈ સંસ્કૃતિ કેવળ જૂની કે અતિ પૂજ્ય પુરુષ માનેલા છે. સ્ત્રી પુરુષની સમાજૂની હોવાના કારણે કંઈ તે મહાન બની નતાને પણ આ સંસ્કૃતિએ પાયાની ચીજ જતી નથી! એની મહાનતા તે એનામાં રહેલાં ગણેલ છે. ચિરંજીવ તત્વોનાં મૂલ્યો પર જ અવલંબતી આ લોકસંસ્કૃતિએ અભિમાનને મેટામાં હોય છે. આ દષ્ટિએ વિચાર કરીએ તે સૌરા. 5
* માટે શત્રુ મનાવ્યું છે. બધા ભવરોગનું, ષ્ટ્રની સંસ્કૃતિએ કેટલાંક એવાં મૂલ્યને જન્મ અને
અને આત્મા અને દેહ વચ્ચેની દીવાલરૂપ આપ્યો છે કે જેની ઉપયોગિતા આજે પણ માનીને એને તજવાનું ઉપદેર્યું છે.—ગરવ ઘટી નથી. આ સંસ્કૃતિમાં સતિ અને સંત, કિયે સાઈનર હાર્યો સિયારામજી સેં–એમ શૌર્ય અને શહાદતને મહત્વ છે તે ખરું, પણ ગર્વને માનવજીવનના પરાજયનું મુખ્ય કારણ આ સંસ્કૃતિએ મહત્વની વાત કરી હોય તે મનાવેલ છે. તે એ છે કે તેણે ભૌતિક જીવનમાં વ્યક્તિ પરાયણતાને ઊભી કરી નથી. સૌરાષ્ટ્રનું આતિથ્ય આ સંસ્કૃતિએ આળસ, પ્રમાદ કે અકર્મ આ કારણે જ નેધપાત્ર છે. સુખ વહેંચવાથી યતા પિષ્યાં નથી, ભાગ્યને સ્થાને એણે વધે છે, દુઃખ વહેંચવાથી ઘટે છે એમ પુરુષાર્થને પ્રબોધે છે. ‘હકે હાલે તમે વચન સુખમાં અને દુ:ખમાં ભાગ લેવાની-વહેચવાની પાળે” એમ કહીને તેણે અનૈતિક જીવનથી વાત એણે કરી છે. એવી જ બીજી મહત્વની દૂર રહેવાની વાત કહી છે. “ધર્મો જય અને વતુ તે અનાસક્તિને પાયામાં મૂકવાની છે. પાપે ક્ષય' એ આ લોકસંસ્કૃતિનું આગવું જે આ લેકસંસ્કૃતિમાં અનાસક્તિ અને સૂત્ર રહ્યું છે.
હવે પછીનું અમારૂં સમૃદ્ધ પ્રકાશન તૈયાર થઈ રહ્યું છે :
ગુજરાત સંદર્ભગ્રંથ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૪
રાષ્ટ્રીય અન્ન સમસ્યાના ઉકેલ માટે
દેશની પ્રત્યેક એકર જમીનમાં વધુ પાક પેદા કરી.........
વધારે ઉત્પાદન લેવા માટે~~
જમીનનેા રસકસ જાળવી રાખવા એન. પી. કે. યુક્ત—
રસાયણીક—
સરકાર માન્ચ
હળછાપ
મિશ્ર ખાતર
: ઉત્પાદક :
હિન્દ ફર્ટિલાઈઝર્સ
શાહ ચેમ્બર્સ–સાકર બજાર, ભાવનગર.
શ્રી નંદલાલભાઈ દેવલુકના સાહિત્યિક પ્રયાસને
શુભેચ્છા પાઠવે છે
* મેસર્સ હાજી ફિદાહુસેન જીવરાજભાઇ
સીગારેટ, માચીસ, સાબુ, ચા વિગેરેના વેપારી
જનરલ મર્ચન્ટ
તળા જા (ગુજરાત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
* ૧' જ દૃ
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૫
ટેલીફોન નં. ૩૧૪૬
જીવનની ઈમારતોને સદ્ગુણે મજબૂત બનાવે છે ને આત્માને સેવાભાવ એ એને બગીચે છે. જેના કુલડા ના રૂપ-રંગ અને સુગંધથી સંસાર તરબતર રહે છે.
આપના નિવાસ સ્થાને કે બાગ બગીચા, સાર્વજનિક ઈમારતને કે નગરરચનાને સુશોભિત કરવા પટેલ સીમેન્ટ પાઇપ પ્રોડકટસના આર. સી. સી. જીમેન્ટ પાઈપ ૩” થી ૪૮” ઈંચ સુધીના પ્રેસર પાઈપ તથા નેનપ્રેસર પાઈપ તથા હ્યુમ સ્ટીલ ફીટીંગ ટી. તથા બેન્ડ વિગેરે હાજર સ્ટોકમાંથી મળશે. ઈન્ડીયન રેલ્વે સ્ટાન્ડર્ડ પાઈપ પણ મળી શકશે.
તદૂઉપરાંત અમારી ફાઉન્ડ્રીના કાસ્ટ આયન મેનહેલ કવર્સ ઈનબેર રોડ બેકસ, સ્યુસ વાલ, હાઈડ્રન્ટ કાસ્ટ, આયન પાઈપ ફીટીંગ,
એકસપીલર સ્પેર પાર્ટસ દરેક સાઈઝના ઓઈલ ફિલ્ટર પ્રેસ તથા એઈલ પમ્પ, બેબી બોયલર ઓઈલ ટેન્ક તથા વોટર ટેન્ક બનાવીએ છીએ.
-: ઉત્પાદક :
પટેલ સીમેન્ટ પાઈપ પ્રોડકટ સ
C/o. પટેલ આયર્ન ફાઉન્ડ્રી એન્ડ સ્ટીલ વર્કસ
પ્રેસ રોડ થઇને શામળદાસ રોડ, વેજીટેબલ કારખાના પાછળ,
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
વિના સહકાર નહિ ઉદ્ધાર શ્રી નાના આસરાણું છે. વિ. વિ. કા. સ. મંડળી લી. વાયા:-મહુવા
જલે -ભાવનગર પેસ્ટ:-મોટા આસરાણુ
તાલુક:-મહુવા રજીસ્ટર નંબર ૭૯
એડીટ વર્ગ:તા. ૩૦-૬-૬૬
સભ્ય સંખ્યા - - ૧૬૬ શેર બંડળ ... - ૪૮૧૨૫ અનામત ભંડળ ૩૬૨૮/૩૧ અન્ય ફંડ • • ૨૬૩૧/૧૦ ચાલુ સાલે થયેલ નફો રૂા. ૩૦૪૨/૬૭
વ્યવસ્થાપક કમિટીના સભ્યો ૧ ભીમાભાઈ રામભાઈ ૨ ભીમાભાઈ લખમણભાઈ 3 ઉકાભાઈ લખમણભાઈ ૪ નાનજીભાઈ ગગજીભાઈ ૫ રામજીભાઈ દેવાતભાઈ ૬ ઉમરભાઈ નુરાભાઈ
રાજાભાઈ હમીરભાઈ
પ્રમુખ
નકમ બાલાભાઈ નથુભાઈ
મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રમાં સહકારી પ્રવૃત્તિને ઇતિહાસ
એ. ટી. ત્રિવેદી મદદનીશ જિલ્લા રજીસ્ટાર, ભાવનગર સમાજવાદી ઢબની સમાજરચના અને એકંદરે સૌરાષ્ટ્ર રાજ્યની રચના વખતે કલ્યાણ રાજ્યની સ્થાપનાને આદર્શ સિદ્ધ માત્ર ભાવનગર રાજ્યમાં સહકારી પ્રવૃત્તિ કરવા માટે સહકારી પ્રવૃત્તિ અગત્યની પ્રવૃત્તિ હતી અને તેના પાયા ઉપર સૌરાષ્ટ્રમાં ગણી શકાય. આ પ્રવૃત્તિ લોકેગી પ્રવૃત્તિ સહકારી પ્રવૃત્તિ શરૂ થઈ તરીકે સૌરાષ્ટ્ર રાજ્યની રચના થયા બાદ એપ ની ,
સૌરાષ્ટ્ર રાજ્યની રચના થયા બાદ આ એટલે કે ૧૯૪૮ના અરસામાં સ્વીકારી અને માટે સહકારી કાયદો અને કાનુને સૌરાષ્ટ્રની તે રીતે રાજ્ય કામગીરી શરૂ થઈ. ધારાસભાએ મંજુર કર્યો અને આ કાયદા અને
સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ તે પહેલા કાનુનને અનુસાર ભાવનગર રાજ્યની સહકારી સૌરાષ્ટ્ર અનેક રજવાડાઓના સમાગમેથી મંડળીઓની ફેરરચના માટે મંડળીઓના પેટાભરેલું હતું. આવી પ્રવૃત્તિ આગળ પડતા નિયમોમાં સુધારા કરવામાં આવ્યા અને તે સાથેરાજ્ય સિવાય આ પ્રવૃત્તિનું નામનિશાન ન સાથ સૌરાષ્ટ્રના બધા વિસ્તારમાં જુદા જુદા હતું. સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે જે પ્રકારની સહકારી મંડળીઓની સ્થાપનાની રાજ્યમાં સહકારી મંડળીઓ હતી તે નીચે કામગીરી પણ શરૂ કરેલી. આ ઉપરાંત આવી મુજબ હતી.
મંડળીઓને ધીરાણ મેળવવામાં મુશ્કેલી ન પડે
સ.મંની સંખ્યા તે માટે ધીરાણ આપનારી ટચ સંખ્યાઓ પણ ભાવનગર રાજ્ય
ઉભી કરવામાં આવી. આ બધા કાર્યો સૌરાષ્ટ્ર, જુનાગઢ રાજ્ય
૨૮
રાજ્યના સહકારી ખાતાએ એકી સાથે પોરબંદર રાજ્ય
પ્રયાસ શરૂ કર્યા.
આ કામગીરી ઘણી જ કપરી હતી. કારણ એકંદરે કુલ
૨૪૮
કે “સહકાર” શબ્દ ન જ હતો અને તે જુનાગઢ રાજ્ય અને પોરબંદર રાજ્યમાં માટે અનુકુળ વાતાવરણ હજી શરૂ થયેલું. આ પ્રવૃત્તિ માત્ર નામની હતી તેમ કહી જુદા જુદા રાજ્યની પ્રજા અજ્ઞાન હતી, અને શકાય. ભાવનગર રાજ્ય આ પ્રવૃત્તિ માટે દરબારી ગામોની પ્રજા પાસેથી લેક પગી કામગીરી શરૂ કરેલી. ભાવનગર રાજ્યના આવી સંસ્થાઓ ઉભી કરાવી અને તેમને ગામડાઓમાં આવી મંડળીઓ ઉભી કરવામાં સંચાલન માટે સેંપવી તે તદન નવું જ હતું. આવેલી. આ મંડળીઓ માત્ર ગામડામાં આ પ્રજા પાસે ન હતી સહકારી તાલીમ, ધીરાણનું કામ કરતી અને બધી મંડળીઓ સહકારી સમજ કે અનુભવ. તેમ છતાં સહઅનલીમીટેડ એટલે કે અમર્યાદીત જવાબદારીના કારી ખાતાએ આ પ્રવૃત્તિ વિકસાવવા માટે ઘરણે રચાયેલી. શેરભંડળ નહીં પણ થાય કદમ માંડ્યા. સૌરાષ્ટ્ર રાજ્યની રચના વખતે ણથી કંડ ઉભા કરાયેલા. સહકારી પ્રવૃત્તિ સહકારી ખાતાના વડા તરીકે શ્રી હરિપ્રસાદદુનિયામાં શરૂ થઈ ત્યારે જે ધોરણે મંડળીઓ ભાઈ ત્રિવેદી હતા. અને એકધારી રજીસ્ટ્રારશ્રી રચાતી તે ધરણે આ મંડળીઓ શરૂ થયેલી. તરીકે તેમણે કામગીરી કરેલી અને તેથી
૨૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૯૮
સૌરાષ્ટ્રમાં વિકસેલે સહકારી પ્રવૃત્તિ માટે આ સંસ્થા સૌરાષ્ટ્ર રાજ્યમાં ગીરાસદારી યશ તેમને રહ્યો.
ગણોતીયાઓને જમીનને કજો લેવા માટે સૌરાષ્ટ્ર રાજ્યના સમય દરમ્યાન સૌરાષ્ટ્ર આ સંસ્થા ઉભી કરવામાં આવેલી અને શરૂ સહકારી બેંક, લેન્ડ મોર્ટગેજ બેંક, સૌરાષ્ટ્ર આતમાં પ્રમુખશ્રી તરીકે પોરબંદરના યુવરાજ જ્ઞાન પ્રચાર સ. સંઘ વિગેરે ટોચ સંસ્થાઓ ઉદયભાણસિંહજી અને મેનેજરશ્રી તરીકે શ્રી શરૂઆતમાં કામ કરતી શરૂ થઈ ગયેલ હરીહરભાઈ જોષીએ કામગીરી કરેલી અને આ અને જ્યારે સૌરાષ્ટ્ર રાજ્યનું એકીકરણ સંબઇ એક દ્વારા ભારતમાં ચાલતી લેન્ડ ડેવલપમેન્ટ રાજ્ય સાથે થયું ત્યારે આ બધી સંસ્થાઓ બેંકમાં આગવું સ્થાન લે છે. પગભર થઈ ગયેલી હતી. અને તે ઉપરાંત ઉપરોક્ત ઉલેખ સાથે રાજકેટ નાગરિક ખેડુતેને આબાદી માટે નિયંત્રીત બજારે પણ સ. બેકને પણ ઉલ્લેખ જરૂરી છે. આ બેંકની અગત્યના સ્થળોએ સ્થપાઈ ચુક્યા હતા. રચના રાજકોટમાં સૌરાષ્ટ્ર રાજ્યમાં થયેલી. - સૌરાષ્ટ્ર રાજ્ય દરમ્યાન આ લોકોપયોગી નાગરીક બેંક ચૌદ લાખથી વધુ શેર ભંડળ પ્રવૃત્તિ સારાય સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ધરાવે છે. થાપણો એક કરોડ ઉપરાંતની છે આંબી ગઈ હતી અને તેથી જ મુંબઈ રાજ્યના અને ધીરાણ સાઠ લાખ જેટલું છે. માત્ર નાના સમય દરમ્યાન પણ આ પ્રવૃત્તિ વિકસતી રહી. પાયા ઉપર શરૂ થયેલી આ બેક કઈ પણ સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિ જેના સોપાન, સરકારી સહાય વગર નાગરીક બેંકમાં આગવી અનેક વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલતી ન હોય, તે હરળમાં છે. રીતે થઈ ગયેલા અને મુંબઈ રાજ્યમાં પણ આ કેડીનાર ખાંડ ઉદ્યોગ સ. મંડળી પણ રીતે જ સહકારી પ્રવૃત્તિ વિકસેલી અને ફલેલી. શરૂઆતમાં નુકશાનીને કારણે મુશ્કેલીમાં
તા. ૧-૫-૬૦ થી દ્વિભાષી મુંબઈ રાજ્યનું મુકાઈ ગયેલ પણ તેમાંથી પગભર થઈ સારે વિલિનીકરણ થતા ગુજરાત રાજ્ય થયું અને નફે મેળવી જુની ખોટ પૂરી કરી ખાંડ ઉદ્યોગોમાં ગુજરાત રાજ્ય દરમ્યાન સહકારી પ્રવૃત્તિ સારું સ્થાન મેળવી લીધેલ છે અને શેરડીના યથાવત વિકસતી રહી. સૌરાષ્ટ્રના ખેડુતોએ પિલાણમાંથી બીજુ “બાય પ્રોડકટ”નું ઉત્પાદન આ પ્રવૃત્તિ પિતાની આર્થિક ઉન્નતી માટેની છે પણ અત્યારે કરે છે. તેની પુરી સમજદારી થઈ ગઈ હોવાથી આ પ્રવૃત્તિને વિશેષ લાભ લે છે. ભારતના અનેક
ગુજરાત રાજ્યનું ઉપર ઉલ્લેખ કર્યા પ્રમાણે
બીજા રાજ્યની સરખામણીમાં આગવું સ્થાન રાજ્યની સહકારી પ્રવૃત્તિમાં ગુજરાત રાજ્યનું સ્થાન આગવું જ છે. સારાષ્ટ્રની કેટલીક
છે. બીજા રાજ્યોની સરખામણીમાં મંડળી સહકારી સંસ્થાઓએ ભારતભરની સહકારી
દીઠ વ્યક્તિગત સભાસદ સંખ્યા, શેર ભંડોળ, સંસ્થાઓમાં નામના મેળવી છે તેવી સંસ્થા ધરિાણ, થાપણ, વિશેષ છે જ્યારે મદત એમાં ગુજરાત રાજ્ય તેની ડેવલપમેન્ટ બેંક, બહારનું લેણું સભાસદે પાસે ઓછું રહે છે. રાજકોટનાગરીક સહકારી બેંક, કેડીનાર મંડળીઓની સંખ્યાબળની દ્રષ્ટીએ ભાવા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વિગેરે સંસ્થાઓ નગર જિલ્લો સૌરાષ્ટ્રમાં આગળ છે અને સહેલાઈથી મૂકી શકાય.
ગુજરાતમાં પણ આગવી હરોળમાં રહે છે, - અત્રે ગુજરાત રાજ્ય લેન્ડ ડેવલપમેન્ટ જિલ્લાવાર મંડળીઓની સંખ્યાની વિગત બેંકને થયેલ વિકાસને ઉલેબ જરૂરી છે. નીચે આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
જ
નં. જિલ્લો મંડળીઓની સંખ્યા ૪ નેકરીઆત શરાફી મંડળીઓ ૧ અમદાવાદ શહેર
૧૭૧૧ ૫ નાગરીક બેંકે ૨ અમદાવાદ જિલ્લો ૧૧૧૦ ૬ ખરીદ વેચાણ સંઘે ૩ ગાંધીનગર જિલ્લો
૧૩૩ ૭ માલધારી શરાફી મંડળીઓ ૪ બનાસકાંઠા જિલ્લો
૮૭૫ ૮ પિયત સહકારી મંડળીઓ ૫ સાબરકાંઠા જિલે
૬૭ ૯ ખેતી મંડળીઓ ૬ ખેડા જિલ્લા
૧૭૧૮ ૧૦ રૂપાંતર મંડળીઓ ૭ મહેસાણા જિલ્લો ૧૫૯૬ ૧૧ વણકર મંડળીઓ ૮ ભરૂચ જિલ્લે
૭૫૮ ૧૨ ઔદ્યોગીક મંડળીઓ ૯ વલસાડ જિલ્લે
૬૭૩ ૧૩ ઉચ્ચતર જીવન ગાળનારી મંડળી ૧ ૧૦ ડાંગ જિલ્લો
પર ૧૪ જિલ્લા સ. બેંક ૧૧ સુરત જિલ્લે
૧૧૬૭ ૧૫ જિલ્લા સ. બોર્ડ ૧૨ અમરેલી જિલ્લે
૫૫૮ ૧૬ અન્ય સ. મંડળીઓ ૧૩ ભાવનગર જિલે
૧૦૧૦ ૧૪ જામનગર જિલ્લે
કુલ એકંદરે ૧,૦૪૦
૫૯૩ ૧૫ જુનાગઢ જિલ્લા
८७६
આ ઉપરાંત અગત્યના બજાર વિસ્તાર એટલે ૧૬ કચ્છ જિલ્લો
૫૦૦ કે પીઠાઓમાં ખેડુતોના હિતમાં નિયંત્રીત ૧૭ રાજકોટ જિલ્લો
બજાર સ્થાપવામાં આવ્યા છે જે પૈકી બોટાદ, ૧૮ સુરેન્દ્રનગર જિલ્લે
૬૧૪ કુંડલા વિ. સ્થળના આ નિયંત્રીત બજારો ભાવનગર રાજ્યથી સૌરાષ્ટ્રમાં સહકારી કાર્યક્ષમ રીતે કામ કરી રહ્યા છે. પ્રવૃત્તિના પગરણ શરૂ થયેલા અને સને ૧૯૪૮માં ઉપર જણાવ્યા પ્રમાણે માત્ર ૨૧૭
સહકારી પ્રવૃત્તિમાં સહકારી શિક્ષણ અને ગ્રામ્ય સહકારી મંડળીઓ હતી જે વધીને 3
તાલીમની અગત્યતા છે જ અને તે માટે ૩૦-૬-૬૭ ના રોજ ૧૦૪૦ સહકારી મંડ
સૌરાષ્ટ્ર રાજ્ય દરમ્યાન ભાવનગર મુકામે
સહકારી તાલીમ મહાવિદ્યાલય જેમાં મધ્યમ ળીઓ જુદા જુદા ક્ષેત્રે કામ કરી રહી છે. આ અને ઉચ્ચકક્ષાના કર્મચારીઓને તાલીમ આપ| મંડળીઓની પ્રકારવાર વિગત નીચે મુજબ છે. વાની વ્યવસ્થા હતી જે હવે આણંદ મુકામે નં. પ્રકાર
સંખ્યા
વલ્લભ વિદ્યાનગર મુકામે ચલાવવામાં આવે છે
અને ભાવનગર મુકામે સ્થપાયેલ સહકારી ૧ ખેતી વિષયક મંડળીઓ પપ૪ તાલીમ કેન્દ્રને ઘટક માટેનું તાલીમ કેન્દ્ર ૨ હાઉસીંગ સોસાયટીઝ ૧૯૧ (બ્લેક લેવલ ટ્રેઇનીંગ સેન્ટર )માં ફેરવવામાં ૩ ગ્રાહક ભંડારો
૫૦ આવેલ છે.
૮િ૫ર
એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
આ ઉપરાંત સહકારી ખાતાના નીચલી. ૧૯૪૮ના અરસામાં શરૂ થઈ અને વીસેક કક્ષાના કર્મચારીઓને અને સહકારી સંસ્થાના વર્ષના ગાળામાં આ પ્રવૃત્તિએ સૌરાષ્ટ્રના દરેક તેવા કર્મચારીઓ માટે સહકારી તાલીમ શાળા ગ્રામ્ય વિસ્તારને આવરી લીધી છે તેમજ વિવિધ ભાવનગર મુકામે ચલાવવામાં આવે છે અને ક્ષેત્રે આ પ્રવૃત્તિને અપનાવવામાં આવી છે આ સત્ર સાતેક માસના ગાળાનું હોય છે. અને હજી તે અમલમાં મુકાતી જાય છે અને આ સાથે ફરતા મંત્રી તાલીમ વર્ગો દ્વારા બીજા વીસ વર્ષમાં દરેક વ્યક્તિ આ પ્રવૃત્તિ પ્રાથમિક મંડળીઓને મંત્રીઓને તાલીમ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલ હશે આપવાની વ્યવસ્થા અમલમાં છે. તેવા વિકાસની અપેક્ષા વધુ પડતી નથી તેમ
કેપગી સહકારી પ્રવૃત્તિની શરૂઆત થયેલ પ્રગતિ જોતા કહી શકાય.
શુભે છા પાઠવે છે શ્રી મોટા આસરાણા સેવા સહકારી મંડળી લી.
મુ. મોટા આસરાણું પિસ્ટ-મોટા આસરાણા (છલ્લે-ભાવનગર) વાયા-મહુવા
એડીટ વર્ગ-૨
રજીસ્ટર નંબર ૫૯
સભ્ય સંખ્યા - - ૧૦૩ શેર ભંડોળ . . ૩૦૦૬૫/અનામત ભાડે ... ૭૦૧૦/૩૦ ધર્માદા ફંડ .... . ૯૫/૭૨
; વ્યવસ્થાપક કમિટી;
૧ અરશીભાઈ વીરાભાઈ પ્રમુખ : ૨ જાનાભાઈ કાળુભાઈ સભ્ય
૩ ઉકાભાઈ હાદાભાઈ , ૪ ભગવાનભાઈ ટબાભાઈ , ૫ જીથરભાઈ કાળાભાઈ ,
દુલાભાઈ કે અંજાળા
મંત્રી
અરશીભાઇ વીરાભાઈ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પરમતત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી ( ગાંધીજીના ગુરૂ ) મેારી પાસેનું વવાણીયા એમનું જન્મસ્થાન.
શ્રો વિશ્વવંદનીય પૂ. મહાત્મા ગાંધીજી સૌરાષ્ટ્રનું સુદામાપુરી (પોરબ ંદર) એમનું જન્મસ્થાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દેવાંશી રાજવી સ્વ. કૃષ્ણકુમારસિહજી જેમણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય પ્રજાને ચરણે ધર્યું.
www.unaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રની સિદ્ધક્ષેત્ર ભૂમિના
દશનીય સ્થળે,
શ્રી વરતેજ વીસા તપા સંય દેરાસરજી
કમિટિ સંચાલિત આ તીર્થની માહિતી સામેના પાને છે.
સૌરાષ્ટ્રમાં સત્સંગી સમાજને ધર્મની પ્રેરણા આપતા
દેવમંદિરો સંસ્કૃતિના વૃજધારીસમા ઝળહળી રહ્યા છે. Shree Sudhamaswami Gyanbhandar-Umara Surat
સ્વામિનારાયણ ગઢડાનું ગોપી મંદિર
–એક સદગૃડસ્થના સૌજન્યથી
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી વરતેજ જૈન દેરાસરજી. શ્રી ભાવનગરથી છ માઈલ વરતેજ મુકામે જૈનેના પ્રાચીન ૧૦૮ તીર્થમાં આ દેરાસરજીને સમાવેશ થાય છે. ભાવનગર વસ્યું ન હતું. તે સમયમાં ઘોઘા જતાં યાત્રિકસંઘે આ તિર્થનાં દર્શન કરી આગળ વધતાં. આ રીતે દેરાસરજીના મૂળ નાયક શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિમા ત્રણસો વર્ષથી અધિક પ્રાચીન મનાય છે. જ્યારે હાલનાં ભ૦થે જીનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૨૮ નાં મહા શુદ ૧૩ ( ૯૬ વર્ષ પૂર્વે ) માં થયેલ છે.
ભાવનગરના જશાનાથ મહાદેવ મંદીરના શિ૯પીઓએ આ બે માળના સપ્ત શિખરબંધી જીનાલયનું બાંધ કામ કરેલ છે. આ શિખરની આકર્ષક બાંધણી દરેકનું મન મેહી લે તેવી છે. દેરાસરજીનાં બીજે માળ ચૌમુખજી બિરાજમાન છે. | દેરાસરનું પ્રવેશદ્વાર ભાવનગર દરબારગઢનાં બાંધકામ કરનાર શિ૯પીએાએ કરેલું જાણવા મળે છે. જ્યારે પ્રવેશ
દ્વારથી શરૂ થતા રંગમંડપ જામનગરના કુશળ શિ૯પીનાં હાથે બંધાયેલ છે. દેરાસરજીના આ રંગમંડપના સ્તંભે, તેને જોડતી કમાન તથા તેની કાંગરીઓ અને દેવદેવીઓની કલાત્મક પ્રતિમાઓથી સજજ આ બાંધણીઓની વિશિષ્ટતા એ છે કે તેની દિવાલમાં જુદી જુદી જાતની અનેક ભૂમિતિની ભાતીગળ આકૃતિઓ કંડારેલ છે.
જેના વૈવિધ્યને જેટ આજુબાજુનાં પૌરાણિક બાંધકામમાં કયાંય જોવા મળતા નથી. આ ડીઝાઈનોને કાપડ ઉપર ઉપસાવતા તેને અનેરો ઉઠાવ આપે છે તે લેકેક્તિ નથી પણ બેવહારસિદ્ધ હકીકત છે. આ દેરાસરજીનાં બાંધકામમાં ફકત આર્થિક ભેગજ નહી પણ શકિત ને સમયના ભેદ શેઠશ્રી પરશોત્તમદાસ હેમજીએ આપેલ છે. આ રીતે આ તિર્થમાં ત્રગુસે વર્ષથી અધિક પ્રાચીન પ્રતિમા દ્વિમા ની સત શિખરબધી જીનાલય તથા જીણી કોતરણીવાળું પ્રવેશદ્વાર અને રંગમંડપ પ્રાચીન તિર્થોમાં અજોડ છે. Space donate by Phone : 4362
Gram : PARAS M/s. NARSHIDAS BROS, Esso Agents & General Merchants.
Danapith, BHAVNAGAR.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી રમણીકભાઈ કે. ધામી ઉપ પ્રમુખ-રાજકેટ છલા ૫ ચાયત)
શ્રી દ્વારકાદાસ ના. ત્રિવેદી
પ્રમુખ જુનાગઢ જિ, ખ. વ. સંઘ
શ્રી પરમાણંદભાઈ જે. એઝા નાયબ મંત્રીશ્રી વન અને ભાગ–વાહનવ્યવહાર (ગુજરાત સરકાર)
સ્વ. જગજીવનદાસ મહેતા
અમરેલી,
હો ભાઈલાલભાઈ બાવીશી
પાલીતાણા
શ્રી મનુભાઈ ચંદ્રેસા વીરપુર,
શ્રી રમણીકલાલ ભોગીલાલ શાહ-ભાવનગર.
| ( સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગ પતિ ) Shree Sudhanmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રનું ઇતિહાસ દર્શન
ખંભાત, વડાદરા, ભરૂચ, સુરત, વગેરેના ભૂસ્તર ને રાસાયણિક સંશાધના પરથી જાણવા મળે છે. ત્યાર પછીના ભૂપૃષ્ઠનાં પરિવતને!માં હિમાલયની ગિરિમાળા ઉત્પન્ન થઈ. આ રીતે સૌરાષ્ટ્ર પ્રદેશને ગિરનાર એ હિમાલય કરતાં પણ અગ્રજન્મ્યા છે. નવાં પ્રકારની જીવ સૃષ્ટિએ આ સંશે!-યુગમાં થતી જતી હતી. તે પછીના સમયમાં દ્વારકા, પેરબંદર ને પીરમના ભૂતલની રચના થઈ ને આ યુગમાં મેટાં સસ્તન પ્રાણીઓ પૃથ્વી પર વસ્વ ધરાવતા હતા. ભે. જે. અધ્યયન સ`શાષન વિભાગના ઉપાધ્યક્ષ ને ગુજરાતના જાણીતા ઇતિહાસજ્ઞ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ તેમના પુસ્તક ‘ગુજરાતનેા પ્રાચીન ઇતિહાસ 'માં આ બધા પ્રાગૈતિહાસિક કાળની નોંધ વિસ્તૃત રીતે કરી છે.
(અ) પ્રાગૈતિહાસિક કાળ :
માનવમાળના જન્મ સાથેના કાળના ઇતિહાસ પણ ક્રમબદ્ધ રીતે મળતે નથી. કેઇને કાઈ રૂપમાં માનવા પેાતાના સમયને અણુસાર પેાતાની પાછળ મૂકી જતા થયા તે પહેલાંના સમયની વાત તે પુરાતત્વવિદ્યાના ધનના સહારે જ મળી શકે. ઘણા પ્રાચીન સમયમાં લાખ વર્ષ પહેલાં જસ્તા ભારતને ભૂખડ આજના આફ્રિકા સાથે જોડાયેલા હતા. પુરાતત્વવિદો, નૃવંશ શાસ્રીઓ તે એમ પણ માને છે કે આજનુ એસ્ટ્રેલિયા પણ તે સમયે આ ભૂમિખંડ સાથે જ જોડાયેલુ હતું. પણ પ્રકૃતિનાં ને ભૂમિના ગમાં રહેલ ધગધગતા લાવારસ ઈત્યાદિના પરિણામે, ધરતીક ંપે, જ્વાળામુખીઓ વગેરે અનેકવિધ કારણેાસર આફ્રિકા ખંડ ને એસ્ટ્રેલિયા તે છૂટા પડ્યા જ, પણ ભારતની ભૂગાળમાં પણ કેટકેટલાંયે રિને વના થયાં. ઉત્તર ભારતની યુરેશિયન સમુદ્રમાં ડૂબેલી ભૂમિ બહાર આવી, આવા બધા રિવનના યુગને ગેાંડવાના ખંડ કહે છે ને તેના જીવાશ્મ અવશેષ હાલના ધ્રાંગધ્રા, વઢવાણુ અને કચ્છમાં ભૂજ પ્રદેશમાં રહેલ છે. ત્યાર પછી વળી પાછે। પ્રકૃતિ લીલાનેા હાથ જોવા મળ્યા. પશ્ચિમ અને દક્ષિણ ભારતના પ્રદેશમાં લાવા રસના થર પથરાયા ગિરનારની ઉત્પત્તિ આ કાળે થઈ. વળી પાછા સમુદ્રનાં પાણી આ ભાગ પર ફરી વળ્યાં ને તે આજે ભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ પછીના સમયમાં માનવના જન્મ થયે, ધીમે ધીમે તેની અદમ્ય જીજીવિષાના કારણે તેને અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડયું. માનવના આ શરૂઆતના કાળને પાષાણુયુગ તરીકે એળખવામાં આવે છે. આ પાષાણયુગના એ વિભાગ વિદ્યાનેા પાડે છે. જૂના પાષાણુયુગ અથવા પૂર્વ પાષાણયુગ અને નવે। પાષાણયુગ અથવા ઉત્તર પાષાણયુગ. પૂ પાષાણુયુગમાં માનવ પેાતાના શત્રુઓ સામે કુદરતે બક્ષેલા તેવા ને તેવા જ પાષાણેાના ઉપયેગ કરતા, જ્યારે ઉત્તર પાષાણુયુગમાં તેણે પથ્થરાને ઘસીને તીણા, ધારદાર, છરાના આકારના અના
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૦૨
વીને ઉપયોગમાં લેવા માંડ્યા. સૌરાષ્ટ્રમાં પૂર્વ રસપૂર્વક વર્ણવવામાં આવી છે, કેમકે, મવંતર પાષાણયુગના અવશેષો મળી આવ્યા નથી. પણ વર્ણન અને રાજવંશ વર્ણન પુરાણેનું ખાસ ઉત્તર પાષાણયુગનાં અવશેષે ભાદરના કાંઠે ને અંગ ગણાય છે. શ્રીમદ્ ભાગવતમાં પણ ગોમા નદીના કાંઠેથી મળી આવ્યા હોવાનું નવમાં સ્કંધમાં મનુ વૈવસ્વતના પુત્રો અને તેમના જણાય છે. આ સમયને માનવ શિકારી અવ- વંશજોનું વર્ણન જોવા મળે છે. નવમ સ્કંધના સ્થાને હતે. તેનાં પગ પાતળા, માથું મેટું, ત્રીજા અધ્યાયમાં શર્યાતિરાજાવાળું વૃત્તાન્ત હડપચી અણીવાળી ને જાડા હોઠવાળો હશે આવે છે પરંતુ તેમાંયે શર્યાતિ કયાં રહેતા તેવું હાડપિંજરે પરથી જાણવા મળ્યું છે. હતા અને ચ્યવનભાર્ગવ જેને શર્યાતિની પુત્રી
સુકન્યાએ અપરાધ કર્યો હતો તે મુનિશ્રેષ્ઠના પાષાણયુગ પછી ધાતુયુગ આવે છે. ધાતુ- નિવાસ સ્થળ વિષે પણ મૌન સેવવામાં આવ્યું યુગમાં તામ્રયુગનો કાળ પ્રાચીન છે. માનવ હવે છે. આ શર્યાતિ રાજા સાથે આપણને ઘણે વધુ સંસ્કૃતને સભ્ય બન્યું હતું. નગર નિર્માણ સંબંધ છે કારણકે આ શર્યાતિ રાજા માનવસુધી તે પહોંચી ગયો. આ યુગને સિંધુ ખીણની સૃષ્ટિનો પ્રારંભ આ કલ્પમાં જે વૈવસ્વત મનુથી સંસ્કૃતિનો યુગ અથવા હરપા યુગ કહે છે. થો તેમના પુત્ર હતા. મનુ મહારાજાને દસ
આ સિંધુ ખીણના નગરની સંસ્કૃતિ માત્ર પુત્રો હતા. તે દસનાં નામ આ પ્રમાણે છે : સિધુના કાઠા પૂરતી જ વિસ્તરેલી ન હતી પણ પsધ કરુષ ધઇ ન
દિષ્ટ, ઇફવાકુ, સૌરાષ્ટ્ર, કચ્છ ને છેક દક્ષિણ ગુજરાતમાં પણ નૃગ, શર્યાતિ, નભગ અને કવિ. આમાંથી તેના કેન્દ્રો મળી આવ્યાં છે. સૌ પ્રથમ ઈ.સ. શર્યાતિ સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ વલભી નગરીમાં ૧૯૩૫માં સુરેન્દ્રનગર પાસેના રંગપુર ગામેથી રહેતા હતા અને મુનિશ્રેષ્ઠ ચ્યવન નર્મદા કાંઠે આ કાળનાં અવશેષો મળી આવેલા. તદુપરાંત રહેતા હતા જ્યાં, પાછળથી ભગુકરછ (હાલનું સૌરાષ્ટ્રમાં વેરાવળ પાસેના પ્રદેશમાં ન લાખા- ભરૂચ) વસ્ય. સ્કંદ પુરાણના પ્રભાસ ખડમાં બાવળના પ્રદેશમાં તથા રાજકોટ જિ૯લામાં “તત્તઃ શુક્યારશાનિર્વામીશાન સ્થિતઃ” રોજડી ગામે આ કાળનાં કેન્દ્રો હતાં. કચછ એ સ્પષ્ટ ઉલ્લેખ છે. આ પરથી છેક પ્રદેશમાં તેના કેન્દ્ર હશે. વાગડમાં રામવાવ પાસે વેદકાળમાં પણ જે શર્યાતિ પ્રસિદ્ધ હતા તે ગુંતરીગઢમાંથી અને નખત્રાણા તાલુકાના દેસ- સૌરાષ્ટ્રના હોવાનું ગૌરવ આ ભૂમિને મળે છે. ળપુરમાં આવા અવશેષો મળી આવ્યા છે. ગુજ- આ શર્યાતિ એક વાર પિતાના થોડા સૈનિકે, રાતમાં ધોળકા તાલુકાના લોથલના ટીંબામાંથી અને પોતાની લાડકવાયી પુત્રી સાથે વનવિશેષ પ્રમાણમાં આવા અવશેષે પ્રાપ્ત થયા છે. પ્રદેશમાં ફરતા હતા ત્યારે પિતાના મુકામથી એ સુવિદિત છે.
થોડું ફરવા નીકળેલી શર્યાતિની પુત્રી સુકન્યા
એ એક મોટા રાફડામાં બે ચળકતા રત્ન જેવું (૫) શ્રુતિ અને પૌરાણિક યુગનું સૌરાષ્ટ્ર જોયું, કુતુહલવશ થઈ તેણે એક કાંટો લઈ
તે રત્નો જેવો પદાર્થ જે કાણામાંથી દેખાતે વેદકાળમાં શતપથ બ્રાહ્મણ નામના ગ્રંથમાં હતું તેમાં ભેંકી દીધે. તેમાંથી લેહીની ધાર ! શર્યાતિ રાજાની વન ભાગવ સાથેની આખ્યા- થઈ. થોડી વારમાં રાફડે ડોલવા લાગ્યા ને યિકા આવે છે. પરંતુ શર્યાતિ રાજા ક્યા માટી ખરી જતાં શતપથબ્રાહ્મણમાં જેને માટે પ્રદેશના હતા તે સ્પષ્ટ લખ્યું નથી. લગભગ “કૃત્ય જેવો” શબ્દ વાપરવામાં આવ્યો છે બધા પુરાણોમાં શર્યાતિ અને ચ્યવનની કથા તેવું એક બિહામણું હાડપીંજર બહાર નીકળ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૦૩
એ હતા મુનિશ્રેષ્ઠ અવન. ચ્યવન અને ઇંદ્રને રેવતના હાથે થયું એ નેધપાત્ર છે. પાછળથી સ્પર્ધા ચાલતી હતી. ચ્યવન પર ઇંદ્ર વજથી સૌરાષ્ટ્રને આનર્ત પ્રદેશથી જુદે ગણવામાં પ્રહાર કરેલા. પિતાના તપમાં વિશ્વ રૂપ થતા આવતો. પણ શરૂઆતમાં તો કુશસ્થલી રાજઈદ્રના વજીથી રક્ષણ મેળવવા ચ્યવને શરીર ધાની જ સૌરાષ્ટ્રમાં હેવાથી સૌરાષ્ટ્ર સહિત પર માટીને રાફડો રચાવા દીધો. કેમલાંગા આ પ્રદેશને આનર્ત ગણવામાં આવતું. આ સુકન્યા આવા વિકરાળ ને જુગુપ્સાપ્રેરક રેવ અથવા રેવતનું રાજ્યશાસન દક્ષિણ ગુજપુરુષને જોઈ સ્તબ્ધ બની ગઈ, પણ પિતે રાત સુધી વિસ્તરેલું હશે. રેવના નામ અને અજાણતાં તેમને અપરાધ કર્યો હોવાથી ત્યાંથી પ્રભાવ પરથી નર્મદાનું રેવા નામ પડ્યું હોવાને નાસાં ન હતાં ત્યાં જ ઊભી રહી. તેવામાં સંભવ છે. વળી કુશસ્થલીની સમીપમાં રહેલા સર્વજ્ઞ ભગવાન ચ્યવને શર્યાતિની પુત્રીને પર્વત પણ રૈવતક તરીકે ઓળખાય તેમાં પણ અપરાધ જાણે પિતાના પ્રભાવથી શર્યાતિના આનર્તના પુત્ર રેવનું પ્રભાવશાળી નામ જ સૌ સાથીઓનાં મળ મૂત્ર રોકી દીધા. પિતાની કારણભૂત હશે. હાલની દ્વારકા એ મૂળ દ્વારકા તથા પોતાના સાથીઓની વિકળ દશા જોઈ નથી એ વિગતની ચર્ચા આપણે પાછળથી કરશું સુકન્યાને શેધતાં શર્યાતિ ઘટના સ્થળે આવી કારણ કે પુરાણમાં જૈન સાહિત્યમાં દ્વારકાનું પહેચ્યા. સર્વ વૃત્તાંત જાણી તેમણે ચ્યવન જે વર્ણન મળે છે તે હાલની દ્વારકાને બંધઋષિની ક્ષમા માગી. સુકન્યા તે ચ્યવનઋષિની બેસતું આપતું નથી. આ રેવતને પુત્ર રેવત શુક્રૂષામાં ત્યાં જ રહી ગઈ. શર્યાતિએ સુકન્યાને થયે અને તેના પુત્રનું નામ કકઠી કકુદ્ધીની ચ્યવન સાથે પરણવી. આ પછી અશ્વિની- વિષે ભાગવત સહિતના પુરાણમાં એક રસિક કુમારોએ ચ્યવનને યુવાન બનાવ્યા, અને ઈદ્રની વિગત છે. આ કકુદ્ધી એકવાર પિતાની પુત્રી સાખે થઈને ચ્યવને શર્યાતિ પાસે યજ્ઞ કરાવી રેવતી કોને પરણાવવી તે પૂછવા માટે પુત્રીને તે યજ્ઞમાં અશ્વિનીકુમારને સમપાન કરવાને સાથે લઈ બ્રહ્મકમાં ગયાં. કકુદ્ધી બ્રહ્માકમાં અધિકાર આપો એ કથા પ્રસિદ્ધ છે. ઈતિ- પહોંચ્યા ત્યારે ત્યાં અસરાઓનું નૃત્ય ચાલતું હાસ વિદ્વાને આ ઉપાખ્યાનને શાર્યાત હતું. નૃત્ય પૂરું થતાં કકુદ્વીએ બ્રહ્માજીને પ્રણામ અને ભાર્ગ વચ્ચે વિગ્રહ થયે હશે અને કરી પિતાના આગમનનું કારણ જણાવ્યું. બ્રહ્માઅંતે સુકન્યા ભાર્ગવકુળમાં આપી શાતેએ જીએ તેને રેવતી માટે કયા કયા ઉમેદવાર ભાર્ગ સાથે સમાધાન કર્યું હશે તેનું સૂચક વિચારી રાખ્યા છે તે પૂછયું. કકુદ્ધીએ વિચારી ગણે છે, શર્યાતિને પુત્ર થયો આનર્ત. તેના રાખેલા ઉમેદવારોના નામ જણાવ્યા. ત્યારે બ્રહ્માનામ પરથી આ પ્રદેશનું નામ પડયું આનર્ત. છએ હસીને કહ્યું “તું અહીં બ્રહ્મલકમાં થોડીકેટલાંક પુરાણમાં આનર્તને પુત્ર રેશમાન વાર બેઠે ત્યાં સુધીમાં તો પૃથ્વી પર ઘણા વર્ષો અને રોચમાનને પુત્ર રેવ થયે એવી વિગત પસાર થઈ ગયા છે, ને તે બતાવેલા ઉમેદવારોના આપી છે. જ્યારે ભાગવતમાં આનર્તના પુત્રનું કેટલાયે વંશજો પણ કાળને ધીન થયા છે. નામ રેવત આપવામાં આવ્યું છે, અને આ ને ઘણુ રાજવંશે તે ભૂંસાઈ પણ ગયા છે. રેવત સમુદ્રની વચ્ચે કુશસ્થલી (દ્વારકા) પણ તું હવે તારી પુત્રી યાદવ વંશમાં ઉત્પન્ન નામની પુરી રચી ત્યાં રહેતું હતું એમ પણ થયેલા ભગવાન બળરામને પરણાવજે.” પુરાનોંધ્યું છે. એટલે સાત મોક્ષપુરીઓમાંની દ્વારકા ણોમાં આવતી આ વિગત પરથી એટલે ખ્યાલ શ્રીકૃષ્ણના હાથે નવું રૂપાન્તર પામી હશે પણ આવે જ છે કે આપણા દેશમાં હજારો વર્ષો તેનું મૂળ નિર્માણ શર્યાતિપુત્ર રેવ અથવા પૂર્વે પુરાણકારને પણ દેશ અને કાળની સાપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ક્ષતાના સિદ્ધાંતની જાણ હતી પૃથ્વી પરની ન બાંધો. છતાં શર્મિષ્ઠાની પ્રાર્થના પરથી ને સમય ગણત્રી પૃથ્વી બહારના બીજા લેકેની દયાળુ હોવાને કારણે યયાતિએ શર્મિષ્ઠા સાથે ગણત્રી કરતાં જુદી ને પ્રમાણમાં જુદી જ રહે પણ દેવયાનીને ખબર ન પડે તેમ લગ્નજીવન એ વાતની જાણ માટે સૌરાષ્ટ્રના કકુધીનું આ ગાળવા માંડયું યયાતિથી દેવયાનીને યદુ અને વૃત્તાંત ભારે રસપ્રદ ગણાવી શકાય. તુર્વસુ નામના બે પુત્રો થયા જ્યારે શમિકાને
યયાતિથી દધુ, અનુ; અને પુરૂ નામના ત્રણ પુત્રે ભારતમાં વૈવસ્વ મનુથી યાદમાં કૃષ્ણ થયા. દેવયાનીની ફરીયાદથી શુક્રાચાર્યો યયાતિને સુધીને કુરુકૂળમાં પાંડવો સુધીમાં લગભગ પચાસ વૃદ્ધ થઈ જવાનો શાપ આપે, પણ સાથે પેઢી થઈ ગઈ ત્યારે સૌરાષ્ટ્રમાં એટલા જ લાંબા અનુગ્રહ પણ કર્યો કે જે યયાતિના પુત્રોમાંથી કોઈ કાળમાં શર્યાતિ. આનત રેવ રેવત. કફઘા એમ પણ યયાતિને બદલે વૃદ્ધ થવા તૈયાર હોય તે માત્ર પાંચ જ પેઢી થઈ હોય તે વિચિત્ર લાગે યયાતિ પુનયૌવન મેળવે. યયાતિએ દેવયાનીના છે. ઈતિહાસકારો ગ્ય રીતે જ માને છે કે બન્ને પુત્ર યદુ અને તુર્વસુને પૂછયું ત્યારે વચ્ચેના રાજપુરુષનાં નામ મહત્ત્વનાં ન હોવાથી તેમણે સ્પષ્ટ ના સંભળાવી. આથી યયાતિએ કદાચ અનુકૃતિમાંથી લુપ્ત થયા હય, વિસરાઈ તેમને શ્રાપ આપ્યો કે તમારા વંશમાં સામ્રાગયા હોય તેવા સંભવ છે. આ કકુદ્રએિ પોતાની જય નહિ રહે, કોઈ સમ્રાટ નહિ થાય. યદુ પુત્રી બળરામને પરણાવી. કકુધી પાછા આવ્યા યાદમાં ત્યારથી કાયમ લેકશાસન જ રહ્યું. તે ત્યારે તે યાદ કુશસ્થલીનો જીર્ણોદ્ધાર કરી કૂળમાં ગણતંત્ર પ્રકારની શાસન પ્રણાલી હતી દ્વારકા નામ પાડી તેમાં રહેવા લાગ્યા હતા, ને દ્વારકામાં પણ વૃષ્ણિઓ, અંધકને સાત્વત આથી સુદામાને પોતાની ઝુંપડીને ઠેકાણે મહેલ આ ત્રણે યાદો ઉગ્રસેનના બંધારણીય નેતૃત્વ જોઈ જેવી નવાઈ લાગી હતી તેવી જ નવાઈ ની સાથે મળી શાસન ચલાવતા. કુશસ્થલી બદલાઈ દ્વારકાનું દર્શન થતાં બિચારા કકુબ્રોને પણ થઇ હશે. આ સાથે વૈવસ્વત મનુના આ યાદના સાત્વત વંશમાં ઉગ્રસેનને વંશના સૌરાષ્ટ્ર પરના શાસનનું એક પ્રક- પત્ર કંસ પોતાના પિતાને કેદમાં પૂરી, પિતાના રણ પૂરું થયું.
સામ્રાજ્યવાદી સસરા મગધરાજ જરાસંધ, તથા
બીજા સામ્રાજ્યવાદી નીતિ-રીતિવાળા મિત્રો હવે વૈવસ્વત મનુની પુત્રી ઈલા જેણે ચંદ્ર ચેદિરાજ શિશુપાલ વગેરેની સહાયથી પિતે સાથે સંબંધ બાંધે તે ચંદ્ર વંશમાં ઉત્પન્ન પિતાના કૂળમાં ચાલ્યા આવતા ગણતંત્રને થયેલા યાદવોની કથા, સૌરાષ્ટ્ર પરના તેમના શત્રુ થઈ સામ્રાજ્યવાદી બની ગથ અને ગણબીજા આધિપત્યને કારણે ટ્રકામાં જોઈએ. ચંદ્ર તંત્ર પક્ષવાળા યાદવેને પીડવા લાગ્યા ત્યારે અને ઈલાના પુત્રનું નામ બુધ. આ બુધ તેની ઉગ્રસેનના ભાઈ દેવકની પુત્રી દેવકીના પુત્ર માતાના નામ પરથી ઐલ તરીકે ઓળખાતા. શ્રીકૃષ્ણ કંસને વધ કરી પ્રજાને સામ્રાજ્યવાદી અને તેને વંશએલ વંશ તરીકે ઓળખાતા. જુલ્મમાંથી છોડાવી. સામ્રાજ્યવાદી જરાસંધ, આ એલ વંશમાં યયાતિ નામના રાજા થયા. કાલયવન, શિશુપાલ વગેરેના વારંવાર થતા આ યયાતિ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને પરણ્યા ઉપદ્રવ અને આક્રમણના કારણે શ્રીકૃષ્ણ હતા. દેવયાની સાથે અસુર કૂળના રાજાવૃષવર્માની પિતાની અપૂર્વ બુદ્ધિમત્તા વાપરી સમસ્ત પુત્રી શર્મિષ્ઠા દાસી થઈને આવી હતી. દેવયાનીની યાદવાસંઘને મથુરામાંથી સૌરાષ્ટ્રમાં દ્વારકા લઈ શરત હતી કે શમિષ્ઠા સાથે યયાતિએ લગ્ન સંબંધ આવ્યા, શ્રીકૃષ્ણ જીવનભર કંસ, જરાસંધ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૫
કાલયવન, શિશુપાલ, દંતવકત્ર, મિથ્યાવાસુદેવ, શ્વેત ભવનેથી યુકત, તીક્ષણ શસ્ત્રો , ચક્રો, ભીમાસુર, કૌર વગેરે સામ્રાજ્યવાદી શાસકે શતધીઓ વગેરેથી રક્ષાયેલી બતાવી છે. દ્વારકાનું સામે સ ગ્રામ કર્યા હતા, અને લેકશાહીનું બીજું નયનરમ્ય, કવિત્વમય વર્ણન માઘ કવિના રક્ષણ કર્યું હતું. શ્રીકૃષ્ણના આ લકતંત્રાત્મક “શિશુપાલવધ મહાકાવ્યમાં છે. “શિશુપાલવધ” વલણની પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર બંકિમ ને કવિ માઘ પણ ગુજરાતનો જ છે. તેણે બાબુએ અને બીજા ઇતિહાસક્ષોએ પણ નેધ ત્રીજા સર્ગમાં અનેક ઉઝેક્ષાએ, ઉપમાઓ, લીધી જ છે. ભારતમાં ગણતંત્ર પદ્ધતિનું રૂપકો આપી દ્વારકાનું વર્ણન કર્યું છેસંરક્ષણ સૌરાષ્ટ્રમાંથી થયું એ ઓછા ગૌરવની વાત નથી.
मध्ये समुद्र ककृमः पिराणो या कुवती
કાનમાર સ ભારતમાં ગણતંત્ર પ્રણાલી નવી ન હતી. તુજાતા મુદચંવાદ કાર મિતયા લિચ્છવીઓનું વૈશાલીનું ગણતંત્ર, અને
जलमुल्ललास ॥ યૌધેનું ગણતંત્ર પણ પાછળથી ભારતમાં પ્રસિદ્ધ હતા.
સમુદ્રની વચ્ચે પિતાનાં સુવર્ણના કોટની
કાંતિથી દિશાઓને પિંગલવણી બનાવતી આ શ્રીકૃષ્ણના પુત્રમાં સૌથી મટે તે દ્વારકાપુરી સમુદ્રજળને ભેદીને ઊઠેલી વડપ્રદ્યુમ્ન, તેને પુત્ર અનિરૂદ્ધ જાણતું હતું. વાનલની જવાલા જેવી ઉલસી રહી છે. અનિરૂદ્ધને વન નામે પુત્ર હતા. યાદવેની પ્રખ્યાત યાદવાસ્થળીમાંથી આ વજા જ માત્ર આ નગરીની પૂર્વે વિતક ગિરિ હિતે, ને બચી ગયે. આ વજા શ્રીકૃષ્ણની સાથે સંકળા- મોટી નદીના મુખ પાસે આવેલી હતી. તે ચેલા કેટલાક સ્થળોનો ગેકુળ-મથુરામાં છણે પ્રભાસથી બહુ દૂર ન હતી. હાલની દ્વારકાને દ્ધાર કરાવ્યું. શ્રીકૃષ્ણ જે દ્વારકાનું કુશસ્થલી આ વર્ણને લાગુ પડતું નથી. જુનાગઢ પાસે માંથી પુનનિર્માણ કર્યું. તેની વિષે જરા વિગતે ગિરનાર છે. પ્રભાસથી બહુ દૂર પણ નથી દષ્ટિપાત કરીએ
પરંતુ સમુદ્ર તેની લગભગ ચારે પાસ હોઈ
તેવું કોઈ સ્થાન નથી. પ્રભાસને રિબંદર દ્વારકાનું પ્રાચીન સાહિત્યમાં સૌથી વિગત વચ્ચે, અથવા પોરબંદરથી મિયાણી આસપાસના વાર વર્ણન મહાભારતના સભાપર્વના સંદિગ્ધ કઈ સ્થળે મૂળ દ્વારકા હવાના વિદ્વાનોના ગણાયેલા ભાગમાં ભીષ્મના મુખે લગભગ દાવા છે પણ ત્યાં રૈવતક પર્વત નથી. પંચાશી ગ્લૅકમાં કરવામાં આવેલું છે. સૌ પ્રથમ દ્વારકાની બહારનાં વનો પવનનું કવિત્વ- જૈન સાહિત્ય પ્રમાણે તીર્થંકર નેમિનાથની મય વર્ણન છે. જેમાં તે સમયના જાણીતા કથાઃ—જેન સાહિત્યમાં પણ દ્વારકાનું આવું જ બધા વૃક્ષનાં નામ આવે છે. ત્યારબાદ દ્વારકાની વર્ણન છે. તેમાં પણ રૈવતગિરિ પાસે હોવાની ખાઈઓનું, તેના પ્રકાર એટલે કેટ અને વાત તે છે જ. મથુરા પાસેના સૌરિપુરમાં બુરજોનું વર્ણન છે. દ્વારકાને પચાસ મુખે અન્ધકવૃષ્ણુિ રાજા રાજ્ય કરતા હતા. તે મથુકહ્યા છે તે તેના દરવાજા સમજવા જોઈએ, રાના યાદ સાથે સૌરાષ્ટ્રમાં દ્વારકામાં આવી દ્વારકા આઠ જન પહોળી, બાર એજન લાંબી, વસ્યા હતા. એમને દસ પુત્રો હતા જેમાં સાત મહાપાવાળી, સેળ ચૌટાવાળી, સમુદ્રવિજય સૌથી મોટા ને વસુદેવ નાના હતા.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સમુદ્રવિજયના પુત્ર અરિષ્ટનેમિને વિવાહ કૃષ્ણ સંસ્કૃતિની દષ્ટિએ સુસંપન્ન હતું તેમાં શંકા ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે કરાવ્યા હતા. નથી. યાદના અસ્ત પછીના રાજવંશના અરિષ્ટનેમિની જાન લગ્ન મંડપે જતી હતી કેઈ ક્રમિક ઇતિહાસ મળતું નથી. માત્ર ત્યાદે તે દિવસના ભજન માટે મેટી સંખ્યામાં તત્કાલીન સ્થળ મહાઓ વર્ણવતા કંદ બંધાયેલા પશુઓને આર્તનાદ સાંભળી નેમિ- પુરાણના કેટલાક ભાગોમાં વેરવિખેર સ્થિતિમાં કુમાર અર્થે રસ્તેથી જ પાછા વળ્યા ને ઉજજયંત કેટલાક રાજાના નામ મળી આવે છે પણ તેને (ગિરનાર) પર તીવ્ર તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન નિર્ણય કરે મુશ્કેલ છે. પામ્યા. ઘણા વર્ષો સુધી દેશના ફરમાવી ત્યાં ઉજજયંત પર જ નિર્વાણ પામ્યા.
સિહોરથી સિલેન પહોંચેલી સૌરાષ્ટ્રની
સંસ્કૃતિ : નેમિનાથની વાગ્દત્તા રાજમતિએ પણ સંસાર ત્યાગ કરેલ. રાજીમતિએ એકવાર ઉજજયંત
() લંકાની લાડી ને સિહોરને વર? પર્વત પર વરસાદમાં પિતાના ભીંજાયેલ દેહ સૌંદયને જોઈ વિકાર વશ થયેલા નેમિકુમારના
ઘણુ સમયથી ગુજરાતી ભાષામાં “લંકાની ભાઈ રથનેમિને વૈરાગ્યને ઉપદેશ આપી લાડી ને ઘોઘાનો વર” એવી કહેવત છે. આ સન્માર્ગે વાળેલા એવી આખ્યાયિકા જૈન કહેવત સિંહલદ્વિપ સાથેના સૌરાષ્ટ્રના કેઈ સાહિત્યમાં પ્રસિદ્ધ છે. ભગવાન નેમિનાથ બાવી- પ્રાચીન સંબંધ સાથે નિશ્ચિત પણે સંકળાયેલ સમા તીર્થકર ગણાય છે ને તેમના પંચકલ્યા છે. પરંતુ સિલેનના સાહિત્યમાં સિંહપુરના શુકમાંથી કેટલાક કલ્યાણક ઉજજયંત (ગીરનાર) રાજપુત્ર વિયથી સિંહલદ્વિપની સંસ્કૃતિને પર થયેલા હાઈ ગિરનાર જનોના દષ્ટિએ પણ આરંભ ગણાયાના સંકેત મળ્યા છે. સિંહપુરની પરમ પવિત્ર સ્થાન છે. સૌરાષ્ટ્રનું સદ્ભાગ્ય રચના કરનારા સિંહબાહુના સૌથી મોટા છતાં છે કે આદિ તીર્થકર ભગવાન ઋષભદેવજીના પ્રજામાં અપ્રિય થઈ પડેલા વિજય નામના પુણ્ય સ્મરણે રૂપે તીર્થાધિરાજ શત્રુંજય અને રાજકુમારને સિંહબાએ દેશવટે દીધે. તે ભગવાન નેમિનાથના કારણે પુણ્યવંત બનેલ તેના સાથીઓ સાથે પરિક વગેરે દરિયાઈ રસ્તે ગિરનાર બન્ને સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ આવેલા છે. થઈ જે દિવસે સિંહલદ્વિપ પર ઊતયો તે
જ દિવસે બુદ્ધ ભગવાન પરિનિર્વાણ પામ્યા આ રીતે યાદવેના અસ્ત સાથે સૌરાષ્ટ્રના એ સિંહલ સાહિત્યમાં ઉલ્લેખ છે. વળી આ એક ગૌરવવંતે યુગ પુરો થાય છે. ત્યારપછી વિજયે ત્યાંની સંસ્કૃતિને નિર્માતા ગણાય છે ના ઘણુ સમય સુધી અંધાધુંધી ચાલી હશે કારણકે તેણે ત્યાં તામ્રપણું નગર વસાવ્યું. એવુ અનુમાન થાય છે. યાદવે સમૃદ્ધ ને શોખીન વિજય મદુરામાં પરણ્યા, ને પાડય રાજપુત્રી હેવાથી દ્વારકાનું નગર નિયોજન અત્યંત સાથે તેણે આડત્રીશવર્ષ સુધી સિંહલદ્વીપમાં ઉત્તમ કક્ષાનું હતું. વળી તેમની વિહાર રાજ્ય કર્યું. આ વિજય લાટ પ્રદેશને હતે. પ્રિયતાને કારણે સૌરાષ્ટ્ર આખામાં વનશ્રીને એ સિંહબાહુએ વસાવ્યું જે નગર શિહેર (ભાવવિકાસ પણ તેમના હાથે થયેલ. રસિક અને નગર જીલ્લામાં) માનીએ તે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ હલી સક નામનાં નૃત્યનાં યાદવો શેખીન સિહોરથી સિલેન સુધી ગઈ. હાલ પણ મદુહતા. પ્રાસાદ નિર્માણ અને ચિત્રકલાને તેમને રામાં ને દક્ષિણ ભારતમાં સૌરાષ્ટ્રીઓ વસે છે શેખ પણ જાણીતું હતું. યાદવકાળનું સૌરાષ્ટ્ર તેનું કારણ કદાચ આ પણ હેય. સિહેરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૭
સિંહબાહુ આ રીતે ભગવાન બુદ્ધને સમકાલીન “કુમાર સંભવ” કાવ્યના શિવ પાર્વતીના થનાર ગણાય. વિજય અપુત્ર મરણ પામ્યું હોવાથી પ્રતાપી પુત્ર સ્કન્દનું સૂચન જે સકન્દગુપ્ત માટે તેણે બોલાવે તેને ભત્રીજે પાંડુ ત્યાંની ગાદી માને છે કે સ્કન્દગુપ્ત (ઈ.સ. ૪૫૬) ને લેખ પર બેઠે. તેની પછી તેના વંશજોએ ઘણુ પણ આ જ શિલા પર અંક્તિ છે. કર્નલ ટેડે વર્ષો સુધી સિલેનમાં રાજ્ય કર્યું.
૧૮૨૨માં આ શિલાને ઝાડીમાં ઢંકાયેલ જોઈ.
ત્યાર પછી જુનાગઢથી ગિરનાર જવાને રસ્તે પ્રસિદ્ધ વ્યાકરણ અષ્ટાધ્યાયી'માં સૌરાષ્ટ્ર સરખો કરાવતાં આ શિલાખંડ ખુલ્લે થયે અને અને કચ્છ-સંસ્કૃતના પ્રસિદ્ધ વ્યાકરણકાર ૧૮૬૨માં તેના પરના લેખો બરાબર સ્પષ્ટ પણે પાણિનિ મુનિના અષ્ટાધ્યાયી ગ્રંથમાં શબ્દ- વાંચી શકાય. આ શૈલખંડ દામોદર કુંડ પાસે ગણેના આધારરૂપ ગણપાઠમાં આનર્ત, વલભી, જમીનથી બારેક ફુટ ઊંચે છે અને તેને ને સૌરાષ્ટ્રની પ્રજાના ઉલેખ જોવા મળે છે. નીચેના ઘેરા ૭૫ ફુટ જેટલો છે. તેની પુર્વ તે જ રીતે પાછી નૌઃ એવા સૂત્રદ્વારા ફળદ્રુપ બાજુએ ઊભી હરળમાં અશોકનાં ચૌદ ધર્મ, પ્રદેશનાં લેકે, તેમની બોલી, તેમની પાઘડી લેખ ઉત્કીર્ણ છે જ્યારે પશ્ચિમ બાજુ પર ઈત્યાદિ સૂચવાય છે. પાણિનિ નો સમય ઈ.સ. ૧દ્રદામાને લેખ છે. ઉત્તર બાજુ પર સ્કન્દગુપ્તને પૂર્વે ૬૦૦ માનવામાં આવે છે.
લેખ જણાય છે.
() મૌર્યકાળથી ગુપ્તકાળનું સૌરાષ્ટ્ર- આ શિલા પરના લેખેના વાગ્ન પરથી લાગે
છે કે ઈ.સ. પૂર્વેના ચોથા સૈકામાં ભારતના બીજા (ઈ.સ. પૂર્વે ૩૨૨ થી ઈ. સ. ૪૭૦) આ પછી ભાગોની જેમ સૌરાષ્ટ્ર પ્રદેશ પર પણ ચન્દ્રગુપ્ત આપણે પ્રવેશ કરીએ છીએ સૌરાષ્ટ્રના ઈતિ- મૌર્યનું શાસન ચાલતું હશે. ચન્દ્રગુપ્તના સમહાસના એક બીજા જાજત્યમાન યુગમાં. જેમાં યમાં જ તેના ગુરુ અને નન્દવંશને ઉચ્છેદ કરી દ્વારકાથી આપણે ગિરિનગર યાત્રા કરશું. મૌર્યવંશની સ્થાપના કરનાર અર્થશાસ્ત્રના રચઅત્યારના જુનાગઢ શહેરથી એકાદ માઈલના યિતા કૌટિલ્ય અથવા ચાણકય રાજ્યની પ્રજામાં અંતરે એક શિલ આવેલ છે. કવિવર ન્હાના- સંતોષને સુખશાન્તિ માટે અન્ન ઉત્પાદનને ભારે લાલે પોતાના ગિરનારના ચરણે” નામક કાવ્યમાં મહત્વનું ગણતા. અન્ન ઉત્પાદન માટે માત્ર આ શૈલનું મહિમા વર્ણન કર્યું છે. આ શિલ, વરસાદ પર જ આધાર રાખી બેઠા ન રહેતાં અથવા શિલા માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત માટે જ વરસાદના પાણીને સેતુબન્ધનથી સંગ્રહી રાખવા ઐતિહાસિક મહત્વની છે એવું નથી પણ પર ચાણકયે અર્થશાસ્ત્રમાં ભાર મૂકે છે. સમસ્ત આર્યાવર્તના ઈતિહાસનું એ એક સૌરાષ્ટ્રની પ્રજાનું હિત ચિંતવતા સમ્રાટ ચંદ્રઅવિસ્મરણીય પૃષ્ટ છે. કારણ કે આ શિલાખંડ ગુપ્ત રુદ્રદામાના લેખ પ્રમાણે પોતાના રાષ્ટ્રીય પર ત્રણ ત્રણ સમ્રાટેના લેખે કરેલા પડ્યા વૈશ્ય પુષ્યગુપ્ત પાસે એક જળાશય નિર્માણ છે. આજનું ભારતીય ગણતંત્ર જે ધર્મપ્રિય કરાવ્યું અને અશોકના મૌર્ય સુબા તુષાફે સમ્રાટના અશેકસ્થંભની ત્રણ સિંહ મૂર્તિઓને પિતાની દેખરેખ નીચે તેને પ્રણાલીઓ (નહેર) પોતાની રાષ્ટ્રીય મુદ્રા તરીકે રાખે છે તે દેવાનાંપ્રિય થી યુક્ત બનાવ્યું. આમ ચન્દ્રગુપ્ત ગિરિનગર પ્રિયદર્શી મહારાજા અશેક (ઈ.સ. પૂર્વે ર૭૪ થી પાસે બનાવવા માંડેલા સુદર્શન તળાવના કાર્યને ૨૩૭) મહાપ્રતાપી ક્ષત્રપ રુદ્રદામા (ઈ.સ. ૧૫૦) અશેકે પિતાના સમયમાં પૂરું કરાવ્યું. અને કેટલાક વિદ્વાન કવિકુલગુરુ કાલિદાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૦૮
લેખકની પંક્તિઓ આ પ્રમાણે છે –
(૩) ઉચ્ચ અધિકારીઓ દર પાંચ વર્ષે જ્યારે
કાર્ય નિરીક્ષણ કરવા પરિભ્રમણ કરતા રહે ત્યારે આર્થરા : કા યે તેમણે પિતાના બીજાં કાર્યો ઉપરાંત ધર્મોપદેશ જૈન જુથ સેન શારિત, શરીવલ્ય પણ પ્રજા પાસે કરતા રહે. मार्यस्य यवनराजेन तुषास्फेनाधिष्ठाय प्रनालीभिरलं कृतं तत्कारितया च राजानुरुप
(૪) દેવાનાં પ્રિયના ઉપદેશથી અહિંસા, વિઘાના...”
સવર્તાવ, સેવા ઇત્યાદિ ધર્માચરણ વધ્યું છે મૌર્યકાળમાં સૌરાષ્ટ્રની પ્રજા વિષે બીજી એક અને વધતું જ રહેશે. ધર્મોપદેશ એ શ્રેષ્ઠ કર્મ છે. સુંદર વિગત કૌટિલ્યના અર્થમાસ્ત્રમાંથી મળે છે. તેમાં સેંધાયું છે કે સૌરાષ્ટ્રમાં એવી ક્ષત્રિય (૫) કલ્યાણ દુષ્કર છે. અગાઉ ધર્મ મહાશ્રેણીઓ અસ્તિત્વ ધરાવતી જે લડવાનું હોય માત્ર ન હતા તે મેં નિમ્યા છે. તે સર્વ સંપ્રત્યારે ખેતી શસ્ત્ર દ્વારા ગુજરાન ચલાવતી. પણ દાયમાં ધર્મના પ્રવર્તનનું ધ્યાન રાખશે. શાંતિકાળ હોય ત્યારે ખેતી અને પશુપાલન દ્વારા પિતાની આજીવિકા ચલાવતી. વળી (૬) સર્વ સર્વત્ર હું પ્રજાનું કાર્ય કરૂં છું. તે જ ગ્રંથમાં સૌરાષ્ટ્રમાં નાના કદના હાથીએ કામને નિકાલ કરવામાં મને કદી સંતોષ થતો પણ જંગલમાં સારા પ્રમાણમાં મળી આવતા નથી સર્વ લોકના હિત કરતાં બીજું કંઈ પણ તે નિર્દોષ મળે છે. અશોકના ધર્મલેખો ભાર કામ મોટું નથી. તવર્ષમાં બીજે ઘણે સ્થયે કેતરવેલા હશે પણ તેના ધર્માદેશનું સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજાએ જે (૭) સર્વ સંપ્રદ સર્વત્ર વસે કેમકે તે બધા ચુસ્ત પણે પાલન કર્યું છે તેવું બીજા કોઈએ જ (સંપાદ) સંયમ અને ભાવનાની શુદ્ધિ કર્યું નથી. સૌરાષ્ટ્રની પ્રજાએ, ગુજરાતના લોકોએ ઈચ્છે છે. આ ઉપદેશને બરાબર ઝીલ્યા, પચાવ્યા. શૈલખંડ પર અશકે કોતરાવેલ ચૌદ લેખમાં કેવી (૮) અગાઉના રાજા વિહાર યાત્રા કરતા વિગવત છે તે જોઈએ –
તેને બદલે પ્રિયદર્શી સમ્રા ધર્મયાત્રા કરે છે
જેમાં ધર્મદાન અને ધર્મોપદેશ થાય છે. (૧) દેવાનાં પ્રિય પ્રિયદર્શી મહાધિરાજ ચન્દ્રગુપ્ત પિતાની પ્રજાને આદેશ આપે છે કે ઈ માંગલિક ક્રિયાઓ શુદ્ર છે. ધર્મની આજથી કોઈ પણ પ્રાણીને મારવું નહિ. ખુદ માંગલિક ક્રિયાઓ જ અનંત ફળ આપનારી તેના પિતાના જન માટે લાખે પ્રાણું માર
* છે, એમાં ગુલામ અને સેવકે પ્રત્યે સદ્વર્તાવ, વામાં આવતાં તેને બદલે હવે માત્ર ત્રણ જ
વૃદ્ધો ભણું આદર, પ્રાણીઓ તરફ દયા, અને પ્રાણી ભરાય છે ને તે પણ ભવિષ્યમાં મરાશે નહિ.
બ્રાહ્મણી તથા શ્રમણને દાન આપવાનો સમા(૨) દેવાનાં પ્રિય સમ્રાટ અશોકના સકલન વેશ થાય છે. રાજ્યમાં તેમજ પડેશી રાજ્યમાં તેણે બે પ્રકારની ચિકિત્સા મનુષ્ય ચિકિત્સા અને પશુ (૧) પિતાની પ્રજા ધર્મનું સેવન કરે એ ચિકિત્સા સ્થાપી છે. માર્ગોમાં તેણે કૂવા ખેદાવ્યા સિવાયની બીજી કઈ પણ બાબતમાં દેવાનાં પ્રિય છે, અને ક્ષ રપાવ્યાં છે.
સમ્રાટને યશ કે કીતિની ભૂખ નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Rresident : Mehta Niwas, Tilak Road, Ghatkopar, Bombay 77. Phone: 51797
સૌ રા માં
સ્વ. શેઠ રામજીભાઈ ઝવેરભાઈ મહેતા
મૂળ વતન –લાખેણું (બેટાદ તાલુકે) જેમનાં અંતરનાં આશીર્વાદથી સ્થપાયેલી વેપારી પેઢીઓ અને
ઉદ્યોગિક સંસ્થાઓનાં અમો છીએઃ
જયંત પેપર બોકસ ફેકટરી મુંબઈ જયંત કેરોગેટીંગ ઇન્ડસ્ટ્રીઝ ,, જયંત કેન્ટેઇનર કેરપરેશન ,
અને
૨ જયંત પેપર મીલ્સ લીમીટેડ સુરત
(મહાગુજરાતમાં)
office jayant paper box factory, westein india house, sir p. m, road, bombay-1
phone : 253145
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
જડેશ્વર મહાદેવ (વાંકાનેર પાસે ) (તસ્વીર –એચ. આર. ગૌદાની )
સામ્બ લક્ષ્મણનું મંદિર
બીજાપુર-બરડીઆ (તસ્વીર-પુષ્કરભાઈ ગોકાણી)
દીવને કિલે–દીવ. (તસ્વીર-એચ. આર. ગૌદાની)
ત્રણ મંદિર-મૂળ દ્વારકા, વિસાવાડા, (પોરબંદર)
સમાધિઓ-વઢવાણ. (તસ્વીર-એચ. આર. ગૌદાની)
સૂત્રાપાડાનું સૂર્યમંદિર (કર્ણદર્શન)
(સોમનાથ પાસે )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
સમાધિ મંદિર-હળવદ,
સાળંગપુરને દરવાજો-સાળંગપુર
મહામેરૂ પ્રસાદ-સોમનાથ
બાલકૃષ્ણ-સેનાપુર (જામનગર)
નવલખા મંદિર-સેજકપુર
( ઝાલાવાડ )
દ્વારકાધિશનું મંદિર-દ્વારકા, (તસ્વીર-એચ. આર. ગૌદાની)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
STEEL AT MOST COMPETITIVE PRICES
OUR SPECIALITIES
M. S. BRIGHT BARS
3” to 10” dia Tata Class IV And En 8 Steel
Black and Bright
OTHER CONSTRUCTIONAL STEELS
EN
24, 36
and other Series of
EN Specifications HOT DIE STEEL HIGH CARBON HIGH CHROMIUM Round-Square-Flat
OIL HARDENING NON SHRINKING Round Square - Flat CARBON STEEL Round-Square-Flat.
Contract :
Shah Engineering & Equipment Company
KASARA STREET, DARUKHANA,
BOMBAY - 10.
Gram : STEELLORD
Phone : 377795
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૦૯
(૧૧) ધર્મેદાન જેવું બીજું એ કે દાન નથી એક જૈન અનુકૃતિ પ્રમાણે વલભીના કેઈ જેમાં ધર્મભાવના અને ધર્માચરણની વૃદ્ધિ થાય રાજાએ પિતાની રાણી ચંદ્રલેખાના પ્રદેશએવું કરવાનો સમાવેશ થાય છે.
માંથી વિહાર કરતાં પધારેલા જૈન સાધુની વસ
વ્યવસ્થા જેઈ પિતાની રાણીની મશ્કરી કરી, (૧૨) દેવાનપ્રિય સમ્રાટ અશોક પ્રિયદશી ત્યારે તે રાણીના અનુરોધ પરથી જૈન સાધુસર્વ સંપ્રદાયની તત્વતઃ વૃદ્ધિ જ ઈચ્છે છે એના ઓએ આખા શરીર પર વેત વસ્ત્ર ધારણ મૂળમાં વાણીને સયમ છે. પોતાના સંપ્રદાયની કરવાનું સ્વીકાર્યું. આમ વિક્રમ સંવત ૧૩૬ પ્રશંસાને અન્યની નિંદા કરવાથી બન્ને સંપ્ર- કે ૧૩માં શ્વેતામ્બર સંપ્રદાયની સ્થાપના દાને હાની થાય છે. એકબીજા સંપ્રદાયે સૌરાષ્ટ્રમાં જ થઈ પરિચય અને સમવાય ઈચ્છવા ગ્ય છે. (૧૩) કલિંગ દેશ જીતતાં જે પુષ્કળ :
મૌર્યકાળ પછીના સંગકાળમાં સૌરાષ્ટ્રની
શી પરિસ્થિતિ હતી તે વિષે વધુ જાણવા મળતું ખુવારી થઈ તે માટે પ્રિયદર્શી સમ્રાટને ભારે સંતાપ અને પશ્ચાત્તાપ થાય છે. સકલ રાજયમાં
નથી. કદાચ શક પ્રજાનું આગમન આ પછીના તેમજ પડોશીના રાજ્યમાં લોકે દેવાનાં પ્રિયના
ગાળામાં સૌરાષ્ટ્રમાં થયું ને ઉત્તર ભારતમાં ધર્મોપદેશ પ્રમાણે વર્તે છે. ધર્મવિજ્ય જેવો
શક પ્રજાનો વિસ્તાર થયો એવી કિવદન્તીએ વિજ્ય નથી કારણ કે તેમાં પ્રીતિરસ રહેલે છે.
છે. સૌરાષ્ટ્રના ઇતિહાસ વિષે વળી પાછી ક્રમ
બદ્ધ વિગતો ક્ષત્રપકાળની મળે છે. તેમાં પણ (૧૪) મારું રાજ્ય મોટું છે. બહુ લખાયુ
ભૂમક અને નહવાન નામના ક્ષત્રપ રાજાએ છે બહુ લખાવાશે. કેટલુંક ફરીફરીને કહ્યું છે તથા તેની પછી આવેલા ચણન વિષે તેમના તે કયાંય અધૂરું લખાયું છે.
કેટલાક સિક્કાઓ પ્રાપ્ત થવા સિવાય બીજી
વિગત મળતી નથી. ચટ્ટન પછી આવેલા રુદ્રઅશોકના આ બધા લેખમાંથી પ્રાણીઓ દામા પહેલા વિષે ઘણી વિગતે જાણવા મળે પર દયા, અહિંસા, સર્વસંપ્રદાય પ્રત્યે સમભાવ, છે. રુદ્રદામાના આધિપત્ય નીચે માળવા, આનર્ત, વગેરે સિદ્ધાંતે સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજાએ સૌરાષ્ટ્ર, મરુ કચ્છ, સિંધુ, સૌવીર, કકુર, અપખરા હૃદયથી પિતાના વર્તનમાં મૂક્યા છે. સમ્રાટ શાંત અને નિષાદ વગેરે પ્રદેશ હતા. રુદ્રદામા અશોક પછી તેના પુત્ર સંપતિના ભાગમાં (ઈ. સ. ૧૫૦)ના ગિરનાર પાસેના શિલાલેખમાં સૌરાષ્ટ્ર સહિત પશ્ચિમનું રાજ્ય આવ્યું. તેણે તેણે મેળવેલા શિક્ષણની વાત પણ છે જેમાં જૈનધર્મનો સારો એવો પ્રચાર પોતાના રાજ્ય વ્યાકરણ, સંગીત, રાજનીતિ વગેરે ઉપરાંત હેઠળના પ્રદેશમાં કર્યો.
અશ્વ, ગજ, મલવિધા ને શસ્ત્રાબ્રોની વિધા
પણ સંપાદન કરી હતી. એ રુદ્રદામાના સમયમાં આ સમયની એક બીજી રસપ્રદ વિગત ઈ. સ. ૧૫૦માં શક સંવત ૭૨ના માગશર વદ તે જૈનધર્મમા શ્વેતામ્બર સંપ્રદાયની ઉત્પત્તિની પડવાના દિવસે ગિરિનગરમાં અતિવૃષ્ટિ થઈ, છે. કહેવાય છે કે પહેલાં તો ભગવાન મહાવીરનું પૃથ્વી જળબંબાકાર થઈ ગઈ ને સુદર્શન ચુસ્ત પણે અનુસરણ કરનારો દિગમ્બર સંપ્ર. તળાવની પાળેને સાચવવાના અનેક ઉપાયો દાય હતા, પણ ઉત્તરભારતના કેટલાક વિસ્તા- છતાં તેની પાળો તૂટીને વિપુલ સંખ્યામાં વૃક્ષ, રમાં જૈન સાધુઓ અધું વસ્ત્ર ધારણ પર્વત શિખરે, ઘર, ઘરનાં છજા વગેરે નાશ કરતા. ઈતિહાસ ગ્રંથમાં નોંધાયેલી પામ્યા. સુદર્શન તળાવનું પાણી વહી ગયું ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૧૦
આ
પ્રદેશ મારવાડના રણ જેવા થઈ પડ્યો. સુદર્શન તળાવનું પુનઃનિર્માણ કરવા અંગે જ્યારે રુદ્રદામાના અધા બુદ્ધિશાળી અધિકારીઓએ હાથ ધેાઈ નાખ્યા ત્યારે પહલવ સુવિશાખે રાજાને પ્રેરણા આપી પહેલા કરતાં લંબાઇમાં પહેાળાઈમાં, ત્રણ ગણું તળાવ નવેસરથી બાંધ્યું ને રુદ્રદામાએ પણ પ્રજા પાસેથી વેઠ કર કે નજરાણારૂપે નાણા લેવાને બદલે પેાતાના ખજાનામાંથી ધનના પ્રવાહ રેલાયે.. આ બધા ઉલ્લેખે અને સુદર્શન તળાવનું વર્ણન રુદ્રદામાના આ શિલાલેખમાં આપ્યું છે.
જૈન આગમે!માં આ જ અરસાના નગરના કેટલાક ઉલ્લેખા દનીય છે. નગરમાં એક અગ્નિપૂજક વશ્ય રહેતા હતા. તેની બલિદાનની રીત એવી હતી કે પ્રતિ વર્ષે એક ઘર ખરીદ્વી તે ઘરમાં રત્ના, અન્ન ઈત્યાદિ સામગ્રી ભરી પછી તે ઘરને સળગાવી દેતા. આ વણિકની વિચિત્ર ખલિદાનની પ્રણાલીમાં એકવાર ગિરિનગરમાં મેટી આગ ફેલાઈ હતી. ખીજા એક ઉલ્લેખ પ્રમાણે ગિરિનગરમાંથી ઉજયંત પર્વત પર યાત્રાર્થે ગયેલી સ્ત્રીઓને કેટલાક ઇસ્યૂએ ઉપાડી ગયા હતા અને તેમને પાછળથી પરદેશમાં વેચી દીધી હતી.
ક્ષત્રય વંશમાં છેલ્લે રુદ્રસિંહ નામના રાજા થઈ ગયા જે ગુપ્ત વંશના સમ્રાટ ચ'દ્રગુપ્ત બીજા ( વિક્રમાદિત્ય )ના હાથે પરાજય પામ્યા ને ગુજરાત સૌરાષ્ટ્ર હવે ગુપ્તવંશના સમ્રાટોના શાસન નીચે ગયું. ગુપ્તવવંશમાં સ્કન્દગુપ્તના સમયમાં તેણે “ પદિત્તને નિખિલ સુરાષ્ટ્રનુ શાસન સોંપી દેવે જેમ વરુણદેવને પશ્ચિમ ગિરિ-દિશા સાંપી નિશ્ચિ ંત થયા તેમ નિશ્ચિત થયે’ ગિરિ- એવા સ્કન્દ ગુપ્તના ગિરનાર પાસેના શલાલેખમાં ઉલ્લેખ છે. ગુપ્તકાલના ૧૩૭મા વર્ષે ભાદરવાના છઠ્ઠા દિવસે એટલે બધા વરસાદ વસ્યા કે સુદર્શન તળાવ ફાટ્યુ’. આ પ્રસંગનું સુંદર કવિત્વમય ભાષામાં લેખમાં નીચે પ્રમાણે વણ્ન છે
રુદ્રદામા પછી લગભગ આવીશ જેટલા ક્ષત્રપ શાસક થઈ ગયા, જેની રાજધાની ગિરનગર હતી ને ત્યાં રહી તેમણે અવંતી, અનૂપ, આનત, સૌરાષ્ટ્ર, મારવાડ, કચ્છ, સિન્ધ, સૌવીર, નિષાદ વગેરે પ્રદેશ પર રાજ્યશાસન ચલાવતા. આમ સૌરાષ્ટ્રના ગિરિનગરમાંથી છેક માળવાથી માંડીને દક્ષિણમાં લગભગ ગેાદાવરી કે કૃષ્ણા નદી સુધી ક્ષત્રપોની સત્તા ચાલતી.
આ ક્ષત્રપકાળમાં પ્રજા ધન ધાન્ય સપન્ન, સુંદર આવાસાવાળી, શાત અને સ ંતેષી જીવન જીવનાર હતી. પ્રજામાં ક્ષત્રપ શાસકે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તેના અમલદારાની એવી ધાક હતી કે સામાન્ય રીતે ચારી લખાડીના ગુન્હા ખનતા ન હતા. પ્રજા ધર્મ પરાયણુ અને નીતિમાન જીવન જીવનારી હતી.
अथ क्रमेणम्बुदकाल आगते frerana' प्रविदार्य तेोयदैः । ववर्ष तोयं बहु सन्तत चिर सुदर्शन' येन विगेद च त्वरात् ॥ विषाधमानाः खलु सर्व तेा जनाः कयं कथं कार्यमिति प्रवादिनः । मिथेो हि पूर्वापररावि मुत्थिता विचिन्तयां चापि बमुबुरुत्सुकाः ॥
ગિરિનગર અને તેની આસપાસના લેાકેાએ રાત્રિ જાગરણ કરતાં હવે કેમ થશે ? શું કરવું જોઇએ ? એમ વિષાદ ઘેરા ચિત્તે ચિંતા કરતા ઉત્સુકતા–આતુરતા બતાવી.
ચક્રપાલિતે ગુપ્તસ વત ૧૩૭ માં સમારકામ શરૂ કરાવ્યું. ને એકંદરે ૧૦૦ હાથ લંબાઈ ૬૮ હાથ પહેાળાઈ વાળુ', ને સે। પુરુષના
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૧ી
જેટલી બસો હાથની પથ્થરની દીવાલ ખૂબ લખાણવાળી ઠીંકરીઓ મળી આવી છે. મહેનતે કરાવી કે જેથી સુદર્શન તળાવ શાશ્વત કાળ સુધી ચાલુ રહે, ને સો વર્ષાઋતુઓ સુધી (૫) જેન અનુકૃતિ પ્રમાણે વલભીમાં પ્રજાઓને દુષ્કાળ વગેરેથી મુક્ત રાખે. વેતામ્બર સંપ્રદાય શરૂ થશે અને નાગાર્જુન
સુરિની અધ્યક્ષતામાં વલભીમાં જેન આગમની આ ઉપરાત સુદર્શન તળાવ પાસે ચક્રપાલિકે વાચના તૈયાર થઈ ત્યારપછી ફરીથી વીર સંવત એક વિષ્ણુમંદિર બનાવ્યાનો ઉલ્લેખ છે. તે ૯૮૦ માં એટલે કે ઈ. સ. ૪૫૩ ના ગાળામાં મંદિરની વિશેના લેખમાંથી અમુક ભાગ ત્રુટક દેવઢિંગણીના અધ્યક્ષસ્થાને વલભીમાં ખાસ ત્રુટક રીતે વંચાય તેવો છે. આ રીતે ગિરનાર પરિષદ મળીને માથુરી વાચનાની નીચે વલભી પાસેના આ ત્રણ શિલાલેખમાંથી સૌરાષ્ટ્રની વાચનાનાં પાઠાંતર પાદટીપ તરીકે મૂકી નવેરાજકીય, આર્થિક, સામાજિક સ્થિતિનું વર્ણન સરથી આગમગ્રંથની વાચના તૈયાર થઈ. સારા પ્રમાણમાં મળી આવે છે.
ભારતભરના શ્વેતામ્બર સંપ્રદાયમાં હાલ આ
વલ્લભીમાં સંસ્કરણ પામેલી વાચના અધિકૃત સૌરાષ્ટ્રને ઈ. સ. પૂર્વે ૩૨૨ થી ઈ. સ. મનાય છે. ૪૩૦ ના લાંબા ગાળાના ઇતિહાસનું આપણે ટૂંકમાં અવલોકન કરી ગયા.
(૬) પાદલિતાચાર્ય નામના પ્રભાવશાળી જૈન
આચાર્યે વિહાર કરતાં સૌરાષ્ટ્રમાં ઢાંકપુરી (ઢાંક) મૌર્યકાળથી ગુસકાળના સાંસ્કૃતિક ઉલ્લેખ:- માં નાગાર્જુનને રસસિદ્ધિ આપી. ત્યારપછી
સિદ્ધાચળ પર, (તેમના વિહારના સમરણરૂપે) (૧) આ કાળમાં જનાગઢના બાવા મહાવીર પ્રભુની પ્રતિમા પધરાવી, અને પાદપ્યારેના મઠ પાસેની શ્રવણેના નિવાસ માટે લિપ્તપુર નામનું શહેર સિદ્ધાચળની તળેટીમાં કરવામાં આવેલી ગુફાઓ તેની દીવાલ ને વસાવ્યું જે હાલ પાલીતાણા તરીકે જાણીતું છે. થાંભલા પરની મનુષ્યની ને પ્રાણીઓની કંડારાયેલી આકૃતિઓના કારણે જોવા લાયક છે. (૭) સંસ્કૃતભાષા તેના સૌથી ઉત્તમકાળમાં શિલ્પકળાના ગુજરાતના તે એ સૌથી પ્રાચીન હતી. રૂદ્રદામા પિતે સંસ્કૃત ભાષામાં સુંદર નમૂના છે.
કવિતા બનાવતા હતા. વલભીના સ્કન્દ સ્વામી
જે ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્યના ધર્માધ્યક્ષ હતા. (૨) સોમનાથની આસપાસના પ્રદેશમાંથી તેમણે છ વેદાંગમાંથી નિરુક્ત પર સુંદર ટીકા પિલીશવાળા કાળા ભાડ (પાત્રો) મળી આવ્યાં લખી છે ને જદ પર ભાષ્ય ચના કરી છે. છે તથા મેતીના બનેલા ને હાથીદાંતના ઘરેણાં મળી આવ્યાં છે.
(૮) તાલવજપુરી (તળાજા) માં ત્રીસેક
* જેટલી બૌદ્ધ ગુફાઓનું નિર્માણ ને હાલ (૩) બત્રીશ રતીભારના ભારતના સૌથી એભલ મંડપથી ઓળખાતા ૭પ૪૬૭ના માપના જુના રૂપાના સિક્કાઓ પણ સૌરાષ્ટ્ર ગુજરાત. ૧૭ ફુટ જેટલા ઉંચા થાંભલાવાળા ને કમાને માંથી મળી આવ્યા છે જે મૌર્યકાળનાં છે. વાળ સભામંડપનું નિર્માણ આ જ અરસામાં
(૪) દ્વારકા પાસેના શંખોદ્ધાર બેટમાંથી થયું. હાલમાં થાંભલાઓ નથી પણ મંડપ ઈ. સ. ૨૦૦ ની આસપાસની લિપિમાં કતરેલા દર્શનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
(૯) મધ્ય સૌરાષ્ટ્રના ઉપલેટા તાલુકાના (૧૫) અમરેલી જિલ્લામાંથી પુરાતત્વ ઢાંક ગામ પાસે આવેલ ઢાંકગિરિની પશ્ચિમે સંશોધન થતાં ચન્દ્રગુપ્ત બીજાના પુત્ર કુમારકેટલીક ગુફાઓ કોતરેલી છે જેમાં કેટલાક ગુપ્ત પહેલાના લગભગ ૨૦૦૦ જેટલા રૂપાના તીર્થકરોની મૂતિઓ કરેલ છે. સૌરાષ્ટ્રની સિક્કા મળી આવ્યા છે. એ સિક્કાઓની આ સૌથી પ્રાચીન જૈન પ્રતિમાઓ છે. પાછળની બાજુપર ગરૂડની આકૃતિ અને
આગળના ભાગમાં પરમ ભાગવત મહારાજા(૧) ઢાંકની પાસે સિદ્ધસરમાં ક્ષાત્ર પકાળની ધિરાજ જેવા બિરૂદ સાથે શ્રી કુમારગુપ્ત કેટલીક બૌદ્ધ ગુફાઓ છે.
મહેન્દ્રાદિત્ય કતરેલ છે.
(૧૧) મધ્ય સૌરાષ્ટ્રમાં ગોંડળ પાસે આવેલા (૧૬) આ સિવાય અશક, રૂદ્રદામા, ને ખંભાલિકા ગામે કેટલીક ગુફાઓ મળી આવી સ્કંદગુપ્તના શિલાલેખ ને સુદર્શન તળાવની છે જેમાંના એક રીત્યગૃહ તરીકે ઓળખાતી વિગત આગળ વિસ્તારથી થઈ ગઈ છે. ગુફાના અગ્રભાગે સુંદર બોધિસત્વની અને કેટલાક ઉપાસકેની આકૃતિઓ કોતરેલી છે. (૪) વલભીનું મિત્રકકાલિન સૌરાષ્ટ્ર
(ઇ. સ. ૪૭૦ થી ૭૮૮) મૈત્રકકાલીન સૌરાષ્ટ્ર (૧૨) જૂનાગઢ જિલ્લામાં બોરિયા નામના એટલે સ્વતંત્ર સૌરાષ્ટ્ર, ગુપ્તકાળ સુધીમાં ગામ પાસે એક સ્તપના અવશેષ મળ્યા છે. સૌરાષ્ટ્રમાં ગિરિનગર રાજધાનીનું શહેર હતું ગુજરાતમાં આવો સ્તૂપ પ્રથમ જ છે. સ્તૂપ- પણ શકોના, મીના, ક્ષત્રપોના કે ગુમોના માંની દાબડીમાંથી કેટલાક પવિત્ર અસ્થિ, મળી પશ્ચિમ પ્રદેશના પ્રદેશરક્ષકો અથવા સુબાઓની આવ્યા છે.
તે રાજધાની હતી. મૈત્રકકાળમાં સૌરાષ્ટ્ર સ્વતંત્ર
બન્યું, તેની જાહોજલાલી સોળે કળાએ ખીલી (૧૩) ગિરનારની તળેટી પાસે ઇંટવાના ઊઠી. સમાજ જીવનની દષ્ટિએ, શિ૯૫ સ્થા
રોમાંથી એક ઇંટેરી વિહાર મળી આવેલ પત્યની દૃષ્ટિએ, સાહિત્ય કે શિક્ષણની દૃષ્ટિએ છે. આ વિહાર મહાક્ષત્રપ રુદ્રસેન પહેલાએ સૌરાષ્ટ્રના ઇતિહાસનો એ સુવર્ણયુગ હતો. બંધાવેલ છે. આ વિહારમાં વચ્ચે એક માટે ચેક છે. ને આસપાસ અકેક કે બબ્બે નાની ગુપ્તવંશની પડતીના દિવસોમાં મૈત્રક વંશના કોટડીઓના ભિખુઓને રહેવાના ખંડ છે. સેનાપતિ ભટ્ટાર્ક નવી સત્તાની સ્થાપના કરી એક માટે વ્યાખ્યાન ખંડ ને પાણીના ટાંકા તેનું મથક હવે વલભીમાં ફેરવાયું. પણ છે.
વલભી નામકરણ શાથી? :- ભાવનગરથી (૧) ઉના પાસે રૂપેણ નદીના તટે સાના અમદાવાદ જવાના રસ્તા પર વલભીપુર તાલુકાનું ડુંગરની બન્ને ધાર પણ ગુફાઓ કેતરાયેલી મુખ્ય મથક વલભીપુર (જેનું વળા માંથી નવ છે, ને એક વિશાળ સભાગૃહ છે જેને તળાજાની સંસ્કરણ કરવામાં આવ્યું છે) છે. તેને જેમ જ “એભલ મંડપ' તરીકે ઓળખાવાય છે. ત્યાંના લોકે વલભીપુર તરીકે બેલે.લખે છે,
ત્યાં “ભીમની ચોરી' નામની ગુફા પાસે ચિત્ય પણ એ ખોટું છે. સંસ્કૃત વલલભ શબ્દનું છે. આ બધી ૬૬ જેટલી ગુફાઓ ક્ષાત્ર૫ વલભી એવું સ્ત્રીલિંગ રૂપ આ પ્રસિદ્ધ મૈત્રક કાળની છે.
શાસકેની નગરી માટે નથી વાપરવાનું વલભી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૧૩
શબ્દ સંસ્કૃત વ્યાકરણમાં વાંસળીઓના કાટ- આ નગરી પોતાની રાજધાની તરીકે પસંદ માળને માટે વપરાય છે જેની ઉપર પછી નળિયાં કરીને પછી તેને વિભવ વધતો જ ગયે. ગોઠવાય છે. કેટલાક એમ માને છે કે વલભીનાં છાપર-મકાનની ટોચ દૂરથી પણ દેખાતી મૈત્રક કેણ હતા? – આખા ભારતમાં માટે તેનું નામ વલભી પડયું. પણ આ માન્યતા તત્કાલીન રાજવંશમાં સૌથી યશસ્વી થઈ જનારા બરાબર નથી. બીજા વિદ્વાને વલભી શબ્દના આ મિત્રો કોણ હતાં? કયાંથી આવ્યા? તે મૂળમાં “વલહિ-હિદેશ્ય શબ્દ માને છે ને તેને વિષે પણ વિદ્વાનેએ પોતપોતાના મતે જણાવ્યા અર્થ હેમચન્દ્રાચાર્યે કપાસ એવો આપ્યો છે છે. કેટલાક ઈતિહાસકારો તેમને હુણ, મહેરજેવી એટલે ત્યાં કપાસ પુષ્કળ થતું હોય માટે “વલ- બહારની પ્રજા કપે છે તે કેટલાક વળી ગુહિલે હિ-હિ માંથી વલભી પડ્યું હોય તેમ તેવુ કે નાગરોની સાથે તેમનો સંબંધ જોડી દે છે. અન્ય વિદ્વાનો માને છે ને તેના પ્રમાણમાં જબુ- કેટલાક વળી તેમને મિત્ર વંશના માને છે. તે સર, વટપદ્ર વગેરે નામ આપે છે. પરંતુ આ કેટલાક તેમને ગુપ્તસમ્રાટોના બારોટ જેવા માને માન્યતા પણ બરાબર લાગતી નથી. ત્રીજા મત છે. સ્મૃતિમાં મિત્રકાને વાત્ય એટલે ગાયત્રીના પ્રમાણે “વલય” નામના દેશ્ય શબ્દ પરથી વલઇ સંસ્કારથી રહિત ઊતરતી કક્ષાના ગણાવ્યા છે. નામે પડયું હોય ને પાછળથી વલહિ-વલહી. પરંતુ કેટલાકે તેમને યાદવકુળની સાથે સાંકળી વલભી રૂપાંતર થયું હોય. વલયા એટલે સમુ- લીધા છે. યુઆન વાંગ નામને ચીની યાત્રી દ્રને કાઠે, વેલાઓનો સમૂહ એવો અર્થ થાય તેમને કૃત્રિય જાતિના ગણવે છે. ડે હરીપ્રસાદ છે અને સમુદ્રના કાંઠે વસનાર તે લઈ એમ શાસ્ત્રીએ તેમના એક પ્રખ્યાત ગ્રંથમા મૈત્રકે નામ પડયું હોય તે વધુ ઉચિત છે. કારણ કે માટે એક મંતવ્ય રજુ કર્યું છે જે તેમનું હાલમાં ભાવનગરની જે ખાડી છે તે છેક વલભી પિતાનું છે ને વિચારવા જેવું છે. પાશુપત સુધી પહેલાં હતી ને ઘેલેનદીની રેતીને માટીથી સંપ્રદાયની સ્થાપના કરનાર લકુલીશ જબરા તે ખાડી હાલમાં પૂરાઈ ગઈ છે. વળી ટેલેમી સિદ્ધ પુરૂષ ગણતા. પાછળથી તેમને સૌરાષ્ટ્રમાં નામના ગ્રીક વિદ્વાને તેના ગ્રંથમાં આ નગરીનું સોમનાથ પ્રદેશમાં સારે સત્કાર મળેલે ને નામ બલઈ આપ્યું છે તે પણ સેંધવા જેવું પાશુપત સંપ્રદાયને ભારે પ્રભાવ સૌરાષ્ટ્ર છે. શુક્રાચાર્યના શુક નીતિ ગ્રંથ પ્રમાણે જ્યાં ગુજરાતમાં હતું. લકુલીશના એક શિષ્યનું નામ નજીકમાં પવંતદુર્ગ થઈ શકે તેવું હોય, અને મિત્ર હતું અને તેના અનુગામીએ મત્સ્ય કહેજળ માર્ગને સ્થળમાર્ગે જ્યાં અવરજવર કરી વાતા. આ પશુપતે લડાયક જુસ્સાવાળા હતા શકાય ત્યાં રાજધાની વસાવવી. વલભીની પાસે ને ઘણીવાર રાજસમાં જોડાતા. આ રીતે શત્રુજય આવેલે, અને સમુદ્ર માર્ગોને સ્થળ- સેનાપતિ ભટ્ટાર્ક પિતે મિત્ર્ય હાયને ગુપ્તયુગમાં માર્ગ અવરજવર કરી શકાતી માટે સેનાપતિ રાજન્યમાં જોડાઈ સ્વપરાક્રમે આગળ વધે ભટ્ટાકે પોતાની રાજધાની વલભીમાં કરી. વલભી હોયને ગુપ્ત સામ્રાજ્ય પતન પામી રહેલું જેમાં તે પૂર્વે પણ જાણીતી તે હતી. મનુસ્વતના તેણે વલભીમાં પિતાનું રાજ્ય શરૂ કર્યું હોય પુત્ર શર્યાતિ વલભીમાં રહેતા તેવો ઉલ્લેખ છે. તે સંભવ છે. આ મિત્રક વ શી રાજાઓ માટે વળી મૌર્ય-ગુપ્તકાળમાં ત્યાં જૈન બૌદ્ધ તીર્થ ભાગે પરમ માહેશ્વર હતા ને તેમના દાનપત્રો મંદિરો હતાં, ને વેતાંબર સંપ્રદાયને પ્રારંભ પર નંદીની મુદ્રા જોવા મળે છે તેથી આ મતને તથા આગમગ્રંથની વલભી વાચના પણ વલ- વધુ માન્ય ગણી શકાય, ભીમાં મૈત્રકકાળ પૂર્વે જ થયેલી એટલે ભટ્ટાર્ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
.૧૧૪
હવે આમત્રવંશી શાસકેને ટૂંકમાં ઉલ્લેખ આનંદપુર (વડનગર)ના બ્રાહાણને ઘણું દાન કરી તેમના સમયની સાંસ્કૃતિક પરિસ્થિતિ વિષે દીધાને ઉલ્લેખ છે. તેણે બૌદ્ધ મઠોને પણ ચર્ચા કરશું.
ભૂમિદાનમાં દીધાને ઉલ્લેખ છે. તેણે પિતાની
ભાણેજ દુદાના નામ પરથી દુદાવિહાર બંધાસેનાપતિ ભટ્ટાર્ક :- સેનાપતિ ભટ્ટાર્ક વેલે. તે પિતે ઘણે વિદ્વાન હતા ને જેન બૌદ્ધ, પિતે રાજ્ય સ્થાપક હતા છતાં તેણે પિતાના શૈવ, વૈષ્ણવ આગમને જાણકાર ને તેના વિદ્વાનામ આગળ કોઈ બિરૂદ લગાડયું નથી. તેણે તેનું સન્માન કરનાર હતે. સેનાપતિ શબ્દ ચાલુ રાખીને તે વખતના ગુપ્ત શાસકની નજરે ન ચડી જવાય તેવી સાવધાની મહારાજ ધરપટ્ટ :- ધવસેના પછી તેને રાખી છે. તે સૈન્યમાં આદરણીય હતેને પોતાના ભાઈધરપટ્ટ બહુ થોડા સમય માટે ગાદી પર રહ્યો. દાન વગેરે ઉદારચરિતકાથી પ્રજામાં ને તૈન્યમાં જોકપ્રિય હતે.
મહારાજ ગુહસેન:– ધરપટ્ટ પછી તેને
પુત્ર ગુહસેન ગાદીએ બેઠે. તેનાં ત્રણ તામ્રપત્રો ધરસેન ૧લે – તેણે પણ પિતાની પેઠે મળી આવ્યાં છે. તે પ્રજામાં પ્રિયને યુદ્ધવિદ્યામાં સેનાપતિ એવું નામ ચાલુ રાખ્યું ને પિતાએ નિપુણ હતો. તે પરમ માહેશ્વર હતું, છતાં સ્થાપેલા રાજયને ટકાવી રાખ્યું. તે પણ અશ્ચિ- તેણે પણ બોદ્ધ મઠને દાન દીધાને ઉલ્લેખ તવત્સલ અને દીનબંધુ હતો તેવા ઉલ્લેખ મળી આવે છે તેની ન્યાયપ્રિયતા, પ્રજાવત્સલતા, મળે છે.
ઉદારભાવની પ્રશંશા તેના દાનપત્રમાં જોવા
મળે છે. મહારાજ દ્રોણસિંહ – ધરસેન ૧લા પછી તેનો નાને ભાઈ દ્રોણસિંહ ગાદી પર આવ્યા મહારાજા ધરસેન રેજે -ગુહસેન પછી તેને રીતસરને રાજ્યાભિષેક તેના પરમસ્વા- તેને પુત્ર ધરસેન ૨ જે ગાદીએ આવ્યો. તે મીએ કરાવ્યા તેવા ઉલ્લેખ મળે છે. પરમસ્વામી મહારાજા ઉપરાંત મહાસામંત બિરૂદ ધારણ એટલે ગુપ્તવંશનો કેઈ છેલ્લે શાસક હે કરે છે તેણે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં, આનંદજોઈએ. દ્રોણસિંહે પિતાના માટે મહારાજ પુર (વડનગર)માં દાનની ગંગા વહાવી પુષ્કળ બિરુદ ધારણ કર્યું પણ છતાં પોતાના આજ્ઞા- જમીન મંદિરોને, વિહારોને, મઠને દાનમાં પત્રમાં ગુપ્તવંશીય ભટ્ટારક(સ્વામી)ને માન દીધી. તે ધનુર્વિધા અસાધારણ કૌશલ ધરાવતે પૂર્વક ઉલ્લેખ કરે છે. તેનો રીતસર રાજ્યા- તેના દાનશાસનની મિતિ ઈ. સ. ૫૭૧ થી ભિષેક થયેલ હોવાથી તેણે વ્યવસ્થા તંત્ર સ્થિર ૫૮૯ ની મળી છે. કર્યું તેણે જુદાં જુદાં મંદિરને જમીન દાનમાં આપ્યાના ઉલ્લેખ તામ્રપત્રમાં મળી આવે છે. શિલાદિત્ય 1 લે-ધર્માદિત્ય :-ધરસેન ૨
જા પછી તેને પુત્ર શિલાદિત્ય ૧ લો ગાદીએ મહારાજ ધવસેન ૧લે – તેણે ઈસ. બેઠે. તે અનેક શાસ્ત્રોમાં છંદ, વ્યાકરણ, - ૫૨૦ થી પ૫૦ સુધી રાજ્ય કર્યું તે પોતે મહા- તિષ, મીમાંસા, ન્યાયમાં પારંગત હતું તે સામન્ત, મહાપ્રતિહાર, મહાદંડનાયક, મહા- ઉલ્લેખ મળે છે. તે “પરમ માહેશ્વર' હેવા કાર્તાકૃતિક, અને મહારાજ એવા બિરૂદ ધારણ છતાં પોતાના મહેલ પાસે તેણે એક ભવ્ય કરતે. તે પિતે પરમ ભાગવત હત ને તેણે વિહાર બંધાવ્યું હતું જે શિલ્પકલાની દષ્ટિએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
અદ્ભુત હતા. તેણે પેાતાની ધર્મ પરની અનન્ય પ્રીતિ ખતાવવા માટે ધર્માદિત્ય નામ રાખ્યુંને દર વર્ષે તે મેક્ષ પરિષદ એલાવી સ`સ્વનું દાન કરતા. તેણે માલવદેરા ઉપર પણ વિજય પ્રાપ્ત કરેલા. તેનું રાજ્ય કચ્છથી ઉજૈન સુધી પ્રવતુ હતુ.
ખરગ્રહ ૧ લા :–શિલાદિત્યને હરેભટ્ટ નામે પુત્ર હાવા છતાં ઉત્તરમાં વધતા જતા હવધનના ને દક્ષિણમાં વધતા જતા પુલકેશીના પ્રભાવને કારણે પેતાનું રાજ્ય ભયમાં આવી ન પડે તે માટે મહાપરાક્રમી,ને શાસ્ત્રોમાં અસાધારણ નિપુણતા ધરાવતા પેાતાના ભાઈ ખરગ્રહને ગાદી સોંપી. તેના દાનપત્રામાં તેના ધર્માચરણ અંગે કઈ વિગત મળતી નથી પણુ પરાકમી પુરૂષ તરીકેની પ્રશ'સા કરવામાં આવી છે. તેણે પણ માલવ દેશમાં વિજય પ્રયાણ કર્યું ને પહેલાં પુલકેશીને પક્ષ કર્યાં પણ પાછળથી હવનનું શાસન સ્વીકાર્યું".
ધરસેન ૩ જો :-તેના સમય ઇ. સ. ૬૨૦ થી ૬૨૮ના ટૂંકી જણાય છે. તે પણ પરાક્રમી પુરૂષ હતા ને ખેડા સુધી વય છાવણી લઇ ગયેા હતેા. દાનશાસનેામાં તેની ઉદારતા, વિનય ઇત્યાદી ગુણ્ણાની પ્રશંસા કરવામાં આવી છે. સંભવ છે કે તેનું કાઇ કારણેાસર ખૂન કરવામાં આવ્યું હાય.
ધ્રુવસેન રજો-માલાદિત્ય તેના સાત દાન શાસન મળ્યા છે. એમાં ચાર સુરાષ્ટ્ર, ખેટક ને માલવકના બ્રાહ્મણાને ઉદ્દેશી લખાયેલા છે. આકીના વલભીના બૌદ્ધ વિહારાને લગતા છે. આ ધ્રુવસેનને સમ્રાટ હવનને હરાવ્યેા હતેા અને પાછળથી પેાતાની પુત્રી તેના વેરે આપી હતી. તેના સમયમાં યુઅનશ્વાંગે વલભીની મુલાકાત લીધી હતી. હવનના દરખારમાં ધ્રુવસેન રાજાનું સ્થાન મેખરે હોવાના તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૧૫
ઉલ્લેખ કર્યાં છે, તે પણ દાનસભાં ખેલાવતા સઘળું લૂટાવી દેતે. તે પેતે તત્ત્વજ્ઞાન અને વ્યાકરણ વિદ્યામાં ભારે રસ ધરાવતા. મહાકવિ ભટ્ટીએ લખેલા ‘રાવણવધ’ કાવ્યમાં વ્યાકરણુ શાસ્ત્રનું જે સુંદર નિદર્શન આપ્યું છેતે તેના સમયની વલભીની શિક્ષણ પદ્ધતિ ખતાવે છે. ધ્રુવસેન ૨જો બાલાદિત્ય તરીકે સમસ્ત ભારતમાં વિખ્યાત હતા.
ચક્રવતિ ધરસેન ૪થા ~ બાલાદિત્યના પુત્ર અને હવના દોહિત્ર ધરસેન પેાતાના માતામહ જીવતા છતાં પેાતાના દાનશાસનેામાં મહા મહુન્ત, પરમટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર ઉપરાંત ચક્રવર્તિ જેવા દેખ દે ધારણ કરેલાં તે નોંધપાત્ર છે. હ વધુ ન જીવન્ત હતા ત્યારે તેણે પેાતાના દોહિત્રનાં આવા બિરૂદી હ પૂર્વક સ્વીકારેલાં સમ્રાટ હર્ષ અપુત્ર મૃત્યુ પામ્યા છતાં ધરસેન ૪થા ભારત ચક્રવર્ત થઈ શકયા નહિ. પશ્ચિમ ભારત પૂરતી તેની અણુ પ્રવંતી. ચક્રવર્તી ધરસેન પ્રજા પાસેથી આછે. કર લેતા. દાન દેવામાં સતત ઉદ્યત રહેતા ને ધનુર્વિદ્યામાં નિષ્ણાત હતા. તે અપુત્ર હેાવાથી તેણે પેાતાના દાદા ખરગ્રહના મેટા ભાઇ શિલાદિત્યના પોત્ર ધ્રુવસેનને પસંદ કર્યાં.
:
ધ્રુવસેન ૩જો – (ઈ.સ. ૬૬૦ થી ૬૫૫) તેણે પેાતાના પૂજનુ શાસન ટકાવી રાખ્યું, તે પરાક્રમી હાવા ઉપરાંત વેદવિદ્યામાં પારંગત ને ઉદાર મનવાળા હતા.
ખરગ્રહ રા– ધર્માદિત્ય :-ધ્રુવસેન ૩જા પછી તેને માટે ભાઈ ખરગ્રહ રજો ગાદીએ બેઠા. તે પ્રભાવશાળી રાજા હૈાવા ઉપરાંત પ્રશસ્તિકારાના મતે બીજા પુરુષાત્તમ જેવા હતા. તેણે પણ ધર્માદિત્ય નામ ધારણ કરેલું.
શીલાદિત્ય ૩જો ઃ—વલભીની એક શાખા
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૧૬
વિંધ્ય સહ્યાદ્રિમાં ભાઈ ભાગે શાસન કરતી તે પિલી કુંભારણ બાઈને કહ્યું વલભીપુર પટ્ટણનું
ખરગ્રહ રજાના મોટા ભાઈના પુત્ર શીલાદિત્ય દટ્ટણ થઈ જશે માટે ભાગવા માંડ, પાછળવાળી ૩જાને વારસામાં મળી. તેનું રાજ્ય શાસન જોઈશ નહિ. પેલી બાઈ ભાગવા માંડી. આ વિસ્તારવાળું હતું ને ઈ. સ. ૬૬૪ થી ઈ. સ. બાજ ધુંધળીમહલે પિતાને કેપ ઉતાર્યો, ૬૭૬ સુધીના તેના રાજ્યકાળમાં તેણે ભરુકચ્છમાં વલભીની ગગનચુંબી ઈમારત પર આકાશમાંથી વિજયયાત્રા કરી અને સુરાષ્ટ્ર, ખેટક, સિંહપુર અગ્નિ ને પાષાણુની વૃષ્ટિ થવા લાગી હાહાકાર વગેરેમાં ઘણા દાન દીધાં. આ રાજાના સમયથી મચી રહ્યો, પેલી બાઈ ઊંધું જોઈ ભાગવા જ તેમના ધર્મગુરુઓનું વર્ચસ્વ વધ્યું લાગે છે માંડી. ભાગતાં ભાગતાં ઘણે દૂર નીકળ્યા પછી કારણ કે રાજકારણમાં દરેક બાબતમાં “બમ્પ” તેણે પાછું વાળીને જોયું ને ત્યાં જ સમાણી. –બાપજીની સલાહ મળતી ને રાજાના પરમ તે પાછળથી રૂવાપરી માતા તરીકે પોતાના ભદ્રારક વગેરે વગેરે બિરુદ આ “બાપજી”ને ભક્તો અને બ્રાહ્મણને આશીર્વાદ આપતા પણ લગાડવાં શરૂ થયાં.
આજે પણ ભાવનગર પાસે બિરાજે છે ને
ભાવનગરની પ્રજાનો મોટો ભાગ શ્રાવણશીલાદિત્ય ૪, ૫, ૬, ૭:–આ બધા માસમાં જ તેમના દર્શને પગે ચાલીને મોટી રાજાઓ શીલાદિત્ય કહેવાતા. તે બધાનો શાસન- સંખ્યામાં જાય છે. બ્રાહ્મણોના મત પ્રમાણે કાળ ઈ. સ. ૬૮૫ થી ૭૭૬ લગભગ મનાય વેતા, પીતા, ને રક્તા એ ત્રણ દેવી સ્વરૂપે છે. એમાંથી શીલાદિત્ય પમાને આરબો સાથે માંથી રૂવાઓ પિતા છે અને ભારે ઉગ્ર પહેલે સંઘર્ષ ગુર્જર નરેશ જય ભટ્ટને સહાય પ્રભાવવાળા છે. કહેવાય છે કે ભાવનગરના કરતાં થયો. શીલાદિત્ય ૬ઠ્ઠાએ ગોદ્રહક સુધી એક લેભી પ્રકૃતિના મહારાણીએ રૂવાપરી સૈન્ય દેવું. છેલા રાજા શીલાદિત્ય ૭માના માતાના મંદિરના રૂપાના કમાડ ઉતરાવી લઈ પ્રશસ્તિ પત્રમાં બધા બિરુદ એક સાથે છે. નીલમબાગ ભેળા કરેલા ત્યારે રૂવાપરી માતાએ તેના દાનપત્ર પદ્યમાં લખાયેલાં છે. લગભગ ઈ. રાત્રે જ તેમને પચે બતાવી ગભરાવી મૂકેલાં સ. ૭૮૮માં આરબ સન્યના હાથે વલભીને ને બીજે જ દિવસે રૂપાના કમાડ ફરીથી નાશ થયો ને તેની સમૃદ્ધિ નાશ પામી. મંદિરમાં ચડાવવામાં આવ્યા.
વલભીના વિનાશની વાર્તા –વલભીના વલભીના વિનાશની બીજી વાર્તા મારવાડી વિનાશની અનેક દંતકથાઓ છે. પ્રખ્યાત તપસ્વી વેપારી કાકુને લગતી છે. મારવાડમાંથી દોરી ધુંધળીમલ વલભીપુરમાં પધાર્યા પણ તેમને લેટે લઈ આવેલા કાકુને વલભીમાં નસીબે આદર સત્કાર કેઈએ કર્યો નહિ. બીજી રીતે યારી આપતાં સમૃદ્ધિ મળી. કાકુની સમૃદ્ધિ એમ પણ કહેવાય છે કે થોડા દિવસ સુધી તે બીજા રાજા જેવી હતી. કાકુની પુત્રી ને શીલાતેમના શિષ્યનો સત્કાર થયો પણ પછી લેટ દિત્ય શર્માની પુત્રી વચ્ચે સખીપણું હતું. મળતું બંધ થયું એટલે શિષ્ય લાકડાના ભારા રાજપુત્રી એકવાર કાકુની દીકરીને હીરા મેતી વેચી લેટ લાવવા માંડ્યો. માત્ર એક કુંભારણુ મહેલ કાંસકીથી વાળ ઓળતા જોઈ ગઈ. તેણે બાઈ મહારાજની સેવા ચાકરી કરતી. એકવાર પિતા પાસે એવી જ કાંસકી માટે હઠ પકડી. ધુંધળીમલ્લ પિતાના શિષ્યના ખભે ભાઠાં પડી રાજાએ કાકુને બોલાવ્યા. કાકુએ ભળકે જવાબ ગયેલા જોઈ ગયા ને તેમણે શિષ્યને પૂછયું. દીધો. રાજાએ તેનું ઘરબાર જપ્ત કરી કાંસકી શિષ્ય વાત સમજાવી. તે સાંભળી ધુંધળીમલે લઈ લીધી. વરની આગમાં ધુંધવાતા કાકુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
વ્ય. ક. સભ્યો
શ્રી ગોવિંદ રૂપશંગભાઈ ફરિઆદકા વિ. કા સ. મંડળી લી. | , પ્રેમજી નથુભાઈ મુ. ફરિઆદકા.
, લાલા હરિભાઈ ||| (તાલુકો-ભાવનગર) (જિ. ભાવનગર છે શામજી લખમણભાઈ સ્થાપના તા. ૩૦-૩-૫૭ ધણી નંબર ૧૯૮૩
, નાગજી ઉકાભાઈ શેરભંડોળ-૧૭૬૩૦-૦૦ સભ્ય સંખ્યા- ૨૩૯
, છગન ભીખાભાઈ અનામતફડ-૨૮૫૮-૬૦ ખેડૂત- ૧૮૨
બીનખેડૂત- ૫૭ મંડળી દરેક જાતનું ખાતર-બીઆરણ-ધીરાણનું કામકાજ કરે છે. બળવંતરાય રામશંકર પંડયા
લાભશંકર જેશંકર પંડયા મંત્રી
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે શ્રી દાઠા જુથ ખે વિ. વિ. વિ. કા. સહકારી મંડળી (તાલુક-તળાજા)
મુ. દાઠા
( જિ. ભાવનગર) સ્થાપના તા. ૧૨-૧૨-૫૦
સેંધણી નંબર ૪૬ શેર ભંડે ળ-૫૩૨૮૦-૦૦
સભ્ય સંખ્યા- ૨૪૫ અનામતફડ-૧૦૩૮૩-૮૨ દાઠાન્તલી–બાંભેર વિ. ગામમાં ગોદામ છે અન્ય ફડ- ૨૩૮૧-૯૧ મંડળી સસ્તા અનાજ તેમજ ખાતર
બીયારણ દવા વિગેરેનું કામકાજ કરે છે. જયસુખલાલ મગનલાલ
મનુભા શિવુભા સરવૈયા મંત્રી
પ્રમુખ -: વ્ય. ક. સભ્ય – દિલીપસિંહ ગુમાનસિંહ સરવૈયા
ખરક મુળજી ભીમાભાઈ ખરક ગફુલ નરશીભાઈ
આંબા દેવશીભાઈ પટેલ હીરજી અરજણભાઈ
ગફૂલ લખમણભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના તીર્થધામ
સંબલેશ્વર મહાદેવનું મંદિર કંકાવટી. (ધ્રાંગધ્રા પાસે)
પશ્ચાત્યદર્શન-બિલેશ્વર મંદિર (તસ્વીર-એચ. આર. ગૌદાની) ( બરડે )
ગૌતમકુંડ-સિહોર. ( જિ. ભાવનગર )
શિખરબંધ, જૈન દેરાસર તળાજા, (તાલધ્વજગિરિ)
સેહામણ-શત્રુંજય,
પાલીતાણા, Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
વલ્લભીપુરના પૂરાતની અવશેષો
( વલ્લભીપુર જિ. ભાવનગર એar
www.umaragyanbrandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
માનવસમાજને અહર્નિશ પ્રેરણા આપતા સૌરાષ્ટ્રના દેવમંદિરે
માંડવરાયનું નવું સૂર્યમંદિર
નવલખા મંદિર-ધુમલી (ભરડે.) મુળી. (તરવીર-એચ. આર. ગૌદાની) (હાલાર પંથક )
૫ ( હાલાર )
અને ખી બાંધણીવાળા તળાજાના
જૈન મંદિરે,
રૂક્ષ્મણી મંદિર દ્વારકા,
શ્રવણ-સેનાપુર (જામનગર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Sulat - ( તસવીર—એચ. આર. ગૌદાની )
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
With best compliments from :
Messrs Sewree Iron & Steel Company
Telephone No. 442981
( Re-Rollers & Fabricators )
and its allied concerns -
Messrs. AMAR WIRE & ROLLING MILLS
Telephone No. 443955
Messrs. AMAR BRASS IRON WORKS
( Pvt.) Ltd.
Telephone No. 443955
Messrs. ASHOK STEEL CHAIN Mfg. Co.
Telephone No. 533206
and Messrs. AMRITLAL POPATLAL & SON
Telephone No. 379358
Plot No. 6, Sewree, Cross Road,
SEWREE BOMBAY - 15
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૧૭
આરબેને નિમંત્ર્યા ને વલભી વિનાશ થયો. કાનજીસ્વામી, આ બધા વલભીપુર, ઉમરાળામાં
પ્રગટેલા યશસ્વી સંસ્કાર દાતાઓ છે. વલભીના વિનાશની પાછળ સમુદ્રનું તાંડવ અથવા ચેગઠ-ચમારડીના ડુંગરે પૈકી ત્રિક કાળમાં સૌરાષ્ટ્રની અસ્મિતા :એકાદના લાવા રસ કે ધરતીકંપને પણ મંત્રકકાળમાં સૌરાષ્ટ્ર તેની પૂરેપૂરી જાહેમાનવામાં આવે છે.
જલાલીમાં હતું. વલભીનું સામ્રાજ્ય માળવા
અને સહ્યાદ્રિ સુધી વિસ્તરેલું હતું. વલભીના હાલમાં ભાવનગરથી પશ્ચિમે વીસ માઈલ શાસક ધર્મપરાયણ ને ઉદારમતવાદી ને પાલીતાણાથી ઉત્તરે પચીસ માઈલ પર હતા. પિતે પરમ માહેશ્વર કે પરમ ઉપાસક વલભીપુર છે જે પાછળથી વસ્યું છે. આ સ્થળે હોવા છતાં જૈન, બૌદ્ધ, વૈષ્ણવ બધા વસેલા વળા નામના ગામ પર ને આસપાસના ધર્મસંપ્રદાયો પ્રત્યે સમભાવ વાળા ને પ્રદેશ પર વાળાઓનું રાજ્ય ફેલાયું, તળાજા, ઉદાર દાન દેનારા હતા. વલભીમાં વિશાળ મહુવાના પ્રદેશ ઉપર પણ વાળાઓની સત્તા શિવમંદિરો ને સંખ્યાબંધ જિનાલયે, બૌદ્ધ હતી. આ પ્રદેશ વાળાક પ્રદેશ કહેવતો. આજે મઠો ને વિહારો હતા. આચાર્ય ગુણમતિ ને પણ ગોહિલવાડમાં વાળા અવટંકવાળા ક્ષત્રિયો સ્થિરમતિના વિહારે જાણીતા છે. આજના વસે છેકે આ વાળાઓ પરથી વળા ગામ થયું વલભીપુરમાં આવેલા વિશાળકાય શિવલિંગ ને ત્યાં પાછળથી ગોહિલની સત્તા સ્થપાઈ. એ તે સમયની સમૃદ્ધિ ને ધર્મ પરાયણતાનાં પ્રતીક ગોહિલના વંશમાં થયેલા હાલના ઠાકોર સાહેબ છે. મૈત્રક કાળની મળી આવેલી મુદ્રાઓ, દાનશ્રી ગંભીરસિંહજીની ઈચ્છાથી વળામાંથી તે પત્રો. ને હાલના સિદધેશ્વર મંદિરમાંને માટે ગામનું નામ વલભીપુર પાડવામાં આવ્યું છે. નંદી, તથા મોટી સુપકવ ઈટ એ બધાં વલભીની
જાહોજલાલી બતાવે છે. વલભીમાં સો જેટલા આધુનિક વલભીપુરે પણ ગુજરાતના કરોડપતિઓ વસતા. તેનો રાજ્ય વિસ્તાર સંસ્કાર વારસામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. લગભગ ૧૦૦૦ માઈલ જેટલું હતું. પાટનગર ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન પં. બેચરદાસ પાંચ માઈલના ઘેરાવાવાળું હતું. દૂરદૂરના દેશી, ડો. પ્રબોધ પંડિત, ભારતભરમાં પ્રથમ દેશાવરથી અસંખ્ય વસ્તુઓ ત્યાં વેચાવા જ બાલશિક્ષણની આધુનિક પ્રણાલીનું દક્ષિણ- આવતી. વલભીમાં સેંકડે સંઘારામે હતા. મૂર્તિ દ્વારા પ્રગટીકરણ કરનારા શ્રી ગિજુભાઈ, જેમાં બધા મળીને ૬૦૦૦ જેટલા ભિખુઓ પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી વ્રજલાલ ત્રિવેદી, નિવાસ કરતા. વલભીની વિદ્યાપીઠ ભારતમાં ને મુંબઈના જાણીતા આટાવાળા દાનવીર શેઠશ્રી વિદેશમાં પણ પ્રસિદ્ધ હતી. ત્યાં તત્વજ્ઞાન, હરિલાલ ત્રિવેદી, મોરબીની એંજીનિયરીંગ વ્યાકરણ, જ્યોતિષ, છંદ ઈત્યાદિનું શિક્ષણ કોલેજમાં કામ કરતા અને હમણાં જ જેમને આપવામાં આવતું. દંડીના દશકુમાર ચરિતામાં નહેરુ ચન્દ્રક તેમના ઉત્તમ તાંત્રિકી અભિલેખ અંતર્વેદિન વિષ્ણુદત્ત વલભીમાં વિદ્યા પ્રાપ્ત માટે અપાચે છે તે પ્રા. અમૃતલાલ કાશીરામ કરવા ગયાને ઉલ્લેખ છે. વલભીમાં જૈન આગત્રિવેદી, ક્રિકેટ ને વોલીબલની રમતગમતમાં મની બે વાર વાચનાઓ તેયાર કરવામાં આવી. નિષ્ણાત તરીકે આખા દેશમાં જાણીતા વલભી- વલભીમાં પ્રસિદ્ધ ભટ્ટ કાવ્ય સંસ્કૃતમાં રચાયું. પુરના યુવરાજશ્રી દાદાબાપુ (પ્રવીણચંદ્રર્સિંહજી), દશકુમાર ચરિત’માં જ વલભીના ધાર્મિક ગૃહસોનગઢમાં હાલમાં બિરાજતા અધ્યાત્મયોગી શ્રી ગુપ્ત ને મધુમતી (મહુવા) ના સાર્થવાહ પુત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૧૮
બળભદ્રની સમૃદ્ધિનાં ઉલ્લેખ છે. પ્રભાસનું નજીકનું બીલેશ્વર મંદિર, સુત્રાપાડા પાસે કદપ્રખ્યાત સોમનાથનું પાષાણનું મંદિર વલભી. વારનું મંદિર, મૈત્રકકાળની વિશિષ્ટ નિર્માણ પુરના મહારાજાએ બંધાવ્યાના ઉલ્લેખ પણ છે પદ્ધતિની સાક્ષી આપતાં આજ પણ ઊભા છે. વલભીમાં ‘દ્વાદશનયચક્ર' નામે પ્રખ્યાત વાદગ્રંથ દાહોદ પાસેની બાઘની ગુફામાંની આકૃતિઓ તથા “શત્રુંજય મહામ્ય' ગ્રંથ લખાયા. આ અને શામળાજીમાંથી પ્રાપ્ત થયેલ પ્રતિમાઓ મૈત્રકકાળમાં જ વઢવાણમાં દિગમ્બર જિનસેન- મૈત્રકકાળના શિ૯પના ઉત્કૃષ્ટ નમુનાઓ છે. સુરીએ ‘હરિવંશ પુરાણ” નામે જૈન પુરાણની રચના કરી. વલભી વિદ્યાપીઠમાં હીનયાન આ પ્રમાણે સૌરાષ્ટ્રને પ્રાચીનયુગ મૈત્રકસંપ્રદાયનું વર્ચસ્વ હતું. રાજશાસન સંસ્કૃતમાં વંશના અંત સાથે સમાપ્ત થાય છે. ત્યારપછી લખાતા પણ પ્રજા પ્રાકૃત બેલતી. જામનગર સૌરાષ્ટ્ર ચાવડાવંશના શાસકેના તાબામાં જાય જિલ્લામાં આવેલું ગેપનું મંદિર, પિોરબંદર છે ભિલલમાલનું ગૌરવ ત્યાપછી વિસ્તરે છે. પાસે વિસાવાડાનું પ્રાચીન મંદિર, ગોપની
મધ્યયુગનું સૌરાષ્ટ્ર અને ભિન્ન ભિન્ન જાતિઓનું
સૌરાષ્ટ્રમાં આ ગ મ ન
(અ) દેશી રાજ્યની સ્થાપક પ્રજાઓનું અનુમાનની પીઠિકા પર ચણાયેલાં હોય છે. આગમન -મૈત્રક કાળ સુધીને સૌરાષ્ટ્રને વલભીના તેજસ્વી ને પરાક્રમી નૃપતિઓના ઈતિહાસ પ્રભાપૂર્ણ છે. સૌરાષ્ટ્ર ત્યારે એક અંત સાથે સૌરાષ્ટ્રમાં વ્યાપક પ્રમાણમાં અરાહતું. સ્વતંત્ર હતું. અને પ્રદેશની સુબાની જતા ઘણા વર્ષો સુધી રહી. ભારતમાં પણ રાજધાની અથવા પશ્ચિમના પ્રદેશની સ્વતંત્ર ઈતિહાસને રજપૂત યુગને અંતને મુસલમાન રાજધાનીએ સૌરાષ્ટ્રમાં હતી. મંત્રક કાળના યુગને પ્રારંભ અસ્થિર દશાને છે. પરંતુ દુર્ભાગ્યે ઉન્નતગામી પ્રગતિ પછી સૌરાષ્ટ્રને ઈતિહાસ સૌરાષ્ટ્ર કેટલાક વર્ષો સુધી ગુજરાતમાં બનતા અંધકાર યુગમાં પ્રવેશે છે. ઘણીવાર તે હવે રાજકીય પરિવર્તનથી વિખુટું પડી ગયું, અલિપછીના થેડા સિકાઓમાં સૌરાષ્ટ્રના કયા પ્ત રહ્યું ને સૌરાષ્ટ્રમાં બહારથી આવેલ કેટપ્રદેશમાં કેણે કેટલા વર્ષ રાજ્ય કર્યું તેની લીયે પ્રજા અહીં સ્થિર થવા ને પિતપિતાનું પણ કડીબદ્ધ વિગતે મળતી નથી. ભાટ રાજ્ય સ્થાપવા તત્પર બની. ચારણાની વંશાવળી ને પિતાના અન્નદાતાના સાતમી સદીના અંતમાં સૌરાષ્ટ્રમાં જેઠવા, વડવાઓ ભારતના પ્રાચીનયુગમાં જે મહા- ચાવડા, વાળા, આહર, રબારી, મેર, ભીલ ને પુરો થયા તેમની સાથે સાંકળવા પ્રયત્ન કરે કળી લેકે આવી ને વસી ચુકેલી કેમ હતી. છે. કેટલી યે દંતકથાઓ, જેડી કાઢવામાં તેમાંથી ભીલને કળી લેક રાજકીય દષ્ટિએ આવેલા સંબંધ, ને પ્રજાના ફળનામની બહુ અગત્યની પ્રજા બની નથી. તેમાં ભીલની અજાયબી ભરેલી વ્યુત્પત્તિઓના કારણે સંખ્યા હાલમાં ઓતપ્રેત થઇ ચુકી છે. શરૂઈતિહાસનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરના- રૂમાં ઓખા, પીરમ, ને શિયાળ બેટમાં તેમનું રાને તેમાંથી તથ્થ તારવતાં પારાવાર મુશ્કેલીઓ જોર વ્યાપક પ્રમાણમાં હતું ને તેમને ધધે પડે છે તે છતાં તેણે તારવેલાં તો ઘણીવાર લૂંટફાટને હતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૧૯
વલભી સામ્રાજ્યના અસ્ત સાથે સૌરાષ્ટ્રની વસાવ્યું હોય. વળી એક બીજી હકીકત પણ મહત્વની રાજપૂત કેમ તે જેઠવાએ, ચાવ- આ માન્યતાને ટેકો આપે છે; સિથિયનેના ડાઓ,ને વાળાઓને ગણાવી શકાય. આ બધા- સિક્કામાં “કુમાર' શબ્દ વારંવાર દેખાય છે. માંથી પણ સૌરાષ્ટ્રમાં જેઠવાએ સૌરાષ્ટ્રમાં જ્યારે સાતમી સદીમાં શીલકુમાર જેઠવાએ ઘણુ વહેલા આવીને વસ્યા હોય તેવું લાગે ઘૂમલીની સ્થાપના કર્યા પછી જેઠવાએ કુમારાન્ત છે. જેઠવાઓની ઉત્પત્તિ કયાંથી ને કઈ રીતે (જેને ચેડે “કુમાર” શબ્દ આવતો હોય તેવા) થઈ તે વિષેની કેટલીક દંતકથાઓ ઘણી રમુજી દેખાય છે. જેઠવાઓનું શાસન બરડાના ડુંગર ને આશ્ચર્ય ઉપજાવે તેવી છે. એક દંતકથા પરના તેમના નિવાસ દરમ્યાન સૌથી વધુ એવી છે કે હનુમાન જ્યારે સીતાજીની શોધમાં પ્રભાવશાળી હશે એવું માનવા સંભવ છે કેમકે સમુદ્રનું લંઘન કરતા હતા ત્યારે તેમને થયેલે ઈ. સ. ૬૭૪ માં શીલકુમાર જેઠવાએ બજાવેલી પરસે ટીપાં રૂપે સમુદ્રમાં પડે. તે પરસેવે મહત્ત્વની સેવાના બદલામાં દિલ્હીના શાસક એક મોટો મગરમચ્છને તેમાંથી જેઠવા કુટુંબના અનંગપાળે તેની સાથે પોતાની પુત્રી પરણાવી. મૂળપુરૂષ મકરધ્વજ જમ્યા. પરંતુ ઈતિહાસકારો લગભગ બારમા સૈકામાં ઘૂમલીનું પતન કઈ જેઠવાને જિટવા જેટવા એવા શબ્દસંશોધનો કરી કચ્છના રાજવી જાડેજા જામ બમનજીના છેવટે સીથિયન પ્રજા સાથે સાંકળે છે. જેઠવા હાથે થયું. વંશના ચારણોની કથા જણાવે છે કે જેઠવાઓ સૌરાષ્ટ્રના શ્રીનગરમાં આવીને રહેલા. પિર. જાડેજા કુળમાં ઘણું પરાક્રમી પુરુષો થયા. બંદરથી પશ્ચિમે થોડા અંતરે આવેલા શ્રીનગરમાં જાડેજાઓની જેવી જ બીજી મહત્વની પ્રજા જે રહ્યા પછી તેમણે હાલના મોરબી, ને નવાનગર સૌરાષ્ટ્રમાં આવી વસી તે ચાવડાએ. શક વાળા પ્રદેશમાં પણ વસવાટ કર્યો ને પછી અથવા સિથિયન પ્રજામાંથી ચાવડા ઊતરી તેઓ ઢાંકમાં સ્થિર થયા. ઇસ્વીસનની પહેલી આ હશે તેવું મનાય છે. સૌરાષ્ટ્રમાં ઢાંકમાં સદીનાં નાગાર્જન જેઠવા ત્યાં રાજ્ય કરતા, આવીને તેઓ વસ્યા. વલભીવંશના રાજાએ પછી તેમણે ઘૂમલીમાં વસવાટ કર્યો ને ત્યાં હજી જ્યારે શાસન ચલાવતા હતા ત્યારે જ કિલ્લો બનાવ્યો. પછી લગભગ ઈ. સ. ૧૩૧૭ ચાવડાએ ઓખામાં જઈને રહ્યા. પરંતુ માં રાણપુર જઈ વસ્યા ને સૌથી છેલ્લે પિર- ઓખામાં પણ તેમના નિવાસ લાબો ન ટક બંદરથી પૂર્વમાં દેઢેક માઈલ આવેલ છાયામાં ને તેઓ પ્રભાસપાટણમાં આવ્યા. પ્રભાસમાં ઈ. સ. ૧૫૭૪ માં લગભગ જઈને સ્થિર થયા. તેમણે વસવાટ કર્યો ત્યારે વલભીનું પતન થયું. સૌરાષ્ટ્રના પશ્ચિમી ઈતિહાસકારોનું મંતવ્ય ચાવડાની બીજી શાખા ગુજરાતમાં શાસન સાચું જ લાગે છે કે સૌરાષ્ટ્રમાં શ્રીનગરમાં કરી ગઈ. વનરાજ ચાવડાએ અણહિલવાડ જેઠવાએને મૂળ વસવાટ ગળે ઉતરે તે પાટણમાં રાજધાની સ્થાપી, ને તેના વંશમાં નથી. આવી મેટી ને સાહસિક પ્રજા શ્રીનગરમાં ગરાજ, ક્ષેમરાજ, ભૂવડ, વીરસિંહ, રત્નાદિત્ય, રહી હોય તે સ્વભાવિક નથી લાગતું. સંભવ છે ને સામતસિંહ વગેરે રાજાઓ થયા. છેલ્લે કે જેઠવાએ જે મૂળ સિથિયન પ્રજા સાથે સામતસિંહ ઈ. સ. ૯૩૫ માં મૃત્યુ પામ્યો. સામ્ય ધરાવતા હોય તો કાશ્મીરમાં શ્રીનગરમ; સૌરાષ્ટ્રમાંના ચાવડાઓએ લગભગ ૧૩ મી રહેતા હોય ને સિંધમાં થઈ સૌરાષ્ટ્રમાં પાછળથી સદી સુધી રાસન કર્યું પણ તેમને મુલ્ક નાને આવી વસ્યા હોય ને તેમણે પિતાના મૂળ વતન જ રહ્યો. ચાવડાએ શરૂમાં સૂર્યના ભક્ત હતા શ્રીનગરના સંસ્મરણરૂપે સૌરાષ્ટ્રમાં શ્રીનગર પણ પાછળથી શૈવ ગણાયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સૌરાષ્ટ્રમાં આ સમયની ત્રીજી મહરવની મનાય છે ને રાજપુતાના (રાજસ્થાન)માં આજે કેમ તે વાળા. વાળાઓના આગમન ને વસ- પણ મેર કેમ વસે છેને એક મેરવાડા નામને બાટ વિષે ચારણી સાહિત્ય ને ઐતિહાસિક તાલકે પણ છે. પરંતુ મેર લેક સૌરાષ્ટ્રમાં તમાં ઘણું મોટું અંતર છે. ભાટ ચારણે માત્ર પોરબંદર રાજ્યની આસપાસ જ વસ્યા વાળાઓ વિષે જણાવે છે કે પ્રારંભમાં તેઓ છે. તેમને જેઠવાઓ સાથે લગ્ન સંબંધ છે. ઠાકમાં વસતા હતા. પછી તેઓ વાળાક ક્ષેત્રમાં એવો તેમનો દાવો છે કારણ કે જેઠવાઓને વલભીમાં આવ્યા ને વલભીના શાસકે તે વાળા અગાઉ રજપુતાણીઓ મેળવવી મુશ્કેલ થઈ હતા. પરંતુ ઈતિહાસ આપણને સ્પષ્ટ બતાવ્યું ત્યારે મેર સ્ત્રીઓ સાથે લગ્ન કરવા લાગ્યા. છે કે વલભીના શાસકો જેની સ્થાપના ભટ્ટાર્કના આજે આ પ્રકારના લગ્ન સંબંધ તે નથી પણ હાથે થઈ તે મૈત્રક વંશી હતા. વલભીના મંત્રક જેઠવા વંશી કોઈ પણ રાજા જ્યારે પોરબંદરની વંશમાંથી વાળાઓ ઊતરી આવ્યા હોય તેવું ગાદી પર બેસે છે ત્યારે મેર પ્રજાને આગેવાન અનુમાન પણ ઇતિહાસકારોનું છે. કેટલાક વળી તેને પિતાના રક્તથી તિલક કરે છે. મેર એવું જણાવે છે કે વલભીને શીલાદિત્ય ૭મે લોકેએ પિોરબંદરના જેઠવાઓ પ્રત્યે નિષ્ઠાએક બ્રાહ્મણને પર હતે; ને તેનાથી તેને પૂર્વક વફાદારી બતાવી છે. કર્ણરાજ નામે પુત્ર થયે. કર્ણરાજનો પુત્ર તે ઋતકેત તેણે ગંગા યમુનાના મેદાનમાં કોઈ મિત્રક વંશના અંત સમયે સૌરાષ્ટ્રમાં આવી સ્થળે પિતાની સત્તા સ્થાપી હતી પણ પાછી જ બીજી વસી ચુકેલી કેમ તે રબારીઓ નથી તે સૌરાષ્ટ્રમાં આને વાળાક પ્રદેશમાં
જ કહેવાય છે કે રબારીએ મૂળ હસ્તિનાપુરના તેણે આણ વર્તાવી. બીજા વળી એવી હકીકત
હતા ને પાછળથી આવીને બરડાના આપે છે કે જ્યારે શીલાદિત્ય ૭મે હારી ગયે.
ડુંગરમાં સ્થાયી થયા. તેમનામાંથી જ ને મૃત્યુ પામ્યા ત્યારે તેની રાણી પુષ્પાલતી
વિખુટી પડેલી એક ટળી બાબરીયા તરીકે જંગલમાં નાસી ગઈ. તેણે પર્વતની ગુફા(ગુડા)માં
ઓળખાઈને તેમના પરથી જ સૌરાષ્ટ્રના એક પુત્રને જન્મ આપે તેથી તે પુત્ર ગેહા તરીકે
ભાગનું નામ બાબરીયાવાડ પડયું. ઓળખાય ને કેઈ બ્રાહ્મણે તેને ઉછેરી મેટે. કર્યો. પાછળથી તેણે ચિતેડમાં સત્તા સ્થાપી. તેના વંશજે સૌરાષ્ટ્રમાં ઊતરી આવ્યા. પણ
સૌરાષ્ટ્રમાં આ રીતે વલભીના પતન પહેલાં
થોડા વર્ષ આટલી કેમ આવીને સ્થાપી થઈ વાળાઓની આવી ઉત્પત્તિની કથા માન્ય નથી.
હતી. છતાં સૌરાષ્ટ્રને ઉત્તર ભાગ હજી વસ
વાટ વિનાનો નિર્ણય હતે. જેઠવાઓએ પશ્ચિ- સૌરાષ્ટ્રમાં આહેરો પણ આવીને વસ્યા.
મમાં રાજ્ય કર્યું. ચાવડાઓએ દક્ષિણમાં ને આહેર શબ્દ તે આભીરમાંથી આવેલ છે તેવી
અગ્નિખૂણામાં વસ્યા. તે સિવાય મેર લેકે પણ માન્યતા છે. આ આહીર પ્રજા ઉત્તરમાં સિંધુના પશ્ચિમમાં જ મર્યાદિત રહ્યા. આહેર પ્રજા કાંઠે વસતી હશે ને પછી તેઓ સૌરાષ્ટ્ર તરફ ઉતરી આવ્યા હશે.
સૌરાષ્ટ્રમાં આવી વસેલા મેર લેકે પણ () વંથલીના ચુડાસમા રાજવીઓ – એતિહાસિક ને સામાજિક રીતે અભ્યાસ
હાસિક અને સામાજિક રીતે અભ્યાસ કરવા પરંતુ આ બધી કામ કરતાંએ વામન સ્થળ જેવા છે. તેઓ પણ ઉત્તરમાંથી જ આવેલા (જૂનાગઢથી આઠ માઈલ દૂરનું વંથળી)માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૨૧
આવી વસેલા ચૂડાસમાઓનો ઈતિહાસ સૌરાષ્ટ્રના બળવાન ને ઉત્પાતી હતી કે તેની રંજાડ વધતી મધ્યકાળને ધણોખરો સમય રોકે છે. ચૂડા- જતી હતી. સમાઓના જૂના ઈતિહાસ વિષે વધુ વિગતે પ્રાપ્ય નથી. કહેવાય છે કે શ્રી કૃષ્ણના અષ્ટપટ- ઈતિહાસકારે કહે છે કે ચાવડા વંશી રાજારાણીમાંથી જાંબુવતીના પુત્ર સાબની ૮ન્મી એને અસ્ત પામતા નિહાળી ગ્રાહરિપુએ તેમના પેઢીએ દેવેંદ્ર થયા. તેમને ચાર પુત્રો હતા. તાબાનું પ્રભાસપાટણ આંચકી લીધુ ને ત્યાં જતા તેમાંથી બીજા ગણપતને ચુડચંદ્ર નામે કુંવર યાત્રાળુઓ પાસેથી આકરો કર વસુલ કરવા હતા. તેના વંશજો ચૂડાસમાં કહેવાય. ચૂડચંદ્ર લાગે ને તે ન ભરે તેને પડવા લાગે. મૂળ સિંધમાં હતા ત્યાંથી તે સૌરાષ્ટ્રમાં આવ્યા. વલભીના ક્ષેત્રના અંત સાથે વંથળીને સુબે આ અરસામાં ગુજરાતમાં મૂળરાજ સોલંકી સ્વતંત્ર થયેલે ને ત્યાં તેના વંશજો રાજ્ય કરતા ગાદી પર આવ્યું. મૂળરાજે પિતાનું રાજ્ય હતા, તેમાંના છેલા તે વાળારામ વાળારામની સ્થિર કર્યા પછી પ્રભાસ પાટણ પચાવી પાડી, એક બહેન સિંધમાં સમા રાજપુરૂષમાં પર યાત્રાળુઓને પીડા કરતા ગ્રાહરિપુ પહેલાને સજા ણાવેલી ને તેને પુત્ર તે ચૂડચંદ્ર વાળારામને કરવા સન્ય સાથે સૌરાષ્ટ્રમાં પ્રયાણ કર્યું ને પુત્ર ન હોવાથી તેણે ચૂડચંદ્રને વામન સ્થળી ગ્રહરિપુને હરાવી કેદ પકડ્યો પણ તેની પાસેથી (વંથળી)ની ગાદી પર બેસાડ્યો ને ચૂડચંદ્ર યાત્રાળુઓને કનડગત ન કરવાનું વચન લઈ પિતાના પિતૃવંશ સમા ના અક્ષરે લઈ ચૂડા- છોડી મૂક્યો. સમા વંશનું શાસન વંથળીમાં ઈ.હ. ૮૭૫માં શરૂ કર્યું.
આ ગ્રહરિપુના સમયમાં જુનાગઢની રચના
થઈ હશે તેવું લાગે છે. જુનાગઢના નામકરણ ચૂડાસમાઓનું પરાક્રમ તેમને ઘણુવર્ષો સંબંધે ઇતિહાસકારોએ અનેક તર્ક કર્યા છે. સુધી, લગભગ ૬૦૦ વર્ષ સુધી રાજગાદી પર કેટલેક તેને યવનદુર્ગ, યદુર્ગ ને જુનાગઢ રાખી શકયું ને છેવટે મુસલમાનોનાના હાથે એવા ક્રમે રચાયેલું નામ ગણે છે. જુનાગઢની તેનું પતન થયું. ચૂડ ચંદ્ર ઈ.સ. ૯૦૭માં વિષે એક નીચે પ્રમાણેની દંતકથાનો ઉલ્લેખ મૃત્યુ પામતા તેને પુત્ર હમીર વહેલો મૃત્યુ કેપ્ટન એચ. ડબલ્યુ. હિલ નામના અંગ્રેજ પામ્યો હોવાથી તેનો પુત્ર હમીરના) મૂળરાજ ઈતિહાસકારે કર્યો છે. ગાદીએ બેઠે. મૂળરાજે પિતાનું શાસન માનવાની ના પાડતા આસપાસના કેટલાક માંડલિ- વામનસ્થળીથી ગિરનાર સુધીના પ્રદેશ ગીચ કેને હરાવ્યા ને તેમનો મુલક જીતી લીધું. તે ઝાડી ને જંગલથી છવાયેલો હતે. ઘણા વર્ષો ઈ.સ. ૯૧૫માં મૃત્યુ પામ્યું. તેની પછી તેને પછી એક કઠિયારો તે જંગલમાં ચાલતાં ચાલતાં પુત્ર વિશ્વ ગાદીએ બેઠે ને “રાહ એવી પદવી એક સ્થળે આવ્યો તે તેણે એક પ્રાચીન કિલ્લે ધારણ કરી, પાછળથી તેના વંશજો “રા' પદવી જે. કિલ્લાને દરવાજા હતા. કિલ્લાની બહાર ધારણ કરતા. તેણે પણ પિતાનું આધિપત્ય એક તપસ્વી તપ કરતો હતો. કઠિયારાએ તેને સ્વીકારવાનો ઈન્કાર કરતા ઘણુ સાથે લડાઈ પૂછ્યું કે-“આ દુર્ગ-(ગુજરાતીમાં ગઢ) કેને કરી ને તેમને હરાવ્યા. તેને પુત્ર ગ્રહરિપુ છે? કયારનો છે?” પેલા તપસ્વીએ કહ્યું - અથવા ગ્રહરિપુ પહેલે ગાદીએ બેઠે. તેણે ઉપ- “તે ગઢ જૂને છે.” આ પછી કઠિયારે પાછો રકેટની રચના કરી, આ ઝાડરિપુ એટલે બધો વાનસ્થળી ગયે ને ગ્રહરિપુને તે જ રસ્તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જંગલ કાપવાવાળા સાથે લઈ આવ્યે ને ગઢ પરિસ્થિતિમાં મૂકાયેલ જેમાં તેમણે પિતાના બતાવ્યો. ગ્રહરિપુએ ગઢ પિતાના કજામાં ચુનંદા માણસની મદદથી શિયાળબેટ પર લીધો ને તેને જુનાગઢ તેવું નામ આપ્યું. હલે કરી વીરમદેવને માર્યો અને રા કવાતને કેપ્ટન હિલે આપેલ આ દંતકથાનું એ તહાસિક છેડાવ્યું. પણ રે કવાતને છેડાવતાં વાળા મહત્ત્વ નથી, પરંતુ સંભવ છે કે ગ્રહરિપુએ ઉગાથી ભૂલમાં તેના પગ પર ઈજા પહોંચાડવાયવનકાળના તુષાફ વગેરેના કેઈન સમયના માં આવી ત્યારે પિતાને છોડાવ્યાને આભાર જના મળી આવેલા કિલ્લાબંધ શહેરને ફરીથી માનવાને બદલે રા કવાને વાળ ઉગા પાસેથી વસાવ્યું હોય. આ ગ્રહરિપુને હરાવીને મૂળરાજે બદલો લેવાની પ્રતિજ્ઞા કરીને પાછળથી પિતાનું સૌરાષ્ટ્રને કેટલાક વિસ્તાર કજે કર્યો હશે. તૈન્ય લઈ વાળા ઉગા પર ચડાઈ કરી ને તેને કારણ કે તેણે ઉત્તરમાંથી વેદત્તા પવિત્ર બ્રાહ્ન- માર્યો. આ રે કવાતનું ઈ. સ. ૧૦૦૩માં
ના કૂળને સિદ્ધપુરમાં જેમ વસાવ્યા તેમ મૃત્યુ થયું ને તેની પછી રા દયાસ ગાદીએ સૌરાષ્ટ્રમાં પણ તેમને સિહોર(ભાવનગર જીલ્લામાં) બેઠે. ગુજરાતના દુર્લભરાજે પોતાની રાણી વગેરે સ્થળોએ વસાવી તેમને તે જમીન દાનમાં યાત્રાએ નીકળેલી ત્યારે તેની સાથે અણછાજતું દીધી. આ બધા ઔદિચ્ય બ્રાહ્મણોના કુળના વર્તન કરવાને બદલે લેવા રા દયાસ પર વંથળી ઇતિહાસનું વર્ણન કરતા “ઔદિચ્ય પ્રકાશ” માં ઈ.સ. ૧૦૧૦માં ચડાઈ કરી. વંથળી પડયું. ગ્રંથમાં તે બધી વિગતે આપી છે. ૨ જુનાગઢમાં ભરાયે. દુર્લભરાજે તેને ત્યાંથી
પણ ભગાડ્યો ને રાએ ઉપરકોટને આશ્રય લીધે રા’ ગ્રહરિપુ પહેલાનું ઈ. સ. ૯૮૨માં દુર્લભરાજે ઉપરકોટ પણ લઈ લીધે ને ર ને મૃત્યુ થતાં તેની જગ્યાએ રાકવાત ગાદીએ માર્યો. ત્યારપછી પિતાને સામંત મૂકી રાજ્ય આવ્યું. આ રા'કવાતના સમયની ને તે પછીની વ્યવસ્થા તેના હસ્તક મૂકીને અણહિલવાડ ગ. ઘણી કથા ચારણી સાહિત્યમાં મળે છે પણ તેમાંના કેટલીક અતિશક્તિ ભરેલી જણાય રા દયાસની પત્ની પિતાના પુત્ર નેઘણુ છે. શિયાળ બેટમાં રહી ત્યાંથી પિતાની ધાક (નવઘણને લઈને નાસી છૂટેલી. તેણે દેવાયત બેસાડી રહેલા વીરમદેવ પરમારને એક વિચિત્ર નામના આહેરને ત્યાં આશ્રય લીધે. આહેર પ્રકારને શેખ હતું. તે જુદા જુદા રાજાઓને, ચુડાસમા રાજવીઓના વફાદાર ભક્ત હતા. સુબાઓને ગમે તે રીતે પકડી શિયાળ બેટ દેવાયત આહેરને વાસણ નામને પુત્ર હતા ને પરના લાકડાના પિંજરામાં પૂરી દેતા. તેણે જાસલ નામની પુત્રી હતી અને નાનાં નાનાં લગભગ આવા છત્રીસ રાજાઓ, રાજકુમારે, ધાવણ હતા. નવઘણ પણ આહેરાણીનું દૂધ સામત વગેરેને પકડ્યા હતા. તે રા” કવાતતે પી મેટો થવાં વાગ્યે. દુર્લભરાજ સોલંકીના પણ પકડવા માગતો હતો. એકવાર તેણે કપટ સામંતને ખબર પડી કે દેવયાત ને ત્યાં રા કરીને રા'કવાતને પ્રભાસપાટણમાંથી પકડી દયાસને કુંવર નવઘણ માટે થાય છે. તેમણે શિયાળ બેટમાંના લાકડાના પિંજરમાં કેદ દેવાયતને પકડી બોલાવ્યો. દેવાયતે સમયે સ્વીકર્યો. રા' કવાતના મામા તળાજામાં રહી કાર કર્યો કે નવઘણ પોતાને ઘેર જ ઉછેર પિતાનું નાનકડું રાજ્ય ચલાવતા હતા. હવે, પણ પિતે તે સોલંકીઓને સોંપી દેવા તેમનું નામ વાળા ઉગા હતું. વાળા ઉગાને જ ઉછેરતા હતા. સોલંકીઓએ પિતાના રાકવાતની સાથે ઘણા સમયથી અણબનાવ માણસો સાથે આહેરાણ પર સંદેશ લખી હતું. પરંતુ પિતાના ભાણેજને આવી લાચાર નવઘણને બોલાવી લેવા કહ્યું. દેવાયતે સરકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
ભાષામાં ‘રા રખતુ કરશે ' એવું ગર્ભિત સૂચન મેકલ્યું. ચકાર આહેરાણી પેાતાના પિતનેા સંદેશ સમજી ગઈ. તેણે પેાતાના પુત્ર વાસણને રા ના કુંવરને Àાલે તેવા કપડાં પહેરાવી જરાય થાકયા વગર મરવા માટે મેકલ્યા. સેાલ'કીએએ ખાળકને ત્યાં જ મારી નાખ્યા. પરંતુ સેલ કીઓને વહેમ પડવાથી તેમણે આહેરાણી પાસે તે મરેલા પુત્રની આંખા પગ નીચે કચરાવી. આહેરાણી પુત્ર શાક ભૂલી હસતાં હસતાં પેાતાના આશ્રયમાં રહેલા અન્નદાતાના ક્જદનું રક્ષણ કરવા પેાતાના પુત્રની આંખ પગ નીચે કચરે છે.
જાહલ ને તેના પતિ દુકાળના માર્યા સિંધમાં ઊતરી ગયા. સિંધમાં હમીર સુમરાએ જાહલના રૂપ પર મેાહિત થઇ તેને કેદ પકડી ઘરમાં બેસાડવા પેરવી કરવા માંડી. જાલે છ માસના વ્રતનુ બહાનું બતાવી રા' નવઘણને જુનાગઢ સંદેશે પહેાંચાડ્યો. રા’ પેાતાની બહેનનું રક્ષણ કરવા આઈ વરુડીની સહાય લઇ સિંધમાં ગર્ચા ને હમીર સુમરાને માર્યાં અને બહેનને બચાવી રા'નવઘણની આ વાત અંગ્રેજ ઇતિહાસકારે એ પણ નોંધી છે ને સ્વ. ઝવેરચંદ મેઘાણીએ પણ ‘સૌરાષ્ટ્રની રસધાર' બીજા ભાગમાં ‘રા’ નવઘણુ’ શી`કથી આ વાત સુંદર રીતે લખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૧૩
વંથલી, જૂનાગઢ વગેરે સેરઠ પ્રદેશમાં ચૂડાસમા રાજવીઓનું તેજ તપતું હતુ' ત્યારે સૌરાષ્ટ્રના ખીજા ભાગમાં જેઠવા, વાળાએ શુ કરતા હશે તેની વિગતે પ્રમાણભૂત રીતે મળતી નથી. ચારણી સાહિત્યમાં તેમની લાંખી વશાવળી મળે છે; પણ તેમના વિગતવાર પરાક્રમોની કથા મળતી નથી.
સેલ’કીઓને જુનાગઢ ને વથળી પ્રદેશ પર દસ વર્ષ કબ્જે રહ્યા. દેવાયતે પેાતાની પુત્રીના લગ્ન નિમિત્તે ગામગામથી આહેશને તેડાવી પાતે તે બધાને સાથે લઈ રાજભક્ત હાવાના ડાળ કરી સાલ કીઓને લગ્નમાં પધારવાનું આમ ંત્રણ આપવા ગયા. સેાલ કીઓની અસાવધ સ્થિતિના લાભ લઈ આહેરાએ ધીંગાણું મચાવ્યું ને નવઘણુને ગાદી પર બેસાડ્યો. ગાદીએ બેઠેલા રા' નવઘણ પેતાની સાથે જ ઉછરેલી દેવાયેલી યતની પુત્રી જાહલના લગ્નમાં ભારે પહેરામણી લઈ ગયા ને ભાઈ તરીકેના ધર્મ બજાવ્યે.
(૪) મહમદ ગઝવીનની ચડાઈ તે સામનાથનુ
પતન —
સૌરાષ્ટ્રના ઇતિહાસના એક અગત્યના પ્રકરણમાં આપણે પ્રવેશીએ છીએ. સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણની સમૃદ્ધિ તે સમયે દેશ-પ્રદેશમાં ફેલાયેલી હતી. સારૂં બંદર હાવાના કારણે વ્યાપારની દૃષ્ટિએ પણ તેનુ મહત્ત્વ હતુ. તદુપરાંત ત્યાંના પ્રસિદ્ધ જયાતિર્લિંગ ભગવાન સામનાથ સેલ કીએના, સૌરાષ્ટ્રના રાજાઓના, ને લગભગ પશ્ચિમ ભારતના સમગ્રના પરમ આરાધ્ય ઈષ્ટદેવ હતા. સે।મનાથ મંદિરની વભવની વાતા ઈરાન, અરબસ્તાન, સુધી ફેલા
હતી. સેામનાથ મહાદેવની સ્થાપના ચંદ્રે પેાતાના ક્ષયરોગ મટાડવા કરેલી. શ્રીકૃષ્ણે તેની ઉપાસના કરેલી. વલભીના મૈત્રકાએ તેનું મંદિર બનાવેલું. ભગવાન સેામનાથના શિવલિંગને સ્નાન કરાવવા દરરોજ ગંગાજળની કાવડા આવતી. કાશ્મીરથી તેમની પૂજનવિધ માટે જાતજાતના પુષ્પા આવતા. સામનાથ ભગવાનની પૂજા માટે એક હજાર બ્રાહ્મણા વેદમ ંત્રા ખેલતા ને ત્રણસે પચાસ ન કી સંધ્યા સમયે પ્રભુની આરતી વેળા નૃત્ય કરતી સામનાથ મંદિરના સભા મંડપના થાંભલાઓમાં હીરા, માણેક, મૈાતી જડેલાં હતાં. મહમદ ગીઝનાએ પેાતાની ચડાઇએ દરમ્યાન વારંવાર સામનાથ મદિરના વૈભવની વાત સાંભળી હતી. વળી તે મૂતિભંજક તરાકે પાતાનું ગૌરવ સમજતા હતા. આથી સામનાથ પર ચડાઇ કરી
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
તેની સમૃદ્ધિ લુંટવા અને તે પ્રસિદ્ધ શિવલિંગ થાંભલા, મૂર્તિએ બધું જ નષ્ટભ્રષ્ટ કરવામાં તેડવા તેને સ્વપ્નમાં આવતાં. લગભગ ઈ. સ. આવ્યું, સ્ત્રી પુરુષ, બાળકની નિર્દયતાપૂર્વક ૧૦૨૩ -ક ૧૦૨૪માં તેણે ત્રીસ હજારના કતલ ચલાવવામાં આવી, ને કેટલાય ને સૈન્ય સાથે ગઝનીથી પ્રયાણ કર્યું. મહમદ જીવતા કૈદ પકડવામાં આવ્યા. શિવલિંગના પવનના ઝંઝાવતની જેમ જરાય ખેતી થયા ટૂડા અને સોમનાથ મંદિરના બારણા સાથે વિના મુલતાન, અજમેરને અણહિલવાડ થઈ લીધા ને આવ્યું હતું તેથી પણ વધુ ઝડપથી પ્રભાસ પાટણ આવ્યો. અણહિલવાડમાં તે સમયે કચ્છના રણમાં થઈને પ્રયાણ કર્યું. મહમદ સોલંકી વંશનો ભીમદેવ રાજ્ય કરતા હતા. સાથે ભીમદેવને સંઘર્ષ થયે એવું કહેવાય છે. મહમદની વિશાલ સન્ય શક્તિ સામે લડવું એવી પણ વાત ચાલે છે કે મુસલમાન ધર્મ અશક્ય માની તેણે અણહિલવાડમાંથી સર્વસ્વ સ્વીકારીને કેટલાકે ભેમિયા બની મહમદને ખસેડી લઈ કચ્છ પ્રદેશના કંથકેટને આશ્રય રણના ભયંકર પ્રદેશમાં દે ને ત્યાં તેના લીધે. કહેવાય છે કે ભીમદેવે ત્યાં રહી મહ- ઘણા માણસો રખડી રઝળી મર્યા સિંધમાં મદને પાછાં વળતી વખતે ભયંકર સામને પણ તેમને હેરાન થવું પડ્યું. છેવટે પિતે કરવા જના કરી હતી. પરંતુ આ વાત ભીમ- નીકળ્યા હતા તેના પા ભાગના માણસો સાથે દેવના માટે સારી લાગતી નથી. એકવાર સેમ- વિજયી મહમદ ગઝનીમાં પગ મૂકે. કહેવાય નાથનું ભજન થાય ને પ્રભાસ લૂંટાઈ પછી છે કે સોમનાથના લિંગના તૂટેલા ભાગને તેણે આકરે સામને કરવામાં આવે તો ય શું? કેટ- એક મજીદના પગથિયા તરીકે જડા. લાક નવલકથાકારે વળી પ્રભાસમાં યુદ્ધ વખતે ઘેલા સોમનાથ વાળી આખ્યાયિકા કહે છે ભીમદેવે મહમદનો સામનો કર્યાની અને છે કે સેમિનાથનું શિવલિંગ મહમદે તેડયું પાછળથી પ્રભાસ પડશે તેવી ખાતરી થતાં ન હતું પણ ગાડામાં નખાવી સાથે લીધું હતું કંથકોટનો આશ્રય લીધાની વાત કરે છે પણ જે પાછળથી પડાવી લેવામાં આવ્યું ને તેં જ તે સાચી લાગતી નથી. મહમદ વિજળીવેગે આજે ઘેલા સોમનાથ તરીકે પૂજાય છે. પરંતુ ઈ.સ. ૧૦૨૫ની જાન્યુઆરીની ૧૦મી તારીખે આ વાત માન્યામાં આવે તેવી નથી. કેમકે પ્રભાસ પહોંચ્યા. હિંદુઓએ પ્રભાસના કિલામાં મૂર્તિભ જક તરીકે પ્રખ્યાત મહમદ એમનાથનું રહી બે દિવસ ભારે સામનો કર્યો આ બને શિવલિંગ ભાંગ્યા વગર સાથે લઈ જાય તે દિવસ એટલે આકરે સામને થયે હિંદુએ શકય નથી. વેદવત્તા બ્રાહ્મણોના ને ઉચ્ચ ઉત્સાહમાં આવી ગયા ને તેમનો પોતાનો વિજય કુટુંબના કેટલાયે સ્ત્રી પુરૂષો ગિઝનીની બજારમાં નિશ્ચત લાગે. છેવટે ત્રીજા દિવસની લડાઈમાં ગુલામ તરીકે વેચાયા, ઘણાને બળજબરીથી મહમદે સિન્યની વચ્ચે રહી નમાઝ પઢી પાને મુસલમાન બનાવવામાં આવ્યા ને ઘણું તે ચડાવ્ય ને ભારે પ્રબળતાથી હુમલો કર્યો. આ રસ્તાના સખત પરિશ્રમને મુસલમાન સૈનિકેબે દિવસના સંગ્રામમાં પચાસ હજાર હિંદુઓએ ના જોરજુલમને કારણે અધવચ્ચે જ મરી પિતાના બલિદાન આપ્યા. છેવટે વિજયી મહ. ગયા. મદ ને તેના સરદાર સેમિનાથના મંદિરમા સોમનાથ પરના મહમદના વિનાશી તાંડવ પ્રવેશ્યા. મહમદે બધી સમૃદ્ધિ ભેગી કરાવી પછી ભીમદેવ પાછો અણહિલવાડમાં આવ્યો. બ્રાણની શિવલિંગ ન તેડવાની વિનંતિ તેણે ગુજરાત, સૌરાષ્ટ્રના લેકે એ જાણે કંઈ બન્યું સ્વીકારી નહિ ને શિવલિંગના કટકા કરાવ્યા. જ નથી તેમ માની લઈ સેમિનાથની પુનઃ તેમાંથી પણ અઢળક ધન મળ્યું. મંદિરના પ્રતિષ્ઠા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
માણેકલાલ જીવરાજની કુ.
દારૂખા ના – મ ઝ ગાંવ
મુંબઈ - ૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
સૂર્યમંદિર-(રોમનાથ)
સતાધાર મંદિર (જિ. જુનાગઢ)
સરસ્વતી મંદિર-દ્વારકા,
પ્રતાલી-રૂક્ષ્મણી મંદિર દ્વારકા.
| ( તસ્વીર—એચ. આર. ગૌદાની )
રાજમહેલનો મિનારો
હળવદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મઠનું મંદિર-રાજસીતાપુર ( જિ. ઝાલાવાડ )
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
1877
ખાપરા કોડીયાના ભેાંયરા જુનાગઢ
શિવમ દિ-પ્રાંચી,
ડુંગરેશ્વર મહાદેવ-હાંક.
( તસ્વીર—એચ. આર. ગૌદાની )
( તસ્વીર—એચ. આર. ગૌદાની )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુદામા મંદિર-પાબંદર
કીર્તિ મંદિર-પાબંદર
સૂર્ય મંદિર-ઢાંક.
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
મેસર્સ વિજય કન્સ્ટ્રકશન કુાં.
૧૦૧ લાહાભુવન
શુભેચ્છા પાઠવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એન્જીનીયસ એન્ડ કોન્ટેકટસ
મુંબઇ – ૯
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૨૫
વંથળીમાં આ અરસામાં રાજ્ય કરતા રા” ઉમેટાના હરરાજને માર્યો. ભોંયરું ભાંગ્યું ને નવઘણે સોમનાથ પરની મહમદની ચડાઈમાં ચારણ દેવીપુત્ર કહેવાય એટલે શસ્ત્રથી તેના શો ભાગ ભજવ્યે તે ઈતિહાસમાં જાણવા મળતું તેના ગાલ ફાડવાને બદલે પોતાની પ્રશંસા નથી. કદાચ સોલંકીઓ સાથેના પેઢી-દર પેઢી કરાવતાં એટલું સોનું રૂપું ને હીરા માણેક ચાલ્યા આવતા પોતાના વૈરને લઈને તેણે ટાઢે તેના ગાલમાં ભર્યા કે ગાલ ફાટવા લાગ્યા ત્યારે પેટે સોલંકીઓના ઈષ્ટદેવ ગણાતા સેમિનાથ પેલે “હાઉ હાઉ” કરી ઊઠો. પરની મહમદની ચડાઈ જોયા કરી હેય. અથવા સંભવ છે કે તેણે પણ લડાઈમાં ભાગ વધારામાં સિદ્ધરાજ જેને પરણવા માગતે લીધે હોય પણ સેમિનાથનું પતન નિશ્ચિત હતું તે રાણકદેવીને ખેંગાર પિતાની સાથે સમજતાં તે પાછે વંથળી ભેગો થઈ ગયા હોય. ઉપાડી ગયો ને તેને પરણે ગયે. ગમે તેમ હોય, રા'નવઘણનું ઈ. સ. ૧૦૪૪માં મૃત્યુ થયું.
પરિણામે સિદ્ધરાજે પોતે જ મોટા સિન્ય
સાથે જૂનાગઢ પર ચડાઈ કરી. રા'ના ભાણેજ તેમના મૃત્યુ પછી રા'ખેંગાર ૧લે ગાદી દેશળ, વિશળની ખૂટલાઈના કારણે જૂનાગઢ પર બેઠે ને તેણે લગભગ ૨૩ વર્ષ સુધી કોઈ પડયું. રા' ઈ. સ. ૧૧૨૫ માં મરા ને પણ જાતના ઉપદ્રવ વિના શાંતિથી રાજ્ય કર્યું” રાણકદેવી વઢવાણ પાસે ભેગાવાને કાંઠે સતી ઈ. સ. ૧૦૬૭માં રા'નવઘણ બીજે ગાદી પર થઈ. આ બધી વાતે વિસ્તારથી પ્રસિદ્ધ નવલઆવ્યો. તેણે એકવીશ વર્ષ સુધી રાજ્ય કર્યું. કથાકાર શ્રી કનૈયાલાલ મુનશીના “ગુજરાતને તેના સમયમાં ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહનું નાથ', અને “રાજાધિરાજ' નવલકથામાં રસ પડે શાસન ચાલતું હતું. સિદ્ધરાજે રા'નવઘણને તેવી ઉત્કૃષ્ટ રૌલીમાં નિરૂપણ પામી છે. હરાવ્યો ને દાંતમાં તરણું લેવડાવ્યું. આ સિવાય પણ રા'નવઘણું મૃત્યુ પથારી પર પડ્યા ત્યારે ઈ. સ. ૧૦૯૦ ના અરસામાં આપણે જરા તેને ઘણા વૈર લેવાના બાકી હતા. રા'નવઘણે પાછળ જવું પડશે કારણ કે સૌરાષ્ટ્રમાં તે પિતાના ચારેય પુત્રોને બોલાવી પોતાના ચાર અરસામાં ઝાલાઓ નગરપારકરના પિતાના બાકી રહેલા કામ બતાવ્યા :- (૧) પાટણને સિંધ ખાતેના વસવાટને છેડીને પ્રવેશ્યા. તેઓ દરવાજે ભાંગ, (૨) જસદણ પાસેને ભોયરું મૂળ તો મકવાણા કહેવાતા. ઈ. સ. ૧૯૫૬માં (કિલ્લે) ભાંગવું, (૩) ઉમેટાના હરરાજને મકવાણાઓને તેમના મૂળવતન સિંધમાંથી માર, (૪) મેસણ નામના દસેંદી ચારણના નાસવું પડયું ને કેસરદેવ મકવાણાનું લડાઈમાં ગાલ ફાડવા અને પછી જે પુત્ર આ ચારે કામ મૃત્યુ થતાં તેનો પુત્ર હરપાળદેવ અણહિલવાડ પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લે તે જ પોતાની ગાદી પાટણમાં કર્ણરાજના સમયમાં આધેલ. આ પર બેસે અને તેનું શ્રાદ્ધ સરાવે તેવી શરત હરપાળ મકવાણા વિષે પણ અનેક ચમત્કારોથી મૂકી. રા'નવઘણના સૌથી નાના પુત્ર ખેંગાર ભરેલી વાતો પ્રસિદ્ધ છે ને તે સમયનું નિરૂબીજાએ ચારે ય કામ પૂરા કરવાની પ્રતિજ્ઞા પણ કરતી ગુજરાતી નવલકથાઓમાં તેનું લીધી ને તે ગાદીએ બેઠે. રા'ખેંગારે ઈ. સ. નિરૂપણ છે. કેટલાકના મતે કેસર મકવાણે ૧૦૯૮માં પિતાના પિતાના મૃત્યુ પછી સિદ્ધ- સિંધમાંથી આવ્યો ને પાટણમાં રહ્યો. ગમે તે રાજ માળવા પર ચડ્યો ત્યારે પાટણને દરવાજે હેય મકવાણુઓને કર્ણદેવે પ્રસન્ન થઈને ભાંગ્યા ને તેના દ્વાર જુનાગઢ લેતે ગયે. સૌરાષ્ટ્રને કેટલોક ભાગ આપે જે પાછળથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ઝાલાવાડ તરીકે ઓળખાવે. કહેવાય છે કે ઈસ્વીસન ની ૧૧મી સદીમાં સૌરાષ્ટ્રમાં હરપાળદેવની પત્નીએ ગાંડા હાથીના સંહારક કાઠીઓ આવીને વસ્યા હતા. તેઓ પહેલા તોફાનમાંથી કેઈને ઝાલીને (પકડીને) બચાવેલ કયારે સૌરાષ્ટ્રમાં આવ્યા તેને સમય બરાબર ત્યારથી સકવાણાઓ “ઝાલા” કહેવાયા . નિશ્ચય પૂર્વક કહી શકાય તેમ નથી પરંતુ
૧૦૪૪થી ૧૯૬૭માં થયેલા રા' ખેંગારના ઝાલાઓને ને ઝાલાવાડને ક્રમસર ઈતિ- સૈન્યમાં કાઠી હતા ને ચોકકસ છે. વળી એવી હાસ તે સાલવાર જેમ બનાવાની નેંધ થતી પણ વિગત મળે છે કે વરપાળદેવ મકવાણાના જશે તેમ આપતા જશું. પણ હાલ તુરત તે પુત્ર ખાવડછ કાઠી સ્ત્રીને પરણ્યા હતા અને એટલું જાણવું બસ છે કે ઝાલાએ સૌ પહેલાં ખાવડ કાઠીની શાખા ત્યારથી શરૂ થઈ. કાઠીઓ પાટડીમાં જઈ વસ્યા. પરંતુ તેમની રાજધાની પણ સિંઘથી કચ્છમાં આવ્યાને પવારમાં વસ્યા. ક્રમશઃ સમયે સમયે બદલાતી ગઈ ને એમ કાઠીની કેમ ઘણી પરાક્રમી ને લડાયક છે, ને માંડલ, કૂવા, ને હળવદ વગેરે શહેરનું મહત્વ ખાસ કરીને ઢેર હાંકી જવા ને ઘડાને ઉછેરી બદલાતું ગયું છેવટે . સ. ૧૩૩૦માં ધ્રાંગધ્રા જાણવામાં પંકાય છે. કાઠીના બાંધેલા વિર વંશ બાંધવામાં આવ્યું.
પરંપરા ચાલ્યાં જ આવે.
ધાના કાલાવશી રાજવીઓ ઉપરાંત કાઠીકોમની ઉત્પત્તિ વિષે ચારણી સાહિત્યમાં ઝાલાઓની બીજા છ શહેરમાં વસતી શાખાઓ એક વાત નોંધાયેલી છે. શકુન મામા પાસે પણ ઉલ્લેખનીય છે. લીંબડીના ઠાકોર સાહેબના યુધિષ્ઠિરને કપટવૃતમાં રાજ્યપાટથી નવરાવી પૂર્વજો હરપાળદેવના બીજા પુત્ર મંગુજીથી નાખી તેર વર્ષ વનવાસ ને એક વર્ષના ગુપ્તઊતરી આવ્યા ગણાય છે.
વાસમાં મોકલવામાં આવ્યા. શરત એવી હતી
કે પાંડવો ગુપ્તવાસમાં હેય ત્યારે પકડાઈ જાય ધ્રાંગધ્રાના ચંદ્રસિંહજીના પુત્ર પૃથુરાજજી તે તેમણે બીજા બાર વર્ષ વનમાં જ રહેવું ના કુમાર સુલતાનજીએ નવાનગરના જામની પડે. પાંડવે વિરાટ નગરમાં છે એમ જાણ્યા સહાય મેળવી ૧૮ મી સદીના અંતથી લગભગ પછી તેમને ખુદા પાડવા વિરાટનું ગે-ધન હરી વાંકાનેરમાં પિતાનું અલગ રાજ્ય શરૂ કર્યું. લાવવાની વાત ચર્ચાતી હતી ત્યારે કણે પિતાના વઢવાણ પણ વાંકાનેરની જેમ ધ્રાંગધ્રા સાથે હાથમાં રહેલ કાઠી(લાકડી) જમીન પર પછાડીને હતું, પરંતુ ત્યાં પણ એજ સમયમાં (૧૬ મી તેમાંથી જે પુરૂષ ઉત્પન્ન થયો તે પહેલા કાઠી સદીના અંતે) સુલતાનજીના નાના ભાઈ હતું. તેણે વિરાટના ગે–ધનને હરી લાવવામાં રામાજી કબજો જમાવી રાજધાની સ્થાપે છે. કૌરની સહાય કરી ત્યારથી કાઠી કેમ ધણ
હરી લાવવામાં ગૌરવ માનવા લાગી. ચૂડા અને લખતરના રાજ્યનું નિર્માણ પણ સત્તરમાં સૈકાના આરંભમાં થાય છે. અઢા- શ્રી ઝવેરચંદ મેઘાણીની બંકી શૈલીમાં રમી સદીના મધ્ય ભાગમાં ધ્રાંગધ્રાના રાયસિં- લખાયેલી “સૌરાષ્ટ્રની રસધાર' ગ્રંથ માળામાં હજીના બીજા કમાર શેષભાઈ કાઠીઓની પાસેથી કાઠીએાના પરાક્રમેપ્રણય, વૈરની વાર્તાઓ સાપલા આંચકી લઈ ત્યાં પોતાનું રાજ્ય સ્થાપે જોવા મળશે. વિશેષ રસ ધરાવનારે તે ગ્રંથમાવા છે, આમ ઝાલાઓની જુદી જુદી શાખાએ વાંચવી. કાઠી કેમની ઉત્પત્તિની કથા વર્ણવતી જુદા જુદા રાજ્ય સ્થાપ્યા.
ઉપરની વિગત ઐતિહાસિક નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૨૭
વેરાવલ નામ વાળા રાજપુત એક કઠિ- કાઠીઓ સામે ચડી ગયે. પરંતુ કાઠીએાએ તે યાણીને પરણેલે. તેને ન્યાતબહાર મૂકવામાં બધાને આકરો સામનો કર્યો ને ઢાંકના કેટલાક આવ્યો ને તે કાઠી થયે. ત્યારથી કાઠી કેમની ગામ લઈ લીધા. ૧૨૫૩ માં રામહિપાલ ત્રિીજો બે શાખા થઈ. વેરાવલના વંશજો શાખાયત કાઠીઓને હરાવ્યા વિના જ મૃત્યુ પામ્યો. તેના કાઠી કહેવાયા જ્યારે બીજા અવરતિયા કાઠી પુત્ર રાખેંગાર ૩ જા એ સાત વર્ષના પિતાના તરીકે ઓળખાતા હતા. વેરાવળના ત્રણ પુત્રે રાજયકાળમાં કાઠીઓને હરાવ્યા ને ઉપદ્રવ વાળા, ખુમાણ ને ખાચરના નામ પરથી તેના કરતા અટકાવ્યા. વંશજોની ત્રણ શાખા અસ્તિત્વમાં આવી.
રા'ખેંગાર ૩ જા ના મૃત્યુ પછી રા'માંડલિક આ બાજુ જ્યારે કાઠી, વાળા, ઝાલા હજી ૧લો ઇ. સ. ૧૨૯૦માં ગાદીએ બેઠે. રા'માંડસૌરાષ્ટ્રના પ્રદેશમાં સ્થિર થતા હતા ત્યારે પેલી લિકના ગાદી પર બેસવાના સમયે ગુજરાતની બાજુ ચૂડાસમાઓને બાકી મૂકેલ ઇતિહાસ સ્થિતિવિલક્ષણ હતી. સિદ્ધરાજ પછી કુમારપાળ આપણે કાળના ક્રમ પ્રમાણે નોંધતા જશું. ગાદીએ આવ્યું હતું ને ત્યારપછી સોલંકી
વંશનું પતન થયું. સિદ્ધરાજે રા'ખેંગારને મારી જુનાગઢ કબજે લીધું ને ત્યાં પિતાને સુબે મૂક્યો. ઈ. સ. ૧૨૪૪માં તો મુસલમાનોના હુમલા પણ થોડા જ વર્ષોમાં જુનાગઢના લોકોએ તેને ખાળી ન શકાય તેવી ગુજરાતની સ્થિતિ થઈ તગડી મૂકે ને ખેંગારના કુટુંબી નવઘણ ગઈ. ઈ. સ. ૧૧૭૮ થી ૧૨૪૧ સુધી ગુજરાત ૩જાને જુનાગઢની ગાદીએ બેસાડ્યો. રા'નવઘણ પર મસલમાનના સતત આક્રમણો થયા. ઈ.સ. ૩જે ઈ. સ. ૧૧૪૦માં મૃત્યુ પામ્યા. તેની ૧૧૭૯ શાહબુદીન ઘોરી ગુજરાત પર ચડી પછી તેનો પુત્ર રા'કવાત બીજે ગાદી પર આવ્યા પણ તેને પુષ્કળ ખુવારી સાથે પાછો આવ્યા ને બાર વર્ષ સુધી કોઈ મહત્વના કાઢવામાં આવેલ. ત્યારપછી સેળવર્ષે તેણે બનાવ તેના રાજ્યકાળમાં બન્યા નહિ. ઈ. સ. કુતબુદીન ઐબકને મેટા સૈન્ય સાથે મેકલ્ય. ૧૧૫રમાં તેનો પુત્ર જયસિંહ ચૂડાસમા રા' તેણે ગુજરાતને ઘમરોળવા માંડ્યું પણ પછી ગારિયે (રા'ગ્રહરિપુ)ના નામથી ગાદી પર બેઠે. તે ગીઝની પાછું વળી ગયો. ઇ. સ. તે ૧૧૮૦માં મૃત્યુ પામ્યા. તેણે પોતાના રાજ્ય- ૧૨૯૬માં અલાઉદીન ખીલજી દિલ્હીની ) કાળ દરમ્યાન સૌરાષ્ટ્રમાં ઘણી ચડાઈઓ કરી ગાદી પર આવ્યું ને તેણે બીજે જ વર્ષે ને વેર બાંધ્યા તથા વસુલ કર્યા તેની પછી પોતાના સાળા અલફખાનને તથા પિતાના રા”રાયસિંહ, પછી ઈ. સ. ૧૧૮૪માં રા'મહિ- વઝીરે આલમ મલિક નસરતને ગુજરાતમાં પાળ બીજે (ગજરાજ તરીકે પ્રસિદ્ધ થયેલ) મોટા સૈન્ય સાથે મેકલ્યા. તેમણે અણહિલવાડ ગાદીએ બેઠે. ઈ. સ. ૧૨૦૧માં ગજરાજ લૂંટી સૌરાષ્ટ્રમાં સોમનાથનું મંદિર તેડયું ને મૃત્યુ પામ્યા ને તેના પુત્ર રાજયમલ ગાદી ઘોઘાથી માધવપુર સુધીના વિસ્તાર પિતાને પર બેઠે. તેની પછી રા'મહિપાળ ત્રીજે ઈ. કજે કર્યો. સૌરાષ્ટ્રના મહત્ત્વના બંદરે ને સ. ૧૨૩૦માં તેની ગાદી પર આવ્યું. તેને નાધેર જે ફળદ્રુપ પ્રદેશ તેમના તાબામાં કાઠીઓ સાથે સંઘર્ષમાં આવવું પડયું. રા'ના આ રીતે આવ્યો. જુનાગઢના રા'માંડલિકે એક લશ્કરને કાઠીએાએ હરાવ્યું. રાતે મુસલમાની સૈન્ય સાથે લડાઈ કરી તેને હરાવ્યું ઢાં ના રાજા અને વાળાઓની મદદ લઈને એ ઉલ્લેખ મળે છે. પણ તે લશ્કર અલફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૮
ખાનના નેતૃત્વવાળું સૈન્ય હતુ` કે પાછળથી તેમણે મૂકેલ સુખાનું સન્ય હતું તે જાણવા મળતું નથી.
અલક્ખાને સૌરાષ્ટ્ર પર આક્રમણ કર્યું તેની પહેલાનાં ઘેાડા વર્ષે એટલે કે ઇ. ૧૨૪૦ માં મારવાડના ખેરગઢમાંથી સેજકજી ગેહિલ જૂનાગઢ આવ્યા કારણ કે તેમણે જૂનાગઢના રા' ખે’ગાર ૩જાને પેાતાની પુત્રી પરણાવી હતી. રા' ખેંગાર ૩જાએ સેજકજી ગાહિલ ને પાંચાળ પ્રદેશનું શાહપુર અને ખીજા ખાર ગામે આપ્યા. સેજકજીએ પેાતાના પરથી સેજકપુર નામનું ગામ વસાવ્યુ. ત્યાર પછી તેમણે પોતાના પરાક્રમથી ઘેાડા વિસ્તાર વધા
સેજકજીના પુત્ર રાણાજીએ રાણપુર વસાવ્યું. ત્યાર પછી ગાહિલાની રાજધાની સિંહારમાં ગઈ, ને છેવટે ઇ. સ. ૧૭૨૩માં ભાવનગરનું નિર્માણ થતાં ત્યાં છેવટે ગેાહિલાના મુખ્ય રાજવંશ વિસ્તાર પામ્યા, તેમના રાજ્યશાસનની વિષે આપણે આગળ જોશું, ગાહિલેાની ઉત્પત્તિ વલભીના શીલાદિત્ય ૭ માના પુત્ર ગેહા પરથી થઇ છે એવી એક માન્યતા છે જ્યારે ખીજા કેટલાક ગ્રહ રક્ષણ કરવું ઇ-પૃથ્વી. એમ પૃથ્વીનુ` રક્ષણ કરનાર તરીકે વ્યુત્પત્તિની દૃષ્ટિએ આપે છે.
ગાહિલેાની ખીજી શાખા સેજકજીના ખીજા પુત્ર શાહજીથી પાલિતાણાની ઊતરી આવી. ને સેજકજીના ત્રીજા પુત્ર સારંગજીથી ઊતરી આન્ચે. ત્યારપછી છેક ૧૭૦૩માં થયેલા ભાવનગરનું નિર્માણ કરનારા ભાવસિંહજીના પુત્ર વીસેાજીથી વળાના ગોહિલવ ́શી ઠાકરા ઊતરી
આવ્યા.
હવે પાછા ફરીથી આપણે ચૂડાસમા વંશના રા' માંડિલકથી અધૂરો મૂકેલા ઇતિહાસ પૂરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કરીએ. ઇ.સ. ૧૨૯૧થી જૂનાગઢના રા' ના હાથમાંથી વંથળી તે જગતસિંહ નામના રાઠોડના હાથમાં ગયેલું ને તેના વંશજોએ લગભગ સેા વર્ષાં વંથળીમાં રાજ્ય કર્યું, રા' માંડલિક ૧લા ઈ.સ. ૧૩૦૬માં માં મૃત્યુ પામ્યા. ત્યાર પછી એ વર્ષોં રા' નવઘણુ ૪થા એ રાજ્ય કર્યું. ત્યારપછી રા' મહિપાલ ૪થા ઇ. સ. ૧૩૦૮માં સેારડને ધણી થયા. તેણે સત્તર વર્ષ સુધી રાજ્ય કર્યું. તેની પછી રા' ખેગાર ૪ થા ગાદી પર આવ્યા. તેણે પેાતાના વિસ્તારમાંથીને બને તે આખા સૌરાષ્ટ્રમાંથી મુસલમાન સુખાને હાંકી કાઢી, સૌરાષ્ટ્રને પેાતાના હસ્તાગત કરવાનેા વિચાર કર્યાં. તદ્દનુસાર તેણે મુસલમાન સુખા સામે ભયંકર લડાઈ કરી, તેને કાઢી સૂકા અને પ્રભાસપાટણુ પહેલી જ વાર પેાતાના રાજ્યમાં લઈ સામનાથને જીર્ણોદ્ધાર કરાગ્યેા.
પરંતુ તેના વિજય લાંબે વખત ટકચેા નહિ. મહમદ તઘલખે મેાટા સૈન્ય સાથે જુનાગઢ પર ચડાઇ કરીને એ વ લગભગ જુનાગઢ ને ઉપરકોટ હાથ કરવામાં ગાળ્યા. છેવટે રા'ને તેનું રાજ્ય પાછુ સાંપી દિલ્હી ગયા.
ઈ. સ. ૧૩૪૬માં મહંમદ તઘલખને ફ્રી એકવાર ગુજરાત સૌરાષ્ટ્રમાં આવવુ' પડયું. તઘન નામના સરદારે ગુજરાતના મુસલમાની સુખા સામે બીજા કેટલાકના સાથ લઇ ખળવા કર્યાં. મહમ્મદ તઘલખ મોટા સૈન્ય સાથે ગુજરાતમાં આળ્યે, અણુહિલવાડ જીત્યું, ત્યાં શાંતિ ને વ્યવસ્થા સ્થાપી. તે દરમ્યાન તદ્દન ભાગીને જુનાગઢમાં રા’ના આશ્રયે ગયે, રા’એ તેને આશરે। દીધા, ૧૩૪૮માં મહમ્મદ તઘલખે આથી જુનાગઢ પર ફરીથી ચડાઇ કરી, જુનાગઢ પડયું. તઘન ત્યાંથી સિંધમાં નાસી ગયા. મહમ્મદ તઘલખે આસપાસના પ્રદેશમાં વ્યવસ્થા સ્થાપવ!માં સમય ગાળ્યો. ૧૩૪૯નું ચામાસું
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૨૯
તેણે ગંડળમાં વીતાવ્યું પણ ત્યાં તે માંદે આ સમય પછી એટલે કે ઈ. સ. ૧૩૯૪ પડ્યો. ચોમાસું પૂરું થતાં તેણે તઘનને પકડવા માં સુલતાન મુઝફરખાનને ગુજરાતમાં મુસલસિંધમાં પ્રયાણ કર્યું પરંતુ ૧૩૫૧માં ત્યાં જ માની સત્તાનો પ્રભાવ વિસ્તારવાનું મન થયું તે મૃત્યુ પામે.
ને તેણે વંથળી પર ભારે મોટા સન્ય સાથે હુમલે કર્યો. ર” મુક્તાસિંહ વૃદ્ધ હતું ને
લડાઈની તૈયારીઓ તેણે અગાઉની શાંતિના મહમ્મદ તઘલખ જુનાગઢ પર ચડી આવ્યા કારણે કરી ન હતી તેથી તેની હાર થઈને તે પહેલાં થોડા જ વર્ષે સેજકજી ગોહેલને ગુજરાતની મુસલમાન સલતનતને તેણે વર્ષો પૌત્ર પ્રખ્યાત વીર પુરુષ મોખડાજી ગોહેલે વર્ષ મોટું નજરાણું આપવાનું સ્વીકારવું મુસલમાનોના હાથમાંથી ઘોઘા આંચકી લીધું પડયું. જો કે તેણે આ લડાઈ અગાઉ માટી ને પીરમના કોળીઓને હાંકી કાઢી પીરમ પર ભૂલ એ કરેલી કે સુલ્તાન ફિરોઝશાહ તઘલખ કીલે બાંધી ત્યાંથી પોતાની આણ વર્તાવવી ના સુબાને જુનાગઢમાં કાયમી વસવા દેવાનું શરૂ કરી. મેખડાજી ગોહેલ પીરમના પાદશાહ સ્વીકારી વંથળી જેવા લડાઈની દષ્ટિએ નુકશાન તરીકે પ્રખ્યાત થયા. મહમ્મદ તઘલખે પિતાના કારક વંથળીમાં રાજધાની ફેરવેલી. વળી આ હાથમાંથી ઘોઘા ગયેલું જોઈ ગેહેલે પર ઘડાઇ સસલમાન બાદશાહના ફરમાનને તાબે થઈ તેણે કરી ને વીર મોખડાજી સામી છાતીએ લડતા પિતાનું સિન્ય જેઠવાઓની સામે દેર્યું હતું લડતા ઈ. સ. ૧૩૪૭માં મરાયા. તેમનું માથું ને મુસલમાન બાદશાહની કૃપા જાળવી રાખવા કપાયા પછી ઘડે છેક ખદડપર સુધી મુસલ- માટે પરસ્પર કુસંપ કરેલે. પરિણામે તેને માનેનો પીછો કર્યો. આજે પણ ખડાજીની પણ ગુજરાતના સુલ્તાનના ચરણ ચૂમવા પડ્યા. દેરી ભાવનગર જિલ્લામાં પૂજાય છે.
મુઝફરખાને રને હરાવી ફરીથી એકવાર
સેમિનાથનું પ્રસિદ્ધ મંદિર તેડયું. તે બનાવ ઈ. સ. ૧૩૫૧માં ખેંગાર ૪થે પણ
બન્યો ઈ. સ. ૧૩૯૫માં લગભગ ત્યારથી મૃત્યુ પામ્યા. તેની પછી રા' મહિપાળ બીજે
સૌરાષ્ટ્રમાં મુસલમાની વર્ચસવ રાજકારણમાં ને ગાદી પર બેઠે ને તેના અઢાર વર્ષના રાજ્ય
પ્રજાજીવનમાં વધતું જ ગયું. શાસનમાં સૌરાષ્ટ્રમાં મુસલમાની આક્રમણના કઈ ખાસ બનાવ બનવા પામ્યા નહિ. તેની
ઈ. સ. ૧૩૯૭માં રામુક્તાસિંહનું મૃત્યુ પછી રા' મહિપાળ પાંચમે ગાદીએ બેઠા. થતાં તેનો પુત્ર રા'માંડલિક બીજો ગાદી પર તેણે ઈ. સ. ૧૩૭૦માં વંથળી પાછું પિતાના બેઠો પણ તેણે વંથલીમાં માત્ર ત્રણ વર્ષ જ કન્જ કર્યું ને ત્યાર પછી ત્રણ વર્ષે મૃત્યુ રાજ્ય ભેગયું. પામે. તેની પછી તેને ભાઈ રે મુક્તાસિંહ ગાદીએ બેઠે ને તેણે ચોવીશ વર્ષના લાંબા આ સમય દરમ્યાન ભારતમાં છેક દિલ્હીગાળા સુધી પૂર્ણ શાંતિથી રાજ્ય ભોગવ્યું. માં ને ગુજરાતમાં રાજકારણના ઘણા મોટા પરંતુ આ શાંતિમાં તોફાનના ભણકારા હતા ફેરફાર બહુ જ ટુંકા ગાળામાં થવા લાગ્યા. કારણકે ત્યારપછી સૌરાષ્ટ્ર પર મુસલમાનના આજે એક પરિસ્થિતિ હોય ત્યાં કાલે કંઈક હુમલા ઉપર હુમલા થયા ને સૌરાષ્ટ્રની બીજું જ થઈને ઊભું રહે એવી મોટી ઉથલઆર્થિક, સામાજિક સ્થિતિ અશાંત ને પાથલ સમગ્ર દેશના ઉત્તર ને પશ્ચિમ ભાગમાં અસ્થિર બની.
થવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
૧૩૦
| મુઝફરખાન દિલ્હી સલ્તનતને સુબ જ શાહ ને લોખંડી હાથ તેમના પર શાસન હોવા છતાં તેણે જાણે તે ગુજરાતને સ્વતંત્ર કરતું ન હતું. ઝાલાવાડના છાત્રસાલજી ઝાલા બાદશાહ હોય તેમ જ રાજ્ય કરવા માંડેલું ને પણ સ્વતંત્ર થયા ને તેમણે તે અહમદશાહ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સૌ તેને એવી રીતે સ્વી- ને ઉથલાવી નાખવા માટે તત્પર થયેલા કેટલાક કારતા પણ થયા હતા. પણ ખુલ્લે આમ તેણે મુસલમાની સરદારને તેમના કાવતરામાં સાથ દિલ્હીની સલતનતથી પિતાની અલગતા જાહેર પણ આપ્યા. પરંતુ મુસલમાન સરદારનું કાવકરી ન હતી. તેણે જોયું કે હિન્દી પર તૈમુરની તરૂં નિષ્ફળ ગયું, તેઓ હારી ગયા ને અહસવારીએાએ હવે ત્યાંની સલતનતને સંપૂર્ણ મદશાહ પિતે મોટા સિન્ય સાથે ઇ. સ. રીતે નિર્બળ બનાવી મૂકી છે ત્યારે ઈ. સ. ૪૧૪માં છત્રસાલજી પર ચડી આવ્યો. ૧૪૦૩માં તેણે ખુલ્લે આમ પિતાનું અલગ છત્રસાલજી લડાઇમાં હારી જુનાગઢ રાજ્ય ગુજરાતમાં હોવાનું જાહેર કર્યું પોતાને રા’ મેળકના આશ્રયે ભાગી ગયા. આહપુત્ર તાતારખાન બીજે જ વર્ષે મૃત્યુ પામે મદશાહ ને પિતાને ગુજરાતમાં ચાલતી એટલે મુઝફરખાને ફરીથી સત્તાના સૂત્રો ખટપટો શમાવવા જવું પડ્યું પણ તેણે રા” સંભાળ્યા.
મલેકને હરાવવા પિતાનું સત્ય કહ્યું. વંથળી
પાસે ખૂનખાર લડાઈ થઈ. વંથળી પડયું એટલે પરંતુ ત્રણ વર્ષ સુધી તે દિલ્હીની પરિસ્થિતિ રાપોતાના સન્ય સાથે જૂનાગઢમાં ભરાયે, પર ચાંપતી નજર રાખતો હતો ને તેણે પોતાની જુનાગઢ પણ પડ્યું ને રા” ઉપરકોટના આશ્રયે જાતને ગુજરાતનો સુલતાન કે બાદશાહ કહે- . મુસલમાની સૈન્ય ઉપરકોટને ઘેરો ઘાલવડાવવાનું મુલતવી રાખ્યું. ઈ. સ. ૧૪૦૭માં વાનું પડતું મૂક્યું પણ સૌરાષ્ટ્રમાં બીજા પિતાના સરદારો ને ગુજરાતની આગેવાન રાજવીઓ પાસે અહમદશાહની આણ કબુલ વ્યક્તિઓની વિનંતિથી તે ઠાઠમાઠથી ગાદી પર કરાવી ને જુનાગઢમાં બે મુસલમાની સુબા બેઠે ને રાજય કરવા માંડયું. પણ ઈ. સ. નજરાણું એકઠું કરવા રહ્યા. રામલેકનું મૃત્યુ ૧૪૧૦માં તેના જ પૌત્ર અહમદશાહે તેને ઝેર થયું ને તેની પછી રા' જયસિંહ ૩જો અ,વ્યા. આપ્યું ને પિતે ગાદીનશન થયો. ત્યાર બાદ તેણે પોતાના નામ પરથી અમદાવાદનું નિર્માણ અમદાવાદમાં મુસલમાની સલ્તનત સ્થિર કર્યું ને ત્યાં રાજધાની બનાવી.
થતાં ગુજરાત સૌરાષ્ટ્ર ના સામાજીક ને રાજકીય
જીવન પર ભારે મેટી અસર પહોંચી. અત્યાર ઈ. સ. ૧૪૦૦માં રા' માંડલિક તે મૃત્યુ સુધી મુસલમાને ના છૂટા છવાયા આક્રમણે પામેલે ને રા” મલેક ગાદી પર આવેલે. તેણે થતાં ને તેને ઝંઝાવાત શમતાં પ્રજા જીવન પહેલું જ કામ જુનાગઢમાંથી મુસલમાની સુબાને પાછુ પિતાની રીતે ચાલતું. પણ આ સમયમાં હાંકી કાઢી વંથળીથી વળી પાછી જુનાગઢમાં ને ત્યાર પછી ઘણા વર્ષો સુધી ગુજરાતમાં રાજધાની લાવવાનું કર્યું. અહમદશાહનું ધ્યાન ઈસલામી સસ્તનના મૂળ ઊંડાં જતાં, ને મુસસૌરાષ્ટ્રના આ બનાવ પર હતું પણ ૧૪૧૦માં લમાની સામાન્ય રીતે ધાર્મિક બાબતોમાં અસસત્તા પર આવ્યા પછી તેણે પોતાની સત્તા હિષ્ણુને ઝનુની હોવાથી સોમનાથ, દ્વારકા, સ્થિર કરવામાં ચારેક વર્ષ ગાળ્યાં. રા' મલેકનું ગિરનાર, પાલિતાણા જેવા યાત્રાધામો જયાં પુષ્કળ અનુકરણું સૌરાષ્ટ્રના બીજા રાજાઓએ પણ આવેલા છે તે સૌરાષ્ટ્ર તરફ વધારે કઠોર કર્યું. કારણ કે બધા સમજી ગયા કે મુઝફર- જુલ્મી થયા. સૌરાષ્ટ્રમાં સમાજ જીવન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૩૧
પણ વધુ ડરપોક ને છિન્નવિછિન્ન થયું. જ્ઞાતિ સત્તા પિતાના હસ્તક લઈ લીધી. નજરાણું બંધનો ને રીતરિવાજો વધુ સાંકડા થતા ચાલ્યા આપી શકાય તેવી હાલત હોવા છતાં ન આપતે જોરજુલમથી ધર્માન્તર ને સ્ત્રીઓની અસ- વામાં તેમને સ્વાર્થ હતો. પરંતુ એક કુંભારની લામત દશા વર્ષો સુધી રહી. વર્ષો સુધી સૌરા- મદદથી સારંગજી ગોહેલ અમદાવાદની નજરકેદજૂની રાજપુત કોમ ને મુસલમાની શાસક માંથી નાસી છૂટી સિહોર આવ્યા. રામજી ગોહેસાથેના નાના મોટા સંઘર્ષોએ તથા પ્રજાની લને સાથ આપનારા બધા પોતાના મૂળ સ્વાઆથિક ઉન્નતિ રાજ્ય શાસનનું સૌથી મોટું મીને પાછા આવેલા જોઇ સારંગજીની તરફ ધ્યેય છે એ વાત વિસારે પડવાથી સૌરાષ્ટ્રનો વળી ગયા ને રામજી ગોહેલે સત્તાનાં સૂત્રો વ્યાપાર ધંધો. ખેતિ વગેરે પણ ઘસાવા લાગ્યાં. પાછાં સરંગ ગેહલને સોંપ્યા. પરંતુ ગાઈવારંવાર થતી લડાઈઓમાં મોસમ મોસમના વંશીઓમાંની પરંપરાગત ઉદારતાનું દર્શન પાકે ખેતરમાં જ નાશ પામવા લાગ્યા ને વિજેતા હવે થાય છે કે સારંગજીએ પિતાના કાકા ને સન્યવડે આડેધડ લુંટાવા લાગ્યા. આ બધા મારવાને બદલે ગોહિલવાડમાં રહેવાની છૂટ પછી સૌરાષ્ટ્રમાં ચૂડાસમા રા'નું જે છેલ્લું આપી એટલું જ નહિ પણ મોણપર પાસેનું થોડું ઘણું વર્ચસ્વ હતું તે ઘસાતું જ ચાલ્યું. ધરાઈ ગામ તેમને આપ્યું.
રામલેક પછી ઈ. સ. ૧૪૧૫ માં રા”
સારંગજી ગેહેલ પછી મુસલમાની સન્ય જયસિંહ ૩ જે આવ્યા. તેનું રાજ્ય લગભગ
બાકી રહેલું નજરાણું ઉધરાવવા જેસિંહજી ૨૪-૨૫ વર્ષ સુધી ચાલ્યું, તેણે જૂનાગઢમાંથી
ઝાલાની મુલાકાતે ગયું. તેમણે પાટડીમાં રહી
શેડો સામનો કર્યો પણ પછી પાટડીથી કૂવા મુસલમાની સુબાઓને તગડી મૂકી પાછું જૂના
રાજધાની ફેરવી. કવા લડાઈની દષ્ટિએ પાટડી ગઢ કબજે કર્યું. પણ અહમદશાહે પાંચ વર્ષ સુધી સૌરાષ્ટ્ર તરફ નજર નાખી નહિ કારણકે કરતાં વધુ અનુકૂળ હતું. તેની સમગ્ર શક્તિઓ અમદાવાદમાં તેની વિરૂદ્ધ રા' જયસિંહ ૩જે ઈ. સ. ૧૪૪૦માં મૃત્યુ ચાલતી ખટપટને પૂરા પાડવામાં ખર્ચાઇ રહી પામતાં તેમની પછી તેને ભાઈ રે, મહિપાલ હતી. સૌરાષ્ટ્રના રાજવીઓએ નજરાણું આપ- ૪ થે ગાદીએ બેઠા. તે ઘણું ધાર્મિક સ્વભાવ વાનું બંધ કરી દીધેલું તે ઘણાના નજરાણાં ચડી નો હતો ને સાધુ જેવું જીવન ગાળતે. સેમગયાં હોવાથી અહમદશાહે ઈ.સ. ૧૪૨૦માં નાથ ને દ્વારકાના યાત્રાળુઓને પોતના ખચે વળી પાછું સૈન્ય રવાના કર્યું.
સર્વ સગવડ આપવાને તેણે પ્રબંધ કરે.
તેણે પેતાના પુત્ર ને ભવિષ્યના રા' માંડલિક સિહોરમાં તે વખતે સારંગજી ગોહેલ ૩જાને શિક્ષણ પણ સારામાં સારૂં આપેલું. રાજ્ય કરતા હતા. તેમના કાકા રામજી ઘણી ન્યાય, દર્શન, પુરા, વગેરેમાં તેણે વિશાળ સત્તા ભોગતા. રામજી કાકાએ મુસલ- વિદ્વાને રાખી તેને ઉત્તમ શિક્ષણ આપ્યું. માની સેના નાયકને થોડું નજરાણું તે આપ્યું ઈ.સ. ૧૫૫૧માં રા' જયસિંહનું મૃત્યું થતાં પણ જણાવ્યું કે હવે બાકીનું આપવા તેજુરીમાં રા'માંડલિક ૩જે ગાદી પર આવ્યું. ચૂડાસમા પૈસા નથી. પરંતુ તે ન અપાય ત્યાં સુધી સહે- વંશી રા' માં તે સૌથી છેલ્લે છે. તે રના ઠાકર સારંગજીને બાનામાં સાંપવા તત્પરતા અથિલાના ભીમ ગોહેલની પુત્રી કુન્તાદેવીને બતાવી. સારંગજી ગોહેલને અમદાવાદ મોકલી પરણ. કુન્તાદેવી પોતાના કાકા દૂદા ગોહેલને દેવામાં આવ્યાને પાછળથી રામજી ગોહેલે રાજ્ય ઘેર મોટી થયેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૩ર
રા' માંડલિક ૩જાએ દ્વારકાના સાંગાણુ ને ઇસ્લામનું ઉલ્લંઘન કરનારાઓને સજા કરવાઢેલ પર સૈન્ય સાથે ચડાઇ કરી કારણ કે તેણે નારાઓરાઓમાં પણ તેના જેવો કઈ ન હતા રાજ્યાભિષેક વખતે નજરાણું કહ્યું ન હતું વગેરે લખવામાં આવ્યું છે. ફતેહખાને ગાદી દ્વારકા પડયું સાંગણને કેદ પકડવામાં આવ્યો ને પર બેઠા પછી દિનપનાહ મહમદ નામ ધારણ વિજય મેળવી રા” જાનાગઢ પાછા આવ્યા. કર્યું. પણ તેને ઈતિહાસમાં તેને મહમ્મદ બેગડા સાંગણને પાછળથી છેડી મૂકવામાં આવ્યો. તરીકે ઓળખવામાં આવે છે. થોડા સમય બાદ ગુજરાતના સુલ્તાન તરફથી તેને સંદેશ મળ્યો કે તેના સસરા પક્ષમાંથી દૂદા ચાંપાનેર ને જુનાગઢ એવા બે ગઢ તેણે ગોહેલ સુલ્તાનના માણસોની પજવણી કરે છે સર કર્યા હોવાથી તેને “બેગડે” કહેવામાં ને સુલતાનના કજા તળેને મુલક દબાવી રહ્યા આવે છે. એવું કેટલાક માને છે. અથવા તેની છે. તેથી સુલતાન વતી રા'માંડલિકે દૂદ ગેહે મેટી મૂછ મોટા આખલાના શીંગડા જેવી લને સમજાવવા, અથવા ન સમજે તે સજા હતી માટે પણ “બેગડે” કહેવાતો એવું કરવી. માંડલિકે આવા સમયે દૂદા ગેહલને કેટલાક માને છે. મહમદ બેગડે શરીરે બળસાથ આપવાને બદલે તે સૈન્ય સાથે દુદા ગોહેલ વાન ને માટે વ્યાયામવીર હતા તથા વૃકે દર સામે લડાઈ શરૂ થઈ. હદ ગોહેલે રા'ને સમજાવવા પણ હતે. પ્રયત્ન કર્યો કે પિતે ગુજરાતની મુસલમાની સલ્તનતને પજવે તેમાં એ માથું મારવું
મહમ્મદ બેગડાએ રાજકીય પરિસ્થિતિ બરાબર નથી. છેવટે રા” જ્યારે દૂદા ગેહલનું જેતા નક્કી કર્યું કે જે સલ્તનત ને ટકાવવી કહેવ માન્ય નહિ ત્યારે બન્ને વચ્ચે દ્વિ દ્વયુદ્ધ હોય તો તેણે કડક હાથે કામ લેવાની જરૂર છે. થયું. રા'એ દૂદા ગોહેલને માર્યા ને વિજય
ઘર આંગણાના વિદ્રોહીઓના ખબર લીધા પછી મેળવી જૂનાગઢ પાછો વળે.
૧૪૬૭માં તેણે આખા સૌરાષ્ટ્રને પિતાના
અંકુશ હેઠળ લેવાની શરૂઆત રૂપે જુનાગઢ પરંતુ રાના માઠા દિવસો હવે જ આવતા પર ચડાઈ કરી. કહેવાય છે કે જેને પોતાના હતા. તેણે ગેહલેને તથા દ્વારકાના સાંગણને સલાહકાર વિશળ સાથે બનતું ન હતું ને દુશ્મન બનાવ્યા. પરિણામે જ્યારે રા'ના પોતાના વિશે
વિશળે મહમ્મદ બેગડાને જુનાગઢ સર કરવા
- પર મુશ્કેલીઓ આવવી શરૂ થઈ ત્યારે કેાઈએ આમંત્રણ આપ્યું. બેગડાએ પોતાના મોટા તેને સાથ ન આપે.
સન્ય સાથે જુનાગઢને ઘેર્યું. સાવચેતીરૂપે રા”
પિતાની રાણી ને કુંવરને છૂપે રસ્તેથી ભગાડી ગુજરાતમાં તે દરમ્યાન ઈ.સ. ૧૪૪૧માં મૂકવા વ્યવસ્થા કરી. તે ખબર પડી જતાં અહમદશાહનું મૃત્યુ થતાં મહમ્મદશાહ ગાદી બેગડાના સરદાર તઘલખ ખાને તેમના રક્ષકોને પર આવ્યો. પણ ૧૯૫૧માં તેને ઝેર દઈ મારી ભીડાવ્યા ને મારી નાખ્યા રા'એ ઉપરકોટથી નાખવામાં આવ્યું. તેના પછી કુબુદ્દીનશાહ હુમલે કરતા. ઉપરકેટ પણ ઘેરી લેવામાં ગાદી પર બેઠેને તેણે આઠ વર્ષ રાજ્ય ભોગવ્યું. આ. ઉપરકેટ પડતાં રાઈએ મહમ્મદ બેગડા તેની પછી ફત્તેહખાનને ગાદી પર બેસાડવામાં સાથે સુલેહ કરી. બેગડાને સંતોષ થતાં તે આવે. મિરાત-એ-સિકન્દરીમાં તેની ભારે અમદાવાદ ગયે. સુલેહની શરતરૂપે રા'એ રાજપ્રશંસા કરવામાં આવી છે. ગુજરાતમાં થયેલા ચિહ્નોનો ઉપયોગ ન કરતાં બેગડાના તાબેદાર ને થનાર બાદશાહોમાં તે સૌથી ઉત્તમ હો સામંત જેમ વર્તવું એવી કલમ હતી. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
વિરજી શીવદાસ એન્ડ સન્સ
મરચન્ટસ એન્ડ કમિશન એજન્ટસ.
તારREPUTATJON
અમરેલી (સૌરાષ્ટ્ર)
Phone ) 80 Office 21
Resi.
46
{ મશીનરી, એઈલ એજન. રસાયણિક ખાતરે ૬ - તથા એજીન સ્પેરપાર્ટસના વેપારી.
બ્રાન્ચ ઓફિસ 3 ૬ ૨૭, કોમર્સિયલ ચેમ્બર ? ૬ રાજકેટ ફેન નં. ૧૫૧૯ ?
N
સીંગતેલ, સીંગદાણાના કમીશન
એજન્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
વટેશ્વર મહાદેવ-દૂધરેજ,
જૈન મંદિર–સેજકપુર-(ઝાલાવાડ)
ધુંધળીનાથધાધલપુર (ઝાલાવાડ)
વાવ. ધાધલપુર (ઝાલાવાડ)
ગંગ, દેદાદરા (ઝાલાવાડ)
ધુમઠનું મંદિર (ઝાલાવાડ) ( તસ્વીરકાર—એચ આર. ગૌદાની )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
રાણકદેવીનું મંદિર
- વઢવાણ. (તસ્વીર-એચ. આર. ગોદાની)
સેનકંસારીનું પંચાડી મંદિર-૮ મી સદી
ધુમલી–બરડે. (હાલાર પંથક) (તસ્વીર-એચ. આર. ગૌદાની)
ત્રિપુરૂષ પંચાયતન મંદિર
પરબડી. (ઝાલાવાડ) (તસ્વીર-એચ. આર. ગોદાની)
હરિસિદ્ધ માતાનું મંદિર
મિયાણી.. (તરવીર- એચ. આર. ગૌદાની)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
With Best Compliments From :
DALICHAND & CO.
DARUKHANA
MAZGAON
BOMBAY-10.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૧
બેગડાને અમદાવાદમાં ખબર પડી કે રા” ત્યાર પછીના બીજા જ વર્ષે કોઈપણ મંદિરે દર્શન કરવા જાય છે ત્યારે માથા પર કારણ વિના મહમ્મદ બેગડો ફરીથી મેટાં રાજ છત્ર ધારણ કરે છે ને રાચિત પિશાક સૈન્ય સાથે ચડી આવ્યું. રા'માંડલિક તેની પહેરે છે. આથી ક્રોધે ભરાઈ તેણે ૪૦,૦૦૦નું સામે ગયે ને પૂછ્યું કે ક્યા કારણસર તે સૈન્ય રને હરાવવા ને તેના આ બધા રાજ- ફરીથી લશ્કર લઈ આવેલ છે ? મહમ્મદે કહ્યું ચિહ્નો અમદાવાદ લઈ આવવા કડક સૂચના કે કારણ તે કઈ ખાસ નથી, પણ રા'માંડલિકે આપી. રા'ને પણ સામનો કરે તે જીવતે મુસલમાન થવું પડશે. રા'એ થડા દિવસ અથવા મરેલે અમદાવાદ લઈ આવવા હુકમ વિચાર કરવાની મહેતલ માગી ને ત્યાંથી આપ્યા. રા’ને અગાઉથી સન્ય આવી રહ્યાના ચૂપચાપ ભાગી જુનાગઢ આવ્યા. જુનાગઢ સમાચાર મળતાં તેણે પોતાના રાજચિહ્નો તથા આવી તેણે લડાઈની તૈયારીઓ માંડી ને મહમ્મદ મોટી રકમનું નજરાણું સામેથી મોકલાવ્યું ને બેગડે આવ્યો ત્યારે તુમુલ યુદ્ધ થયું, બને પિતાની બેઅદબી માટે માફી માગી. એન્ય પાછું સન્યની મોટા પ્રમાણમાં ખુવારી થઈ. વળી ગયું.
રા-છેવટે ઉપરકોટમાં ગયે. ત્યાંથી તેણે લાંબો સમય સુધી છુટી છવાઈ લડાઈએ આપ્યા કરી.
આ પછીનો મુસલમાન યુગ, મરાઠા યુગ, જાડેજાઓનું આગમન, કાઠી દરબારોની સાહસિકતા. દીવ ટાપુ માટે પિોર્ટુગીઝની ખટપટ અને મુસલમાને સાથે સંઘર્ષ એ બધી જ ઇતિહાસની ઘટનાઓને જગ્યાના અભાવે અહિં પ્રગટ કરી શકતા નથી વાંચકે અમને ક્ષમા કરે.
વર્ષોના અનુભવે પ્રાપ્ત કરેલ ગ્રાહકોને સંતોષ
ચમા માટે
(સ્થા પના ૧૯ - ૧)
સૌથી જુના સૌથી મોખરે
સિંઘવી
| ચલાવળ
વેરાવજાર- ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અંગ્રેજ યુગનું સૌરાષ્ટ્ર આપણે જોયું કે સૌરાષ્ટ્રના દેશી રાજ્યના ફરવા લાગ્યા હતા. ગાયકવાડને મદદ કરવાને શાસનકર્તાઓ “ અપની અપની”માં પડ્યા બહાને એવું નક્કી કરવામાં આવ્યું કે કર્નલ હતા, ને તે જ કારણસર પિતાના જ પ્રદેશમાં એલેકઝાન્ડર વૈકર (વડોદરાને માટે રેસિડેન્ટ) સામસામાં લડતા હતા અને સૌરાષ્ટ્રના પ્રદેશની ૧૮૦૭માં બાબાજી આપાજીની આગેવાની
સ્વતંત્રતાની તે તેમને પડી જ નહતી. મરાઠા નીચેના લશ્કર સાથે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના સિન્ય આવતાં ત્યારે જેના પ્રદેશમાં આવે તે રજવાડાએ કેટલી ચોથ ભરવી, અથવા જેજે શક્તિશાળી હોય તે થોડું ઘણું પિતાની તલબી ભરવી તે નક્કી કરવા ફરે, અને શક્તિ મુજબ લડી લેતે, એ સિવાય તેને સૌરાષ્ટ્રના રાજ્યની અરસપરસની તકરારમાં સૌરાષ્ટ્રના બીજ રાજવીએ સાથ સહકાર ન સીમાડે નક્કી કરવા કેને મદદ કરવી ને કેટલી આપતા. એટલું જ નહિ, ઘણીવાર તો આપસ મદદ કરવી તે પણ અંગ્રેજો વતી નક્કી કરે. આપસની તકરારમાં ઘણીવાર મરાઠાઓની વળી અંગ્રેજોનાં બીજા બહાનાં કેવાં બાલીશ મદદ માગવામાં આવતી. મરાઠાઓને સૂર્ય હતાં તે જોઈએ - પણ ઘણાં કારણોસર અસ્ત થવા બેઠા હતા. છત્રપતિ શિવાજી મહારાજ જેવા વિચક્ષણ (૧) ૧૮૦૩માં પિોરબંદરના રાણાએ ઈરાનમહાપુરુષ પછી જે છત્રપતિઓ ગાદી પર ના વહાણને લૂંટી લીધું હતું. આવાં પગલાં આવ્યા તે નામના જ હતા; ને પેશ્વાએની અટકાવવા ધરાર ધણી થઈ બેઠેલા અંગ્રેજો સત્તા વધી પડી. પેશ્વા પદ પર આવેલી પોતાનો હક માનતા
પિતાનો હક માનતા હતા. જુનાગઢના નવાબે વ્યક્તિઓ પણ કેટલીક વાર નબળી અથવા બ્રીટીશ લોકોએ ખરીદેલા ઘઉં લુંટી લીધાનું પૂરતી પ્રભાવશાળી ન હોવાથી મરાઠા સરદારે બીજું બહાનું હતું. ત્રીજું બહાનું મુંબઇના હેલ્કર, સિંધિયા, ગાયકવાડ, વગેરે હિન્દુપત એક નાગરિકને લુંટવાનું હતું. આવાં આવાં પાદશાહીનું શિવાજી મહારાજ પ્રેરિત સ્વપ્ન બહાના શોધી કાઢી અંગ્રેજો સૌરાષ્ટ્રમાં પિતાને ભલી પિતપતાના પ્રદેશમાં સ્વતંત્ર રાજ્યકર્તા પગદંડો જમાવવા માગતા હતા. કર્નલ વેકરને બની બેઠા. તેમનામાં પણ કૂપ ને રાજ- સૌરાષ્ટ્રમાં સર્વત્ર અશાંતિ ને અવ્યવસ્થાનાં ખટપટની પ્રબળતાના કારણે સમય જતાં જ દર્શન થયાં. કેપ્ટન બેલે પિતાના ઇતિહાસમાં નિર્માલ્યતા પ્રવેશી. મરાઠાઓ પણ આવી પિતાના પક્ષને ફાવતું સૌરાષ્ટ્રનું અશાંતિ રહેલા અંગ્રેજોના કાળબળને ઓળખી શક્યા અને અવ્યવસ્થાનું ચિત્ર દેયું છે. ઝાલાવાડ નહીં ને સમગ્ર દેશમાં ગેરી પ્રજા દેશનું મરાઠાઓ સાથે આવેલ વોકરનું પહેલું બેગ બન્યું રક્ષણ કરવાને બહાને, સુલેહ-શાંતિ જાળવવાને આ પછી વેકર બાબાજી આપાજી સાથે મોરબી બહાને રાજકારણમાં પ્રવેશી રાજવીઓના ગયો. મોરબીમાં તેમણે સામ, ને દંડ નીતિને કુસંપને યથેચ્છા લાભ લેવા માંડી.
પ્રયોગ કરી ગાયકવાડની ખંડણી નકકી કરાવી.
ત્યારપછી તેમને નવાનગરમાં માથું મારવાનો અંગ્રેજોને રેસીડેન્ટ વડોદરામાં રહેવા લાગ મળ્યો મેરામણ ખવાસના મૃત્યુ પછી માંડ્યો હતો અને ગાયકવાડ સાથે થએલ જામ જસાજી તેની પ્રજા અને સંબંધીઓ સંધિના ભાગ રૂપે ગોરાઓના લશ્કર પણ ઉપર જુલ્મ કરતા હતા અને પિસા પડાવતા ગાયકવાડના સૈન્ય સાથે ગુજરાત સૌરાષ્ટ્રમાં હતા તેમની સામે અસંતોષ હતો અને સતાજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૩૫
અંગ્રેજોની મદદ માગી.
સયું, ને બદલામાં ૨૦,૦૦૦ રૂપિયા નઝરાણું
વસુલ કર્યું ને ગાયકવાડને ભરવાની ખંડણી મેરામણના મૃત્યુ પછી જસાજીને ગાદી નક્કી થઈ. ત્યારપછી ભાવનગરનો વારો આવ્યો. મળતાં જસદણવાળા વાજસુર ખાચરે નવા- ૧૮૦૨માં થયેલ પેશ્વા સાથેની સંધિથી શરૂ નગર જઈ જામને અભિનંદન આપી કાઠીઓ થયેલ ધંધુકા, ઘેઘા ને રાણપુર વિષેને ઝઘડે જેને જાનથી પણ વધુ સાચવતા તેવી ઊચી ૧૮૧૬ સુધી ચાલ્યો. આ ત્રણ બાબતમાં ઓલાદની ઘડી ભેટ આપી. વાજસુર ખાચર અંગ્રેજો જે વખતસિંહજીના ને ભાવનગરના જસદણ આવ્યા પછી જામે પેલી ઘોડી પાછી મિત્રો હોવાનો દાવો કરતા હતા તે જુદી રીતે મોકલી. ઘોડી પાછી મોકલવાથી પિતાનું વર્યા અને બન્ને પક્ષો વચ્ચે સારા પ્રમાણમાં અપમાન થયું છે એમ સમજતા વાજસુર મતભેદ રહ્યા છતાં ભાવનગર સાથે તત્કાળ ખાચરે તે ઘડી એક ચારણને દાનમાં દીધી. પૂરતું સેટલમેંટ કરે કર્યું. પિતાને અપાયેલી ઘડી ચારણને અપાઈ ગયેલ સાંભળી જામે ગુસ્સે થઈ જસદણ પર ચડાઈ આ પછી વારો આવ્યે જુનાગઢને. જુનાગઢના કરી વાજસુર ખાચરે શકય તેટલી ટકકર લીધી દીવાન રણછોડજી પ્રત્યે કર્નલ કરને માન હતું પણ પછી ભાવનગર નાસી ગયા. જામે નિર્દયતા તેની સામે તે વડોદરાના દિવાન વિઠ્ઠલરાયનું પણ પૂર્વક જસદણ અને આસપાસનાં ગામ લુંટી સાંભળવા તૈયાર ન હતું. તેણે નવાબને પણ ને બાળ્યાં.
અમરજીના કુટુંબીઓને આપેલાં ગામ લઈ લેવા
માટે ખુલાસો મા ને કઈ પણ બહાના નીચે પોરબંદરના રાણાના સૈનિકે માંથી મકરાણી- જૂનાગઢનાં રિન્ય જૂનાગઢની હદ બહાર ન લઈ એએ કંડેરણા લઇ લીધું ને રાણાએ તે જવાનું નક્કી કરાવ્યું. અંગ્રેજોનું ઘઉં ભરેલું પાછું મેળવવા વાટાઘાટો ચલાવી. પહેલાં તે વહાણ લુંટવા માટે નવાહનો દંડ કર્યો. નવાપિતાને ચડત પગાર આપી દેવામાં આવે તો બને અમક નિશ્ચિત કરેલી રકમ ગાયકવાડ કરણ સોંપી દેવા તત્પરતા બતાવી, પણ અને અંગ્રેજો તરફથી મળતી રહે તેવો પ્રબંધ પાછળથી કંડેરણા જુનાગઢના નવાબ હામદ- કરી નવાબનાં સૈન્યને સૌરાષ્ટ્રના પ્રદેશ પર ખાનને વેચી દઈ વધુ પૈસા મેળવવા ગોઠવણ ભય ઓછો કર્યો. આ પછી રાજકોટ, ગોંડળ. કરવા માંડી. પણ નવાબે તે લેવાનો ઇન્કાર ધ્રોળ, વગેરેમાં સેટલમેંટ થયું. ત્યાર પછી કરતાં મકરાણીએ જસાજી પાસે નવાનગર કાઠી દરબારો સાથે મસલત કરી ત્યાં પણ ગયા, ને જામ જસાજીએ ત્રણ લાખ કોરી કરે સેટલમેંટ કર્યું. માત્ર દીવ અને જાફચૂકવી કંડોરણ લીધું.
રાબાદ બે વેકરના પંજામાંથી મુક્ત રહ્યા.
દીવ પોર્ટુગીઝેના હાથમાં હતું. જ્યાં અંગ્રેજોની મરાઠાઓએ ને કરે જામના આ વર્તન ચાંચ ખૂચે તેમ ન હતું અને જાફરાબાદને ને લક્ષમાં લીધું તેમણે જામ સાથે કંડારણને સીદીઓને ઈતિહાસ વેકરને સમજા નહીં સેંપી દેવા વાટાઘાટો ચલાવી, પણ જામ પરિણામે બે તેની દરમ્યાનગીરીમાંથી બાકી જસાજીએ તેછડ જવાબ મોકલે. આ બધી રહ્યા. વકર ૧૮૦૯ સુધી સૌરાષ્ટ્રમાં રહ્યો. પ્રક્રિયા પછી મરાઠાઓ જીવાપુર તરફ આગળ વેકરના સેંટલમેંટના બે સારાં પરિણામે વધ્યા. ત્યાંથી તેઓ કંડોરણુ ગયા ને બે જ આવ્યાં તે મરાઠા સૈન્યનું સૌરાષ્ટ્રમાં વારંવાર કલાકની લડાઈમાં કંડોરણા લઈ રાણું હાલાજીને ધસી જઈ રંજાડ ફેલાવવાનું આથી બંધ થયું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ને જૂનાગઢ જેવા મોટા રાજ્યના સિન્યને ત્રાસ જામને આશ્રય લીધે. પિળી બાજુ સતાજી બંધ થયે. ૧૮૧૭માં સૌરાષ્ટ્રને બધો વહિવટ અને કચ્છના રાવે પણ ગોરાઓની મદદ માગી. અંગ્રેજોના હાથમાં સીધેસીધે આવ્યું, ત્યાં સુધી અંગ્રેજોએ પેલા આરબને સોંપી દેવા માગણી તે ગાયકવાડનું વર્ચસ્વ અંગ્રેજોની એથે નળ્યું. કરી પણ શરણાગતનું રક્ષણ કરવાની પુરાણું ૧૯૨૦માં જૂનાગઢના નવાબની પણ સ્વતંત્ર પ્રથા પ્રમાણે જામે તેને સેંપવાની ના પાડી. સત્તા તેને કર મળવાનું બંધ થતાં નાશ પામી તેથી ફતેહસિંહ રાવ ગાગકવાડ અને કેપ્ટન ને અંગ્રેજોની સત્તા નીચે સૌરાષ્ટ્ર પૂરેપૂરું કનક તિપિતાનાં સૈન્ય લઈ નવાનગર પર આવ્યું. એ બનાવો કઈ રીતે બન્યા તે આપણે ચડી આવ્યાં. બે દિવસ નવાનગરે સામનો કર્યો ક્રમશઃ જોઈએ :
પણ જનાગઢના રધુનાથજી દિવાનની સલાહથી
જામ જસાજીએ નમતું જોખ્યું. ગામનું મહાકર્નલ વેકર હજી સૌરાષ્ટ્રમાં હતા તે દર- જન પણ સમાધાન કરવા માગતું હતું, પરમ્યાન જ રાણા હાલેજીના પુત્ર પ્રથીરાજે બંડ ણામે ૧૮૧૨માં સંધિ થઈ જેમાં આરબને કરી છાયા કબજે કર્યું. ઘણા પ્રયત્ન છાયા સેંપી દેવાનું, સતાજીને નભાવ માટે કેટલાક પાછું મેળવી શકાયું નહીં ત્યારે રાણાએ ગામડાં આપવાનું, ગાયકવાડને ૨૦૦૦નું નઝઅંગ્રેજોની મદદ માંગી. અંગ્રેજોએ મદદમાં રાણું આપવાનું નક્કી થયું. લશ્કર મેકહ્યું ને પ્રથીરાજ ઘાયલ થયે, છાયા પાછું પરબંદરને મળ્યું પણ પોરબંદરમાંને છાયા
નવાનગરને કેયડે પતાવ્યા પછી કેપ્ટન માં રાણાના રક્ષણનું નામ લેઈ અંગ્રેજ સિન્યને કાનેક અને ફત્તેહસિંહરાવ ગાયકવાડ જૂનાગઢ એક ભાગ રાખવાનું નકકી કરવામાં આવ્યું તરફ ઊપડ્યા ને નવા નવાબની પાસેથી નવાને પિોરબંદરની આવકમાંથી અધી આવક બની ગાદી પર બેસવા માટે નઝરાણું માગ્યું. અંગ્રેજોને આપવાનું રાણાએ સ્વીકાર્યું. અંગ્રે શરૂઆતમાં સામનો કરવાનું વિચારતા જૂનાગઢ
એ બદલામાં ૫૦,૦૦૦ રૂા. તેને ગાયકવાડનું પાછળથી એ વિચાર પડતો મૂકો. દીવાન દેવુ ચુકવવા માટે મદદ રૂપે આપવાનું સ્વી
રઘુનાથજી અંગ્રેજો અને ગાયકવાડના પ્રતિનિકાર્યું.
ધિઓ સાથે આ બાબત અંગે સુલેહની શરતે
વિચારવા અમરેલી ગયા પાછળથી નવાબને ૧૮૧૧માં હામદખાન નવાબનું મૃત્યુ થતાં દીવાનના કેટલાક દુશ્મનોએ ચડાવ્યાથી તેમણે માત્ર અઢાર વર્ષની વયે બહાદુરખાન ગાદી પર રહુનાથજી જે શરતે સમાધાન કરવા માગતા આવ્યાં. નવાબ નાની વયના હોવાથી રઘુનાથ- હતા તે માન્ય નહીં રાખવાને ને નવી શરતે જીને કુતિયાણુથી દીવાન તરીકે બોલાવવામાં પિતે નક્કી કરતા હોવાને પત્ર લખતાં રધુનાઆવ્યાં,
થજી જૂનાગઢ આવ્યા. તેમણે દીવાન પદનું
રાજીનામું આપ્યું. રઘુનાથજી દૂર થતાં વડેજામ જસાજી હજી સતાજીને તેના હકક દરાના દીવાન વિઠલરાવે લાંચ વેરીને ઊંધું પ્રમાણે ગામ અથવા પૈસા આપવાની ના ચતું સમજાવી અમરેલી ને કેડિનાર છલ્લા પાડતા હતા, કચ્છના રાવની પણ તેમની ગાયકવાડને તાબે લખાવી લીધા. સામે ફરીયાદ હતી. અધૂરામાં પૂરું જામના કેઈ આરબે એક ગોરા અમ- ૧૮૧૩માં કચ્છના ફત્તેહમેહમદે સૈન્ય લઈ લદારનું ખૂન કર્યું અને મેડપર નાસી ગયેને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આગળ વધવા માડયું તે હાલાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૭૭
પર ચડી આવવા માગતા હતા. જામ જસા- સૌરાષ્ટ્રમાં મરકી ફાટી નીકળી તેમાં ઘણું જીએ પણ યુદ્ધની તૈયારીઓ આદરી. તેમણે માણસો મરી ગયાં. ગામ, પરા, શહેર નિર્જન રઘુનાથજીની મદદ માગતાં રઘુનાથજીએ એક થઈ ગયાં ને વસ્તીમાં હાહાકાર થઈ રહ્યો. ટૂકડી લઈ રણછોડજીને મોકલી આપે. જામ અંગ્રેજોના સૌરાષ્ટ્રમાં આવનારા પરિપૂર્ણ વર્ચ. જસાજીના સૈન્ય ગજસિંહ ઝાલાના નેતૃત્વ નીચે સ્વનું આગમ ભાખતાં બના કુદરતી સંકેત હડીયાણા પાસે મુકામ કર્યો. રણછોડજીએ રૂપે ઉપરાઉપર બનવા લાગ્યા. ગજસિંહની વ્યુહરચનાને સ્વીકાર્યા વિના રાત્રે જ કચ્છની ફોજ પર છાપો માર્યો. પણ યુદ્ધ જૂનાગઢના અને સૌરાષ્ટ્રના રાજકારણમાં વધુ આગળ વધે તે પહેલાં ગોરાઓના દેશી આ અરસામાં બે વ્યક્તિઓ વચ્ચે રાજકારણની એજન્ટ સુંદરજી (જે પહેલાં તે અંગ્રેજોને ઘેડાં ખટપટ શરૂ થઈ. એક પક્ષે જુનાગઢના દીવાન પૂરા પાડતે, ને પાછળથી મૂળ રંગારે છતાં રઘુનાથજી હતા, ને તેમને ઉથલાવી નાખવાના ઉંચી પદવી પર પહોચી ગયેલે) એ શ્વેત વજ
કાવતરામાં સામે પક્ષે હતા વડોદરાના દીવાન ફરકાવી કેપ્ટન કનકની યુદ્ધ ન કરવાની આજ્ઞા વિઠલરાવ અને મદદમાં સુંદરજી શિવજી. સંભળાવી ત્રણ દિવસ સુલેહ રહી તે દરમ્યાન આ પક્ષના જમાદાર ઉંમર મુખાસને તે ફરહહહમદે જે લુટી લીધેલું તે પાછું આપ- એકવાર ૧૮૧૫માં આ બાબતમાં નવાબના વાની અને જે ગામડાં બન્યાં હતાં તેને બદલે મહેલમાં પેસી જઈ નવાબ ઉપર હાથ ચુકવવાની વાત સ્વીકારી પણ વિશ્વાસઘાત ચલાવ્યો, પણ જમાદાર સલીમ ને હસન ત્યાં કરીને ફોહમહમદે ત્રણ દિવસ પૂરા થાય તે આવી પહોંચવાથી નવાબ ઉગરી ગયા. ઉમર પહેલાં મુકામ ઉપાડી કચ્છ તરફ ભાગવા માંડયું. મુખાસન મહેલમાંથી નીકળી ગયા પણ તેણે તેની પાછળ જામનું સિન્ય પડયું ને ફરોહમે- બંડ કર્યું ને નવાબને વિશ્વાસ ન હતો કે આ હમદને સર સામાન લૂંટી લીધે; પાછળથી બંડમાં પોતાને કે મદદ કરશે ને કેણ મદદ ગોરાઓની ટૂકડી કર્નલ ક્રચલીની આગેવાની નહીં કરે. નવાબે રઘુનાથજીની મદદ માગી ને નીચે આવીને તેણે છેક સુધી ફરોહમોહમદને તેમની સલાહ પરથી રણછોડજીએ કર્નલ સૈન્યને નસાડી મૂકયું. ત્યાર પછી થોડા સમ- બેલન્ટાઈનની મદદ માગી. બેલન્ટાઈનના હુકમ યમાં જ ફોહમહમદનું મૃત્યું થયું. આ બાજુ પરથી આવેલા કર્નલ આસ્ટને તેપ લઈ ઉંમર જામ જસાજીનું ૧૮૧૪માં સુડતાલીસ વર્ષના સુખાસનને ડરા ને નસાડી મૂકો. નવાબે કારકિર્દી પછી મૃત્યુ થયું. તેઓ અપુત્ર હોવાથી મદદ કરવાવાળાને માનપાન આપ્યાં. રઘુનાથજીને તેમની પછી તેમના ભાઈ સતાજી જામનગરની દીવાન બનાવ્યા અને ધંધુકા, રાણપુર ને ઘોઘા ગાદી પર બેઠા. તેમનું રક્ષણ કરવાની જવા- પરનો કરવેરા લાગે તેણે આ પ્રસંગે મદદ બદારી અંગ્રેજી અને ગાયકવાડે લીધી.
કરવા માટે અંગ્રેજોને સેં. આ પહેલાં જૂના
ગઢની ગાદી પર બેસવાના નજરાણા રૂપે અમ૧૮૧૧માં સૌરાષ્ટ્રમાં ધૂમકેતુ દેખાયો ને રેલીને કેડીનાર ગાયકવાડને બહાદુરખાનજીએ ત્યારપછી ઈ. સ. ૧૮૧૨-૧૩ના વર્ષમાં સોંપેલા તે વાત આગળ થઈ ગઈ છે. ભારે મેટ દુષ્કાળ પડે. તેમાં સૌરાષ્ટ્રના લોકેએ ઘણાં દુઃખ સહન કર્યા, નવાબ હામદખાનના વખતમાં કાઠિયાવાડના બૈરાં છોકરાં વેચાયાં, ન ખાવાનું લોકેએ ખાધું; રાજાઓ પરના નવાબ સાહેબના જોરતલબીના પુષ્કળ ને મણસો મરી ગયા. ૧૮૧૪માં આંકડા નક્કી કરેલા તે રકમ હવે અંગ્રેજોએ લગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ભગ ૧૮૨૦ પછી નવાબને ઉઘરાવી આપવા વચન રમકડા જેવા બનાવવા માગતા હતા તે વાતની આપ્યું ને ત્રણ ભાગ નવાબને આપી એક જામને ખબર પડી જતાં તેમણે ફકીરમહમ્મદને ભાગ પિતે લઈ લેવા માંડે. ૧૮૨૦માં સૌરા- જામનગરમાંથી કાઢી મૂક્યો.
માં એજન્સીની સ્થાપના થઈ ને પિલિટીકલ એજન્ટ તરીકે સૌથી પહેલાં કેપ્ટન બાલની
આ બાજુ ભાવનગરમાં તે ૧૮૧૨માં જ નીમણુંક થઈ. તે પિતાના બીજા એસીસ્ટન્ટ વખતસિંહજી મહારાજે કુંવર વજેસિંહજીને પિલિટીકલ એજન્ટની મદદથી રાજકારભાર રાજયકારભાર સોંપી દીધેલ.વખતસિંહજી અંગ્રેચલાવવા માંડે. બાને વેલે જૂનાગઢનું એ ઘોઘા, રાણપુર, ને ધંધુકાની બાબતમાં લશ્કર આસપાસના પ્રદેશમાં લુંટફાટ કરવા કરેલા અન્યાયના વર્તનથી દૂભાયા ને પરિમાંડયું. તે અટકાવી લુંટ કરવા બદલ ૬ ણામે આ આઘાતમાં જ તેમનું ઈ. સ. ૧૮લાખ ૮૫ હજારને મોટો દંડ જુનાગઢના ૧૬માં મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી વજેસિંહજી નવાબ પાસેથી વસુલ લીધે.
ગાદી પર બેઠા. આ વજેસિંહજીના સમયમાં
વળી પાછા કંડલાના ખુમાણના બહારવટાના જામ સતાજીને પણ કુંવર ન હતું, ને પ્રસંગ અને લક્ષમણ જતીને અવતાર ગણાતા થાય તેવું લાગતું ન હતું. તેથી સદ્ગત જામ જોગીદાસ ખુમાણ અને હાડા ખુમાણનાં શૌર્ય જસાજીની રાણી અબુબાએ પોતાના ભાયાત ખાનદાનીના પ્રસંગો બન્યા. જાડેજા જસાજીના પુત્ર કુંવર રણમલજીને દત્તક લીધા જસાજી જામે મરતી વેળા જગ
રાષ્ટ્રીય યુગનું મંડાણ ૧૯૧૬થી શરૂ જીવનને દીવાન બનાવવા કહેલું તેથી તેને
થાય છે ગોખલેજીની શુભેચ્છા લઈને મહાત્મા દીવાન બનાવેલો પણ સદ્ગત જામની રાણી
શું ગાંધીજી ભારતનું અવેલેકન કરવા નીકળ્યા. અgબાને તે પસંદ ન હતા તેણે મોતીરામ બુચને તેની સામે લડાવવા માંડશે આ દરમ્યાન આરબોએ કંડોરણા ને પડધરી જીતી તા. ૧૩-૧૨-૧૯૧૬ના ૧૧ વાગે તેઓ લીધા. જગજીવન દીવાને અંગ્રેજોની મદદ માંગી પ્રથમવાર અમરેલી પધાર્યા ત્યારે હરિલાલભાઈ ને તેમણે ૧૮૧૬માં આ બન્ને જીતી લઈ ૧
- વકીલની આગેવાની નીચે અમરેલીની પ્રજાએ નવાનગરને પાછા સંપ્યા. આરબો ત્યાંથી નાસી આ કર્મવીરનું સ્વાગત કીધું. જોડીયા સગરામ ખવાસના આશ્રયે ગયા. રાણી અબુબાએ અંગ્રેજે અને ગાયકવાડને સગરામ બનતા સુધી વળતા જ દિવસે (તારીખ ખવાસના વર્તનની જાણ કરી. ને અંગ્રેજો ૧૪-૧૨-૧૬) તેઓ બગસરા પધાર્યા. અહીં ઈસ્ટની સરદારી નીચે જોડિયા પર ચડી આવ્યા. રાજકોટના શેઠ રતિલાલ મોતીચંદે દરબાર સગરામ ખવાસ લડવાને બદલે મોરબી જતે વાજસુરવાળાના સહકારથી હેન્ડલુમ ફેકટરી શરૂ રહ્યો. પાછળથી અંગ્રેજો એ સમાધાન કરાવી કરી હતી એટલે તેઓએ પ્રથમવાર અહીંના આમરણ પરગણું સગરામ ખવાસને પાછું વાંઝા વણકરો જેઓ ૧૦૦ આંક સુધીનું સુતર અપાવ્યું. જામ સતાજી ૧૮૨૦માં મૃત્યુ પામ્યા વણતા હતા. તેઓને પ્રથમ વાર ફટકા શાળા ત્યારે રણમલજી ગાદીએ બેઠા. જમાદાર ફકીર આપેલી. જેથી આ કામનું બેવડુ ઉત્પાદન થઈ મહમ્મદ મતીરામ બુચ અને અધુબાની મદદથી શકે અને વણકરની રોજીમાં કંઈક વધારે રાજકારભાર પોતાના હાથમાં લઈ જામ ને થઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
મગસરાના આગેવાને એ આવા ધંધાના વિકાસમાં વીરમગામની નાકાબારી નડતરરૂપ છે એવી ગાંધીજી પાસે ફરિયાદ કરી અને ગાંધીજીએ સત્યાગ્રહના દિવ્ય શસ્ત્રવડે આ નાકાખારીને દૂર કરાવી શકશે એવું વચન આપ્યું. ઉપરાંત અગસરાના વણકરે ને ‘બગસરા તા કાઢી-વર્યા હતા એમ કહી શકાય.
યાવાડનું મેન્ચેસ્ટર છે એમ કહીને બીરદાવ્યા.
ગાંધીજીના પેાષાક અસલ કાઠીયાવાડી એટલે ધોતીયુ, અંગરખું, પાઘડી અને ખેસ હતાં એક ગામડાના વેપારી જેવા લાગતા હતા. ત્રીજા વની મુસાફરી કરતા.
૧૯૨૦માં તિલક મહારાજનું જવું અને અસહકારનું પ્રકટ થવું એ એક મહાન સુચાગ થયા અને ગાંધીજીએ ‘અસહકાર’દ્વારા ભારતની લબ્ધ એકતા નિર્માણ કરી.
સને ૧૯૨૪-૨૫ના વર્ષા દરમ્યાન અસહ. કારના પુર એસરતા જતા હતા. છતાં ગાંધીજી ભારે આશાવંત હતા અને સ્વદેશી, ખાદી અને અસ્પૃશ્યતા નિવારણ દ્વારા અવિરત કામ કરતા
રહ્યા હતા.
૧૯૧૬ થી ૧૯૩૧ સુધીના ગાળાના સમય એ ગાંધી યુગના પ્રથમ તબ્બકા કહી શકાય.
ખેડૂતની પરિસ્થિતિ પણ આભડછેડ પ્રદ કરીએ તેા પુરી ક’ગાલીયત ભરેલી હતી. કાઠી-હતા. યાવાડમાં અમુક રાજ્યેા બાદ કરીએ તે ભાગ્યે જ કાઈ ખેડુંતા પ્રત્યે માનભર્યાં વર્તાવ દાખવતા.
ગાંધીજીએ પ્રથમ વાર આવા વર્ગની વાત સાંભળી અને આંકડાએથી નહિ, પરંતુ નિસ્તેજ એવા ચહેરા નીહાળીને ભારતનું દર્શીન કીધું
આ વેળા ‘હામરૂલ ’ની ચળવળ શરૂ થઈ હતી પણ સ્વરાજની પુરી વ્યાખ્યા સ્પષ્ટ થઈ નહેાતી. તિલક મહારાજ અને ખીસાંટ મૈયાનુ નામ આ આદે।લન સાથે જોડાયું હતું અને ‘સ્વદેશી’નું માત્રુ પણ ઉછળ્યુ હતું. ઇંગ્લેંડની વસ્તુએ નહિ વાપરવી જોઇએ, એ માટે નાના મોટા મંડળેા પણ શરૂ થયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૩૯
૧૯૩૦-૩૧માં નિમક સત્યાગ્રહ વડે અને અંતે ગાંધી ઇરવીન કરાર વડે જવલંત વિજયને
આ સમયના ગાળામાં કાઠિયાવાડ રાજકિય પરિષદ' કામ કરી રહી હતી. ‘રાજસ્થાન પત્રિકા’ (મનસુખલાલ ૨૧જીભાઈ મહેતા) પરિષદ પત્રિકા, અને રાણપુરનું ‘સૌરાષ્ટ્ર' (સાપ્તાહિક) અખ કામ કરી રહ્યું હતું અને કાઠિયાવાડમાં રાજકિય તેમજ રચનાત્મક અને પ્રકારના કાર્યાં ચાલતા
ગાંધીજીને આદેશ હતા કે, રાજવીઓ, અંગ્રેજોના ગુલામ છે, અને તેથી કાનુન ભંગ કરી ત્યાં અથડામણુ ન ઉભી કરવી આથી લડનારાઓએ જિલ્લાઓમાં કામ કરવું અને બીજાએએ ઘેર રહીને, ખાદી-હરિજન સેવા વિદેશી વસ્ત્ર બહિષ્કાર વગેરે કાર્યો કરવા.
રાજવીએ સાથે લડવાના થનગનાટ ઘણા હતા કારણકે કેટલાક રાજાએ ગાંધીજીને પેાતાના દુશ્મન ગણતા હતા. સંખ્યાબંધ છાપાઓ પર પ્રતિમધ મુકા હતા. જીલ્મની પરંપરા તે ચાલુ જ હતી છતાં ગાંધીજીના આદેશને માન આપીને પ્રજાએ અદ્ભૂત સયમ દાખવ્ચે હતા જિલ્લાએની જાગૃતિ સાથે, કાઠિયાવાડમાં પણ અપાર લેાક જાગૃતિ જોવામાં આવી હતી.
સને ૧૯૩૧ થી ૧૯૪૭ સુધીના ગાળા એ બીજો તબક્કો કહી રાકાય ગાંધીજીના પ્રભાવથી સૌરાષ્ટ્રમાં ઠીક કહી શકાય એવુ, કાકર્તાએનું જુથ રચાયું હતુ. કેળવણી ક્ષેત્રે, અને પ્રજા ઘડતરના ક્ષેત્રે કાઠિયાવાડે એક હનુમાન કુદકા માર્યો હતેા એમ કહી શકાય. નાની માટી સેંકડાસ સ્થાએ શરૂ થઈ હતી. કાઇએ ‘ પ્રજા મંડળ ’નામ
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૪૦
આપ્યું, પરંતુ આ રજવાડી ક્ષેત્રમાં ભારે મંડળે જસદણથી અમરેલી, અમરેલીથી હિંમતવાળા આજે આવું નામ આપી શકતા. ગોંડલ, ગેડલથી પોરબંદર એમ અર્થે કાઠિયારજવાડા આવા નામને જરા પણ દાદ ન વાડ સર કર્યું. અર્થાત “સ્વદેશી ને નાદ આપતા તેથી જુદા જુદા નામે પ્રજામાં પ્રવેશ ગજવ્યો હતો અને વિદેશી વસ્ત્રને કેદમાં કરવાની કળા લેકેએ હાથ કરી હતી. મિત્ર નાખ્યું. ઠેર ઠેર વિદેશી વસ્ત્રની હેળી કરી. મંડળ, વ્યાયામ મંડળો, વાચનાલ, વગેરે પ્રતિબંધિત પ્રદેશમાં પણ સભાઓ ગજવી વિવિધ નામ હસ્તીમાં આવ્યા હતા. અને રાજવીને પણ ચુપ કર્યા.
૧૯૩૧માં વિદેશી વસ્ત્ર પર વ્યાપક પિકેટીંગ ૧૯૪૭ થી ૧૯૬૩ સુધી, ગાંધી યુગને, થયું. આવા ત્રણ મંડળે સારા કાઠિયાવાડમાં ત્રીજો તબ્બકો કહી શકાય. આ ઇતિહાસ ઘુમી વળ્યા અને દારૂ તથા વિદેશી વસ્ત્રને ઘણો તાજે છે. દેશવટે આગે. આ કામ ભગીરથ હતું. જ્યાં નિરક્ષરતા, અસહાય દશા અને વેઠ વેરા
- કાઠિયાવાડ પોતાના પ્રદેશને “સૌરાષ્ટ્ર” સિવાય કશું જોવામાં નહોતું આવતું, ત્યાં નામ આપ્યું. “આરઝી હકુમત” ઉભી કરી પીકેટીગ મંડળે અને સ્વદેશી પ્રચારક મળે અને રાજવીઓ અને નાના કાઠી ગીરાસદારો રાજાઓને સ્પર્શ કર્યા વગર, સારા પ્રદેશમાં પાસેથી કબજા મેળવ્યા. એ કાઠીયાવાડી ખમીર ઘુમી વળ્યા અને સામાન્ય જન સમાજ સાથે
જ કરી શકે. આ ઇતિહાસને મેઘાણની કલમે ગાઢ સંપર્ક સાધ્યું. તેઓએ વેપારી મંડળો લખાવે જોઇતા હતા પરંતુ આઝાદી પૂર્વે અને મહાજન મંડળને પોતાના કરી લીધા આવા દશવીસ સંપૂત ચાલ્યા ગયા. શહીદ અને કાઠિયાવાડ એ ગાંધી પ્રદેશ છે એમ થયા આ પણ એક ગૌરવ લેવા જેવી વાત સિદ્ધ કરી આપ્યું. ગાંધીજીની શુભેચ્છાઓ ગણાય. સાંપડી.
આવા શહિદને મૂક અંજલી આપી આવા ત્રણ મંડળો પૈકી સ્વદેશી પ્રચારક આપણે આગળ ચાલીએ.
શુભેચ્છા પાઠવે છે. શ્રી ડેડરવા સેવા સહકારી મંડળી લી.
મુ. ડેડરવા (તાલુકો જેતપુર).
(જિ. રાજકેટ). સ્થાપના તા. ૧૯-૧૧-૫૪
સભ્ય સંખ્યા ૧૪૯ શેર ભંડોળ ૫૯૦૬૦-૦૦
ખેડૂત ..... ૧૨૨ અનામત ફંડ ૧૨૪૧-૦૦
બીન ખેડૂત . ૨૭ અન્ય ફંડ ૩૫૭૬-૦૦ અન્ય નેંધ :- ધીરાણ, રસાયણીક ખાતર, સુધરેલ બિયારણ, જંતુનાશક
દવા ગ્રાહક ભંડાર વિગેરેનું કામકાજ કરે છે. જંબકલાલ હરિરામ
ધનજીભાઈ ભેમાભાઇ
પ્રમુખ
મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
With best compliments from:
INDIAN STEEL SUPPLYING CO.
STEEL
SUPPLIES OF INDIA.
STEEL ENGINEERING CO.
HINDUSTAN STEEL SINDICATE.
IRON & STEEL MERCHANTS
(Commission Agents & Suppiers )
BRANCHES.
HEAD OFFICE CARNAC BUNDER Iron Market-BOMBAY-9
Gram:
"HAKANI” Phone: -
Office : 222644 Resi.: 477349
18 Netaji Subhash Rd.
CALCUTTA-1
Telegram-MURLI
Gram:-
.
Lokhand Bazar, BHAVNAGAR.
*HAKANI"
UAVNA
Phone : 327645/323000 Office
, : 531470/532079 Resi.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
ઇંદ્રાણી-મુરલીમનહરનું મંદિર
મ ણી મંદિર
મો૨બી.
સુ પડી,
ખાંભિ-રાણકદેવીનું મંદિર
વઢવાણ.
જુનું સૂર્ય મંદિર
થાન,
ગિરનારના શિખરો સાથે હરિફાઈ કરતા
દામોદર કુંડ -જુનાગઢ. જૈન મંદિરો.
( તસ્વીર–એચ. આર. ગૌદાની ) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
S
EARCY CINESTAD FRAN CITUR ADL
9 KACHAN, OKKAMANDAL
સૂર્ય- નવમીસદી કરછીગઢ-ઓખામંડળ | ( સૌરાષ્ટ્રના સૂર્ય મંદિરો ) વડોદરા મ્યુઝીયમના સૌજન્યથી
પથ્થર બન ગયા આખલા
મોરબી-(સૌરાષ્ટ્ર) ( તસ્વીર–એચ. આર. ગૌદાની )
શિખર ભાગ–ખિમેશ્વરનું મંદિર
અહલ્યાબાઈએ બંધાવેલ શેરડી
એમનાથનું શિવમંદિર, ( તસ્વીર-એચ. આર. ગૌદાની )
કુછડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
Phone : 379358
અમૃતલાલ પોપટલાલ એન્ડ સન્સ
દારૂખા ના મ ઝ ગાંવ
મુંબઈ–૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
ગાંધી યુગનું સૌરાષ્ટ્ર અને રાષ્ટ્રીય સંગ્રામમાં તેનું સ્થાન
—હરભાઈ ત્રિવેદી (પરશાળા) હિંમતપૂર્વક હાથ ધરી શકાય અને તે દ્વારા સફળતા પણ મેળવી શકાય.
મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સન ૧૯૧૫માં સ્વદેશ પાછા ફર્યાં. પેાતે તે આવ્યા પરંતુ સાથે સાથે મુક્તિના પયગામ પણ લેતા આવ્યા. બ્રિટીશ સલ્તનત દક્ષિણ આફ્રિકામાં જે રીતે રાજ્ય ચલાવતી હતી તે રીત તે ત્યાંની પ્રજાને ગુલામ ખનાવવાની હતી. ભારત વર્ષની સ્થિતિ પણ દક્ષિણ આફ્રિકાની સ્થિતિથી કેાઇ રીતે ઉતરતી ન હતી. આપણા
આવા વિચારથી પ્રેરાઈને ગાંધીજીએ બ્રિટીશ હુકુમતના સ્થળ ઉપર અમદાવાદમાં પેાતાની પ્રવૃત્તિઓ શરૂ કરી. સત્યાગ્રહાશ્રમ તેવુ' નામ રાખ્યું. રાષ્ટ્રની મુક્તિ માટે સસ્વ હામી દઈ શકે અને પ્રાણાપણુ કરી શકે તેવા જીવાદેશમાં અંગ્રેજી સલ્તનતે પેાતાનું સામ્રાજ્યનાની મંડળી પેાતાની આસપાસ રચવા માંડ્યા, મુક્તિની લડત માટે કેવુ' ખમીર આવશ્યક છે તે સમજાવવા સારુ રાષ્ટ્રિય કેળવણીના પ્રત્યેાગા આદર્યાં. ખડતલ જીવન, કેવળ સેવામય પ્રવૃત્તિ, ભારે માટે ત્યાગ, ગમે તેટલી યાતનાએ સહન કરવાની શક્તિ ઉત્કૃષ્ટ વિચારસરણી વિગેરે ખાખતે ને કેન્દ્રમાં રાખીને તેમણે પોતાની મંડળી જમાવી. બ્રિટીશ સલ્તનતનું ધ્યાન એ પ્રવૃત્તિ તરફ ખેંચાય એટલામાં તે સરકારને ઉથલાવી નાખે તેવા પરિબળેા તેમની છત્રછાયા નીચે પેદા થવા લાગ્યા. સન ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. રાષ્ટ્રીય શિક્ષણુના આંદોલનની નીચે વિદેશી સંસ્કૃતિથી ભરપૂર એવુ શિક્ષણ છેડી દેવુ જોઇએ તેવી હાકલ પાડી. મુક્તિસ ગ્રામના સનિકા ગાંધીજીને સદેશો લઈને દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઘૂમવા લાગ્યાં. સન ૧૯૨૨ માં દેશવ્યાપી સત્યાગ્રહ કરવાની હાકલ પડી. સત્યાગ્રહની અહિંસક લડત માટેની પૂર્વ શરતે એમણે ભારત વર્ષના અહિંસક સૈનિકને ઠીક ઠીક સમજાવી હતી. આ અહિંસક યુદ્ધ દ્વારા અન્યને મારવાનુ નથી પરંતુ પોતે મરી છૂટવાનુ છે. તે હકીકત એમણે તે કેલ વગાડીને કહી હતી, આમ છતાંએ યુદ્ધની શરૂઆતમાં જ ચૌરીચૌરાના હત્યાકાંડ બન્યા. ગુજરાતમાં પણ ઠેર ઠેર હિં...સક પ્રવૃત્તિએ શરૂ થઇ અને અનેકનાં જાન લેવાયાં. ગાંધીજીએ અહિંસક યુદ્ધની મેકુફી જાહેર કરી. આશાનુ એક માટુ મેાજુ આવ્યુ હતુ તે ઘડીભર તેા નિરા
જમાવ્યું હતુ. તે પણ જોરજુલમ અને અદુકના ખળે. રાષ્ટ્રમાં પ્રથમ પક્તિના અનેક નખીરાએએ માતૃભૂમિની મુક્તિ કાજે શહિદી વહેારી હતી. અ ંગ્રેજી અમલદારા પ્રજાની કતલ કરવામાં જરાપણ પાછું વાળી જોતા ન હતા. સલ્તનત માનતી હતી કે હિંદુસ્તાનની પ્રજાના અવાજને તેને દબાવી દીધા છે. બહુ બહુ તેા બંધારણીય લડત લડવા દેવામાં આવતી હતી. ગાંધીજી સ્વદેશ પાછા ફર્યાં તે પહેલાથી બંધારણીય લટતનું કામકાજ ગેાખલેજી જેવા સમ” નાયકના નેતૃત્વ નીચે દેશમાં અને પરદેશમાં ચાલ્યા કરતુ હતું. ગાંધીજી તેથી નાખુશ ન હતા. પેાતાનેા ફાળા પણ નોંધાવ્યે જતા હતા. છતાંએ મનથી ભારે વ્યગ્ર રહેતા હતા. આવી ખંધારણીય લડતની રીતથી રાષ્ટ્રને મુક્તિ કયારે આપી શકાશે તેના પાતે વિચાર કરતા અને સાશક પણ બનતા. લેહીયાળ ક્રાંતિએ ધાર્યું નિશાન પાડી શકી ન હતી. અને હવે તે શયુદ્ધ માટે રાષ્ટ્ર પાસે શક્તિ હોય તે પણ સામગ્રી નથી. આવા સંચેગેામાં રાષ્ટ્રની મુક્તિ માટેના સંગ્રામ શાના ઉપર નિભર રહી શકે તેના વિચાર આવશ્યક બન્યા હતા. ખરાખર આ વખતે જ ગાંધીજીનુ અહીં આગમન થયુ. મુક્તિની લડત માટેને એક વિશ્વવ્યાપી સફળ પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં તેમના હાથે થયેા હતા. ભારત વર્ષોંની પરિસ્થિતિનું અવલેાકન કરતાં ગાંધીજીને એ સમજાયું કે આ દેશમાં તે એવા પ્રયાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શામાં ફેરવાઈ ગયું. ગાંધીજી પકડાયાં અને નાયકે એ સત્યાગ્રહ યુદ્ધમાં ઝંપલાવવામાં વાંધો તેની સાથે અનેક દેશનાયકે પકડાયાં નથી. પરંતુ તેમણે દેશી રાજ્યની મર્યાદામાંથી
આવા ગાંધી યુગની યુરૂઆતમાં સૌરાષ્ટ્ર બહાર આવવું અને દેશી રાજ્યની હકુમતને પ્રદેશની સ્થિતિ ઘણી વિષમ હતી. લગભગ કશી મુશ્કેલીમાં ન મૂકવી. સૌરાષ્ટ્ર ભરમાંથી ૨૦૦ જેટલાં નાનામોટાં દેશી રજવાડાઓમાં ખમીરવંતા જુવાન ભાઈ બેનેએ આ યુદ્ધમાં સૌરાષ્ટ્ર વહેંચાઈ ગયું હતું; રાષ્ટ્રના નકશા ઝંપલાવ્યું. એ યુદ્ધ મોકુફ રહ્યું ત્યાં સુધીમાં ઉપર આ પ્રદેશને પીળા રંગથી બતાવવામાં તે સૌરાષ્ટ્રના અનેક જુવાનીયાઓ નાયક બની આવતું હતું. મુક્તિની લડત માટેની આ શરૂ- શકે છે તેવી પ્રવૃતિ પણ દેશભરમાં તેમણે આતમાં સૌરાષ્ટ્રના સૈનિકે હતા પરંતુ કેઈસેના- કરાવી. યુદ્ધ મેકુફી થઈ પરંતુ સૌરાષ્ટ્રને સમગ્ર પતિ હતા નહીં. સેનાપતિઓ પેદા થવાને કાળ પ્રદેશ દેશનેતાઓની નજર સમક્ષ એક હવે પાકી ચૂક્યા હતા. સૌરાષ્ટ્રની પ્રજા પણ દેશી પ્રકારની પ્રતિભા લઈને ઉભે થઈ શક્યા. એ રાજાઓની જોહુકમી નીચે કચડાઈ રહી હતી. પ્રતિભાએ ત્યારપછીના દાયકામાં અનેક પ્રકારની લીલા પ્રદેશની પ્રજા મુક્તિસંગ્રામ આરંભે ત્યારે રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવી અને તે દ્વારા આ પીળા પ્રદેશની પ્રજા પાછળ કેમ રહી શકે. રાજકીય જાગૃતિ આણું તથા જાતને જોછાવર સૌરાષ્ટ્રમાં પણ છુપી તથા જાહેર પ્રવૃત્તિઓ શરૂ કરવાની શક્તિ પેદા કરી. સન ૧૯૩લ્માં બીજું થઈ ચૂકી. નાનામેટાં આશ્રમ સ્થપાવા લાગ્યા. વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું. પ્રથમ સત્યાગ્રહ રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવવા સંગ્રામને એક દાયકે પૂરે થયે અને સન લાગી. કાઠીયાવાડ રાજકીય પરિષદના નામે ૧૯૪૨માં મહાત્માજીએ “હિન્દ છેડે”ની સૌરાષ્ટ્રની પ્રજાએ રાજકીય આંદલને પણ ઘોષણા કરી. એ ઘેષણાએ જે યુદ્ધ જગાવ્યું શરૂ કર્યા. પરિષદે ભરાવા લાગી. ઠરાવ થવા તે યુદ્ધમાં દેશી રાજ્યની પ્રજાઓએ પણ લાગ્યાં. અને રાષ્ટ્રના મુક્તિ સંગ્રામમાંથી અમે દૂર ઝંપલાવ્યું અને સૌરાષ્ટ્રની પ્રજા તે ઠેઠ મોખરે રહેવાના નથી તેવી ઘોષણાઓ પણ પ્રજાનાયકે આનીને ઉભી રહી. સને ૧૯૪૨ પછીનાં પાંચ કરવા લાગ્યાં. ગાંધીજી સરકારની કેદમાંથી છૂટીને વર્ષોમાં સૌરાષ્ટ્રની પ્રજાને મુક્તિ સંગ્રામ ભારે બહાર આવ્યા ત્યારે આ પીળા દેશની પ્રજાએ જોરમાં રહ્યો અને ભારે તેજસ્વી પણ બન્યા. મુક્તસંગ્રામમાં કે ભાગ ભજવવાનો છે તેનું સન ૧૯૪૭માં એક બાજુ વિશ્વયુદ્ધની પૂર્ણા માર્ગદર્શન તેમની પાસે માગ્યું. ગાંધીજી સ્પષ્ટ હૃતિ અને બીજી બાજુ રાષ્ટ્રને સૂકાન સેંપીને હતા. રાષ્ટ્રયુક્તિ માટેનું અહિંસક યુદ્ધ તે વતન પાછા ચાલ્યા જવાની બ્રિટીશ સતનતની બ્રિટીશ સલ્તનના કબજા હેઠળના પ્રદેશમાં જ તૈયારી દેશ સ્વતંત્ર થયે દેશના એક ભાગરૂપ ચલાવવાનું છે. દેશી રાજ્યની પ્રજાએ રચ. સૌરાષ્ટ પણ એક સ્વતંત્ર બન્યું. ૨૦૨ રજનાત્મક કાર્યક્રમમાં પરોવાઈ જવું અને યુદ્ધને વાડાઓનું વિલિનીકરણ કરવામાં આવ્યું. પિષક વાતાવરણ સર્જતા રહેવું. દેશી તેમાંથી સૌરાષ્ટ્રનું એકમ પ્રગટયું. સન ૧૯૪૮ રાજ્યની પ્રજામાં આથી થોડી નિરાશા જન્મી થી સન ૧૯૫૬ સુધી એટલે કે સૌરાષ્ટ્ર રાજ્યનું
ખરી. પર તુ ગાંધીજીના આદેશને કેઈ અવ- દ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થયું ગણી શકે તેવી સ્થિતિ તે હતી જ નહીં. ત્યાં સુધીમાં સૌરાષ્ટ્ર પિતાનું રાજકીય ખમીર
સન ૧૯૩૦-૩૧માં દેશવ્યાપી અહિંસક સોળે કળાએ ખીલી બતાવ્યું અને સમગ્ર યુદ્ધના નગારા વાગ્યાં. દેશી રાજયોની પ્રજા પણ દેશમાં પોતાનું એક પ્રતિભાવંતુ સ્થાન વીતેલાં દાયકામા મનથી એને બુદ્ધિથી ઠીક મેળવ્યું. મુક્તિ સંગ્રામમાં સૌરાષ્ટ્રને ફાળે ઠીક તૈયાર થઈ ગઈ હતી. ગાંધીજીએ આદેશ અને ર હતું અને તેને માટે એ પ્રદેશ સંપૂર્ણ આ કે દેશી રાજ્યના નાગરીકોએ અને ગૌરવનો અધિકારી બનેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રનું વિલિનીકરણુ (એકમ)
અંગ્રેજ સકકારે ૧૯૪૭માં ૧૫મી ઓગષ્ટે ભારત ઉપર પેાતાનું સાવ ભૌમત્વ ગુમાવ્યુ. ત્યારે તેઓ ભારતના આશરે ૬૦૦ જેટલા રાજવીએ-રજવાડાઓ અને સે એક જેટલા મેાટા જાગીરદારાને પણ સ્વતંત્રતા આપતાં ગયા હતા. આ દરેક રજવાડાને ભારત અથવા પાકીસ્તાનમાં જોડાવાની છૂટ હતી, અથવા તેમને દરેકને સ્વતંત્ર રહેવાની છૂટ પણ હતી.
ભારતમાંથી ભાગલા પડી પાકીસ્તાન થયું. ત્યારે ભારતે ૩,૬૪,૫૩૭ ચારસ માઈલ જમીન ગુમાવી. વળી રજવાડાએ વચ્ચે ૫૯૨૭૮૦ ચેારસ માઇલ જમીન હજુ ભારતથી અલગ હતી. ભારતસંઘ્ર નીચે ૬૭૬૮૬૦ ચેારસ માઈલ ક્ષેત્રફળની જમીન હતી. વળી રજવાડાએ ભારત સંઘમાં છૂટાછવાયા વિસ્તારાયા હાઈ જો તે ભારતથી અલગ રહે તે તેમને અને ભારતના વ્યવહાર, વ્યાપાર, રક્ષણ, અને શાંતી જોખમાતા હતા. ભાગલાને કારણે આવેલ નિર્વાસિત ના ધસારાને ચેગ્ય સ્થળે ગાઠવવા સાથેાસાથ ભારત પાસે પેાતાથી ૮૭ ટકા જેટલા વિસ્તારના રજવાડાના એકીકરણના અને તેના ભારત સંઘ સાથેના જોડાણને વિકટ પ્રશ્ન હતા. આ આશરે છસેા રજવાડાએમાં વહેંચાયલા હતા. તેમાપણુ કાઠીઆવાડ ગુજ~ રાતમાં ૩૬૬ રજવાડા વહેં'ચાએલા હતા. તેમાં પણ કાઠીઆવાડમાં ૨૨૨ રજવાડાના પ્રશ્ન હતા. ભારતના કુલ રજવાડાના આશરે ૪૦ ટકા રાજવીએ કાઠીઆવાડમાં અને ૨૫ ટકા ગુજરાતમાં હતા. આ સર્વે અલગ અલગ સાભૌમ રહે તા શુ થાય એ કલ્પના બહારની વાત છે.
તેમાં પણ તુરત્તમાં કાઠીઆવાડમાં આવેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પુષ્કરભાઈ ગાકાણી દ્વારકા.
જુનાગઢ, ખાંટવા, માજાવદર, માંગરાલ, માઞરીઆવાડ, અને સરદારગઢ પાકીસ્તાન સાથે જોડાવા વલણુ ખતાવ્યું. આવા વિકટ પ્રશ્નને હલ કરવાનું કામ ભારતના લેખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે પૂ. મહાત્માજીના આર્શીવાદથી ઉપાડયું.
કાઠીઆવાડમાં ત્યારે ચૌદ સલામી રાજ્યે (જુનાગઢ, નવાનગર, ભાવનગર, ધાંગ્રધા, પારખંદર, મેારખી, ગાંડલ, જાફરાબાદ વાંકાનેર, પાલીતાણા, ધ્રોલ, લીમડી, રાજકાટ અને વઢવાણુ) સત્તર બીન સલામી રાજ્યે અને ૧૯૧ નાનાં રાજ્યે મળી કુલ ૨૨૨ રાજ્યે વચ્ચે આશરે ૨૨૦૦૦ ચારસો માઇલ વિસ્તારમાં ૪૦ લાખની વસ્તી વહેંચાએલી હતી. આમાં ૪૬ રાજ્યે એવા હતા કે જેના વિસ્તાર એ ચેારસ માઇલથી પણ એછા હતા. ખેડાણાનેસ, ગધેાલ, મેરચે પણા, પંચાબડા, સમઢીઆળા, ચખ્ખાડીઆ, સનાળા, સતનેાનેસ, ધાંગધ્રા તા ફ્કત અડધા અડધા ચેારસ માઇલના વિસ્તારના હતા. પણ સૌથી નાનું રાજ્ય વેજાનાનેસ, ફકત ૦.૨૯ ચેારસ માઈલનુ ૨૦૬ની વસ્તીવાળું હતું. જેની વાર્ષિક ઉપજ રૂપીઆ પાંચસેાની હતી, અને તે પણ અંગ્રેજ સા'ભૌમત્વ જતાં એક સ્વતંત્ર રાજ્ય હતું, દુનીઆના નકશા ઉપર !
વળી આ નાનાંનાનાં રાજ્યે પણ એકધણીના નહેતાં તેમાં પણ ભાગીદારા હતા દહીડા નામના એ ચેારસ માઈલ રાજ્યના છ ભાઈઓ રાજ્ય ભાગીદાર હતા. સનાળા કે જેને વિસ્તાર ૦.૫૧ ચેારસ માઇલ માંડ હતા તે પણ ભાગાળું રાજ્ય હતું. આવા નાના રાજ્યેની સીમાઓ
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પણ એક બીજાના રાજ્યમાં આવેલ હતી. બક્ષ્યા, પણ તે વ્યવસ્થા લાંબી ચાલી નહિ. કેટલાએ નાના રાજ્યના જમીનમાં હદથી અલગ પડી ગએલા બેટ () હતા. નવાનગર, ગેંડળ તેના ૪૦૦ વર્ષ પછી ઇ. સુ ના ૭ માં અને જુનાગઢ ને અનુક્રમે ૯, ૧૮ અને ૨૪ સૈકામાં સમ્રાટ હર્ષે ઉત્તર ભારતને મોટો ભાગ જુદી જુદી હદવાળા વિભાગો એક બીજા પિતાની હકુમત તળે આયે. પણ આ અને રાજ્યની અંદર આવેલા હતા.
આવા બીજા એકતંત્ર રચવાના પ્રયત્નો ફક્ત
એક જ કારણે વારંવાર નિષ્ફળ ગયા. સામ્રાજ્ય આમ કાઠીઆવાડના નકશાની અંદર જુદાં ને કાબુમાં રાખનાર પ્રતિભાઓ આવતી પણ જુદાં જુદાં ૮૭૦ વહીવટી એક હતા. એક રાજ્ય-વ્યવસ્થા એવી બનાવી નહોતી કે એકે એક બીજા સાથે વેપાર પણ જુદી જુદી તંત્ર લાંબો સમય ટકી રહે તેથી તે સબળ જગતને દર હોવાને કારણે મુશ્કેલી ભર્યો પ્રતિભાઓને અસ્ત થતાં જ રાજ્ય વિભક્ત હતો. આ કારણે, દાણચોરી કાળા બજાર, થઈ જતું, તેને જ કારણે ભારત પર હુમલે વગેરેને ઉત્તેજન મળતું હતું. આમાં ઓખા- કરનારા, યુનાન, ગ્રીક, શક, કુશાન, હુણ, મંડળ, કેડીનાર, અમરેલી, ઘોઘા વગેરે વડેદરા મોગલ અને છેવટે બ્રિટીશે ફાવી શકયા. રાજ્યના ભાગ ગણાવ્યા જેથી ભારતમાં શું પણ કુસંપ, ઈર્ષ્યા, અરાજકતા, સંકુચીતતા, વગેરે દુનીઆભરમાં કાઠીઆવાડની આ વહીવટી અને કારણે ભારત એક ન બની શયું, કે તેને રાજ્ય સીમાની સરખામણી કઈ સાથે થઈ જ સફળ પ્રતીકાર વગેરે કારણે ભારત એક ન ન શકે. તેમાં જુનાગઢ સહિત કેટલાક રાજ્યનું બની શકહ્યું, કે તેને સફળ પ્રતીકાર ન કરી પાકીસ્તાન સાથે જોડાવા માટેનું જાહેરનામું શક્યું ! આઠમાં સિકામાં આરબ રાજવી બહાર પડનાં એક વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાઈ. મહમદ-ઈબી-કાસીમે સિંધ જીતી લીધું; ૧મી આ પરિસ્થિતિ કેમ સર્જાઈ તે હાલને તબકકે સદીમાં મહમદ ગઝનીએ પંજાબ લીધું. ૧૨મી ટુંકમાં જેઈ જવું જરૂરી છે.
સદીમાં કુતુબુદ્દીન ઐબકે દિલ્હી લીધું ત્યારથી
ઈ. સ. ૧૫૨૬ સુધી મુસલમાનેએ ઉત્તરભારત ભારત એક ભૌગોલીક ઉપખંડ છે જેની ઉપર રાજય કર્યું. આટલા ગાળામાં પાંચ જુદા ત્રણ બાજુએ સમુદ્ર અને ચોથી બાજુએ જુદા વંશના ૩૩ જુદા જુદા સુલતાને થયા, પર્વતે તેને મુખ્ય ખંડથી છૂટા પાડે છે. આમ તેમાં એક અલાઉદ્દીન ખીલજી એજ ભારતને છતાં ભારતમાં કદી એકતંત્ર રહ્યું નહોતું. ગણનાપાત્ર મારા પિતાની હકુમત તળે આયે. ૨૫૦૦ વર્ષ પહેલાં બીબીસાર અને અજાત- હ. ઈ. સ. ૧૫૨૬ના પાણીપતના યુદ્ધમાં શત્રુએ ભારતને એક સામ્રાજ્ય નીચે લાવવા બાબરે જીત મેળવી મેગલ સામ્રાજ્યના પાયા પ્રયત્ન કરેલે પણ છેક ત્રણ વર્ષ પછી નાખ્યા. અકબરે ફરી ભારતમાં સામ્રાજ્ય રચવા મૌમો ના વખતમાં કેટલાક ગણતંત્રનો કબજે કાંઈક સફળ પ્રયત્ન કર્યો. પણ ઔરંગઝેબના મેળવી અશોક ભારતને એકતંત્ર નીચે લાવી અવસાન સુધીમાં (ઈ.સ. ૧૭૦૭) આ સામ્રાશકો તે પણ પૂરેપુરું ભારત નહિ એક ય તુટ્યું. વર્ષમાં તે તેની મહેનત ઉપર પાણી ફરી વળ્યું. લગભગ ૫૦૦ વર્ષ પછી ચંદ્રગુપ્ત અને દક્ષીણમાં ગવળકડા અને બીજાપુરના તેના પરાક્રમી પુત્ર સમુદ્રગુપ્ત ભારતના મોટા તેમજ હૈદરાબાદ અને અન્ય મરાઠી રાજ્ય ભાગને એક તંત્રે બાંધી સુખ અને શાંતા ઉભા થયા. શિવાજીએ પોતાની પ્રતિભાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૫
ભારતને ગુલામીની જંજીરમાંથી છોડાવવા અવધના રાજ્યને ખાલસા કરી અંગ્રેજોએ તેના પ્રયત્નો કરી આ રાજાને સ્વતંત્રતા આપી. સાઠ હજાર સૈનીકેને નેકરીમાંથી કાઢી મૂક્યા પણ તેના મૃત્યુ પછી તે વિસ્તર્યું નહિ. જેને કારણે ત્યાં ક્રાંતી થઈ. આ ક્રાંતીએ અંગ્રેપેશ્વાઓને આ સત્તા ટકાવી રાખવા પ્રયત્નો જેને ભાન કરાવ્યું કે ભારતમાં રાજ્ય કરવા કર્યા, પણ તેમના સેનાપતિએ સિંધિ આ હેકર માટે તેઓએ નાના નાના રાજવીઓને પોષવા વગેરેના યુદ્ધમાં મરાઠા શક્તિ તુટી પડી. પ્રજાને જોઈશે કારણ કે તે જ રાજવીઓ તેમની અને કાઠીઆવાડમાં આ સરદેશમુખી ઉઘરાવનાર-ચેથ પ્રજાના અસંતેષ વચ્ચે ઢાલ બની શકશે. આ ઉઘરાવનાર મરાઠા ઉપર મુસલમાને જેટલી કારણે ૧૮૫૭ની નિષ્ફળ ક્રાંતી થયા બાદ અંગ્રેજ સુગ ઉતપન્ન થઈ. આવું જ સમગ્ર ભારતમાં જેએ નાના રાજવીઓને મર્યાદીત સ્વાતંત્ર્ય હતું. સુબાએ રાજવી બની ગયા હતા. ભારત બક્ષી પિતાને વહીવટ સુગમ બનાવ્યો. અસંખ્ય રજવાડામાં વહેચાઈ ગયું. આ સમયે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને નામે વેપાર અર્થે અને તેથી જ ૧૯૪૭માં સ્વતંત્રતા મળી અંગ્રેજોએ ભારતમાં પગપેસારો કર્યો. વેપાર કે આ રાજવીઓ સ્વતંત્ર બની ગયા. ભારતની સંરક્ષણના બહાને લશ્કર પણ રાખવા માંડયું. સ્વતંત્રતા ટકાવી રાખવા માટે ફરી ખતરો અંદરોઅંદર કુસુપને ફાયદો ઉઠાવી ઈસ્ટ ઉભે થે. મગધ મૌ, ગુસો, મુગલેએ ઈડીઆ કંપનીએ નાના નાના રાજ્યને પક્ષ કરી હતી તેવી ભૂલ ફરી ન થાય તે માટે એકબીજા સામે લઈને સંધીઓ કરવા માંડી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના આ રાજને આ રીતે તેમણે પોતાનું વાલીપણું વિસ્તારવા એકતંત્ર રાજ્ય વ્યવસ્થા નીચે આણવાનું અતિ માંડયું-લશ્કર વધારવા માંડયું.
વિકટ અને અભૂતપૂર્વ એવું ભગીરથ કાર્ય
હાથ ધર્યું, ઓરિસ્સામાં છત્તીસગઢના ૧૫ રોબર્ટ કલાઈવે આ થાણાનો ફાયદો ઉઠાવ્યો. રાજ્યોને અને બીજા ૨૬ રાજ્યનું વિલીનકરણ સિરાઝ-ઉદ્-દૌલા, સુંદર, ટપુ, વગેરેને હરા- કરી તેની તેમણે શરૂઆત કરી. ત્યાર પછી વતાં હરાવતાં પિતાનું સામ્રાજ્ય બંગાળથી દક્ષિણના ૧૮ રાજાને એક વહીવટ નીચે દક્ષિણમાં વિસ્તાર્યું. હૈદરાબાદ, ત્રાવણકર, લાવવામાં આવ્યા. હવે તેમણે સૌરાષ્ટ્ર ગુજમાયસોર, વડોદરા અને ગ્વાલીયર જેવા મોટા રાતના ૩૭૬ રાજ્યના કુલ ૧૧૩૨ વહીવટી મેટા રાજ્યોએ કંપનીનું વાલીપણું સ્વીકારી એકમેને ભારત તંત્ર નીચે લાવવા ધ્યાન તેને છૂટો દોર આ . હવે અંગ્રેજો રાજા- કેદ્રીત કર્યું. એના આંતરીક રાજ્ય વહીવટમાં પણ શાંતી અને પ્રગતિના બહાને દખલ કરવા માંડ્યા. આ રાજ્ય ૧૮૦૭માં વડોદરાના રેસીડેન્ટ તેથી જ્યાં જ્યાં રાજ્યમાં બિનવારસ રાજાઓ કર્નલ વેકર દ્વારા સલામતી મેળવી. ઈ. ઈ. સત્ય પામતા ત્યાં તે રાજ્યન ખાલસા કરી કંપની અને પછી બ્રિટીશ રાજ્ય સાથે જોડાયા અંગ્રેજોએ તેને પોતાના સીધા વહીવટ હેઠળ હતા. મરાઠાઓના હુમલા અને ચોથના રક્ષણ લાવવા માંડ્યા. આમ સતારા, નાગપુર, ઝાંસી, સામે તેઓ કંપનીને ઠરાવેલી રકમ આપતાં સંબલપુર ભાગન વગેરે રાજ્ય ખાલસા થતાં અને કંપનીએ તેને આ હુમલાથી રક્ષણ લકો અને તેમના લશ્કરમાં અસંતોષ ફેલાયે. આપતી તેમજ તેના આંતરીક વહીવટ ચલાદરમ્યાન અંગ્રેજોએ પંજાબ જીતી છેક અક- વવા મદદ કરતી. આ રીતે દરેક રાજ્ય અંગ્રેજ ધાનીસ્તાન સુધી પોતાની વહીવટી સીમા વધારી. આધીપત્યથી ઘણુ બાબતમાં સ્વતંત્ર હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૪૬
એટલે એકદમ સ્વાતંત્ર આવી પડતાં ઘણા વ્યવસ્થા જાળવવા મુશ્કેલ બની ગયા તેમાં નાના નાના રાજ્યમાં મુંઝવણ અને ગભરાટ જુનાગઢ વગેરે મુસ્લીમ હકુમતી હિંદુ રાજ્યમાં ઉત્પન્ન થયા, કારણ કે ઘણા રાજ્યની આપ- પ્રજાની ઈચ્છા વિરૂદ્ધ પાકીસ્તાન જેડાણ માટે ખુદી અને સત્તાને આધાર અંગ્રેજો હતા. જાહેરાત થઈ. વાતાવરણ ડામાડોળ બની ગયું. પિતાની સત્તાની બાહેધારી ચાલી જતાં આ રાજકિય તેફાને કાબૂમાં લાવવા મૂળી જેવા રાજ્ય બહારની કઈ સત્તા ઊપર મીટ માંડી નાના રાજ્યોએ કમીશનરની મદદ માગી. કમીશક્યા નહિ. તેમજ તેમની સત્તા ટકાવી રાખવા નિરની અને પીઢ કેંગ્રેસી નેતાઓની સમજાવટથી લેકની પણ સહાય મળી નહિ કેટલાક અપ- આવી ચળવળ શાંત કરવા પ્રયત્નો થવા લાગ્યા. વાદે સિવાય મોટા ભાગના નાના રજવાડા કે જાગીરદારને જાહેર વહીવટ ચલાવવા માટે
એમાં ભાવનગરે પહેલ કરી. તેણે જવાબકાંઈ સાધનો કે ઉપજ પણ નહોતી. બિનહકમતી વડાએ પિતાની રીતરસમ મુજબ
દાર તંત્રની જાહેરાત કરી. સ્વ. બલવંતરાય પિતાના નાનકડા વિસ્તારને મહેસુલી વહીવટ
મહેતા તેના પહેલા વડા પ્રધાન બન્યા. મહાચલાવતા તેમને અર્થિક મદદ અને હકમતી રાજાએ તેના બદલામાં પુ. ગાંધીજી જે ઠરાવે સત્તા માટે એજન્સીના અધિકારી થાણદારો 1
તે લેવાનું ઠરાવ્યું. આ જાહેરાતે અન્ય દેશી તરફ મીટ માંડવી પડતી. કેટલાક સલામી
રાજ્યો ઉપર મોટી અસર કરી. રાજ્ય તરફ મીટ માંડતા. આ રાજ્યે એકદમ કાંઈક નિરાધાર બની ગભરાઈ ગયા.
સાથે સાથે જુનાગઢના લોકોએ નવાબની
આ દેશદ્રોહી જાહેરાત સામે વાંધો ઊઠા. તુરત સ્વતંત્ર ભારતના પોલીટીકલ ડીપા- ચળવળ ઉપાડી. આરજી હકુમતની સ્થાપના ટમેન્ટે રાજકોટ અને વઢવાણમાં એજન્સીની થઈ. તેણે જુનાગઢ રાજ્યના ભાગ ધીરેધીરે સત્તાઓ હતી તે ધારણ કરી. રેલ્વેની જમીન જીતવા માંડે. પ્રજાના હિતની ઉપેક્ષા કરતાં અને કેટલીક દેશી રાજ્ય હકુમત સિવાયની નવાબની સ્થિતી મુશ્કેલ બની, અને પિતાનો થડી જમીને મકાન વગેરે તેને મળ્યાં, તુરત કહેવાતી સરકારના ઉચ્ચ અમલદારોને પરિરાજ્ય કાર્યાલય બન્યું. તેના વડા તરીકે રીજી- સ્થિતિ પ્રમાણે ગ્ય લાગે તે કરવાનું તેમના એનલ કમીશ્નરને હટ્ટો એન. એમ. બુચ. ઊપર છોડી તેઓ પાકિસ્તાન નાસી ગયા. આઈ. સી. એસ.ને આપી તેની નિમણુક કરી જુનાગઢના દિવાન શાહ નવાઝ ભૂટોએ આરઝા. તરત અંગ્રેજી રાજ્ય જતાં પડેલી ખાલી
હકુમતના પ્રમુખ શામળદાસ ગાંધી સાથે જગ્યા પુરવામાં આવી.
વાટાઘાટ આરંભી અને હરપળે બગડતા જતાં
વહીવટને સંભાળી લેવા શ્રી બુચને તા. ૮લેક જાગૃત હતા. સ્થાનિક કોંગ્રેસ સંસ્થા ૧૧-૧૯૪૭માં વિનંતી કરી અને તા. ૯ભીએ તરીકે કામ કરતી કાઠીયાવાડ રાજકીય પરિષદ જુનાગઢ રાજય તરફની આ વિનંતી સ્વીકારી પાસે લેકોનું નેતૃત્વ હતું. પૂજ્ય મહાત્માજી કોઈ પણ બનાવ બને તે પહેલાં રાજ્ય સરકારે અને સરદારના તેમને આશીર્વાદ અને પ્રેરણું તેનો વહીવટ સંભાળી લીધે. આ પગલાની મળતા હતાં. તેઓએ આખાએ કાઠીઆવાડમાં પણ બીજા દેશી રાજ્ય ઊપર જબરી જવાબદાર રાજ્યતંત્ર માટે ચળવળ ઉપાડી. અસર પડી. જુનાગઢની શરણાગતી અને તેને કારણે દેશી રાજ્યો માટે કાયદે અને નવાબના ભૂંડા હાલની તથા ભાવનગરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૪૭
રાજાની જવાબદાર તંત્રની જાહેરાત તેમજ તે અંદર અંદર વહીવટની સુગમતા ન રહે, લોકોની સ્વાતંત્ર્યની ન બુઝાય તેવી ઝંખના તથા બધા રાજ્ય મુંબઈ સાથે મેળવી દેવાનું એ કાઠીયાવાડના અન્ય દેશી રાજ્ય વહીવટ, સુચન પણ વિચારાયું પણ તેમાં હજુ ગુજસુરક્ષા અને સાધનના અભાવે મુંઝાયા કેઈક રાતના ૧૪૩ રાજ્ય અને વડોદરાના વિશાળ નિર્ણય લેવા માટે ભેગા મળ્યા.
રાજપના એક કરણને લટકતે પ્રશ્ન બાકી
હતે. છતાં સર્વ રાજવીઓને આ વાત પણ આ કાર્ય માટે સરદારે વી. પી. મેનનને મૂકવી. (૪) છેલ્લું સૂચન હતું બધા રાજ્યાનું રાજકોટ મેકલ્યા હતા. તેઓ રોજે રોજની એકમ કરી કાઠીયાવાડના સ યુક્ત રાજ્યનું સ્થિતિથી સરદારને વાકેફ રાખતા હતા. આ એક વહીવટી રાજ્ય રચવું આ માર્ગ વહીવટી તરફ જામ સાહેબ કાંઈક બીજા જ વિચારમાં સરળતા, રાજ્યને સ્વતંત્ર વિકાસ અને અન્ય હતા. અન્ય રાજવીઓ સાથે મળી એક જામ. દષ્ટિએ ઉત્તમ હતા. રાજવીઓને આ સૂચનો જુથ પેજના આકાર લેતી હતી. ભારત સાથે પહોંચાડવામાં આવ્યા. તેઓને પોતાના ફક્ત ખપ પૂરતા સંબંધ રાખી અલગ સ્વતંત્ર દરજજા, પિતાની ઉપજ અને ભવિષ્યની ચિંતા રાજ્યના વિચારો વહેતા થયા, હવે નિર્ણય હતી. તા. ૧૫-૧-૪૮ તેઓની એક સભા લેવા માટે સમય ગાળવો એ આ વિકટ પર- રાજકોટ બેલવામાં આવી તેમાં શ્રી મેનને સ્થિતિ વણસાળી જેવું થાય. શ્રી ઉછરંગરાય ઉપર મુજબ હકીકત જણાવી. રાજકોટમાં ઢેબર અને અન્ય કોંગ્રેસી નેતા સાથે મેનન ઢેબરભાઈ, બળવંતરાય મહેતા, અન્ય રાજવીમળ્યા જામ સાહેબને વારંવાર બોલાવી સરકારની છે અને પ્રજાને મોટી મેદનીમાં સરદારે યાદપાસે આવેલ સૂચને વિચારવા જણાવવામાં ગાર પ્રવચન કર્યું. તેમણે જણાવેલ એક વાત આવ્યું. ચાર સૂચનો થયા. (૧) કાઠીઆવાડના બધાને બહુ અસર કરી ગઈ.” નાના નાના નાના રાજ્યને નજીકના મોટા પાયે સાથે પાણીના ખાબોચીયા બહુ મળતા ન રહે તેમ મેળવી દેવા અને એવા ગણતરીમાં લઈ તેમાં લીલ બાઝી ને સુકાઈ જાય, દુગંધ મારે શકાય તેવા સાત કે આઠ રાજ્યો બનાવી તેનો જ્યારે તે બધાને ભેળવી. એક સરોવર બનાવહીવટ સરકારે રાજવીઓના સાથમાં કરવો. વવામાં આવે ત્યારે તેનાથી સર્વને ફાયદો (૨) ફક્ત ચાર જ રાજ્યો જેને ભાવનગર- થાય. તે પ્રદેશની આબોહવા સુધરે, લેકને જામનગર ધાંગધ્રા અને જુનાગઢ સાથે જોડી પાણી મળે, આનંદ મળે, જમીન રસકસ વાળી બનાવવા. પણ આ બન્ને રીતે બનતા રાજે બની સારો પાક આપે. તેવી જ રીતે કાઠીપુરતા સાધના અને મહેસુલ વિના પ્રજાને યાવાડના ૨૨૨ રજવાડા માટે વિચારીએ તે સંતોષી શકે તેમ દેખાતું નહોતું. (૩) એક જ તેને માર્ગ નીકળે.” સૂચના મુજબ નાના રાજ્યાનું મુંબઈ સાથે જોડાણ કરવું અને સલામી રાજ્યનું એક લોકને આ વાત અસર કરી ગઈ, ૧૫ અલગ રાય કરવું પણ તેને કારણે તે વળી અને ૧૬મીએ અને પચારીક ચર્ચાઓ થઈ. મુશ્કેલી વધે કારણકે કાઠીઆવાડના ભાતીગળ ૧૭મી જાન્યુઆરી ૧૯૪૮માં રાજવીઓની સીમાવાળા પ્રદેશો જેમાં દશ માઈલ રેલવે સભાને શ્રી બુચ અને કાયદાપ્રધાન કાર્યાલયમાં જઈએ તે ઘણી વાર અગ્યાર વખત ના સુંદરમની હાજરીમાં સર્વ કેન્ટેસી નેતાઓને રાજ્યની હદ વટાવવી પડે તેવા રાજ્યો ઉપર સાથે રાખી આખી યેજના વિગતવાર શ્રી મુંબઈનું અન્ય રાજ્યોનું અલગ એકમ હેય મેનને રાજવીઓને જણાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૪૨
રાજવીઓએ આ બાબત માટે દિલ્હી ચર્ચા કરવા સમય માગ્યે.. પણ સમય કાઢયે પાષાય તેમ નહેતુ, મેનને તેમને જણાવ્યુ` કે એકમ સિવાયની ચર્ચા દિલ્હી વિચારશે નહિ અને એકમ માટે તમે સંમત થાવ તે દિલ્હી જવા જરૂર નથી. વારંવાર ખાનગી ચર્ચા વિચારણાએ રાજવીએ વચ્ચે, મેનન અને ખુચ સાથે કોંગ્રેસી નેતાએ સાથે અને અન્યા અન્ય થઇ. ભાવનગરના મહારાજાએ આપેલ જવાબદાર રાજ્ય તંત્ર અને ધ્રાંગધ્રાના મહારાજાને આ એકમના ખુલ્લા ટેકે હાઇ સૌ સંમત થવા લાગ્યા. ફ્ક્ત જામ સાહેબની જ સંમતિ બાકી હતી–મુખ્ય હતી. તેનું જુથ માટુ' હતુ. તેમની સામે જુનાગઢના નવાબને દાખલા મેજીદ હતા તેમને કશુ મળ્યુ નહતુ. મેનને તેમને આ દાખલે યાદ આપી જો એકીકરણ નહિ થાય તે સ ંમત રાયાને સાથે રાખી સૌને મુંબઇ સાથે ભેળવી દેવાની શકયતા બતાવી. પ્રજામત રાજવીએની વિરૂદ્ધ હતા. હજી ચળવળ અટકી નહોતી. આ સચૈાગમાં છેવટ રાજવીએએ એક સંયુક્ત રાજ્ય કેટલીક શરતે એ બનાવવા સંમતિ આપી. તુરત આ રાજ્યના વડા વિષે ચર્ચા થઇ. પાંચ જણાની એક વડી રાજવી સામતિ બનાવવા વિચારાયું. જેમાં ભાવનગર જામનાર કાયમી રાજ્યે તથા એક બિનસલામી રાજ્યે ચુટી મેકલે તે સભ્ય તથા બાકી બે સભ્ય જામનગર અને ભાવનગર સિવાયના બીજા સલામી રાજ્યેા ચુંટી મોકલે તે મળી કુલ પાચ રાજ-રાજ્યેનું વીએ અંદરો અંદર પ્રમુખ-ઉપપ્રમુખ ચુટી કાઢે જે આ રાજ્યના વહીવટી વડા બને અને પ્રધાન મડળની સલાહ મુજબ કાઠિયાવાડનુ સંયુક્ત રાજ્ય ચલાવે. તેએએ જામસાહેબને પ્રહુખ અને ભાવનગરના મહારાજાને ઉપપ્રમુખ તરીકે ચુંટી કાઢવા. તેમને રાજ્ય પ્રમુખના હૈદો આપવા નક્કી થયુ. તેમને તુરત તેમની ચર્ચાના નીચેડરૂપે વિલીનીકરણના ખરડા તૈયાર કરી મેનને આપ્યા. તેઓએ ચર્ચા વિચારણા
કરી ખરડામાં સૂચના કરી તેમને પાછે સાંપ્યા. તેમાં મુખ્ય મુદ્દો સાલીઆણાને હતેા. તેઓએ આવકના ૨૦ ટકા સાલીયાણું માંગ્યું. જે ઘણું જ વધારે હતુ. મેનને તેમને એરિસા મુખ કે દક્ષિણના રાજ્યે મુજબ સાલીયાણુ સ્વીકારવા જણાવ્યું. જેમાં મહેસુલના પહેલા પાંચ લાખના ૧૫ ટકા, પછીના પાંચ લાખના ૧૦ ટકા તથા પછીના છા ટકા મુજબ રકમ સાલીયાણા તરીકે મળે જે દશ લાખથી વધવી જોઇએ નહિ, જો કે તેમાં તે સંમત નહેાતા પણ આખર તેએએ આપેલ આંકડા જેમના તેમ સ્વીકારી લેવા માટે સરકારે તૈયારી બતાવી તેથી તેઓ ઉપર મુજખ તૈયાર થયા. આ સાલિયાણું ઉત્તરાત્તર રાજા બદલે અને તેના વંશજ ગાદીએ આવે તેમ ઘટતુ રહે. આ સાલિયાણું બધા જ કરવેરાથી મુક્ત રહે તે માગણી પણ સ્વીકારાઈ તેમજ આ રાજ્યેા ગુજરાતના રાજ્યે સાથે ભળશે નહિ એમ ઠરાવાયું. રાજ્યામાં રાજમહેલ અને કેટલીક બીજી મિલ્કત રાજવીએની અંગત રહે તે સ્વીકાર્યું. પણ આ રાજ્ય ભવિષ્યમાં મુંબઈ રાજ્ય સાથે ભળે કે કેમ તે પ્રજાની ઇચ્છા ઉપર મુકાયું', ૨૧મી તારીખે આ ખરડા ઉપર રાજ્યાએ સહી કરી. જેમાં ૧૮ કલમ અને એ પરિશિષ્ટ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પહેલી કલમમાં વ્યાખ્યાઓ, ખીજીમાં આ એકીકરણ તથા તેનું કાડિયાવાડ (પાછળથી સૌરાષ્ટ્ર)ના સંયુક્ત રાજ્યેનુ' નામ આપવું તે વિગતા, ત્રીજી કલમમાં રાજ્ય પ્રમુખ વગેરે રાજવી સમિતિની રચના વિષે, ચેાથીમાં રાજ્ય પ્રમુખના પગાર વગેરે દર્શાવાયા હતા. પાંચમી કલમ પ્રધાન મંડળ અને તેના હક્કોની હતી, છઠ્ઠી કલમ કાઠિયાવાડના બધા રાજ્યા રાજ્ય સરકારે કેવી રીતે સંભાળવા તે દર્શાવેલ. સાતમી કલમમાં રાજ્યાના લશ્કરના કબજો, આઠમીમાં રાજ્ય પ્રમુખને સર્વોચ્ચ અધીકાર
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
હાર્દિક શુભેચ્છા.
પિતામ્બરદાસ આણંદજી મહેતા પ્રો–સુગંધ સાગર સ્નફ વર્કસ
સિહોર
(સૌરાષ્ટ્ર)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી મસરીભાઇ નાજાભાઈ શાદ.
શ્રી મેાહનલાલ મુળજીભાઇ પટેલ પાણીયા. (અમરેલી)
— સા મા જિ ક કાર્યકરોઃ—
શ્રી મુળજીભાઈ કાળીદાસ પટેલ વંથલી.
શ્રી અરજણભાઈ વી. પટેલ
અગસરા.
શ્રી બચુભાઇ જે. ઉકાણી પૂજા પાદર.
શ્રી લવજીભાઇ વીરજીભાઇ જોશી હાસા. (ખાંભા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી લાભશંકર જેશ કર પડ્યા ક્રીયાદકા.
શ્રી ભીખાભાઇ હીરાભાઇ (પ્રગતીશીલ ખેડૂત) ઇશ્વરીયા
શ્રીવીરજીભાઇ ધરમશીભાઇ પટેલ
ચલાલા.
www.unaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
કલાવિદો અને સાહિત્યના ઉપાસકો.
શ્રી પિગળશી મેધાણુંદ ગઢવી
જામનગર,
શ્રી ચંદુલાલ બેચરદાસ પટેલ
ગાંડલ.
શ્રી રાવરસિહ ડી. જાદવ
અમદાવાદ
શ્રી પુકરભાઈ ચંદરવાકર
ધ્રાંગધ્રા.
શ્રી શાંતિભાઈ આંકડીયાકર
શ્રી જસુભાઈ રાવલ
ભાવનગર.
શ્રી અંજન દવે
શ્રી કાળુભાઈ બસીયા ( જાણીતા કલાકાર )
(જગત પ્રવાસી) વડીયા. ભાવનગર,
(શ્રી કટારીયાના સૌજન્યથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી જગદિપ ડી. વિરાણી ( વાલીન સમ્રાટ )
ભાવનગર. www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
WITH THE BEST COMPLIMENTS OF: SAURASHTRA CEMENT
AND CHEMICAL INDUSTRIES LTD.,
RANAVAV-2 (Gujarat State )
namn
MW
ELEPHAN
MANY BRAND LAND CEMENT
ORTLAND
PRESENT INSTALLED
CAPACITY 5.33 LAC TONNES PORTLAND
CEMENT
USE ELEPHANT
BRAND
CEMENT FOR STRENGTH & DURABILITY
S.CCJ LTD RANAWAO I GUIR QAT
MANUFACTURERS OF:
S CEMENT WORKS AT HIGH QUALITY PORTLAND GREY CEMENT
RANAVAV-2 (GUJARAT) POZZOLANA PORTLAND CEMENT SALT WORKS AT SINGACH HIGH GRADE INDUSTRIAL SALT
(Dist-JAMNAGAR) SOLE SELLING AGENTS
FOR CEMENT MEHTA PRIVATE LTD., SHRI NANJIBHAI KALIDAS MEHTA
INTERNATIONAL HOUSE 178, BACKBAY RECLAMATION
BOMBAY-1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
નવમી કલમમાં કાઠીઆવાડના રાજ્ગ્યાનુ બધા રણ વિષે જોગવાઈ હતી. કલમ, ૧૦, ૧૧, ૧૨, અને ૧૩માં રાજવીએના સાલીઆણા, અગત મિલકત, સંરક્ષાએલ અધિકાર વંશવારસના અધિકારા અને ગાદીના હક્કોની જોગવાઈ હતી.
૧૪મી કલમમાં રાજવીએએ આપેલ વચના કે એકમ પહેલાં તેમની જવાબદારીઓ સામે કાઈ દાવે! ન કરી શકે તેવું રક્ષણ અપાયેલું હતુ. ૧૫મી કલમમાં મુંબઈ રાજ્ય સાથે રહીને કેટલીક ઊભયની ખચતી વિગતે તૈયાર કરવાની જોગવાઈ હતી.
૧૬મી કલમમાં રાજ્યાના નાકરાના પગાર પેન્શન, વગેરે વિષે રક્ષણ હતું, ૧૭મી કલમમાં રાજ્યાના નાકરાએ એકમ મહેલમાં કાંઇ એવાં કાર્યું તે વખતે ચેાગ્ય જણાય તે કર્યા હાય તેની સામે હવે એકમ પછી રાજ્યપ્રમુખની પરવાની સિવાય કામ ન ચાલે તેવી ખાંહેધારી હતી.
૧૮મી કલમમાં ભવિષ્યમાં ગુજીરાતી ભાષિ વિભાગ સાથે મળી જવા માટેની સમિતિ અને તેના અધિકારોની જોગવાઈ હતી. ૧ લા પરિ શિષ્ટમાં રાજવીઓના સાલીઆણા અને ખીજા પરિશિષ્ટમાં બંધારણ દર્શાવ્યા હતા. કુલ સાલીય છું ૮૦ લાખ જેટલુ થતુ હતુ.
૧૪૯
હોવાની ટીકા કરી હતી પણ જુનાગઢના નવાખના મચી જતા દેશ લાખના સાલીઆણા તથા નાનાં રાજ્યાના વહીવટના ખર્ચે જે ૩૦ લાખ જેટલા થતા. હતા તેમજ જુનાગઢના નવાબને અંગત ૪૦ લાખ ખર્ચ પણ ખચી જતા હાઈ પૂ. ગાંધીજીએ આ ચેાજના આવકારી. રાજ્યે વચ્ચે કુલ ૧૦થી ૧૨ કરોડ રોકડ સિલક સરકારને સોંપાઈ જેવું આ સાલીઆણુ. લગભગ પા ટકા વ્યાજ ગણી શકાય. પૂ. ગાંધીજીએ આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે સરદારને અંજલી આપી અને મેનનને ખીરદાવ્યા. તેમણે સૌરાષ્ટ્રની રચનાને પેાતાના આશીર્વાદ આપ્યા તે પછી ત્રીજે દિવસે તેઓએ ભારતની માલેામને પેાતાને બત્રીસ લક્ષણાનેા ભાગ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૫મી ફેબ્રુઆરીએ આ રાજ્યનું સરદાર શ્રીએ ઉદ્ઘાટન કર્યું ત્યારે જામસાહેબે ભારતની એકતા અને ઊત્કર્ષ માટે રાજવીઓના સહકારની ખાત્રી આપી લીલા માથા વધેરી મેળવેલી જમીન પ્રજાને અપ`ણુ કરતી રાજવીઆની ભાવનાને જનતાની પ્રગતિ માટે ન્યાછાવર કરી.
મારખીના મહારાજાએ પેાતાના પુત્રને એકમ પહેલા ગાદી આપી દેવા ઠરાવ્યું તથા તેને બધા હક્કો મળે તેવી ગેાઠવણ કરી. આ રાજ્યને ૧૫મી એપ્રીલ સુધીમાં કબજો સાંપ-સોંપાઈ વાનુ` ઠરાવાયું તથા ૧૫મી ફેબ્રુઆરીએ તેનું ઊદ્ઘાટન કરવાનું વિચારાયુ.
૧૫મી ફેબ્રુઆરીથી ૧૫મી એપ્રિલ સુધી રાજવીઓએ અંગત લાભ ખક્ષીસે। વહેંચણી વગેરે થાય તેટલા કર્યાં પણ તેને માટે કઈ રસ્તા નહેતા. ભાવનગર, ચુડા અને બજાણાએ પેાતાના રાજ્યે તુરત સાંપ્યા. પરખ ંદરના મહારાજાએ તેા હદ કરી ૧૫મી ફેબ્રુઆરીએ જ નહિ પણ તેમણે સહી કરી ત્યારે રાજ્યમાં જે સિલિક અને મિલ્કત હતી તે તેમની તેમ સરકારને સાંપી. ધીમે ધીમે સૌ રાજ્યે
ગયા ત્યાર પછી ખરડામાં ત્રણ સુધારા આવ્યા. જેમાં જામસાહેબને જીદગીભર રાજ્ય પ્રમુખના હોદૃો જીનાઢ માણાવદર વગેરે રાજ્યેાની ધારાસભામાં બેઠકની જોગવાઈ તથા
સરદારશ્રીએ આ સાલીઆણુ મેટી રકમનુ` ભારતીય બંધારણાને સૌરાષ્ટ્ર રાજ્યમાં સ્વી
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
-
-
કારની વિગતે હતી.
જ્યાં પુરંદરને પડકારનાર સુકન્યા, જેવી સ્ત્રીઓ
પાકી, જ્યાં સુદામા નરશી મહેતા, દયાનંદ આખર આ કૃષ્ણ ભગવાનનું જુનું ગણ- સરસ્વતી, અને મહાત્માજી જેવી વિભૂતીએ રાજ્ય જે ક્યારેય સાર્વભેમ બની શક્યું પાકી, જ્યાં વૈષ્ણવે, જેનો શૈલે અને અન્ય નહતું તે ભારત સાથે એક બની ભારતને ધર્મોને આશ્રય મળ્યો છે એવી પવિત્ર ભૂમી ઉત્કર્ષને માર્ગે લઈ જનાર સુવર્ણ પાન સૌરાષ્ટ્ર ભારતમાં જ નહિ પણ દુનીઆભરના બન્યું. આ સૌરાષ્ટ્રના એકમ પછી સરદારશ્રીને રાજકીય ઈતિહાસમાં રરર રાજ્યના વિલીનીઅન્ય રાજ્યના ભારતમાં વિલિનીકરણ કરવા કરણ અને એકમની અભૂતપૂર્વ ઘટના સજી માટે ઝાઝી મુશ્કેલી પડી નહિ.
ઇતિહાસને પાને સુવર્ણાક્ષરે લખ્યા છે. જ્યાં ચંદ્ર પ્રથમ સેમિનાથ જર્તિલીંગની ભગીરથ કાર્ય કરનાર સરદારશ્રીને નમન પૂજા કરી, જ્યાં ભગવાન કૃષ્ણ લીલા કરી, હે !
શુભેચ્છા પાઠવે છે.
શ્રી આદર્શ સહકારી ગ્રાહક ભંડાર લી
(જેતપુર) (જિ. રાજકેટ).
સેંધણી નંબર ૧૦૧૪ સભ્ય સંખ્યા ૨૬
સ્થાપના તા. ૪-૪-૬૪ શેર ભંડોળ ૭૩૨૦-૦૦ અનામત ફંડ ૧૦૧૭-૧૮ અન્ય ફંડ ૩૦૦-૦૦
અન્ય નેંધ – કાર્યક્ષેત્ર તાલુકા સભ્યની જીવન જરૂરીયાતનું
વેચાણ વિગેરેનું કામકાજ કરે છે.
મથુરદાસ ગોરધનદાસ
મંત્રી
મનુભાઈ ગજેરા
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૫૩
સૌરાષ્ટ્રમાં આરઝી હકુમતનો ઇતિહાસ
– વજુભાઈ વ્યાસ
સરદાર પટેલની કુનેહથી અને દુરંદેશી તૈયારીઓ થવા લાગી અને હિંદુઓ ઉપર નેતાગીરીથી એક પછી એક રિયાસતો ભારતની પિોલીસોના જુલ્મ વધવા લાગ્યા. બંધારણ સભા સાથે જોડાતા હતા. ભાવનગર જેડાયું, જામનગર જોડાયું, પિોરબંદર, મેરબી,
- કરાંચીથી પાછા ફર્યા પછી બરાબર ચોથા વઢવાણ અને બીજા લગભગ બધા નાના મોટા દિવસે એટલે ૧૪-૮-૪૭ના રોજ જુનાગઢના રાજ્ય જોડાયા. પરંતુ એંસી ટકા કરતા વધુ એ સમયના દીવાન અને સલાહકાર સર ભૂતેએ હિંદુ વસતી ધરાવતું જુનાગઢ રાજ્ય જોડાયું જાહેરાત કરી કે જુનાગઢનું જોડાણ પાકિસ્તાન નહિ. જુનાગઢ રાજ્ય હિંદુ પરંતુ એમના વહી- સાથે છે. બીજી બાજુ એ સમયના મુખ્ય પ્રધાન વટકર્તા હતા નવાબ-બાબી વંશના. એમને શ્રી ઢેબરભાઈ રાજપ્રમુખ શ્રી જામસાહેબ અને ભારત સાથે જોડાણ સ્વીકારવા ઘણુ રાજકીય સરદાર પટેલના અંગત સચિવ શ્રી મેનનના પરષોએ સમજાવ્યા. પરંતુ એ સમયે જુના- નવાબને સમજાવવાના બધા પ્રયાસ નિષ્ફળ ગઢના નવાબ મહોબતખાનજીની આસપાસ ગયા. જુનાગઢના જોડાણના સમાચાર ભારતએવા સલાહકાર હતા કે એમનું ધાર્યું થવાનું ભરમાં વીજળી વેગે પ્રસરી ગયા અને સૌરાષ્ટ્રના મુશ્કેલ બન્યું હતું. એ સમયે ઈસ્માઈલ રાજકારણને એક જમ્બર આંચકે લગાડ્યો. અબ્રાહમજી નવાબના ખાસ સલાહકાર હતા. જાણે સૌરાષ્ટ ઉપર ધરતીકંપ થયો કારણ તેઓ એકબાજુએ જુનાગઢ રાજ્યને ભારત
જુનાગઢ રાજ્યની ચોતરફ હિંદી સંઘના રાજ્યની સાથે જોડાવાની સલાહ આપ્યાનો દેખાવ કરતા સરહદે હતી. વળી જુનાગઢ હિદી સે ઘમાં તે બીજી બાજુ પાકિસ્તાન સાથે છૂપો સંબંધ એવા સ્થાને હતું કે તેને પાકિસ્તાનની સાથે ધરાવતા હતા. જે સરદાર પટેલના ધ્યાનમાં
ભળવા દેવામાં જમ્બર નુકશાન હતું. જુનાહતું. સરદાર પટેલ એ સમયે ભારતની પ્રથમ ગઢની પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાતને સરકારના ગૃહપ્રધાન હતા. ગૃહખાતુ અને
બીજે દિવસે ભારતભરમાં ૧પમી ઓગષ્ટની રિયાસતી ખાતુ એમના હાથમાં હતું. ઉજવણી થતી હતી તે જુનાગઢ રાજ્યમાં
પ્રજામાં ગભરાટ, ભાગાભાગી અને સમૂહગત જુનાગઢના નવાબ ઉપર ભારત કે પાકિસ્તાન હિજરત કરવાની તૈયારીઓ ચાલતી હતી. બેમાંથી એકમાં જોડાવાનું જેમ જેમ દબાણ પ્રજાજનને ખાલી હાથે જ બહાર જવા દેવામાં વધતું ગયું તેમ તેમ પાકિસ્તાન તરફથી નવા- આવતા. રાજ્યમાં ચારે તરફ પોલીસ પહેરા બના સલાહકારોને પીઠ બળ મળતું ગયું અને લાગી ગયા. પાકિસ્તાનથી જ રેજ વિમાન તેના અનુસંધાનમાં નવાબના સલાહકાર ભૂતે સીધુ કેદ આવતું અને જુનાગઢના નવાબી અને અબ્રાહમ તા. ૧૧-૮-૪૭ના રોજ ખાસ રાજ્યને હૈયા ધારણ મળતી હતી. જુનાગઢમાં વિમાન રસ્તે કરાંચી જઈ જ. ઝીણુને મળી રહેતા આગેવાનોએ પ્રજાને હૈયા ધારણ આપી આવ્યા અને જુનાગઢને પાકિસ્તાન સાથે જોડી પરંતુ પ્રજામાં એટલે બધો ગભરાટ હતા કે દેવું એવું છૂપી મસલતમાં નક્કી થયું. એના સૌના મન ઉંચા અને ચિંતા ભર્યા બની ગયા અનુસંધાનમાં જુનાગઢ રાજ્યની અંદર લશ્કરી હતા. બીજી બાજુ જુનાગઢના મુંબઈમાં વસતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૫૪
આગેવાનામાં પણ આ પ્રશ્ન ઉપર કઈક કરી છૂટવાની મંત્રણાઓ થતી. સૌરાષ્ટ્રમાં પણ આગેવાના ભારે ચિંતામાં મુકાયા. તેઓ પણ મા` શેાધી રહ્યા હતા. એવામાં સૌરાષ્ટ્રના અને મુંબઈમાં વસતા આગેવાને શ્રી અમૃતલાલ શેઠ, શ્રી શામળદાસ ગાંધી, શ્રી ઢેબરભાઇ, શ્રી દયાશંકર દવે, શ્રી પુષ્પાબહેન મહેતા, શ્રી ચીમનલાલ ચકુભાઈ વગેરે મુખઇમાં મળ્યા અને છેવટના પરિણામરૂપે જુનાગઢ રાજ્યને
રાયું. આ આરઝી હકુમત એટલે જુનાગઢના નવાબી રાજ્યના કબ્જે લેનારી જુનાગઢ રાજ્યની પ્રજાની પ્રજાકિય સરકાર, એ સમયે મુંબઈમાં ખૂબ ઉત્સાહ હતા અને જુનાગઢના પ્રશ્ન એ દેશના એક અસામાન્ય પ્રશ્ન બની ગયા હતા. દિલ્હી, મુંબઈ અને રાજકેટ વચ્ચે આખા દિવસ સ ંદેશાઓની આપલે ચાલ્યા કરતી હતી. તા. ૨૫મી સપ્ટેમ્બર ૪૭ના રોજ મુબઈમાં માધવબાગની જંગી મેદની વચ્ચે શ્રી શામળ દાસ ગાંધીના નેતૃત્વ નીચે આરઝી હકુમતની સ્થાપનાની જાહેરાત થઈ. આવી આઝી હુકુમત સુભાષબાણુએ જાપાનમાં રહીને બ્રિટીશ હિંદના કબ્જો લેવા સ્થાપી હતી.
૩૦મી સપ્ટેમ્બર ૪૭ના રાજ આરઝી હકુમતની શ્રી રતુભાઈ અદાણીની આગેવાની નીચેની ટુકડીએ જુનાગઢના રાજકેટમાં કબ્જો લેવા આરઝી હુકુમત સ્થાપવાનું વિચાર આવેલા ઉતારે કબજે કર્યો. ખીજી બાજુએ આરઝી હકુમતમાં સૈનિકોની ભરતી થવા લાગ શ્રી શામળદાસ ગાંધી શ્રી રતુભાઇ અદાણી અને શ્રી રસીકલાલ પરીખે રાજકાટ ખાતેના ઉતારાને યુદ્ધ મથક રાખી સગ્રામ સમિતિમી રચના કરી અને જુનાગઢ રાજ્ય ઉપર ચડાઇ કરવાની જાહેરાત કરી. એક બાજુએ આરઝી હુકુમતનુ સૈન્ય, બીજી બાજુથી જુનાગઢ રાજ્ય ફરતું ભારત સરકારનું લશ્કર અને જુનાગઢ રાજ્યની પ્રજાના આંતરિક ભળવા એમ ત્રવિધ સાજીસા બ્યુહ રચાયે.
રાત કરેલી તેમાં ફેરફાર કરીને પાકિસ્તાની સાથે જોડાવાની જાહેરાત કરી. આમ હવે આ પ્રશ્ન જુનાગઢ રાજ્ય માંગરાળ કે માણાવદર પુરતા નહિ પરંતુ એ મેટા રાષ્ટ્રા પાકિસ્તાન અને હિંદુસ્તાન વચ્ચેના અન્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તા. ૧૩–૧૦૪૭નારાજ આરજી હુકુમતના લશ્કરે ખાખરીયાવાડના કબજો લીધા. બીજી ખાજી માણાવદર બાજુથી ખાટવા કુતીયાણાને કબજે લીધા અને આરજી હકુમતનું લશ્કરી રીતસર હથિયાર અને સુસજ્જ સાધના સાથે આગળ વધવા લાગ્યુ. ૨૦૦૩ના દસેરાના દિવસે જુનાગઢનું અમરાપુર કખજે થયું. લશ્કરી ગાડીઓ, જીપ, મેટર, તાપે અને ચુનંદા સૈનિકાએ જુનાગઢ રાજ્ય તરફથી આગળ અને આગળ પ્રયાણ કર્યું.. આખાય જુનાગઢ રાજ્યની સરહદને ઘેરી લેવામાં આવી જુનાગઢ રાજ્યના સલાહકારાએ પાકિસ્તાનને વારંવાર સંદેશા મોકલી લશ્કરી મદદની માગણી કરી. પરંતુ છેવટ સુધી લશ્કરી મદદ મળી જ નહિ અને નવાબી ત ંત્ર ભારે અની ગયુ. જેમ જેમ વિજયકુચ
એક બાજુથી આ આરઝી હુકુમતે જુનાગઢ રાજ્યને નવાબ તંત્રના હાથમાંથી કબજે લેવાની ઘેાષણા કરી. પ્રધાન મંડળ રચ્યું અને જાણે જુનાગઢ ઉપર ચડાઇ કરવાની હોય એમ સેકડા સૈનિકેાનુ' લશ્કર ઉભું કર્યું. તે બીજી ખાજુ હિંંદ સરકારનું વલણુ પણ જુનાગઢ રાજ્ય પરત્વે વધુ કડક બન્યું. પાકિસ્તાન તર ફથી જુનાગઢ રાજ્યને કાઈ પણ પ્રકારની જમીન કે દરીયાઈ કે હવા માગે લશ્કરી મદદ મળે તે માટે હિંદ સરકારનું લશ્કર સાબદું અન્યું. એછામાં પુરૂ જુનાગઢના નવાબ ત ંત્રે માંગરાળના રાજવી ઉપર પણ દબાણુ કર્યું. અનેરાએ પ્રથમ ભારત સાથે જોડાવાની જાહે-નિરાશા
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૫૫
આગળ વધતી ગઈ, તેમ તેમ જુનાગઢ રાજ્યની પ્રધાન મંડળની રચના કરવામાં આવી. આ પ્રજામાં જુસ્સો પુરા, પ્રજાની અંદર બળવો પ્રધાન મંડળે તૂટી પડેલા નવાબી રાજ્યના જાગે અને નવાબ તથા તેના સલાહકારો તંત્રનો કજો સંભાળી લીધે. આમ સરદાર મુંઝવણમાં મુકાયા. એમને પાકિસ્તાનની સહા પટેલની કુશાગ્ર બુદ્ધિ લેખંડી નિર્ધાર અને યની રાહ હતી પરંતુ પાકિસ્તાન તરફથી કઈ ઝડપી પગલાંનો આબાદ વિજય થશે. સૌરાષ્ટ્ર પણ મદદ ન મળી એટલે બરાબર તા. ૨૭- ની પ્રજાના ખમીરના દર્શન થયા. પ્રજા જ્યારે ૧૦-૪૭ના રોજ એટલે કે બે મહિના પછી મરણી જંગ ખેલે છે. ત્યારે કેવા પરાક્રમે જુનાગઢના નવાબ ડી એમની બેગમો અને સર્જે છે. તે આરજી હકુમતે બતાવી આપ્યું. હિરામાણેક ઝવેરાત સાથે કેદથી વિમાન પાકિસ્તાને જુનાગઢના પ્રશ્નને યુનોમાં લઈ મારફત કરાંચી ચાલ્યા ગયા. તેઓ તેમની જવા પ્રયાસ કર્યો પરંતુ ત્યાં ફાવ્યું નહિ. સાથે ચેડા કુતરા પણ લઈ ગયા. આમ બાબી બીજી બાજુએ જુનાગઢ રાજ્યની પ્રજાને રાજ્યને પ્રજાના બળ આગળ લેકસેના આગળ લેકમત લેવામાં આવ્યો તે તા. ૨૦ મી ફેબ્રુઅસ્ત થયો. અને નાગઢની પ્રજાને માટે આરી ૪૮ના રોજ ૧,૯૦,૭૭૯ મતદારોએ આશાનો સૂર્ય ઉગે.
હિંદ સાથે અને માત્ર ૯૧ મતદારોએ પાકી- બાલી વંશનો છેલ્લે નવાબ પાકિસ્તાન સ્તાન સાથે જોડાવાનો ફેંસલે આપે. આમ ભાગી ગયાની સાથે જુનાગઢ રાજ્યનું પતન બંધારણિય રીતે પણ જુનાગઢ રાજ્યની બહુથયું. લોકસેનાએ જુનાગઢ શહેરના રાજમાર્ગો મતીને ચુકાદો હિંદી રાજ્ય સાથે જોડાવાને ઉપર કુચ કરી અને વિજય ઉત્સવ મનાવ્યા. જાહેર થયે આ પછી ટૂંક સમયમાં જુનાગઢ પ્રજા ભારે જુસ્સામાં આવી ગઈ પ્રજાની સર રાજ્યને સાત બેઠક સૌરાષ્ટ્ર રાજ્યની ધારાકારનો વિજય થયો અને જુનાગઢમાં પ્રજાનું સભ
વજય થ અને જુનાગઢમાં પ્રજાનું સભામાં મળી અને જુનાગઢ રાજ્ય સૌરાષ્ટ્ર તંત્ર રચાયું. શ્રી શામળદાસ ગાંધીની સરદારી રાજ્યમાં ભળી ગયું. પ્રજાએ વિજયોત્સવ નીચે જુનાગઢ રાજયનો પ્રજાકિય વહીવટ કરવા માગે
OF UNIVERS
VERSAL OM
THE SY
HE SYMBO,
Phone : Cjo 3427
QUALITY
Universal Kwality Industry
Manufacturer of MANIATURE LAMP CAPS & SOCKET
A-6 Industrial Estate
P. B. No. 78 BHAVNAGAR
MINI CAPS
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી સુરકા સેવા સહકારી મંડળી (મુ. સુરકા ભાવનગર તાલુકા
(જિ. ભાવનગર).
સ્થાપના તા. ૧૬-૯-૪૨
સેંધણી નંબર ૧૯૬ શેર ભંડોળ ૪૪૪૦-૦૦
સભ્ય સંખ્યા ૪૯ અનામત ફંડ ૨૦૨૨-૦૦
ખેડૂત ૪૫
બીનખેડૂત ૪ અન્ય નેંધ - મંડળી ખેતી વિષયક ખાતર બિયારણ વિગેરે
ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે.
સભાસદોને જરૂરીયાતની વસ્તુઓ પૂરી પાડે છે. ગે. ન. બારૈયા
મંત્રી
PREMIER
PREMIER
Нінні!і!і
=HHHHHEEH..
અમા, “પ્રીમીઅર” રેલીંગ, આપની દુકાન, શેરૂમ, ગોડાઉનના રક્ષણ તથા સુશોભન માટે પ્રીમીઅરના રોલીંગ શટર્સ ફીટ કરી કાયમ માટે
સલામતી મેળવે. – એક વર્ષની ફી સર્વીસ - પ્રીમીઅર રોલાંગ શટર્સ એન્ડ એજીનીયરીંગ વર્કસ. ૮/એ. ઉદ્યોગનગર, ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ દેવમંદિર અને તીર્થધામ.
–3. જયંતિલાલ ઠાકર
(બ્લેક–અક્ષર મંદિરના સૌજન્યથી) સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં અનેક પ્રાચીન સિદ્ધિ-ગાંધી, મિયાણી, વિસાવડા, કાલા, મંદિરે આવેલાં છે. તેમાં સૌરાષ્ટ્રના સાગર શ્રીનગર, માધવપુર, પ્રભાસ-સોમનાથ વગેરે કિનારાની પટ્ટી ઉપર ઉત્તરે છેક પિંડારાથી ગામમાં આવાં મંદિરે નજરને ખૂબજ આકર્ષે આરંભી દક્ષિણે પ્રભાસ સોમનાથ સુધી આમાં છે. ઉપરાંત સાગરની સમિપમાં જ આવેલા અનેક મંદિરે પિતાના આગવા શિલ્પ અને બરડાના ડુંગર ઉપર પણ તેની પ્રાચીન રાજવાસ્તુવિધાનથી વિભૂષિત બની સૌરાષ્ટ્રની ધાની ઘુમલીમાં નવલખા મંદિર આવેલું છે. સુશોભિત કટીમેખલા સમ આજે પણ ઉભાં છે. બરડાની બાજુમાં બીલેશ્વર અને કિલેશ્વર પણ સૌરાષ્ટ્રના સાગર કિનારા ઉપર આવેલાં પિંડારા એટલાજ મશહુર છે. સૌરાષ્ટ્રના ગિરિવરે બેટ શંખોદ્ધાર, આરંભડા, વસઈ, સુપાણુ, શેત્રુજય અને ગિરનાર પણ વિવિધ કળા દ્વારકા, બરડીઆ, છેવાડ, મઢી, કુરંગા, હર- કારીગીરી અને સ્થાપત્યથી સુશોભિત મંદિરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પિતાના શિષમુકુટની જેમ ધારણ કરીને બેઠા મંદિર નિર્માણની આદિ કળા એટલે આદિ છે. અને મધ્ય સૌરાષ્ટ્રમાં ગેપના નાનાશા માનવના વસવાટની ઝુંપડીની જાણે કે પ્રતિડુંગર ઉપર પણ ઇતિહાસના પાના ઉકેલતા કૃતિ હોય તેવું પ્રાચીનમાં પ્રાચીન મંદિરોની મંદિરનું નિર્માણ થયેલું જોવા મળે છે. બાંધણી જોતાં જણાય છે. ઝુંપડી મીટાવી વધુ સૌરાષ્ટ્રના આ અને આવાં બીજાં મંદિરનું સંસ્કૃત માનવિએ ડેરા-તંબુ વસાવ્યા અને પુરાતત્ત્વ આ ભૂમિમાં સંસ્કૃતિ, પ્રાચીનતા મંદિરના સ્થાપત્યે નવા વાઘા સજ્ય જે વધતા અને ઈતિહાસના પાનાં ઉપર અનેરા અજવાળાં વધતા આજે શિલ્પકળા અને સ્થાપત્યમાં રેલાવી જાય છે !
અજોડ થઈને ઉભાં છે. આ મંદિરો કેણે બાંધ્યાં? કયારે બાંધ્યા ? આવાં સ્થાપત્ય વિધાનમાં જે અશ્લીલ અહીં શા માટે બાંધ્યા? એવા અનેક પ્રશ્નો મૂતિઓ જોવા મળે છે તેને ખુલાસો પ્રાચીન આ મંદિરને નિરખતાં અંતરમાં ઉદ્ભવે છે! ગ્રંથોમાંથી મળી આવે છે.
આરાધ્ય દેવતાઓના મંદિર નિર્માણની વક્રતાર મોચનિવારણાર્થે ઘોતિમા ભાવના છેક વેદના સમયથી શરૂ થતી જેવા રાણપરામિણારવિખ્યા પsrીતમઃ મળે છે. કૃષ્ણના સમયમાં એટલે મહાભારત
(૩૩ વરંડ) કાળમાં તે તે ઉત્કૃષ્ટ હતી તેમ હરિવંશના મથર્ન પત્ર ણીમઃ અમે િશમશેર | આલેખન ઉપરથી જણાઈ આવે છે. દ્વારકા
(ગૃહતસંહિતા) રચાવતી વેળા કૃષ્ણ પિતાના આરાધ્ય દેવોનાં અને એવું જ આલેખન અગ્નિપુરાણમાં મંદિરો બાંધવા વિશ્વકર્માને આદેશ આપેલ છે. પણ વાસ્તુકળા સંબંધમાં નિર્દિષ્ટ કરવામાં ગરમ પુષિહિત ચિંતામર સંહિમ્ આવતું જોવા મળે છે. વિવિઝ રવાપર્ણ સુનિવિદેઇ રવતમ્ જઇશારા ચતુ કરીerૌ નિવેરાત यथान्यायं निर्गामिरे दुर्गाण्यायतनानिच । मिथुनै रथवल्लीभिः शाखाशेष विभूषयेत् ॥ स्थानानि निदधुश्चात्र ब्रह्मादिनां यथाक्रमम्॥
આમ પુરાણકાળમાં મંદિર નિર્માણની अपामग्नः सुरशस्य दृषदालूखलस्य च ॥ (હરિવંશ વિષ્ણુપર્વ અ. ૫૮ ગ્લ. ૧૪–૧૭) સમજી શકાય છે કે મંદિર બાંધવવાની શરૂ
ભાવનાનાં દર્શન થાય છે તે ઉપરથી એટલું મંદિર બાંધવા સંબંધમાં શ્રીમદ્ભાગવતમાં આત આપણા દેશમાં ઘણી જુની છે. પણ જાણવા જેવું વર્ણન પ્રાપ્ત થાય છે. અને ઐતિહાસિક યુગમાં તો આ ભાવનાને
2. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં–નગરની રચના કરતી मदर्चा संप्रतिष्ठाण्य मंदिर कारयेद्रढम् ।
X' વખતે જુદા જુદા દેવતાઓના મંદિરો બંધાपुप्पोद्यानि रम्याणि पूजा यात्रोत्सवाश्रितान्।।
એમ કહી ખૂબજ ઉત્તેજન આપવામાં (શ્રીમદ્ભાગવત સ્કંધ ૧૧ અ. ૨૭ શ્લે. પ૦) આવ્યું છે.
મંદિર નિર્માણની ભાવના સાથે વિકસતી સેકડો વર્ષ પૂર્વે આ રીતે પિવાયેલી જતી માનવ સંસ્કૃતીએ તેમાં રેજનેરાજ મંદિર નિર્માણની ભાવનાએ કરી સૌરાષ્ટ્રમાં કાંઈને કાંઈ નવું સર્જન કરવાની વૃત્તિ તરફ઼ અનેક પવિત્ર સ્થાનેમાં અસંખ્ય મંદિરે માનવને પ્રેર્યો હોય તેવું જણાય છે. બંધાયાં છે. એ મંદિરે માત્ર આરાધ્યદેવની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
પટેલ બ્રધર્સ–
કેકટસ
ચાલતા કામે
* મોરબીથી માળીયા નેશનલ હાઈવ
હક માળીયાથી સુરજબારી
ક નવાબંદર – ભાવનગર.
- બ્રાન્ચ :શક્તિ પ્લેટ શેરી નં. ૭.
મોરબી (સૌરાષ્ટ્ર)
પટેલ બ્રધર્સ કેન્સેકટર્સ
૨૫૯૦ ડાયમંડ ચેક કૃષ્ણનગર ભાવનગર,
---
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી એચ. કે. દવે ભાવનગર.
સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને દાનવીરો
સ્વ. શ્રી ગુલાબચંદ તલકચંદ શે મુંબઇ.
શ્રી માસુમઅલી જાફરઅલી મર્ચન્ટ, શ્રી ખીમજીભાઈ નાનજીભાઈ મહેતા રાણાવાવ (પેરબંદર)
ભાવનગર.
શ્રી ફીદાહુસેન કમરૂદીન (એડનવાલા)
Shree Sudharmaswami Gyanbhantar-Umara, Surat
શ્રી નુરભાઈ શમશુદીન (એડનવાલા)
શ્રી ભાલચંદ્ર ગાંડાલાલ દોશી મુંબઇ.
શ્રી કાકૂભાઈ કાળીદાસભાઇ (પૂર્વ આફ્રિકા)
શ્રી જાફરઅલી ફાજલભાઇ મહુવા.
www.tharagyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
શ્રી એલ. ડી. જોષી ( “સુંદર સેરઠ દેશ”ના )
લેખક
શ્રી પુષ્કરભાઈ ગોકાણી જાણીતા સાહિત્યકાર-દ્વારકા, (સૌરાષ્ટ્રન સૂર્યમંદિર'ના લેખક.)
શ્રી દોલતભાઈ ભટ્ટ
ભાણવડ (લોકસાહિત્યના સાધક )
શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ
શ્રી વશરામ વાઘેલા
ગાધકડા (સાહિત્ય સંશોધક )
શ્રી યશવંત મહેતા ( જાણીતા કલાકાર )
દ્વારકા,
(સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણની સવલતેના)
લેખક.
શ્રી સુશિલા દિવાકર (સંગીત વિશારદા) ભાવનગર,
શ્રી નારણદાસ નવનિધરાય વૈદ્ય
ભાવનગર.
શ્રી કે. આર. શાહ
ભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ સંસ્કૃતિ એટલે
છે સારૂ જીવ ન
# સારૂ મ કા ન | . સા રવા તા વરણું
| રહેઠાણ માટેના અદ્યતન પદ્ધતિથી મકાનનું
બાંધકામ કરનાર
ક ના ડા
એ જ કુ.
એજીનીયર્સ એન્ડ કોન્ટેકટર્સ, પાદશાહ પિળની સામે,
રીલીફ રેડ અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી પરંતુ ભારતીય ધર્માં, સૌંસ્કૃતિ વિચાર પદ્ધતિ, વેશભૂષા, વાતાવરણ અને ભારતીય જીવનનાં વિવિધ અંગાને પેાતાની શિલ્પકળામાં સૌંદર્ય દ્વારા સંજીવન કર્યાં છે. સૌરાષ્ટ્રના મંદિરની આ વાસ્તુકળા અને શિલ્પ રૌલીએ સૌરાષ્ટ્રના યુગે યુગના ઇતિહાસનાં દર્શન કરાવ્યાં છે. અને સૌરાષ્ટ્રનાં માનવ જીવનને નતનવી પ્રેરણાનાં પાન કરાવ્યાં છે.
સ્થાપત્ય વિધાનમાં મદિરના દેવતાઓ મહત્વને ભાગ ભજવે છે. આપણે ત્યાં કૃષ્ણ, વિષ્ણુ, શિવ શક્તિ, સૂર્ય, બ્રહ્મા, અગ્નિ, વરૂણુ, નાગ ઈત્યાદિ દેવતાઓનાં મદિરા જોવા મળે. છે. ધર્મ, રાજ્ય પથક અને પરદેશી પ્રજાના સંસ્કૃતિર્ની અસર તેની વાસ્તુકળા અને શિલ્પ શૈલીમાં નજરે તરી આવે છૅ અને તેના વાસ્તુ વિધાનમાં વિવિધતા પણ જોઇ શકાય છે.
પત્થરનાં મોઁદિરે નિર્માણ થવાના પ્રારંભ છેક મૌય રાજાએ સમયથી થતા હોય તેમ માનવામાં આવે છે, છતાં સૌરાષ્ટ્રમાં એવાં મંદિરે છે કે જે પાંડવાના સમયનાં હોવાની માન્યતા છે
સ્વતિક, કમલ, અમલક ( આમળાં ) ના પ્રતિકાથી વિભૂષિત પર્યંત શિખરની શ્રેણીઓ વાળી આકૃતિ જેવા સપ્તèામ હિંદુધર્માંના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૫૭
મંદિરની અસર જૈન અને બૌદ્ધ ધર્માંના મંદિરાના વાસ્તુવિધાન પર થયેલી જોવામાં આવે છે,
ભારતીય શિલ્પ કળાની મુખ્ય ત્રણ પ્રણાલીકા છે. (૧) દ્રાવિડ-પ્રણાલિ (૨) આય પ્રણાલી (Indo-Aryan) (3) ચાણકય–પ્રણાલિ મંદિરની શિલ્પ-કળા પદ્ધતિ પર કળાની પણ અસર છે.
રાજ્ય
સૌરાષ્ટ્રમાં વિશેષ કરીને મૌર્ય કાલીન, ગુપ્તકાલીન, મૈત્રક કાલીન અને ચાલુકર કાલીન પ્રાચીન મંદિર જોવા મળે છે. અને અહીંનાં મંશિમાં પરદેશી પ્રજાઓ જેવી કે ઈરાની, ગ્રીક શક-પહલવ, વગેરેએ પાતાનાદેશની વાસ્તુકળા અને શિલ્પ શૈલીની અસર ઉપજાવી છે એ પણ એક હકિકત છે.
હિન્દુ, જૈન કે બૌદ્ધ ધર્મનાં પરિખળ નીચે નિર્માણ થતાં મદિરાની વાસ્તુકળા અને શિલ્પ શૈલીમાં જે તે ધર્મ કે સસંસ્કૃતિના પ્રતિકાને પ્રત્યેાગ કરવામાં આવતા નજરે ચઢે છે. એક ધર્માંના મંદિરની વાસ્તુ પદ્ધતિ અને પ્રતિકાનુંઅનુગામીને અધુરાં રહેલાં થાડા ફેરફાર સહુ અનુકરણ મ ંદિરના સૌંદર્યને અનુરાગ કે આદરભાવ ખાતર ખીજા ધર્મનાં મંદિર નિર્માણમાં થતુ હાય તેવું પણ જોવા મળે છે.
સારાંએ જગતને મુગ્ધ કરે એવાં સૌરાષ્ટ્રનાં પ્રાચીન મંદિરનાં નિર્માણ માટે નિદાન પાંચ સુયેાગે તેા આવશ્યક છે.
(૧) જે સ્થાને મંદિર નિર્માણ કરવું હાય તે સ્થાનનું કેાઈ ધાર્મિક મહત્ત્વ !
(૨)તેવાં સ્થાન ઉપરનું સા`ભૌમ સ્વામિત્વ (૩) ભક્તિભાવથી ભરપૂર ભક્ત હૃદય (૪) અઢળક લક્ષ્મી અને (૫) દી અને શાંત શાસન કાળ વા કાર્યો પરત્વેને
રાજ્ય
ઈશ્વરનું અસ્તિત્વ શ્રદ્ધાનુ મહત્વ અને ભિન્નતામાં ઐકયતાનાં દિગ્દર્શન કરાવવાનું મંદિરા સિવાય બીજું એકે સાધન માનવામાં આવ્યું નથી. ભારતીય સ ંસ્કૃતિથી વિમુખ એવી અનેક પરદેશી પ્રજાએએ સૌરાષ્ટ્ર દ્વારા
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ભારતમાં પેાતાના પગ પૈસારા કર્યાં છે, ત્યાં કાયમી વસવાટ ઘારણ કર્યાં છે. એ તમામ પ્રજાએ આ પ્રદેશના પ્રજાજીવન સાથે આતપ્રાત થઈ ગઈ છે. સ્થાયી અને આગતું ક પ્રજાજીવનને એક જ સંસ્કૃતિના સુત્રે બાંધવા સૌરાષ્ટ્રનાં મંદિરાએ મહત્વને ભાગ ભજવ્યે છે અને તેથી જ એ મદિરા વિધી એની
ઉભયવશના ચારસા આઠ વર્ષના આ સમય દરમ્ય ન અતિ અગત્યના એવા ત્રણ અનાવે। બન્યા છે. (૧) જૈન ધર્માંના ઉદય, (૨) બૌદ્ધ ધર્મના ઉદય, (૩) પરદેશી પ્રજાના આંખમાં કણાંની માફક ખૂચ્યા છે અને પરિ-સૌરાષ્ટ્ર ઉપર આક્રમણુ! આ ત્રણે બનાવે એ ણામે તેનાં શિલ્પ અને સ્થાપત્ય ઘવાયાં છે. સૌરાષ્ટ્રની ભૂમિને પરાક્ષ રીતે અસર પહોં
ચાડી છે.
મહાભારતના વનપર્વના તીથ યાત્રા પના અધ્યાય ૮૨ અને ૮૮માં સૌરાષ્ટ્રના તીથેનુ વન આપવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે પ્રભાસ તીથ', સંગમતીર્થં વરદાનતી દ્વારમતી યા દ્વારામતી પિંડતારક ક્ષેત્ર સમસેાદ ભેદન અને મહાપ°ત ઉજયંતને સૌરાષ્ટ્રના પવિત્રતમ તીથૅ તરીકે બિરદાવ્યા છે, અને તેના મહાત્મ્ય વિવિધ પ્રકારે ગુણગાન ગાયા છે.
મહાભારત અને પાણિતિના સમય વચ્ચેનુ કાઈ સાહિત્ય આજે ઉપલબ્ધ થતું નથી. અને તેથી ઈ. સ. પૂર્વે આઠમી સદી પહેલાંના સૌરાષ્ટ્રના ઇતિહાસ ઉપર માત્ર અંધકાર પથ
રાઇને પડેલા છે.
ઇસુની પૂર્વ સાતમા સૈકાથી ભારતના સુસખ'ધ ઇતિહાસનાં પાનાં ઉધડવા શરૂ થયા છે. એ સમયે રાજ્યે આમ અનેક હતાં પરંતુ મહત્વાકાંક્ષી મગધના સામ્રાજ્યે સૌરાષ્ટ્રના ઈતિહાસની તવારિખાનાં સર્જનમાં લાંબા કાળ સુધી મહત્વના ભાગ ભજવ્યેા છે. આમ છતાં સૌરાષ્ટ્રના ઇતિહાસના પાના ચમકાવી જાય તેવું શિશુનાગ અને નંદવંશનુ સૌરાષ્ટ્ર ઉપ રના સ્વામિત્વનું કેાઈ વર્ણન વાંચવા મળતું. નથી.
શુદ્રજાતીના ન ંદવંશના રાજા બ્રાહ્મણાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ધિક્કારતા હતા તેની નેાંધ ઇતિહાસકારોએ લીધી છે.
ઈ. સ. પૂર્વે છેક છઠ્ઠી સદીથી હિંદના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર પરદેશી આક્રમણેા શરૂ થયા હારજીતને બાજુએ રાખીએ તે પણ આ આકમણેાની અસર એકબીજા દેશેાની પ્રજાના સં૫માં પરિણમી તેએ વચ્ચે સંબ ંધા બ ંધાયા, અવરજવરને લીધે ધર્મ, સંસ્કૃતિ, શિલ્પકળા, સ્થાપત્ય, તેમજ વ્યાપાર વગેરેના વિકાસ-વિનિ મય વચ્ચે !
અને ત્યારબાદ તેા ઈ. સ. પૂર્વે ૩૨૨ થી મૌય સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્ય શાસને સૌરાષ્ટ્રનાં ઇતિહાસના પાનાં ચમકાવ્યાં !
મૌય સમયનુ સૌરાષ્ટ્ર એટલે દ્વારકા, પ્રભાસ, ગિરિનગર, ગિરનાર અને શત્રુ ંજય
સૌરાષ્ટ્રના સમુદ્રના છેડાની ધરતી સુધી પેાતાની આણુ રાખવા પુષ્પગુપ્તને સૌરાષ્ટ્રના સુખે નિમ્યા હતા !
મૌય સમ્રાટ ચંદ્રગુપ્ત બ્રાહ્મણાને સન્માનતા અને બ્રાહ્મણેા પ્રત્યે આદરભાવ રાખતે. તેના સમયમાં સૌરાષ્ટ્રમાં શ્રી કૃષ્ણની પૂજા પ્રચલિત
હતી.
ગ્રીક અને ઈરાની શિલ્પકળાની અસરમાં
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
દ્વારકાના જગત મંદિરમાં આજે પણ સચવાઈ આના યવનરાજ મિનેન્ડરના સમય સુધી સંઘરાઈને બેઠેલાં પાંખાળા પ્રાણીઓ અને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ અને જૈનધર્મનું પરિબળ યુનાની ઢબના શિષ-મુકુટ ધારતી પાંખાળી પૂરજોશમાં રહ્યું હોય તેમ જણાય છે. મિનન્ડરે પરિઓની શિલ્પાકૃતિઓ આ સમયના મંદિરની પાતાળ સૌરાષ્ટ્ર તથા લાટ (નર્મદાના કિનારાને અસ્મિતાની સચોટ સાક્ષી પુરી જાય છે. ઈ. પ્રદેશ) દેશ જીતી લીધા હતા. પોતે બૌદ્ધ સ. પૂર્વે બીજી સદીની આજુબાજુમાં પ્રચલિત ધર્મને અંગિકાર કર્યો હતેા. આમ ઈ. સ. એવી બ્રાહ્મલિપિમાં લખાયેલું અને મંદિરના પૂર્વે ૧૬૦ એટલે એકસોથી પણ અધિક સ્થાપત્ય સાથે જડત્ર થયેલા શિલાલેખ આ વરસના સમય દરમ્યાન સૌરાષ્ટ્રમાં બ્રાહ્માણ હકીકતને વિશેષ સમર્થન આપે છે. ધર્મનું જોર મંદ થતું ચાલ્યું છે.
ચંદ્રગુપ્ત પછી તેમના પુત્ર બિંદુસાર એ જ સમયે બ્રાહ્મણ ધર્મની પુન:પ્રતિષ્ઠા સૌરાષ્ટ્રને સમ્રાટ બન્યા તેઓ બ્રાહ્મણોને સન્મા- કરનાર હતો ભારદાજ ગોત્રને બ્રાહ્મણ પુષ્ય નતા અને બ્રાહ્મણ ધર્મ પ્રત્યે તેમને અનુરાગ મિત્ર ! મૌર્યવંશના છેલ્લા રાજા બ્રહદ્રર્થને હતું. તે સમયે કૃષ્ણ પૂજા છેકજ પ્રસરી ગઈ તે સેનાપતી હતે બ્રહદથને વધ કરી તે હતી. એકાદ નાના બળવાને દબાવી દેવા શિવાય મગધની ગાદીએ આવ્યો. અને સૌરાષ્ટ્રમાંથી તેમને કઈ લડાઉ લડવાનો પ્રસંગ આવ્યો નથી. મિનેન્ડરને મારી હઠાવી બ્રાહ્મણધર્મને પુનઃ તેમના શાંત અને સમૃદ્ધ શાશન કાળમાં સ્થાપિત કર્યો. પિતે અશ્વમેધ યજ્ઞ કરી યજ્ઞાદિ પિતાના અધુરા રહેલા મનોરથે પરિપૂર્ણ વૈદિક વિધિ વિધાનો ફરીને પાછા શરૂ કર્યા કરવાની તેમને દરેક તક હતી.
તેના સમયમાં રાજ્યના આશ્રયે સંસ્કૃત ભાષા
તથા સાહિત્યને ખૂબજ વિકાસ થયે. આ અને ત્યારબાદ જગતના અજોડ સમ્રાટ સમયમાં ભાગવત વૈષ્ણવ ધર્મ તથા શિવ ધર્મ અશોક મગધના સામ્રાજ્યના માલિક બન્યા. સંપ્રદાયનો પ્રભાવ વયે શ્રીકૃષ્ણ, વિષ્ણુ શિવ રાજ્ય અમલના ચાર વર્ષ પછી તેમણે બૌદ્ધ ઈ ની પૂજાનું પરિબળ ફરીને વધવા પામ્યું. ધર્મને અંગિકાર કર્યો, તે પહેલાં તેઓ બ્રાહ્મણ ધર્મ પાળતા હતા. દરેક ધર્મ પ્રત્યે શુંગવંશના સમયમાં હિન્દુધર્મના ઘણા તેમના આદરભાવ તેમની અમરકીર્તિમાં વધારે મંદિરો બંધાયાં છે. જે શુંગકાલીન કહેવાય છે કરી જાય છે બૌદ્ધ ધર્મનાં વિહાર, ચિત્યે, આ યુગોની શિલ્પકૃતિઓ ભારહત શેલીની
સ્તુપ અને અનેક શિલ્પાકૃતિઓ તથા લેકે- ગણાય છે. પગી બાંધકામે તેના સમયમાં રચાયાના શિલાલેખ ઠેર ઠેર પર્વતે અને ગિરિકંદરા- અને ત્યાર પછી તે શાક્યદિપ સિંધુ નદીને એમાં આજે પણ નજરે ચઢે છે.
મુખ પ્રદેશમાંથી) સૂર્ય પૂજક શક – પહલને
પ્રવાહ સૌરાષ્ટ્રમાં વહે શરૂ થયો છે. અશોક પછી તેમના પૌત્ર સંપ્રતિનું સૌરાષ્ટ્ર ઉપર આધિપત્ય હતું. તેમણે જૈન ધર્મ
- ઈસ. પૂર્વની પહેલી સદીના પૂર્વાર્ધમાં અપનાવ્યો હતો અને સૌરાષ્ટ્રમાં એક હજાર આ પ્રજાનાં માગ, મગ, મેશ રાજાનું સિંધ જૈન મંદિરો બંધાવ્યાં હતાં.
પાતાળ માળવા સૌરાષ્ટ્ર તથા લાટ દેશ ઉપર
આધિપત્ય હતું મગના મંદિરના ખંડેર આજે અશોકના શાસન કાળથી તે છેક બેકટ્રી. પણ દ્વારકાથી થોડે દૂર ઉભા રહ્યા છે. પિંડારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સુવાણ સૂર્યતીર્થ હરસિદ્ધિનાં કેયલા ડુંગર અહીંઆ એક પ્રાચીન મંદિર આવેલું છે જેમાં ઉપર તેમજ સૌરાષ્ટ્રના સમુદ્રના કિનારા પરના સૂર્યની મૂર્તિ બિરાજમાન હતી. ત્યાં પત્થરને અનેક સ્થળે આ પ્રજાના આગમનના સ્મરણ બનેલે સૂર્યને રથ પણ હતું, જે હાલમાં ચિન્હ રૂપે પૂર્વાભિમુખ એવા અનેક સૂર્ય વડોદરાના મ્યુઝિયમમાં રાખવામાં આવે છે મંદિરે મૃતઃપ્રાય બનીને ઉભા છે.
અહીંઆ એક સરોવર છે તેમાં અગણિત
સૂર્યમુખી કમળ ઉગે છે. ઉગતા સૂર્યના સૂર્ય મંદિરોની રચના અને સ્થાપત્યવિધાન પ્રકાશમાં એ કમળો જાણે કે સુવર્ણના હોય બ્રાહમણ ધર્મના મંદિરો કરતા નિરાળાં છે. તેવાં દેખાય છે અને તેથી આ સ્થળને સુવાણ
તરીકે ઓળખવામાં આવે છે અહીંથી બે ઈસ્વી સનના આરંભથી તે ચોથી સદીના ફરલાંને અંતરે ઉત્તર દિશામાં એક ટેકરા પૂર્વાધ સુધી સૌરાષ્ટ્રમાં શક લોકોનું અને ઉપર ગુહાદિત્યના દહેરાં આવેલાં છે. તે પણ પશ્ચિમના શકક્ષત્રપોન પ્રાબલ્ય સારી રીતે સુર્ય મંદિર હોવાનું જણાય છે. અહીં આ રહેવા પામ્યું તેમના સમયમાં સૂર્ય પૂજા સવિ- સેમરથી ગાળવાના વિશાળ કદના ઉલ્લે શેષ પ્રચલિત બન્યાનું જણાઈ આવે છે. તેના પત્થરની જાત અને કારીગીરીથી સહુની દક્ષિણના સાતવાહન રાજવિ ગૌતમીપુત્ર શાત નજરને આકર્ષે છે. આ ટેકરા ઉપરથી ઇ. સ.ની કર્ણ જેવા આ ભૂમિમાં આવવા લલચાયા છે. આજુબાજુમાં વપરાતા માટી કામનાં ઠીકરાં પણ તેમને અમલ લાંબા સમય સુધી સૌરાષ્ટ્ર R. P. M. (Red Postery Wear તેમજ રહી શક નથી.
ક્ષત્રપોના સિક્કાઓ અવાર નવાર મળી આવે
છે. તે ઉપરથી આ મંદિર ક્ષત્રપોના કઈ ઉપલબ્ધ શિલાલેખને આધારે સૌરાષ્ટ્રમાં સમયમાં બંધાયું હોય તેમ માનવાને કારણ ગોપના ડુંગર ઉપર આવેલું મંદિર ઈ. સ. ની રહે છે. પાંચમી સદીથી વહેલું નહિ એટલું પુરાણું માનવામાં આવે છે. આ મંદિરની રચના અને (૩) વસઈ ચાવડાઓની પ્રાચીન રાજધાની શિ૯૫મલી સાથે સરખાવતા ઓખામંડળમાં તરીકે પંકાતુ વસઈ ગામ દ્વારકાથી ઉત્તરે છે આવેલાં આરંભડા, સુવાણ, વસઈ, છેવાડ અને માઈલ પર આવેલું છે અહીઆ જુદા જુદા કુરંગાના સૂર્ય મંદિરો વધુ આદિ કાળના હેય યુગનાં પ્રાચીન મંદિરે અહીનું સૂર્ય મંદિર એમ જણાઈ આવે છે.
રેશમીઆ દહેરા તરીકે જાણીતું છે ભગ્ના
વસ્થામાં પડેલાં અહીના જૈન મંદિરના સભા ૧. આરંભડા – દ્વારકાથી ઓખાપોર્ટ મંડપને ઘુંમટ અને તેની છતમાં બારીક નકજવાના માર્ગ ઉપર આરંભડા ગામના પાદરમાં શીથી કતરેલું શિ૯૫ આબના કોઈ દેવાલયની રસ્તાની જમણી બાજુએ આ મંદિર પિતાનું સ્મૃતિને તાજી કરે છે. કનકસેન ચાવડાએ પુરાતત્વ સાચનીને હજુ લગી અપૂજ્ય અવ- વસાવેલી આ નગરીનું અસલ નામ કનકાવતી સ્થામાં ઉભું છે.
હતું અહીં આ એક સમયે વિષ્ણુ અને શિવ
પ્રજાનું પરિબળ વિશેષ હતું તે અહીંના શિ૯૫ ૨. સુવાણ-સૂર્યતીર્થ – દ્વારકાથી ઉત્તર ભરપુર પ્રાચીન મંદિરે જોતા જણાઈ આવે છે પૂર્વે ચાર માઈલ પર આવેલા સૂર્યતીર્થને મંદિરના શિલ્પ સાથે કોઈ અડપલું ન કરે આજે સુવાણ તરીકે ઓળખવામાં આવે છે. તેને માટે એક શિલામાં ગધા ગાળ લખવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૬૧
આવી છે. આ મંદિર ઈ. સ.ની પાંચમીથી અનન્તગત પ્રભાસ મહાભ્ય અને દ્વારકા મહામ્ય અગીઆરમી સદી સુધીમાં જુદા જુદા સમયે અનેક પ્રાચીન તીર્થ સ્થળનો મહિમા વર્ણવે બંધાયેલા હોય તેવું જણાઈ આવે છે. છે. દ્વારકાના જગત મંદિરની બીજી વખતની
રચના (Sccond Edition) આ યુગની શિલ્પ અહી પણ એક વિશાળ ઉખલ ભગ્ન શૈલી અને વાસ્તુવિધાનથી ભરપુર હોવાનું અવસ્થામાં જમીનમાં દટાઈને પડે છે. જણાઈ આવે છે. અહીંનું શ્રી રૂફિમણીનું
મંદિર અને તેનું શિલ્પ અને સ્થાપત્ય એ (૪) દેવાડ-દ્વારકાથી દશ માઈલ દક્ષિણે ગુપ્તયુગના પૂર્ણ કળાએ વિસેલા વાસ્તુવિધાનનું પિરબંદર જવાના માર્ગ ઉપર આ ગામ આવેલું મૂર્તિમંત સ્વરૂપ છે. એની પ્રતિકૃત્તિ તરીકે છે. આ ગામના પાદરમાં ઉત્તર દિશામાં એક કંડારાયેલું એવું બીજું મંદિર સૌરાષ્ટ્રના સાગર મંદિર આવેલું છે. આ મંદિરની રચના અને કિનારા ઉપર હરસિદ્ધિ માતાનું છે. શિલ્પ મંદિર રચનાના આદિકાળનું છે. અને સુવાણુ તથા પિંડારાના સૂર્ય મંદિર સાથે ઘણે ૬ હરસિદ્ધિ –હર્ષદા માતા – દ્વારકાથી અંશે સામ્યતા ધરાવે છે. હાલમાં તેમાં સીંદૂર દક્ષિણમાં સમુદ્રની ધાર છત્રીસ માઈલ દૂર લગાડેલી મૂર્તિ છે તેને કાલીની મૂર્તિ તરીકે પોરબંદરથી ઉત્તર-પશ્ચિમમાં બાવીસ માઈલ અહીંના વાઘેરે પૂજે છે જ્યારે વાસ્તવમાં આ ધર અને વિસાવડાથી ચાર માઈલ દૂર પશ્ચિમૂતિ સૂર્યની છે અહીંઆ પણ વિશાળ કદને મમાં હર્ષદા માતાનું વિખ્યાત મંદિર આવેલું એક ઉખેલ મંદિરની પ્રાચીનતાની સાક્ષી છે. અહીનું પ્રાચીન મંદિર કયલાના ડુંગર પુરતે ઉભે છે.
ઉપર આવેલું છે. જ્યારે હાલનું મંદિર પર્વ
તના નીચેના ભાગમાં છે. પ્રાચીન મંદિરમાં (૫) કુરંગા - દ્વારકાથી વીસ માઈલ દૂર વિરાજમાન દેવીની દષ્ટિ જ્યાં સમુદ્ર પર પડતી શિફ માટીના વિશાળ ટેકરા ઉપર વસેલુ ગામ ત્યાંથી પસાર થતાં વહાણ ડુબી જતાં અને છે. ગામથી એક માઈલને અંતરે દક્ષિણ દિશામાં તેથી ગુજરાતના દાનવીર શેઠ ઝઘડુશાહે તેમનું એક મંદિર આવેલું છે. અન્ય મંદિરો સાથે પ્રતિષ્ઠાપન નીચેના મંદિરમાં કર્યું. નીચે પધાશિલ્પ રેલીમાં સામ્યતા ધરાવતું આ મંદિર રતા દેવીના ઉગ્ર સ્વરૂપને શાંત કરવા ઝઘડુશપણ એકજ યુગની રચનાનું છે. અહીંઆ હને પિતાનું અને પિતાના કુટુંબનું બલિદાન પણ એવો જ ઉખેલ જોનારને કુતુહલ પેદા દેવા તૈયાર થવું પડ્યું ત્યારે માતાજીને કેપ કરાવે છે.
શાંત થયો. અને નવા મંદિરમાં તેનું પ્રતિકાપન
થયું. એવી પણ લેક કથા છે કે મહારાજ - ઈ. સ. ના ચોથા સિકાથી ગુપ્તવંશના રાજા- વીર વિક્રમાદિત્ય માતાજીને અહીંથી આરાધના એને પ્રભાવ સારાએ સૌરાષ્ટ્ર પર વ્યક્ત કરીને પ્રસન્ન કરી પોતાની સાથે ઉજજૈન લઈ થઈ ચૂક્યો હતો. ભારતવર્ષના આ સુવર્ણ ગયા જેથી દિવસે માતાજીને વાસ ઉજજેનના યુગમાં સૌરાષ્ટ્રમાં વિષપૂજા સર્વ શ્રેષ્ટ બની હરસિદ્ધિ મંદિરમાં અને રાત્રે અહીંઆ રહે છે ચૂકી હતી. એ સમયમાં સૌરાષ્ટ્રમાં વિષ્ણુના બંધ સ્થાનમાં મુખ્ય પીઠપર યંત્ર છે અને મંદિરો બંધાયાનું આલેખન મળી આવે છે. તેની પાછળની દેવીની મૂર્તિઓ બહુધા એક આ યુગમાં તીર્થસ્થળમાં માહાસ્ય વર્ણવતું સરખી છે. મનોરથની સિદ્ધિ દાતા એવાં આ સ્કંદપુરાણ રચાય છે. સૌરાષ્ટ્રમાં પ્રભાસખંડ દેવીના સ્થાને આવવા સૌરાષ્ટ્રના ભાટીઆ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ટેશનેથી તેમજ પોરબંદરથી બસને વ્યવહાર દટાઈને પડેલું એક પ્રાચીન મંદિર છે. ચાલુ જોડવામાં આવે છે.
કય પ્રણાલિનું આ મંદિર નિદાન નવમી સદિથી
અધિક આગળ હોય તેવું જણાતું નથી. પુર્વાવિસાવાડા – પોરબંદરથી પશ્ચિમે ભિમુખ એવું આ મંદિર સૂર્ય મંદિર હેવાની સેથી માઈલ અને હરસિદ્ધિથી પોરબંદર શકયતા પણ નકારી શકાતી નથી. પોરબંદર, જવાના માર્ગે ત્યાંથી આઠ માઈલ વિસાવાડા કેશોદ અને માંગરોળથી આ સ્થળે બસમાં કરીને ગામ આવેલું છે લેકે તેને મૂળ દ્વારકા જવાય છે. તરીકે ઓળખે છે. અહીંઆ શ્રી રણછોડરાયનું મંદિર આવેલું છે. અને તેની આજુ બાજુ માંગરોળ :- સમુદ્રતટ ઉપર આવેલા આ બીજા પણ નાના મંદિરે છે. પુરાતત્તવની સ્થળમાં કઈ પ્રાચીન મંદિર નથી પરંતુ આ દ્રષ્ટિએ આ મંદિરોને પ્રાચીન કહી શકાય નહી સ્થાનને મધ્યયુગને મહિમા જાણવા જેવો પરંતુ પ્રાચીન દ્વારકાને બાર એજનના વિછે. ભક્તકવિ નરસિંહ મહેતાના કાકા પર્વતરાય તારના છેડે અહીં સુધી હોય તેમ માની મહેતા અહિંથી તુલસીપત્ર લઈને દ્વારકા શ્રી શકાય પિોરબંદરથી અહીં આવવા માટે બસ દ્વારકાધીશને અર્પણ કરવા જતા અડસઠ વર્ષની વ્યવહાર ચાલે છે.
ઉંમરે જ્યારે તેઓ પોતાની ટેક જાળવવા
અશક્ત બની ગયા ત્યારે ભક્તની લાજ રાખવા કાંટેલા – પિરબંદરથી સાત માઈલ દૂર શ્રી દ્વારકાનાથ સ્વયં ત્યાં શ્રી વિગ્રહ સ્વરૂપે સમુદ્રના કિનારા પર કાંટેલા ગામ વસેલું છે. પ્રકટ થયા સાથે ગોમતી તીર્થ પણ ત્યાં પ્રકટ ગામની ઉત્તરે રેવતીકુંડ અને વિતેશ્વર મહા- થયું એ સમયનું ભગવાનનું ત્યાં મંદિર છે દેવનું પ્રાચીન મંદિર છે. સૌરાષ્ટ્રમાં આવેલા જેની બાજુમાં ગમતીતીર્થ સરોવર પણ છે બરડા ડુંગર એ પુરાણેનો રેવતાચલ છે કેશોદ સ્ટેશનેથી શીલ થઈ બસમાં ત્યાં તેની સાક્ષી રૂપે આ બ પ્રાચીન સ્થાને અહી જવાય છે. પ્રકટ થયાં છે. અહી આ મહાકાલેશ્વરનું પણ એક પ્રાચીન મંદિર છે. જેનું સ્થાપત્ય ચાલુકય કામનાથ:– માંગરોળથી માત્ર એક માઈલ પ્રણાલિનું જણાય છે.
દર, કામનાથ મહાદેવનું મંદિર છે શ્રાવણ
માસમાં મેળો ભરાય છે. એથી વિશેષ એનું શ્રીનગર:– રિબંદરની બાજુમાં એક મહામ્ય નથી અહિંથી એક માઈલ દૂર નાગનાનું ગામ છે. આ ગામમાં એક પ્રાચીન સૂર્ય હૃદ નામનું પ્રાચીન સ્થાન છે સંપદશથી મંદિર આવેલું છે.
પિડાતા માનવિ ત્યાં પહોંચી જાય છે તેને
ઝેરની અસર થતી નથી, એમ કહેવાય છે. માધવપુર – દક્ષિણ સૌરાષ્ટ્રના સાગર કિનારા પર એક ખ્યાતનામ પવિત્ર તીર્થસ્થળ બરડા ડુંગર ધુમલે –જેડવાઓની આવેલું છે માધવપુર તરીકે પ્રસિદ્ધ છે. શ્રી ધુમલીની જાહોજલાલી મિત્રક કાળમાં પૂર્ણ કૃષ્ણ જ્યારે રૂક્મિણીનું હરણ કરીને દ્વારકા કક્ષાએ પહોંચી હતી આજે તો માત્ર તેના પધારતા હતા ત્યારે રસ્તામાં માધવપુરમાં તેમણે ભગ્નાવશેષ ભાણવડથી ચાર માઈલ દૂર અસ્તરુકિમણી સાથે લગ્નવિધિ કર્યો હતો. આ સ્થળે વ્યસ્ત અવસ્થામાં પિતાના સુખદ ભૂતકાળ સમુદ્રના કિનારા ઉપરજ રેતીથી અર્ધ જેટલું ઉપર આંસુ સારતા સેડ તાણીને સુતા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૬૩
અહીં બરડા ડુંગરના એક ઉંચા શિખર ઉપર સ્થાન સમી સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ દે,
આશાપુરી દેવીનું પ્રાચીન મંદિર છે. પિર- અષી–મુનીઓ, સંત મહન્ત અને મહાત્માબંદરથી સાખપૂર સ્ટેશને થઈ પગરસ્તે અહીં એની પૂણ્યભૂમિ છે. દાનવીરો અને શૂરજવાય છે. આ ભગ્નાવશેષ મંદિરમાં એક વરની શૌર્ય ગાથાથી છલકાતી એ કર્મભૂમિ નવલખા–મંદિરની શિલ્પકળા નજરને ખુબ જ છે. અહિં તે માત્ર એના સાગર કાંઠાની આકર્ષે છે. પર્વત પર ચઢતાં માર્ગમાં બીજાં સંસ્કૃતિનું નિરૂપણ કર્યું છે. શ્રીકૃષ્ણના સમયથી ત્રણ મંદિરો આવે છે. જે પણ વસ્તપ્રાય તે મહાત્મા ગાંધી સુધીનું” કર્મ ભક્તિ અને થઈને પડ્યાં છે. થોડે આગળ સોનું કંથારીનું જ્ઞાનથી ગુંજતી એની રજેરજમાં અનેરૂં મંદિર અને વાવ ધુમલીના ઉજવળ ઇતિહાસના સામર્થ્ય ભર્યું પડયું છે. પાના ઉઘાડતા આજે પણ દષ્ટિગોચર થાય છે
ભારતવર્ષ તેમાંથી નતનવી પ્રેરણાના પાન બિલેશ્વર –બરડાના ડુંગર ઉપર જતાં કરતું રહેશે એ નિશંક છે. પ્રારંભમાં જ આ સ્થાન આવેલું છે. પિરબંદરથી સાખપુર સ્ટેશન સુધી ટ્રેનમાં જઈ ઇતિ » સત્ય, શિવ, સુન્દરમ ત્યાંથી ગાડામાં યાતે પગરસ્તે જવાય છે ખેરાણ સ્ટેશનથી આ સ્થાન માત્ર બે માઈલ (આ ગ્રંથના પ્રકાશકને જુદી જુદી જગ્યાજ દૂર છે. બિલ્વેશ્વર એ બરડા ડુંગરનું એની મળેલી માહિતી). પ્રાચીન તીર્થસ્થાન છે. એમ કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ તપ કરીને ભગવાન શંકરને મોક્ષપુરી દ્વારકા – શાસ્ત્રમાં વર્ણવેલ પ્રસન્ન કર્યા હતા. બિલ્વેશ્વરનું શિવમંદિર સાત મેક્ષપુરીમાં દ્વારકાનું નામ પણ છે. ભગપ્રાચીન શિલ૫-કળા અને કારિગીરીને સુંદર વાન કૃષ્ણ યાદ સહિત આવી વસ્યા પછી નમૂના છે. આજે પણ અહીં આ શ્રાવણ તે તિર્થભુમિ થઈ તે પહેલાં તેનું નામ હતું માસના સોમવારે મેળો ભરાય છે.
કુશસ્થલી. કુશસ્થલીમાં રેવત રાજ્ય કરતે.
દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં સમૃદ્ધિથી કલેશ્વર –બરડાના ડુંગરની બીજી બાજુ પરિપૂર્ણ હતી. બધા જ પુરાણને મહાભારતમાં આવેલા મંદિરે જવાનું જામનગરથી સુગમ લખ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ પરમ ધામમાં થઈ પડે છે અહીંઆ આવવા સીધી સડક છે. પધાર્યા પછી શ્રી હરિના મંદિરને બાદ કરતાં અને ઝાઝા ડુંગરે વટાવવા પડતા નથી અહીં આખી દ્વારકાને સમુદ્ર ડૂબાડી દીધી. વર્તમાન સુધી મેટર બસ આવે છે.
દ્વારકા એ મૂળ દ્વારકા છે કે કેમ તેના સંબંધ
માં વિદ્વાનોમાં મતભેદ છે. મૂળ દ્વારકા કયાં | કિલેશ્વર નદીને કિનારે કિલેશ્વરનું શિવ- -હશે તેના વિષે પણ ઘણું મંતવ્ય રજુ થયા મંદિર આવેલું છે જે ઘણું જ પ્રાચીન છે. છે. બે ત્રણ સ્થળે પણ પોતાને ત્યાં મૂળ હાલમાં આ મંદિરને જીર્ણોદ્ધાર થયેલું છેદ્વારકા હોવાનો દાવો કરે છે. વર્તમાન દ્વારકા પરંતુ આ મંદિર સૌરાષ્ટ્રમાં પાંડવોના સમયનું શું આધ શંકરાચાર્યના સમયમાં હતી ? છે એમ કહેવાય છે.
અત્યારે દ્વારકામાં પશ્ચિમાસ્નાયને જાદુ
ગુરુજીનો શારદા મઠ છે, ભગવાન ચંદ્રમૌલીપ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિના સંગમ શ્વર પણ બિરાજે છે તો પછી આદ્ય શંકરાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ચાર્યજીના સમયથી તે વર્તમાન દ્વારકા હશે મંદિરથી જુદું ત્રિવિક્રમજીનું મંદિર છે જે જ ને ? આ બધા પશ્ન ઇતિહાસના વિદ્વાને શિખરબંધી છે બીજી બાજુ પ્રદ્યુમ્નનું એવું ને સંશોધકે એ ચર્ચવાના છે. અમારું કામ તે જ મંદિર છે. ઉત્તરના દરવાજાથી પશ્ચિમ બાજુ તીર્થ સ્થાને વિશે વિગતે આપવાનું છે. પર કુરોશ્વરનું મંદિર છે. તદુપરાંત અંબાજી, હાલની દ્વારકા ઓખા મંડળમાં આવેલી પુરૂષોત્તમજી, દત્તાત્રેય, દેવકીમાતા, લક્ષમી. છે. આખો પ્રદેશ સુક્કો છે. વચ્ચે વચ્ચે નારાયણ, માધવજી વગેરેનાં નાનાં મંદિરે છે. થોર ને ટીંબા સિવાય વનશ્રી તે છે જ નહિ. ગોમતીના જમણા કાંઠા પર દ્વારકા મોક્ષદ્વારથી પૂર્વે કલા ભગતનું મંદિર છે. ત્યાંની હવા દરિયા કિનારાને કારણે સમધારી ને પૂર્વ તરફની ભીંત પાસે રુકમણી, છે. યાત્રાએ આવવા માટે વર્ષાઋતુ પછી સત્યભામા, જાંબુવંતી વગેરેના મંદિર છે. સમય આસો, કાર્તિક માસ, તથા શિયાળાના કમ્પાઉન્ડની દક્ષિણે શારદામકના અધિકાર અને મહા માસ ને ઉનાળાના પ્રારંભમાં ફાગણ નીચે રણછોડજીનો ભંડાર છે જેમાંથી ભેગ માસ પસંદ કરવા જેવા.
સામગ્રી તૈયાર થઈને રણછોડરાયજીને ધરા
વવામાં આવે છે. ભંડારની દક્ષિણે શારદાપીઠ ગામનું મુખ્ય આકર્ષણ જગત મંદિર છે. શારદા પીઠાધીશ્વરની પ્રેરક પ્રેરણા નીચે અથવા દ્વારકાધીશજીનું મંદિર છે. ગમતીમાં દ્વારકામાં આર્ટસ કોલેજ અને સંશોધન વિદ્યાસ્નાન કરીને તેના લગભગ ૫૦, ૫૫ પગથિયાં લય ચાલે છે. ચડતાં મંદિરનું ને તેની બાવન ગજની ધજાનું જે દર્શન થાય છે તે રમણીય છે, મુખ્ય ગામથી થોડે દૂર પટરાણીજીનું શિખર મંદિરના ગર્ભગૃહ ઉપર ૧૭૦ કુટ ઉંચું છ બંધી મંદિર છે. ઘણું યાત્રાળુઓ નગરની માળવાળું શિખર . શિખર પર જવા માટે પરિક્રમા કરે છે તેમાં ક્રમ આ પ્રમાણે છે. મંડળમાં સીડી છે. સામે પાંચ માળને ૬૦ ગમતીઘાટ, સંગમઘાટ, ચક્રતીર્થ, સિદ્ધનાથ, ઇસ્તંભ પર રચેલે મંડપ છે. મંદિરની બહારની ? જ્ઞાનકુંડ, અક્ષયવડ, અઘોરકુંડ, ભદ્રકાળી, બાજએ કાતર કામ છે પણ અંદરની રચના આશાપરી. કૈલાસકંડ. સૂર્યનારાયણ. જયવિજય સાદી છે. મંદિરને બેવડે કટ છે ને ભી તેની નિષ્પા૫કુંડને રણછોડરાયના દક્ષિણ દરવાજે વચ્ચે પ્રદક્ષિણ માટે જગ્યા છે. કેટની દક્ષિણ દ્વારકાથી દેઢ ગાઉ દૂર રામલક્ષ્મણનું મંદિર તરફના દરવાજાનું સ્વર્ગદ્વાર નામ છે ને ઉત્તર છે ને મહાપ્રભુજીની બેઠક છે ત્યાંથી એક ગાઉ દરવાજે મેક્ષ દ્વાર તરીકે ઓળખાય છે. એ દૂર સતાવાડી છે ને પાપ પુણ્યની બારી છે.
| મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં સિંહાસન પર દ્વારકાની નગરપાલિકા સારૂ કામ કરી રહી ભગવાન દ્વારકાધીશજીના અથવા રણછોડ- છે. ગામમાં ઘણું ધર્મશાળાઓ છે. ને તીન રામજીની શ્યામરંગી, ચતુર્ભુજ લગભગ ત્રણ બત્તી ચાર રસ્તા ચોકમાં એક જ પણ છે. ફુટની મૂર્તિ બિરાજે છે. પહેલાં તે યાત્રાળુઓ મંદિરમાં જઈ ચરણસ્પર્શ કરી શકતા, બેટ દ્વારકા – બેટ દ્વારકાને સૌરાષ્ટ્રના હવે બંધ છે. મંદિરના ઉપરના માળમાં લોકે શંખે દ્વાર બેટ પણ કહે છે, કેમકે શંખાઅંબાજીની મૂર્તિ છે. સભા મંડપના એક ખૂણે સુરનો ભગવાને ઉદ્ધાર કર્યો હતે દ્વારકાથી બળદેવજીની મૂર્તિ છે. આંગણામાં મુખ્ય રેલવે રસ્તે અથવા બસ દ્વારા એ ખા સ્ટેશને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
With best compliments from:
Bharat Pulverising Mills
Private Ltd.
Pioneer Chromate Works.
Hexamar House, 28, Sayani Road,
BOMBAY 28.
Grams : “HEXAMAR”
PHONES : Office & Works : 453242/43/44/45
Residence : 242296
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
annun.
શ્રી એચ. ટી. ત્રિવેદી, ભાવનગર.
www.umaragyanbhandar.com
સ્વ. શેઠશ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા-મુંબઈ.
( જે ઓએ વિદ્યા ને કેળવણીની સંસ્થાઓને ધનની અંજલિ અર્પે સૌરાષ્ટ્રભરમાં ઉમરાળાના નામને રોશન કર્યું છે. )
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રી શામજીભાઇ હરજીવનદાસ મહેતા મુંબઇ.
શ્રી મનહરલાલભાઈ એન. પારેખ ભાવનગર.
શ્રી એ. આર. મરચન્ટ
ભાવનગર.
ઉદ્યોગપતિઓ અને દાનવીરો
શ્રી મેાહનલાલ જમનાદાસ પરીખ ભાવનગર.
શ્રી શાંતિલાલ સુંદરજી શાહ મુંબઇ.
શ્રી. નજર અલી -મદીન (એડનવાલા) ગસરા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી વૃજલાલ પ્રાગજીભાઈ લીલીયા મેટા.
શ્રી ચંદ્રકાન્તભાઇ પરીખ ભાવનગર.
શ્રી તૈયબઅલીભાઈ કપાસી (તળાવાળ ) મુંબ
www.urnaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
હાર્દિક શુભેચ્છા પાઠવે છે
આર. રાયચંદની કુ.
લે ખંહના એ ન લ, બી મ, પા ટા,
પ્લેટ વિગેરેના વેપારી.
"
દા રૂ
ખા
ની,
મુંબઈ - ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૬પ
ઉતરવામાં આવે છે. ખાડીના કાંઠે હોડીઓમાં સત્વના દર્શન કરી પ્રભુમાં લીન થઈ ગયેલી (વહાણમાં) બેસવું પડે છે પવન અનુકૂળ હોય ગોપીઓ જ્યાં સમાઈ ગયેલી તે ગેપીતળાવતે બેટ પર જલ્દી પહોંચી જવાય છે. નહિતર માંથી ગોપીચંદનની લાકડીએ બનાવી વૈષ્ણ સારો એવો સમય વહાણવાળા લે છે દરિયાનું લઈ જાય છે. ગોપીચંદન જેવા શરીરમાં ગરમી પાણી લીલ કાચ જેવું સ્થિર ને ઊંડું છે બેટના વધારે હોય ને ચામડીનાં રેગ થત ઉત્તર કિનારા પાસે બેટ ગામ છે ત્યાં ધર્મશાળા તેની પર લગાડવા માટે શ્રેષ્ઠ છે એ જાત પણ છે ને સર્વ વસ્તુ પણ મળે છે.
અનુભવ છે.
બેટમાં મુખ્ય બે સ્થાન દર્શનીય છે. જેમાં પિંડારક– કર્મ, ભક્તિ, અને જ્ઞાનના રણછોડરાયજીનું મંદિર ને શંખોદ્ધાર મંદિર દવનિ પ્રતિધ્વનિથી સદેવ ગુંજતી સૌરાષ્ટ્રની મુખ્ય મંદિર રણછોડરાયજીનું શિખરબંધી વીર અને સંત ભૂમિના વાયવ્ય છેડે સિધુ પણ નથી હવેલી જેવું છે. વિશાળ ચેકની ફરતી અને સાગરના સલિલ ધરતીના જે ટુકડાના કેટ છે ને બે ત્રણ માળના ચાર પાંચ મંદિર અહર્નિશ યાદ પક્ષલન કરે છે તે ટુકડા ઉપર છે. અંદરના દરવાજામાં જતા જમણી બાજુ એક પ્રાચીન કાળથી આર્ય સંસ્કૃતિની સૌરભ શ્રીકૃષ્ણને મહેલ (મંદિર) છેબાજુમાં સત્ય- ફેલાવતી એક નગરી વસી હતી જેનું પૌરાભામાં જબુવંતીના મહેલો છે. ત્યાંથી ઉત્તર ણિક નામ છે દેવ–પુરી યાને પુરૂષોત્તમ પુરી તરફ પ્રદ્યુમ્નજી, રણછોડરાયજી, ત્રિવિક્રમજી, પુરાણોએ તેને પિંડારક ક્ષેત્ર તરીકે પણ તેનું પુરૂષોત્તમજીના મંદિરો છે. ત્યાંથી દક્ષિણ તરફ ઉદ્ઘાટન કરેલું છે. આજે તે પિંડારા તરીકે દેવકીજીને માધવજીના મંદિર છે. કેટથી દક્ષિણે માત્ર નામશેષ પિતાની અસ્મિતા ટકાવી રહ્યું છે! પશ્ચિમ તરફ અંબાજીનું મંદિર છે. ગરુડજી પણ પૂર્વ તરફ છે. સૌથી મોટો મહેલ શ્રી જામનગર જીલ્લાના ખંભાળીયા ગામથી કૃષ્ણન છે ને તેમાં પણ લગભગ દ્વારકા જેવી પશ્ચિમે વીસ માઈલ દૂર ભાટીયા સ્ટેશનેથી જ મૂર્તિ છે. દ્વારકામાં પ્રભુના હાથમાં શંખ ઉત્તર પશ્ચિમે દશ માઉલ દુર, અને દ્વારકાથી ઉભે છે જ્યારે બેટમાં શંખ આડો ગ્રહણ કર્યો ઉત્તર પૂર્વે ચોવીસ માઈલ દૂર આ તીર્થક્ષેત્ર છે. સૌ મંદિરોના ભંગ ભંડાર જુદા જુદા છે. આવેલું છે. મંદિરો પ્રાય અંધારાવાળા ને રાણીઓની મૂર્તિ તે કંઈ જુદી લાગે જ નહિ તેવી છે.
ભવ્ય ભૂતકાળ
તપસ્વિઓ અને મહર્ષિઓની આ ભૂમિ શંખેદ્ધાર મંદિર શંખ તળાવના કાંઠા પર દેશના એકાંત ખૂણામાં જેવી જોઇએ તેવી આજે છે ત્યાં શંખ નારાયણના જુના નવા મંદિરે પ્રસિદ્ધિને પામેલી નથી. કારણ અહીં આવવા છે. શંખ નારાયણનું મંદિર મસ્કયાવતારનું માટે અવર જવરના આધુનિક સાધને અર્ધ મંદિર છે. ને નારાયણની મૂર્તિના શરીરમાં વિકસિત અવસ્થામાં છે. પરિણામે આ ક્ષેત્રને દશે અવતારો બતાવ્યા છે. ગોપીતળાવ બેટના ભવ્ય ભૂતકાળ દ્રષ્ટિ વિહોણે થઈને પડયા છે. રસ્તા દ્વારકાથી ૧૩ માઈલ છે. કહેવાય છે કે ભગવાનના રુકમણીજી સાથેના લગ્ન સમયે આમ છતાં આ ભૂમિનાં ગુણગાન મહાગોપીએ વ્રજથી અહીં આવી પ્રભુના લગ્ન- ભારતે હરિવશે, શ્રીમદ ભાગવતે તથા કન્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પુરાણુ ઇત્યાદિએ વિવિધ રીતે ગાયાં છે.
જ્યારે
મહાભારત વનપવ તી યાત્રા પમાં પિતામહ ભિષ્મને ચિત્તની શાંતિ મેળવવા સ્થાનાના મહિમા સાંભળવાનું મન થયુ શ્રેષ્ઠ પુલ્યે પિંડારક ક્ષેત્રને મહિમા ગાય છે.
પેરબંદરનુ એક ખીજી અત્યંત સુંદર ને પારદર જનાર સૌએ અચૂક જોવા જેવું સ્થળ છે. ભારત મદિર આ ભારત મદિરની ભવ્યકલ્પના આફ્રિકા શાહ સાદાગર શેઠશ્રી ઋષિનાનજી કાલીદાસને આભારી છે ભારતમંદિરમાં પ્રવેશ કરી બહાર આવનાર અરે! બહુ ભવ્ય ધણુ સુંદર! ખેલ્યા વિના રહી ન શકે તેવી તેની રચના છે. એક માટા ભવનમાં ખરાખર વચ્ચે ભારત પ્રતિકૃતિ છે ને તેની બન્ને બાજુ સ્તંભ શ્રેણી છે. આ ભવ્ય સ્તંભી પર પૂરા કદની ભારત વેદકાળથી માંડીને વર્તમાન યુગ સુધીના સક્ષેત્રના શ્રેષ્ઠ પુરૂષાની આબેહૂબ સજીવ મૂર્તિઓ છે. જેની નીચે પ્રેરક સૂત્ર તેમના જીવનનું દુન કરાવે છે. બીજી ખાજુ ભારતની મહાન સન્નારીઓની મૂર્તિઓ છે. આ બધુ શિલ્પ સ્થાપત્ય અદ્ભુત છે ચાતરફ ભીત પર ભારતના સર્વ પ્રદેશનાં દર્શનીય સ્થળે રંગીન ચિત્રા છે ભારતની સાંસ્કૃતિક એકતાનુ
પરમાદાર રહસ્ય સમજાવતા ભારત મંદિરને જોવા માટે ઓછામાં એછા ત્રણથી ચાર કલાક
'દિ-જોઇએ જલ્દી જોઇ નાખવુ હોય તે પણ દોઢ બે કલાક તો થાય જ ભારતનો પરિપૂર્ણ યાત્રા ન કરી શકનાર ભારત મદિર તા અવશ્ય જીએજ.
મહાભારતના યુદ્ધ પૂર્વે આયુધા મેળવવા અર્જુન ભિન્ન ભિન્ન સ્થળે પરિભ્રમણ કરી રહ્યો છે. તેના કેાઈ સમાચાર ન મળતાં વ્યગ્રચિત્ત બનેલા યુધિષ્ઠિરને કુળગુરૂ ધૌમ્યમુનિએ આ ક્ષેત્રમાં જવાથી પ્રાપ્ત થતી આત્મશાંતિના માર્ગાનું નિર્દેશન કરી આ સ્થાનનું મહાત્મ્ય વણું ન્યુ છે.
આ પવિત્રભૂમિમાં જલકિડા કરી શ્રીકૃષ્ણે અને બળરામ સાથે અનેક યાદવ યુગલાએ દિવસે સુધી વિહાર કર્યાં છે જેની સાક્ષી હિરવંશ પુરે છે.
પેરબંદરનુ` સુદામા મંદિર ને કીતિ પારઅંદરને રેલ્વે રસ્તે ને છાસ રસ્તે જવાય છે. ત્યાં સુદામા મંદિર દનીય છે મદિરની આગળ ચેક છે. જ્યાં કભુતાને ચણ નાખવામાં આવે છે. અંદર પ્રભુ મૂર્તિ છે પરંતુ સુદામા મંદિર કરતા હવે પારબદર ગાંધીજીના જન્મભૂમિ તરીકે નવું તીર્થ સ્થળ થયું છે. ગાંધીજીને જ્યાં જન્મ થયે ત્યાં કીતિમદિરના ભવ્ય સ્વરૂપે ઊભું છે અંદર જતાં ગાંધીજીને પ્રિય તેવી પ્રવૃત્તિ ચાલતી જોવા મળે છે. કીર્તિ મદિરના એક ભાગમાં ગાંધીજીના બાપ-દાદાના સમયનું જુનું ઘર જ્યાં ગાંધીજીના જન્મ થયે તે સાચવી રાખવામાં આવેલ છે જુના સમયના એરડાઓ, તે સમયના ડાદર વગેરે જોવાની મજા પડે છે. ગાંધીજી જે ખંડમાં જન્મ્યા ત્યાં પૂ. બાપુના મોટા ફોટા ભીંત પર વિરાજે છે ને નીચે ભૂમિ પર સ્વસ્તિકનુ મ'ગલ ચિહ્ન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પારખ ંદરની બીજી મુલાકાત લઈ પ્રસન્ન થઈએ તેવી સંસ્થાએ તે શેઠશ્રી નાનજી કાલીદાસ સંચાલિત આય ક ત્યાં વિદ્યાલયને ખીજી સંસ્થા રામમા ટીયર્સ ટ્રેઇનિંગ કાલેજ. આમાંથી પહેલી સંસ્થા બધાને પરવાનગી વિના જેવા મળતી નથી. પરંતુ કન્યા કેળવણીની ઉત્તમ સંસ્થાએ જ્યાં આય જીવનને શેાભે તેવા સસ્કાર અને ચારિત્ર્યની દીક્ષા મળે છે તેમાંની આ એક છે.
તી ભૂમિ જૂનાગઢ ને ગિરનાર જુનાગઢનું નામ લઇએ ને નાગર નરસૈયા યાદ
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૬૭
આવે, અશેાક યાદ આવે, ગુરુ દતાત્રેય યાદ આવે, દાતારની જગ્યા યાદ આવે, તીર્થકર ભગવાન નેમિનાથ યાદ આવે, ભવનાથને મહા શિવરાત્રીના મેળે! યાદ આવે, અનેક પ્રવિત્ર ભવનાથથી આગળ જતાં ચડાણ શરૂ થાય સ્થાને! અહીં છે. ગિરનાર પર્વત હિમાલ છે. આગળ દરવાજો બાંધી લેવામાં આવ્યો છે યથીએ અગ્રજન્યને દ્વારકાથી યે પ્રાચીન, ગિરિ- અને દરવાજાની અંદરથી પગથીયાં શરૂ થાય નગરની રાજધાનીને ઇતિહાસ તે અન્યત્ર ચર્ચાય છે. આ પગથીયાં ઉદ્દયન મંત્રીના પુત્ર વાડે છે ને જેના પર ત્રણ ત્રણ શિલાલેખ છે તે કુમારપાળના સમયમાં અધાવ્યા છે. પગથીયાં શૈલખંડની વાત પણ બીજે સ્થળે વિગતેથી ચડી ઉપર જતાં કેટને દરવાજો આવે છે. તેમાં ચર્ચો છે. જુનાગઢના વાઘેશ્વરી દરવાજેથી ગિર-જૈન દેરાસરા આવેલા છે. આ ટ્રૅકને નેમીનાથ નાર સ્થળને સ્કંદપુરાણમાં વસ્ત્રાપથ ક્ષેત્ર કહ્યુંની ટૂંક કહે છે. આખી ટૂંકને ફરતા કાટ છે. છે. આ વસ્ત્રાપથ ક્ષેત્રમાં પહેલાં તે પેલા શિલાઆ મરિરામાં સૌથી જૂનું નેમીનાથ તીથંકર લેખ આવશે, પછી દામેદરકુંડ આવે છે. પેલું ભગવાનનું મંદિર છે. અશાકના પુત્ર સંપ્રતિનું પ્રખ્યાત પદ ‘“ગિરિતળાટી ને કુંડ દામે દર ત્યાં આંધેલું નેમીનાથનુ નેમીનાથના મદિરવાળા મહેતાજી નાહવા જાય” એ તે સૌએ સાંભળ્યું નાના કિલ્લામાં કુલ ચાર મ ંદિર છે. તેની પછી જ હાય, જ આ દામેાદરકુંડ સુવર્ણ રેખાને જુદું કુમારપાલનુ મદિર આવેલ છે. તે પછી બાંધીને આ દામેદરકુંડની દક્ષિણે આવેલા સંપ્રતિવાળું નેમીનાથનું મંદિર આવે છે. પહાડને રૈવતાચળ કહે છે ને ઉત્તરે આવેલા અહી થી આગળ બધા મદિરમાં શ્રેષ્ઠ ગણાતા ડુંગરને અશ્વત્થામાના ડુ'ગર કહે છે. કહેવાય વસ્તુપાલ તેજપાળના દહેરા તરફ જવાય છે. એક મુખ્ય મંડપ બે ને તે તેના ત્રણ ખાજુ પરવાના ગેાઠવેલા છે. આ દેરાઓનુ શિલ્પકામ ખરેખર સુદર છે. થાંભલાઓ પરની નકશીને છતમાંથી લટકતુ લેાલક પણ તેની ખાસ શેાભા છે.
કે અર્જુને તેના મસ્તક પરને મણી હરી
લીધા પછી ચિરંજીવીએમાંની એક અશ્વત્થામા હજી પણ વિકળ દશામાં આ ડુંગર પર ભેટકતા જણાય છે. દામેાદરકુંડના આથમણા છેડે દામેાદરજીનું મંદિર છે. મંદિરને કાટ છે ને કુંડ પરથી મંદિરમાં જવાના પગથિયાં છે આ દામેાદરજીનું મંદિર શ્રી કૃષ્ણના પોત્ર વજ્રનાભે બધાવેલુ કહેવાય છે. મંદિરના પશ્ચિમ તરફ રૈવતીકુંડ છે. આ સ્થળેા ઘણા પ્રાચીન છે ને વિદ્વાનો તેને એછામાં આછા ગુપ્તકાળના તે માને જ છે. દામેદરકુંડ પાસે મહાપ્રભુજીની એઠક છે. તદપરાંત બ્રહ્મેશ્વર, રાજેશ્વર, સિદ્ધેશ્વરના મંદિર દેખાય છે. દામેાદરકુંડથી આગળ ચાલતાં ગિરનારના દર્શન થવા લાગે છે. રસ્તામાં આવતી સુવર્ણરેખા ઊતરતાં ડાબી બાજુએ દૂધેશ્વર મહાદેવની જગ્યા આવેલી છે. ત્યાંથી ભાગળ વસ્ત્રાપથેશ્વર મહાદેવનું મંદિર છે. તેની સામુ ભવનાદનું મંદિર દેખાય છે. સ્કંદપુરાણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પણ ભવનાથ ને તેની પાસેના મૃગીકુંડનુ મહાત્મ્ય વણુ વેલુ' છે.
જૈન મદિરાવાળા કેપ્ટની બહાર પથ્થર ચી છેને ત્યાં રામાનુજ સંપ્રદાયનું આધુનિક મંદિર છે. ગિરનાર પરનાં બધા હિંદુ મ ંદિરામાં જૈન દેરાસરાવાળા ભાગથી ૩૦૦ ફુટ જેટલે ચે અંબાજીનું મંદિર છે. ત્યાં જવાના પગથિયાં છે. મંદિરની રચના પરથી તે જુનુ લાગે છે. સૌરાષ્ટ્રના શક્તિપીઠેમાં ગિરનાર પરના અખાજી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગિરનાર પરનું બીજું પ્રસિદ્ધ સ્થાન તે ગેરખનાથની ટૂંક તે દત્તાત્રેયની ટૂંક આ સ્થાના પણુ ઘણી ઉંચાઈ પર આવેલા છે ને તેની વિષે ઘણી દંત કથાએ સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે, કાલિ
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૬૮
કાની ટૂક પર જવાના રસ્તે વળી વધારે કઠણ્યમાં આરસનું મંધાયેલું આ મ ́દિર, તળાવમાં છે ને ત્યાંના અધારપંથી વાતાવરણને કારણે પાણી રહેતું હશે ત્યારે રમણીય દૃશ્ય સામાન્ય યાત્રાળુઓ ત્યાં જવાનું પસંદ કરતા સતુ હશે. નથી.
ઊપરકેટ :– ઊપરકેાટ વિસ્તારમાં ખાપરાકાડિયાના ભોંયરા જાણીતા છે. ઉપરકોટ અત્યારે તા સેાલ કી કાળના ઇતિહાસના કેટલાક અના વેાના સંગ્રહસ્થાન રૂપે જ આકષ ણુ ધરાવે છે. ઊપરકોટના કિલ્લા મજબૂત ખડક પર બાંધેલે છે. ઊપરકેટના વિસ્તારમાં કડાનાળ તથા નીલમને માણેક નામની તાપે છે. ઊપરકાટનુ ખીજું આકણુ અડીકડીવાવ ને નવધણુ કૂવા છે. તેની વિષે પ્રખ્યાત કહેવત છે.
“ અડીકડી વાવ ને નવધણુ વે જેણે નવ દીઠા તે જીવતા મૂએ
22
ગિરનારના પ્રદેશના સિંહુ પણ ત્યાંના પ્રવાસનું આકષ ણુ છે. સાસણમાં જવાથી સિંહ સિહણુ તથા તેના પરિવારને નજીકથી જોવાની તક મળે છે.
ભાવનગરના પ્રસિદ્ધ મંદિર :- ભાવનગર ના પ્રસિદ્ધ મદિરામાં સૌથી પ્રથમ રૂવાપરી માતાજીનું મંદિર ગણાય છે. મંદિર મહુ દશનીય નથી પણ રૂવાપરી માતાનું મંદિર દૂર ઢાવા છતાં લાક ત્યાં જાય છે. તેનુ કારણુ માતાજીનુ સત ગણાય છે. દૂર દરિયા કાંઠે મંદિરમાં ખિરાજતા માતાજીની વિષે અનેક દંતકથાઓ પ્રચલિત છે.
સ્થાપત્યની દૃષ્ટિએ ભાવનગરનું બીજું મદિર તે ગ ંગાજળિયા તળાવમાં આવેલ ગ'ગાદેરી છે. હાલમાં તા તળાવને તળાવ તરીકે નાબુદ કરી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે પણ મહારાજા તખ્તસિહના સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ ગંગાદેરીથી પશ્ચિમે જતાં રાજસ્મશાનમાં ભાવનગરના સ્વર્ગસ્થ લેાકપ્રિય મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની સમાધિ આવેલ છે. આ સમાધિને છતરી માંધવામાં આવી છે તે લગભગ દરરોજ સ્ત્રીએ ત્યાં ભજન ન કરે છે, ને સેંકડા પુરુષા દર્શનાર્થે આવે છે.
કી
ગ ગાજળિયા તળાવની દક્ષિણે શ્રી યશેાનાથ મહાદેવનુ મંદિર છે. મંદિર ઘણું ભવ્ય ને ઊંચું છે. ઊંચુ* કાળુ' શિવલિ'ગને પાવ તીજીની માટી સ્મૃતિ પણ જોવા ચેાગ્ય છે. યશેાનાથમદિરમાં ઘણા વર્ષેાંથી સત્સંગ ચાલ્યા કરે છે. ચાતુર્માસમાં ભારતના વિદ્વાન શન્યાસીએના પ્રવચને! મારે માસ અન્ય કથા પ્રવચનેા ચાલ્યા કરે છે. સામાન્ય રીતે ૨૦૦ થી ૩૦૦ લેકે તેને લાભ લે છે.
ભાવનગરનું ફરવાના સ્થળ તરીકે જાણીતું મદિર તે તખ્તેશ્વર મહાદેવનું. ઘાઘા દરવાજે
બસમાં તળેટી ઊતરી પગથિયાં ચડી ટેકરી
પર બનાવેલા આરસના મદિરમાં પહોંચતા ભાવનગરનું જે દૃશ્યને દૂરદૂરના સાગરનુ જે ચિત્ર નજર સામે ખડુ થાય છે તેથી આનંદ થાય છે.
ભાવનગરને પાણી પૂરૂ' પાડતા કાકા સાહેબ કાલેલકરે પણ જેનુ કાવ્યમય ભાષામાં વન પરનું સ્થાપનાથનું મંદિર પણ સહેલાણીઓનું કર્યું છે તે ગૌરીશંકર સરાવર (બાર તળાવ)
સ્થળ છે.
જૂના વખતમાં જ્યારે ખાડી નજીક હતી ને શહેર આટલું વિકસેલું ન હતું ત્યારે જ્યાંથી
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
--
દરિયાના ખાર શરૂ થઈ જતે તે ખારગેઈટ થાય છે. ત્યાંથી તુરત જ સંગ્રહસ્થાન આવે છે. પાસે આવેલું જગદીશજીનું મંદિર શિખરબંધી જેમાં સૂર્ય-મંડળમાંથી પૃથ્વીની ઉત્પત્તિથી, હમણું થયું છે પણ સ્થળ લગભગ ૭૫ વર્ષ માંડીને ભારતના ઈતિહાસના સર્વ યુગનું દર્શન જેટલું જૂનું છે. જગદીશની મૂર્તિ : પરંપરા કરાવનાર શિપ સ્થાપત્યના નમૂના, સિક્કા, પ્રમાણે કાષ્ઠની બનાવેલી છે તે માત્ર મુખાર- તામ્રપત્ર, શિલાલેખે, પુરાતત્વની સામગ્રીઓ, વિંદ જ છે. હસ્તકમળ ને ચરણકમળ સેનાના સંશોધનમાંથી મળી આવેલ ધાતુની, માટીની બનાવેલા છે. આ મંદિરમાં થતાં હાંડીના દર્શન નાની મોટી અનેક વસ્તુઓથી આ સંગ્રહસ્થાન પ્રખ્યાત છે. જેમાં રાંધેલા ચોખાની ભરેલી દર્શકનું મન પ્રસન્ન કરે છે. ઉપર દાદર ચડતાં . હાંડીએ ભગવાન પાસે લાવતાં બરાબર ચાર મહાત્માજીની જીવનલીલાનું સર્વાગીણ દર્શન ફડિયાં થઈ જાય છે.
કરાવતી જમથી માંડીને દેહાવસાન સુધીના
ફટાઓ ક્રમબદ્ધ રીતે ગોઠવાયા છે. ત્યાંથી હાઈકોર્ટ રોડ પર આવેલ અંબાજી , ગેલેરીમાં જતાં બાલ વાંચનાલય, મહિલા પુસ્તમંદિરની પૂરા કદની શ્વેત, પ્રસન્ન વદનવાળી કાલિય ને ગાંધી સ્મૃતિ વાચનાલય તથા ગ્રંથામાતાજીની ચતુર્ભુજ મૂર્તિ તેના સાત્વિક લય છે. ગાંધી સ્મૃતિ પુસ્તકાલય અત્યંત સૌંદર્યને કારણે મનને શાંતિ આપે તેવી છે. સમૃદ્ધ છે ને તેમાં ગાધી સાહિત્ય ઉપરાંત આવી સુંદર મૂર્તિ ભાગ્યે જ કોઈ મંદિરોમાં સમાજશાસ્ત્ર, રાજકારણ, નીતિવિજ્ઞાન, ઇતિજોવા મળે છે.
હાસ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, રસાયણશાસ્ત્ર,
વનસ્પતિશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર ઉપરાંત હિંદી, ભાવનગરથી શેઢે દૂર આવેલું મહારાજ- ગુજરાતી, અંગ્રેજી સાહિત્યનાં ઘણા કિંમતી એના કૂળદેવીનું ખોડિયાર માતાનું મંદિર પણ પુસ્તક લાઈબ્રેરી સાયન્સની છેલ્લામાં છેલી . આસપાસના માઈલના વિસ્તારમાં જાણીતું છે પદ્ધતિથી ગોઠવાયેલાં છે કે વર્ષમાં માત્ર એક રવિવારે તે ભાવનગરથી સ્પેશિયલ ટ્રેઈન જાય જ રૂપિયો લવાજમ આપીને તેના સભ્ય થઈ છે. એ સિવાય બસ દ્વારા પણ સેંકડો માણસો શકાય છે. લગભગ આ પુસ્તકાલય યુનિ.) વારંવાર ત્યાં જાય છે. ખોડિયાર માતા દેવ. લાઈબ્રેરી જેવું જ છે ને ત્યાં કલાકોના કલાકે : ચકલીનારૂપે ભાવનગરના મહાકાતને ભાલે સુધી વિદ્યાવ્યાસંગીઓ બેઠા બેઠા તેને લાભ વિજયયાત્રા વખતે બેસતા તેવી દતકધા પ્રચ- લીધા જ કરે છે. ગ્રંથાલયનો સ્ટાફ પિતાના લિત છે.
સર્વ સભ્યના વ્યક્તિગત શેખમાં રસ લઈ
તેને મદદ કર્યા કરે છે ને ન નવાં પુસ્તકોથી પરંતુ ભાવનગરનું સૌથી મોટું આકર્ષણ સમૃદ્ધ થતું જ જાય છે. ગુજરાતના પ્રથમ ભારતભરના પ્રવાસીઓ જેની ખૂબ પ્રશંસા કરે
S કક્ષાના પુસ્તકાલય ભાવનગરમાં ને ભાવનગર છે તે નૂતન યાત્રા સ્થળ છે ગાંધી સ્મૃતિ.
જિલ્લામાં જેવાં છે તેવા નિસંશય બીજે નથી. ભાવનગરના રમણીય, વનશ્રીથી શોભતા કૃષ્ણ નગર વિસ્તારમાં ગાંધી સ્મૃતિ” આવેલ છે. સૌથી ઉપરના ત્રીજા માળે લાકડાની, ગાંધી સ્મૃતિ” એટલે ભાવનગરનું સંસ્કાર કેન્દ્ર ધાતુના, ચાકળા ચંદરવાના, ભરત ગુંથણની, ". ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના રચનાત્મક કલ્પના ગાંધી પ્લાસ્ટર ઓફ પેરીસની, હાથી દાંતની, સંઘેડા ,
સ્મૃતિ'માં પ્રવેશતા સામે જ ગાંધીજીની કારીગરીની; ગ્રામકલાના બેનમૂન કૃતિઓ -- પ્રાર્થનામાં અયાન મગ્ન બેઠેલી પ્રતિમાના દર્શન. સુવ્યવસ્થિતરૂપે શેક્વાયેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
—
—
ગાંધી સ્મૃતિ ગ્રંથાલય નીચે ખાદી ને છે. ગામથી લગભગ દેઢેક માઈલના અંતરે હાથ કારીગરીના ઉદ્યોગનું વેચાણ કેન્દ્ર છે તે પશ્ચિમમાં ઘેલે નદીને સામે કાંઠે બેજનાથ મહાપણ ભારે આકર્ષણનું સ્થાન છે. “ગાંધી સ્મૃતિ” દેવજીનું મંદિર છે. તેને જીર્ણોદ્ધાર હમણાં જ ટ્રસ્ટ બીજી પણ ઘણી રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવ્યો. મંદિરમાંનું શિવલિંગ ઘણું ચલાવે છે. ગાંધી સ્મૃતિના પાછળની પશ્ચિમની પ્રાચીન છે. મંદિરને વહિવટ-વ્યવસ્થા નિમ્બાર્ક બાજએ વિશાળ નાટ્ય-સભાગ્રહ છે જ્યાં ભાવ- 'પ્રદાયના મહંત શ્રી લકકલ્યાણની પ્રવૃત્તિઓ નગરમાં આવતા સાહિત્યકારોના, ચિંતકના સાથે ચલાવે છે. મંદિરમાં જ બાજુમાં જ રાધાવ્યાખ્યાને જાય છે ને વારંવાર બાળકોને કૃષ્ણ પણ વિરાજે છે. મફત ફિલ્મ બતાવવામાં આવે છે.
એ જ હળિયાદના દરવાજા પાસે શાસનઆ “ગાંધી સ્મૃમિને શિલાન્યાસ લેહ- સમ્રાટ પ. પૂ. વિજ્ય નેમિસુરીશ્વરજીની પવિત્ર પુરુષ સરદાર વલ્લભભાઈના હસ્તે થયેલ તે પ્રેરણા નીચે તીર્થના જીર્ણોદ્ધર રૂપે બનાઉદ્ઘાટન સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના વાયું જૈન દેરાસર છે. દેરાસરની બાંધણું સુંદર હસ્તે થયેલ. ભાવનગરના લગભગ ૭૫ થી ૮૦ છે. એક દેરાસર ગામમાં પણ છે. વર્ષ જુના બાર્ટન પુસ્તકાલય, જિલ્લા પુસ્તકાલય,ને કેન્દ્રિય નમક સંશોધનાલયના પુસ્ત- ગામને ઉત્તર છેડે પ્રગટનાથનું મંદિર છે કાલયનું વર્ણન અહીં કર્યું નથી. ને તે શિવલિંગ સુંદર રંગનું છે. તે શિવલિંગના
રંગ બદલાતા જ રહે છે. સોમનાથ ભગવાનની ગાંધીસ્મૃતિ'ની ભવ્યતાનો ખ્યાલ તે તેની પુનઃ પ્રતિષ્ઠા વખતે કહેવાય છે કે આ લિંગની મુલાકાતથી જ આવી શકે.
લાગણી થયેલી.
વલભીપુરના મંદિર – મૈત્રકકાલીન ગામની પૂર્વ દિશામાં ભીડભંજનનું મંદિર ગુજરાતની સંસ્કૃતિની ભવ્યતા ઇતિહાસ છે. તેની વાવમાં વાલમ બ્રાહ્મણના કુળદેવી ગ્રંથમાં વર્ણવી છે. મૈત્રક રાજાઓમાંના કેટ- ઘણા વર્ષોથી અપૂજ બિરાજતા હતા ને કેઈને લાક પરમ માહેશ્વર હતા. પરિણામે સૌરાષ્ટ્ર ખબર ન હતી. પાછળથી ગુજરાતના ભક્તવર્ય ગુજરાતમાં ને કદાચ ભારતમાં પણ જેને ૫.પૂ. પુનિત મહારાજના પ્રયત્ને તેમની હાજજેટે ન મળે તેવા પ્રાચીન શિવલિંગ વલભી. રીમાં આઠ દશ દિવસ ભારે ધામધૂમ પૂર્વક પુર (વળ)માં આજે પણ છે. વલભીપુરની ઉત્સવ ને વેદિક વિધિ સંપન્ન કરી તેમના બહાર હળિયાદના દરવાજા પાસે બે વિખ્યાત કૂળદેવીની મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. શિવમંદિર છે. સિદધેશ્વરનું શિવલિંગ તથા તે મંદિરને વિશાળકાય નંદી જાણીતા છે. ગામની દક્ષિણે ત્રિવેદી બ્રાહ્મણના કૂળદેવી તેની પાસે બુધેશ્વર તરીકે જાણીતા પણ મૂળ રન્નાદે (રાંદલ) માતાનું મંદિર છે. આ માતાબધેશ્વર મહાદેવનું મંદિર છે. આજાનબાહુ છનિ મૂતિ લગભગ બે ત્રણ સૈકાથી પૂજનમાં પુરૂષની બથમાં પણ ન સમાય તેવું શિવલિંગ સિંદુરના થર નીચે અદશ્ય થઈ થયેલી. લગછે. આ મંદિર પોરબંદરી પથ્થરોમાથી બના- ભગ ૧૫૧-૫રમાં યજ્ઞયાગાદિ ઉત્સવ થતાં વેલું છે. સ્તંભણીથી બનેલ સભામંડપને વૈદિક વિધિ સાથે આચાર્યો તે પરનો સ્પર્શ ઘુમ્મટ છે. શિખર ધનના અભાવે બાકી રહ્યું કરતાં આપોઆપ પિપડા ઉખડી જતાં મૂળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૭
સ્વરૂપનાં દર્શન થયા. ગામની મથે બધેકા મુનિવરો સાથે સર્વ જીવને ખમાનીને અનશન બ્રાહ્મણોના કુળદેવી બહુચરાજી માતાનું પણ ગ્રહણ કરીને સપક શ્રેણિમાં શુકલ ધ્યાનથી સુંદર મંદિર છે. વલભીપુર ભાવનગર-અમદા- ધાતીકર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. તે વાદ હાઈવે પર મહત્વનું તાલુકાનું મુખ્ય મથક દિવસ ચૈત્રી પૂર્ણિમાનો હતો. ત્યારપછી તે જ છે ને બસમાં ત્યાં જવાય છે. પથિકાશ્રમમાં દિવસે બાકી રહેલા અઘાતીકને ખપાવીને ઉતરવાની સગવડ છે.
સર્વસાધુઓ સાથે મેક્ષે પધાર્યા.
તીર્થાધિરાજ શત્રુંજય પ્રથમ તીર્થકર જૈન ગ્રંથોમાં વર્ણન છે કે શ્રી અષભદેવ ભગવાન આદિનાથ શ્રી ઋષભદેવજીનાં પરમ સ્વામીના પુત્ર ભરત ચક્રવતી એ સંઘ કાઢી મંગલ, અધમે દ્ધારક જીવનકલ્યાણક સાથે શત્રુ ય ગિરિરાજની યાત્રા કરી તેમણે સંકળાયેલા તીર્થાધિરાજ શત્રુંજય ભારતમાંના સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ સોમયશાને કહ્યું, “આ તમામ જેન ભાઈબહેનને માટે તીર્થયાત્રાનું સૌરાષ્ટ્ર દેશના લોકોને તથા અહીં વસનારા સૌથી મોટું કેન્દ્ર છે. ભાવનગર જિલ્લામાં પશુ-પંખીઓને ધન્ય છે. કારણ કે તેઓ આ પાલિતાણા શહેરમાં શત્રુંજય વિરાજે છે. પાવનકારી અને પાપનો નાશ કરનારા તીર્થના
દર્શન ને સ્પશન દરરોજ લાભ લે છે. હું વંદે શ્રી ગિરિરાજને જહાં યુગાદિ નિણંદ ચક્રવતી હોવા છતાં દૂર રહેનાર હોવાથી તેમના સ્વામી આવી સમોસર્યા, સાથે મુનિજન વંદ, એટલે પુણ્યશાળી નથી” કલાત, ચિંતામણી, કામકુંભ જગ જોય; ત્રણ જીવનમાં એહની, તેલે નવ કેય.”
સંધની ગિરિવર પરની યાત્રા વખતે શ્રી
સુધર્મા ગણધરના શિષ્ય શ્રી ચિલ્લિહા મુનિરાજે આવાં મહિમા વચને તથા શ્રી શત્રુંજય
પિતાના પ્રભાવથી ત્યાં યાત્રાળુઓની તૃષા શાંત
કરવા સરોવર બનાવ્યું જે હાલમાં ચંદનતલાવડી મહામ્ય જેવા સંસ્કૃત ગ્રંથે જેના વિષે લખાયાં છે ત્યાં શ્રી રાષભદેવ ભગવાન, પુંડરિક
તરીકે ઓળખાય છે. ચક્રવતી એ રાયણું ગણધર વગેરે પરિવાર સાથે વિહાર કરતા
વૃક્ષની મહાપુજા કરી કારણ ત્યાં આદિનાથ પધાર્યા. જેના ગ્રંથમાં વર્ણવ્યું છે કે શત્રુંજય
ભગવાન અનેક વખત સમેસર્યા હતા. ગિરિરાજ મૂળમાં પચાસ એજન પહોળ, ત્યાં સૌ પહેલાં ભરત ચક્રવર્તીએ ૮૪ શિખર પર દસ યોજન પહેળાને આઠ ચીજન મંડપથી સુશોભિત લોક્યવિશ્વમ નામનો ઊંચે હતા. ત્યાં દેએ રચેલા સમવસરણમાં જિન પ્રાસાદ તૈયાર કરાવ્યો ને પ્રતિષ્ઠા મહેબેસી શ્રી આદિનાથ ભગવાને દેશના (ઉપદેશ) ત્સવ મોટી ધામધુમથી ઉજજો. આપી. પ્રભુ ત્યાં કેટલેક કાળ રહ્યા. પછી હવે આપણે વર્તમાન કાળમાં શત્રુજ્ય પ્રભુએ પુંડરિક ગણધરને કેટ મુનિવરો સાથે તીર્થાધિરાજની શોભાનું વર્ણન કરશું:ત્યાં રહેવા આજ્ઞા આપતાં શત્રુંજયને મહિમા વર્ણવે છે – “આ ક્ષેત્રના પ્રભાવથી પરિવાર પાલીતાણા શહેરથી તળેટી સુધી વડની સાથે તમને થોડા સમયમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત છાયાવાળે પાકો રસ્તો છે. વચ્ચે વચ્ચે વાવેને થશે ને બાકીના ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી કુડે છે. તળેટીમાંથી ઉપર જવા માટે પહેલા તમે આ પર્વત પર જ મોક્ષ મેળવશે.” સુંદર પગથિયા છે. આગળ જ બે બાજુએ પુંડરિક ગણુધરે પ્રભુની આજ્ઞા પ્રમાણે કોટિ પથ્થરના બે હાથી છે. ચડાવમાં વચ્ચે વચ્ચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૭ર
વિશ્રામ સ્થાન છે, ચડાવ સીધે હેવા છતાં તરફના દરવાજામાંથી જમણી બાજુના નાના સુંદર પગથિયાં ને કારણે તથા અશકત ને દરવાજમાં થતા ખરતર વસહિ હુક આવે છે માટે ડેળનો પ્રબંધ હોવાથી મુશ્કેલી નથી. જેમાં જમણા હાથ પર નરસી કેશવજીનું ઈ.
સ. ૧૮૬૨માં બંધાયેલું બે માળનું ચતુર્થ શિખરા પાસે આગળ જતાં પગથિયાનાં બે તીર્થકરનું મંદિર દેખાય છે. જરા વધુ આગળ ફાંટા પડે છે. જમણા હાથ તરફ ઉપર ચડતાં આગળ ચાલતા જમણી બાજુએ પાંચ નાના જે સ્વર્ગીય દશ્ય નજરે પડે છે તે ખરેખર મંદિરો છે તેમાં પહેલામાં ઋષભદેવ ભગવાન દેવનું કાવ્ય” છે. એક સાથે કેટલાયે ધવલ ને હાથી પર બેઠેલા મરુદેવીના મૂતિ છે બીજુ શિખર પર ફરફરતી ધજાઓ, ધંટડીઓના મંદિર ૧૮૪૮માં પદ્મપ્રભુજીનું બંધાવેલું છે. ટીંગટાંગ અવાજ, નિસર્ગમાં પ્રસન્ન શાંતિ અને બીજા મંદિર પ્રણાલિકાગત છે. પવિત્રતાની લહરીઓ આવી આવીને યાત્રિકને જાણે નવડાવ્યા જ કરે છે. મંદિરના ગર્ભગૃહ ડાબા હાથ પર મુખ મંદિરો છે જેમાંનું તથા આસપાસ નાની દેરીઓમાં પદ્માસનવાળી એક ૧૬૧૮માં શાહ કમળશી ભણસાળી એ બેઠેલા તીર્થકરોની પ્રતિમાઓ, ને તેમના નેત્રો બંધાવેલું છતાં સંપ્રતિના મંદિર તરીકે ગણામાંથી વરસતી કષાયથી પીડાતા માનો પ્રત્યેની વાતું છે. બીજા ત્રણ ૧૮૨૮ થી ૧૮૩૧ના કરુણાની ધારાઓ આ બધાના સંપર્કમાં આવે છે. વેલબાઈનું મંદિર ૧૭૩૪નું છે. આ બધા નારો નાસ્તિક મનુષ્ય પણ પારમાર્થિક વિચા- મંદિરે કુલ મળીને ૬૪ મૂર્તિઓને આઠ રણુના પંથે વળે તેવું સામ્ય વાતાવરણ આ પાદુકાઓ છે. ખરતરગચ્છના અમદાવાદના સ્થળે છે.
મંદિરો માટે શ્રીમંત શ્રાવકે ૧૬૧૮માં કરા
વેલા જીર્ણોદ્ધારમાં અડતાલીશ લાખ રૂપિયા શંત્રુજ્યને પર્વત તેના શિખરની બે પટ્ટી- ખર્ચાયાનું નોંધાયું છે નીચેથી ઉપર માલ લઇ ઓમાં વહેંચાયેલ છે બંને પટ્ટી લગભગ ૩૮૦ જવા માટે વપરાયેલા દેરડાનાજ ચોરાશી વાર લાંબી છે. બંને પટ્ટીઓના કોટથી સુર- હજાર ખર્ચાયાનું પણ સાંભળવા મળે છે. ક્ષિત બનાવવામાં આવી છે. વચ્ચે મંદિરો બાંધવામાં આવ્યા છે. આ પટ્ટીઓની કુલ મળીને પુંડરીક દરવાજામાથી ઉપર ચડતા આદી દસ ટૂંકે છે. દરેક ટુકના રક્ષણ માટે પણ કોઠા શ્વર ભગવાનનું મુખ ઘાટનું પ્રસિદ્ધ મંદિર બાંધેલા છે ને દરવાજાઓ છે જે સાંજે બંધ આવે છે. મૂળ આ મંદિર વિક્રમ રાજાએ કરવામાં આવે છે.
બનાવેલું પણ અત્યારનું મંદિર તે સવા
સમજીએ ૧૬૧૮માં બનાવેલું છે. આ મંદિર બંને પટ્ટીઓના શિખરે જનારે યાત્રાળુ ૫૭ ફુટ પહોળું ને ૬૭ ફુટ લાંબું છે. આખું ઉત્તરે તરફના શિખરે જાય ત્યારે દક્ષિણ મંદિર બે ચારસમાં વહેંચાયેલું છે, આગળ બાજુનાં શિખર ને મંદિરના ઘુમ્મટે ને મધ્ય પૂર્વમાં મંડપ છે. મંડપમાંથી પગથીયાં ચી ખીણનાં એવા જ સુંદર મંદિર શિખરો દેખાય ઉપર જતાં ૩૧ કુટને અંતરાલ આવે છે જેનો છે. એ પટ્ટીના મથાળે આદીશ્વર ભગવાન જે પર બાર સ્તંભથી વિભૂષિત ઘુમ્મટ છે. સામે તીર્થના મૂળ: અધિનાયક છે તેમનાં ભવ્ય મંદિ. ગર્ભગૃહનું દ્વાર છે. ગર્ભગૃહમાં આરસ પહારના દર્શન થાય છે. શંત્રુજ્ય પર્વત પરનું ણના સિંહાસન પર થાંભલા છે જે સિંહાસન સૌથી મહત્વનું આ જ સ્થાન છે. ઉત્તર પૂર્વ ૧૨ ચેરસફૂટનું લગભગ જણાય છે. આ સિંહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
સન પર આદીનાથ ભગવાનની ચાર મૂતિભે। જુદી જુદી દિશામાં મુખ રાખીને બેઠેલી છે, આા મૂર્તિએ ૧૦, ૧૧ ફુટ ઊંચી છે. ગર્ભગૃહ ઉપર ૯૬ ફુટ ઊંચુ. વિમાન છે. ગર્ભગૃહને અતરાલના ગે।ખલામાં નાની મેાટી મૂર્તિઓ છે.
સવા સેામજીને ચાક અહીં ૨૭૦ કુટ લાંબે અને ૧૧૬ ફુટ પહેાળા છે તેમાં જમણી તરફ એક નાની બારીમાં થઈને પાંચ પાડવેની ટૂંક પર જવાય છે એમાં બે મંદિર ને એક રાયણુનુ ઝાડ છે. ૧૮૨૧માં ત્યાં અનાવાયેલા મદિરમાં પાંચ પાંડવાની એક કુંતાજીની તથા બીજી દ્રૌપદીની મૂર્તિઓ છે. તેની પાછળનુ મ ંદિર ૧૮૦૩ માં બનેલુ છે. જેમાં સહસ્રકૂટ ઉપર ૧૦૨૪ મેરૂ પ°ત ઉપર ૧૬૯ તે એક પાલની મૂર્તિએ તથા એક સિદ્ધચક્ર છે.
લેક
સવા સેામજીના ચાકમાંથી ડાખા હાથપર અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદની ટૂક પર જવાય છે. આ ચાકમાં ગઢ છે ને ગઢમાં રહેતા મુખ્ય મંદિરમાં પાર્શ્વનાથની જ ખાવીશ પ્રતિમાગે છે ને તેની આસપાસના જુદા જુદા મદિરા જુદા જુદા શેઠાએ કાઈકમાં અગિયાર
198
ખરતર વસદ્ધિ ટ્રેક પર અનેક નાના મેાટા મદિરા છે, જેમાંના એ શાંતિનાથ ભગવાનના, એક પાર્શ્વનાથ પ્રભુનું, જાણિતા છે. આ ટૂંકમાં ઇ. સ. ૧૭૧૭ના ત્રણ ચામુખ મદિરામાં જ કુલ અઢીહજાર પાદુકાયુગલ છે. ૧૭૯૯ના શાહ હુકમચંદ ગ`ગાદાસે અંધાવેલા મંદિરમાં છ પાર્શ્વનાથની મૂર્તિ છે. ૧૬૨૫ના ભણસાળી પુનશીએ બંધાવેલા મ ંદિરમાં ૧૪૫૨ જેટલા પાદુકાટ્ટુગલ છે. આ ઉપરાંત ટૂંકમાં ૧૭૨૭, ૧૮૧૩, ૧૮૧૮, ૧૮૩૪, ૧૮૫૫માં બનેલા એક એક મ`દિર છે. ત્યાર પછીના ગાળામાં
આ ટૂંકમાંનુ મુખ્ય મ ંદિર ચામુખ પ્રકા
કલાની દૃષ્ટિએ વિશેષતા ધરાવતા નથી.
અંધાયેલાં નાનાં નાનાં અનેક મંદિશ વઘુનારનુ છે જેમાં ૧૦૨ પ્રતિમા, ત્રણ પચતીથ' સાત સિદ્ધચક્રી અને વખતચંદ ખુશાલચંદ્ર તથા તેમના પત્નીની પ્રતિમા છે. બાકી મુખ્ય મંદિરની આસપાસમાં ઘણાંનાનાં નાના દહેરા છે જે વિગતસર ઉલ્લેખ કરવા જેવા નથી, દરવાજા બહાર ગૌતમ સ્વામીની પાદુકા ઉપર નાનુ દહેરૂ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તે કાઇમાં પંદરને કાઈમાં અઢાર પ્રતિમાએ પધરાવી છે.
આ ટ્રૂકની દક્ષિણે અમદાવાદના હેમાભાઈ વખતચંદની ટૂંકમાં નદીશ્વર દ્વીપની રચના જુદી જાતના છે. તેમાં ઉપર વિમાન નથી પણુ મધ્યમાં એક ને ચાર ખૂણે ચાર એવા ઘૂ મટ છે. દીવાલની જાળીએ કેાતરેલી છે ને અંદર ૫૩ વેદીએ સાથિયાના આકારમાં ગેાઠવી છે,
નંદીશ્વર દ્વીપના દરવામાંથી બહાર નીકળતાં હેમાભાઇ વખતચ'દની બીજી ટૂંક આવે છે. આ ટૂંક તેમના ઓળખાય પુત્રના નામથી પણ છે, બે બાજુના તળાવના પગથીયાં ચડીને ટૂકમાં
જવાય છે.
આ ટ્રેકની બહાર નીકળતા પશ્ચિમ છેડે અમદાવાદના મેઢી પ્રેમચંદ રાયચંદના ટૂંક જેમાં ત્રણ મુખ્ય મંદિરે છે ને બીજા તે ઘણાં નાનાં નાનાં મંદિરે છે. વચલુ મંદિર સૌથી ઊંચુ અને શૈાલાવાળુ છે. મંદિરના મુખ્ય દ્વારનાં પગથિયા ચડીને જતા સ્તંભશ્રેણી પર ટેકવેલા મદંડપ છે જેમાં લેાકપાળાની પ્રતિમાએ વિરાજે છે મંડપની મધ્ય દીવાલેામાં હિંદુ દેવાના મૂર્તિ પણ છે. મંડપ ઉપર સાદા ઘુમટો છે ને ગભારા ઉપર ત્રણ શિખરા છે. આ મંદિર ૧૭૮૬માં રચેલુ છે ને તેમાં ૬૫ જેટલી મૂર્તિ કેટલાંક સિદ્ધચક્રોને એ પંચતી છે.
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ડાબે પડખે ૧૮૦૩માં બંધાયેલું મંદિર છે. મંદિર તેના આસમાની રંગના આરસના જે આસમાની આરસનું છે. તેમાં પણ મંડપ છત્તરથી ને પીળાં આરસમાં થયેલી કતરણીથી તે પર ઘુંમટને ગભારા ઉપર શિખરો છે. શોભી રહ્યું છે. કુમારપાળનું મંદિર જૂનાં
મંદિરોમાંનું એક હોવા છતાં તેમાં એટલા આ મંદિરની સામે જ સૂરતના ઝવેરી બધા ફેરફાર થતા આવ્યા છે કે તેમાંથી મૂળ પ્રેમચંદ ઝવેરચંદનું જેવું જ મંદિર છે પણ તેમાં ભાગ કર્યો હશે તે કહી શકાય નહીં. બીજા નાનાં નાનાં ૬૦ જેટલા દહેરાઓ છે.
આ બહારના ચોકમાં એક દિગંબર સંપ્રઉજમબાઈના મંદિર પાસેથી નીચે ઉતરતાં ટાયત અતિ પણ છે.
પાસેથી નીચે ઉતરતા દાયનું મંદિર પણ છે. ખડકમાંજ આદીબુદ્ધની ખડકમાંથી કોતરી કાઢેલી ૧૮ ફૂટ ઊંચી અને પલાંઠીમાં ૧૪ફૂટ
કુમારપાળના મંદિરની પશ્ચિમે હાથી પળને પહેલી સુંદર મૂતિ છે જેને લેકે ભીમની
દરવાજે આવે છે. તેમાંથી એક બીજા દરવાજામાં મૂતિ પણ કહે છે.
જવાય છે, તેમાં અંદર જતાં શત્રુંજય તીર્થને
પોતાના વિચરણથી પરમ પાવન બનાવનારા ત્યારપછી આવે છે. બાલાભાઈએ બંધાવેલું આદિનાથ પ્રભુનું સૌથી જૂનામાં જૂનું ને સૌથી મંદિર જેની ટુક ૧૫૧ ફૂટ લાંબી અને ૧૯ પાવત્ર સ્થાન આવે છે. આદીશ્વર ભગવાનનું ફૂટ પહોળી છે. તેમાં પણ કેટલીયે પત્થરની –
મંદિર સૌથી ભવ્ય છે પણ તેની જેવાં જ ડી ધાતુની મૂર્તિઓ બે પંચતીર્થ એક સિદ્ધ ચક, નાભી રાજાની અને બધાજ તીર્થકરોની
બીજું મંદિરનું વર્ણન આગળ આવી ગયું છે.
મંદિરનો મંડપ બે માળને છે એ તેની સૌથી મૂતિઓ ચકેશ્વરી માતા અને ગેમુખ યક્ષની
મોટી વિશેષતા છે. બજે સના માનવા પ્રમાણે મૂતિઓ છે.
મૂળ આ મંદિર લાકડાનું હતું ને પત્થરનું ત્યાંથી નીચે ઊતરતાં મોતીશાની ટૂંક ૨૩૧ મંદિર બનાવવામાં આવ્યું ત્યારે પણ તેની મૂળ ફૂટ લાંબી અને ૨૨૪ ફૂટ પહોળી છે ને ફરતે લાકડાના મંદિરની બાંધણી જાળવી રાખવામાં મજબૂત ગઢ છે. આ ટુંકમાં પણ અન્યત્ર આવી છે. આદીશ્વર અષભદેવની ચિત્તને શાંતિ વર્ણન છે તેવી જ પ્રતિમાઓ, સિદ્ધચકો, પંચ
ઓ. સિદ્ધચકો. પંચ આપે તેવી ભવ્ય અસાધારણ પ્રતિમા મનમોહક તીથી ઇત્યાદિ છે.
છે. આ મુખ્ય પ્રતિમાજી ઉપરાંત ગભારામાં જ
બીજી પ૫, તીર્થકર ભગવંતેની પ્રતિમાજીઓ શત્રુંજ્યની દક્ષિણ શિખરની વિમલ વસહી છે. રંગ મંડપમાં પણ ઘણી સુંદર પ્રતિમાજીઓ ટુંક બહારજ ભૂલવણીના મંદિરે છે. આમાં પણ છે. બન્ને મંડપમાં ને ગર્ભગૃહમાં મળીને ભૂલભૂલામણી થઈ જાય તેવાં અસંખ્ય મંદિરો ૨૭૩ થી યે વધુ પ્રતિમાજીઓ ને પાદુકાઓ છે. છે ને પાછળ તળાવ છે. વળી ટુકમાં અજમેરના જયમલ શેઠનું શતક્તમ્ભ મંદિર જેમાં જૈનોના મંતવ્ય પ્રમાણે તે પહેલું મંદિર ૬૪ થાંભલાઓ જ છે તે અને ત્યાંથી પશ્ચિમે ભરત ચક્રવતીએ ને પછીની જાણ પ્રમાણે પાછા વળતાં જગતશેઠનું સુમતિનાથનું મંદિર તેરમી વાર જાવડાશાએ તેને જીર્ણોદ્ધાર કરાબંને દર્શનીય છે.
વેલે. પણ ચક્રવર્તી ભરતનું કે જાવડાશાનું
મંદિર આજે મળતાં નથી. ઐતિહાસિક દષ્ટિએ આ પછી બહારના ચોકમાં જ કુમારપાળનું જોઈએ તે સોલંકી યુગમાં મંત્રીશ્વર ઉધ્યાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૭૫
આ સ્થળે લાકડાંનાં મંદિરે જઈ તેના સળગી છે. સામે ભેજનશાળાની વ્યવસ્થા છે. યાત્રિઉઠવાની ભીતિ લાગતાં મંત્રીશ્વરના પુત્ર વાહડે કેને માટે જમવાની સુંદર સગવડ છે. તે જ સ્થાને પિતાની મરતી વખતની ઈચ્છા મુજબ પત્થરનાં મંદિર બનાવ્યાં ને કુમાર- કદંબગિરિનું પ્રથમ મંદિર શ્રી કદંબવિરાટ પાળનું મંદિરનું પણ લગભગ આજ સમયે આ મંદિરની જમણી બાજુ સૂરિ સમ્રાટ રચાયું. કહેવાય છે કે વાહડે આ મંદિર પાછળ આચાર્ય શ્રી વિજયનેમસૂરીશ્વરજી મહારાજની બે કરોડ ને સત્તાણું લાખ રૂપિયા ખર્ચેલા. પૂરા કદની મનહર આરસની પ્રતિમાની દેરી ત્યારપછી વસ્તુપાળે શત્રુંજય પર ચડવાનાં છે. રંગમંડપના પ્રવેશદ્વારની જમણી બાજુ પગથિયાં બનાવ્યાં; ને તળેટીમાં લલિતાસાગર આચાર્યશ્રીનું પંચધાતુનું બસ્ટ છે. મૂળનાયક તળાવ બનાવ્યું.
શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ છે. ભયનીમાં ૭૨
કુલિકાઓ છે. કદમ્બગિરિની મોટી ટુંક જતાં અલાઉદીનના સમયમાં શત્રુંજયના મંદિરને શ્રી હેમાભાઈ શેઠની વાવ આવે છે. બે ફર્લોગ નુકશાન થતાં મૂળ મૂર્તિને સ્થાને સમરકે નવી ચાલતાં તળેટીમાં યાત્રા કરીને આવનારને મૂર્તિ પધરાવી. આદીશ્વર ભગવાનના મંદિર ભાતું અપાય છે શ્રી આદીશ્વર ભગવાનની પાસે હીરવિજયસૂરિનું પણ મંદિર છે. આ ટૂંકમાં પ્રવેશતાં સૂરિ સમ્રાટ ઉપદેશ આપતા આદીશ્વરના મંદિરની આસપાસના ચેકમાં જ દશ્ય નજરે પડે છે' મંદિરમાં શ્રી આદીશ્વર ગણતરી ન કરી શકાય તેટલી નાની મોટી ભગવાનની ૯૧ ઈચની ભવ્ય પ્રતીમા છે. સામે અર્ધ લાખ જેટલી પ્રતિમાઓ છે. શત્રુંજય પંડરિક સ્વામીનું દહેરાસર છે. ડાબી બાજુ તે સ્વચ્છને એક એકથી ચડિયાતાં પવિત્ર નીકળતાં કલામય મેરૂ શિખરની રચના છે. મંદિરનું એવું પવિત્ર ધામ છે જેનું સમગ્ર- મેરૂ પ્રસાદની પાછળ નૂતન મંદિર આવેલું છે તથા વર્ણન અશકય છે. તેની શોભા તે દર્શન તેમાં ૧૧૫ ઇંચના ભવ્ય આદીશ્વર ભગવાનની કરતી વેળા જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. પ્રતિમા છે અહીં શત્રુંજય તીર્થની રચના
કરવામાં આવી છે. આ ઉપરાંત ગણધર પગકદંબગિરિ – તીર્થોદ્ધારક આચાર્યશ્રી લાનો ચતુર્મુખા પ્રાસાદ–નેમિનાથ પ્રસાદ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની પ્રેરણાથી આ તીર્થમાં નેમિનાથનું મંદિર પણ જોવા લાયક છે. નવીન જીનાલ થયા છે. અહીં જીનદાસ ધરમદાસની પઢી છે. પાલીતાણાથી ૮ માઈલ શ્રી સીમધર પ્રાસાદ પણ દર્શનીય છે કદંબદૂર જંગલમાં મંગળ સમાન વિશાળ પટાંગ- ગિરિમાં બે માઈલ દૂર વાવડી પ્લોટમાં વિધણમાં મંદિર, ભોજનશાળા-ધર્મશાળાઓ વિધ રંગના આરસ પહાણની મરમ પ્રતિઆવેલ છે.
માએ દેવ દેવીઓ યક્ષયક્ષિણીએ આદિ પ્રતિ
માઓ છે. દેશદેશાવરના મંદિરોમાં આ પ્રતિશ્રી વૃદ્ધિ વાટિકા જ કદમગિરિમાં પગ માની મોટી માંગ રહે છે. કદમ્બગિરિ જવા મૂકતાં પહેલી વૃદ્ધ વાટિકા યાત્રાળુને આવકારે માટે રહીશાળાને રસ્તે શત્રુંજય બંધને છે વૃદ્ધિ વાટિકામાં ઉપાશ્રય-ધર્મશાળા તથા લીધે બંધ થ છે. હવે બંધના રસ્તે થઈને કદમ જ્ઞાનશાળા છે વૃદ્ધિવાટિકા પાછળ યાત્રાળુઓ બાગરિ જવાય છે શત્રુજી બંધ આપણા લાડીલા માટે ૨૮ જેટલી ઓરડીઓ છે. પાછળ બગી. વિશ્વના જ્યોતિર્ધર શ્રી જવાહર નેહરૂના ચામાં વિવિધ જાતના કુલ ઝાડ શોભી રહ્યાં નામથી નહેરૂ બંધના નામથી ઓળખાશે. અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
INCC
Universally Accepted as all purpose Plasticizers
Dioctyl Phthalate (DOP) Di-Iso Octyl phthalate (DIOP)
for Polyvinyl Chloride (PVC) Processing
and
Dibutyl Phthalate (DBP) Diethyl Phthalate (DEP) Dimethyl Phthalate (DMP)
for
Polyvinyl Acetate, Cellulose Acetate and
other Plastics and. Perfumery
and
manufactured for the rapidly growing
Indian Plastic Industry
Indo-Nippon Chemical Company Ltd.
Regd. Office : Alice Building Dr. Dadabhai Naoroji Road, Fort, Bombay-1 Phone : 251723 Gram : ‘PLASTICIZER'
Factory : Bombay-Agra Road
Ghatkopar Bombay-77 AS Phone : 582609
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૭૦
જૈન ધર્મશાળા-દહેરાસરની વ્યવસ્થા છે. નાથની ચમત્કારી મૂર્તિ છે. મૂર્તિ પ્રાચીન છે.
ગઢમાં બીજા ચાર મંદિર છે. હમણું જોવામાં તાલધ્વજગિરિ તાલવજગિરિ શંત્રુજ્યની પ્રતિમાઓ નીકળી છે. તેથી તે પુરાતન શહેર ટક કહેવાય છે. આ નાનકડો ડુંગર તેમાં તરીકે પ્રસિદ્ધ હશે એમ જણાય છે ભાવનગરથી રસેલી ગુફાઓ અને દશ્યથી પ્રાચીન ગણાય મોટર-બસોમાં ઘેઘા જવાય છે. અહીં શ્રી ચંદ્ર છે. ચીનના સુપ્રસિદ્ધ યાત્રિક હ્યુએનસંગ છે. પ્રભુ તથા જીરાવાળા પાર્શ્વનાથના મંદિર છે. સ. ૬૪૦ લગભગ વલ્લભીના દર્શને આવેલ શેઠ હઠીભાઈની ધર્મશાળા છે. અમદાવાદના તેમણે તાલધ્વજગિરિને પ્રાચીન વિરાટ કહ્યો છે. શેઠ હઠીભાઈના પત્ની હરકુંવર શેઠાણી ઘેઘાના
હતા અને તે કુમકુમ પગલાંના ભાગ્યશાળી હતા. ભાવનગર શહેરથી ૩૨ માઇલ અને પાલી- ભાવનગર–ગોહિલવાડનું પ્રગતિશીલ અને તાણુથી ૧૪ માઈલ તળાજા નામનું સુંદર ગામ રળીયામણું શહેર છે. સ્ટેશન પાસે જ હીરાલાલ તળાજા ટેકરીના ઢળાવ પર આવેલું છે. પાસે અમૃતલાલ તથા ગુલાબબાગ ધર્મશાળાઓ છે. તળાજા નદીના વિશાળ પટને ઓળંગીને શહે. શહેરમાં જનના પાંચ મોટા દહેરાસરે છે. તેમાં રમાં જવાય છે. તળાજા ગામને પોતાની છાયામાં દરબારગઢ સામે આવેલ આદિશ્વર ભગવાનનું સનાવીને તાલધ્વજગિરિ ઉભે છે તાલધ્વજ- મોટું દહેરાસર, પાસે જ રાબજારમાં ગેડીજી ગિરિની પગથી પાકી બાંધેલી છે ચઢાણ સરલ છે. પાર્શ્વનાથનું દહેરાસર દાદા સાહેબમાં મહાવીર
સ્વામીનું અને વડવામાં પણ દહેરાસર શાંતિકુડ પહોંચતા વચ્ચે ગુફાઓ આવે છે. આવેલ છે. તેમાં કેટલીક ગુફાઓ પ્રાચીન હોય તેમ લાગે શહેરમા જૈન ધર્મ પ્રસારક સભા, શ્રી જૈન છે. એભલ મંડપ અને ખેડીયારની ગુફાઓના આત્માનંદ સભા, શ્રી યશોવિજયજી ગ્રંથમાળા, વિશાળ સભાસ્થાન જેવા જેવા છે. આ ગિરિ શેઠ ત્રીભોવનદાસ ભાણજી કન્યાશાળા ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભોંયરાવાળું (મેટ્રિક સુધી), શ્રી જૈન વિદ્યાર્થી ભુવન વગેરે મંદિર, શ્રી સાચા દેવ સુમતિનાથનું મંદિર સંસ્થાઓ છે. આ સાચા દેવની મૂતિ તળાજાના કડેળીયા બ્રાહ્મણને ત્યાં મકાનના પાયામાંથી નીકળી હતી.
ભાવનગરમાં પીલગાર્ડન, બેરતળાવ, તખ્તએ વખત ગામમાં ચાલતે રોગચાળે બંધ થયે સિંહ
સિંહજી હોસ્પીટલ વગેરે દર્શનીય સ્થળ છે. હતા. અહીં અખંડ દીપક રહે છે અને દીપકના શિખાના ઉપરથી ભાગમાં કેશરવણું મેશ પડે
શિહોર-પાલીતાણાનું શિહેર જંકશન છે.
શિહોરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સુંદર છે. આ મુખ્ય દહેરાસર સામે નૂતન કલામય શ્રી મહાવીર ઇન પ્રાસાદ છે. બાજુમાં જર્તિ
તે મંદિર છે. ધર્મશાળા તથા ભેજનશાળા પણ ધરોનું ગુરૂ મંદિર છે. સોએક ફુટ ઉંચે
છે. શિહેરના પેંડા, ત્રાંબાપિતળના વાસણે ચૌમુખજીની દુક તથા કીતિ ત ભ જેવા જેવા
અને તમાકુ વખણાય છે. છે તળાજા ગામ રળીયામણું છે. શ્રી નરસિંહ મહુવા-સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે સાગરતટ મહેતાનું જન્મસ્થાન તળાજા ગણાય છે. પર આવેલ પુરાતનબંદરી શહેર મહુવા-મધુ
મતીના નામથી સુપ્રસિદ્ધ છે. ધોવા–શ્રી નવખંડાપાર્શ્વનાથ થોડા વર્ષ પહેલાં ઘોઘા બંદર હતું. અહીં નવખંડા પાર્શ્વ
જીવતસ્વામી મહાવીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સ્વામીનું સુંદર દહેરાસર છે. મહુવાના જાવડ- અમરેલીમાં કામનાથ નાગનાથ અને સંભવનાથ શાએ શંત્રુજ્યને ઉદ્ધાર કરાવ્યું હતું. કુમાર- મંદીરનું નિર્માણ સમકાલીન થયેલ છે. આ પાળ મહારાજા મહુવા પધાર્યા હતાં હાંસ જિનમંદીર નિર્માણ થયાને ૧૫૦ વર્ષ વ્યતિત ધારૂના પુત્ર જગડુશાએ સેનૈયાની બેતીથી થયા હોવાથી પૂ. ભુવન વિ. મહારાજની શંત્રુજ્ય ઉપર તીર્થમાળ પહેરી હતી, પરમ નિશ્રામાં ૨૦૧૭નાં ચે. વ. ૧૩થી ૧ સુ ૪ ત્માના ચરણે રત્નની ભેટ ધરી હતી. મંત્રા- અષ્ટાહ્નિકા મહેત્વ કરાવી પુનઃ પ્રતિષ્ઠા કરાવી ધર વસ્તુપાળ-તેજપાળ મહુવાની યાત્રાએ તે પ્રસંગ ગામમાં અભૂતપૂર્વ ઉજવાઈ ગયેલ આવ્યા હતા.
આ સિવાય આ જિનમંદીરની સામેજ માય છે. શાસનસમ્રાટ શ્રી શાંતિનાથ ભગવતનું નાનું પણ સુંદર શ્રી વિજયનેમિસુરિ દેશવિદેશમાં જૈનધર્મને દેરાસર છે જેમાં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા પ્રચાર કરનાર આચાર્ય શ્રી વિજયધર્મસુરી, ૧૯૭નાં મહા સુ, ૬ના રવીવારે સિદ્ધાંત વિદ્વાનવયં આચાર્ય શ્રી વિજયદર્શનસુર, અમે મહોદધિ શ્રીમદ્ વિજય પ્રેમસુરિશ્વરજી મહા રિકામાં જૈનધર્મને સંદેશો આપનાર શ્રી વીર- રાજના શિષ્ય રત્ન પૂ. મુનિરાજ શ્રી જંબુ ચંદ રાઘવજી ગાંધી, મહાન જાદુગર નથ્થુ વિ. મ. (હાલ શ્રીમદ્ જંબુસૂરિદ્વરજી મ.) મંછારામ આ ભૂમિના રત્ન થઈ ગયા.
નાં વરદ હસ્તે કરાવામાં આવેલ આમાં પણ
શ્રી સંઘે સારો લાભ લીધેલ હાલ આ ગામમાં શ્રી મોટા ગોપનાથ
શ્રી નેમિનાથ પ્રભુનું પણ નાનું દેરાસર છે.
મહ
આ ધર્મ સંસ્થા અરબી સમુદ્રને ખભા- જલાબાપાનું વીરપુર-જલારામ બાપાનું તનો અખાત જ્યાં આગળ મળે છે ત્યાં આવેલી
નામ ન સાંભળ્યું હોય કે તેમને એક હાથમાં છે. તદન સમુદ્રકિનારે છે, ને ઉનાળા દરમ્યાન બેરખા વાળ ને બીજા હાથમાં દંડાવાળો ફોટો ઘણા માણસો હવાખાવા માટે અહીં આવે છે ન જે હોય તેવા ગુજરાત સૌરાષ્ટ્રમાં બહુ અને રહે છે. આવા ધર્મસ્થાનના મૂળમાં ઓછા માણસો નીકળશે. “જલા સો અલ્લા” ઘણી જ દંતકથાઓ રહી હોય છે; અને દત- એવં જેમના માટે લેકમાં બેલાય છે તે કથાઓ સાથે ઇતિહાસે પણ કયારેક વચ્ચે
જલારામ બાપાના પવિત્ર સંસ્મરણે સાથે નોંધ લીધી હોય છે, તેથી તેવી સંસ્થાનનો જાયેલ વીરપુર સૌરાષ્ટને યાત્રાધામ
જોડાયેલું વીરપુર સૌરાષ્નનું યાત્રાધામ ગણાય નાને એવો ઇતિહાસ પણ છે.
છે. મધ્ય સૌરાષ્ટ્રમાં ગંડળ ને જેતપુર વચ્ચે
આવેલું વીરપુર એસ. ટી. દ્વારા કે રેલ્વે દ્વારા નાનું પણ સમૃદ્ધ અમરેલી ગામ જેમાં પણ પહોંચી શકાય તેવું યાત્રા સ્થળ છે. વીરજેનેની સંખ્યા ઘેડી પણ ધનીક હતી પરંતુ પુરના પ્રધાન ઠક્કર અને રાજબાઈને ત્યાં એક ગામમાં એક પણ જિનમદીર ન હતું તેથી મહાત્માના આશીર્વાદ પ્રમાણે સં. ૧૮૫૬ના સકળ સંઘે ભેગા થઈ સુંદર શીપકળા યુક્ત કારતક માસમાં સુદ સાતમ ને સોમવારે રાજજિનાલય બંધાવ્યું. અને ૧૮૫૫ના મહા સુ. બાઈની કુખે જલારામ ભગતનો જન્મ થયા. ૧૧નાં પુણ્ય દિવસે શ્રી સંભવનાથ પ્રભુની નામ તે રાખવામાં આવ્યું દેવજી. દેવજી ભગત પરિકર યુક્ત પ્રતિમા તેમાં પધરાવવામાં આવી બાળપણથી જ રામ રામ એ દિવ્ય નામ મંત્રને પ્રતિમાજી ખૂબજ ચમત્કારી છે કહેવાય છે કે જપ કર્યા કરતા.. ગામઠી શાળામાં શિક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૯
મેળવ્યું. ૧૪ વર્ષે લુહાણા જ્ઞાતિના રિવાજ મંદિર છે. બાજુમાં જલા બાપાને ફેટ છે ને પ્રમાણે જઈ દેવાણી. પછી તો જલારામનું પગલાં છે. ગભારામાં ધકે ને ઝેળી છે. લોકો સગપણ આટકોટમાં વીરબાઈ સાથે થયું. જલા- સેંકડોની સંખ્યામાં દશને ને માનતા પૂરી કરવા રામને ગમ્યું નહીં પણ રામની મરજી માની આવે છે. સદાવ્રત અખંડ ચાલે છે. જગ્યામાં આધીન થયા. ૧૬મા વર્ષે લગ્ન થયાં. જલા- આવનાર સૌને ચા પાણી, દૂધ, ભેજન અપાય રામના દાનપ્રિય સ્વભાવને કારણે પિતાએ છે. ટ્રસ્ટમાંથી સંસ્કૃતમાં સારા ગુણ મેળવતેમને જુદા કર્યા ને વાલજી કાકાની દુકાને નારાને શિષ્યવૃત્તિઓ અપાય છે, શિષ્યવૃત્તિ બેસવા લાગ્યા. એક વાર ગિરનાર જતી સાધુ આપી છાત્રોને પરદેશ પણ મોકલવામાં આવે મંડળી માટે લેટ, દાળ, ઘી, ગોળની ભેલીઓ છે. રાજકોટમાં માતુશ્રી વીરબાઈ મા મહિલા જલારામ કાકાની ગેરહાજરીમાં પહોંચાડવા કોલેજ પણ ચાલે છે. સાધુ પાછળ જતા હતા ત્યાં કેઈકના ચડાવ્યા વાલા કાકા રોષે રાતાપીળા થતા આવ્યા ને ભગવાન શ્રી ઘેલા સેમનાથ:- ઘેલા પૂછયું, “આ ફળિયામાં શું બાંધ્યું છે?” નામની નદીને કિનારે આ ભવ્ય મંદિર આવ્યું જવાબ મળ્યો કે, “સાધુ સંતો માટે છાણ છે.” છે. તેની આસપાસના પ્રદેશમાં પ્રકૃત્તિ જાણે “લોટામાં શું છે?” બીજો પ્રશ્ન પૂછાયે. સતે ચડી હોય તેવું આલ્હાદક વાતાવરણ ભાસે જવાબ મળે, “પાણી.” કાકાએ કહ્યું: “બતાવે છે. મંદિરથી એકાદ માઈલના અંતરે વાઘેશ્વરી જોઉં.” ને સામે જ લેટામાંથી પાણી ને ફાળ- ધેલીને કાળુભાર નદીઓના ત્રિવેણી સંગમ યામાંથી છાણું નીકળ્યા. દુકાને તપાસ કરી તે છે. ભગવાને ઘેલા સોમનાથની વિષે અતિહાસિક વેજામાંથી પાણકોરૂં પણ ઘટતું ન હતું. જલા- ગણાવાતી કથા નીચે પ્રમાણે છે, જુનાગઢની રામને પણ ત્યારથી રામમાં શ્રદ્ધા બેસી ગઈ. ગાદી પર ચુડાસમા વંશી રા'મહિપાળ રાજ્ય સત્તર વર્ષની વય પછી તો જલારામ બે વર્ષ કરતો હતો. રાતે અને તેનું આખું કુટુંબ યાત્રા કરી વિરપુર આવ્યા ને પતિ-પત્ની સૌથી પ્રભાસપાટણમાં બિરાજતા ભગવાન સોમનાથનું અલગ રહી ભજન કીર્તનમાં પડ્યા. ગુરુ અનન્ય ભક્ત હતું. સોમનાથનો વૈભવ સાંભળી ભેજલરામ પાસે કંઠી બંધાવી. સદાવ્રત શરૂ ગુજરાતના સુલતાન જાફરની આંખમાં સેમકર્યું ને જલારામના નામે ચમત્કારો ચડવા નાથનું ખંડન કરી, સમસ્ત મકાને છિન્ન માંડ્યા. પાંચ માણસની રઈ જલાબાપાની વિછિન્ન કરી નાખવાનું સ્થાન રચવા માંડયું. હાજરીમાં ૫૦૦ને પૂરી પડવા લાગી. રોગીના જાફરે પિતાની પુત્રી હુરલ અને ગુપ્તચરોને રેગ મટવા લાગ્યા. એક વૃદ્ધ મહાત્માએ જલા- સોરઠ પ્રદેશની તથા પ્રભાસપાટણની રજેરજ રામ પાસેથી પોતાની સેવા માટે વીરબાઈ માને વિગતો પ્રાપ્ત કરી લેવા સમગ્ર પ્રદેશમાં માગી લીધા ને જલાબાપાએ માને સાધુના ફેલાવી દીધા. સોમનાથનું મંદિર તેની રક્ષણ સથવારે સંપ્યા. પણ સાધુ તે દંડે ને ઝોળી વ્યવસ્થા, પૂજારીઓ, જવાના રસ્તા, વગેરે આપી અદશ્ય થઈ ગયા. આકાશવાણી થઈને માહિતી સુલતાનને પહોંચવા લાગી. તેમાં વળી માને જગ્યામાં પાછા જવા હુકમ થયે. આવા એવા સમાચ ૨ મળ્યા કે રા'ની કુંવરી મીનળદે તે પુસ્તકનાં પુસ્તક ભરાય તેવાં જલાબાપાનાં એ ભગવાન સોમનાથની સેવા ઉપાસનામાં આ ચરિત્રો છે.
જન્મ ફૂવારી રહી પ્રભાસમાં જ પોતાનું જીવન
ગાળવાનો સંકલ્પ કર્યો ને તેને માટે હરણ વીરપુરમાં આજે પણ સુંદર મઝાનું રામ નદીના કાંઠે આવાસ રચાવા માંડે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
ખબર સાંભળતા હરલે પિતે મીનળદેને મળી ભૂર્ગભમાં સ્થાપવામાં આવેલા બાણ પર જ પિતાને કંઈક વધુ જાણવા મળે તે માટે પ્રભાસ લેહી નીતરતી હાલતમાં ઢળી પડ્યા. બાજુમાં તરફ પ્રયાણ કર્યું. પરંતુ પ્રભાસમાં તેણે વૃક્ષની ઓથે સંતાઈ રહેલ હુરલને મીનળદે સોમનાથ ભગવાનનું ષડશોપચારથી પૂજન ને પકડવા મુસલમાન સૈનિકે દોડ્યા પણ કરતી મીનળદેની શ્રદ્ધા ભક્તિ જોઈ હુરલના ઉંચી ટેકરી પર ચડી ગયેલ આ બને શિવહૃદયમાં પરિવર્તન થયું. હુરલ મીનળદેને પાસિકાઓએ સમાધિ લીધી. ધરતીમાં સમાઈ નમી પડી ને પિતાના પિતાના થનારા સેમ- ગઈ. શિવલિંગ જમીનમાં સંતાઈ ગયું તેથી નાથ પરના હલ્લાની વાત કરી. મીનળદેએ મુસલમાનોને દેખાયું નહિં. તુરત જ રા'ને સમાચાર પહોંચાડયા. ૨ એ ભગવાન સોમનાથના રક્ષણની તૈયારીઓ ભડલી ગામના લોટ માગીને પિતાનું માંડ આદરી. આ બાજુ મીનળદે પાસે ગયેલ હુરલ માંડ પુરૂ કરતા દયારામ ભટ્ટને એકવાર વગડા પાછી ન આવતાં ગુપ્તચરોમાં ફફડાટ પેઠા માંથી પસાર થતાં જમીનમાંથી કંઈક અવાજે ને તેમણે ઠેઠ મીનળદેના નિવાસસ્થાન સુધી થતાં સંભળાયા ને તેણે અવાજ આવતો હતો ખબર કઢાવી. હુરલે ગુપ્તચરોને જણાવી દીધું ત્યાં ધૂળ આઘીપાછી કરી જોયું તે સુંદર કે પોતે પણ ભગવાન સોમનાથના ચરણોમાંજ શિવલિંગ જણાયું. તેણે આ શિવલિંગની જીવન ગાળવા માગે છે. સુલતાન જાફરે તે પૂજા કરીને જ જમવાનું વ્રત લીધું. કહેવાય સમાચાર મળતાં જ તાબડતોબ પ્રયાણ આદર્યું છે કે એક ચોમાસામાં અનરાધાર વરસાદ ને ને રાતદિવસ જોયા વિના પ્રભાસ પર હમલે વીજળીઓના તાંડવની વચ્ચે પણ નિર્ભય રહી કરવા સુલ્તાન ઉતાવળો થઈ રહ્યો. પરંતુ દયારામભટ્ટ પુજા કરી રહ્યા ત્યાં કઈ સાધુ ભગવાન સોમનાથના શિવલિંગને લઈને હુરલ
આવી તેને ઘેલે નદીના ઘોડાપુરમાંથી માર્ગ
કરાવી સામે પાર ઉતારી ગયા. અત્યારે પણ ને મીનળદે પાલખીમાં છાને રસ્તે ઊપડ્યા. પાછળ લાઠીના હમીરજી ગોહિલ પિતાના દયારામ ભટ્ટના વંશજ શિવજીની મહાપૂજા ચુંટેલા માણસો લઈ પ્રભુની પાસે મુસલમાન પહોંચી ન શકે તે રીતની વ્યવસ્થા જાળવતાં આ તીર્થધામ રાજકોટ જિલ્લાના જસદણ ચાલ્યા. પ્રભાસપાટણમાં રાજપુતેએ ને બ્રાહા તાલુકામાં આવ્યું છે ને રાજકોટથી ગઢડા
એ સંતાનના લશ્કરને ભારે સામને કર્યો. જતી એસ. ટી. માં ત્યાં જઈ શકાય છે. પાલખી ગોરકડે પહોંચતા મુસલમાની સૈન્યના શ્રાવણ માસમાં ને આસો માસમાં આસપાસના એક વિભાગે ગેરકડી આંતર્યું પણ રાજપુતોએ પ્રદેશની વનશ્રીના સૌંદર્યને સેળે કળાએ ત્યાં પણ યુક્તિ પુર્વક પરાક્રમ દાખવી પાલખી ખીલેલું જોઈ હજારે યાત્રાળુઓ શિવજીના રવાના કરાવી દીધી. પાલખી ભડલી પહોંચતા દર્શન સેવા કરે છે. યાત્રાળુઓને ત્યાં ઉતરવા ભડલીના શિવોપાસક વેજલભટ્ટ મદદે આવ્યા. રહેવા સારી સગવડ છે. જગ્યાના મહંત હાલમાં પરત શિવલિંગ ભડલીના કાંઠે જમીનમાં દેવગિરિજી વીરગિરિજી મહારાજ બિરાજેલ પિસવા માંડતાં ત્યાં જ શિવજીને સ્થાપના કરી છે. તેઓ યાત્રિકોમાં ઘણા જ પ્રીતિપાત્ર આ બાજુ ગોરકડા સર કરી મુસલમાં ને ભડલી બન્યા છે. પહોંચ્યા. વેજલભટ્ટે ભારે પરાક્રમ બતાવ્યું. સાત સાત મુસલમાનેને સામનો કરી તેમને જડેશ્વર મહાદેવ :- વાંકાનેર અને મોરબી સંહારતા વેજલભટ્ટ પણ ખૂબ ઘવાયા ને પંથક વચ્ચે મચ્છુકાંઠે શ્રી જડેશ્વર મહાદેવનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
સુંદર મંદિર આવેલું છે. સૌરાષ્ટ્રના મધ્ય ભાગ પાંચાલ પ્રદેશથી માંડીને આજુબાજુ ડુંગર માળા પથરાએલી છે. વાંકાનેરના માંજ કાલિકા, ચાંદેલિયા, અને ધોળેશ્વર મહાદેવ ખીરાજેલ છે, આ ડુંગરમાળ વાંકાનેરની દક્ષિણ દીશાને આવરીને પડી છે. ધાર ધીમે ધીમે વાંકાનેરની ઉત્તર તરફ નમતી નમતી છેક જડેશ્વર મહાદેવના ધામ પાસે જઇને ઉભી રહે છે. સ્વચ્છ હવા પાણી અને કુદરતી સૌંદર્યના કારણે આ સ્થાન પ્રખ્યાત છે.
જડેશ્વર મહાદેવના મંદિર પાસે એક વિશાળ ધમ શાળા છે. ખાસ કરીને શ્રાવણ માસમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી મેાટીસ ંખ્યામાં યાત્રાળુએ અહિ' દર્શન કરવા અને રહેવા આવે છે. મંદિર અને શિવલિંગ ઘણાં ભવ્ય છે. આ સ્થળ વિષે નીચે પ્રમાણેના દ્વારા પ્રસિદ્ધ છે. જડિયેા જગલમાં વસે, ઘેાડાને દાતાર; ૩ો રાવળ જામને, હાંકી દીઘા હાલાર.
સાસ” નામને એક ઊંડા ધરા છે. કહેવાય છે કે કુંતી માતાની તરસ મટાડવા ભીમે પાટુ પાદ-મારીને ધરતીમાંથી પાણી પ્રગટાવી આ ધરે નાન્યેા હતેા. આ ભીમ ચાસને પણ તુલસી શ્યામના ક્ષેત્રમાં ગણવામાં આવે છે.
શ્રી સેામનાથ અને પ્રભાસ તીથ :~
66
‘સૌરાષ્ટ્રે સોમનાથસ્ત્ર ” એમ કહીને શિવના ખાર યાતિલિંગમાં ભગવાન સેમનાથને પ્રથમ સ્મરવામાં આવ્યા છે. વળી ઋગ્વેડના ખિલસૂક્તમાં પશુ——
૧૮૧
તુલસી શ્યામ—સૌરાષ્ટ્રમાં પ્રભાસક્ષેત્રનુ સ્થળ પુરાણ પ્રસિદ્ધ છે. આ પ્રભાસ ક્ષેત્રની પૂર્વે તુલસી શ્યામનું સ્થળ “તપ્તાદ તીથ” નામે પ્રસિદ્ધ છે. હુજારા વર્ષ પહેલાં દીવના ટાપુમાં જાલંધર નામનેા રાક્ષસ રહેતા હતા. તેણે એક વૃંદા નામની સતી સ્ત્રી હતી. આ વૃંદાને કારણે જાલંધરને કોઇ મારી શકતું નહું. જાલ ધરે બધા દેવાને પણ હરાવ્યા હતા. છેવટે ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈને વૃ ંદાનું સતીત્વ ખંડિત કર્યું. વૃંદાએ વિષ્ણુને શ્યામ પથ્થરના સ્વરૂપમાં ફેરવાઇ જવાને શ્રાપ આપ્યું. ભગવાને તે શ્રાપને માથે ચડાવી વૃંદાને પણ તુલસીનું વૃક્ષ થવાની આજ્ઞા કરી. આ તુલસી શ્યામનુ એક મદિર અમરેલી જિલ્લાના ધારી શહેરથી દક્ષિણ દિશામાં અઢાર માઇલ દૂર ગીરના જંગલમાં આવેલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઉપર પ્રમાણે જેના ઉલ્લેખ છે તે શ્રી સેામનાથ ભગવાન અને અને પ્રભાસતી વિષે સંખ્યામધ ઉલ્લેખેા મહાભારત ને પુરાણમાં પણ મળી આવે છે. કવિ કાલિદાસના નાટકનાં કણ્ય મુનિ શકુન્તલા પરની આવનારી આપત્તિ જાણી શ્રી સેામનાથમાં તપશ્ચર્યા કરવા ગયા હતા, તેથી લખ્યું છે. વામનપુરાણમાં પ્રહલાદ પિતૃહત્યાનું પાતક ટાળવા પ્રભાસક્ષેત્રમાં જઈ સ્નાન કરી સામેશ્વરના દર્શને ગયા હતા તેવે ઉલ્લેખ છે. કૂમ પુરાણમાં તીમાં ઉત્તમ પ્રભાસને ગણાવી શિવજીનું સામેશ્વર તી સંપૂર્ણ વ્યાધિના નાશ કરનાર છે એવું લખ્યુ છે. વલભીકાળમાં રચાયેલ સ્કંદપુરાણમાં તે આખું એક ‘પ્રભાસખંડ' નામનું માટુ' પ્રકરણુ જ જોવા મળે છે. જેમાં મંત્રહીન, ધનહીન, અરે માળા કરીને રહેલા પક્ષીઓ પણ સ્વગ ને પામશે. એવું મેઢું મહિમા વર્ણન પ્રભાસ માટે કર્યું છે. પ્રભાસખંડમાં માત્ર પ્રભાસ નગર જ નહી પણ પૂર્વમાં ઉના, પશ્ચિમે માધવપુર, ને ઉત્તરે ભાદર નદી સુધીના પ્રદે
ઉના શહેરથી એક માઇલ દૂર એક ભીમશને પ્રભાસખ`ડ કહી સૌનુ વન કયુ છે.
પત્ર પ્રાની સવંતી ચત્ર સોમેશ્વરો સેવઃ । तंत्र मा अमृत कृधि इन्द्रायेन्द्रौ परिसवः ॥
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
in
પ્રભાસખ’ડમાંની સરસ્વતી દધીચિ ઋષિના પુત્ર પિપ્પલાદે ઉત્પન્ન કરેલા વડવાનલને વિષ્ણુની આજ્ઞાથી પ્રભાસ તરફથી ચાલી રસ્તામાં ધૃત સ્મરને બાળીને ભસ્મ કરાયૈ ને વડવાનલને સમુદ્રમાં લઈ ગઈ એવી કથા પ્રભાસખંડમાં વિગતે વર્ણવી છે. વળી મહાભારતના યુદ્ધ પછી પાપ ધેાવા શ્રીકૃષ્ણની આજ્ઞાથી અર્જુન પ્રભાસમાં આવ્યા ને સરસ્વતીમાં સ્નાન કરી પવિત્ર થયા એવી પણ આખ્યાવિકા તેમાં જ છે હિરણ્યા ને સરસ્વતીનાં આ પરમ પવિત્ર ક્ષેત્રનું ગૌરવ ગાન કરવા તે પુસ્તકાના પુ
સે।મ નામના અત્રિ ગેાત્રના યાદવે સેમેશ્વરની સ્થાપના કરી હશે. શ્રી હરપ્રસાદ દેશાઈ જણાવે છે કે હોળીના દિવસે ભૈરવનાથની મૂર્તિ બનાવી તેની આખા દિવસ પૂજા કરી સાંજે તેડી નાખવામાં આવે છે. હિંદુએ કદી મૂર્તિ તેડતા નથી, આ ઉપરથી લાગે છે કે સેમ રાજાએ ભૈરવનાથનુ લિંગ ઉત્થાપી ત્યાં સેામેશ્વરની વૈદિક વિધિથી પ્રતિષ્ઠા કરી તેની સાથે આ વિચિત્ર રિવાજને સંબધ હોવા જોઇએ. તેમનુ માનવું એવું પણ છે કે ભૈરવનાથની પૂજા અશ્લિલ રૂપમાં અનાં દ્વારા થતી હાય ત્યાં
ધમાં ગુજરાત સૌરાષ્ટ્રના જાણીતા વિદ્વાન શ્રી શ’ભુપ્રસાદ દેશાઇનું પ્રભાસ અને સામનાથ નામનું એક અત્યંત શ્રેષ્ઠ પુસ્તક વાંચવા અમારી ભલામણ છે. ૬૦૦ પૃષ્ઠ ધરાવતા આ ઐતિહાસિક સામગ્રીએથી ભરપૂર ગ્રંથમા જહે મત ભર્યાં ને દાદ માગી લે તેવા સંશાધન પછી પ્રભાસક્ષેત્રની અને સામનાથ તીની વિગત આપી છે.
તકે લખવા પડે ને જિજ્ઞાસુઓને આ સબ-સામ યાદવે વૈશ્વિક વિધિથી સામેશ્વરની પ્રતિષ્ઠા પણ કરી હોય તે સ ંભવિત છે, વિદ્વાનો માને છે કે સેામનાણુની સ્થાપના ઈસ્વીસન પૂર્વે થઇ ચૂકેલી. પુરાણે માને છે કે જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી જ સામેશ્વર છે. પણ મેડામાં માડી ૨૬૦૦ વર્ષ પહેલાં તા સામેશ્વરની સ્થાપના થઈ જ હશે. પરંપરા કહે છે કે ત્રેતાયુગમાં રામચંદ્રે સુવર્ણનું મંદિર અહીં બનાવ્યું', રાવણે રૂપાનું મનાવ્યું, દ્વાપરમાં શ્રી કૃષ્ણે કાનુ` મનાવ્યુ. વલભી સમયમાં પહેલાં પત્થરનું થયું ત્યારપછી ભીમદેવને કુમારપાળે છેલ્લે અહલ્યા માઈએ તેમાં સંસ્કરણા કર્યાં.
૫૦ હજાર વીર ભારતીય ચોદ્ધાઓએ આ પ્રાણપ્રિય મંદિરની રક્ષા કાજે પ્રાણ દીધા
મહાભારત કાળમાં પણ પ્રભાસ તીથ ધામ હતું
દી કાળથી સામનાથ પ્રભાસક્ષેત્ર શવેા, વૈષ્ણુવા, જેનેાના તીથ ધામ તરીકે સ’પૂજ્ય બન્યું છે. અહી સૂચા પાસક સૌર સ`પ્રદાય પણ ફાલ્યા ફૂલ્યા હશે કારણ કે સૂર્યમંદિરનાં અવશેષા પણ મળી આવ્યા છે. ચ'દ્રને થયેલ ક્ષય રાગ દૂર કરવા તેણે તૈરવેશ્વર અથવા ભૈરવનાથના નામથી યુગના પ્રારંભથી જ
સેમેશ્વર તીર્થ દેવપટ્ટન કહેવાતું વ્હાલમાં આ ક્ષેત્ર આખું પ્રભાસ તરીકે ઓળખાય છે. સેાલકી યુગમાં લલેશ-નકુલેશ સ્થાપિત પશુપત મતનું પ્રાબલ્ય અહીં હતુ. મહમદગીઝનીને સમકાલીન ઇતિહાસકાર અલ્બેરૂની પણ અહીં પૂજાતા શિવની ઉપાસના કરી પછી ત્યા બ્રહ્મ-રહી ગયેલા, તેણે પેાતાના ગ્રંથમાં સેમનાથની જાહેાજલાલીનું વર્ણન આપ્યુ છે. વ. સ. ૧૦૮૫માં મહમદ ગીઝનીએ સેામનાથ ક્ષેત્ર પર ચડાઇ કરી. ઠેઠ સેામનાથ સુધી કેાઈએ તેને સામનેા ન કર્યાં એવી તેની ધાક પેસી ગયેલી તે સૌ રાજાએ પણ પોતપેાતાનુ સાચવવામાં
શિલા ઉપર કુકકુંડ પ્રકારના શિવલિંગની સ્થાપના કરી ત્યારે બ્રહ્મા, સાવિત્રી, બૃહસ્પતિ, વસિષ્ઠ મરીચિ, વગેરે સમસ્ત ઋષિગણે તે યજ્ઞક્રિયામાં ભાગ લીધા વિદ્વાને માને છે કે મહાભારતમાં સેામનાથના ઉલ્લેખ નથી એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૮૩
માનતા થયેલા. પણ સોમનાથ ક્ષેત્રમાં મહમદ પ્રેરણાથી કુમારપાળે મંદિર નિર્માણ કર્યાની ગીઝનીના સૈન્યનો ભારે સામને થશે. પચાસ વાત છે. ગમે તે હોય કુમારપાળના સમયમાં હજાર શુરવીરો જેમાં સોલંકી, ચાવડા, ગોહિલ, સોમેશ્વરનું મંદિર નિર્માણ પુન: થયું ને આ મેર, રબારી, આહિર, કેળી સૌ હતા. તેમણે ક્ષેત્રની સમૃદ્ધિ વધી. પિતાનાં જાન સોમનાથના રક્ષણ માટે આપ્યાં,
ઈન્દ્ર જાણે સૂર્ય એ બન્ને દેવેનું પણ સોમનાથને બચાવ થઈ શક્યો નહીં અને
પણ આ પ્રિય સ્થળ હતું હજારો હિંદુ પુરૂષો, સ્ત્રીઓ, બાળકોની કતલ કરવામાં આવી, સ્ત્રીઓની યથેચ્છ આબરૂ
વળી અલાઉદ્દીનનાં સૈન્ય અલપખાનના લૂંટવામાં આવી, સેમેશ્વરનું લિંગ તેડવામાં )
માં નેતૃત્વ નીચે આવ્યાં. ને ઈ. સ. ૧૩૦૦માં આવ્યું ને તેના કટકા કરી તે સોમનાથના દ્વિાર
આ સૈન્ય સેમિનાથ ને ઘેરે ઘાલ્યો, સાથે, ગીઝની લઈ ગયે. કચ્છને સિંધમાં તેને
ને સારી લડાઈ પછી ફરીથી સોમનાથના લિંગનું ભારે મુશ્કેલીઓ પડી પણ એમનાથનાં પવિત્ર ખંડન થયું. આ વાત કહાન્ડદે પ્રબંધમાં લખી લિંગના કટકા તેણે મસ્જિદમાં પગથિયાં તરીકે છે. ને તે સમયે પણ પુષ્કળ પ્રમાણમાં હિંદુજડાવ્યાં. મહમદના આક્રમણ પછી તુરત જ એની કતલ, સ્ત્રીઓની આબરૂ લેવાના પ્રસંગે, સોમનાથની ઉપાસના નવું લિંગ સ્થાપી શરૂ કંટકટ વગેરે બન્યા. આ સમયની એક કથા કરવામાં આવી. કેટલાકના મતે રા' નવઘણે તે બીજી એવી છે કે આ શિવલિંગ અલખાનનાં કેટલાકના મતે ભીમદેવના હાથે તેની પ્રતિષ્ઠા આપવાં પૂર્વે જ લઈ જવામાં આવેલું ને થઈ પછી તેની સમૃદ્ધિ ને મહિમા વધવા જ
આજના ઘેલા સોમનાથનું લિંગને આ સમયનું માંડે. ગુજરાતના પ્રસિદ્ધ મહાપરાક્રમી સિદ્ધ- અસલ શિવલિંગ છે. (વિગતવાર ચર્ચા માટે રાજ જયસિંહની માતા મિનળદેવીને સોમનાથનું
ઘેલા સોમનાથ ઉપર લખેલી નોંધ જુઓ). ઘેલું લાગેલું. તેણે એક જૈન કથા ગ્રંથ પ્રમાણે
૧૩૦૦ થી ૧૩૦૮ સુધી પ્રભાસ ક્ષેત્રમાં આ સોમનાથને બોતેર લાખને કર પિતાના પુત્ર
ભયંકર આક્રમણની પીડા ને વેદના સંતાપ પાસે માફ કરાવ્યું. ખૂદ સિદ્ધરાજે પણ પોતાનો
કરાવતા રહ્યા. ૧૩૦૮માં રા'નવઘણે મુસલમાની વંશ ચાલુ રાખવા શ્રી સોમેશ્વરની પૂજા-અર્ચના
થાણ ઊઠાડી મૂકી સોમનાથની નવેસરથી કરેલી. તેની યછી કુમારપાળ ગાદી પર આવ્યો.
પ્રતિષ્ઠા કરાવી સોમનાથનાં પૂજાપાઠ શરૂ થઈ કુમારપાળે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્યજીની
ગયાં. મહમદ તઘલખના સૈન્ય સૌરાષ્ટ્ર પર પ્રેરણાથી સેમેશ્વરનું મંદિર બે વર્ષની રાત્રિ હમલે કર્યો. વીર મોખડાજી અદ્ભુત પરાક્રમ દિવસની કામગીરી પછી તૈયાર કરાવ્યું ને બતાવી સ્વર્ગ સંચર્યા. સેરઠમાં પ્રવેશેલા તાહેમચંદ્રાચાર્યની હાજરીમાં સેમેશ્વરની પૂજા લખી સૈન્ય સેમેશ્વરનું ખંડન કર્યું. કરી. ખૂદ હેમાચાર્યે પણ સોમેશ્વરની વંદના કરી અર્થગર્ભ સ્તુતિ કરી. આ વાત હયા૫ પ્રભાસના ઠાકર મેઘરાજે અને રા'ખેંગારે ને કુમારપાલ પ્રબંધ નામના જૈન ધર્મના કાવ્ય ૧૩૪૬ પછી ફરીથી તેમનાથની પ્રતિષ્ઠા કરી. ગ્રંથમાં છે. પણ પ્રભાસ પાટણમાં ભદ્રકાલી પ્રભાસ ક્ષેત્ર વળી પાછું તેજસ્વીજ બન્યું. આ મંદિરના શિલાલેખમાં ભાવબૃહસ્પતિને સિદ્ધ પછી ૧૩૭લ્માં ઝફરખાને સૌરાષ્ટ્રમાં આવી તે રાજ દ્વારા મળેલા સન્માનનો તથા તેમને જ કૃત્ય કર્યું, વળી પાછું ૧૩૮૬માં પ્રભાસ કુમારપાલ તરફથી પ્રાપ્ત થયેલા “ગડેશ્વર” સેમેશ્વરની પૂજા ઉપાસનાથી ધમધમવા લાગ્યું. બિરૂદને ઉલ્લેખ છે. આ ભાવ બૃહસ્પતિની ૧૩૫માં ફરી મુઝફફરના હાથે સોમનાથને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
१८४
વંસ થયે. ૧૪૦૨માં ફરીથી તે પ્રભાસ ઉપર નૃત્ય મંડપ સહિતની લંબાઈ પૂર્વ પશ્ચિમ ૨૨૫ ચડી આવ્યો ને હિંદુઓની કતલ કરી. વળી ફૂટ ને ઉત્તર દક્ષિણ પહેલાઈ ૧૨૮ ફૂટ છે. એકવાર સોમ્નાથને પ્રતિષ્ઠાને પ્રયત્ન થયે ત્યાં પણ બસ્સો ફૂટ ઊંચા શિખરમાં નવ મજલા ૧૪૦૫માં મુઝફફર ચડી આવ્યું કે તેણે છે. આગળના મંડપને ઉપરા ઉપર ત્રણ મજલા વિનાશ લીલા કરી. આ પછી અહમદશાહે ગેલેરીવાળું સ્થાપત્ય છે. મંદિરને ફરતા ચાર ૧૪૧પમાં પ્રભાસને વેરાન કર્યું ૧૪૫૧માં રા” ફૂટ લંબાઈમાં મહાપીઠ, હસ્ત, નરથર, અશ્વમાંડલિકે વળી પાછી સોમનાથની પુનઃ પ્રતિષ્ઠા થર વગેરે ધરે છે. સ્તંભે અને કલામય ઘુમટ કરી ૧૪૯૦માં મહમદ બેગડાના હાથે ફરી તથા ધું મટના ઉપરના ભાગમાં સેવરણું છે. સેમિનાથના આંગણે એ જ કલેઆમ, એ જ આ મહાપ્રાસાદ ૧૬૬ તળે ઉપર રચાયેલા સંહારલીલા ને ધર્માન્તરના જુલમ થયા. છે. સંપૂર્ણ બાંધકામમાં ૬૨૪ સ્તંભે છે. આ
ઉપરાંત દેવોની, દેવીઓની, દિક્પલેની, ગંધર્વ આ પછી પોગીએ ૧૫૪૭માં સૌરા- પક્ષ કિન્નર, કિપરુષની સહસ્ત્રાવધી પ્રતિમાઓ માં ખાસ કરીને સોરઠમાં જે હિંદુઓ અને ને પુરાણ કથાઓનું કોતરકામ બાકી જ છે. મુસ્લિમ બંને ઉપર જુલમ ગુજાર્યા તેમાં પ્રભાસ પણ બાકી ન રહ્યું. ત્યાં હિંદુ મુસલ- ૧૯૫૦ના એકબરમાં આ વર્તમાન મંદિમાનનાં ઘર લૂટાયા, મસિજદો ને મંદિર ના નિર્માણનું કાર્ય આરંભાયું ને ૧લ્પ૧માં તેડાયા ૧૫૫૧ની આસપાસ પ્રભાસમાં વળી મે માસમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ મહામહિમ પાછી સોમનાથની પ્રતિષ્ઠા થઈ ને પૂજા પ્રણાલી રાજેન્દ્રપ્રસાદજીના હસ્તે લિંગ પ્રતિષ્ઠા કરવામાં ચાલવા લાગી. આ પછી એકાદ બે વાર સેમ- આવી ૧૯૫૯માં મંદિરને કલશ ચડાવવામાં નાથ તીર્થ પર આક્રમણો થયા સૌથી છેલ્લે આ શિખરનું ઈડુ અગીયારસે મણવજનના અહલ્યાબાઈએ ૧૭૮૩માં સાંકળેશ્વર નામના એક જ પત્થરનું ત્રણ માણસની બાથમાં સમાય ભેંયરામાં રહેલા શિવલિંગ ઉપર મંદીર તેવા પરિઘવાળું જે ને ઉપર છ ફુટને સુવર્ણ બનાવી અહયેશ્વરની સ્થાપના કરી. ત્યારથી કલશ છે. એ સ્થળે પૂજા ઉપાસના ચાલતી હતી ૧૯૪૭ના નવેંબરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સૌરષ્ટ્રમાં ૧૬૫-૬૬ દરમ્યાન જ મંદિરની છેલ્લી આવ્યા તેમણે સમુદ્રજળ લઈ સોમનાથની પુન વિધિ પ્રસાદાભિષેક, ને કલશ સ્થાપન પછીની પ્રતિષ્ઠા માટે પ્રતિજ્ઞા કરી અને ના. જામસાહેબ, થઈ. ના. જામ હેના અવસાનથી ખાલી પડેલ શ્રી કનૈયાલાલ મુનશી વગેરેના અવિરત દ્રસ્ટની જગ્યા પર રાજ્યમાતા ગુલાબકુંવરબાને પ્રયત્નો કરીને સેમિનાથ ટ્રસ્ટની રચના થઈ નિયુક્ત કરવામાં આવ્યા ને મંદિરના તારણ જામસાહેબે તત્કાળ રૂ. ૧ લાખ આપ્યા હાર માટે એક મેટા દાનને સંકલ્પ કર્યો. આ બીજા પણ મોટાં દાન મળ્યા ને શિલ્પશાસ્ત્રના થઈ મંદિરના ઇતિહાસની વાત. પ્રભાસ જૂની ભારતભરમાં અદ્વિતીય નિષ્ણાત ગણાતા શ્રી બાંધણીનું વાંકા ટૂંકા ખાંચાઓ અને ગલીઓપ્રભાશંકર સેમપુરાને આર્કિટેકટ સ્થપતિ ને વાળું સાંકડા ગંદા રસ્તાઓ વાળું શહેર છે. તેમાં સુપરવાઈઝર તરીકે નીમવામાં આવ્યા. મંદિરના જીર્ણ સ્થિતિમાં ઉભેલા શિવ, વિષ્ણુ, દેવીઓનાં પ્લાન, ડીઝાઈને, વિગતવાર પ્લાન તૈયાર મંદિર છે. જેમાંના કેટલાયે ખંડિત છે, વળી થયાં ને આઠસો વર્ષ પછી નાગરાદિ શિલ૫ શહેરમાં સંખ્યાબંધ મસિદે છે જે મૂળ તે પદ્ધતિને મહાપ્રાસાદ તૈયાર થયે આ મંદિરના દેવાલ જ છે. શહેરમાંથી ઘણીવાર ખોદકામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૮૫
કરતાં મૂર્તિઓ, પાયાઓ વગેરે અવશે પ્રાપ્ત પ્રાચીન મંદિર આવે છે જે શિખરના ભાગમાં થાય છે. શહેરમાં ત્રિવિક્રમ વિષ્ણુની શ્યામ ખંડિત થયું છે. પાસેજ એક સૂર્ય મંદિર ભ્રમસુંદર ભવ્ય છ ફુટ ઊંચી મૂર્તિ પણ એક વાળી રચના ધરાવતે પ્રાચીન પ્રસાદ ગણાવી શકાય જગ્યાએ ત્રિવેણી પાસે કેટલાક જૂના પાશુપત ત્રિવેણીથી કાંઠે કાંઠે આગળ જતાં હીરણ્ય નદી સંપ્રદાયના હોય તેવા મુખ લિગે છે. કાંઠે દેહત્સર્ગનું તીર્થસ્થળ આવેલ છે. જ્યાં
શ્રીકૃષ્ણ ભગવાનના શરીરને અગ્નિ સંસ્કાર પ્રભાસથી વેરાવળ તરફ જવાના રસ્તે કરવામાં આવેલે કહેવાય છે કે તેમના અર્ધા પગથિયાને એવારા વાળું હરણ નદીનું પાણી શરીર પર સમુદ્ર ફરી વળે ને તેવું શરીર જેમાં વાળી લેવામાં આવ્યું છે તેવું એક પ્રસન્ન પૂવમાં જગન્નાથ ક્ષેત્રમાં પહોંચી ગયું જ્યાં હજી સરોવર છે.
સુધી ચાર ધામમાંના એક ધામ તરીકે પૂજાય
છે દેહોત્સર્ગના સ્થાને પીપળાનું વૃક્ષ છે. આ સમુદ્રના તટે શશિ ભૂષણ મહાદેવનું મંદિર સ્થળે પણ ધર્મઝનૂનને ભેગ બનીને ઘણું છે. તે ઘણું જૂનું મંદિર સ્થાપત્ય પરથી લાગે અત્યાચાર સહન કર્યા છે. અહીં તેમનાથ છે. કહેવાય છે કે અહીંથી જરા નામના પારા- ટ્રસ્ટે એક ગીતા મંદિર બંધાવી છ ફૂટની શ્રી ધીએ શ્રી કૃષ્ણ ભગવાન ઉપર બાણ ફેંકેલું. કૃષ્ણની સુંદર મૂર્તિ તૈયાર કરાવી છે.
વેરાવળ જતાં જમણી તરફ અને શશિ પ્રભાસથી ઈશાન ખૂણામાં એક માઈલ દૂર ભૂષણના મંદિરથી ઉત્તરે ભાલકા તીર્થ છે જે નાગરા નામનું શીતળાના નામથી ઓળખાતું સુંદર વૃક્ષ ઘટાવાળું સ્થળ છે. જ્યાં અશ્વથ સ્થળ છે, ત્યાં પ્રભાસ અને વેરાવળના લેકે વૃક્ષ નીચે ભગવાન છેલ્લે પહેલા. આ રમ્ય ઉજાણી કરવા જાય છે. સ્થળે બે મંદિરે છે ને સ્વચ્છ જળને એક કુંડ તથા આરસનું બાંધલ સરોવર છે . . આ સ્થળે એક પશ્ચિમ તરફના દ્વારવાળું
ખંડિત સુર્ય મંદિર છે. નાગરામાંથી પુરાતત્વ ભાલકા તીર્થથી પશ્ચિમે વેરાવળ શહેરને વિદી ને સિંધુ ખીણના કાળની કેટલીક સામગ્રી બંદર છે જ્યાં જુમ્મા મસિજદ તરીકે ઓળને મળે છે. ખાતું પણ જૈન મંદિર છે. આ પહેલાં શશિભૂષણ મહાદેવ પાસે હતું. વેરાવળમાં પણ પ્રભાસ સૂર્ય મંદિરો માટે પણ પ્રખ્યાત હતું બીજા ઘણુ જોવા લાયક સ્થળો છે. એક સમૈયા વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા જે સૂર્યને પરણાઆર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પણ છે. વવામાં આવેલી તે સૂર્યનું તેજ સહન ન કરી
શક્તા અહીં રહેલી પાછળથી સૂર્ય પણ બાર હિરણ નદીથી આગળ ચાલતાં અર્ધો પણ કળા સાથે અહીં રહેલે આ બાર કળા એટલે માઈલના અંતરે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ બાર સૂર્ય મંદિરો હશે તેવું વિદ્વાનો માને છે જ્યાં હિરણ ઉત્તરમાંથી, પૂર્વથી કપિલા અને છે. આ બારમાંથી હાલ બે મંદિરો મળી ગીર તરફથી આવતી સરસ્વતી મળે છે. અહીં આવે છે. પિતૃશ્રાદ્ધ કરવામાં આવે છે
પ્રભાસ વૈષ્ણનું પણ તીર્થ છે. મહાપ્રભુ ત્રિવેણી જતાં રસ્તામાં રૂદ્રેશ્વર મહાદેવનું શ્રી વલ્લભાચાર્યજી પ્રભાસની યાત્રાએ પધારેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
ને દેહોત્સર્ગ પાસે શ્રી મહાપ્રભુજીની બેઠક આચાર્ય શ્રી ધર્મશેષ સુરીએ મંત્રબલથી પણ છે. આ સ્થળે આપશ્રીએ ત્રિવેણી સ્નાન સમુદ્રમાંથી રત્ન મેળવી દેરાસરમાં શ્રી ચન્દ્રકરી ભાગવત સપ્તાહ કરેલું, ને ખૂદ સેમેશ્વર પ્રભ પ્રભુને ભેટ ધર્યા. તે કથા સાંભળવા આદર પૂર્વક આવતા શ્રી મહાપ્રભુજીએ ઘણા જીવને દીક્ષા આવી
સત્તરમી સદીમાં આચાર્ય શ્રી વિજયસેન પ્રભાસની પંચતીર્થ પરિક્રમા પણ આપશ્રીએ
થિ પરિક્રમા પણ આપણામ સુરીશ્વરજીએ અંજન શલાકા અને પ્રતિષ્ઠા કરેલી આ બેઠક સંપ્રદાયમાં ૬૫મી બેઠક મહોત્સવ ઉજવાવ્યા. ગણાવાય છે. હજી પણ ત્યાં પુષ્ટિ માર્ગીય પ્રણાલીથી સેવા થાય છે.
ત્યારપછી પ્રભાસના સમસ્ત જૈન સંઘે
સંવત ૨૦૦૮માં પ્રભાસનાં જૈન તીર્થનો જીર્ણોજનની દષ્ટિએ પણ પ્રભાસ તીર્થ ઘણું દ્વાર કરાવી પાંચ ગભારાવાળા પંચાશી ફુટ પવિત્ર છે. આ સ્થળે સિદ્ધાચલ હતું અને ત્યાં ઊંચા, ત્રણ માળવાળા, ત્રણ ભવ્ય ૧૦૦×૧૦૦ પશ્ચિમે બ્રાહી નદી ને ચંદ્રોવાન હતું ભરત- ના માપના શિખરવાળા મંદિરમાં તીર્થાધિપતિ ચક્રવતિ ત્યાં સંધ લઈને પધારેલા. આઠમા શ્રી ચન્દ્રપ્રભ સ્વામીને પ્રતિષ્ઠિત કર્યા. તેમની થંકર ચંદ્રપ્રભુનું ત્યાં સમવસરણ થયેલું. જમણી બાજુ શ્રી શીતલનાથજી, શ્રી સુવિધિશ્રી ચન્દ્રપ્રભ પ્રભુના સદુપદેશથી ધરણેન્દ્ર ત્યાં નાથજી, શ્રી સંભવનાથજી તથા શ્રી ચિંતામણિ સમુદ્ર પર જ્યાં પ્રભુ કાઉસ્સગ કરીને રહેલા પાશ્વનાથજી બિરાજે છે ડાબી બાજી શ્રી મલ્લિતે સ્થળ પર જ ચન્દ્રકાંત મણિનું બિંબ પધરાવી નાથજી, શ્રી ચન્દ્રપ્રભ સ્વામી, ને શ્રી દાદા ઉપર એક પ્રાસાદ રચેલે. પછી ચન્દ્રશેખર પાર્શ્વનાથજી બિરાજે છે. રાજાએ ચંદ્રપ્રભાસ નામે તીર્થનું મહિમા વર્ણન કરવું. પછી તે સેળમા તીર્થંકર શ્રી આ ભવ્ય મંદિરની પાસેનાં ચાર અન્ય શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રધરે પણ આ જિનાલમાં શ્રી મલ્લિનાથજી, શ્રી મહાવીર તીર્થમાં અઠ્ઠાઈ મહોત્સવ રચેલે. વલભીને પ્રભુ, શ્રી આદિનાથદાદા, તથા શ્રી અજિતનાથજી પ્લેચ્છો દ્વારા વિનાશ થયા પૂર્વે શ્રી બિરાજે છે. ચન્દ્રપ્રભ પ્રભુની પ્રખ્યાત પ્રતિમા અંબાદેવીને ક્ષેત્રપાલની મૂતિઓ સાથે પ્રભાસમાં ઊડીને આ પ્રમાણે પ્રભાસ એ સર્વ ધર્મનું આવેલી. ચામુંડ રાજે અહીં જ ચાચિગેશ્વર
ભારતનું તીર્થ સ્થળ છે. પ્રભાસ સેમપુરા પ્રાસાદ બંધાવેલે.
બ્રાહ્મણનું સ્થળ છે, સોમપુરા શિલ્પીઓ પણ
પ્રભાસમાં જ વસતા; પછી સૌરાષ્ટ્રમાં જુદા જુદા હેમાચાર્યે કુમારપાળના સમયમાં ચંદ્રપ્રભ પડી ગયા. પ્રભુના કાણપ્રાસાદને ઉંદરથી દીવેટ તાણી જવાથી થરેલા અગ્નિથી બચાવ્યા ને કુમારપાલે અષ્ટા- પ્રભાસમાં કેટલીક ધર્મશાળાઓ પણ છે પદના દહેરાસર પર સુવણું કલશ ચડાવ્યું. જેમાં ભાટિયા ધર્મશાળા, દુધીબાઈની ધર્મશાળા
ત્રિવેણી મંદિર ધર્મશાળા, લેકલ બેડની વસ્તુપાલ શ્રી ચંદ્રપ્રભ પ્રભુની પૂજા સમ્યક્ ધર્મશાળા, વગેરે જાણીતી છે. કેટલીકવાર પ્રકારે કરીને શ્રી આદિનાથનું નવીન ચૌત્ય યાત્રાળુઓ ગોરને ત્યાં પણ ઊતરે છે. બ્રાહ્મણ પણ રચાવ્યું ને પૌષધશાળા બાંધી. સ્વર સહિત વેદગાનમાં કુશળ છે. વાસુદેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
આચાય, ત્રિકમજી આચા, જ્યેષ્ઠારામ આચાય મણિશંકર જાની, માણેકલાલ ભટ્ટ વગેરે પભાસનું શાસ્ત્રીય ખાખતામાં ગૌરવ ઊંચું રાખે તેવા થઈ ગયા.
પાંચાલના તીથ ધામા—સૌરાષ્ટ્રના સુરે ન્દ્રનગર જિલ્લાના ચેાટીલા તાલુકાના પ્રદેશને પૂર્વમાં મૂળી, પશ્ચિમે વાંકાનેર, ઉત્તરે હળવદ ને દક્ષિણે જસદણ સુધી પાંચાલ પ્રદેશ તરીકે આળખવામાં આવે છે. પાંચાળ દેવ દેવતાઓની દેવ ભૂમિ છે તેનુ મુખ્ય મથક છે થાન થાન રાજકાટ સુરેન્દ્રનગર રેલ્વે રસ્તે ‘થાનના પે’ડા’ ને ‘થાનના ચીનાઈ માટીના વાસણુ' માટે જાણીતું જ કશન છે. લીલીછમ વનસ્પતિ, કંકુ વરણી ભેામકા, પટાધર આદમીએ, ને અતિથિ સત્કાર માટે જાણીતા પંચાળ પ્રદેશની દેવભૂમિમાં કણ્વ, ગાલવ, અંગીરસ, ઔતિથ્ય વગેરે ઋષિઓ આવીને વસ્યા તેથી આ પ્રદેશનુ એક સ્થળથાન તરીકે ઓળખાયુ.
ઋષિએ મદદ માગ્યાથી શ્રી હનુમાનજી અસપંડિતાનેા નાશ કરવા થાન પાસે ઝુપડી બાંધીને રહ્યા ને - ૧૫૪ માઇલના કુંડાળામાં આવતા વિસ્તારનું રક્ષણ કરતાં આ પરથી કુંડલીયામાંથી કડાળિયા હનુમાન કહેવાયા તેમનુ પણુ સુંદર મંદિર થાનમાં છે.
થાનનું વાસુકી મંદિર :-થાન વાસુકી નાગનું સાદુ પણ સરસ મંદિર છે. લખતરના અભેરાજજીએ વાસુકી નાગનાં દન કરેલા તેમણે ત્યાં મંદિર ખનાવી વાસુકી નાગની પ્રતિમા પધરાવી છે. વાસુકી દાદાના ઘણાને દર્શીન થયાં છે ને તે થાન લખતરના રાજકુટુંબના કૂળદેવતા છે,
ચાનની સત સમાધિએઃ—થાન સ્ટેશને થી ઉત્તરે સિગ્નલ પાસે ગિરનારના પ્રસિદ્ધ સિદ્ધ પુરુષ ગેમનાથની સેવક પર પરાના આપા મેપા, આપા જહુરા, આપા, ગેારખા. ને આપા ગારખાની સમાધિએ છે. આ બધા વિષે ગ્રંથમાં અન્યત્ર વિસ્તારથી લખેલ છે. છતાં જિજ્ઞાસુએએ શ્રી ઝવેરચંદ મેઘાણીના સેારડીસંતા' શીર્ષકથી લખાયેલાં ગ્રંથ વાંચવા.
આ
થાનનાં કાળિયા હનુમાન:—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૮૭
વ
થાન સાનગઢનું સૂર્ય મંદિરઃ—આ મંદિર ઈ. સ. ૧૩૦૭૬માં કાઠી સિંહુજીએ બંધાયેલુ ત્યાર પછી આ મંદિરને ઘણીવાર સુધારાવધારા કરી સાચવવામાં આવ્યું છે. મંદિરની બાંધણી રથના આકારની છે. ઉત્તરાયણ હાય કે દક્ષિગુાયન પણ સૂર્યકિરણ મંદિરમાં પ્રવેશે તેવી તેની રચના છે. મંદિર પહાડ ઉપર છે. પણુ પહાડ ધીમેધીમે માટીની ખાણેાના કારણે કેરાતા જાય છે.
થાન અમરાપરનું..અનસ્યા મંદિરઃ— થાનથી ઉત્તર પશ્ચિમે એ માઇલ દૂર અમરાપર ગામમાં અદ્ધા ખાજુના સંત ભેાળાદાસજીની પ્રેરણાથી થયેલ અત્રિૠષિના સતી અનસૂયાનુ મંદિર છે ત્યાં ગેશાળા છે ને ધર્મશાળા પણ છે.
પાપનાદ્ધન:-કણ્વ ઋષિ પાસે એક પારધી આન્યા ને ઋષિના ચીધ્યા પ્રમાણે તેણે પ્રાપશ્રિત કરી કુંડમાં સ્નાન કર્યું ને પાપ નાશ પામ્યા ત્યારથી આ ક્ષેત્ર પાપ નાશન તરીકે ઓળખાયું ત્યાં એ કુંડ છે તેમાંથી એકમાં પાણી મીઠું' છે ને સ્નાન કરવામાં આવે છે તે કુંડનું પાણી ખારૂ છે.
પાંચાલભૂમિનાં ત્રિનેત્રેશ્વર-( તરણેતર ) મહાદેવઃ-સતીએ દક્ષયજ્ઞમાં દેહત્યાગ કર્યા પછી સમાધિમાં બેઠેલા શિવને તપશ્ચર્યામાંથી જાગત કરીને તારકાસુરના નાશ કરવા માટે પુત્રાત્પત્તિ * પ્રેરવા ઈંદ્રની આજ્ઞાથી કામદેવ, પાતી
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શિવને પ્રસન્ન કરવા માટે સેવા કરવા આવે છે જગ્યા પણ ત્યાં આગળ આવેલી છે. બાંડિયા તે લાગ જોઈ મેહનાસ્ત્રનો પ્રયોગ કરે છે. બેલીમાં ઠંડા પાણીને કુંડ પણ છે. * * * અકાળે થયેલા વસંતના સંચાર અને મોહનાઝના પ્રગથી હદયમાં ક્ષેભ પામેલા શિવજી ને ખેલી જુએ તે કામદેવને છે. શિવનું ત્રીજું
શ્રી પંચનાથ મહાદેવ રાજકેટ:–રાજ
કેટમાં દર્શનીય સ્થળમાં પંચનાથ મહાદેવનું નેત્ર ઉઘડતાં કામદેવ ભસ્મીભૂત થઈ ગયે. કામદેવની પત્ની રતિના વિલાપથી આદ્ર બનેલા
સુંદર મંદિર છે. પંચનાથમાં નિત્ય કથા કીર્તન શિવે રતિને દ્વાપરમાં કૃષ્ણાવતાર થાય ત્યાં
થયા જ કરે છે. ને તેનું મંડળ સરસ કામગીરી સુધી વાટ જેવા કહ્યું, શ્રી કૃષ્ણને ત્યાં કામદેવ
બજાવે છે, પંચનાથમાં પચનાથ મહાદેવજી પુત્ર રૂપે જન્મ લઈ રતિને પામશે એવું વરદાન
ઉપરાંત લક્ષ્મીનારાયણ, રામમંદિર, ગાયત્રીઆપ્યું. રતિ આ પછી કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં
મંદિર, પુનિત, સભામંડપ ને ગીતામંદિર તરણેતર મહાદેવનું મંદિર બનાવી તેની સેવા
આવેલાં છે. આ
. . . કરતી દ્વાપર સુધી રહી. આ ત્રિનેત્રેશ્વર અથલ | . \' . . તરણેતર આજે પણ પ્રખ્યાત તીર્થધામ છે. શ્રી સ્વામીનારાયણ મંદિર રાજકેટ૬૦ વર્ષ પૂર્વે લખતરના રાજવી શ્રી કરણ રાજકેટમાં શ્રી બાપા પોતે પધારેલા તે સમસિંહજીએ ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચીને ક યની યાદગીરી ધરાવતું એક ભવ્ય સ્વામી કારીગરીવાળું શિખરબંધી મંદિર કરાવ્યું. નારાયણ મંદિર છે. આ મંદિરમાં શ્રીજી બાપ ભાદરવા સુદ ૫ ના દિવસે તરણેતરમાં માટે પોતે પધારેલાં તે સમયનું લીમડાનું પવિત્ર મેળો ભરાય છે. અધિક માસમાં ભાદરવા વદ પ્રસાદી વૃક્ષ પણ હજી છે. રાજકેટના પિલિછઠના દિવસે તરણેતરના કુંડમાં સઘળાં તીર્થો ટિકલ એજન્ટે ભગવાન સ્વામીનારાયણનું પધારે છે તેથી હજારે યાત્રાળુઓ ત્યાંના ત્રણ ભવ્ય સ્વાગત કરેલું ને ગામમાં સવારી કુંડમાં સ્નાન કરે છે. તરણેતરનો મેળે ગુજ- નીકળેલી. રાતના પ્રખ્યાત બે ત્રણ મેળાઓમાંનો એક છે. તરણેતરના આ મેળામાં હવે રાષ્ટ્રીય ને સમાજ
- જુના ઝડકલાની ખેડિયાર – (સાવરકલ્યાણની દૃષ્ટિ તથા લેકકલાનાં તો જાળવવા
કુંડલા પાસે) દેઢ એક વર્ષ પહેલાં આ ઠેકાતરણેતર ગ્રામ પંચાયત સુંદર પ્રયત્ન કરે છે.
સેથી જુનુ ગામ ફરતા અહિં જુના ગામને
- ટીંબે છે. અને ખેડિયાર જે અહિંના સરવયા બાંડિયા બેલીનું મંદિર -થાનમાં કર્યા ગિરસદારોએ સ્થાપેલ છે તેનું ખુબજ પુરાણું મુનિને મળવા માંડવ્ય મુનિ આવ્યા. માંડવ્ય સ્થાનક છે. મુનિ આ ભૂમિની રમણીયતા ને દિવ્ય વાતાવરણ જઇ પ્રસન્ન થયા અને ત્યાં રહેવાનું પિતાનું મન થયું છે એવી ઈચ્છા કશ્ય મુનિ હાલમાં સાધુશ્રી માધવદાસ બાપુ રહે છે. પાસે પ્રદશિતિ કરી. માંડવ્ય મુનિ જે સ્થળે જાણે સાક્ષાત નમ્રતાની મૂર્તિ નથી કેઈ સાધરહ્યા તે માંડવ વન કહેવાયું. થાનથી દક્ષિણે નાને આડંબર નથી સાધુતાનો દંભ અને ગમે ચાર માઈલ દૂર માંડવ્ય મુનિનું સ્થાન છે ને ત્યાંથી મળી આવતા અને અતિથિ સત્કાર વાસુકી નાગના નાનાભાઈ બંડુકે ત્યાં મુનિના પછી પણ નથી ખવરાવ્યાને “હુંકાર જાણે રક્ષણ માટે નિવાસ કર્યાથી બાંડિયા બેલીની પરાર્થે વહેતી ગંગા અને પરાણે ફળતું વૃક્ષો
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
- તરણેતર ( ત્રિનેત્ર) ઝાલાવોર્ડ... લાલ માંડલીચે ડુંગરે ભાલ ઠંગાની ધાર પેલા પાણા સરજીયા કશ કીપ્ત કીરતાર.
ખરેખર કુદરતે પંચાળનાં ડુંગરાને પેાલા બનાવી ખીજા ડુંગરાઓ કરતાં આ ડુંગરા તરફ વધારે દેખાડયુ હાય અમે લાગે છે.
k
પાંચાળના નાનકડા ડુબાઓનું સૃષ્ટિ સૌદય જોતાં સૌ દય પ્રેમીઓની આંખો થાકતી નથી. આ ડુંગરાએ વીંધીને ત્રિનેત્રનુ તિથ` જોવા જનાર મુસાફરે આ માર્ગે વારંવાર જવાનું મન થાય છે.
પવિત્ર
ભારતવષ માં શિવજીનાં ત્રિનેત્ર તિર્થે એ જગ્યાએ આવેલ છે. એક બદ્રિકાશ્રમ પાસેનુ હિમાચલ પ્રદેશનું ત્રિનેત્ર તિ અને બીજી ઝાલાવાડનું ત્રિનેત્ર તિથ મંદીર. ગુજરાતભરમાં જાણીતુ છે. સૌરાષ્ટ્રમાં ભરાતા શિવરાત્રિએ ભરાતા જુનાગઢને મેળા તથા ભાદરવા શુદ પાંચમને દિવસે ભરાતા ત્રિનેત્ર (તરણેતર) ને મેળા એ એ જાણીતા શિવમેળા છે.
હજારો ગ્રામ્યવાસિએ ત્રિનેત્રનાં મેળામાં ઉતરી પડે છે. ત્રિનેત્રનું... હાલનું મંદીર લખતરનાં મહારાજા સાહેબે પોતાની પુત્રી કણુ માની યાદગીરીમાં ખંધાવ્યુ છે. એ મંદીરની પ્રતિષ્ઠા તારીખ ૮-૮-૧૯૦૨ ના રાજ કરવામાં આવી હતી. ત્રિનેત્રનાં હાલનાં મંદીરમાં જુના મંદીરની શૈલી બાંધકામ પુરતી બહુ સારી રીતે જળવાઇ છે. પણ શિલ્પ કામ પહેલાના જેવું થયું નથી. શિવ-લિંગ તે પુરાણું છેજ પણ સાથેાસાથ ગૂઢ મંડપની સ્થભાવલીએ શૃંગાર ચાકીએ અને યિતાતના ભાગ જુના જેવાજ અનાન્યેા છે. ચારસ સ્થભેાની ઉપર બંધાયેલ ગૂઢ મંડપને અંદરથી કાતરુણથી ભરપુર છે. આ ભાગનું... (શલ્પ સેલંકી શ્રેણીથી જુદુ પડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૮૯
}
“જાય છે. સ્થભાવલી ભદ્રક શ્રેણીની છે, ત્રણે શૃંગાર ચાકીએ ઉપરના ભાગ ફાસણા શૈલીને હોઇને ગૂઢ મંડપના દેખાવ બહુ સુંદર લાગે શંગાલ ચેકીઓમાં ઉજ્જૈન ઉપરના ભાગ છે. ચૈત્યબારીના સુચાભનવાળા રૂપ કલ્મથી શે।ભી હ્યો છે. મંદીના પાઠભાગ તથા મડવર ઉપર થયેલું કામ ઘણું સુંદર દેખાય છે, છજ્જા વિનાના મ`ડાવર પુરાણી નાગરશૈલી દાખવે છે. ભદ્ર ભાગ ઉપરનુ જળક કામ દસમા સૈકાના મંદીરો જેવું દેખાય છે. કંઈક 'અશે. આ મંદીર કચ્છમાં આવેલ કાટાયના મીરને મળતુ કહેવાય આ મંદીર શ્રેણીની દ્રષ્ટિએ સાલકી ફાળ પહેલાની નાગર શ્રેણીનુ કહેવાય.
!
.
મદિરનાં દર્શન કરી મંદીરની ત્રણ ખાજુ આવેલ કુંડને નિરખી અમે સ્વગ-નરકની ખારી નામે ઓળખાતી એક દેવકાલિકા પાસે પહેાંચ્યા. આ દેવકાલિકા સંપુર્ણ પણે પુરાણી રહી જવા પામી છે. નાનકડી ગતિ ઉપર રચાયેલ નાનકડું મંદીર સેલંકી યુગ પહેલાંની શૈલીને સુંદર નમૂને બતાવતું હતું. મડાદરની જગ્યા ઉપરનાં ગવાક્ષામાં મુકાયેલ શિવજીની અધ પ કાસનવાળી મુર્તિ ખુખ સુંદર દેખાતી હતી. મદિરને ઝીણવટથી નિરખતા આગળને ભાગેથી દ્વાર શા શાખ દેખાણી નહીં. જૈનેાનાં સંવસરણુ જેવુ કે બૌધ ગયાનાં નાના સૂપ જેવું આ મદિર જઈને આજુબાજીના- પુરાણા શિલ્પનાં અવશેષ જોઇ અમે થાન જવા'અમારી ગાડીમાં
-
.
બેઠા ( એચ. આર. ગૌદાનીના સૌજન્યથી )
સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિના પ્રતીકરૂપ તરણેતરના મેળે
સૌરષ્ટ્રમાં ચેાજાતા લેકમેળાઓમાં તરણેતરમાં યેાજાતા લેકમેળાનું સ્થાન મહત્વનું વિશિષ્ઠ પ્રકારનું રહ્યું છે. આ મેળે તેના સાચા
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૯૦
અર્થમાં સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિના પ્રતીક સમાન આ લેક મેળામાં સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી થઈ રહ્યો છે.
એક લાખ ઉપરાંતને માનવ મહેરામણ ઉમટી
પડે છે. દેશના જુદા જુદા ભાગમાંથી લેક સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા થાનગઢની ભાગ લેવા આવે છે. આવા મેળા ઘણી જગ્યાએ ઉતરે પાંચેક માઈલ પર આવેલા તરણેતર જાય છે નામના નાનકડા ગામમાં આવેલા મહાદેવના મંદિર પાસે આ મેળે જાય છે.
“નદીના કિનારે શિતળા સાતમને મહિમા
આ મેળો દર વર્ષે ભાદરવા સુદ ૪, ૫ પવિત્ર શ્રાવણ માસ એટલે મેળાઓને અને ૬ના રોજ જાય છે. આ વર્ષે પણ માસ સારો વરસાદ થઈ ગયો હોય અને ગ્રામ્ય સપ્ટેબરની ૭, ૮ અને ભીએ આવો મેળે જનતામાં ખાસ કરીને ખેડૂત પ્રજાનાં દિલમાં યજાયે છે.
એ જાતનો ઉમંગ હોય આ ઉમંગની અભિવ્ય
કિત મેળાઓમાં થાય, આ મહાદેવનું મંદિર ત્રિનેત્રેશ્વર તરીકે ઓળખાય છે. સમય જતાં તેનું અપ- સંસારનાં સર્વે દુખદ અને મુશીબતે વંશ થઈને તરણેતર થયું અને એ જ નામનું ભૂલીને આબાલ વૃધ્ધ સૌ સાથે મળીને આનંદ ગામ વસ્યું.
કિલ્લેલ પૂર્વક મેળાઓમાં ભાગ લે મેળાઓએ
સૌરાષ્ટ્રની આગવી વિશિષ્ટ લેક સંસ્કૃતિનાં . સકાઓ જુના આ મંદિરને કેટલેક એક અવિભાજ્ય અંગ સમાન છે. રસપ્રદ ઈતિહાસ છે. લેકમાન્યતા એવી છે કે આ મંદિર નજીક દ્રૌપદીને સ્વયંવર જાયે હતા, અને પાંચ પાંડવોમાં નિશાન બાજીમાં
આ મેળાઓની શુભ શરૂઆત શીતળાં
સાતમથી થાય છે. સૌરાષ્ટ્રમાં વહેતી નદીઓના નિષ્ણાત ગણાતા અને મત્સ્યવેધ કર્યો હતે.
કાંઠે આવેલાં વર્ષો જુના પુરાણ શીતળા માતાનાં ' નિશાને બાજીની આ કસોટીમાં અજનને મંદિરોમાં અને મંદિરની બહાર વહેલી સવા. સફળતા મળતાં પાંડ સાથે દ્રૌપદીના લગ્ન નથી માનવ સમુહને પ્રવાહ વહેતો હોય છે. થયાં હતાં.
શીતળા માતાનાં દર્શન કરીને પૂજા કરીને બીજી એક લેકમાન્યતા એવી છે કે, દખદર્દો દુર કરવા માટે માનેલી માનતાં બાધા ભાદરવા સુદ પાંચમ અષિ પંચમીના રેજ છોડીને પિતાની મનોકામના પૂર્ણ કરવા માટે વહેલી સવારે, ગંગા મૈયા આ સ્થળને પાવન બહેને બાળકે પુરૂષ હજારોની સંખ્યામાં કરે છે. કંડના પાણીની સપાટી આ દિવસે જમા થતા હોય છે.
. વધે છે એ હકીકત છે.
લેક સમુહમાં મોટે ભાગે બહેને અને આ દિવસે ત્રષિઓ આ કુંડમાં સ્થાન બાળા જ હોય છે અખૂટ શ્રદધાજ કુલેર નાગલાં કરવા આવે છે. અને તેથી આ કુંડમાં સ્નાન ચૂંદડી અને નાળીયેર વધેરીને માતા શીતળાને કરવાનું કાર્ય ઘણું પવિત્ર અને પાવનકારી રીઝયાને આનંદ અને સંતોષ અનુભવતા ગણાય છે.
હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
શીતળાં માતાનાં મંદિરની આસપાસના ચારેક ગ જેટલેા વિસ્તાસ ઢાંસા ઠાસ ભરાયેા હાય છે માનવ મહેરામણ વીંધીને મંદિર સુધી પહેાચવાનું માતાજીનાં દર્શન કરવાનું કામ કડીન ખનતુ હાય છે.
શ્રધ્ધા અને અનેરાં પ્રતીક સમા આ મેળામાં હજારા માણસા ભાગ લેતા હાય છે.
સપ્ત મુખી હનુમાન
કેાઈ પણ જડ કે ચેતન વસ્તુને પાત પેાતાના ઇતિહાસ પેાતાની આગવી વિશિષ્ટતા અનેરૂ મહત્વ હાય છે.
આવા સ્થાનેામાં રાજકોટમાં આવેલ કેટલાક ધાર્મિક સ્થળામાં પંચનાથ રોડ પર આવેલ અને તાજેતરમાંજ જેનેા જીર્ણોદ્ધાર થયા છે. એવા સાત હનુમાનના મંદિરનું મહત્વ રહેલું છે.
દર મગળવારે અને શનિવારે તે આ મંદીરે હનુમાન ભક્તો સારી સખ્યામાં જોવા મળે છે. પાંચનાથ મંદીરે આવતાં ભાવિક સાત હનુમાનના મંદીદરના દર્શીનને લેવાનુ` ચુકતા નથી.
લાભ
કરે
ઘણાં લેકે હનુમાનજીની માનતા છે ભીલ લેાકા તા આનાદિ કાળથી હનુમાનજીને તેમના ઇષ્ટ દેવ તરીકે પુજે છે.
પંચનાથ રેડ પરના ધારી રાજમાર્ગ પર લીમડાના કદાવર વૃક્ષ નીચે થડને ટેકે આ સાતે હનુંમાનજીએ બેઠેલ છે. રાજ રાજ સાંજના પઢીપ થાય છે. નગારૂં પણ ધણુ ધણી ઉઠે છે અને ભાવિક માણસાની શ્રદ્ધાને વિશ્વાસ જાગી ઉઠે છે. એ મળવીર અજય હનુમાનને રામચંદ્રજીના અનન્ય ભકત સેવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગી
દુ:ખ ભંજકને માણુસા દન કરવામાં લીન થઈ જાય છે.
સમયના વહેવાની સાથે સાથે મંદીરનુ મહાત્મ્ય વધુને વધુ પ્રકરિત બન્યું અને છેલ્લા ત્રણેક મહીનાથી તે જીર્ણોદ્ધારમાં મંદીરના સાતમાં હનુમાન મૂર્તિ ભૂગલે થી પૂર્ણ પણે બહાર આવતાં લેાકેાની ભાવનાથી ઘેરાઈ ગયેલ છે.
રાજકોટના કડવા લીમડા પણ તેની ડાળી મીઠી છે.
સૌરાષ્ટ્રની ધીંગી ધરતી સતા માટે જાણીતી છે. એ સતાનાં સત અને તપની અનેક દવાઓ લેાક જીવનમાં વણાયેલી પડી છે. આજના વિજ્ઞાન યુગમાં પણ એ કથાએ લેાકાને ધર્મભિમુખ કરે છે, અને ઈશ્વર ભક્તિની ચિરંતન જ્યેાત જલતી રાખે છે.
રાજકોટનાં બેડી નાકાનાં ગીચ વિસ્તારમાં નીલકંઠનાથનું મંદિર આવેલુ છે. એ મદિર પાછળ પણ સૌરાષ્ટ્રની એક રસપ્રદ લેાકકથા વણાયેલ્લી છે
આમ તે। શ્રી નકલ ́દ માલધારી અને ભરવાડકેામનાં ભગવાન લેખાય છે, પરંતુ ખીજી કેમે પણ એમાં શ્રદ્ધા રાખે છે.
રાજકોટનાં સ્વામી નારાયણ મંદિરમાં કાંટા વિનાની એારડી પાછળ જેવી કથા પડી છે. તેવી જ કથા રાજકાટનાં નકલંક મંદિરનાં ‘કડવાં લીમડાની મીઠી ડાળ '' પાછળ છૂપાચેલી પડી છે.
“આશ્ચય” ચમત્કારને માનવાની ના પડતા જીવીએ નકલક મંદિરનાં ચાગનમાં
બુદ્ધિ
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
ઉભેલાં કડવા લીમડાની એક ડાળનાં પાનને ખંડિયાર પરથી આ સ્થળની પ્રાચીનતાને મીઠે સ્વાદ અનુભવી આશ્ચર્ય અનુભવે છે - એ છે ખ્યાલ આવે છે.
* અઢી હજાર વર્ષ પુરાણું જેન યાત્રા ધામ . અહિંનું જૈન દેરાસર સારી સ્થિતિમાં છે. - : , ભદ્રેશ્વર ' .
."
મંદિરના સ્થાયને નીચેનો ભાગ સૌથી : કચ્છના કિનારે, કંડલા બંદરથી લગભગ પુરાણ છે. છતાં પુરાતત્વની દષ્ટિ એ બારમી ત્રીસેક માઈલ,- આંતરીને ઈતિહાસની સાક્ષી સદીથી ખાસ પહેલાનો ‘એકેય અવશેષ જોવા પુરતુ પુરાણી ભદ્રાવતી નગરીના અવશેષ રૂપ મળતું નથી. ભદ્રેશ્વર ભારત ભરમાં જાણીતું બન્યું છે. ખાસ J-કરીને આ સ્થળે ઐતાહાસિક વસહી તિર્થ ભદ્રેશ્વર પાંચ હજાર વર્ષ કરતાં પણ પુરાણી હોવાના કારણે જેમ યાત્રા ધામ હેવાને કારણે મગરી છે. એ વિષે કોઈ શંકા નથી. ભદ્રેશ્વરનું મહત્વ ઘણું વધેલુ છે.
, ' ' . '
આમ છતાં આ નગરીની સ્થાપના વિષે
તેમજ જૈન મંદિરની સ્થાપના વિરેને આધારઆ તીર્થનો ઈતિહાસ આમ તે ઘણે ભૂત ઈતિહાસ મેળવવા માટે ઊંડુ સંશોધન પુરાણે પ્રાચીન છે વિક્રમની પહેલા લગભગ આવશ્યક બની રહે છે. " 'પાંચ સદી પૂર્વે અને પરમ તીર્થંકર શ્રી : મહાવીરના નિર્વાણ પછી તેર વર્ષે ભદ્રાવતી જૈન પ્રબંધમાં ભદ્રેશ્વરને લગતાં ઘણાં નગરીના તે વખતના રાજા સિદ્ધ સેનની સહા– લખાણે નીકળે છે. તેમાં રાજા અકકડ ચાવડાનાં નુભુતિ અને સહાયથી ભદ્રાવતીના શ્રી દેવચંદ્ર વખતમાં ઇરાનથી બે ફેજ આ પી કરી ત્યારે - શ્વાકે ભૂમિ શોધન કરી આ તીર્થનું શિલા- તેમને હરાવીને બાદશાહ સરદાર અને બીજા પણ કર્યું હતુ
કેટલાય મરાયા હતા એવી નોંધ છે.
મહાવીર પ્રભુજીના નિર્વાણ પછી ૪૫ વર્ષ વીર ધવળ પ્રબંધમાં ‘વિર ધવળે? ભદ્ર- શ્રી કપિલ-કેવલી મુનીએ ભગવાન શ્રી પાશ્વ શ્વર વેળા કુંડ લીધું એ લખ્યું છે. તે આ જ નાથ પ્રભુજીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી. ભદ્રેશ્વર. • • આ પ્રતિષ્ઠા મોહસવ વખતેજ ભદ્રાવતિ. નગ- . રીમાં અનન્ય અને મહાનંદ પતિ વિજય શેઠ આ દેરાસરની પૂર્વે દુદાશાનું શિવાલય - વિજયા શેઠાણીનું આજન્મ બ્રાચાર્ય વૃત હતું એમ તેને ઘુમટ કાયમી હોવાથી જણાય પ્રસિદ્ધિમાં આવ્યું આ ખ્યાત નામ દંપતિ છે. ત્યાંથી થોડેક દુર દુદાશાની બંધાવેલી એક
એ આ પુણ્ય પ્રસંગે ભગવતી જૈન દીક્ષા જુની સેલંત વાવ છે. - અંગીકાર હતી. , -
આ વાવમાં ચાર માળ દેખાય છે, જ્યારે મહાભારત અને ભાગવતમાં ભદ્રાવતી બાકીને ભાગ પુરાઈ ગયેલ છે. વાવની કેટલીક નગરી તરીકે જેને ઉલ્લેખ થયેલું છે એવી પણ બીજા બાંધકામ માટે ઉપડી ગયેલી છે. આ પુરાણ પ્રસિદ્ધ નગરીના અવશે અને આ વાવના એતરંગની એક શિલા સત્તર કુટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૯૩
સાત ઇંચ લાંબી અને બબે ફુટ પહોળી થતા કેઈ કાળે દ્વારકા નગરીનું પરું હશે આશરે જાય છે.
એક હજાર વર્ષ પહેલા અરડિયામાં ખીમ
વાઘેર નામે એક રામ ભક્તો વસતે હતો ખી એક લેકેકિત એવી છે કે વસહીના વાઘેર નાનપણથી જ રામાયણ સાંભળવાને મંદીરનો જીર્ણોદ્ધાર થયે એ અરસામાં ભારે શોખીન હતું. તેમના સ્મરણે સાથે જ એક મેઘવાળે વસતીના દેરાસર મંદીરે સંકળાયેલી આ જગ્યા છે. જીર્ણોદ્ધાર થયો એ અરસામાં જ એક મેઘવાળે વસહીના દેરાસર પર થયેલા ખર્ચ કરતાં એક દ્વારકાથી જામનગર જતાં રાજ્યઘોરી માર્ગ દેકડો વધુ ખરચ કરીને આ સેલેટ વાવ ઉપરથી દ્વારકાની આ બાજુ બે એક માઈલ દૂર બંધાવી હતી. આ વાવના સાત માળ હતા. ડાબે હાથે એક કાચી સડક ફંટાય છે. એ એનું સ્થાપત્ય અનેરૂં હતું.
કાચી સડકને છેડે જૂના બરડિયા ગામનાં ખંઢેરો
વચ્ચે અર્ધ તૂટેલ રામ મંદિર, અધુરૂ રહેલ યાત્રાળુઓમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, લક્ષમણ મંદિર, મહાપ્રભુજીની બેઠક અને દિલ્હી, કાશ્મીર, મિસુર ઈત્યાદિ સ્થળોએથી આ સિતાજીનું મંદિર વિગેરે મંદિરો આવેલા છે.
સ્થળે યાત્રા કરવા આવે છે. પ્રતિ વર્ષ ત્રીજ રામ મંદિરના શિષ્ય ઉપરથી એમ કહી શકાય ચથ પાંચમને દિવસે તિર્થની વર્ષ ગાંઠને કે એ મંદિર સંવતના સેળમાં સૈકામાં બાંધવાનું મેળો ભરાય છે. યાત્રાળુઓને બે ટંક વિના શરૂ થયું હશે મહા પ્રભુજીની બેઠક કયારે મૂલ્ય ભેજન પણ કરાવવાને પ્રબંધ છે. આ બંધાઈ હશે તે નકકી થઈ શકતું નથી. તીર્થને વહીવટ શેઠ વર્ધમાન કલ્યાણજીની પિઢી કરે છે. જેનું ટ્રસ્ટી મંડળ કચ્છના જુદા સીતાજીનું મંદિર સોળમાં સૈકામાં બંધાયુ જુદા ભાગોમાંથી જૈન આગેવાનો લેવામાં હશે અહીંથી થોડે દૂર આવેલ ચંદ્રભાગા દેવીની આવ્યા છે.
દેરી પણ જૂની દેખાય છે. જૂના બરડીયા ગામ
થી નવુ બરડિયા ગામ એક માઈલ દૂર વસેલું કચ્છમાં ભદ્રેશ્વરના આ સુવિખ્યાત યાત્રા છે. એ ગામના લેકે ખીમા ભગતની વાત ધામની યાત્રાએ આવેલા જન જૈનેતર પશ્ચિમ હોશે હોશે કરે છે. (એચ. આર ગૌદાનીના કચ્છમાં આવેલા અબડા સામાંના જન પંચ. સૌજન્યથી તીર્થની યાત્રાએ ભક્તિ ભાવનાનું પવિત્ર સ્થાન સૌરાષ્ટ્રના પ્રાચિન મંદીરની નેંધ છે જ્યાં આગળ સર્વે માનવ જીવનને શાંતી (એચ. આર. ગૌદાનીના સૌજન્યથી) મળે છે. (ઉપરોક્ત હકીકત નારણદાસ ઠક્કરની એક નેંધ આધારે ટુંકાવીને લીધી છે.) ૧. ખિમેશ્વરનું મંદિર-મૈત્ર કાળ જેટલુ રામ લક્ષ્મણ મંદિર બરડિયા.
જુનું ગણાય છે. એ મંદીરને પુનરૂદ્ધાર સંવત
ના સળમાં સકામાં થયે હતે. “રામ લક્ષમણ એ બંધવા, રામયા રામ સુરજ ચંદરની જેડરે, રામૈયા રામ
૨. નવલખા– મંદીર ઘુમલી પુરાણું ઘુમલી
શહેર જેઠવાઓની રાજધાની હતું. સતિ સેન દ્વારવતી નગરથી એક ગાઉ દૂર જુના હલામણ જેઠવાની વાત સૌરાષ્ટ્રમાં પ્રચલીત ગામને ઉજ્જડ ટીંબો આવેલ છે. જેનુ બરાડ્યા છે. મંદીર કોઈ જેઠવા સંતને હાથે. ૧૨મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
સિકાની આજુ બાજુમાં બંધાયું હતું. પુરાણી ૯. દેહોત્સ-એ જગ્યાએ ભગવાન શ્રી નીચી ઘુમલી હાલારના ભાણવડ શહેરની કૃષ્ણ જરા પારાધને હાથે મૃત્યુ પામ્યા હતાં ? દક્ષિણે સાત માઈલ દૂર આવેલી છે..
૧૦. દાદર લાલજીનું મંદીર-“ગીરી ૩. સેન કંસારીનું મંદીર ઉપર ઘુમલી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા જુની ઘુમલીથી એક માઈલ દૂર બરડા ડુંગરના જાય” નરસિંહ મહેતાની સાથે તણાયેલ પેટાળમાં આવેલ છે. તેમાં સોન કંસારીનું દામોદર કુંડ ક્ષત્રીય કાળમાં બંધ હોવાનું પંચાડી મંદીર આવેલ છે. પણ સેન કંસારી કહેવાય છે. અને હલામણને પ્રસંગ બારમા સૈકાને હાઈને આઠમાં સૈકામાં બંધાયું હોય સોન કંસારીનું ૧૨. ધરણીધર મહાદેવ-વાંકાનેરથી મેરી મંદીર કે સિંધવ રાજાએ બંધાવ્યું હોય તેમ જાતાં સાત માઈલ દુર આવેલા આ સ્થળ લાગે છે. :
જામનગરના જામ રાજાએ બંધાવ્યું હોય તેમ
કહેવાય છે. પણ હાલનું જડેશ્વરનું મંદીર ૨૦૦ ૪. બિલેશ્વર મહાદેવ બરડા ડુંગરાના છેડા વર્ષોથી વધારે પુરાણું નહીં હોય. ઉપર અને ઘુમલીથી દક્ષિણે છ માઈલ તથા પિોરબંદર રેલ્વે લાઈનના તરસાઈ સ્ટેશનથી ૧૩. માંડવરાયનું સૂર્ય મંદીર-માંડવરાય ત્રણેક માઈલ દુર આવેલ છે. આ મંદીરનું એટલે માર્તડરાયના અપભ્રંશ થયેલું નામ શિવલિંગ કૃષ્ણના સમય જેટલું પુરાણું માંડવરાયનું સૂર્ય મંદી- મૂળ રોળમાં સકામાં ગણાય છે પણ મંદીરની બાંધણી સંવતના બંધાયું હશે પણ ત્યાર પછી એ મંદીરને આઠમા સૈકા જેટલી જૂની છે. '
પુનરૂદ્ધાર થયેલ છે. આ મંદીર સબંધી શ્રી
ઝવેરચંદ મેઘાણીએ એક વાર્તા લખી છે. ૫. અહલ્યા બાઈનું સોરઠી સોમનાથનું મંદીર ધમિષ્ટ હેકર વંશીય રાણી અહલ્યા ૧૪. દિવનો કિલ્લે આ કિલ્લો રાક્ષસ રાય બાઈએ મુસ્લિમોના હાથે નાશ પામેલ તીર્થોમાં જાલંધરને હાથે બંધાયે હોવાનું કહેવાય છે. નવા મંદીરે બંધાવ્યા હતા સેરઠસોમનાથનું આ કિલ્લાના કેટલાક ભેયર પુરાણુ હેવાને મંદીર સંવતના અઢારના સૈકાની શરૂઆતમાં સંભવ છે. પણ હાલનો કિલ્લે પોર્ટુગીઝોએ રાણી અહલ્યાબાઈના હાથે બંધાવાયું હતું સોળમાં સકામાં બંધાવ્યું હવે જોઈએ.
૬. સુત્રાપાડાનું સૂર્ય મંદીર-આ મંદીર ૧૫. મુરલી મનોહરનું મંદિર–ધોરાજીથી સંવતના સાતમાં સકાના અંતને હાવાના ઉપલેટા જતાં સુપેડી નામે ગામ આવે છે તે સંભવ છે. એ મંદીર પ્રભાસ પાટણથી છ ગામના પાદરમાં સંવતના ૧૮માં સૈકાની શક માઈલ દૂર આવેલ છે.
સાલમાં આ મંદિર બંધાયું હોવું જોઈએ. ૭. સોમનાથનું સૂર્ય મંદીર-એ મંદીર ૧૬. રાણકદેવીનું મંદીર–આ મંદીર વઢત્રિવેણી સંગમ નજીક આવેલ છે. એ મંદીર વણના કોટની રગે આવેલ છે. આ મંદીર સંવતના દસમા સૈકામાં બંધાયું હોવું જોઈએ. વઢવાણના પાંપરાઓના વખતમાં બંધાયું
હોવાનો સંભવ છે. દસમા સૈકામાં બંધાયેલું ૮. સોમનાથનું હાલનું મંદીર
આ મં ીર બારમા સૈકામાં થઈ ગયેલ રાણક
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
દેવીને નામે કેમ ચડી ગયુ તે કહેવુ મુશ્કેલ છે.
૧૭. હવા મહેલ-આશરે સેક વર્ષ પહેલાં અંધાવાનું શરૂ કરાવેલ આ રાજ મહેલ અધુરા રહી જવા પામ્યા છે.
૧૮ ખાંભીએ-વઢવાણના રાજાની વડવાએના કી મીરા અને સૈનિકેાની ખાંભીએ રાણકદેવીના ચેાગાનમાં આવેલી છે.
૧૯. રાજય શીઓના સમાધિ મીર-જે રાણકદેવીના મંદીર પાસે આવેલ છે
૨૦. બ્રહ્મ કુંડ–આ કુંડ પુરાણા શહેાર શહેારમાં સોલંકી રાય સિદ્ધરાજને હાથે 'ધાચા હતા.
૨૧. જાનીના ચારે-આ ચારે કાળમાં બંધાયા હતા. શહેારના ગિરાસદાર જાની બ્રાહ્મણેાએ આ ચારે બંધાવ્યા હશે.
૨૨. પથ્થર ખન. ગયે આખલા આ આખલાનુ` માવલું મેરખીના રાજા લાખાજી રાવે મુકાવ્યુ હતુ.
૨૩. મણીમંદીર- આ મ ́ીર મેરખીના ઠાકેાર વાઘજીએ તેની પ્રેમિકાની યાદમાં ખંધાવ્યુ હતુ.
૨૪ વેલીંગ્વીન સેક્રેટરી એટ-આ મકાન મણીમંદીરના એક ભાગજ છે.
૨૫. મેારખીને ટાવર
દેરાસર દિગમ્બર જૈન પંથના પ્રખ્યાત સુધાકાનજી સ્વામીનું દેરાસર– સેનગઢ આ રક કાનજી સ્વામીના હસ્તે બધાયુ છે. બુદ્ધે સાલકીશ્વર મહાદેવ- વલ્લભીપુર પુરાણા શિવલિંગ ઉપર બંધાવેલુ. આ નવું મંદીર પચાસ વર્ષ પહેલા ખાંધવાની શરૂઆત થઈ હતી જે હાલમાં અધુરૂ છે. કીર્તિ મંદીર—આ મંદીર ગાંધીજીના રહેઠાણુ સ્થળ નજીક તેમની યાદમાં અંધાવેલ છે. સમાધિ મંદિર હળવદ– આ સમાધિએ હળવદમાં થયેલ સતીએની છે; જ્યારે ધ્રાંગધ્રા રાજ્યની રાજધાની હળવદ હતી ત્યારે આ રાજ્ય મહેલ મ ધાયા હતા સૂર્ય મંદીર ઢાંક આ મંદીર ઢાંક શહેર જે ઉપલેટાથી દસેક માઇલ દૂર આવેલ છે. ત્યાં એક ટેકરી ઉપર ડુંગરેશ્વર મહાદેવનુ` મ`દીર આવેલ છે. ગામનું મંદીર-સંવતના સાતમા સૈકા જેટલું જુનુ આ મદીર જામનગરથી તેર માઇલ દૂર આવેલ છે. બાલકૃષ્ણ-આ મૂર્તિ જામનગરના સમશાનમાં આવેલ છે. શ્રવણકુમાર આ મૂર્તિ જામનગરના સમશાનમાં આવેલ છે. ઝાંસીની રાણીઆ મૂર્તિ જામનગરમાં સંગ્રહસ્થાનમાં આવેલ છે. લાખેટે—જામનગરનાં લાખેટા તળાવને કાંઠે આવેલા કાઠા. ટાવર–પાકિસ્તાન સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા માંગરેળના શેખ મેજર શેખ મહંમદની યાદમાં આ ટાવરનુ નામ મેજર' શેર મહંમદ ટાવર રાખવામાં આવ્યુ છે. વેરાવળ ખદરથી ૧૧ માલ પૂર્વ તરફ ઉનાને
૨૬. ત્રણ મંદીરે-મૂળ દ્વારકા, પેપરઅંદરથી ખાર માઇલ પશ્ચિમે આવેલ વીસવાડા શહેરમાં થઇ ગયેલ વીસા ભગતનાં વખતમાં આ મંદી। બંધાયા હતા (સંવતના તેર સૈકામાં.)
૨૭. હરસિદ્ધિ માતાનું મંદીર-આ મંદીર સંવતના પ્રારમા સૈકાના ઉત્તરાર્ધમાં
ખંધાયુ
હતુ.
માતાનું
૨૮: હરસિદ્ધ નગર- હરસિદ્ધ તિ ધામ પારખ’દરથી ૨૨ માઈલ દૂર પૂર્વ તરફ આવેલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૯૫
૨૯. સબળેશ્વર મહાદેવ-આ મ ંદીર પદરમાં સૈકામાં હાલના પ્રોગધ્રા નગઆ મહા-રાજાના વડીલેાના સમયમાં બંધાયું હતું ૩૦. કુંકાવટી-ધ્રાંગધ્રાથી છ માઈલ - પશ્ચિમ તરફ આવેલ છે.
ત્રિપુરા પચાયંતન મંદીર– પરખડી . આ મીર સંવતના ખારમાં સૈકાનાં અંતમાં માઁધાયુ
હતુ. આ મંદીર ચાટીલાથી આનંદપુર ભાડલા જતી સડક ઉપર પશ્ચિમ કાંઠે પરખડી ગામ પાસે આવેલ છે.
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૯૬
રસ્તે પ્રાચીનું પવિત્ર તિર્થ સ્થળ આવેલ છે સંપ્રદાયના સ્વામીનારાયણનાં મંદીરનો દરવાજે. એ સ્થળ પાસે આવેલ લવ મંદીર છે. પ્રાચી દુધરેજના વટેશ્વર મંદીરની આખલાની મૂર્તિ. તીર્થ નજદીક વહેતી સરસ્વતી નદી. ઘેલા ઝાલાવાડના સાયલા શહેરથી ચાર માઈલ દૂર સોમનાથનું મંદીર- જસદણ શહેરથી સાત આવેલ સેજકપુરનું પુરાણું જૈન મંદીર. ઝાલામાઇલ દૂર આવેલ આ તીર્થનું મુખ્ય મંદીર વાડના જસદણ શહેરથી આઠ માઈલ દૂર આવેલ છે. મીનળ દેવીની સમાધિ- ઘેલા સોમનાથના આનંદપુર માંડલનું શિવ મંદીર જે બારમાં તીર્થમાં આ સમાધિ આવેલ છે. જસદણ શહે- સૌકામાં બંધાયું હતું. નવલખા મંદીર-સેજકપુર રની મુખ્ય બઝારમાં પંચાયતન શિવમંદીર ઝાલાવાડના સાયેલા ગામથી ચાર માઈલ દૂર આવેલ છે. રાજસાગર- જસદણ શહેરથી ચાર આવેલ એક પુરાણું શિવ મંદીર જે સંવતના માઈલ દૂર આવેલ એક સરોવર છે. દીવાદાંડી બારમા સૈકામાં બંધાવ્યું હશે. ખાપરા કેડીયાના દ્વારકા દ્વારકાની કન્યાશાળા કમ્પાઉંડમાં આવેલ બે યરા–આ નામે બૌદ્ધ ગુફાઓ જુનાગઢનાં એક મંદીર. દ્વારકા નગરી દ્વારકાધીશનું મંદીર કાળવા દરવાજાની પાસે આવેલી છે. જુનાગઢનાં ઉપલેટા શહેરનું પંછી દર્શન. રૂક્ષમણીજીનું ઉપરકોટના કિલ્લામાં આવેલ તળાવ. જેમંદીર-દ્વારકા શહેરથી ત્રણ ફર્લોગ દૂર ખાને જુનાગઢ શહેરમાં આવેલ બાબી વંશના એક માર્ગે આવેલ રૂખમણીજીનું મંદીર તથા રૂફ રાજાનો રેજે. જુનાગઢ ગિરનાર પહાડ ઉપર મણી મંદીરનું સન્મુખનું તેરણ ગજેન્દ્ર- આવેલ ભગવાન નેમીનાથનું મંદીર જેનું કેટલુંક વટેશ્વર-ઝાલાવાડના સુરેન્દ્રનગર શહેરથી ચાર શિલ્પ બારમા સૈકાનું હોવાનો સંભવ છે. માઇલ ઉત્તર દિશાએ એક જગા આવેલ છે. ગિરનાર પહાડ ઉપરની પહેલી ટૂંક ઉપરનાં એ જગાને વહીવટ રબારી કેમ કરે છે એજ દેરાસરોનું વિહંગમય દશ્ય. ગિરનારના જૈન ગામમાં આવેલ એક ઓટલા ઉપર ગજેન્દ્રની દેરાસરોનું દશ્ય. મૂર્તિ છે. વટેશ્વર મહાદેવ- દુધરેજની જગાનું મુખ્ય મંદીર દુધરેજથી ચાર માઈલ ઉત્તર જુની સાંકળી લેવાનું મંદિર તરફ રાજસીતાપુર નામે એક ગામે આવેલ છે હાલ જુની સાંકળમાં ઉભું છે તે લવાનું ત્યાંના એક તળાવમાં સમાધિ આવેલ છે. મંદિર જતાં એ મંદિર સેલંકી યુગમાં બંધામઠનું મંદીર-રાજસીતાપુરના તળાવ કાંઠે મઠનાં ચેલ દેલમાલ ગામનાં બ્રહ્માજીનાં મંદિર જેવું મહંતના સમાધિ મંદીર છે. ગંગા-ઝાલા- કહી રાકાય. નાના મોટા ગે અને ઉરૂશંગથી વાડના દેદાદરા ગામ પાસે આવેલ એક કુંડ. શેભતે એ મંદીરનો ભવ્ય ભાગ દૂરથી ઘણો ઝાલાવાડના સાયલા શહેરથી ત્રણ માઈલ દૂર જ આકર્ષણ લાગે છે. આશરે આઠસો સવા આવેલ ધાંધલપુર નજીકની એક પુરાણી વાવ. આઠસો વર્ષો વીતી ગયા હોવા છતાં દહેરૂં ઘુમડનું મંદીર-ઝાલાવાડનાં ધ્રાંગધ્રા શહેરની બહુ જ સારી હાલતમાં ઉભુ છે. મંડે પરની પૂર્વ દિશાએ બાર માઈલ દૂર આવેલ અને જગ્યા દિશાના દેવથી શેભી રહી છે. આઠમા સૈકામાં બંધાયેલ એક શિવ મંદીર છે. ધુંધલીનાથ-ધાંધલપુર શહેર નજીક આવેલ શ્રી રામનાથ મહાદેવ-સૌરાષ્ટ્રનાં ગોહિલવાવના કાંઠા ઉપર આવેલ એક મૂર્તિ જે નાથ વાડ વિભાગના (ઘા તાલુકા) કુકડ ગામમાં સંપ્રદાયના નવ નાથ પછીના દસમા નાથ શ્રી રામનાથ મહાદેવનું અનુપમ તિર્થધામ છે. ધંધલીનાથની એક મૂર્તિ છે. ગોહિલવાડ ગઢડા આ પવિત્ર ધામ ભાવનગર-મહુવા રેલ્વે લાઈશહેરથી સાત માઈલ દૂર આવેલ બંડીયા નનાં તણસા સ્ટેશનથી પાંચ માઈલના અંતરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૯૭
પૂર્વમાં આવેલું છે. જગ્યાની પૂર્વ તરફ અરબી છે. આજી નદીના કિનારા પર પુરાતની જગ્યા સમુદ્રને ઘેરાં નીલા રંગના નિર્મળ નીર આવેલ છે. ખંભાતના અખાતમાં વહી આ સ્થાનને વધારે
કચ્છનું પ્રાચીન તીર્થધામ કેકેશ્વર – આ રમણીય બનાવી રહ્યા છે.
સ્થાન કેટેશ્વર નામક બંદર પાસે આવેલ છે. તલસાણીયા મહાદેવ (તલસાણા)
કોટેશ્વર બંદર અગાઉ લખપત તાલુકાનુ સમૃદ્ધ
એવુ બંદર હતુ. પણ દાલ અહીં કોઈ વસ્તી ઝાલાવાડમાં લીંબડીથી આશરે પંદરેક ગાઉ નથી. અહીં મોટા ટૅબ ઉપર કેટેશ્વરનું પુરદૂર તલસાણું નામનું ગામ આવેલ છે. ઘણા ણોક્ત પ્રાચીન મંદિર આવેલુ છે. આ મંદિરની લેકે તેને તાઈ તલસાણાથી ઓળખે છે. આ ઉતરે એની પાસે જ ગેડ રાણી એ બંધાવેલ તલસાણાનાં ટીંબે તલસાણીયા મહાદેવનું નીલકંઠ મહાદેવનું મંદિર છે. અંતે મંદિરે જીર્ણોદ્ધાર કરેલું નાનું એવું શિવનું મંદિર પશ્ચિમાભિમુખ દ્વારે આવેલ છે. મંફિરોની છે. તેની લગભગ પાંચ વર્ષ પૂર્વેની એવી આગળ પથ્થરની છીપરથી બાંધેલ છે. તેની દંત કથા છે કે–પુરાણું સમયથી આ નાગ છેવાડાની ભીતે ઝરૂખા પણ મૂકેલ છે. દેવને ઘણું બ્રાહ્મણ વંશ પરંપરાનાં કુળદેવ
શ્રી આશાપુરા પ્રાગગ્ય – કચ્છમાં માને છે. અને ખાસ કરીને ગૌત્તમ ગેત્રનાં જોષી તેને કુળદેવ માને છે. લગ્ન, જોઈ,
ભુજથી એક ખુણે આવેલ મઢ નામનું ગામ
છે. તે ગામમાં “રાજ રાજેશ્વરી આશાપુરા શ્રીમંત વિગેરે અગત્યનાં કાર્યોમાં તેને લાગે ચુક્યું છે. અને બાર માસી તેનું સ્થાપન
માતાજી”નું પૌરાણીક જુની બાંધણીનું ભવ્ય - પિતાને ત્યાં રાખે છે અને તેનાં કરમાં તલવટ,
મંદિર છે. તે મંદિની સાક્ષાત પ્રગટ થયેલી ખીચડે વિગેરે બનાવીને નિવેધ આપે છે. મુતિ કેવિ રીતે પ્રગટ થઈ અને “આશાપુરી મારવાડીએ પણ તેને માને છે. અને ઠેઠ માર
નામ શી રીતે થયું તેને પૌરાણીક ઇતિહાસ છે. વાડમાંથી માનતા કરવા તેઓ અહીં આવે છે. પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર :
સનાતન હિન્દુ માટે પરમ પવિત્ર યાત્રાસ્થાન (ભાનુશંકર જોબીના સૌજન્યથી)
સમાન નારાયણ સરોવર કચ્છ જીલ્લામાં છેક
પશ્ચિમી સરહંદ પાસે, લખપત તાલુકામાં કાંબી માતા :– હાલારના જેડીયા મહા
આવેલ છે. જીલ્લાનાં મથક ભુજથી તે બસમાગે લના આમરણ અને જેડીયા વર માધાપર ગામ
૧૦૧ માઇલ થાય છે, જ્યારે તાલુકા મથક પાસે કાંબી માતાની એક પુરાતન જગ્યા આવેલી
લખપતથી તે ૩૮ ફાઈલ થાય છે. નારાયણ છે. આ જગ્યા શેર્યના ઈતિહાસ સાથે સાક્ષી સરોવર તીર્ણ પાસે એ જ નામનું નાનકડું પૂરાવે છે. આજથી આશરે પાંચ વર્ષ પહેલા ગામ વસેલું છે. અરબી સમુદ્રની કેરી નાળનાં જામનગરના મહારાજા જામ સાહેબ શ્રી રાવલ પ કિનારે પ્રખ્યાત કેટેશ્વરનાં ધામથી દક્ષિણે જામને સૂર્ય તપતો હતો, જામનગર હાલારની છે
એક માઈલ પર, ઉત્તર દક્ષિણ ૧ માઇલ અને ગાદી પર જામ શ્રી રાવલ બીરાજતાં હતાં તે પ_પાશ્રમ એ માઇલનાં વિસ્તાર
પૂર્વ–પાશ્ચમ બે માઈલનાં વિસ્તારમાં નારાયણ વખતના એક પ્રસંગ ઉપરથી હાલ પણ આ સરોવર આવેલ છે. જગ્યાએ મંદિર મેજૂદ છે. કોબીના ઝુંડ નામે પ્રખ્યાત છે. ત્થા એક પૂરાતની વડનું વૃક્ષ આવેલ સંવત ૧૦૧૪ની સાલનો પ્રાચીન વંટ:– છે. આ સ્થળ ઘણું જ રમણીય અને જોવા લાયક શ્રી ગીરનાર પાસેનાં પ્રભાસપાટણથી ૨૨ કેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૯૮
દુર આવેલી શ્રી અંજાર પાશ્વનાથનાં નામથી પાવની ગંગાસમી શેત્રુંજી નદીના કિનારે ભંડાવિખ્યાત થયેલી પંચતીથી શ્રી ઉના, અંજાર રીયા ગામે કેમાં ધર્મ ભાવના જાગ્રત કરવા દિવ દેલવાડા એમ ચાર ગામ વચ્ચે આવેલી માટે કે એક વખત જાગ્રત થયેલી ધર્મ ભાવછે. દરેક નામ એકથી બે કેશને આંતરે નાને ચિરકાળ ટકાવી રાખવા માટે આજસુધી આવેલ છે. દંતકથા એમ કહે છે કે શ્રી અજા- કઈ પવિત્ર સ્થાન ન હતું, આ ભૂમિમાં આજે હરા પાર્શ્વનાથની મહાન ચમત્કારી પ્રતિભા દેવ સૂરમ્ય અને મહારી શિવાલયનું સુંદર દુષ્ય લેકમાં એક લાખ વર્ષ સુધી ઘરણે, છસો આવતા જતા યાત્રિકને દષ્ટિગોચર થાય છે. વર્ષ સુધી કુબેરે, અને સાત લાખ વર્ષ સુધી આ સુકી વેરાન ભૂમિ (ભંડારીયા) માં છેલ્લા વરૂણદેવે પુજેલી છે. એ પછી એ પ્રતિમા સૈકાના અર્ધભાગે પચાસ વર્ષ પુર્વે મુકદાતા અજય રાજાનાં ભાગ્યથી પદમાવંતી દેવીએ અને ધર્મપ્રેમી સદગ્રહસ્થ સ્વ. શ્રી વાલજીભાઈ એક સાગર નામનાં શ્રેષ્ટીને આપી શ્રેણી એ મીસ્ત્રી પિતાનું બચપણ વિતાવી યુવાવસ્થા દીવ ગામે આવી તે અજય રાજાને અર્પણ કરી થતાં મુંબઈમાં ધંધાર્થે સ્થળાંતર કરી ગયા. આ વખતે અજય રાજાને એક સાત જાતનાં વર્ષો સુધી જીંદગી મુંબઈમાં વિતાવી સ્વજવ્યાધી પીડા આપતાં હતાં, તે વ્યાધીઓ ભાવી નેનો પ્રેમ સંપાદન કરી પવિત્ર જીવન જીવતા તીર્થકર શ્રી પાર્શ્વનાથની અદ્ભુત પ્રતિમાનાં છેવટની અંદગી શેષ દિવસે પોતાની માતૃભૂમિ દર્શન માત્રથી લય પામી ગયાં; એટલે અજય સૌરાષ્ટ્રમાં વિતાવવા વિ. સં. ૨૦૨૧માં પાલીરાજાએ દીવ સમીપમાં અજપુર નામની નવીન
તાણું આવી રહ્યા દરમ્યાનમાં માતૃભૂમિ ભંડાનગરી વસાવી તેમાં એક સુંદર પ્રાસાદ બંધાવી રીયામાં ગ્રામજનોમાં ધર્મભાવનાના ઉત્કર્ષ તે દેવળમાં એ પ્રતિમાજીને સ્થાપીત કરી પોતે અર્થે તેમજ માતૃભૂમિનું ઋણ અદા કરવાના ત્રીકાળ પુજા કરવા લાગ્યા. એ અજય રાજાના શુભ હેતુથી કઈ પવિત્ર સ્થાન ઉભુ કરવા સ્વર્ગ ગમનને પ્રાયે આઠ લાખ વર્ષો વીતી ગયાં સંકલ્પ કર્યો કે જેથી સ્વ ઉપાર્જીત સંપત્તિને છે. જેથી દેવલોક અને મનુષ્ય લેકમાં સોળ લાખ સદ્વ્યય થતાં આત્મસંતોષ અનુભવાય. આ પછી વર્ષથી સેવાતી પ્રતિમ કળીયુગમાં જાગતી બીજે જ વર્ષે સ્વ. શ્રી વાલજીભાઈ મીસ્ત્રીના ત પેઠે શ્રી (અજપુર) ગામે છે. દેહોત્સર્ગ પછી તેમના વરિષ્ઠ સુપુત્ર દામુભાઈ
એ ઉપરોક્ત શુભ સંકલપને સાકાર રૂપ આપવા સાડાનવસો વર્ષ પૂર્વેને સંવત ૧૦૧૨ની રૂ. ૧૦૦૦૦ દસ હજારની પ્રાથમિક ઉદાર સાલનો પુરાણો ઘંટ જે હોય, જે દેવળનાં સખાવત કરી જેના ફળ સ્વરૂપ આજે આ મોટાં ચૌદ ઉદ્ધારો થયેલાં છે તે સ્વર્ગ ભૂમિ શિવાલય ભેળા ગ્રામજનોની દેવ દર્શનની સમાન દેવળ જેવું હોય, કોઈપણ સમય ને પવિત્ર ભાવનાને અમીસિંચન કરી રહ્યું છે. કરમાય તેવી દેવી વનસ્પતિ કે જેને અજેવાળના ,
- સદ્ગતશ્રીના સુપુત્ર દામુભાઈને વસવાટ તો ઝાડે કહેવામાં આવે છે. તે વનરાજી જેવી
બચપણથી જ મુંબઈમાં તે પણ પોતાની હોય, તો શ્રી અજારા પ્રાર્થનાથજીની તીર્થમાં
માતૃભૂમિ સૌરાષ્ટ્ર તરફ એમને પ્રેમ હંમેશાં પધારો.
ચોગ્ય સમયે સૌરાષ્ટ્રને ભૂલી ન જવાય તેવો
સતત જીવંત અને જાગ્રતીવાળા અને એ જ કામળીયાને નેસ ભંડારીયા :–
જાગ્રતિના ફળ સ્વરૂપે સ્વ. શ્રી વાલજીભાઈ સિદ્ધોની પવિત્ર ભૂમિ શ્રી શેત્રુંજ્ય પર્વતની વિ. સં. ૨૦૨૨ના અશ્વિન શુકલ ૧૦ના રોજ ગોદમાં શૈકાઓથી વહન કરતી પવિત્ર પતિત સ્વર્ગસ્થ થતાં ભંડારીયા ગામે ધર્મપ્રેમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
જનતાના ઉમળકાભેર ઉત્સાહ સાથે તેમજ અને ઉદારદિલના શ્રી હીરાલાલભાઈ ગાંધીના શાસ્ત્રોક્ત વિધીસર સુપુત્ર શ્રી દામુભાઈએ નિવાસ સ્થાનમાં શ્રી સ્વામી સર્મથ ભગવાન પિતાના શુભ હસ્તે શિવલીંગની પ્રતિષ્ઠા કરી પરશુરામ સદગુરૂ શ્રી ગજાનન મહારાજની પિતૃત્રણ અદા કર્યું જેનું ફળ વર્તમાન તેમજ મૂર્તિઓ અને મહારાજશ્રીએ કૃપા પ્રસાદ ભાવિ જનતા મેળવતી રહેશે સ્વ. શ્રીના શુભ તરીકે આપેલી રજત પાદુકાઓની શુભ સ્થાપના સંકલ્પને લક્ષમાં લઈ શિવાલયની સ્થાપના અને કરીને કારતક સુદ પૂનમ ૨૨ મી નવેમ્બર શિવલીંગની પ્રતિષ્ઠાના પૂનિત કાર્યમાં પૂ. શ્રી ૧૯૬૧ના રોજ કાંઈક દૈવી સંકેતથી ગુરૂ પ્રભાબેનને અવિરત પ્રયાસ અને ઉત્કૃષ્ટ ભાવના મંદિરની સ્થાપના થઈ છે. પાદુકાઓની સેવા પૂર્ણ શ્રમ એટલેજ પ્રશંસનીય છે ધર્મભાવના પૂજા નિમિત્તે શ્રી ગાંધીના કુટુંબ માંથી જ એક માત્ર ભ્રમણું બની ચુકી છે એવા આજના વ્યક્તિ ત્યાં રહે છે. પૂનાના અક્કલકેર નિવાસી વિકસતા વિજ્ઞાન યુગમાં પણ જુગજુની ભાર- પરમ સદગુરૂ શ્રી ગજાનન મહારાજની પ્રેરણા તની વેક્ત સંસ્કૃતિને સ્વજીવનમાં પ્રજવલીત અને આશિર્વાદથી સ્થાપાયેલ આ મંદિરમાં કરી એક આદર્શ ત્યાગી અને ધર્મનિષ્ઠ તેમજ ભક્તિ ભાવથી લોકો દર્શને આવે છે અને પ્રેરણાદાય આર્ય મહિલા તરીકે પૂનિત જીવન મહારાજશ્રીના ચમત્કારિક પરચાઓ સાંભળીને આવી રહેલા ત્યાગ વૈરાગ્યના જીવંત પ્રતિકરૂપ ભાવિકે ધન્યતા અનુભવે છે.
હેન શ્રી પ્રભાબેન શિવાલયના કાર્યમાં અપ વિષેશ પ્રગતિ કરાવી રહેલ છે.
ઉના દેલવાદ્ધનું પૌરાણિક દર્શન
(સંપાદક) પ્રવીણચન્દ્ર ભ ભારદીયાના સૌજન્યથી ગુરૂ મંદિરનું મહાત્મય –ઉના
| ઉના દેલવાડાનું સ્મરણ એટલે લીલીના આજે જેને પ્રભાસ ક્ષેત્રે તરીકે ઓળખીએ ઘેર ઉના દેલવાડા દિવ, કેડીનાર અને પ્રભાસ છીએ તેટલું જ મર્યાદીત ક્ષેત્ર પ્રભાસનું ન હતું ક્ષેત્ર એટલે હિન્દુઓના પ્રાચીન તીર્થ ધામનો માત્ર સૌરાષ્ટ્રમાં જ નહિ પણ આબુ પર્વત સમુહ આર્ય વર્તના ૬૮ મહાન તીર્થોમાં આ સુધી તેને વિસ્તાર હતો એમ પુરાણોમાંથી નગ્નહર (નાઘેર) ના બ્રહ્મ ભાગના તીર્થોને ૨૧ જાણવા મળે છે આજ ઠેકાણે ભગવાન સોમનાથ મં તીર્થ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રને સોરઠ
તિલિંગ સ્વરૂપે સતત વાસ કરે છે. આ જિલ્લાને અતિતમ સુંદર પ્રદેશ નગ્નહર ક્ષેત્રે શ્રી કૃષ્ણની કીડાભૂમિ હતું અને અસંખ્ય નાઘેર પ્રદેશ છે. આ વિસ્તારને પ્રાચીન પ્રભાત
ગીઓની તપોભૂમિ હતું શ્રી ગુરુ દત્તાત્રેયના ક્ષેત્રમાં બ્રહ્મભાગ કહે છે શ્રેષ્ઠભાગ એટલે ગુપ્ત સ્વરૂપે અહિંજ વાસ છે. આ સંતભૂમિ બ્રાહ્મણોને અર્પણ કરેલા સં. ૧૩૦૦ વર્ષ પર અગસ્તિ વસિષ વિશ્વામિત્ર જમદગ્નિ પૂર્વે સ્કંદ પુરાણમાં આ વિસ્તારને નગ્નહર ઈત્યાદિ અનેક કષી મહાત્માઓ નિવાસ કરતા એટલે જ્યાં દેવોના દેવ મહાદેવ પિતાની અને અનેક યદી યાગ એણે કર્યા હતા શ્રી સ્વેચ્છાએ દિગમ્બર સ્વરૂપે વિચરેલાં તે ઉપરથી દશરથી રામે અહિંજ કેટલાક સમય વાસ કર્યો નગ્નહર કહેવાય આનું અપભ્રંશ રૂપને નાઘેર હતે. વચલા ગાળામાં કાળના પેટાળમાં અદશ્ય ઉનાને ઉન્નત દુર્ગ ઉન્નત સ્થાન ઉન્નત સ્થમ થયેલી અને ભૂલાઈ ગયેલી આ પવિત્ર ભૂમિમાં ઉત્તમ સ્થાન ઉઘનમાથી અપભ્રંશ-ઉના થયું ઉન્નતનગર ઉનામાં કે જ્યાં ઋષી મુનિઓએ તેવી રીતે દેલવાડાને દેવકુલ, દેવસ્થળ, દેવલપુર, તપશ્ચર્યા અને વિદ્યાનો ઉચ્ચાંક સ્થાગે છે દેવદારૂવન, દેવવાળું અને મુસ્લિમ (યવન) કાલ એવા એ નગરમાં ધાર્મિકવૃતિના પરોપકારી દરમ્યાન દેવકુલનું દબલવાડામાંથી દેલવાડા થયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
૨૦૦
દેવકુલ (દેલવાડા) ના આસપાસના વિસ્તારને સાગ્રામ ખેલવા દિલ્હી અને કેનેજથી આવેલાં દારૂકાવત અથવા દેવ દારૂવન અને દિવને દ્વિપ અજયપાળના તુંવારના ઉતારા પણ અહિં ગુપ્ત જાલંધર દ્વીપ કે જાલંધર નગરી કહેવાતું તે પ્રયાગમાં જ હતા કેડીનારને કુબેરનગર, કેહિપુર, કેહિનગરનું ઉન્નત નગરની રચના – ઉનામાં ઉનેઅપભ્રંસ કેડીનાર થયું ઉના હસ્તકનું ગામ વાળાના રાજ્ય સમયે ઉનાને રૂરત ૬૦ ફુટ સીમ્બરને શબર સ્થાન અને અંજારને અજ- ઊંચે દુગ (કિલે) હતો. તેને દીવ, અમેહરા, હરા તથા ઉના-દેલવાડા પ્રાંગણમાં વહેતી નદી દિલ્હી, કોડીનાર ભાભળ ગણેશ એ નામે પાંચ મરછુન્દ્રા નદીને ત્રષિ તેયા કહેલ છે. ત્રષિતાયા નદી એટલે ત્રષિઓને પ્રિય એવી નદી.
હાલના દેલવાડા :- દરવાજો અસલ મહા
કાળને ઝાંપે ગણાતો. ઉનેવાળાના નામ:નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનું મામે
ઉનાવાળા, ઉન્નતપુરા, ઉન્નતપાલ, ઉમાવા, ઉનેરાને પ્રસંગ કેટલાકના મતાનુસાર ઉના પૂર્વ ભાગે વિસ્તરેલું હતું આજે પણ ત્યાં બાંધકામે ના અહશેષ દશ્યમાન થાય છે. એ કાળના
- ઉનામાં સાત સાત માળ (ભૌમ)વાળા હજાર ઉનાના ઝવેરીપરામાં નરસિંહ મહેતાની પુત્રી ધરી હતાં અને તેમાં ઉનેવાળાનું રાજ્ય હતું કુંવરબાઈના વસુર શ્રીધર મહેતાં હતા. કુંવર
છે જ્યાં મોટા મોટા મહર્ષિઓ અને તપસ્વીઓ બાઈના મામેરાને ચમ-કૃતિ ભર્યા પ્રસંગો અને કે
ન કે જેઓ વિદ્યા અને તપથી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત ઇતિહાસ પ્રસિદ્ધ મામેરું આ ઉનાની ધરતી કરી વિચરતા હતા. પરજ બનેલા. સંવત ૧૪૭૦ની સાલમાં ભક્ત ઉના સ્થાનમાં વિદ્યા અને તપથી યુક્ત શ્રી નરસિંહ મહેતાને જન્મ અને સં ૧૫૦૩માં ઉત્તમ ૧૮૦૦૦ અઢાર હજાર અગ્નિહોત્રી ઉનેમહાસુદ ૫ને રવિએ કુંવરબાઈની વાહિની પૂરી વાળ બ્રાહ્મણ હતા. એમ લેખ બેલે છે. તે સમયથી દામોદરરાય ઉનાના વિદ્યમાન મંદિરો :- શ્રી દાદરઉના પધાર્યા હતા. ઉનાથી પૂર્વમાં અર્ધા માઈ રાયજીનું મંદિર, પુષ્ટિ માર્ગની બાલમુકુંદની લના આશરે છે. જ્યાં કુંવરબાઈનું મામેરું હવેલી, રામ મંદિર, (શીખરબંધ છે) રામમંદિર પુરાવવામાં આવેલું ત્યાં એક જુદી દહેરી છે. પાળેજ હાટકેશ્વરનું પૂરાતન મંદિર છે. સિદ્ધત્યાં સૂર્યનો પ્રકાશ પડતો નથી પણ છાયા શ્વર મહાદેવ, ગર મંદિર, હર્ષદમાતાનું મંદિર જણાય છે. આ સ્થાનને “ શામળાની દેરી” કનકેશ્વરનું મંદિર અચલેશ્વર મહાદેવનું મંદિર તરીકે ઉલ્લેખ થાય છે. હાલ મુસ્લિમોએ અંદર છે. જે હાલમાં નવયુવક મંડળે જીર્ણોદ્ધાર કરી કબર ઘુસાડી દીધી છે ને ગેર ઉપગ કરે છે. એ ઘમટો બનાવ્યાં છે. આમાં વાયડા વાણીયા
કુળદેવી છે સ્થલકેશ્વર મહાદેવ - કેડીવાડામાં જેમ સંત પુરૂષ અને મહાત્માઓના પગ- આવેલ સ્થળ છે. મહાકાલેશ્વર :- ઉનાનું અતિ લાથી આ પ્રદેશ પાવન બન્યા છે. તેમ આ પ્રાચીન શિવ મંદિર છે. જૈન દેરાસર કેળીધરતીમાં “ભગવાન સહજાનંદ સ્વામી ભગ- વાડામાં આવેલ છે. ઉનામાં પાંચ દેરાસરે છે. વાન સહજાનંદ સ્વામીના પ્રતાપથી આજે પણ સ્વામીનારાયણનું મંદિર :- આ મંદિર સુવર્ણ ગુપ્ત પ્રયાગના કુડે ભરપુર અને ગુપ્તઝરણાઓ ને દશ કલશવાળું સૌથી ભવ્ય મંદિર શેઠઅખંહ વહેતાં રહ્યાં છે.
વાડામાં આવેલ છે અને ઉના નગરની વચ્ચે સોમનાથના રક્ષણે મહમદગીઝની સામે આવેલ તેન શિખર ચાર પાચ ગાઉથી દેખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
With best compliments from :
VANRAVAN HARILAL MODI
(CLOTH MERCHANT)
MODI STORES
; RATAN MAHAL:
Sharadhanl Road,
Ghatkoper - 77
BOMBAY
શુભેચ્છા પાઠવે છે
શુભેચ્છા પાઠવે છે
૧૦૦'. શુદ્ધ ભેંસનું ઘી ખરીદવાનું
૧૩ | શ્રી પાદરી સેવા સહકારી મંડળી
, ભસાપાત્ર સ્થળ:
મુ. પાદરી (ગેહેલની)
(તાલુક-તળાજા) | શેઠ ભરતકુમાર નવીનચંદ્ર ! (જિ. ભાવનગર)
(સૌરાષ્ટ્ર) દાણું પીઠ,
{ આર્થિક ક્રાંતિ સફળ કરવા ? પાલી તા ણા.
સહકારી પ્રવૃતિ જ એકમાત્ર
ઉપાય છે. અમારે ત્યાંથી ખાંડેલા મરચા, હળદર, ધાણાજીરૂ તથા સ્પેશ્યલ હીંગ વિ. | દેવશંકર નારણભાઈ કરુણાશંકર નારણભાઈ ! કફાયત ભાવે મળશે.
પ્રમુખ
મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ
૭૭, મારવાડી બજાર,
[સ્થાપના સ. ૨૦૦૦] સક્ષિપ્ત પરિચય
મુંબઈ ર
ભાવનગર અને ગેાધાના મુંબઇમાં વસતા વતનીઓનું સપ, સંગઠ્ઠન અને ભાતૃભાવ કેળવવા અને પ્રસરાવવાના મુખ્ય હેતુથી શ્રી ગાઘારી જૈન મિત્ર મંડળની સ, ૨૦૦૦માં સ્થાપના કરવામાં આવી.
મડળની સ્થળ મર્યાદા બૃહદ્ મુંબઈ અને ધાર્મિક, સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે સેવા આપવાના ધ્યેયને પ્રાધાન્ય માન્યા.
સભ્ય સંખ્યા :—૨૪૨ સભ્યાની છે જેમાં ૨ પેટ્રન સભ્યા અને ૫૦ આજીવન સભ્યા. પેટ્રન લવાજમ રૂા. ૨૫૧) આજીવન સભ્યપદના રૂા. ૫૧) વાર્ષિક લવાજમ રૂા. ૨)
રાખવામાં આવેલ છે.
સામાજિક ક્ષેત્રે :—(૧) માંદગી રાહત વિભાગ સ. ૨૦૦૪(સને ૧૯૪૮)થી ચાલુ છે. (૨) સાદાઇથી લગ્ન પ્રસંગેા કરી આપવાને વિભાગ સ’. ૨૦૧૩ (સને ૧૯૫૬)થી ચાલુ છે. સાદાઈથી લગ્ન પ્રસંગેા કુલ્લે ૩૮ કરી આપવામાં આવ્યા છે. (૩) જ્ઞાતિબંધુ સહાય વિભાગ સં. ૨૦૨૧થી ચાલુ છે, જે દ્વારા બે થી ચાર કુટુંબને આર્થિક રોકડ સહાય દર મહિને આપવામાં આવે છે.
રશૈક્ષણિક ક્ષેત્રે —મંડળ તરફથી કેળવણી વિભાગ સને ૧૯૫૩થી શરૂ કરવામાં આવ્યે. આ વિભાગ દ્વારા સમસ્ત ગેાઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિના વિદ્યાથી—વિદ્યાથીનીએને ધો. ૧ થી ૧૧ સુધી પાઠ્ય પુસ્તક અને અડધી સ્કૂલ ફીની સહાય આપવામાં આવે છે. ૧૯૬૭ના નવેમ્બર સુધીમાં આ વિભાગ દ્વારા રૂા. ૭૫,૦૦૦)થી વધુ સહાયની રકમ ખવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષોંથી ધેા. ૧ થી ૧૧ સુધીમાં સમસ્ત ગાધારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિના વિદ્યાથી એ અને વિદ્યાથીનીઓને (૬૦ અને તેથી વધુ ગુણાંક મેળવી ઉત્તીણ થનાર દરેકને ) રોકડ અને શાળાપયેગી ચીજેના પારિતાષિકા અપાય છે. ૧૯૬૭ મે માસમાં પાસ થનારા ૨૩૮ વિદ્યાથી આને રૂા. ૩,૦૦૦) ઉપરાંતના ઇનામો અપાયા હતા. ધાર્મિક પરીક્ષાઓમાં પ્રથમ કક્ષામાં ઉત્તીણ થનાર વિદ્યાથી ઓને પશુ ધાર્મિક શિક્ષણના ઉત્તેજનાથે ઇનામે આપવામાં આવે છે.
ધાર્મિક ક્ષેત્રે :---મંડળના સભ્યાને ૧૫ વર્ષ પર્યંત દર વષે ચૈત્યપરીપાટીની ચેોજના દ્વારા મુખઈ અને પરાઓના દહેરાસરેાના દન પર્યંષણ પર્યાં બાદ કરાવવામાં આવેલ છે.
સ. ૨૦૧૬માં જૈનેાના મહાન તીર્થો સમેતશિખરજી, પાવાપુરી અને અન્ય તીભૂમિ તથા કલ્યાણક ભૂમિઓની આશરે ૫૦૦ યાત્રિકાને એક સ્પેશ્યલ ટ્રેઇન દ્વારા ૪૫ દીયસની અને ૪૭ તીર્થાની યાત્રા કરાવવામાં આવેલ જે ખુબજ સફળ રહી.
મ`ડળનુ હિસાબી વર્ષોં કારતક શુદ ૧ થી આસે વિદ ૦)) સુધીનુ છે.
નાનચંદ્ર તારાચં શાહુ વિનયચંદ્ન ખીમચ શાહુ (માનદ્ મંત્રીએ)
હીરાલાલ જીઠાલાલ શાહે (પ્રમુખ) લક્ષ્મીચ દુર્લભજી શાહ (ઉપ-પ્રમુખ) દામાદર ઠાકરશી શાહુ (ખજાનચી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના સ્થાપત્યો –
ભારતીય શિલ્પસ્થાપત્ય કલાના ઇતિહાસમાં સૌરાષ્ટ્રની કળાસમૃદ્ધિએ પણ અપૂ અને વિશિષ્ટ ફાળા નોંધાવ્યો છે. આ વાતની પ્રતિતી કરાવતાં હરાપા-સંસ્કૃતિ કાલીન માટીના પાત્રખંડા, અલંકારા તે પછીના યુગના શીલાલેખા, તામ્રપત્રો, ગુફા અને વિહારો, સ્તૂપ, મંદિશ, અને મસ્જિદો, મહેલ અને કીલ્લાઓ, વાવેા અને કુડા, સૌરાષ્ટ્રની ભૂમિપર માજીદ છે. સૌરાષ્ટ્રના આ અસંખ્ય પૂરાણા અવશેષોનું દર્શન કરતાં એમ અનુભવ્યા વગર રહેવાતુ નથી કે સૌરાષ્ટ્ર ભૂમિ પુરાતત્વ અને કળાનો એક અમૂલ્ય અને અખૂટ પ્રાચીન ખજાને છે.
કોઇપણ પ્રદેશના આભમૂર્ત સ્વરૂપે ઓળખવા હાય તે। તે પ્રદેશના શિલ્પસ્થાપત્ય તરફ દૃષ્ટિ કરવી જોઇએ. આજથી ૨૨૦૦ વર્ષ પહેલાં ભારતીયતા કેવી એકરસ થઈ ઉન્નત અને અજોડ એવા ધર્મ સંદેશ વિશ્વને આપે છે. જેની સાક્ષી જુનાગઢમાં ગિરનાર પાસે આવેલ અશાકના શિલાલેખ આપે છે. તેમાં ભારતની તે સમયની ભવ્યમને દશાનુ પ્રતિબિંબ છે. જેમાંથી જન્મે છે આપણી તત્કાલીન સ્થાપત્યકલા ભારતીયકલા આવી સહજ વૃત્તિનું પરિણામ છે. અને ભારતીય સ્થપતિ એટલી જ ઉંચી સપાટીએ ઉડાયન કરે છે. આ ભાવનાના પ્રત્તિકસની સૌરાષ્ટ્રની આ ભૂમિ પણ તે સમયના વિશિષ્ટ સ્થાપત્ય રજૂ કરે છે. એ યુગના દર્શન કરાવતાં પથ્થરો તેમજ ઈંટોનેા સ્થાપત્ય ખંડેર સંધભાવનાની સાક્ષી પુરે છે જુનાગઢમાં સુદર્શન તળાવ, પચેશ્વર, બાવાપ્યારા, ખાપરા-ખાડીયા, ઉપરકોટની ગુફાઓ હજીપણ ઉભાં છે. સૌરાષ્ટ્રના શેત્રુંજી નદીના મુખથી થોડે દૂર તેમજ બાબરીયાવાડના ઉના પાસે શાણાની ગુફા, ભીમચેારીની ગુફાઓ હજી પણ બુદ્ધમ્ શરણમ્ ગચ્છામીની યાદ આપે છે. ઢાંકની પશ્ચિમે જીજરીજરમાં કેટલીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી જયેન્દ્ર નાણાવટી
ગુફા છે. જામનગર જીલ્લામાં રાણપર ગામે પણ ગુફા જોવા મળે છે. અને ગેાંડલ પાસે તાજેતરમાં ખંભાલીડાની ગુફા મળી આવી છે. આ બૌદ્ધગુફા ક્ષત્રય અને ગુપ્તકાળના સંક્રાતી સમયે કાતરાયેલી હોય તેમ લાગે છે. આ ગુફાઓમાં વિહાર, સભામંડપો અને ચૈત્યગૃહના પ્રવેશદ્વારની બન્ને બાજુએ લગભગ ૬ ફૂટ ઊંચી બૌદ્દીસત્વ, પદ્મપાણી અને અવલાકીતેશ્વર, વર્ઝપાણીની મૂર્તિઓ કડારેલી છે. તેની બન્ને તરફ ક્ષેા દેખાય છે તેની છાયાંતળે યક્ષ, યક્ષણિયાના વૃંદો નજરે પડે છે આ શિલ્પસ્થાપત્યોના ભરાવદાર શરીર, ગાત્રાના વળાંકા, રેખાંઓ, અને મસ્તકપરના પહેરવેશ જોતાં આ ગુફાઓ ઈ. સ. ખીજા સૈકાની હાય તેમ ક્ષીત થાય છે. શિલ્પના મુખારવિંદના ભાવા, ભરાડા, વેશભૂષા અને ચૈત્યગવાક્ષની સ્થાપત્ય શૈલી ગુપ્તકાળની અસર સુચવે છે. જુનાગઢમાં આવાપ્યારાની ગુફા ત્રણ હારમાળામાં આવેલી છે. જેમાં એક છે! અગાળાકારમાં પરિણમે છે. તે દર્શાવે છે કે આ જગ્યાએ એક સ્તૂપની રચના થઈ હશે આવી રચનાઃ પશ્ચિમ ભારતી અન્ય ગુફાઓ જેવી કે ભાજા, કારલા, નાશીક, અને અજંતામાં પણ મળે છે. આ ગુફા પણ ઈ. સ. ની શરુઆતની સૈકાની હશે એમ માનવાને કારણ મળે છે. આ ગુફા અલંકૃત છે જ નહિ માત્ર ચૈત્યગવાક્ષ સ્પષ્ટ દેખાય છે. આ મયૂરપંખ જેવી કમાને બૌદ્ધયુગના અગત્યને અને ઉત્તમ નમૂના છે. આ ગુફામાં પ્રાપ્ત થતાં સ્તંભા નાશીકના નહપાન વિહારના આવેલ સ્તંભાવાળા વિશાળખ`ડ છે. બાકીના વિભાગમાં અલંકૃત બેઠકો છે. તેની ઉપર ચૈત્યગવા ના શિલ્પ સ્પષ્ટ દેખાય છે બીજા માળમાં તે જ પ્રકારની રચના છે. આ ગુફાઓમાં કંડારાયેલશિલ્પ બાવાપ્યારાની ગુફા કરતાં વધારે વિકસીત દશા સૂચવે છે. આ ગુફામાં ચાર પ્રકારની સ્તંભ રચના
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
: ૨૨ :
દેખાય છે આ સ્તંભના શિરોભાગ ઉપર પશુઓના ભોગવે છે. સ્તૂપ એટલે અંડાકાર અર્ધગોળ ઘુમ્મટ શિલ્પ મૂકવામાં આવેલા છે. આ સ્તંભની બેઠક જેમાં ભગવાન બૌદ્ધના કંઇક અવશેષો એક નાની અષ્ટકોણ છે. બીજા પ્રકારના ભાગ ચોરસ અને પેટીમાં રાખવામાં આવેલા છે. આવા સ્તૂપ સાથેનું અષ્ટકોણ છે અને બેઠક પણ ચોરસ છે. ત્રીજા પ્રાર્થના ગૃહ એટલે ચૈત્યમંદિર, વિહારનો અર્થ અને ચોથા પ્રકારના સ્તંભ ગોળાકાર અને ખાંચા આશ્રયગૃહ થાય છે. ચિત્યની બાંધણી વર્તુળાકાર વાળા હોય છે. ભાવનગર જીલ્લામાં તળાજાના હોય છે. ત્યારે વિહાર ચોરસ આકૃતિને હોય છે. ડુંગરમાં કંડારાયેલ લગભગ ત્રીસ ગુફાઓ આશરે તેની એક બાજુ ખુલ્લી હોય છે. અને તેના કરતાં ૩૨૦ ફૂટ ઊંચાઈએ ઉભેલી છે. આ ગુફાઓની વરંડા હોય છે. જેની ઉપર ફરતાં ખડે હોય છે. આજુબાજુ ૨૦ ટાંકાઓ પણ મળી આવેલ છે. શામળાજી પશ્ચિમ ભારતમાં સૌથી મોટો ગણાય આ ગુફાઓમાં એભલ મંડપ સૌથી વિશેષ ધ્યાન એ ઈંટનો બનેલ બોરીયા સ્તંભ ગિરનારના ખેંચે તે છે. તેમાં મંડપ ૭૫ ફૂટ લાંબે, ૬૭ દક્ષિણ ઢળાવા તરફ આવેલ છે. આ સ્થળ ફૂટ પહોળો અને ૧૭ ફૂટ ઉંડે છે. મંડપને ટેકા ગુંદજળી અને હેમજળીના વચ્ચેના વિસ્તારમાં રુપ ચાર અષ્ટકોણ સ્તંભ પ્રવેશ વિહારમાં હશે હાલ દટાયેલ છે. સાથે સ્તૂપ ૪૫ ફૂટ ઊંચાઈ જે હાલ જોવા મળતા નથી માત્ર ગુફાની ઉપર તેમજ ૧૮૪ ફૂટ વ્યાસ ધરાવે છે. આમાંથી મળી મોટા ચૈત્યગવાક્ષો અને તેની નીચે વેદિકાની ભાત આવેલી ઈટ તેમજ કચોળાઓની પ્રતિકૃતિ જુનાદૂર દૂરથી પણ નજરે પડે છે. શાણુના ડુંગરમાં ગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે. લગભગ ૬૨ જેટલી ગુફાઓ ગણાય છે. આ ટેકરીની ખોદાયેલા સ્તૂપની પશ્ચિમ બાજુએ વિશાળ બૌદ્ધતળેટીમાં એક વિશાળ સભામંડપ દેખાય છે. જેની વિહારના પાયા દેખાય છે. અને તેની પાસે લંબાઈ ૬૮ ફૂટ અને પહોળાઈ ૬૧ ફૂટ અને જાણીતા સ્તૂપ કરતાં મોટો સ્તૂપ કે જેને લડીલાખા ઉંડાઈ ૧૬ ફૂટ છે. આ મંડપના પ્રવેશ ભાગમાં મેડી કહેવાય છે. તે નજરે પડે છે. ઈશુની શરૂ૬ સ્તંભ ગણાય છે. જુનાગઢથી ૩૦ માઈલ દૂર આતની સદીનો એક લંબચોરસ આકૃતિવાળા ઢાંક ગામ પાસેની ગુફાઓના ગોખલાઓ ઉપર બૌદ્ધવિહારના ચણતરના પાયા પણ જુનાગઢથી ૬ ચૈત્યગવાક્ષો દેખાય છે. પ્રવેશદ્વારના બારશાખા માઈલ દૂર ઈટવા ટેકરી ઉપર ખેદકામ કરતાં ઉપર સિંહ, ચક્રો વગેરે બુદ્ધ પ્રતિકે કંડારાયેલા પ્રકાશમાં આવ્યા છે. આ વિહારની ઈટનું માપ છે. આ બધી ગુફાઓ સાધુઓની સત્યમ શિવમ ૧૮ ફૂટ x ૧૨ ફૂટ ૮ ૩ ફટ છે અને પાગાના અને સુન્દરમની સાધના અર્થે અને વસવાટ માટે ચણતરવાળો. ૪૭૫ ફૂટ લાંબો અને ૧૫ર ફુટ રચવામાં આવી હતી. આ બધા સ્થાપત્યો પર્વત- પહેલાઈને વિસ્તાર ખુલ્લું મૂકાયેલું છે. પશ્ચિમ માંથી કેતરવામાં આવેલા છે. અને જે બધા બાજુએ ૨, ફૂટ ઉંચી અને ૧ ફૂટ પહોળી બે ઈશની શરૂઆતની સદીમાં રચવામાં આવેલા છે. દીવાલના પાયા છે. નેઋત્ય ભાગમાં ૨૦ ફટ લાંબી તેમ તેની શૈલી ઉપરથી કહી શકાય.
અને ૩૦ ફૂટ પહોળી એક ફરસ ચેરસ મળી આવી
છે, જે એક મોટો પ્રાર્થના ખંડ હોવાનો સંભવ રાષ્ટ્રની આ ધર્મભાવનાનું પ્રતિબિંબ માત્ર છે. પૂર્વ તરફના ભાગમાં ૧૦ ફૂટ x ૧૦ ફૂટના પથ્થરોમાં કોતરાઈને ન રહેતાં પણ લાલ ઇટોના છે અને ૨૬ ફૂટ x ૧૦ ફૂટ એમ સાત ખડે ચણતરમાં પણ મૂર્તિવંત થયું છે. બૌદ્ધસ્થાપત્યમાં હોવાનું જણાવાય છે. આવા ખંડો ઉત્તર દક્ષિણ રત્ય, સૂપ, અને વિહારની રચના ખાસ પ્રાધાન્ય અને પૂર્વની બાજુએ પણ મળી આવે છે. બંને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
કપાળ સમાજના દાનવીર રત
સ્વ૦ શ્રી વૃજલાલ દુર્લભદાસ કાણકીયા
[ સ્વર્ગવાસ : ૨-૩-૧૯૬ ૬
જન્મ : ૧૦-૧૦-૧૮૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં જેઓની યશવી સેવા નોંધાયેલ છે.
શ્રી દ્વારકાદાસ મે. પટેલે પ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી
ડો. જીવરાજભાઈ મહેતા (ગુજરાતના માજી મુખ્યપ્રધાન)
શ્રી મોહનલાલ વીરજીભાઈ પટેલ જુની પેઢીના લોકસેવક અમરેલી
શ્રીગુણવતરાય પુરોહિત સર ની કાંતિના સૈનિક
સ્વ શ્રી શામળદાસ ગાંધી શ્રી રણજીતસિહભાઈ ગોહેલ-લીંબડી જુનાગઢ આરઝી હકુમતના સરનશીન આરઝી હકુમતના લડવયા
શ્રી જયંતિલાલ સુખલાલ
શ્રી ગોકળદાસ મો. પટેલ (ભાવનગર જિ. ૫, ઉપપ્રમુખ) માકેટીંગ પ્રવૃત્તિના આગેવાનું કાર્ય કર-અમરેલી
શ્રી કલ્યાણજીભાઈ મહેતા
મૂકસેવક-ડુંગર
Shree Sudhamaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
: ૧૦૬ :.
ફરતે ૫, ફૂટ અને ૧૦ ઇંચને વર આવેલું છે દ્રાવિડીયન, લગભગ ઈ સ, ૫૦૦, ૬૦૦ થી ઉપઆ વિસ્તારની પૂર્વમાં ચાલીસ (૪૦) ફૂટ x સ્થિત થતાં જોવામાં આવે છે. આ પ્રકારની ચાલીસ (૪૦) ફૂટ પ્રસાદ સાથે એક ખંડ અસર સાથે દરેક પ્રદેશની પોતપોતાની સ્થાનિક ' જણાય છે. જેની દીવાલની પહોળાઈ જતા કોઠાર સ્થાપત્યની શાખાઓ શરૂ થઈ હોવી જોઈએ, હોય તેમ લાગે છે. આ વિહારમાંથી ઉપલબ્ધ થતી સાતમા સૈકામાં પશ્ચિમ ભારતની કળાની શાખા ક્ષત્રિય રાજાની માટીની મૂદ્રાઓ જડી છે હજુએ વિકસી ચૂકી હતી, તેમ બૌદ્ધ ધર્મિ ઈતિહાસકાળ આ ઈટોના ખ રે સંધ ભાવનાની પવિત્ર યાદ તારનાથના કથન ઉપરથી કહી શકાય ચાલુક્યષ્કાળ આપે છે.
પહેલાંના મધ્યકાળમાં એટલે કે સૌરાષ્ટ્રના મૈત્રક
અને સંવકાળમાં શિલ્પ સ્થાપત્યના અસંખ્ય સૌરાષ્ટ્રના પ્રાચીન મંદિર સ્થાપત્ય કલાનું અવશેષો જેવા કે ગોપ, સેગે, કનસારી, વિસાવડા દર્શન તે જામનગર જીલ્લામાં આવેલા સૌથી બીલેશ્વર, સુત્રાપાડા, કદવાર, વઢવાણ, કચ્છ, થાન પ્રાચીનતમ મંદીર ગેપથી કરવું રહ્યું ગેપના વગેરે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર અણનમ ઉભા છે. મંદીરને કાલક્રમ ઈ સ ૫૫૦ સ્વીકાર્યો છે, તેના ક્રમે ક્રમે ગુજરાતભરમાં ઈ. સ. ૧૦૦૦ સુધીમાં અવશેષ જોતાં લાગે છે કે તેની રચના બહુજ તો ૧૦૦ ઉપર સંખ્યામાં મંદિર તો રચાઈ ગયાં સરળ છે. મંદિરનું ગર્ભગૃહ અંદરથી ૯ ફૂટ અને છે. તેમ પુરાતત્વવિદેની શોધખોળ ઉપરથી જાણી ૧૦ ઈ ચનું, તેની ઉંચાઈ ૨૭ ફૂટ છે. દીવાલની શકાય છે. આ સંશોધનને જશ મોટેભાગે ગુજરાત જાડાઈ ૨ ફૂટને ૬ ઇંચની છે. કોઇપણ પ્રકારના સરકારના પુરાતત્ત્વખાતાને જાય છે. તાજેતરમાંજ સિમેન્ટનો ઉપયોગ કર્યા સિવાય પ્રાચીન મંદિર
આ પ્રકારના મંદિરે સોરઠમાં સરમાગામે, દેહગામ મોટા પથ્થરથી બાંધવામાં આવતા ગર્ભગૃહની પાસે. સુત્રાપાડા પાસે. અને પસનાવડા- પાસે મળી. આસપાસ ૫૦ ફૂટી જગતી જોવામાં આવે છે. આવ્યા છે. જમરા તેમજ અખોદર પાસે આ તેની હાલતો માત્ર ભગ્ન દીવાલે જ મળે છે. મંદિરે નોંધાયા છે અને ઈ સ. ૧૦૦૦ પછી તો સૌથી વધારે ધ્યાન ખેંચે તેવું આ મંદિરનું શિખર ગુજરાતના ઇતિહાસના સુવર્ણ યુગના સાક્ષી પૂરતો છે. કરબલ આર્કના સિદ્ધાંત પ્રમાણે અંદર પૂર્ણ વિકસીત સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય ભાગ પિલે છે, અને બહારથી પગથીયાના આકા- સૌરાષ્ટ્રની ધરતીને આવરી રહે છે. જેના દર્શન રના પિરામિડની પદ્ધતિઓ ઉપર વધે છે. તેની બારી, સોમનાથ, મીયાણી, ધૂમલી વગેરેમાં થાય છે. દરેક બાજ બબે મયૂર પીંછી (રીય ગવાક્ષો) વચ્ચેના ગાળામાં વઢવાણુનું રાણકદેવીનું મંદિર થાનનું અને તેની ઉપર એક મયૂર પીંછ કેર્યું હોય મૂનીબાવાનું મંદિર વગેરે. મંદિરમાં સ્થાપત્યની તેવા રમૈત્ય ગવાક્ષ મુકવામાં આવેલા છે, અને સંદિતિ અવસ્થાન અંકડાસમી બની ઈતિહાસ તેમાં ગોખલા જેવા ગોળાકારમાં વિવિધ જાતની સર્જે છે. ભોગાવા નદીની દક્ષિણ તીરે વઢવાણમાં મૂર્તિ બેસાડવામાં આવેલી હશે. આ જાતનું શિખર નવમી સદીના અંતનું રાણકદેવીનું મંદિર ઉઘાડા શિલ્પ સ્થાપત્યના ઈતિહાસમાં અપૂર્વ ભાત પડે મંડપના પડથાર ઉપર માત્ર ગર્ભગૃહ અને તેના અને શિખરોની ઉલ્કાતિની પ્રાથમીક અવસ્થા પૂરી
સુંદર શિખર સાથે ૨૭ ફૂટ ઉંચાઈથી ઉભું છે. પાડે છે.
મંદિરનું શિખર સાદું રેખાઓથી અંકિત છે. માત્ર ભારતીય શિલ્પ સ્થાપત્યના શિખરના મૂળ વચ્ચે વચ્ચે ચૌયગવાક્ષનું જાળી જેવું કાતર કામ બે પ્રકારે ઉત્તર તરફને નાગર અને દક્ષિણ તરફ કરવામાં આવ્યું છે. મંદિરને જળમાર્ગ ગર્ભહની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
ઉત્તર દીવાલમાં વચ્ચે જ વહે છે. જેથી પ્રથમ શિવ ગાયત્રી મંદિર આખો ખંડ લંબચોરસ આકૃતિ મંદિર હશે. એમ માનવાનું રહે, નિજમંદિરના દ્વાર રજુ કરે છે. પાસ્તર પાસે સદેવંત સાવળીગા નામનું ઊપર પણ ગણપતિ બ્રહ્મા અને શિવના શિલ્પ મંદિર અને ભાયાણી પાસેનું એક મંદિર પંચાયતન કંડારેયેલી ગ્રાસપદી સૌથી પ્રથમ અત્રે જોવા મળે છે. મંદિરનો પ્રકાર રજુ કરે છે, ઘાસણવેલ પાસે મગદેરૂ જે પાછળથી પછીના બધાજ સોલંકી કાલીન સાતપતન મંદિરને ખ્યાલ આપે છે. પોરબંદર મંદિરમાં ખાસ લક્ષણ રહ્યું છે.
પાસે સર્માગામે આ કળાનું માત્ર એક ત્રિમૂર્તિ
- મંદિર નેંધાયું છે. સૌરાષ્ટ્રના મૈત્રક અને સૈધવકાલીન મંદિર સાધારણ રીતે ઉત્તર ભારતની તેમ દક્ષિણ ભારતની
ઉપરોક્ત મંદિરના અધિષ્ઠાનની રચના નિહાપરંપરાને મળતા આવે છે. છતાં પણ તેમા ઘણે છતાં આપણે તેના દ્રાવિડીયન નામ વધારે યોગ્ય મૈલીક ફેરફાર નોંધાય છે. આ બધા મંદિરનું લાગશે અધિષ્ઠાનમાં નીચેથી શરૂ કરતાં પહેલું વર્ગીકરણ મંદિરના તળઆયોજન, અધિષ્ઠાન (પીઠ) ઉપાન આવે છે. જેનીય ઈચથી ૧૨ ઈંચ સુધીના
અને નિખરો ઉપરથી થઈ શકે છે. મંદિરના ગાળાની ઉંચાઈ મળે છે. તેની ઉપરને ભાગ શિખરોની ઊકાંતિની અવસ્થાઓ મંદિરનું સાચું અલંકાર જગતી કહેવાય છે. તેના ઉપર પધ, વગિકરણ કરે છે. અને ચોક્કસ કાળ નિર્ણય કરવામાં ક્ષેપણુ, કુમુદ એમ ગોઠવાયેલા છે. ત્યાર બાદ પાછું મદદ કરે છે ઉપરોકત મંદિરના તળદર્શન જતા ક્ષેપણ અને કપત રજુ થાય છે. જેનો વકથી ભાણસરા અને નંદીશ્વર જેવા માત્ર એક જ ગર્ભગ્રહ ક્ષણી સ્વરૂપ સરજાય છે. ત્યાર પછી સીધા પટ્ટાઓ રા કરે છે. સોના કંસારીનું એક મંદિર અને જેને વાજન કહેવાય છે તે પછી પદ, ધાર, ખીમેશ્વરનું એક મંદિર બે ખંડ રજુ કરે છે. જેમાં અંબજ, વલભીપુર, કપોત અને પેઢીકા એમ બધા ચોરસ ગર્ભગૃહ અને બંધ ખંડ હોય છે. આ પીઠના અવયવોના નામ છે. આ વર્ગના સૈધવકાલીન ઉપરાંત ચામુંડા માતાનું મંદિર અને ખીમેશ્વરનું મંદિરના પીઠ ભાગ ઉપર સ્થાપત્યની નાગરિક મંદિર ઉધાડા મંડપવાળ મળી આવે છે. બોરીચા પદ્ધતિ દેખાય છે. જેના ભાગોના નામે ભીઢ, જાય, અને પાતાના સપ્તમાતૃકાના મંદિર લંબચોરસ કુંભ અંતરપત્ર, છાદકી, વગેરે છે. સ્તંભ રચનામાં આકૃતિના છે અને જેમાં મુક્ત સ્તભો ઉભા છે. ચક પ્રકાર જોવામાં આવે છે. કેટલાક મંદિરે પ્રદક્ષિણા પથ સાથેના બંધ મંડપવાળા પણ મળે છે. વિસાવાડાનું શિવ મંદિર, પાસનવડાનું ઉપરોકત મંદિરના શિખરો ચાર પ્રકારના નાગમંદિરમાં ગર્ભગૃહ રસ અને બંધ ઓરડો જોવા મળે છે. વિમાન, ફાસના, વલભી અને ચોરસ જેમાં માત્ર બે સ્તંભની રચના દેખાય છે રેખાયુકત નાગરિશિખર વિમાન અને ફાંસના પ્રકારજમરાનું સૂર્ય મંદિરને પ્રદક્ષિણા માર્ગ છે. અને માં જુદી જુદી જાતના કપાતના આકાર પરથી તેને પૂર્વ બાજુએ વેદિકા અને કક્ષાસન છે. આ વધારે વિભાગીય વર્ગિકરણ કરવામાં આવ્યું છે. રીતે જુદા જુદા પ્રકાર બાલેજ, ચામુંડા મંદિર, જેમાં ક્ષણી, ગોળાકાર વળેલ કપત અને પોતકચડી. દેગામ. અને ખીમેશ્વરમાં મળે છે. ત્યાર પાલી મુખ્ય ભાગ ભજવે છે. પહેલા પ્રકાર બાદ મંદિરમાં ઉત્તરોત્તર તંભની રચના વધતી ગાંધારની અસર જેવ, બીજે, દ્રાવિડીની અસર જાય છે. દ્વારકાના સુવર્ણ તીર્થના મંદિરમાં ત્રણ જેવો, ત્રીજો ફેસર જેવો અને છેલ્લે શરૂઆતની પ્રવેશવાળા મુખ મંડપના દર્શન થાય છે. પ્રસનાવડાન નાગર પદ્ધતિ દેખા દે છે. પહેલાં પ્રકારમાં ગેપનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી જલાલપુર ખે. વિ. વિ. કા. સહકારી મંડળી (તાલુકો-ગઢડા) મુ. જલાલપુર,
(જિ. ભાવનગર) સ્થાપના તા. ૧૮-૯-૩૩
સેંધણી નંબર - ૬૩ શેર ભંડળ–૧૩૩૦૦૦
સભ્ય સંખ્યા - ૨૭૬ અનામત ફંડ–૧૭૦૦૦
ખેડૂત
૨૩૬ અન્ય ફંડ– ૧૮૦૦૦
બીનખેડૂત - ૪૦ મંડળી સસ્તા અનાજની દુકાનનું કામકાજ કરે છે. કિરીટસિંહ તખ્તસિંહ ગોહિલ
પરશેતમ માધાભાઈ સોલંકી મંત્રી
પ્રમુખ વ્ય. કમિટિ –જીવરાજ જેઠાભાઈ
હરજીભાઈ છગનભાઈ ગોવિંદભાઈ પુંજાભાઈ ગુલાબસિંહભાઈ ગોહિલ કાનજીભાઈ વશરામભાઈ કાળાભાઈ પરશોતમભાઇ
-
શુભેચ્છા પાઠવે છે શ્રી રસનાળ છે. વિ. વિ. કા. સહકારી મંડળી (તાલુક-ગઢડા)
મુ. રસનાળ.
(જિ. ભાવનગર) સ્થાપના તા. ૨૭-૫-૪૯
નોંધણી નંબર-૨૫૬ શેર ભડળ-૨૩૫૪૫–૦૦
સભ્ય સંખ્યા- ૧૦૧ અનામતફડ– ૨૦૬૩-૯૫
ખેડૂત
બીન ખેડૂત- ૨૨ કેશવભાઈ નારણભાઈ
જેરામભાઈ જીવરાજભાઈ મંત્રી
પ્રમુખ વ્ય. કમિટિ મેહન ભીમજીભાઈ
વેણીલાલ કરશનદાસ રવજી રણછોડભાઈ
સવ જી મેહનભાઈ મેહન માવજીભાઈ
વશરામ અરજણભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
ભડી યા ૪ પે। ટ રી ઝારખી ≥. ન: ૩૮૦
પેા. એગ ન. ૯
રાષ્ટ્રના નવનિર્માણમાં હરણફાળ ભરતા ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં અમે અમારા કારખાનાની ઉત્પાદન શક્તિ ખમણી કરી સુર પૂરાવીએ છીએ. પશ્ચિમ ભારતનું' નળીયા મનાવવાનું અદ્યતન પ્રકારનું કારખાનું
555
555 માર્કોના જ વૈજ્ઞાનિક ઢબે તૈયાર થયેલ નળીયા મેાભીયા, અજવાસીયા વાપરવાને આગ્રહ રાખેા.
555
→wk <<<>iu][
અદ્યતન ઓઈલ ભઠ્ઠીથી નળીયા તૈયાર થાય છે. જે ટકાઉ અને મજબૂતાઈમાં અજોડ છે સરકારી લેએરેટરીમાં ટેસ્ટ થયેલા સરકારમાન્ય અને જનતામાં પ્રશંસા પામેલા,
BHADIAD POTTERIES
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
INDIA
ઉત્પાદનમાં વધારો થતાં અમારા ગ્રાહકે, સ્ટોકીસ્સા તેમજ એજન્ટોની માગણીને પહોંચી શકશું.
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
: ૨૦૫:
મંદિર મૂકી શકાય, આવી ગાંધાર અસર કાશ્મીરના પટ્ટીમાં પ્રાસમુખનું શિલ્પ વધારે રૂઢીચુસ્ત અને આઠમી સદીના સ્થાપત્યમાં દેખાય છે. ત્યારે ગેપનું તેજહિન બને છે. અને અત્યાર સુધી નહિ દેખાયેલા મંદિર છઠ્ઠી શતાબ્દિની મધ્યમાં મૂકાય છે. એટલે એવા બે થરે ગજથર અને નરથર ઉમેરાય છે. કે કાશ્મીરના જાના મંદિર કરતાં વહેલું મૂકાય છે. મંદિરની દીવાલે મંડોવરમાં પણ ક્રાંતિ સર્જાય અને હવે તે ગુજરાતમાં સામળાજી સૂપમાં પણ છે. અને ખૂબજ અલંકૃત શિલ્પયુક્ત થઈ જાય આ પ્રકાર મળે છે. ત્યાર પછીના વર્ગોમાં ચૈત્યગ- છે. કુંભ, ઉદગમ અને અર્ધરત્નતગ શિલ્પથી શોભે વાહોની સંખ્યા શિખર ઉપર વધતી જાય છે. છે. પહેલીજવાર સુંદર નકશીવાળા તોરણોમાં અને આવા શિખરો નાગર શિખરના પ્રાધાન્યબાદ દેવદેવીની મૂર્તિઓ બેઠેલી અન્ને દેખાય છે. કળશ તેના મંદિરના મંડપ ઉપર ગોઠવાઈ જાય છે. અને અંતર૫ સુંદર દેખાય છે. મંદિરોનું જંઘાબીજો પ્રકાર દ્રાવિડી અસર યુકત લાગે છે. તે ભાગ વધારે સુશોભિત દેખાય છે. શિખર ઉપર બીલેશ્વરના મંદિરના શિખર ઉપર જોવામાં આવે છે. ઉરુગ્રંગે વધારે ને વધારે લદાતા જાય છે. અને આ પ્રકાર સાતમી સદીના મધ્યમાં શરૂ થઈ આઠમી સંપૂર્ણ સોલંકી શૈલીને ખ્યાલ આપે છે. રસ્તંભ સદીના અંતભાગમાં વિલીન થાય છે. ત્રીજો પ્રકાર પણ વિવિધ અલંકારોથી યુકત દેખાય છે. આ વેસર અસર યુકત શિખરો સાતમી સદી પછી શરૂ યુગને રથાપત્યમાં સૌરાષ્ટ્ર ગુજરાતની ભાથીગળ થઈ અને તરત જ તેમાં વિલન થઈ ગયા હશે. શૈલી અને પશ્ચિમ રાજસ્થાનની સ્થાપત્ય શૈલી વલ્લભીપ્રકાર માત્ર એક જ દાખલો બેંધાયો છે. સાથે અદભૂત સમન્વય જોવા મળે છે. આ આ રીતે છઠ્ઠી સાતમી સદીમાં સૌરાષ્ટ્રમાં નાગર- યુગનું દર્શન થાન, મૂળમાધવપૂર, પ્રભાસના રૂશ્વર શિખરની ઉત્ક્રાંતિ જોવા મળે છે ભાણસરા, ચોબારી, આનંદપુર, સેજકપુર સોમનાથ મીયાણી, સૂત્રાપાડા, અખાદર, પાસ્તર, કોટેશ્વર, વગેરે ધૂમલી, વગેરે સ્થળોએ થાય છે. દસમી સદીના મંદિરના શિખરે નાગરશિખરની ઉત્ક્રાંતિની અવ- અંતનું થાનનું મૂનીબાવાનું મંદિર હાલ ભગ્નાસ્થાઓને કેમ બતાવે છે. અને ત્યાર બાદ નવમી વસ્થામાં મેજૂદ છે. વઢવાણની નૈઋત્યે એજપુર અને દસમી શતાબ્દિમાં તો ધુમલી (નાનું મંદિર) ગામ પાસે એક જૂનું મંદિર છે. તે રાજકપુર, હાસતવેલ આદર મીયાણી, અને વઢવાણ, થાન. નવલખા મંદિર કહે છે. મંદિરની બહારની દીવાએવા અસંખ્ય મંદિરના શિખર ઉપર સૌરાષ્ટ્રની લેનું નકશીકામ અને શિપ સારી રીતે જળવાઈ નાગરશિખરની પદ્ધતિ ઉત્ક્રાંતિની પરાકાષ્ટાએ રહ્યું છે. દક્ષિણ દીવાલમાં ભગવાન શિવનું તાંડવપહોંચે છે ત્યાર બાદ ગુજરાતના સોલંકી યુગના નૃત્ય કરતું શિલ્પ આલેખાય છે. પશ્ચિમ બાજુએ એટલે કે અગ્યારમી સદીની શરૂઆતથી તેરમી અનેક તાંડવોના પ્રકારે યોજવામાં આવ્યા છે. આ સદી સુધીના સુવર્ણકાળમાં ઉત્તર ગુજરાતની , મંદિરમાં કીર્તિમૂખ, ગજથર, નરથર, અને દેવથર રથાપત્યની અસર તે સૌરાષ્ટ્રની સ્થાપત્યકળાને એમ સ્પષ્ટ કંડારાયેલા દેખાય છે. જામનગરથી ક્રમશ વિકાસ થાય છે, ને ધીમે ધીમે સૌરાષ્ટ્રની દક્ષિણમાં લગભગ ૬૦ માઈલ દૂર બરડાની તળેટીભૂમિ ઉપર વિશાળ અને બેનમૂન મંદિરની રચના માં ધૂમલી ગામે એક મહાકાય મંદિરના ભગ્નાસૌરાષ્ટ્રની ભૂમિ પર જોવા મળે છે. આ યુગના વશેષા આ યુગના બેનમૂન થાપ યની સાક્ષી પૂરે મંદિરની રચનામાં તેના દરેક ભાગ ભીટ, પીઠ છે. આ મંદિર ૧૫૩ ફૂટ અને ૬ ઈંચ x ૧૧૨ અને તેમાં જાકુંભ અને પ્રાસપદી સ્તંભ, મંડપ, ટ x ૧૫ ફૂટની વિશાળ જગતી ઉપર ઉભું છે. શિખરે, વિતાન અને તોરણો સંપૂર્ણ વિકાસ પામે ? આ સાંધાર પ્રકાર મંડપની ફરતી દીવાલ હશે છે. પીઠમાં કર્ણકાના ભાવ વધે છે. પીઠની પ્રાસ- પરંતુ હાલ તેનું જરાય અસ્તિતવ દેખાતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
૨૦૬ : ,
માત્ર ચઢવાના સોપાન અને પ્રવેશદ્વાર આગળ બે કક્ષા છે. જે નજરે જોનારા જ તેને આનંદ વિશાળ કાય સ્તંભોની બેસણીના ભાગ દેખાય છે. માણી શકે. મંદિરમાં માત્ર ખંડિત ૧૦ x ૧૦ ફૂટ ગર્ભગૃહ અને તેની આગળ ઉત્તર બાજુથી અર્ધ ખંડિત ૨૯ મુસ્લીમ સ્થાપત્યમાં પ્રભાસ પાટણની માયપુરી ટિ ચેરસ માપનો બે માળને રંગમંડપ ઉભો છે. અને જામીમજીદ, માંગરોળની જામી અને રમત મંjપને ત્રણ હાર છે. હાલ ઉત્તર તરફ ઠાર સાજું મજિદ જામનગરની જુમા મસ્જિદ અને જુનાગઢની સમું છેમંદિરનું શિખર પણ સંપૂર્ણ ખંડિતદશામાં મકબરાઓ વિશાળ અને બેનમૂન છે. અને તે છે. પણ માત્ર થોડોક ભાગ દેખાય છે શિખર સમયના સ્થાપત્યની અદભૂત રજૂઆત કરે છે. ઉશંગોથી છવાયેલું અને ગુજરાતની વિકસીત ચાલુક્ય પદ્ધતિનું હશે એમ ખ્યાલ આપે છે. મંદિર સાથે કડે અને વાપીકાઓની રચના મંદિરને ફરતે ત્રણ ફુટ પહોળો ભાગ છે. જેની સૌરાષ્ટ્રની ધરતીની વિશિષ્ટતા છે. શિહેરને બ્રહ્મકુંડ પાછળ ત્રણ બારીઓ પડે છે. જેની નીચે મંડે- તેના શિલ્પ સ્થાપત્ય માટે ઘણાજ જાણીતા છે. વરમાં ઉત્તર ભાગમાં બ્રહ્મ સરસ્વતિનું દક્ષિણમાં જાનાગઢમાં રૈવતકુંડમાં અને દામોદર કુંડ આજ વિષણલક્ષ્મીનું અને પશ્ચિમમાં ઉમામહેશનું શિ૯૫ પણ અનેક યાત્રાળુઓ સ્નાન કરી પાવન થાય છે. મકવામાં આવ્યું છે વેદિકાને બદલે આ નૂતન પ્રજા એટલે છેલે તુલસી-શ્યામના કુડામાં પણ ભૂલાય રેજી થાય છે. હાલતો બ્રહ્મા સરસ્વતીનું શિલ્પ તેવા નથી. વાપીકાઓની રચનામાળવાળી છે. જેમાં સંપૂર્ણ સચવાયેલું દેખાય છે. ઉમામહેશનું શિપ સોપાનની હારમાળા અને સુંદર વિતાને નજરે પડે રાજકોટ મૂઝિયમમાં સચવાયેલું છે. મંદિરના છે. વઢવાણની માધાવાવ અને ગંગાવાવ કંકાવટીની બહારના ભાગમાં પીઠ ઉપર કીર્તિમુખથર, માનવ માત્રીવાવ, મોરબીની કુબેરવાવ, જુનાગઢની ખેગારથર અને દેવઘર સંપૂર્ણ સ્વરૂપમાં આલેખાયેલ છે. વાવ, બારીની ચૌમુખીવાવ, ઘુમલી પાસે જતાભાવથરમાં નર્તકી તેમજ ગંધર્વો, ગાયન અને વાવ અને વિકીયાવાવ, આ સ્થાપત્ય રૌલીનું સચોટ વાદમ કરતાં આબેહૂબ અસર કરી જાય છે. ગજ- દર્શન કરાવી જય છે. આ વાપીકાએ બધી પરના એક એક ગજના અંગમરડો મૂઢના અંગ- સોલંકી યુગથી અને પછી જોવામાં આવે છે. વેઢમરડો, તેરમી સદીના શિલ્પ સ્થાપત્યની કળાને વાણની માધાવાવ પાંચ માળની છે. અને ૧૭૦ વિકાસ દર્શાવે છે. અને મૌલિક્તાનું દર્શન કરાવે ટ લાંબી, ૨૦ ટને ૩ ઇચ પહોળી અને ૪૪ છે મંડપની દીવાલમાં પણ હીરાભાત, ચક્રભાત ફૂટ ઊંડી છે આ વાવમાં સંવત ૧૩૫૦ ને શિલાઅને હસાવળી વિવિધભાત પૂરી જાય છે. આખા લેખ છે ગંગાવાવ પણ પાંચ માળની છે. ૭૦ ફૂટ મંડળમાં બરાડીયાનું મંદિર અને દ્વારકાના મંદિ- ફાડી છે આ વાવમાં દેવનાગરી લીપીમાં સંવત રની રચના આ અંતિમ સમયની યાદ આપે છે. ૧૨૨૫ વર્ષ પોષસુદીન લેખ રસ્પષ્ટ વંચાય છે.
કમનશીએ સોમનાથને ભવ્ય પ્રાસાદ આજ સૌરાષ્ટ્રમાં દુર્ગસ્થાત્ય પણ અગત્યનો ભાગ આપણી પાસે મેજુદ નથી પણ તેના અવશેના ભજવે છે. જેમાં ઉપકાટ, ધૂમલી, કંકાવટી, ઝીંઝુદર્શન પ્રભાશ મ્યુઝિયમમાં થઈ શકશે. આ ઉપરાંત વાડા અને પ્રભાસના દુર્ગો ઘણાજ જાણીતા છે. સૌરાષ્ટ્રના ગિરનાર અને શેત્રુંજી ઉપરના જેન સુરેન્દ્ર જીલ્લામાં ઝીંઝુવાડામાં સેલંકીયુગના સુવર્ણ મંદિર સૌરાષ્ટ્રની સ્થાપત્યકળાના દર્શનની અંતિમ યાને ખ્યાલ આપતાં ગુજરાતની સંસ્કૃતિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
અમાપ ગૌરવના પ્રતિક રૂપ ચતુર્દિશાઓના ચાર થયો હતો. જેની કાષ્ટકલા સર્વોતમ છે. શિહેર, ઉરાંગ અને ભવ્ય, ચાર સિંહાકારો હજુ પણ ધોરાજી અને જામનગરના દરબારગઢ તેના દીવાલઉભા છે.
ના ચિત્રો માટે પણ મશહુર છે. જામનગરને લાખોટો છેલે છેલ્લે સૌરાષ્ટ્રના રાજવીઓના મહાલયો કોઠો ૧૯ મી સદીમાં રખાયેલો હોવા છતાં સ્થાસૌરાષ્ટ્ર સ્થાપત્યની અસ્મિતાના દર્શન કરાવે છે હળવદન રાજમહેલ ઈ. સ. ૧૭૧૦ માં સંપૂર્ણ સત્યના અન્ય
પત્યની અપૂર્વ રચના રજૂ કરી જાય છે.
શુભેચ્છા પાઠવે છે શ્રી કમળેજ વિ કા સેવા સહકારી મંડળી
મુ. કમળેજ (તાલુકે ભાવનગર)
નોંધણી નંબર ૨૦૦૧ સભ્ય સંખ્યા : ૨૮૧
સ્થાપના તા. : ૧૪-૧૧-૫૮ શેર ભંડોળ : ૩૬૦૦૦-૦૦ અનામત ફંડ : ૪૯૦૦ અન્ય ફંડ : ૧૦૫૦૦
આ મંડળી તરફથી ખેડૂત તેમજ બીનખેડૂત સભ્યને ધીરાણ, મધ્યમ મુદત ધીરાણ, માર્કેટીંગ ધીરાણ આપવામાં આવે છે.
સહકારી હાટ દ્વારા સસ્તા અનાજની દુકાન તેમજ જીવન જરૂરીયાતની વસ્તુઓનું વેચાણ કરે છે. ખેડૂતેને સસ્તા ભાવે ખેતીના ઓજારે આપવામાં આવે છે. પાક સંરક્ષણ દવાઓ પણ આપવામાં આવે છે. * આર. પંડ્યા
કલાભાઈ નારણભાઈ - પ્રમુખ
મંત્રી
. •
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર-રંગભૂમિ
–-લેખક મહેન્દ્ર દવે | A Koid સંસ્થાપક વ સંશાધક ગુજ૨ રંગભૂમિ સ્મૃતિ મંદિર મોરબી.
પણ આરામ અને આનંદ માટે નાટયમંડળી ઉભી સાની આ ઐતિહાસીક ભૂમિએ આર્યા કરેલી “પાલીતાણા કંપની ને ઉદય તેમજ વર્તન અને વિશ્વને એવા–એવા મૂલ્યવાન મહાપુરૂષોની આભારી હતે. મોરબી અને વાંકાનેરના ઠાકરવા ભેટ આપી છે કે જેથી આજે પણ સૌરાષ્ટ્રને તે અને અમરસિંહજી નાટય મંડળીઓને પ્રોત્સાહન વાતનું ગૌરવ છે. આ ધરા પર “Champion આપવામાં માનતા હતા. of Liberty' મહાત્મા ગાંધી અવતર્યા છે કે જેથી સૌરાષ્ટ્ર-ધરા વિશ્વમાં અમરત્વ પામી છે. પરંતુ આમ સૌરાષ્ટ્રના અનેક રાજવીઓની રંગભૂમિ આપણે તે આ ક્ષણે એ જોવું છે કે સૌમ્રાટી-રંગ- સુશ્રુષા અવિસ્મરણીય છે. હવે આવાજ એક રંગભૂમિ એ સૌરાષ્ટ્રની શી સુશ્રુષા કરી, ગુર્જર રંગભૂમિમાં ભૂમિના અજોડ બાદશાહથી આપણે આગળ પ્રયાણ સૌરાષ્ટ્રનું નામાભિધાન એ કારણથી અમર છે કે કરીએ. આ શહેનશાહ તે સવેતન ગુર્જર રંગભૂમિના સવેતન ગુર્જર રંગભૂમિને પાયો જ સૌરાષ્ટ્રમાં પિતામહ શ્રી મૂળજી આશારામ-વાઘજી આશારામ. નંખાવે છે. એટલે સૌરાષ્ટ્ર તે રંગભૂમિનું તીર્થ તેઓ વતની એરબીના પારસી નાટય મંડળીઓ સ્થલી જ ખરૂ તો વળી ગુર્જર રંગભૂમિના લગભગ બાદ શુદ્ધ ગુર્જર રંગભૂ અને સર્જનમાં જેટલા આદ્ય જ્યોતિર્ધર સૌરાષ્ટ્રમાં જ અવતર્યા છે. ફાળો મહુઘાવાસી રણછોડભાઈ ઉદયરામ દવેને છે, વડોદરાની નાટય રસિક જનતા અને નાટય રસિક તેટલે જ ફાળે આ બંધુબેલડીને છે, રણછોડભાઈ ગાયકવાડ સરકારના એ કાળમાં મોરબી થીએટર ગુજરાતી નાટકના પિતા છે તો મૂળજી આશારામ અને “વાંકાનેર થીએટરોમાં તો અહર્નિશ નાટ– વાધજી આશારામ સવેતન ગુર્જર રંગભૂમિના મેળે જ જામતે એક–એક “સીટ પર બએ પિતામહ છે. જ્યારે ગુજરાતભરમાં કોઈ જ પ્રેક્ષકે બેસતાં, છતાં કેટલાક નીરાશ થઈને પાછા ધંધાદારી નાટક મંડળીઓ ન હતી ત્યારે આ ઉભય જતાં. વડોદરાને મદન ઝાંપે આજે પણ આ બંધુઓએ ઈ.સ. ૧૮૭૮માં “મોરબીઆર્ય સુબોધ
સૌરાષ્ટ્રી–થીએટર” ને મુક સાક્ષી ખડો છે. નાટક મંડળી” ની સ્થાપના કરી, અને આ રીતે ગુજરાતના અનેક રાજવીઓનો ઇતિહાસ સૌરાષ્ટ્ર- શઠ ગુર્જર ધંધાદારી રંગભૂમિને પાયે નંખાશે. નાટકારથી સુશોભિત છે જ. ભાવનગરના ભાવ- પ્રારંભમાં આ બન્ને બંધુઓએ કાઠીયાવાડમાં સિંહજી તો ખુદ પણ નાટયકાર હતા અને વળી નાટકે રજુ કર્યા. વાધજી આશારામ એઝા નાટકો પાછી રંગભૂમિના આશિક તેઓશ્રીએ અનેક નાટકે લખતા અને મુળજી આશારામ ઓઝા નાટક લખેલાં અને અનેક વેળા પિતાના આ નાટકે ભજવતા. તેમના “ભતૃહરિ” એ સારાએ મુંબઈ મૂળજી આશારામ ને વંચાવતા, કારણ કે તેઓ ઈલાકામાં ચકચાર મચાવેલ અને અનેક કિંવદંતીઓનું મૂળજી આશારામના ધનિષ્ટ મિત્ર હતા. જુનાગઢના સર્જન કરી મુકેલ તેમાંયે જ્યારે ભતૃહરિન પાઠમાં નવાબશ્રી મહોબ્બતખાનજી તો સ્ત્રી-ભૂમિકા પણ મુળજી આશારામ હોય, પિંગળા ગોવિંદજી પ્રાણજીવન કરતા. ધ્રાંગધ્રાના નરેશ શ્રી અજિતસિંહજીને પિતાની ભટ્ટ હાય (મોરબી) અને વિદુષકમાં હરિશંકર નાટયમંડળીને શોખ લાગેલે. પાલીતાણા નરેશે કોણી” (મોરબી) હેય, ત્યારે ગુજરાતના મહાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
કવિ દલપતરામ પણ આદિન બની જઈ કાવ્યનું ઇલેકટ્રીક જનરેટર વિગેરે તો સામાન્ય હતા. એકાળની સર્જન કરી કાઢતા “મોરબી કંપની” ને “ચંદ્રહાસ', કંપનીઓમાં નીતિનું સૌથી ઉચ્ચ સ્થર મોરબી ચાંપરાજ વાડો', “જગદેવ પરમાર', વિબુદ્ધ - કંપનીમાં પ્રર્વતતું. વળી કંપની પાસે એકાળમાં વિજય”, “બુદ્ધદેવ”, “અંબરીષ”, “કંસવધ’, જ્યા- બે લાખ રૂપિયાની સ્થાવર-જંગમ મિલકત હતી. જયંત પરથી શૃંગી ઋષી',વિગેરે ખુબજ પ્રખ્યાત ન મુંબઈના બાબુલનાથના મંદિરમાં આજે પણ મૂળજી બનેલાં અને કંપનીને અઢળક ધન અપાવેલ આશારામની દીપમાળા મૂળજીભાઈની જવલંત ફલસ્વરૂપ ઈ સ ૧૮૯૬ માં વડોદરાની દરજી કારકીર્દિને પ્રકાશ રેલાવી રહી છે. અનેક મહાપુરૂષોએ વાડીમાં (હાલનું મદન ઝાં) મૂળજી આશારામે મોરબી કંપનીને પ્રમાણ પત્રથી આભુષીત કરી છે. સયાજી થીએટર ચણાવ્યું મુંબઈનું એ કાળનું આ કંપનીએ કુલ ૩૩ નાટક રજુ કરેલ. શ્રી પ્રભુદ્રીવલી થીએટર પણ “મોરબી કંપનીનું હતું કે લાલે દિવેદીએ પણ પોતાની નાટય-પ્રવૃતિનું પ્રથમ
જ્યાં આજે “Times of india” ની વિશાળ સપાન મેરી કંપનીમાં પ્રારંભેલ. ઈમારત ખડી છે. મોરબી કંપની એ કાળમાં આમ મુળજી આશારામ વિષે વિશેષ લખીયે શ્રીકસીન્સ માટે અધિનિયતા અને ઇજારાશાહી તે પાનાજ ભરાય, પરંતુ તેના સંપૂર્ણ અભ્યાસ માણતી હતી ધાર્મિક ખેલો માટે મુંબઈ ઇલાકો માટે મોરબી સ્થિત “ગુજ૨ રંગભૂમિ સ્મૃતિ મંદિરની મોરબી કંપનીને જ પસંદ કરતો. કવિ મણીલાલ મુલાકાત લેવી ઘટે, કે જ્યાં આ કંપનીને પાગલ અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ' સમ અનેક સંપૂર્ણ ઈતિહાસ, નાટકે, ઓપેરાઓ, નાટકના રંગભૂમિ-વીરોની ભેટ મોરબી કંપનીએ ગુર્જર
દ, એકટરોના ફોટાઓ, હસ્તપ્રતે, હસ્તાક્ષર, રંગભૂમિને આપેલ છે. ઈ. સ. ૧૮૯૭માં વઢવાણ તેઓની પુજાનું આશન, લેટરપેડ, પ્રમાણપત્ર, મુકામે વાઘજી આશારામને દેહાન્ત થયો અને ચોપાનીયા, તે કાળના દૈનિક તથા અન્ય કૃતિઓ ગુર્જર રંગભૂમિએ પિતાને આધ તિર્ધર સંગ્રહાયેલ છે. આ સ્મૃતિ મંદિર જાહેર જતતાના ગુમાવ્યા બાદમાં મૂળજીભાઈ નાટકો લખવા લાગ્યા દર્શનાર્થે દરરોજ સાયંકાળે ૭ થી ૮ ખુલ્લું અને કોઈ વેળા તેઓ શેકસપીયરના નાટકને
હવે આપણે ક્રમ પ્રમાણે નાના-મોટા ચુંબક અનુવાદ પણ કરવા લાગ્યા. આર્યાવર્તની રંગભૂમિ પર શેકસપીયરના નાટકોની છાપ અમર અને તેને
તરફ વળીએ. આ મોટો ચંબક (ચંબકલાલ. દેવશંકર. અવિસ્મરણીય છે. મૂળજીભાઈ લિખિત “રમા-રાગજત રાવલ) મુળતા મોરબી કંપનીને જ એકટર પરંતુ શેકસપીયરના “As you like it” નો સીધોજ
તત્પશ્ચાત રામ ભાઉના નાટકે તથા હડિયાણાના અનુવાદ છે, એમ કરતા ઇ સ. ૧૯૧૮ માં મૂળજી- .
| ગુગળીના નાટક જોઈ તથા કાશીની રામલીલા ભાઈ વડોદરા પોતાના જ થીએટરમાં અવસાન
તથા રાસ જોઈ પોતાને પણ કંપની કાઢવાની પામ્યા. રંગભૂમિને શહેનશાહ ચાલ્યો ગયો. બાદમાં
ઈચ્છા થઈ અને તેથી ઈ. સ. ૧૮૮૪ માં તેણે અને મોરબી કંપની” પણ ઈ. સ. ૧૯૨૩ માં મુંબઈના
વાંકાનેરના નાના ચૂંબક(ત્રંબકલાલ રામચંદ્ર ત્રવાડી) ગેઇટી થીએટરમાં ચીર નિંદ્રામાં પોઢી ગઈ. થીએટર
વાંકાનેર આપહિત વર્ધક નાટક મંડળી” ની સ્થાપના પણ વેંચાઈ ગયું. મોરબી કંપનીએ ગુજરાતમાં
કરી. મોટો સંચાલન કરતો અને નાનો પાઠ કરો.
તેમાંયે નરસિંહ મહેતાના પાઠમાંતો નાનો-ચુંબક ધર્મ–ભાવનાના પ્રસારણમાં સૌથી અગત્યનો ભાગ
ખરેખર અમર થઈ ગયો તે આ પાઠમાં એટલો ભજવ્યો છે. વળી દાન-પૂણ્યમાં પણ તેટલે જ
તન્મય અને તદરૂપ બની જતો કે એક વેળા તો હિરસો અહર્નિશ વિશેક સાધુઓને કંપનીના રસોડે તેના હાથમાં પકડેલ મશાલથી તેને હાથજ બળી જમાડી ને પછી ભજન થતાં ઘરના ઘોડા–ગાડી ગયેલ. આ નાટક કંપનીનું સર્વશ્રેષ્ટ નાટક સાબિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
:૨૦:
થયેલ, તે ત્યાં સુધી કે બાદમાં અનેક કંપનીઓએ આ ભગ વિશેક વર્ષ ચાલેલી. આ નાટકના લેખક હતા નાટક જુદા જુદા નામથી ભજવેલ. મેટા ચુંબકને એક વાંકાનેરના વતની શ્રી મયાશંકર જયશંકર આચાર્ય કિમ કંપનીએ આ નાટકના હકકે મેળવવા અઢળક બાદમાં રાજકવિ નથુરામે પણ પોતાની “વાંકાનેર ધનની લાલચ આપેલી, પરંતુ મોટા ચુંબકકે માત્ર એક વિદ્યાવર્ધક નાટક મંડળી' સંવત ૧૯૪૭ થી જ ઉત્તર આપેલ –“નરસિંહ મહેતા એટલે જ વાંકાનેર ૧૯૫૮ સુધી ચલાવેલ. પરંતુ તેઓ જોઈએ તેવા કંપની હું મારી કંપનીને વેચું તો બાકી શું વધે ?” સફળ ગયેલ નહિ. તેઓ નાટકકાર તરીકે ઘણાં બાદમાં આ “વાંકાનેર કંપની” માત્ર ગુજરાતમાં સરસ રહ્યા હતા અનેક રાજ્યનાં તેઓ રાજકવિ ન ફરતાં આર્યાવર્તના અન્ય પ્રાંતોમાં પણ ફરેલ હતા. એ આપણે વાંકાનેરની એક ખુબ જ ગૌરવઅને ત્યાં હિન્દી નાટકે જેલ. નાનો-મોટો શાળા નાટક કંપની તરફ વળીએ તે છે. “સુર ચુંબક જ્ઞાતિબંધુઓ હતા પરંતુ છતાં સહોદર વિજય નાટક સમાજ” તેના સ્થાપક છે શ્રી લવજીસમ ઉભયને સ્નેહ હતો. પરંતુ કાળક્રમે તેમના ભાઈ મયાશંકર ત્રિવાડી, લવજીભાઈ મુળતા વાંકાનેર એહમાં તીરાડ પડેલી અને તીરાડ પડયા પછી કંપનીના જ એકટર ૫રંતુ નાના યંબકના મૃત્યુ તે કાચ પણ સંધાત નથી જ, તેથી ઈ. સ. બાદ તેમણે ઈ.સ. ૧૯૧૪માં પોતાની સ્વતંત્ર મ ડળી ૧૯૦૯ માં વડોદરા મુકામે બને છુટા પડ્યા. ઉભી કરી. આ કંપની ગુજરાત કરતા પણ ગુજમેટા ને ભાગમાં કંપની આવી અને નાના ને રાત બહાર વધુ ખ્યાતનામ બની કુલસ્વરૂપ તેના થીએટર આવ્યું. નાનાએ બાદમાં “નૃસિંહ નૌતમ “શુકજયંતિ’ વાયના તમામ નાટકે હિન્દીમાં નાટક સમાજ” ની સ્થાપના કરી અને મેટાએ ભજવાયેલા. તેમાંયે “સુરદાસે તે ઉત્તર હિન્દને મહારાજા થીએટર (રામનું વડોદરાનું નવરંગ થીએટર) ગડુ જ કર્યું. “સુરદાસ'ની ભૂમિકા ગુજર રંગભૂમિ બંધાવ્યું કે જેને ખર્ચ થયો એકલાખ અને વીશ હજાર પર હજી પણ લવજીભાઈ જેટલી અને જેવી કોઈએ વાંકાનેર કંપનીઓએ પણ નીતિ અને ધર્મની ભાવના કરેલ નથી. આજે પણ તેમને “લવજી સુરદાસ” થી ફેલાવવામાં સારો હિસ્સો આપેલ છે. તેમાંયે જ બધા ઓળખે છે. તેથી જ તો મુંબઈમાં કહેનરસિંહ મહેતા, હરિશચંદ્ર, શિવાજી, શૈલબાળા, વત પડી ગઈ હતી કે આંધળો બજાર લુંટે છે.” સાતી સરોજીની મીરા, ભકત ધ્રુવ, ભક્ત પીયાજી, આ કહેવત સુરદાસના ‘હાઉસફુલના પાટીયા સરદાસ, યોગકન્યા, સં સારી સાવિત્રી, પ્રેમચંદ્રીકા, પરથી પડેલી હતી. આ કાળમાં રંગભૂમિ એટલી વિગેરેને ઘણા સારા નાકે યોજાયેલ. બાદમાં ઇ સ. તો ઉત્કર્ષ પામેલ કે મીલના માલિકે ધોતીયાની ૧૯૧૦ માં નાનું અને ૧૯૨૫ માં મેટે ચુંબક કિનાર પર નાટકના ગીતની પંક્તિઓ લખતા કલાસવાસ થયા. અને તેઓની કંપનીઓ અનુ- રહેતા આથી વધુ રંગભૂમિને સુવર્ણકાર કર્યો કમે ૧૯૧૭ અને ૧૯૩૦ માં બંધ પડી. આ હોઈ શકે? ચલચિત્રો પણ આટલી પ્રસિદ્ધિની ટોચે કંપનીઓ વિશેની વધુ માહિતિ “સ્મૃતિમંદિરમાં પહેચી નથી શક્યા, વળી લવજીભાઈ અછા ઉપલબ્ધ છે.
ગાયક અને બંસીવાદક પણ હતા જ. તેના સહાયક
તરીકે કંપનીમાં દુર્લભજી રાવળ હતા પ્રારંભમાં ઉપરાંત વાંકાનેરની “વિદ્યાવિજય નાટક કંપની તેઓ ભાગીદાર પણ હતા. વળી લાકમાન્ય' પણ એકાદ વર્ષ ચાલેલી. ત્યારબાદ “આર્યોદય તિલક, જયપુર, અવર વગેરેના રાજવીઓનો નાટક મંડળી” ઉભી થયેલ તથા તેના પછી “સત્ય “સૂરવિજય” ના પિન હતા. જયપુરના રાજવીએ બોધક નાટક મંડળી'' રચાયેલ કે જેનું “રાધાક” ગંગાવતર નાટક જોયું ત્યારે તરત જ તેઓશ્રી નાટક ખૂબ જ સફળતાને વરેલ. આ કંપની લગ- લવજીભાઈને ભેટી પડયા અને બાદમાં રૂપીયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી ઝડકલા છે. વિ. કા. સેવા સહકારી મંડળી
સાવરકુંડલા તાલુકો મું. ઝડકલા સ્થાપના તારીખ :- ૨૨–૭–૧૫ શેર ભંડોળ :- ૪૧૩oooo અનામત ફંડ - ૩૯૦૦-૦૦ અન્ય ફંડ :
ભાવનગર જિલ્લો ને ધણું નંબર – ૧૪૩૭ સભ્ય સંખ્યા :- ૯૦ ખેડૂત - ૮૭ બીનખેડૂત - ૩
હરગોવિંદ ગોપાળજી ત્રિવેદી
મંત્રી
પટેલ ભીમજી ગાંઠ
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે.
ફોન c/o ૩૮૪૫
તાર– PARSHVA
એચ મનસુખલાલ એન્ડ કુ. લોખંડ સ્કેપના વેપારી અને
એકસ પિટરસ જુનુ બંદર–શામળદાસ રેડ ભાવનગર
બ્રાંચ - બીજીગલી દારૂખાના મઝગાંવ મુંબઈ-૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી બારડા જુથ સેવા સહકારી મંડળી લિ.
મુ. બેરડ.
તળાજા તાલુકા ભાવનગર જિલ્લો
સ્થાપના તારીખ :- ૪-૮-૧લ્પપ
સેંધણી નંબર - ૧૪૩૯
શેર ભડળ- રૂા. ર૨૨૮૦
સભ્ય સંખ્યા - ૨૩૯
અન્ય નોંધ:
મંડળી તરફથી જીવન-જરૂરીયાતની ચીજ વસ્તુઓ, સભાસદેને પૂરી પાડવામાં આવે છે. નાણા ધીરધારનું કામકાજ કરે છે, સહકારી સિદ્ધાંત અનુસાર મંડળીનું કામકાજ ચાલે છે.
નારણદાસ ભગવાનજી રાઠોડ
મંત્રી.
દેવાયતભાઈ વાજસુરભાઈ ભમ્મર
સહ મંત્રી
વીસાભાઈ મુળુભાઈ ભમ્મર
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી ક્રાંચ ખે. વિ. વિ. કા સહકારી મંડળી. લીલીયા તાલુકા માં ક્રાંચે. અમરેલી જિલ્લે. સ્થાપના તા. : ૧૯-૧-૭૯
નેધણી નંબર-૧૮૪ શેર ભંડળ: ૬૫૦૦૦
સભ્ય સંખ્યા:-૨૨૬ અનામત ફંડ: ૧૭૦૦૦
ખેડૂત– ૨૨૦ અન્ય ફંડ : ૧૦૦૦૦
બીન ખેડૂત:- ૬
બાલાશંકર અમૃતલાલભાઈ
મંત્રી
આંબાભાઈ નારણભાઈ
પ્રમુખ
:–અન્ય નોંધ:–
મંડળી ખાતર-બીયારણ અને લેકેની જીવન જરૂરીઆતે
પૂરી પાડે છે.
વ્ય. ક. સભ્ય
દેવજીભાઈ પ્રાગજીભાઈ લીંબાભાઈ હરજીભાઈ ભવાનભાઈ બેચરભાઈ
પૂનાભાઈ મનજીભાઈ બારાભાઈ વીરજીભાઈ જીવાભાઈ હરસુરભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
પૂર્ણકામા
૧ લાલ રેલેમેશન-પાયલાટ, સાલ્ડર સ્કીમનું સાધન એકએન્ડમેન્ટ ૨ ધાતરવડી નદી ઉપરના પુલ રાજુલા
૩ ઇમ્પ્રુવીંગ અને આસ્ફાલ્ટીંગ અમરેલી, ચલાલા, ખાંભા, જાફરાબાદ રોડ સેકશન ખાંભાથી નાગેશ્રી માઇલે ૧૮.
૪ ઈમ્પ્રુવીંગ અને આસ્ફાલ્ટીંગ ખાંભા-જાફરાબાદ રોડ સેકશન કડીયાળીથી જાફરાબાદ માઈલ ૫.
૫. ન્યુસીવીલ હેાસ્પીટલ-અમરેલી.
હું માડ નાઇઝીંગ અને આસ્ફાલટીંગ ઉના, ભેરાઇ, નાગેશ્રી —વીકારરોડ કાસ્ટલ હાઇવેનુ સેકશન ટીબીથી ચાર નાળા માઈલ ૨૨.
'
*
ચાલુ કામા.
પાટ' ઓફીસ બીલ્ડીંગ નવા બંદર ભાવનગર. નેશનલ હાઇવે નં ૮ એ સેકશન લી’બડી ટુ દેવપુરા રૂપિયા ચાલીસ લાખ
મેસર્સ ભારત વિજય કન્સ્ટ્રકશન કુાં. ભાવનગર
વર્કસ ઓફીસ:લીંબડી
હેડ ઓફીસ
૧૭૭૪, નાગરિક સેાસાયટી સરદારનગર-ભાવનગર
—; શુભેચ્છા પાઠવે છે :—
શ્રી મહાલક્ષ્મી આયર્ન એન્ડ બ્રાસ ફેકટરી
પ્રેસ રાડ, ભાવનગર.
ઓઈલ મીલ્સ માટે દરેક સાઈઝના ફીલ્ટર પ્રેસ, એઈલ પમ્પ, પરનાળના એટેટર, ઓપનરના ખીટર સેટ, તેમજ દરેક પ્રકારના સ્પેરપાર્ટીસ બનાવનાર તેમજ દરેક પ્રકારનું વેલ્ડીંગ કામ કરી આપનાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
ખસ્સાનું. આનન વર્ષાસન બાંધી આપેલ. સ. ૧૯૫૬માં લવજીભાઈ મૃત્યું પામ્યા ત્યાં સુધી આ રકમ મળતી રહી. વળી લવજીભાઈ તેની ઊત્તરાવસ્થામાં ભકિત ગીતા પણ લખતા, લવજીભાઈ સમગ્ર ભારત વર્ષોંમાં ‘સુરદાસ’ ને નામે સુવિખ્યાત છે. કારણ કે એ કાળમાં દરેક એકટરની પાછળ તેની શ્રેષ્ઠ ભૂમિકાવાળા પાત્રનુ નામ જોડાઈ જતું અને તેજ નામથી તે પ્રખ્યાત થતા. લ વ જી ભાએ સૌરાષ્ટ્રી–રંગભૂમિનું નામ માત્ર ગુજરાત કે આર્યાંવત માં જ નહિ... પરંતુ ઝેડ સિલેાન સુધી પ્રસરાવ્યું છે. ભારતમા સીધ, ઇન્દોર, હૈદ્રાબાદ, કરાંચી, મુંબઇ વિગેરે અનેક સ્થળેાએ કાંપની ફરતી અને તેનું વડુમથક' દિલ્હીમાં રહેતુ.. વળી સિલેનમાં । તેમના અનુયાયીઓએ ‘લવજી સ્કૂલ ઓફ મ્યુઝીક” પણ સ્થાપેલ કે જે આજે પણ ચાશે છે. માથી વિશેષ ગૌરવપ્રદ ખીના સૌરાષ્ટ્રી—ધરતીની કઇ હોઈ શકે? મેરીના સ્મૃતિમ ંદિરમાં તેમના પણ “સ્મૃતિ ક્રાણુ” સ્થપાયેલ છે. વાંકાનેર પછી હવે આપણે એક સંસ્કૃત નાટયકાર તરફ જએ. આ છે મારીના શીઘ્રકવિ મહામહાપાધ્યાય શ્રી શકરલાલ શાસ્ત્રી, તેઓ ઠાકાર રવાજીના કાળમાં થઈ ગયા. ભારતવર્ષમાં માત્ર એજ સંસ્કૃત નાટયકારા એવા થઈ ગયા કે જેઓએ વધુમાં વધુ સંસ્કૃત નાટકો લખ્યા હાય. તેમાંના એક કવિ વ્યાસ અને બીજા આ શંકરલાલ શાસ્ત્રી, બન્નેએ તેર તેર સસ્કૃત નાટકા લખીને આવી અજોડતા પ્રાપ્ત કરેલી. આજે પણુ ઢેઢ બનારસ અને જન સુધી શાસ્ત્રીજી પ્રખ્યાત છે. જનના મેકસમૂકાર અને સી.એ. ડાલે શાસ્ત્રીજી પર સરસ અભિપ્રાય પણ આપેલ છે. ઇસ. ૧૯૧૪ માં સર્પોંચજ્યેાજ તેમને “મહામહાપાધ્યાય' નાઇલકાબ બક્ષેલ. વળી ૧૯૧૫ ની સુરતની સાહિત્ય પરિષદમાં પણ તે ઉપપ્રમુખ નીમાયેલા. તેઓને શ’કર સ્મૃતિ ઉપખંડ' સ્મૃતિમ`દિરમાં સ્થપાયેલ છે, કે જ્યાં તેમના જીવન કવન વિશે નવુ સ શાધન પણ કરવામાં માવેલ છે. હવે આપણે પાલીતાણા ભક્તિ પ્રાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નાટક કંપની જોઈએ. આ કંપની ઇસ. ૧૯ થી ૧૯૪૨ સુધી મણીશંકર જેશકર ભટે ચલાવેલી. તે પાલીતાણા રાજ્યમાં નેાકરી કરતા ત્યારથી જ મૂળજી આશારામના નાટકો ભજવતા, ખાદમાં પાલીતાણા રાજ્યની નાટક કંપનીનેા સામાન તેમને મળતા તેએએ કંપની શરૂ કરેલ. કંપનીમાં તેમના ભા તથા પુત્રો પણ સામીલ હતા જ. કંપની સૌરાષ્ટ્રમાં સરસ ચાલતી. જુનાગઢના નવાબતે 'પનીને ખુબ જ સહાય કરતા. એકવાર એક મે ટ ૨૫ જીભે ટ આપેલી જે હુ જી પ ણ ચાલુ છે. વળી આ કંપનીએ ગુજરાતને દામુ. સાંગાણી, મણીશ કર હળવદર તથા જગજીવન કાલીદાસ પાઠક જેવા નાયકારા આપ્યા છે. મણીભાઇ ભટ્ટ હજી પણું જુનાગઢમાં નવાબના દીધેલા મકાનમાં જીવન–સાયકાળ વ્યતીત કરી રહ્યા છે. તેમને ત્યાં ઘેલાભાઈ, માળી સ્ત્રીની ભૂમિકા ઘણી સારી કરતાં. વળી મણીશ’કર હળવદકર વિદૂષક તરીખે ધણા સરસ જામતા. ખલનાયક તરીખે દામે।દર ભટ્ટ સરસ રહેતા. મણીભાઇના પુત્રા શ્રી હરિભાઈ અને હેમુભાઈ તે કંપનીનું નાક હતા. બન્ને નાટકા લખતા પણ ખરા અને અભિનય પણ સરસ આપતા. હરિભાઈતા ખુબજ સરસ એકટર દિગ્દશક અને હાજર જવાબી અભિનેતા હતા, પાછળથી તેમણે પેાતાનું “ પ્રભાત કલા મંડળ” અને “ સાયર'ગ મ`ડળ” સ્થપાયેલ. મણીભાઈના ત્રોજા પુત્ર શ્રી ભાથુભાઈ પણ સરસ અભિનેતા છે. જુનાગઢના નવાબે મણીભાને માસીક ૧૮૦ રૂપીયા બાંધી આપ્યા હતાં. જુનાકાળમાં જે સહાય રાજ્યા કરતા તેજ સહાય આજની લેાકશાહીમાં સરકાર કરી રહી છે તે એક ખુબજ પ્રશ ંસનીય કાય છે. ગુજરાતના અનેક નિઃસહાય કલાકારાને “ગુજરાત સ'ગીત નૃત્યનાટ્ય અકાદમી ' વાર્ષિક સહાય કરે છે. પાલીતાણા કપનીના રામાયણ, ભકત પ્રહલાદ, કુંજ વિહારી, નેતાજી વાલકર, ચંદ્રહાસ વિગેરે ખુબજ સારા નાટકા ગયેલાં । પુનઃએ લગભગ ૯૫ નાટકા હજી
તા
:૧૧૧ :
કે
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
: ૨૧૨:
કરેલ જેમાંથી ૬૪ તે કંપનીના પિતાના જ હતા. આ કાર્ય તેમના પરમ સાથી અને ગુજર રંગપાલીતાણા કંપની ભાયાવદરમાં બળી ગયા પછી ભૂમિના અજોડ રસ કવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ જુનાગઢના નવાબે પુનઃ ઉભી કરાવી આપેલી કે કરતા. તેમની હાસ્યરસ પર એટલી ફાવટ હતી કે જેને સામાન હજુ પણ જુનાગઢમાં પડેલ છે. બીજા નાટયકારના નાટકમાં પણ તેઓ પ્રહસન
લખતા. ઉત્તરાવસ્થામાં તેઓએ રાજકોટ રહીને થોડા હવે આપણે હળવદ તરફ જઇએ. ધ્રાંગધ્રાના રે નાટક પણ લખેલાં તેમનું દિલનાદાન” અજીતસિંહને પણ કંપનીને ખુબજ શોખ હતો.
નાટક “મૃતિમંદિર' ના સૌજન્યથી પ્રકાશીત પણ ફૂલસ્વરૂપ હળવદન શ્રી નરભેરામ શલે ૧૯૪૪
થઈ રહ્યું છે. તેમને ગુજરાત સરકાર પ્રતીવર્ષ સંવતમાં “હળવદ સત્ય સુબોધ નાટક મંડળી”
રૂ. ૧૮૦૦ની સહાય કરતી તેમણે દેશી, લક્ષ્મીકાંત રચેલ અને ચલાવેલ. આ નરભેરામે મોરબી કંપ
વિગેરેમાં ભાગીદારી પણ રાખેલી. મૌરાષ્ટ્રમાં સર નીના સમય દરમ્યાન આમરણમાં પણ એકવાર લાખાજી રાજથી માંડીને અનેક રાજવીઓ સાથે કંપની ચલાવેલી.
તેમની આ રમુજી શૈલીથી જ મીત્રતા બંધાઈ હતી. હવે આપણે ત્રાપજ ભણી પ્રયાણ કરીએ. અને તે ત્યાં સુધી કે સર લાખાજી રાજ પાસે કવિ ત્યાંના બે નાટય કારે આપણે લઈએ. એકતો પર
એ છે . પાગલ સિવાય કોઈજ રજ વિના ન જઈ શકતું. માનંદ મણીશંકર ત્રાપજકર કે જેમણે અનેક ના તેઓ તા. ૧૧-૨-૧૬ના રોજ રાજકેટમાં અવગુજરાતને આપ્યા છે અને હાલ તેઓ ત્રાપજમાં વિ. સાન પામ્યા. આ મુરખીને “કવિ મણીલાલ માને છે, ત્રાપજ કરે ખાસ કરીને પાલીતાણા કંપનીમાં પાગલ સ્મૃતિ ઉપખંડ” પણ સ્મૃતિ મંદિરમાં સ્થપિતાના મોજીલો મહારાજાસંઘ બહારવટીયો, પાયેલ છે કે જેના ઉદ્ઘાટક શ્રી દુર્ગાપ્રસાદ દેસાઈને મહારાજા મુંજ, સોરઠના સિંહ, વિરહાક, અનારકલી પણ અહીં યાદ કરવા જરૂરી છે. કારણ કે સૌરાષ્ટ્રી સતી શોભના, વિગેરે નાટકે આપણાં, બાદમાં રા' માં રંગભૂમિમાં તેમને ફાળો અવિસ્મરણીય હતો અને છે. પણ તેઓ સારૂ રહ્યા, મણીલાલ ત્રીભવન ત્રિવેદી યાને કવિ પાગલ આ કવિ પાગલે ગુર્જર રંગભૂમિને તા. ૧૮-૩-૧૮૬૨માં વાંકાનેર જન્મેલ અને વધુમાં વધુ નાટકો આપ્યા છે. તેમના ૧૦૮ નાટકો ૧૫-૪-૧૯૨૩માં વાંકાનેરમાં મૃત્યુ પામેલ અનેક તે પ્રસિદ્ધ છે, પરંતુ હું થોડા સંશોધન બાદ રાજ્યના રાજકવિ નથુરામ સુંદરજી શકવે માત્ર નાટકે તેમના વધુ નાટકે આપની સમક્ષ રજુ કરીશ ન લખતાં નાટય શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, સંગીત શ સ્ત્ર તેમણે મોરબી કંપનીથી કારકીર્દીિ શરૂ કરેલ બાદમાં વિ. વિધ-વિધ સાહિત્ય ક્ષેત્રે પણ ખેડેલ. તેઓ આયનૈતિક, દેશી નાટક સમાજ, લક્ષ્મીકાંત નાટક અંગારીક કાળે ઘણું સુંદર લખતાં નાનો મોટો સમાજ, તથા ઠેઠ મરાઠી નાટક મંડળીઓ સધી ચૂંબક તેમના નાટકે લઈને જ આગળ આવેલ, તેઓ તેમણે પોતાના નાટકે આપેલ મહારાષ્ટ્ર પ્રજામાં તે કાળમાં પણ હિન્દી દેવનાગરી લીપીમાં ગુજરાતી પણ પાગલ પ્રખ્યાત હતા. વળી તેઓ એક કુશળ લખતા કે જેનું જ્વલંત ઉદાહરણ તે “ઝાલાવંશ વિષક પણ હતા. અને પાગલના અભિનયથી જ વારિધિ” આવા સમર્થ કવિ નાટયકારને પણ તેઓ પાગલ કહેવાયા હતા. જોકે તેમનું અંગત “રાજકવિ નથુરામ શુકલ સ્મૃતિ ઉપખંડ” મોરબી જીવન પણ પાગલ જેવું મસ્ત અને નીખાલસ હતું. તેઓની વિશિષ્ટ શૈલી એ પ્રકારની હતી કે તેઓ
ના સ્મૃતિ મંદિરમાં સ્થાપવામાં આવેલ છે કે પોતાની નાટક કૃતિઓમાં સમાજનું નગ્ન સત્ય જ જ્યાં તેમનું સાહિત્ય, ટાઓ, નાટકોની યાદી રજુ કરતા, તેઓ નાટયગીતો લખતા નહિં પરંતુ વિગેરે ઉપલબ્ધ છે.
ન ત્રિવેદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
: ૨૧૩:
જય જલારામ હવે વિરપુર ભણી. દેશી અવસાન પામ્યા. શ્રી મૂલાણીની સાથે જ જુનાગઢમાં નાટક સમાજ, મુંબઈના પ્રણેતા શ્રી પ્રભુલાલ. દયા- તા. ૧૫-૨-૮૮ માં જન્મેલ સોરઠી વણીક શ્રી રામ. ત્રિવેદી, આ પવિત્ર ભૂમિ પર જન્મ પામેલ. નૃસિંહ ભગવાનદાસ વિભાકરને પણ જાણવા દશી' ની પ્રગતિમાં તેમને હિરસ અવર્ણનીય છે. જરૂરી છે. ઈસ. ૧૯૧૩માં તેઓ બેરીસ્ટર થયા, તેમના વડીલોના વાંકે” અને “ગાડાને બેલ” રંગભૂમિના કેટલાક દૂષણે દૂર કરવા તેમણે પેલા નાટકો એતો ગુર્જર રંગભૂમિ પર તરખાટ મચાવી ગુજરાતી નાટકના પિતા રણછોડરાય. ઉદયરામ દવે મુકી હતી અને આ બને નાટકો પરથી ઈસ. (મહુધા) ની જેમ પ્રવેશ કર્યો. તેમણે સિદ્ધાર્થ બુધ, ૧૯૪૮ અને ૧૯૫૦માં અનુક્રમે ચલ ચિત્રો પણ સ્નેહ સરિતા, સુધાચંદ્ર, મધુબંસરી, અબજોના ઉતરેલ. દિ કી નાટય-પ્રયોગ ખરેખર તેણે જ બંધન, વિગેરે અનેક નાટક રજુ કર્યા, બાબુલાલ પ્રારંભ્યો કે જે ખુબજ સફળ ગયો તેથી જ તેમને નાયક જયશંકર સુંદરી તેમના નાટકોમાં ખુબજ સને ૧૯૬૧ના વર્ષને નાટય લેખન માટેનો રાષ્ટ્ર જામ્યા. ગુજ૨ રંગભૂમિના ઉત્કર્ષ માટે આપણે પતિ ચંદ્રક મળેલ હતો. આ સીદ્ધિ કંઇ ઓછી ન હજી પણ તેમના જ છીએ. તા. ૨૮-૫-૨૫ના કહેવાય. તેમણે પણું પિતાની કારકીર્દિને પ્રારંભ જ તેઓ મૃત્યુ પામ્યા. આ એ સ્વર્ગસ્થ નાટય મેબી કંપની” માંથીજ કરેલ. તેઓની શૈલીની કાર માટે પણ “મૃતિ મંદિર” સ્મારકેની રચના ખાસ વિશિષ્ટતા એ હતી કે તેઓ અહર્નિષ કરવાનું છે.
આદર્શોજ પિતાની કૃતિઓમાં રજુ કરતાં. તે ૫ર્ય કે તેમની શૈલી "is” કરતાં “Should” હવે આપણે નાટયકાર “જામન” (જમનાદાસ) તરફ વધુ વળાંક લેતી
તથા નારાયણ વિસનજી ઠકકર તરફ વળીયે. હવે અમરેલી તરફ.....ત્યાંના નાટયકાર શ્રી જમનાદાસ મોરારજીનું ટુંક નામ તે “જામન' મૂળ મૂળશંકર હરિશંકર મૂલાણીને જન્મ ચાવંડમાં તેઓ અમરેલીના ભાટીયા કામના. તેમણે પણ કાર્તક સુદ પાંચમ સને ૧૯૨૪ અને ઇસ. ૧૮૬૮ માં અનેક નાટકો લખ્યાં છે. પરંતુ પાલીતાણા કંપનીથી થયેલ. મૂળાભદ્ર પરથી તેઓ મૂલાણી થયા, અને તેમને સારો મેળ ઈસ. ૧૯૩૩ માં “ સમાજના જ્ઞાતિએ પ્રશ્નો નાગર. જુનાગઢમાં પોતાનો વિવા. સડી” તથા “ કાળી વાળી” તેમનું પાલીતાણું ભ્યાસ પૂર્ણ કરી ધારી (વડોદરા) તલાટી બન્યા. કંપનીમાં રજુ થયું ત્યારે તેમણે તેનું સંગીત પણ બાદમાં મુંબઈમાં “સત્ય વકતા' સાપ્તાહીકમાં જોડાયા. આપેલુ. સિવાયની અનેક નાટકમંડળીઓ તેમના અને પછી “શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળ”માં નાટ ભજવે છે. નારાયણજી ઈસ. ૧૮૮૪ માં જોડાયા. તેમને પીંગળનું જ્ઞાન સા હોઈ તેમની પોરબંદરમાં જનમ્યા પરંતુ તેઓ જ્ઞાતિએ કડછી શિલી ધણી વિશદ હતી કે જેની તે કાળની રંગ- લુહાણા. તેઓ નાટ સાથે સાથે નવલકથાઓ પણ ભૂમિને ખુબજ જરૂર હતી. “ કુલીન કાન્ત” માં લખતા, અને અભિનય પણ શૈશવકાળમાં કરેલ. ગીત લેખન દ્વારા પ્રવેશ મેળવી પ્રથમ નાટક તેમણે લગભગ સોળેક નાટમાંથી લગભગ અડધા“ રાજબીજ લખ અને “મુંબઈ-ગુજરાતી” એ ડઝન નાટક તે “ આર્ય નાટક સમાજ ને જ ૧૮૯૧ સનેમાં ભજવ્યું. બાદમાં લગભગ પચાસેક આપેલાં, કે જેમાંથી દેવી દમયંતી અને દેવી દ્રૌપદી નાટકે તેમણે આપ્યા. કરૂણ નાટકનો પ્રારંભ પણ મુખ્ય છે. તેઓ ઉગ્ર સ્વભાવના અને કેને ન લગભગ તેમણે કર્યો. અમદાવાની સાહિત્ય સભાએ ગણકારનારા હતા. રસકવિ રઘુનાથભાઈ સાથે તે આવા સમર્થ નાટયકારનું બહુમાન પણ કર્યું. તેમને રોજ સાહિત્યિક ભાષામાં મીઠા-ઝગડા થયા અને બાદમાં તા. ૨૪ ૧૨-૫૭માં ભાવનગરમાં કરતા. ૧૯૩૮ માં તેઓ કલાસવાસ થયા. તેમનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
:૧૧૪:
ભાષા અને વ્યાકરણનુ જ્ઞાન ધણું ઉચ્ચકેાટીનું હતું.
હમણાંજ વડેદરામાં જેમની ઐતિહાસિક મુલા કાત મેં લીધી તેવા શ્રી ગૌરીશ'કર આશારામ વૈરાહીની શારીરિક – માનસિક – • આર્થિક પરિસ્થિતિ કરૂણાજનક તે। ખરી જ. તેમની વય હવે ખુબજ વધી ગઈ છે. વળી તેમના પત્ની સવિતાબ્ડેન પશુ બિમાર. પેાતે નિઃસ'તાન છે એટલે ભત્રીજાને ગેદે લીધેલ છે. મૂળ તેએ ધેાળકા બાજુના જુના વિરાટ નગરના, અને તેથીજ તે વૈરાહી કહેવાયા, તેમણે દેશી તથા પાલીતાણા કંપનીમાં ઘણા નાટકો આપેલાં, પારસ સિકંદર, રામાયણ, વીરપુજન, સમાજસેવા, વલ્લભીપતી, દેશ દીપક, વિધિના ખેલ, સાચા સજ્જન, ઉગતા ભાણું, ઉય પ્રભાત, વગેરે નાટકો
તેમના લખેલા છે.
હવે વિદ્યમાન ર'ગભૂમિ તરફ્ પ્રયાણ કરીયે. મેરખીના બગથળા ગામના શ્રી કાલીદાસ મહારાજના અનેક નાટકા સૌરાષ્ટ્રના તરગાળા લેાકેા ભજવે છે. તેમણે રંગભૂનિના ટુંક તિહાસ પણ મને હમણાં જ બનાવેલ. તેએ ખાસ ધધાદારી લેખક છે અને ધાર્મિક લેખન તેમણે ગુજરાતને ધણું આપ્યું છે. ગ્રામ્ય શૈલીમાં તેઓ આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેધાણી જેવા છે. હવે ધારાજી ભણી જઈએ. ત્યાંથી શ્રી ચુનીલાલ મડીયાને લચ્છે. તેઓ તે। ગુજરાતમા સિદ્ધહસ્ત સાહિત્યકાર છે. હમણાં જ તેમનું” “ રામલા રેાખીનહુડ ' રજુ થયેલું. ઉપરાંત “ગુર્જર રંગભૂમિ સ્મૃતિ મંદિર, ” મારખી દ્વારા તા. ૧-૭-૬૬ના રાજ યેાજાયેલ ‘નાટ્યકાર સ્મૃતિ સમારેહ 'તુ અધ્યક્ષ સ્થાન પણ તેમણે દીપાવેલ. સિવાયની તેમની અન્ય નાટ્યકૃતિઓથી ગુર્જર-જનતા વિદિત છે જ. હવે મૂળ મનસરની એક સાહિત્યકાર બધુ -ખેલી લઇએ. ઇન્દુલાલ ગાંધી,સુરેશગાંધી બન્નેને આપ
་་
ધ્રાંગધ્રામાં લવજીભાઇ ડાથાભાઇ નાટયકાર થખું ગયા કે જેમણે વાંકાનેર ક ંપનીનુ “ પ્રેમની પૂતળી ’ લખેલું, તેવાજ એક ખીમજી વસનજી ભટ્ટ બગસરામાં થ ગયા કે જેમના ખીર સાખ ” ‘‘દેશી ’ એ ૮-૨-૧૨ માં રજુ કરેલ. વાંકાનેરના શ્રી આંબાએળખા છે. સુરેશ ગાંધી તે હમણાં પેલી કલાપીની શકર શિકરના “દેવી ડેયલ ” ‘દેશી 'એશાબના, કે જે હમણાં જ લાઠીમાં અવસાન પામ્યા. ૧૯૨૬ના એગસ્ટમાં રજુ કરેલ. પાલીતાણા કંપનીના તેમના પર એક સરસ નાટક લખી રહ્યા છે. તેઓ લેખા શ્રી પ્રાણશંકર છગનલાલ ત્રિવેદી, પ્રાણ. વડાદરામાં “ ગુજરી ’માસિક ચલાવે છે તથા લાલ જેઠાલાલ, ગૌ, કર ત્રીબેનન ઉપાધ્યાય, લેકસત્તા” (દૈનિક) માં પેાતાની સેવાએ અર્પી અમૃતલાલ પ્રેમજી ખેાટાદકર, એમ. ડી. કોઠારી, રહ્યા છે. મૂળ સૌરાષ્ટ્રીયન અને હાલ સુરતવાસી એધવજી રણછોડ ઠંક કુર, જયાશંકર વાઘજી વ્યાસ, શ્રી વજુભાઈ ટાંક પણ હાલમાં રંગભૂમિમાં ડીક બાશ કર જેશંકર ભટ્ટ, રમણીકલાલ રતીલાલ ઠીક સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતી નાટ્ય સ’ધ ’ના
સ્વ. શ્રી શયદાને આપણે ગઝલ સમ્રાટ તરીખે ઓળખીયે છીયે. પરંતુ જીવનના પ્રારંભ કાળમાં તેમને નાટય લેખનના એટલે શેાખ હતા કે તેઓ મુંબઇમાં નાટકની ચાપડીએ વેચતા રધુનાથ અને પાગલના તે મિત્ર. તે મૂળ ગઢડાના છે, તેમણે સંસાર નૌકા, કુમળી કળી અને વસતવીણા વિગેરે નાટકો લખેલા. તેમાંથી વસંતવીણા દેશી નાટક સમાજે ૬-૧૦-૨૭ના રાજ મુંબઈમાં રજુ કરેલ.
મહેતા, બાબુભાઇ કલ્યાણજી એઝા ગિધુભાઇ ત્રિવેદી તથા જેતપુરના શ્રી વકીલ ઉત્તમચંદ મ’ગળજી દેાશી (કવિ મહાજન) તોંધનીય છે. મહાજન કવીએ જોગીદાસ ખુમાણ, કાદુ મકરાણી, વાનામારી, પ્રતાપછાયા વિગેરે બહારવટીઆએના જીવનપર નાટકો લખેલા. વઢવાણના રેવાશ કર પ્રભુરામ ત્રવાડીએ વાંકાનેર નૃસિંહ નૌતમ નાટક સમાજને પોતાના “સુરેખાહરણ” આપેલ. અને જુનાગઢના શ્રી મુનશી ગુલામઅલીએ પેાતાના જોહરે
શમશીર” “ વાંકાનેર આર્યંતિ વધ*” ને આપેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી ગુજરડા સેવા સહકારી મંડળી
મુ. ગુજરડા
સ્થાપના તારીખ :- ૧૫-૫-૧૯૪૭ શેર ભડાળ :- ૧૮૬૨૦-૦૦
૨૬૬૪-૭૯
-
અનામત ફંડ :અન્ય ફંડ :અન્ય નોંધ—મંડળી ધીરાણ વિગેરેનુ કામકાજ કરે છે.
માહનભાઈ કરમશી
મંત્રી
—
ભાયાભાઇ પટેલ રામભાઈ કાનજીભાઈ પટેલ
૫. ક. સભ્ય
ગારીયાધાર તાલુકા ભાવનગર જિલ્લો
નોંધણી નંબર :- ૨૧૬
સભ્ય સંખ્યા
- ૧૦૯
ખેડૂત :બીનખેડૂત :
( તા. બેટાદ )
સ્થાપના તા. :- ૨૩-૬-૫૬
ભરપાઇ થયેલ શેર ભડાળ :- ૪૦૫૪૦૦૦ અધિકૃત શેર ભડેળ : - ૧,૦૦,૦૦૦ ફરજીયાત બચત ઃ- ૩૨૪૨૭ કાય ભડાળ -
-
૧૬૪૨૦૦
૮૩
૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નાગજીભાઈ હીરજીભાઈ પટેલ
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે
શ્રી એટાદ ગઢડા વિભાગીય નાગરિક સહકારી બેન્ક
મુ બેટાદ
ગાવી દભાઇ ગેમાભાઇ પટેલ પરશોતમભાઈ જીઠાભાઈ પટેલ
( જિ. ભાવનગર )
૧૫૪૪
નોંધણી નંબર :સભ્ય સખ્યા :- ૧૦૨૩ અનામત ફંડ :- ૧૧૬૧૯ કુલ ધીરાણુ :- ૧૭૫૫૦૦
અન્ય નોંધ—બોટાદ ગઢડા તથા પાળિયાદ વિભાગના નાગરિકા તથા હુન્નર ઉદ્યોગના કારીગરો અને મમવર્ગના મજૂરે ની સેવા કરતી બેન્ક સેવિંગ્ઝ ખાતા ઉપર અને ફરજીયાત ખચત થાપણ ઉપર ૩ ટકા વ્યાજ આપવામાં આવે છે.
મધ્યમવર્ગની તેમજ નાના વેપારીએ માટે કેશક્રેડીટ ખાતા ખેાલવામાં આવે છે. સેવિંગ્ઝખતુ એછામાં એછુ રૂા. ૧૦/ થી ખેાલવામાં આવે છે. અને તેને ઉપાડ ચેકથી થઈ શકે છે.
આ બેન્કમાં નાણા રાકવાથી માફકસર બદલેા અને જન સેવાના લાભ મળે છે. આર. એમ. પારેખ પુરૂષાતમદાસ ગરાઈદાસ પરીખ
મેનેજર
પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
ધૂપસળી પોતે સળગીને દૂધ દૂર કરી સુગંધ ફેલાવે છે. કાષ્ટ જાતે બળીને ટાઢને હઠાવી ઉષ્મા આપે છે. શેરડી કોલુમાં પલાઈને મીઠે રસ આપે છે. આ બધા કરતા માનવી તે શ્રેષ્ઠ છે છતાં એ જગતને કાંઈ આપ્યા વિના જાય તો ?
શ્રી કૃષ્ણ ઓઇલ મીલ
હંગર (જિ. અમરેલી)
(સૌરાષ્ટ્ર)
શુભેચ્છા પાઠવે છે. શ્રી વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.
તાલુકો - વંથલી (સોરઠ) જલે - જુનાગઢ
સ્થાપના તારીખ : ૩-૫-૧૯૫૪ શેર ભંડોળ : ૧,૯૨,૫૦૦-૦૦ અનામત ફંડ : ૩૮,૧૭૨-૩૬ અન્ય ફંડ... : ૪૦,૨૭૫-૯૪
નોંધણી નંબ૨ : ૮૪૬ સભ્ય સંખ્યા : ૪૬ મંડળી : ૩૮ વ્યક્તિગત : ૮
અન્ય નોંધ :-આ સંસ્થા દ્વારા તેમની મંડળી, સભાસદ મારફત ખેડુતને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેત ઓજાર, સુધારેલ જાતનું બિયારણ, વિગેરે પુરૂ પાડવાનું કાર્ય કરવામાં આવે છે. તેમજ હેલસેલ ખાંડ, લોખંડ, સીમેન્ટ વિગેરેનું વિતરણ કાર્ય પણ કરવામાં આવે છે.
મુળજીભાઈ કાળીદાસ પટેલ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
ટેલી.
;
ઓફીસ ૧૪
રૂસી, ૪૭
શુભેચ્છા પાઠવે છે
* શ્રી કુરજી માધવજી એન્ડ સન્સ
મહાત્મા ગાંધી રોડ,
અમ રે લી.
( સીંગદાણા, તેલ, વિગેરેના જનરલ મરચન્ટ એન્ડ કમીશન એજન્ટ. )
ટેલી. ન’. ૫૮૦
તાર : એજન્ટ
ઠક્કર કુરજી માધવજીની કાં. કેમસિયલ ચેમ્બર
૧૦,
રાજકે
(જનરલ મરચન્ટ એન્ડ કમીશન એજન્ટ)
ઝડપી અને સલામત રીતે માલ પહેોંચાડવા
હેડ ઓફીસ- બ્રાન્ચ ૧ બ્રાન્ચ-૨
લાતીબજાર | સાળંગપુર બાજવાડા
દરવાજા
2. ન. ૩૯૩૬
તથા ખત્રાપોળ,
કાળુપુર દરવાજા
વડાદરા.
2. ત. p.p
૨૪૦૮૯
અમદાવાદ
ભાવનગર.
ભારત
દ્રા ન્સ પોર્ટ
અમદાવાદ ઉપરાંત હિન્દુસ્તાનના મુખ્ય શહેરામાં માલ પહેાંચાડવાની વ્યવસ્થા છે.
તાર : એજન્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ટેલી.એફીસ-૬
રેસી. ૭
ઠક્કર કુરજી માધવજીની કુાં. સાવરકું’ડલા.
(જનરલ મરચન્ટ એન્ડ કમીશન એજન્ટ)
2. ન.પ૭૨૧ સુરત.
41-21-3 બ્રાન્ચ-૪ માન્ય-પ માન્ય-} આયુર્વેદિક બજારમાં, બજારમાં, હાઇવે રોડ, હાસ્પીટાલ સામે,
ધંધુકા,
2. નં. ૪૯
લાલ દરવાજા
રાડ,
ખાટાદ.
બરવાળા.
બ્રાન્ચ ૭
ક સારા બાર,
સિહાર.
*}}}
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે. શ્રી મોટા ચારડિયા જુથ વિ વિ. સહકારી મંડળી (તા. ગારીયાધાર) મુ મોટા ચારોડીયા. (જિ. ભાવનગર) સ્થાપના તા. - ૧૪-૧-૧૯૫૭
સેંધણી નંબર :- ૧૯૭૪ શેર ભંડોળ – ૧૧૩૫૩૫
સભ્ય સંખ્યા :- ૪૬૧ અનામત ફંડ :- ૩૦૫૮૮
ખેડૂત - ૪૩૧ અન્ય ફંડ - ૩૦૦
બીન ખેડૂત – ૩૦ અન્ય નોંધ–રસાયણિક ખાતર જંતુ નાશક દવાઓ સસ્તા અનાજનું કામકાજ શુદ્ધ બીયારણ અને ટૂંકી મુદતનું તથા મધ્યમ મુદતનું ધીરાણ શાહ જમનાદાસ અ.
માવજીભાઈ નથુભાઈ પટેલ મંત્રી
પ્રમુખ વ્યવસ્થાપક સમિતિ બાવચંદભાઈ નારણભાઈ
ભવાનભાઈ પરબીભાઈ જાદવભાઈ કેશવભાઈ
મોહનભાઈ ગીગાભાઈ લલુભાઈ જીવરાજભાઈ
પરબતભાઈ ઠાકરશીભાઈ રણછોડભાઈ સામજીભાઈ
ખેડાભાઈ કરશનભાઈ શુભેચ્છા પાઠવે છે
શ્રી મોરબા સેવા સહકારી મંડળી લી.
ગારીયાધાર તાલુકે
મું. મેરબા
સ્થાપના તારીખ – ૧૮-૧૧-૪૯ શેર ભડળ :- ૨૧૫oo અનામત ફંડ :- ૧૨૮૫ અન્ય ફંડ – ૧૪૦૦
ભાવનગર જિલ્લો સેંધણી નંબર - ૩૦૮ સભ્ય સંખ્યા :- ૧૦૩
ખેડૂત - ૧૦૦ બીનખેડૂત :- ૩
અન્ય નોંધ –ગ્રાહક ભંડાર, સભ્યને ખેતી ઉત્પાદનને માલ સંગ્રહ કરવાની પ્રવૃતિ રસાયણિક ખાતર, જંતુ નાશક દવાઓ તથા સત્યેની જીવન જરૂરીયાત પુરી પાડવાની કામગીરી.
પા. રામજીભાઇ ઉકાભાઈ
મંત્રો
પા. પૂનાભાઈ અરજણભાઈ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
: ૨૧૫ :
તેઓ પ્રણેતા છે તેવાજ શ્રી જયંતિલાલ ૨. ત્રિવેદી હાલમાં ‘દેશી” માં પોતાના નાટકે આપે છે તેમનું છે. મૂળ રાજકેટના પણ હાલ મુંબઈ દેના બેંકના “પૈસો બોલે છે આ નાટકતો હમણાં જ “દેશી” એ ડાયરેક્ટર છે ગુર્જર રંગભૂમિના તે ઘણા જ સરસ નાંખ્યું અને ખુબજ સરસ ગયું. આ નાટક આમ ઇતિહાસકાર છે “ગુજરાતી નાટ્ય મંડળ” દ્વારા નંદલાલભાઈએ પિતાના સંસ્કાર જાળવ્યા ખરાજ તે. પ્રકાશીત “ગુજરાતી નાટ્યમાં તેમની સેવા અવર્ણ- જુનાગઢના મહારાણીશંકર શર્માએ “મુંબઈ-ગુજ. નાય છે. મૂળ જેઓ ટંકારાના હતા અને મોરબીની રાતી' માટે નંદબત્રીશી અને ચંદ્રગુપ્ત લખેલ. અવેતન ૨ ગભૂમિમાં જેમને ફાળે સરસ છે તેવા હાલમાં રાજકોટ સ્થિત શ્રી કિશોર વેદે પણ ઘણાં હવે જરા મુજ તરફ વળી. રમુજને બાદનાટકે આપણને આપ્યાં છે. ભૂતકાળમાં તેમને શાહ એટલે વિદ્યમાન ગુર્જર રંગભૂમિનું આશા પરદેશીના પગલે સારો જામેલો, મુડીવાદના ખપ્પરમાં બિંદ શ્રી દામ સાંગાણી. દાદરભાઈ મૂળ જામનગર પણ સારો જ ગયેલ. હજુ પણ તેઓ નાટક લખે પાસેના સરદળ ગામના. પ્રારંભ પાલીતાણે કંપની છે. ભજવે છે અને નાટ્ય સંસ્થા ચલાવે છે. બાદમાં માં લહીયા તરીખે કર્યો અને ત્યાંજ નાટય લેખક લઈએ વાંકાનેર તાબાના પંચાસીયા ગામના મનુભાઈ બન્યા. પ્રારંભમાં “Side-Comic” લખતા અને પંચોલી. “ દશકને કે જેમણે ઈ.સ. ૧૯૨૯ માં પછીથી સળંગ નાટકનો આરંભ કર્યો, હલિ તા પંદર વર્ષની વયે પોતાની સાહિત્યક કારકીર્દિ
પાતાના સાહિત્યક કારકીર્દિ સમગ્ર ગુજરાતમાં તેઓ અજોડ પ્રહસનકાર મનાય પરશુરામ-રેણુકા” નામક નાટકથી કરેલી. હાલ છે તેમનું બે પૈસાની સગાઈ” હમણાંજ આર્ય તેઓ લોકભારતી”ના અગ્રણી કાર્યકર્તા છે. નાટક સમાજે ભજવ્યું. તેઓ એક નાટક સરકારશ્રી
માટે ખાસ લખી રહ્યા છે. તેઓ નાટકે ઉપરાંત સોનબાઈની ચુંદડી'. જેના લેખક શ્રી કાન્તીલાલ
કટાક્ષ લેખે પણ સરસ અને નીયમીત રીતે “અંજલિ” જગજીવન મહેતાને શિક્ષણમંત્રી ઇન્દુમતી બહેન,
માં લખે છે. તેમનું અંગત જીવન જરા નિરાળું છે: શેઠના હવે પારિતોષિક મળ્યું હતું તેઓ મોરબીના
તેઓ જાહેર મેળાવડામાં કદી જ ભાગ લેતા નથી. વતની અને હાલમાં મોરબી નાટક સમાજ” ચલાવે છે. તેઓ અભિનેતા અને સંચાલક કરતા
અને પ્રસંગ આવે તો છટકી જાય છે, તે કેવા
ખબર છે? એક વેળા એક મેળાવડામાં બળજબરીથી નાટયકાર તરીકે વધુ દીપી નીકળે છે, તેમની પુત્રીઓ
લઈ જવાયા. તેઓ પેશાબ કરવાનું બહાનું પણ તેની કંપનીમાં મુખ્ય ભૂમિકાઓ કરે છે. પાલી
કાઢી ભાગી ગયા. બાદમાં જ્યારે પેલા ભાઈએ ગમન તાણા કંપનીથી માંડીને અત્યાર સુધીની અનેક ધંધાદારી મંડળીઓએ તેમના નાટક ભજવ્યા છે,
કારણ પુછ્યું તે કહ્યું : “હજુ હું પેશાબ કરું
ને?' વળી તેઓ કટ વક્તા પણ તેવા જ છે. કોઇની તેઓ સરસ નાટયકાર છે
પરવા કર્યા વિના તેઓ આકરી ટીકા કરી શકે છે. શ્રી નકુભાઈ કાળુભાઈ શાહ, મૂળ ભગતના રાજકોટના સાંગણવા ચોકવાળા જગુભાઈ પાનવાળા સાયલા (વઢવાણ) ગામના. બાદમાં કરાંચીથી દેશી કે જેઓ આપણી રંગભૂમિથ ધણું જ સુપરિચિત માં જોડાયા અને બાદમાં મેનેજર થયા. બાદમાં છે તેમને ત્યાં રોજ સાંજના તે દામુભાઈ આવે જ. “આર્યનૈતિક” ના માલિક બન્યા અને તે કાળની ગુર્જર રંગભૂમિનું એક અહેભાગ્ય એ છે કે તેના રંગભૂમિમાં તેમનું નામ “નકુભાઈ શેઠ” તરીખે શુભેચ્છકે શ્રી જગુભાઈ જેવા ઘણું છે. ખુબજ પ્રસિદ્ધ થયેલું. કવિ પાગલના તે તેઓ પિતા સમાન હતા. પિતાના “સ્ટાફને તેઓ પિતાના ઉપરાંત સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે અનેક નાટ્યકારે પુત્ર ગણતા. તેમને સારો પુત્ર તે નંદલાલ, કે જે વસે છે કે જેમની સ્થળ સંકોચને કારણે અહિં નોંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૬:
લઈ શકાઈ નથી કે જેઓએ એકથી પંદર સુધીના દેશમાં ખલનાયકની સરસ ભૂમિકાઓ કરતાં અને લગભગ નાટકો લખ્યા હોય છે. અરે હું પણ અંતમાં તેમણે પોતાની નાટક મંડળી “ શ્રી આર્યા તેઓમાંને એક હોઈ અહિંથી હટી જાવ છું ભાઈ
નીતિ દર્શક નાટક સમાજ” ની સ્થાપના નકુભાઈ તે પછી આપ ગુસ્સો ન કરશો કે અમે રહી ગયા.. અને પિત્તળવાળાની ભાગીદારીમાં કરી. બાદમાં
હવે થોડું નાટય મંડળીઓ વિશે, ગુર્જર તેમાંથી છુટ્ટા થઈને પોતાની માલીકીની “આર્ય રંગભૂમિની લગભગ નાટક મંડળીઓના પ્રણેતાઓ નાટય સમાજ” ઉભી કરી કે જેના વીર દુગદાસ સોરાષ્ટ્રવાસી જ રહ્યા છે. મોરબી કંપની વિશે તે અને સરસ્વતી ચંદ્ર ઘણાં જ લોકપ્રિય નાટકે સાબીત આપ ગયા, હવે “મુંબઈ-ગુજરાતી નાટક થયેલાંદસ. ૧૯૧૯માં થયેલાં તેમના અવસાન મંડળી” લઈએ. ૫-૬-૭૮ સંવત ૧૯૭૪ ના બાદ કપની ચંદુભાઈએ ખરીદી લીધેલી. “દેશી '' જેઠ માસમાં મુંબઈમાં શ્રી રણછોડરાય ઉદયરામ વાળા દા દુછ મીર. ૫ણુ ધ્રાંગધ્રાના જ વતની હતા. અને નરોત્તમ મહેતાજી દ્વારા અપાયેલ ગુજરાતી નાટક મંડળ" સને. ૧૮૮૯માં વિસજનપામી આવાજ ટંકારાના વતની શ્રી અમૃત જાની છે તેથી તે કંપની જુનાગઢ ગીરનારા બ્રાધાણ શ્રી કે જેમણે દેશી અને આયં નૈતિકમાં લગભગ સ્ત્રી દયાશંકર વસનજી પુહિને તેમના અન્ય સાથીઓ ભુમિકાએ સફળતા પૂર્વક ભજવેલી. તેમના બંધુ સાથે લઈ લીધી અને વૈશાખ સુદ ત્રીજ ૧૯૪૫ ના એને પિતા પણ શીમાં હતા. તા. ૨૦-૮-૬૫ના રાજ “ મુંબઈ-ગુજરાતી નાટક મંડળી ” ની સ્થાપના હમણુજ અસ્ત પામેલ શ્રી હેમુ નાનભા ગઢવી. કરી. આમતે “મુંબઈ” શબ્દ જ આગળ ઉમેરી (લેક ગાયક) એ પણ શી, પાલીતાણુ કંપની વિગેરે દીધો. પોતે સર્વે જવાબદારી ઉઠાવતા હતા કારણ અનેક નાટક મંડળીઓમાં સ્ત્રી ભુમિકાઓ ભજવેલ. કે જુનાગઢની પોલીસ ઓફીસમાં નોકરી કરતા તેઓ ઈસ. ૧૯૨૯માં સુરેન્દ્રનગર પાસેના ઢાંકણીયા ત્યારથી તેમને રંગભૂમિને શોખ લાગેલે. દક્ષિણના ગામમાં ચારણું ખેડૂતને ત્યાં જન્મેલ, તેના રેડીયે રામભાઉના નાટકે જેમાં અનેક સૌરાષ્ટ્ર નાટય
નાટક પરના અભિનયથી અને લોક ગીતોથી આપ કારોની સુક્ષપ્તવૃત્તિ જેમ સબળ બની છે તેમ વિતિદ છેજ, મેરબીના વલીમહમદત હજુ જીવન દયાશંકરનું પણ થયેલું. આવી જ એક “નરહરી
સાયંકાળે પણ ધંધાદારી મંડળીઓમાં યુવાનને શરપ્રાસાદીક નાટક મંડળ” ગાંડલને શ્રી જમનાદાસ માવે તેવી ?
ભાવે તે રોક એન્ડ રોલ” ને ડાન્સ કરે છે. વિસનજી ઠક્કર, ધરમશી વસનજી ઠક્કર. ત્યાંના હવે જરા કછ ભણી... ત્યાંના તેરા ગામના શ્રી નુરમહમદ વિગેરે મીર લોકો અને મોરબીના સી ઉદેશી “સો ટચનું સેનું” ગુજરાતને મોરબી કંપની” વાળા ગેવિંદજી પ્રાણજીવન ભટ્ટે
બનાવી તેમણે સાબીત કરી આપ્યું કે ખુદ પણે મલીને લગભગ ૧૯૧૫ થી ૧૯૭૦ સુધી કપની કચ્છનું ટચનું સોનું છે. પ્રથમ તેને અન્ય ચલાવેલી. દ્વારકાના ગુગળી કે તો ઈ સ. ૧૮૮૦.
મંડળીઓમાં પાઠ કરતા પરંતુ હવે તેઓ પોતાની થી જ આ મરણના પેલા નરભેરામ શકલ જેમ “મધર ઇન્ડીયા થીયેટર” મંડળીમાં સેવા આપે છે. અવ્યવસ્થીત નાટક મંડળીઓ ચલાવતા હતા,
ટુંક જ સમયમાં તમે તેનું “છોગાળા છગનલાલનો
વરધોડે” ચિત્ર જોઈ શકશો. હવે ધ્રાંગધ્રા પાસેનું આ કલાવાડ ગામ છે, ત્યાંના એક ઔદિચ્ય બ્રાહ્મણ છે, કે જેનું નામ છે જામનગરના, સારસ્વત બ્રાહ્મણ શ્રી જગજીવન મોતીલાલ બેચર. નંદવાણા તેમનો પ્રારંભ ડાહ્યા- “ગુરૂ” એ પણ દેશી અને ગુજરાતીમાં પાઠ કરેલ. બાઈના કાળમાં “શીથી થયેલ બાદમાં તેઓ વીણાવેલી, ઉદય ભાણમાં તથા છત્રપતી શીવાજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
(વાંકાનેર કંપનીમાં) પણ ભૂમિકાઓ સફળતા સમાજ કે જે વિષે આપણે આગળ જોઈ ગયા. પૂર્વક ભજવેલ.
પિતાની ઉત્તરાવસ્થામાં શ્રી અશરફખાને પણ “કાઠીયાવાડી-કબુતર નું ઉપનામ પામેલ શ્રી એક મંડળી કાઢેલી પરંતુ તે પછીથી સારી ચાલેલી આણંદજી બી. પંડયા તો હજુપણુ રંગભૂમિના ગીત નહિ... ખરેખર “સૌના એક સરખા દિવસે કદી રાજકોટ રેડીયો પર ગાય છે. મૂળ તેઓ હનુભાના જાતા નથી...” અશરફખાનને પણ એક યુગ હતો લીબડા ગામના ઔદિચ્ય બ્રાહ્મણ દેશી, પાલીતાણુ કે જયારે માલવપતી મુંજ પર તેમની ઈજારશાહી. વિગેરે અનેક મંડળીઓમાં તેમણે સ્ત્રી-ભૂમિકાએ કરેલી. ચાલેલી. આ મહાન કલાકાર આખરે ટુંકજ માંદગી તેમની અને કેશવલાલ કપાતરની જોડીનો એક યુગ ભોગવી રાજકોટની પીતાલમાં અવસાન પામેલ. હતો. વલ્લભીપતીના તેમના કંઠે ગવાયેલા “ઝટ ઝાો બાદમાં સર્વને જ્ઞાત થયેલ કે આતો છે....... ચંદન હાર લાવો, ઘુંઘટ નહિ ખેલું રે...” ગીતને
જામનગરનાં સંગીતકાર શ્રી હરિલાલ ચત્રભુજે મોહ તો ચલચિત્રો પણ નથી છેડી શકયા. તેમના
પણ મોરબી ક પનીમાં સરસ સંગીત આપેલ તથા. ગીતાની અનેક રેકડે ઉતરેલી છે. તેમાંયે, “ મારું
શ્રી વિજયશંકર કાલીદાસે પણ આપણી ભૂતકાળની નામ સંતુ રંગીલી..” ગીત તે એ કાળના પ્રેક્ષકે
રંગભૂમિમાં સારે ફાળો આપેલ. પર કોઈ સંમેહન વિદ્યા જેવી અસર કરી જતું.
મોરબીનું મીર કુટુંબ પણ રંગભૂમિમાં સારો મેરબીના પુભાઈ–ચકુભાઈ આચાર્યનું આચાર્ય કુટુંબ તો જુની-નવી રંગભૂમિના સેતુ સમાન કામ
અભિનય અને સંગીત આપે છે.
જ કરે છે. તેઓ સવેતન હતા તો તેમના કુટુંબી મોરબીનાં શ્રી કનુ ગઢવીની તથા તેમના કલાઅવેતન છે. તેવાજ મોરબીના મણીભાઈ નમ્બાક, કાર પત્ની ઉષાબહેનની “ પ્રવિણ ટ કલા મંડળ” કનુ ગઢવી, મગન દવે, જીવાભાઈ વિગેરે અનેક છે. હમણુજ બંધ થયેલ છે, પરંતુ તે કયારે ચાલુ થશે
હવે બે બાળ કલાકાર જોઈએ. એક કનુ ગઢવીને તે કહેવાય નહિ. તેઓ લગભગ સૌરાષ્ટ્રમાં પ્રયોગ પુત્ર પ્રવિણ કે જે હાલમાં દેશી નાટક સમાજમાં કરતા “વાંકાનેર કંપની”ના દિગ્દર્શક શ્રી છોટુભાઈ કામ કરે છે. બીજો મોરબીના વતની મા. ટીંગુ. તો હજુ પણ વાંકાનેરમાં જીવી રહ્યા છે અને મોટા તે તેમના પિતાશ્રી હરિપ્રસાદ દવે સાથે અનેક ચુંબકના એક આખરી ફોટાને ખુબજ જાળવી: અવેતન નાટક કરે છે અને પારિતોષિક મેળવે છે.. રહ્યા છે. જ્યારે વાંકાનેર કંપની વહેંચાણી ત્યારે સૌરાષ્ટ્રના આ બન્ને ગૌરવશાળી બાળકે છે. આ ફોટો તેમણે એમ ત્રાડ પાડીને લીધેલ કે :
“વાંકાનેર કંપની ભલે વેંચાય પરંતુ મારા સ્વર્ગસ્થ. સૌરાષ્ટ્રમાં નાટય મંડળીઓ ખાસ નથી. એક માલીકને હું નહિ વેંચાવા દઉં.” છે શ્રી ગુણવંત જેવીની “ઉદય નાટક સમાજ ''કે જે હાલમાં કચ્છના માંડવી ગામમાં સરસ ચાલે છે. આજે પણ આવી ભાવનાની શું આપણી બીજી છે મનસુખ ઉસ્તાદની “બલવંત કલા મંદિર” રંગભૂમિને જરૂર નથી? જરા વિચારજે, સત્ય તે પણ સારી ચાલે છે ભાઈ મનસુખ અને તેમના અવશ્ય સાંપડશે. પત્ની ક્રિષ્નાકુમારી સારા મહેનતુ કલાકારો છે. ત્રીજી છે “સહમ નાટક સમાજ” તેનું સુકાન આવાજ એક મોરબી કંપનીના કલાકાર હતા સંભાળે છે ધ રંગીલદાસ અને માયાશંકર માસ્તર દિગસરના વતની શ્રી ધનેશ્વર રાવલ તથા મેરબી તે પણ સારી ચાલે છે. ચતુર્થ છે મોરલી નાટક કંપનીની ઉત્તરાવસ્થાના સુકાની શ્રી અમૃતલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧૮
મહાદેવ ઓઝા હાલ પણ જુના સંસ્મરણો યાદ રાજકોટથી એક આર્ટીસ્ટ ડીરેકટરી–અમે બધા” કરતા સાયંકાળ ભણી પ્રસ્થાન કરી રહ્યા છે. બહાર પડી છે. તે જોઈ જવાથી પણ ઘણી માહિ
તીઓ ભલી શકશે. તેમાં સૌરાષ્ટ્રના કલાકારોની સૌરાષ્ટ્રમાં એક આદર્શ નાટક સમાજ પણ ટુંક ને સારી આપેલ છે. સારું ચાલે છે. તેના સુત્રધારે હતા શ્રી ભગવાનદાસ અને તેમના પત્ની લત્તાબહેન, સિવાયની થોડી નાટક મંડળીએ ઉગે છે અને અસ્ત પામે છે. તરગાળા લોકો પણ અનેક નાટક મંડળીઓ ચલાવે આર્યાવર્તના ચિત્રજગતમાં સૌરાષ્ટ્રને ફાળો છે, પરંતુ તેઓ ખાસ કરીને ગ્રામ્ય જનતામાં જ અવિસ્મરણીય અને અમર છે. ભૂતકાળમાં સર પ્રભાકરે છે. દહીંસરાના તય્યાળાનું કામ પ્રસંશનીય ગણાય શંકર દલપતરામ પટ્ટણીના પુત્રએ એક ફિલ્મ કંપની ખરૂં. તેઓની વિશિષ્ટતા એ હોય છે કે તેઓ કાઢેલી. બાદમાં રાજકેટમાં પણ વજેશંકર કાનજી એકવાર જમે છે, પણ જમે છે મોહક અને તે પટ્ટણી તથા શાપુરના કેશવલાલ પોપટલાલ વ્યાસે પણ ગામના ચેરે તેમની મસ્તી કઈ ઓર જ ઉભી કરેલી અને ઠીક ઠીક ચાલેલી. જામનગરના હોય છે.
શ્રી ચંદુલાલ શાહ ચિત્ર જગતના “સરદાર”
કહેવાય છે. તેમની રણજીત ફિટમ કંપનીએ ઘણુ શ્રી હરિષ રાવલ ધંધાદારી મંડળીઓમાં સારા સારા-સારા ચિત્રો ભારતને આપ્યા છે. ચંદુલાલ અભિનય આપે છે. સિવાયના સવેતન-અવેતન શાહના કાર્ય માટે લખીશ તો પાનાજ ભરાશે. ગંભૂમિ પર અનેક કલા-કસબીઓ પોતાની સેવા તેઓ તેમના સ્ટાફના પિતા સમાન ગણાતા. આજે અપ રહ્યા છે. કે જેની સંપૂર્ણ યાદી આપીયે તેમના જીવન સાગરમાં ઓટ ચાલી રહી છે. તેવાજ તે શ્રી દેવલુકભાઈની ડીરેકટરીમાં બીજું ઘણું એક તે શ્રી વિજ્ય ભટ્ટ. તેઓ મૂળ ભાવનગરના. બાદ કરવું પડે. તેથી ગાગરમાં સાગર સમાવવાને તેઓ તેમના બંધુ શ્રી શંકરભાઈ ભટ્ટ સાથે “પ્રકાશ બદલે ગૌરવશાળી વ્યકિતઓને જ આવરી લેવા પીકચર્સ' નામની ફિલ્મ સંસ્થા ચલાવે છે. તેમાંયે રૂચીકર થશે. છતાં પણ જો કોઈ ખાસ વ્યકિત મહાભારત અને રામયણના ચિત્રોમાં તેમની બાકી રહી ગઈ હોય તે આશા છે આપ મને ઈજારા શાહીજ પ્રવર્તતી. તેમનું “હરિઆલી એર અવશ્ય ક્ષમા કરશે જ કારણ કે રંગભૂમિને કડી- રાસ્તા ઘણું સરસ ચિત્ર હતું. બાદમાં હિમાલયની બદ્ધ સંપૂર્ણ ઈતિહાસ ઉપલબ્ધ થવો ખુબજ ગાદમેં પણ તેવું જ આદર્શ યુક્ત ચિત્ર હતું. હાલમાં ભગીરથ કાર્ય છે. છતાં પણ સભ્યતા જાળવવા તેઓ ધાર્મિક ચિત્ર ઉતારી રહ્યા છે. તેવાજ એક અનેક વૃદ્ધ કલા કસબીઓને સંપર્ક સાધવામાં છે ધ્રાંગધ્રાના વતની શ્રી રવિન્દ્ર દવે. રહસ્ય ચિત્રોતા આવેલ છે.
સર્જન માટે તેઓ ભારતીય ચિત્ર ઉદ્યોગમાં પોતાનું
આગવું સ્થાન ધરાવે છે. તેમણે એટલે આપણને વળી નામી અનામી સર્વેને ઉલ્લેખ આવડા રાજકપૂર અભિનિત “દુલ્હા-દુલ્હન’ આપેલું. ટુંકા લેખમાં સંભવીત પણ નથી જ, પરંતુ એવી કઈ માહિતીઓ માટે આપે મોરબીના “ગર્જર શ્રી ડબલ્યુ ગાર્ચર નામ જર્મની લાગે છે. રંગભૂમિ સ્મૃતિ મંદિરને સંપર્ક સાધો, તે પરંતુ આ નિર્માતા-દિગ્દર્શક છે મોરબીના વતની આપની એ ઉત્કંઠા અવશ્ય સંતેષશે. અને વિદ્ય- અને પુરું નામ છે, વેલજીભાઈ દાનાભાઈ ગોચ૨. ભાન કલાકસબીઓના ૫રિચય માટે હમણાં જ તેમની પૂર્વની સંસ્થા હતી “પ્રવિણ-લીલા પીકચર્સ'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રમાં અનેક પાવનકારી પ્રસંગોએ દાનગંગા વહેતી રાખીને
જેઓએ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચૂકવ્યું છે..
શ્રી જયંતિલાલ જીવરાજ મહેતા (કુંડલાવાસી) મુંબઈ
શ્રી ખુશાલદાસ જે. મહેતા જીથરી હોસ્પીટલના દાતા-મુંબઈ
શ્રી પ્રાગજીભાઈ ઝવેરભાઈ શાહ (શીહારવાસી) હાલ મુંબઈ
સ્વ૦ ચંચળબેન પ્રાગજીભાઈ શાહ
શીહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhand C
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી આદીનાથાય નમઃ
શ્રી શાંતિનાથાય નમાનમ:
શ્રી હિમતવિહાર જૈન ધર્મશાળા ટ્રસ્ટ
પા લી તા ણા
[ રજી. નં. એ ૬૬૪ ]
સંશ્રી સંઘને નમ્ર નિવેદન
શેઠ બાબુલાલ ખેમચંદ શાહુ
શ્રી સિદ્ધક્ષેત્ર તીર્થની પવિત્ર ભૂમિમાં તલાટી રોડ ઉપર બંધાઇ રહેલ શ્રી હિંમતવિહાર જૈન ધર્મશાળા તથા તેમાં મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે. આ ભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવાન તેમજ શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી વિમલનાથ ભગવાનને પ્રવેશ સંવત ૨૦૨૩ ના વૈશાખ સુદ ૬ ને સોમવારે ભવ્ય રીતે ઉપરોક્ત ધર્માંશાળામાં રથ-વરઘેાડા સાથે પ્રવેશ કરાવવામાં આવેલ હતા. હાલમાં પ્રભુજીને અંજનશલાકા કરાવીને ઉપરોક્ત ધર્મશાળાના મકાનમાં મેડા ઉપર પરાણા તરીકે બીરાજમાન કરેલ છે.
આ ધર્મશાળામાં અલગ દેરાસરના પ્લાટ પ વારને અલગ રાખવામાં આવેલ છે. અમારા ટ્રસ્ટી મંડળના નિર્ણયથી આ દેરાસરને સુંદર મોટા પાયા ઉપર બનાવવું તેવા નિણૅયથી આજરાજ અમારા ટ્રસ્ટ તરફથી પ્રમુખોના ફરમાનથી નિર્ણય થયેલ છે તે આપશ્રી સકલસંધની સેવામાં મેકલેલ છે, જેથી આપને પૂર્વના પુણ્યાયે મળેલી લક્ષ્મીને સદુપયાગ કરી શ્રી સિદ્ધક્ષેત્રમાં ઉદાર હાથે ફાળે આપી મહાન પુણ્ય ઉપાર્જન કરશે
રૂમે બાંધી આપનાર તરફથી નકરા લેવામાં આવતા નથી અને તેનેા સદ્ઉપયોગ ચતુર્વિધ સંઘ કરી શકે છે, તેમજ રૂમ બંધાવનાર વ્યક્તિ અત્રે રહી ધમ આરાધના સુખરૂપ કરી શકે છે. રૂમ બંધાવનાર દાનવીર શેઠના નામની આરસની તકતી રૂમ ઉપર લગાડવામાં આવે છે.
જેથી ટ્રસ્ટના નિયમ મુજબ રૂમ બંધાવનારના સગાં-સ્નેહી આવી ધર્મ આરાધના એટલે ચોમાસુ, નવા તથા યાત્રા વિગેરે તે મામાં કરી શકે છે.
આ ધર્મશાળાના વિશાળ પ્લોટ પર૦૩ વારનેા કુલ છે, તેમાં ૪૦ ટકા બાંધકામ થઇ શકે છે અને ૬૦ ટકા જગ્યા ખુલ્લી રહેશે, અને પ્લાન ૫૦ રૂા બાંધવાની મંજુરી મ્યુનિસિપાલીટી તરફથી મેળવેલ છે.
સીરનામું–
શેઠ બાબુલાલ પ્રેમચંદ
પ્રમુખ
શ્રી હિંમતવિહાર ધર્મશાળા
તલાટી રેડ, પાલીતાણા ( સૌરાષ્ટ્ર )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
ગ્રામ : “કેસલપર”
વિના સહકાર નહિં ઉદ્ધાર” ફોન નં. ૪૮૩૯
રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. રજની બીડીંગ, બીજે માળે, બ્લેક નં. ૩, ભુપેન્દ્ર રોડ,
રો જ કે ૮.
અધ્યક્ષ પ્રમુખ :
શ્રી વલ્લભદાસ પી. પટેલ (પ્રમુખ જીલ્લા પંચાયત) શ્રી જયરાજમાઈ એ. પટેલ
૧. સંઘે સહકારી ક્ષેત્રે સૌ પ્રથમ એઈલ એજીન બનાવવાનો નિર્ણય કરેલ છે. ૨. તમામ જાતના રસાયણીક ખાતરો મેળવી આપવા માટે શક્ય પ્રયત્ન કરે છે. ૩. સેન્ડઝની પાક સંરક્ષણ દવાઓનું વહેચણ કરે છે. ૪. ખેતીવાડીને લગતી તમામ જરૂરીયાત પૂરી પાડવા માટે તેમજ શક્ય
હશે ત્યાં સુધી માહિતી મેળવી આપવા મદદ કરે છે. ૫. મિશ્ર ખાતર બનાવવાની કામગીરી કરવાનો નિર્ણય કરેલ છે.
રાજકોટ જીલ્લાની ખેતી વિષયક સહકારી સંસ્થાઓ આ સંઘને કામગીરીમાં સાથ અને સહકાર આપશે
તેવી આશા રાખે છે ખીમજી કાનજી મેનેજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
કલાસ્થાપત્યની આવી પ્રાચીન જગ્યાઓમાંથી સૌરાષ્ટ્રની પ્રજાને
નિરંતર કલ્યાણકારી દષ્ટિ મળતી રહી છે.
ત્રિનેત્રનું મંદિર-થાન. ( તસ્વીર : એચ. આર. ગૌદાની )
રામમંદિર-અરડિયા. (તસ્વીર : એચ. આર. ગૌદાની)
કળામય ટાવર
પ્રાચીન સ્થાપત્ય અરડિયા
બિરબલનું મંદિર-સાંકળી. ( તસ્વીર : એચ. આર ગૌદાની )
નવું સૂર્યમંદિર(સૂરજદેવળ). (તસ્વીર : એચ. આર. ગોદાની )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૪૨૧૯
બાદમાં અનેક ચિત્રો તેમણે ગુજરાતને આપ્યા છે. હવે એક ખુબજ રૂચીકર ફરે લખી તેમનું રાનવઘણ તે ઘણુ સરસ ગયેલું
લેખની પૂર્ણાહુતિ કાં - ઉપરાંત રતિભાઈ પુનાતરને “ ગાડાને બેલ” કલ્યાણજી આણંદજી...ભારતીય ચિત્ર-ઉધોગના ના સર્જક તરીકે કયો ગુજરાતી નથી ઓળખતો. અગ્રણી સ ગીતકારો. તેમની તરજે એટલી ઊર્મિવળી રાજકોટની યંગ આર્ટિસ્ટ કલબના બે યુવાન શીલ હોય છે કે એક વેળા તે તેમના “ગેવિન્દા સ ગીતકાર શ્રી રાકેશ-રાજેશે પણ હમણાં જ સિને - આલારે..” પર તોફાન મચી ગયેલ. હમણાં જ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે.
તેમને મુંબઈની સંગીતકારોની સંસ્થાએ એક એવોર્ડ'
આપેલ છે. તેમના ચિત્રોની યાદી અસ્થાને લેખાશે. સિવાયના કસુંબીને રંગવાળા મનુભાઈ ગઢવી પણ
પરંતુ તેમાંથી આપણને શું મતલબ એ વાત સ્થાને ભલે આ જેગ્યા રેકી લે મોરબીના સ્વ મા. મહમદ
લખાશે. તે સાંભળો. આ બન્ને સંગીત-બેલડી મુળ હેમીવાડીયાની “બસંત ફિદમસનાં ઘણા ચિત્રોમાં કામ
કરછના અબળાસા ગામના વતની છે. આજે તે તેમનું કરેલું આજે પણ વનવ્યતીત કરતાં સિનેગેખીને તેમને
નામ-કામ-ગામ દામ સારાયે ભારતમાં પ્રસરી ઓળખે છેજ. “ વારસદાર ” ચિત્રના મુખ્ય નાયક
ગયું છે. શ્રી હસમુખ કીકાણી હાલમાં રાજકોટ રેડી પર કાર્ય કરે છે, તથા “જીવન પલટા” ના મુખ્ય
સિવાયના અનેક નાના-મોટા સૌરાષ્ટ્રીય નાયક શ્રી હસમુખ દફતરી પણ મોરબીના વતની
ચિત્ર-જગતમાં કંઈ કાર્ય કરી રહ્યા છે. હતા. મોરબીના હરિભાઈ ભટે પણ સિને ક્ષેત્રે થોડાં કંઈ ઓછું, કંઈ વધુ, કંઇ અગ્ય કે કંઈ પ્રયાસ કરેલાં તથા મગનલાલ દવે એ તે મુકો અને અસભ્ય વણવાઈ ગયું હોય તો પુન: ક્ષમાપન બોલપટ બને મળીને લગભગ વીસેક ચિત્રોમાં નાની અસ્થાને નહિં લેખતા મારા સૌરાષ્ટ્રી કલા રસિકે ભુમિકાએ કરેલી છે.
અવશ્ય મને ક્ષમા આપશે.' ' મહેન્દ્ર દવે શુભેચ્છા પાઠવે છે.
શુભેચ્છા પાઠવે છે. શ્રી બાબાપુર વિ. કા.સે. સહકારી મંડળી શ્રી દેવળીયા વિ.કા. સહકારી મંડળી મુ. બાબાપુર (તાલુકે અમરેલી)
મુ. દેવળીયા (તાલુકો અમરેલી)
(જિ. અમરેલી) સ્થાપના ૧૨-૬-૩૧ નેંધણી નંબર ૧૮૮૧૪]
સેંધણી નંબર - ૧૩૩૭૬ શેર ભંડોળ – ૧૩૪૧૦ સભ્ય સંખ્યા- ૨૧૭
સ્થાપના - તા. ૨૫-૩-૫૦ અનામત ફંડ ૩૩૭૯/૧૧
શેરભંડળ – ૧૦૩૮૦-૦૦ અન્ય ફંડ ૫૩૮૦૩૫
અનામત ફંડે – ૨૧૧૩ ૦૦
અન્ય ફંડ – ૧૪૫-૦૦ મંડળીની “ફેર પ્રાઈસ શેપ” તરફથી નાઈ. દ્રોજન તથા ફોસ્કેટ ખાતરે જતનાશક દવાઓ,
સભ્ય સંખ્યા - ૫૧ કંડ કેરોસીન વિગેરે દરેક જરૂરીયાતો પૂરી પાડે છે.
ખાંડ તથા ખાતર વિગેરનું મંડળી
વેચાણ કરે છે. • છગનલાલ ગાંડલીયા નનુભાઈ આંબાભાઇ! પ્રભાકર અ. પંડયા મોહન ઠા મંત્રી પ્રમુખ | મંત્રી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
:૩૧૦:
-
શુભેચ્છા પાઠવે છે.
।।
શ્રી વરૂડી વિ. કા. સહકારી મંડળી સુ. વરૂડી ( તાલુકા અમરેલી )
સ્થાપના તા. શેર ભડાળ
અનામત કુંડ
નોંધણી નબર ૨૧૦૨૯
સભ્ય સંખ્યા
ખેડૂત બિનખેડૂત
૧૮-૫-૫૪
૧૨૧૧૦
૫૭૧-૮૯
-
૨
૮૨
૧૨
=
શામજી જુડાભાઇ પ્રમુખ
ંધ
શ્રી શિહેાર તાલુકા સહકારી ખ. વે. સ શિહેાર - ( ભાવનગર જિલ્લા ) સ્થાપના તા. ૪-૪-૫૬ નોંધણી નબર ૧૫૩૩
૩૮૧૫૦-૦૦
શેરભ'ડાળ સભ્ય સંખ્યા ૩૨
અનામત કુંડ ૧૭૨૫૬/૯૮ અન્ય ક્ ૧૪૩૭-૦૦
મંડળી ધીરાણ ઉપરાંત બિયારણ ખાતર ધીરાણનું કામકાજ કરે છે,
વિગેરેનું કામકાજ કરે છે. ચીમનલાલ પી. પ’ડયા
મત્રો
શુભેચ્છા પાડવે છે
સત્ર મિશ્ર ખાતર બનાવવાનું કામકાજ કરે છે તથા ખાંડ ખાતર લેાખંડ-બીયારણ તેલ વિગેરેનું કામકાજ કરે છે.
શીવશ કર ડી. પાઠક
મેનેજર
માવજીભાઈ હામાભાઈ જસાણી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શુભેચ્છા પાઠવે છે........
શ્રી પીપરલા સેવા સહકારી મંડળી મુ, પીપરલા ( તાલુકા તળાજા )
સ્થાપના તા. ૩૦-૭-૩૭નોંધણી નંબર-૨૮ શેર ભ ડાળ – ૨૪૬૫૫ ખેડૂત સભ્ય ૧૪૧ અનામત કુંડ ૧૬૯૭૩-૪૫ મીન ખેડુત ૪૯
મંડળી ખાતર બીયારણ સસ્તા અનાજની દુકાન – જીવન જરૂરીયાતની વસ્તુઓ તથા
હરિપ્રસાદ ગૌરીશ‘કર રામજી પરાતમ
મંત્રી
શુભેચ્છા પાઠવે છે
શ્રી વરતેજ વિ. વિ. કા. સહકારી મડળી વરતેજ ( જિ. ભાવનગર ) સ્થાપના તા. ૩૦-૩ ૫૭ નોંધણી નંબર ૧૯૮૨ |શેરલ ડાળ - ૩૦૯૮૦૦૦ સભ્ય સંખ્યા ૧૬૩ અનામત ફંડ ૧૧૬૦૭-૬૩ અન્ય કુંડ ૩૬૨-૧૫
આ મંડળી ખેડૂત તથા બીનખેડુત સભાસદાને ટુંકી મુદત, મધ્યમ મુદત, માર્કેટીંગ ધીરાણ કરે છે. સહકારી હાટ ચલાવે છે. જીવનજરૂરીયાતની તમામ વસ્તુએનુ વેચાણ બીયારણ-જંતુનાશક દવાઓ વિગેરેનું કામકરે છે. તેમ ખેતી ઉપયાગી વસ્તુએ ખાતર
કાજ કરે છે.
સરતાનજી આણદાસ હું રામસિંહ સારાભાઇ ગાહિલ ગાહિલ મંત્રી
પ્રમુખ
-
પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિના પ્રતીકો
અને લગ્નના રીત રીવાજો
લગ્નને આપણે વિદ્યાનોએ સંસારનું મહાકાવ્ય ' વરના દાદારે લીધી માઝમ રાત, ગણીને સદાયે આવકાર્યું છે; તેને પવિત્ર બંધન
કે નાકે ડેરા તાણીયા. ગણીને બિરદાવ્યું છે કારણ કે લગ્નએ એ હૃદયના નાયકા ગામની રે, બળવી બજાર, સાચા પ્રેમનું પ્રતીક છે.
કે વચમાં લીલે માંડવે. લગ્નપ્રથા તો આપણે ભ રત વર્ષમાં પરાપૂર્વથી માંડવડે મારે બળવંતભાઈની જુઈ, ચાલી આવતી એક સુંદર પ્રણાલિકા છે. “એક
કે શાંતુવહુની ચુંદડી. પત્નીવ્રત’એ તો આપણે આગ આદર્શ છે. આપણું
ચૂંદડીએ ચો ખીલી ચા ની ભાત્ય, પ્રાચીન ઈતિહાસ પર દષ્ટિપાત કરીશું તો “રામ
કે ચારે છેડે મોરલા. સીતા” “નળ દમયંતી” “સત્યવાન સાવિત્રી’ ની પ્રાણવન લેક કથાઓમાં એક પત્નીવ્રતનું હાર્દ
મોરલીયા કંઈ કરે રે કિ લેલ, ધબકતું જોવા મળશે
કે હેલડિયું ઇંગે વળે...' આપણાં આદર્શ લગ્નોએ જ્ઞાત અજ્ઞાત એવા કન્યા પક્ષ વાળા ગોરને બેલાવે છે. લગ્ન માટે અનેક કવિઓને જાતજાતના અને ભાત ભાતનાં સારૂ મુહર્ત તથા તિથિ જેવરાવી નક્કી કરે છે. ગીતો સર્જવાની પ્રેરણા આપી છે. જેને પરિણામે પછી લાલશાહીથી એક કેરા કાગળ પર લગ્ન લગ્નગીત ગોહિલવાડની સુંદરીઓના સૂરીલા કંઠને લખવામાં આવે છે. પછી તે સારી , શણગાર બની ગયા છે.
સાકર અને લગ્ન એમ પાંચ પડકાં, સવા હાથ સૌરાષ્ટ્રના કોઈ પણ ગામડામાં લગ્નની મોસમમાં
રેશમી લીલા રંગનું કપડું તથા ખેસ લગની આ જાઓ તો લગ્નગીતોનો મધુર કપ્રીય અવાજ અને બ્રાહ્મણ મારફત વરપક્ષને પહોંચાડવામાં આવે છે. આહલાદક માદક વાતાવરણ ભલભલાનાં દિલને આને લગ્ન લખીને મોકલવાની વિધિ કહેવામાં હલાવી મનને બહેલાવી જાય છે.
આવે છે. પછી યાદ કરી કરીને એકે એક સંબં
ધીને નોતરાં મોકલવામાં આવે છે. કેઈ અજ્ઞાત લગ્ન પહેલાં ઘરને ગાગરમીથી લીંપી
કવિની કલ્પના ખીલી ઉઠે છે:-- ગુપને, ખડીથી ધોળીને ફૂલ ફટાક જેવું બનાવે છે. પછી ભીંતે ચાકળા, ચંદરવા, ટોડલિયાં અને તોરણ લીલી પીળી પાંખને ભરેલે રે, ભમી દેશ વગેરે ભાતભાતના શણગારથી ઘરને સજી દે છે. પરદેશ, જાજે ભમરા નોતરે રે, પહેલું તે નોતરૂં
જે ઘરે લગ્ન હોય ત્યાં લગ્ન પહેલાં અઠવાડિ. ખસ્ત ગામે જમાઈ વીરસંગને ઘેર.” યાંથી આડોશી-પાડોશી સ્ત્રીઓ જાય છે. પાપડ
એવી જ બીજી કલ્પનાના રંગ જોઈએ. તથા સુંવાળિયો વણે છે. ઢોલ તથા શરણાઈના સૂર સંભળાય છે. ને રોજ સવારે મંગળ પ્રભા- મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ, તિયાં ગવાય છે:
ડોકે કોરાયેલ મોરને કાંઠલે વરના દાદા રે! ઊંડા ઘરન ઉકેલે.
મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વિવાહ આવ્યા ટુકડા.
વળતાં જાજે રેવાને માંડવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
:13:
લગ્ન નિર્ધાર્યાંના સમય પહેલાં ચોથે દિવસે ઘરમાં ગણપતિ ગાત્રીજની સ્થાપના કરવામાં આવે , ઘરમાં થાડી જગ્યા લીંપીને તેના પર બાજોઠ મૂકીને તે પર લીલું કપડુ' મૂકે છે. પછી તેના પર ચોખાને ઢગલો કરી તેમાં ગણેશની મૂર્તિ તથા નાળિયેર મૂકી ગોરમહારાજ કન્યાને પૂજા કરાવે છે. ગામડામાં સંબધીઓને ઘેરે ઘેર ગણેશ વધાવવા આવવાનું કહે છે. આખા ગામમાંથી ધર દીઠ એક જણ નાળિયેર લખ્તે ગણેશ વધાવવા આવે છે. આવનારને પાશેર પાશેર ગોળ વહેંચવામાં આવે છે.
લગ્નના અગાઉ ત્રીજે દેવસે માંડવાં નખાય છે ત્યારે સુથાર માણેક સ્થંભ લતે આવે છે. તેનું પૂજન થાય છે, તેને મીંઢાળ બાંધીને પરણનારને પણ મીંઢાળ બાંધવામાં આવે છે. બધાં સ્રીપુરુષા માંડવામાં આવે છે, ત્યાં પતાસાં, સાકર, ખારેક વગેરે વહેંચવામાં આવે છે. સ્ત્રીએ ગીતેા ગાય છે.
માંડવાના દિવસે સાંજે ' પહુ' ભરાવે છે. અથવા ફૂલેકુ ચડાવે છે. દીકરા અર દીકરીના હાથમાં શ્રીફળ આપીને
પાતાના ઘેરથી નીકળીને
દર્શનાર્થે લઈ જવામાં
વાજતે ગાજતે દેવ મંદિરે આવે છે. બંદૂકો તથા દારૂખાનું ફોડવામાં આવે છે. વળતી વખતે ગામના લાકો વધાવા તરીકે એક, બે, પાંચ રૂપિયા અથવા તેા દીકરા કે દીકરીના હાથમાં શ્રીફળ આપે છે. સ્ત્રીઓ ફૂલેકાંતે અનુરૂપ ગીતા ગાય છે.
“તારાં મોઢડાં પીળાં ધરખમ દાશ સાનાને,
સાનાને દારૂ પરણજોરે બાળક સૂંધવા ! ચિકન ળ આ ડા ઉ ત ર ો, ચિત્તળ ચૂંદડી લાવજોરે બાળક બંધવા ! તમે એક વાર વાળાક ઊ ત ર જો, વાળાકની વેલડી લાવજોરે બાળક અધવા !
એ
પછી વાજતે ગાજતે ઘેર આવે છે, ધેર આવીને જે ઘરમાં ગણેશનું સ્થાપન હેાય તે ઘરમાં ખાજેઠ ઢાળી તેના ઉપર દીકરી અગર દીકરાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઉભા રાખવામાં આવે છે. તેના હાથમાં ચોખા અને ઘઉં આપીને સ્ત્રીએ ઉકરડીની સ્થાપના માટે જાય છે. માડવાળીને માથે મેાડિયા મૂકવામાં આવે છે. અને તેના પર ચૂંદડી ઓઢાડીને હાથમાં દીવડા રાખવામાં આવે છે. અને માથે ત્રાંબાના લોટા મૂકે પછી બધી સ્ત્રીએ સેપારી, કંકુ, અખીલ વગેરે કાઈ ને ત્યાં મૂકવા જાય છે. આને ઉકરડીનું સ્થાપન કહે છે. એ વખતે સ્ત્રીએ ગીતા ગાય છે. ચારે જમાઇ ચાર હાલરા રે, ઓલ્યા જીતુભાઇ પડીયા પાસ રે રાજનાં બીડલા યા.
છે.
નાખે। બાકુબા નાગલા રે, છેડાવા રૂડાના બાપ રે! રાજનાં બીડલાં હ્યા.
બધી સ્ત્રીઓ ઉકરડીનું સ્થાપન કરીને આવે ત્યાં સુધી વરને અથવા કન્યાને બાજોઠ ઉપર મુંગા જ ઉભા રહેવાનું હોય છે. મુંગા એટલે મેથ્યા સિવાય ઉભા રહેવું. તેની લૌકિક કલ્પના અથવા માન્યતા એવી છે કે જો એમ ન કરે ા તેમની સાસુ મૃ`ગી થાય વિવાહ પાછળ પણ એવી
જ માન્યતા જેવા મળે છે. વિવાહ–વીસ વાર્ડ, વીસ વા વાય. એમાં જેને ત્યાં લગ્ન હોય તેણે સયમ અને શાંતિથી કામ લેવું, અને ઉકરડીની સ્થાપના પાછળનું રહસ્ય એ જણાયું છે કે, ઉકરડા જેમ બધું સમાવે છે, તેમ ઉકરડીની સ્થાપનાથી ઇર્ષા, દેશ વગેરે સમાઈ જાય છે,
પછી એક અનેખા પ્રકારની વિધિ કરવામાં ખાવે છે. જેતે જડ વાસવી' કહેવામાં આવે છે, સામાન્ય રીતે કૃ જડવાસે છે. તેમાં એક લોઢાની કડી લઈ તે ચોટલી સાથે બાંધે છે. તેની પાછળ એવી માન્યતા છે કે, ભૂત વગેરેથી વર-કન્યાનુ રક્ષણ થાય છે.
ત્યારપછી મગ, હળદર અને તેલની બનાવેલી પીડી વર-કન્યાને તેની ભાભી અને બીજી ચાર–
'
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
: ૨૨૩:
પાંચ સ્ત્રીઓ ચળે છે. અને આનંદથી ગાય છે. “વીરાને સાફો તે સવા લાખને, પીઠી ચોળવા પાછળનું રહસ્ય તે વધારે સ્વરૂપવાન બાંધજો બાંધજો સાસરિયાને ઘેર રે, દેખાવવાનું હોય છે. ગીત પણ ખૂબ જ સુંદર હોય છે.
શિલા વીરા, તમારે જાવું છે કન્યા પરણવા.
વીરની ઘડિયાળ તે સવા લાખની, પીઠીના ભર્યા પિડીયા
બાંધજો બાંધજો સાસરીયાને ઘેર રે, લાવી ઝુકાર્યા માંડવા હેઠ કે મીનળી
હોંશિલાવરા, તમારે જાવું છે કન્યા પરણવા. વાળી વાળી કચરાભાઈ મુલવે મળી વારની વાળ તે સવા લાખની,
પાતળિયા ફતેહસંગને કાજ, મીડળી પહેરેજ પહેરેજ સાસરિયાને ઘેર ૨. ત્યારપછી વર-કન્યાને પોટેથી ઉઠાડવાની વિધિ હશિલા વીરા તમારે જાવું છે કન્યા પરણવા. થાય છે. સ્ત્રીઓ ગાણાં ગાય છે. -
પછી તે ગાડાંઓ આગળ કાઢવા માટે હરિ“મગ મગ જેવડી મેડીયું રે ઢેલા, તલ તલ જેવડા ફાઈ થાય છે. જેનું ગાડું વેવાઈને માંડવે પહેલું
કમાડ ૨. પહોંચે તેના બળદોને ઘી પીવામાં આવે છે. સામાવાલમ વીરને વારી જાઉ. ન્ય રીતે ગામડાંઓમાં જાન સાંજે આવી પહોંચે સુડી સરખી કડીરેઢલા, સુડીએ સોપારી વિરાજે રે ઉછે. જાન આવી જાય એટલે માંડવાવાળા પાંચ જણે
વાલમ વીરને વારી જાઉં. ગોળનું પાણી લઈને જાન ઉતરી હોય ત્યાં જાય છે. એવા હોય તે પરણુજે રે હાલા, નહીંતર કરીને બધાને ગોળનું પાણી પાય છે. પછી જાન તરફથી
બે જણે મોવિયે ચૂંદડી, નાડાછડી વગેર લઈને પરણાવું રે.
માંડવે જઈને આપી આવે છે. ત્યારબાદ સામૈયાંની તલવાર મ્યાનમાં વિરાજે રે, વાલમ વીરને વારી જાઉં.” તૈયારી થાય છે. ગામની ભાગોળેથી વાજતે ગાજતે
પછી વર પક્ષ તરફથી જાન જોડવામાં આવે વરરાજાનું સામૈયું થાય છે. કન્યાની મા અથવા છે. જાનમાં સૌ સગા સંબંધીને લેવામાં આવે છે. તે ભાભી માથે મેડિ મૂકે છે. હાથમાં રામણદીવડો જાનડીયું ગીત ગાય છે:
લઈને તેમાં દીવો પ્રગટાવીને, તથા એક કુંવારી
કન્યાના માથે તાંબાન લેટે અને ઉપર શ્રીફળ "ધૂબ પડે રે રંગ મોલમાં રે,
મૂકીને બધી સ્ત્રીઓ સામૈયામાં જાય છે. સાસુ પડે રે નગારાની ઝાંચ, ભ્રમર તારી જાનમાં રે.
વરરાજાને પોંખે છે ચાંલ્લો કરીને ચોખાથી વધારે વીરા વિના કેમ ચાલશે રે ?
છે. પછી ત્રાંબાની લોટી વરરાજાના માથેથી ચાર વીરા હેમુભાઈ સાથ ભ્રમર તારી જાનમાં છે. વારં ઉતારીને ગામના પૈડાં પર રેડવામાં આવે બાપુ વિના કેમ ચાલશે રે ?
છે. સ્ત્રીઓ ગીતો પણ ગાય છે. બાપુ મોટાભાઇ સાથ ભમર તારી જાનમાં રે. માતા વિના કેમ ચાલશે રે ?
નગર શહેરના નેજા ફરકીયા, માતા મોટાંબા સાથ ભ્રમર તારી જાનમાં ર.” પાણી વળાવ સઘળી નહેરના. નાકાં બંધાવો
નાગરવેલનાં. વરપક્ષ તરફથી ગાડીઓમાં જાન જોડીને સાસરાના ગામ તરફ રવાના થાય છે. ત્યારે વરરાજાની કે તમારા દાદાને કેશું તમારા માતા? - બહેન અને સરખી સાહેલિયે ગાય છે
મા ભાઈ પરણે રે હેમર હાયણી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
:૨૪:
-
મેટા બાપુ દાનુભાઈ બાપુને મોટાં ફોઈબા પાથરી માથે લીલું રેશમી કપડું પાથરે છે. આ
ગંગમાં માતા ૨. પછી ગોરમહારાજ બૂમ પાડે છે. “કન્યા પધરાવો. તેમના બળવંતભાઈ પરણે રે હેમર હાથણી” સાવધાન” ત્યાં સ્ત્રીઓ સુમધુર ગીતથી વાતાવરણને
મધુર બનાવી દે છે. પછી જાન અને જાનૈયાઓ પોતાને ઉતારે જાય છે. થોડી વાર પછી જાનવાળાઓને માંડવે જમવા “ત્રાંબા કંડી નવ ગજ ઊંડી તે ઘર બે’ની પરણુજર. માટે બોલાવવામાં આવે છે. જાન જમવા બેસે છે માતા જેવાં સાસુ હોય તે તે ઘર બે'ની પરણજોરે. ત્યારે માંડવા પક્ષની સ્ત્રીઓ મીઠી મશ્કરી કરતી પિતા જેવા સસરા હોય તો તે ઘર બે'ની પરણજો. ગાય છે કે :
બેની જેવી નણદી હોય તો તે ઘર બે'ની પરણજોરે”.
સામે ચુલે મસુરિયાની દાળ,
એટલામાં કન્યાના મામા કન્યાને તેડીને માંડવેવાઈ છેડી થોડી ખાજો મસુરિયાની દાળ. વામાં લાવે છે. કન્યાને વરરાજા સામે બાજોઠ પર તમારા પેટડીઆમાં દુઃખશે મસુરિયાની દાળ. બેસાડીને ગોરમહારાજ છેડાછેડી બાંધે છે. અને તમારાં પેટડીમાં એતર બેલે તેતર બોલે. વરમાળા પહેરાવે છે. પછી નવગ્રહ પૂજન કરાવે છે.
શેઢાની શિયાળ બેલે, ગામનાં ગધેડ બેસે. પછી કન્યાના માતા પિતાને કન્યાદાન માટે ગેર હેલે કહે છે ઘુઘધુ ભડકો ભડકો મારા ભાઈને સાળે બોલાવે છે. સામે ચુલે મે સુ રિયા ની દાળ
કન્યાદાન દેનાર માતા પિતા આખા દિવસનો * જાન જમવા આવે છે ત્યારે તેમની સાથે વર. ઉપવાસ કરે છે. વર અને કન્યા પણ ઉપવાસ કરે રાજા જમવા નથી આવતા. વરરાજા માટે માંડવા છે. કન્યાદાન પછી કન્યા પિતાના પિતાની મટીને પક્ષની સ્ત્રીએ કલ લઇને જાય છે. કલવો એટલે " પારકી બને છે. અહીં કન્યાદાનની વિધિ પણું સુંદર નાસ્તા, એક થાળીમાં સંવાળી, દહીંથરાં, સુખડી રીતે થાય છે. વરકન્યાના જમણા પગના અંગૂઠા વગેરે લઈને વર તથા અણુવરને આપવા માટે જાય છે. પંચામૃતથી ધઈ, અબીલ, ગુલાલ અને કંકુ છાંડીને
તેનું વિધિસર પૂજન કરી ગોરમહારાજ કન્યાપછી માયરાની તૈયારી થાય છે. વાજતે ગાજતે દાનની વિધિ કરાવે છે. પછી વર કન્યાને હસ્તમિલાપ વરરાજાને શણગારેલા ઘેડ પર બેસાડી માંડવે કરાવાય છે. અને કન્યાના પિતા પાસે કન્યાદાનને - લાવવામાં આવે છે. અહિં સાસુ વરને પેખે છે. સંકલ્પ કરાવાય છે. તેમાં કન્યાના પિતા તેને વાસણ, વરરાજાને વરમાંચી ઉપર ઉભા રાખે છે. પછી ગાર- ઘરેણું વગેરે દહેજમાં આપે છે પછી વર કન્યાને મહારાજ પિખવાની વિધિ કરાવે છે. તેમાં લાકડાનાં ઘરમાં ગોત્રજ આગળ પગે લગાડવામાં આવે છે નાનાં નાનાં રવાઈ, સાંબેલું ઘાંસરું અને ત્રાક વરના અને વાજતે ગાજતે વરરાજા ઉતારે જાય છે. માથેથી ઉતારે છે, અને એ દ્વારા હવે પછીથા તેને માથે આવનારી સમાજની જવાબદારીનું ભાન
હસ્તમેળાપ પછી તરત જ ચેરીની વિધિ થાય તેને કરાવવામાં આવે છે.
છે. ગામડામાં કુંભાર ચેરી લઈ આવે છે. ચોરી
એટલે માટીનાં ચીતરેલાં વાસણો, તે બધાં મળીને પછી વરરાજા માંડવા નીચે જાય છે. માંડવા ૨૮ વાસણ હોય છે. માંડવાના ચારેય ખૂણે સાત નીચે ગાર-મહારાજ તેમને ઉગમણા મેંએ બેસાડે સાત વાસણે ગોઠવવામાં આવે છે. તેને ચાર છે. પછી સામે એક બાજોઠ મૂકીને તેના પર ધડકી છોડ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે. મહુવા તાલુકા વણકર સહકારી મંડળી લી.
મહુવા સંસ્થા બસ પચાસ સભાસદ ધરાવે છે અને મહુવા તાલુકાના ખેડૂતો માટે ઉપગી કાપડ બનાવે છે જેમાં પછેડીઓ અને પનીઆ અને સુતરાઉ સારા ધાબળા બનાવે છે અને બજારમાં માગ સારી છે. સંસ્થા પાસે બાર પાવરલુમ્સ છે. જેમાં મલમલને
- વણાટ કરવામાં આવે છે.
રવિશંકર ન. વ્યાસ જુગલદાસ વલ્લભદાસ મહેતા ઉપપ્રમુખ
પ્રમુખ 4 વજીરઅલી મહમદઅલી
શુભેચ્છા પાઠવે છે શ્રી સાંખડાસર નં. ૨ સેવા સહકારી મંડળી
મુ. સાંખડાસર તળાજા તાલુકે
ભાવનગર જિલ્લો
ઓડીટ વગ બ શેર ભડળ :- ૧૮સ્પપ૦૦.
. સભ્ય સંખ્યા :- ૭ - અનામત ફંડ :- ૩૩૯૭૦૦ - અન્ય ફંડ - ૫૦૦-૦૦
અન્ય નોંધ : મંડળી ધીરાણ કામકાજ ઉપરાંત જીવન જરૂરીયાતની.
ચીજો પુરી પાડે છે.
ઈચ્છાશંકર ભી વ્યાસ.
મંત્રી
કેશવ હામાભાઈ
' - પ્રખર :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
With best compliments from:
CENTRAL DYES PRODUCTS Pvt. Ltd.
MANUFACTURERS OF COAL TAR DYES,
PIGMENT POWDERS, EMULSIONS
AND VAT COLOURS
Ruvapari Road, BHAVNAGAR.
Phone: 4157 (Factory)
4202 (Residence) Gram: CENPRODUCT
વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Bombay Office :
349/53, Samuel Street,
Vadgadi,
BOMBAY
-
3
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૫
પછી વરરાજા માંડવે આવે છે ત્યારે માંડવા તથા સાકર નાખીને વરકન્યા સામસામા કાળિયા પક્ષની સ્ત્રીઓ જમાઈરાજની મીઠી મશકરી કરતા લે છે. ત્યારે વરપક્ષની જાનડીઓ આનંદથી ગાય છેગાય છે કે,
“લાડો લાડી જમે રે કંસાર, કંસાર કે ગળે લગે રે? મારે માંડવે રે, હીરના દોર, ચીરના દર, ભાડાના માર ટળવળ ૨, કસાર કવા ગળ્યા
લાડીની માડી ટળવળે રે, કંસાર કેવો ગળે લાગે રે?
ધૂધરિયાળી ગોદડાં દીકરી મને આંગળી ચટાડ, કંસાર કેવો ગળ્યો લાગે? ભારે માંડવે રે, અમરસંગ ચેર, ગોદડાં ચોરી ગયા માડી, તે પરણી કે નહીં? કંસાર કેવો ગળ્યો લાગે રે? મારા ધનુબા રે, ઉધું લઈ, બુધુ લઈ, ફરી વળ્યાં. પછી કન્યાની માતા વરકન્યાના હાથ ઘેવરાવે
મારીશ નહિ મારી સુકુલની નાર, છે. ત્યારે વરરાજા સાસુને પાલવ પકડે છે. સાસુ ચારીશ રે તારા બાપના ઢેર, હવે નહિ ચોરું ગોદડી. કંઈક ભેટ આપે ત્યારે છોડી દે છે. પછી જાનવાળા ઉડાડીશરે લીલી વાડીના મેર, હવે નહિ ચોરું ગોદડાં.” તરફથી તથા માંડવા પક્ષ તરફથી બએ બૈરાંઓ
વરકન્યાને વધાવવા આવે છે. ત્યારબાદ ચાંલ્લાને આમ ગીતના મધુર સ્વરો વચ્ચે માંડવા નીચે
સમય થાય છે. સાથે સાથે ગીતાનો પણ આરંભ વરકન્યાની છેડાછેડી બંધાય છે. અને ગોર મહારાજ
થાય છે. સૌ પોતપોતાની સ્થિતિ અને સંબંધ નવમહ તથા ક્ષેત્રપાલ દેવતાનું પૂજન કરાવે છે. અનુસાર ચલે કરે છે. પછી અગ્નિનું પૂજન કરાવે છે. ધૂમાડા વિનાને દેવતા લાવીને તેમાં ખીજડાના નાના કટકા અને “ચાંદી માયલો કુચડાને જડ જમાઈ રાજા ઘીથી અગ્નિ પ્રજવલિત કરીને વરકન્યાને તેની આસ- શાંતુબાને ઝાંઝરી પહેરવા જશે જમાઈરાજ! પાસ મંગળ ફેરા ફેરવે છે. આ વખતે કન્યાના સોનીડાને વરે કહેવું પડશે જમાઈ રાજ ! ભાઈ પાસે અગ્નિમાં જવ હોમાવે છે. દરેક ફેરા
શાંતુબાને ચૂંદડી ઓઢવા જેશે જમાઈરાજ! વખતે કન્યાને જમણુ પગને અંગૂઠો ક્ષેત્રપાળને
વાણીડાને કાકે કહેવું પડશે જમાઈરાજ! અડાડવામાં આવે છે. છેલ્લા ચોથા ફેરા વખતે
શાંતુબાને મિડિયા પહેરવા જોશે જમાઈરાજ! વરકન્યાને બેસવા માટે હરિફાઇ થાય છે. એમ
માળીડાને દાદે કહેવો પડશે જમાઈરાજ !' કહેવાય છે કે, જે પહેલું બેસી જાય તેના ઘરમાં કાયમ હકુમત ચાલે. ત્યારે ગીતને અવાજ આવે છે -
શાંતુબાને મેજડી પહેરવા જેશે જમાઈરાજા
ચીડાને બાપ કહેવો પડશે જમાઈરાજ! * માયરામાં પહેલું મંગળિયું વરતાણું રે,
પહેલે મંગળ સોનાનાં દાન દેવાય છે. જાન જવાની તૈયારી કરે છે, તે વખતે કન્યાને માયરામાં બીજું મંગળિયું વરતાણું રે. પહેરામણી આપવામાં આવે છે. કન્યાપક્ષ બીજે મંગળ ગાયોના દાન દેવાય છે. તરફથી મા-માટલું લાવવામાં આવે છે. મા
માટલું એટલે એક ત્રાંબાની ગોળી હોય છે. તેમાં માયરામાં ત્રીજું મંગળિયું વરતાણું રે, ત્રીજે મ ગળ ચાંદીના દાન દેવાય છે.
સુંવાળી, સુખડી તથા મગજના લાડુ વગેરે ભરીને માયરા માં ચોથું મંગળિયું વરતાણું રે,
કન્યાને સાથે આપવામાં આવે છે. પછી વરકન્યા
મk અને જાનીવાસે કંકુના થાય દેવા જાય છે. ચેચે મંગળ કન્યાનાં દાન દેવાય રે.”
આથી તેઓના લગ્નની યાદ ચિરંજીવ બને છે. પછી વરકન્યા આગળ એક થાળ મૂકીને તેમાં પછીથી વરકન્યા ગાડામાં બેસે છે. વરકન્યાને વરની કન્યાની માતા કંસાર પીરસવા આવે છે. તેમાં થી સાસુ ચાંલ્લો કરી વધાવે છે. પછી ગાડાના પૈડાંને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
પાણીથી સીચે છે અને ગાડાના પૈડાં નીચે નાળિ ઉતરી આવ્યો હોય એમ લાગે છે. આજે વીજણ યેર વધેરી નાળિયેરનું કપરું કન્યાના ખોળામાં શબ્દથી શહેરના ઘણું લકે અપરિચિત હશે! મૂકવામાં આવે છે. શ્રીફળને પૌષ્ટિક ખોરાક અને ગામડાઓમાં, તેમાંય ખાસ કરીને ગેહિલવાડમાં ઉત્તમ શુકન ગણવામાં આવે છે. પછી કન્યા વિદા- વીંઝણનું મહત્વ ખૂબ ખૂબ અકવામાં આવે છે. યને પ્રસંગ આવતાં વાતાવરણ કરૂણ બને છે. સૌ હળીમળીને ગામના બ્રાહ્મણને દાન દક્ષિણ આપે છે. વીંજણો અને પંખા :- આ બે શબ્દોમાં સ્ત્રીઓ વિદાય લેતી કન્યાને શિખામણ આપતી ગટાળા થઇ જવાને પૂરો સંભવ છે. પંખો એ ગાય છે કે –
લાકડાની અથવા ખજુરીની દાંડી સાથે સીધી રીતે
જોડાએલું હોય છે. તેને દાંડી વડે પકડીને હવા ખાઈ “આદશ દશ આંબલ આદશ દાદાને ખેતર, દાદાને આંગણ અબ આંબેલો ઘોર ગંભીર જો,
શકાય છે. આજે શહેરમાં જાતજાતના અને ભાતએક તે પાનમેં ચૂંટી લીધુ દાદા ગાળ ન દેશે,
ભાતના પંખાઓ જોવા મળે છે, ખસની ટીના,
ખજુરીના, ગુંથેલા એમ અનેક પ્રકાર હોય છે. સસરાના સડક ઘુંઘટા સાસુ ને પગેરે પડજો, જેઠ દેખી ઝીણું બેલિજો જેઠાણીને વાદ વદશે, નાને દેરીડ લાડકો તેનાં હયઅંણું ખમજે.
આજે ઇલેકટ્રીક પંખાઓની વપરાશ વધતાં નાની નણદલ જાણે સાસરે તેનાં માથડાં ગુંજે.
વીંઝણએ શહેરી જીવનમાંથી સદાને માટે પોતાનું માથાં ગુંથીને સેંથી પુરજે પછી સાસરીએ વળાવજે.”
અમેલું સ્થાન ગુમાવ્યું છે. વીંઝણુમાં લાકડાની
રંગીન દાડી હોય છે. તેના છેડે બે ગાળ ખાંચા પછી ઘમ્મર ઘૂઘરા વગાડતા બળદે પિતાના જોવા મળે છે. પછી આ દાંડીથી અડધી લંબાઈની ગામ તરફ ઉતાવળા ઉતાવળા દોડે છે. જાનવર બીજી રંગીન દોડીને વાળા સાથે મૂળ દાંડીના ખાંચા રાજાના ગામ તરસ રવાના થાય છે. ત્યારે વરની સાથે જોડવામાં આવે છે. તેથી તે ગળગળ સૂરી બહેન અને સાહેલી ગાય છે. -
શકે છે. પછી એ નાની દાંડી સાથે પંખ હોય છે,
આપણે મેટી દાંડીથી પકડીને વીંઝણાને ખૂબજ “તારા દેશમાં ઝાઝા વેશ કે લાડી વીજણ શું ના લાવી?
સરળતા પૂર્વક ધૂમાવીને હવા ખાઈ શકીએ છીએ. આવા ઉનાળાના તડકા કે લાડી વીજણે શું ના લાવી? તારા બાપને અડાણે મેલ કે લાડી વીંજણે શું ના લાવી. આવી પોષ મહિનાની ટાઢકેલાડી ચાદર કેમ ના લાવી ?
વીંઝણાના જુદા જુદા પ્રકારો છે. સુથાર અથવા તારા વીરને અાણે મેલ કે લાડી ચાદર કેમ ન લાવી ?
સંધાડિયાઓ લાકડામાંથી સુંદર નાની નાની કલાઆવા અષાઢીલા મેઘકે લાડી છત્રી શું ના લાવી?
મય દાંડીઓ બનાવે છે. પછી વીંઝણાના પંખાને તારા કાકાને અડાણે મેલ કે લાડી છત્રીથ ના હાલી રેશમી અથવા કીનખાબ જેવાકીમતી કપડાંથી મઢ
વામાં આવે છે. તેની કિનારીએ મનહર રંગથી આમ જોતજોતામાં જાન વરરાજાને ગામ પાછી સજાવેલી ઝાલર મૂકવામાં આવે છે. પંખા ઉપર પહોંચી જાય છે. ગામમાં ધામધુમથી સામૈયું કર. મેઘધનુષ્યના રંગોને ઘડીભર ભૂલાવી દે એવું સુંદર વામાં આવે છે. વરકન્યાને પેખવામાં આવે છે. હીરની મેળવણીથી મજાનું ભરતકામ કરવામાં આવે અહિં પણ કેડીયાના સંપટિયાં પગે દાબી ફેડે છે. છે. ઘણી જગ્યાએ વીંઝણાને રંગબેરંગી મતીથી,
ઝીંક અને તારાથી, સેનળિયા અને રંગીન ભંગળિ
ઓથી સજાવવામાં આવે છે. તેમાં વળી નાનાં વીઓ શબ્દ વીંઝ ધાતુ - વીંઝવું એ પરથી નાનાં આભલાંની, મેરપીંછની તથા કુલની આકર્ષક
વહુ અને વીંઝણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને જેમનું હંમેશા પ્રોત્સાહન મળ્યું છે
શ્રી ચંપકલાલ નાગરદાસ દેશાઈ
(ઉમરાળા) મુંબઈ
શ્રી પ્રતાપરાય ખુશાલદાસ મહેતા
| (જે. પી.) મુંબઈ
શ્રી ચુનીલાલ બી. મહેતા
મુંબઈ
શ્રી માધવજી મેરારજી સોપારીવાલા
મુંબઈ
શ્રી દામુભાઈ વી. પરમાર
મુંબઈ
શ્રી ચંપકલાલ ગીરધરલાલ મહેતા
અમરેલી
લી આર. જે. વોરા
શ્રી દેવીદાસભાઈ પટેલ
શ્રી વનરાવન એચ. મોદી
મુ બe{
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી અનકચંદ્ર ભાયાવાળા ચિત્તલ
– સાહિત્ય અને કલાસાધકા :–
શ્રી ખોડીદાસભાઇ પરમાર જાણીતા ચિત્રકાર–ભાવનગર
શ્રી યશવંત ડી. ભટ્ટ (સંગીતાચા') ભાવનગર
દરબારસાહેબ વાજસુરવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
બગસરા
શ્રી રામભાઇ ના. સાકર મહુવા
ભાવનગરના રાજ્યગાયક ડાયાલાલ શિવલાલ નાયક
શ્રી પ્રભાશંકર એ. સામ્બુરા સ્થપતિ-શિલ્પી, પાલીતાણા.
જે. બી. સીસેાદીયા ચિત્રકાર-પાલીતાણા
લોકગાયક શ્રી રામભાઈ કાગ-મજાદર
www.umaragyanbhana.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૭:
સજાવટ પામેલા વીંઝણુએ ગોળાકાર, અધ: શ્રી જયમલ્લ પરમાર કહે છે કે- ઘાટ ઘાટના ગોળાકાર તેમજ ફરસી કે બરસી આકારના એમ અને જાતજાતના વીંઝણું એ . દરજી, સુતાર, સીની અનેક પ્રકારના જોવા મળે છે. આપણે તેની બના. અને નારીવૃંદની તમામ કળાના પ્રતિનિધિ છે. વટ વિષેનું લેકગીત જેએ .
માનવ હૈયાંને હેલે ચડાવતાં એવાં લગ્ન પ્રસંગે પાંચ રૂપૈયાના સુતારી તેડાવ્યા, પણ માંડવપક્ષની સ્ત્રીઓ જમાઈરાજની મીઠી આજ મેરે પંખેકી દાંડી ઘડાયા, મશ્કરીઓ દ્વારા આનંદ લૂંટે છે. ત્યારે તે મશ્કરીનું હો બંસીવાલે! હા મોરલીવાલે! માધ્યમ પણ વીંઝણે જ બને છે. લોકકલાને ગરમી લાગે પ્યારે પંખાકી રે, પ્રતિનિધિ એ વીંઝણ અહીં પણ અને ખા પ્રકાપાંચ રૂપૈયાના દરજી તેડાવ્યા, રનું સ્થાન જમાવી બેઠે છે. આજ મેરે પંખાકી ઝાલર મેલાયા,
“સવામણ સેનાને વીંઝણે ઘડાવ્ય રે, હો બંસીવાલે ! હો મોરલીવાલે !
ઈરે વીંઝણો માંડવે મેલ્યો રે; પાંચ રૂપૈયાના સોનીડા તેડાવ્યા,
* માંડવે નવલા. સાજન આન્યા.” આજ મેરે પંખેકી દાંડી મઢાયા,
આ નવલા સાજન જમાઈરાજ માંડવે આવ્યા, હે બંસીવાલે! હે મોરલીવાલે!
વાંઝણુ પર તેમનાં મન મોહ્યાં તેમણે શું કર્યું? પાંચ રૂપિયાના સુથાર, દરછ અને સોનીને “એ ? વીંઝણે પરભાતસંગે ચેર્યો તેડાવ્યા, તે આજનાં પાંચ રૂપિયાની નહિ, પણ
ચોરને ઝાલીને ચોરે રે લાવ્યા.” આ લેકગીતનો ઉદ્દભવ થયે હશે ત્યારના પાંચ
સાથે બિચારો સમજણ હશે ! તે બનેવી રૂપિયાની વાત છે.
પ્રત્યે બહુ દૂર ન થયો.
“ “હીરલા દેરીએ હાથ જ બાંધ્યા, સુથારે આવાને રંગબેરંગી સાગ અને સીસમની
ને લીલુડે સેટે સબકાવ્યા રે.” દાંડીઓ બનાવી આપી. દરજીએ આવીને પંખાને
પિતાના પતિને માર પડે છે તે સહદયી સાચા કસબની ઝાલર મૂકી આપી. વળી સોની
ધર્મપત્નીથી જોવાયું નહીં. તેણે પોતાના ભાઈને પાસે કલામય રીતે પંખાની દાંડી મઢાવી. જે પંખા
વિનંતી કરી.:- : પાછળ આટઆટલી જહેમત ઉઠાવવામાં આવી તેનાં મૂલ પણ કેવી રીતે થયાં?
જ ઓરડામાં રહીને લીલાબા બોલ્યા,
* * વીરાજી. મારા થોટ ન મારશો; “મુલક મુલકના રાજા તેડાવ્યા,
અરે અમારા કંથ છે બાળ, આજ મેરે પંખેકે ભુલ કરાયા, " હવે નહીં રે વહુને વીંઝણે.” હે બંસીવાલે ! હે મેરલીવાશે!
આગળ કહ્યું તેમ લગ્ન અને કરિયાવરમાં - ગરમી લાગે પ્યારા પંખાખી રે.
વીંઝણને ખાસ યાદ કરીને કન્યાની સાથે આપ(આ ગીતમાં કઈ મુસલમાન સ્ત્રીની ઊર્મિનું વામાં આવે છે. રાજપૂત–ગરાસિયા કોમમાં આ આલેખન થયું હોય તેવું લાગે છે. કોઈ હિંદુ ચાલ વિશેષ છે પરણ્યા પછી વરરાજાની જાન હૈયાંએ મુસ્લીમ ધર્મ અંગીકાર પણ કર્યો હોય, ઘર તરફ પાછી વળે છે ધીંગી ડોકવાળા બળદ કારણ આમાં બંસીવાલે શ્રી કૃષ્ણને ઉલેખ ઉતાવળા ઉતાવળા ધમધમ કરતા ઘર તરફ દોડે આવે છે.)
છે. ગળાની ઘૂઘરમાળા ધમકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૮:
| ધૂળની ડમરીઓ આકાશમાર્ગે આડીઅવળી જીવનમાં દુઃખની તડકી છાંયડી વેઠીને પુરૂષના
ડાદોડ કરે છે. ઉનાળાના ધોમ તડકા પડે છે, જીવનને શી ત ળ તા આપે છે પુરૂષના ત્યારે જનડીઓને તાપ લાગે છે; તે બિચારી તાજી જીવનમાં સુખની છોળો ઉછાળે છે; અને માનવ પરણીને સાસરા તરફ પ્રયાણ કરતી વહુને ઠપકે જીવનને આનંદથી મઘમધતું બનાવી દે છે. વીંઝણાઆપે છે. આવો મીઠે ઠપકે તે ગીત દ્વારા જ ને જેમ પોતાની આગવી સુંદરતા હોય છે. તેમ અપાય છે. નાના મોટા પ્રસ ગેએ માળી લેકે સ્ત્રી પણ માનવ જીવનરૂપી બગમાં સૌંદર્યનું ફરમ રંગબેરંગી ફૂલોને “ફૂલગુલાબી વીઝ’ બનાવી રેલાવતું મધુરું ફૂલડું છે. તે વી ઝણા જેવા પરોપલાવે છે લેકો ગીતામાં વીંઝણુનું મહત્વ કંઈ નાનું કારના સંસ્કાર અને વીંઝણ જેવા આદર્શ ગુણો સનું છે. !
લઈને આવે છે. તેથી જ આપણા વડવાઓ કહેતા
કે, “ આ વહુ તો વીંઝાણા જેવી છે? આજે તો આ માળણુ વણે છે જાવંત્રીનાં ફૂલરે, લકિત બની ગઈ છે. માળીડે ગુંથે વીંઝણે રે.”
હવે ગેહિવાડમાં ગવાતું એક ગીત જોઈ લઈએ. ત્યારે માળી ભાળણને પૂછે છે કે, આ વીંઝાણે કોને
આમાં પણ અમુલખી વીંઝાણાને ઉલ્લેખ જોવા આપીશું?
મળે છે. વીંઝણુએ લેકજીવનમાં કેવું અનોખું સ્થાન “આપણા દેહડીઆમાં કયા ભાઈ દેત રે,
મેળવ્યું છે તે આ ગીત બતાવે છે. - કયાં ભેટે જશે અમુલખ વીંઝણો?”
“જોડે રહેજો રાજ! કયા ભાઈની ગોરી રે કેવી વહુ .. ત્યારે માળણ પણ કેવા લાડથી જવાબ આપે છે.
જોડે રહેજો રાજ ! “આપણું કેહડીઆમાં બળવંતભાઈ દેહત રે,
ત્યારે સ્ત્રી પણ કેવા મીઠા લાડ કરે છે! ત્યાં ભેટ જાશે રે, નવરંગ વાંઝણે. જેડે નહીં રહુ રાજ! બળવંતભાઈ પઢયા છે સેનેરી પલંગ છે, ઊનાળાના તાપ પડે ને જોડે નહીં રહું રાજા,
શાંતુ વહુ ઢોળે વીંજણે. ત્યારે પતિદેવ શું સમજાવે છે! સેતા જાગે રે વીમળાબેનના વીર
“ જોડે રહેજો રાજ! ભાલણ ઊભી હઠ કરે છે. કૂવાના પંખા સાથે હે લાડવઈ, જડે રહેજો રાજા ભાલણને આપ મોઢે માગ્યા મૂલ ૨,
વીંઝણુએ જેમ લેકજીવનમાં અનોખા પ્રકાનું મને ગમે છે નવરંગ વાગશે.”
સ્થાન મેળવ્યું છે તેવું જ અનોખા પ્રકારનું સ્થાન - વહુ સાસરે આવે છે. ત્યારે અમુલખ વીઝણે
લેકગીતમાં મેળવ્યું છે. વીંઝણે એ દિયર ભાભીનું - સાથે લઈને આવે છે. વીંઝણે એ સ્ત્રીને સદ્દગુણોને
મીઠી મસ્તીનું પ્રતીક બની રહે છે. વીંઝણું માટે પ્રતીક છે.
ભાભી દિયર વચ્ચે અબોલા મનામણાં અને રીસા
મણું થાય છે. એવું એક પ્રચલિત કગીત જોઈએ. - ઊંઝણે સૂચવે છે કે- એ આવા જાત-જાતના
એ બાતભાતના પાના પહેરનારી શોખીન છે. “ અધમણ સેનું અધમણ રૂપું, વીંઝણાની જેમ ફૂલફટાક થઈને ફરનારી છે. ઉના- તેને ઘડા મને વીંઝણે; ળાના ધોમ ધખતા તાપમાં વીઝણ પિતાના વીંઝણો લઈ વહુ સાસરીએ ગ્યા'તાં, ભાગે શીતળતા આપે છે. તેમ માં પોતાનાં
નાના રીડા ભેળવી. ”,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
With Best Compliments from:
MESSRS JIVANLAL & Co.
OIL MILL DAMNAGAR. ( Gujarat )
Office 30
Phone : 3.
Resi. 10
– વિના સહકાર નહિ ઉધાર :– શ્રી મહુવા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., ગરીબ અને મધ્યમ વર્ગની, ખેડૂત અને મજુર વર્ગની સગવડતાઓ પુરી પાડવાના કાર્યમાં અવિરત દેટ મુકી રહેલ છે.
દેશની કાયાપલટ કરવાના કાર્યમાં આર્થિક અને સામાજીક ક્રાંતિ અનિવાર્ય છે. જે સહકારી પ્રવૃત્તતિ દ્વારા શકય બનાવી શકાય તેમ છે.
.: ગયા વર્ષની આખરે : શેર ભંડળ રૂા. ૨,૦૦,૦૦૦ થી વધુ. અનામત ભંડળ રૂ. ૭૦,૦૦૦ જેટલું વાર્ષિક રેલીંગ રૂા. ૫૩,૦૦,૦૦ થી વધુ. ચોકખો નફો રૂા. ૫૫,૦૦૦ થી વધુ.
ડીવીડન્ડ વહેંચણું નવ ટકા, વ્યકિત સભ્ય સંખ્યા ૧૧૧૬
મંડળી સભ્ય સંખ્યા ૭૬ શ્રી મહુવા તાલુકા સહકારી ખ.વે. સં. લી. મહુવા. વાસી તળાવ ગેઈટ, મહુવા,
ટેલીફોન નં. ઓ. ૫૫ ભાવનગર જિલ્લે. ટેલીગ્રામ ઃ સંધ.
. રહેઠાણ ૨૦૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
woo jepueuquebejeun www
jens eewn jepueuque 9 Wemseweupns aus
For Decency and Durability
Always Insist on
Sunder Stanless Steel
:
THE KITCHENWARES
Manufacturer & Merchant of STAINLESS STEEL UTENSILS
Sunder Metal Industries
i
29, Dr. Wilson Street Mani Mansion : " V. P. Road,
BOMBAY-4.
શુભેચ્છા પાઠવે છે. ' શ્રી બાઢડા ખેતી વિ. વિ. કાર્યકારી સહકારી મંડળી અને લી. મુ. બાઢડા
સાવરકુંડલા તાલુકે
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ : ૧૪-૨-'૩૬
નેધણી નંબર : ૮૨ શેર ભંડળ :- ૩, ૮૪,૭૦૦-૦૦
સભ્ય સંખ્યા :- ૩૫૦ અનામત ફંડ :- રૂ. ૧૬,૮૧–૭૦ : ખેડૂત - ૩૧૦
: - ' બનખેડૂત :- - ૪૦
લાલન,
-
અન્ય નેંધ : મંડળીનું કાર્યક્ષેત્ર બાઢડા અને જાબાળ ગામે પુરતુ છે. મંડળીએ સભાસદને ધીરાણ રૂ. ૧૯૩૦૦૦. કરેલ છે. જેની સામે બેન્કની લેન રૂ. ૧,૩૭,૦૦૦. મેળવી છે. ડીવીડન્ડ ચાલુ સાલે સવા છે
પ્રાણશંકર ગૌરીશંકર
રાઘવ પ્રેમજી
પ્રમુખ,
* ,-. મંત્રી
+ :
૬
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૯:
ત્યાં શું થયું! નાના દેરીડાએ વીંઝાણો સંતાડી. “આંબાની કોયલ આંબલે બોલે છે, દીધે. ઉનાળાની ગરમી નહીં સહન કરી શકનાર પોપટ બોલેરે સકે લાકડે રે. પતિદેવે વીંઝણો માગ્યો, ત્યારે ભાભી દિયરને ઇ રે લાકડાંની ચીપ વેરાવો રે, સમજાવે છે
તેને ઘડાવો ભમ્મર ઢોલિયે રે. નાના કીડાને ઘોડલા લઈ આપુ, આપ ઈરેલિયેગોરા બળવંતભાઈ પઢયા રે, અમારો વીંઝણે
શાંતુ વહુ બેઠા બેઠા વાહર ટેળે રે, ત્યારે દિયર જવાબ આપે છે–
વાહર ઢળતાં ને વાત પૂછતાં, તમારે ઘોડલે બેસતાં ન આવડે,
હાથમાંથી વાંઝણે વછૂટી ૨. નથી ભાળ્યો ભાભી વીંઝણો’
દિયરને લાગ મળી ગયો. હવે તે શાનો ચૂકે? ભાભી વધારે લાલય આપે છે
તેને વિશ્વાસ હતો કે, ભાભીની હાજરીમાં ભાઈ કંઈ નાના દેરીડાને હાથીડા આપું,
નહીં બોલે. આપ અમારે વીંઝાણે” દિયર લાડ કરે છે–
“ હરતા ને કરતા ગેારા નાના ભાઈ આવ્યા, 'હાથી ઉપર બેસતાં અમને ને આવડે,
વીંઝણો લઈને સંતાઈ ગયા છે.” નથી ભાળ્યો ભાભી વીઝ”
ત્યાં તે ભાભીની વિનવણી ફરી શરૂ થાય છે. આ એ બિચા રી ભ ળી ભાભી,
પણ ભોગે દેરીડે એમ વારંવાર થે છેતરાય ? વેલડી, ગોધલા વગેરે લઈ આપવાની લાલચ આપે
તેણે કહ્યું કે :છે, પણ એમ તે કંઈ દિયર થેડો માને ? ત્યારે ભાભી પણુ ચતુર નીકળી. તેણે એક જોરદાર લાલચ “ તમારું કંઈ અમારે ને જોયે રે ભાભી, આપી–
નથી લીધે મૂલવીંઝણે રે. નાનારીડાનેબેની પરણવું, આપ અમારે વીઝણ” પણ સાચા હૃદયથી જ્યારે ભાભી કેલ આપે છે
ત્યાં રીડે માની ગયો. પરણવાનું નામ ત્યારે ભાભીને પિતાને નવરંગ ફૂલવીંઝણો પાછા સાંભળીને તે મેરલાની માફક થનગની ઉઠે. તેને મળે છે. જોતું હતું તે જડી ગયું. તેને તે ગોળનાં ગાડાં મળી ગયા. તેણે તરત જવાબ આપ્યો
વીંઝણાને પરિણામે તે ભગવાન શ્રી કૃષ્ણ અને
રાધાને ગીતનું માધ્યમ બનાવીને કેાઈ અજ્ઞાત તમારી બેની ભાભી અમારે ઓરડે, હૈયામાંથી પિતાની જ ઉર્મિ અને અનુભવ કરી
સામી પછીતે ભાભી તમારો વીંઝણે' પડયા લાગ છે. | ભેળે દિયર ભાભીની ચતુરાઈ સમજી શકો
હરીને સાથે સીસમનો ઢોલિયે, નથી. ત્યારે ભાભીએ હસીને દિયરની ઠેકડી ઉડાવતા એમાં અમરાડમરાના વાણ રે, શામળિયાજી! જવાબ આપ્યો કે –
તેમાં શ્રીકૃષ્ણ પિતા, બેનને સાટે કૂતરી પરણાવું, છતે થયો મારે વીશે' રાણી પદ્મણી ઢોળે વાહર રે, શામળિયાજી!
આ વખતે ભેળે દિયર બિચારે ગમ ખાઇને વાહર ઢળતાને, વાતો પૂછતાં રહી જાય છે, અને ભાભીને બનાવવાનો નિશ્ચય કરે એવામાં વીંઝણો વટિયે રે, શામળિયાજી! છે. એવામાં તે તેને તક મળી ગઈ
હરિને વાગ્યો છે હૈયાં વચ્ચે રે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
. ..: ૨૦ :
.
•
“ તું તે નીચા કુળની નીસકડી નાર અને મંત્રીઓ મેકલાય. ત્યારે કટાક્ષ કરતાં શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીને શું કહે છે? વરપક્ષે પણ તૈયારીઓ ચાલે છે. મંડપ નખાય “તે પર ઘેર પાણી ભર્યા શામળિયાજી” છે. માણેક સ્થ જ રોપાય છે. મળ બંધાય છે.
રમણી કંઈએમનાથી જાય તેવી નથી. તેમના જાન જોડવાની તૈયારી થાય છે. જુવાનિયાઓ સાથે હૈયાંમાંથી જોરદાર લીટીઓ સરી પડે છે. હે શ્રીકણ! ઘરડા આદમિયો પણ આનંદમાં આવી જાય છે. તમે ભરવાડના ભાણેજારે,
જાનમાં જવા નવાં કપડાં અને ઘરેણાં પહેરીને તમે આહીરની એંઠી છાશ પીધીરે શામ.
તૈયારી થાય છે , તમે કાળી તે કાંબળી રાખંતા...
લગ્નને દિવસે વરરાજા માટે વેલ્ય શણગારવામાં - તમે ઘેટીનાં દૂધા પીતારે ! આવે છે. વેલ્યને માથે માફ બનાવીને ભારત તમે ભરવાડના ભાણેજા રે શામળિયાજી” ભરેલા ચાકલા ઢાંકવામાં આવે છે. વેલ્ય હોવા 'આમ વીંઝણ એ ઉનાળાનું અમૃત છે. પ્રિયતમ શાંત અને ઠરેલ માણસને બેસાડવામાં આવે છે. અને પ્રિયતમાની મીઠી મસ્તીઓ, યૌવનની રંગત તેની પાછળ એક બે જાનિયા પણ બેસે છે. વેલ્યના અને જીવનને મધુર લહાવે તે વીંઝણી દ્વારા જ
ગાડાની ડાંગળીમાં કડબ કે પરાળ પાથરીને તેના ' લૂંટાય છે.
પર ગાદલું નાખેલું હોય છે. તેના પર વરરાજ
તલવાર અને શ્રીફળ સાથે બેસે છે. પાણીદાર આમ વહુનો સાથીદાર એ અમુલખ વીંઝણે
માલાપાળીયા બળદોને શણગારીને વેલ્ય જોડવામાં પતિ-પત્નીના મીઠા મનામણ, રિસામણાં, ભાભી
આવે છે. વરરાજાની આજુબાજુ જાનડીઓ ગેઠવાયા દિયરનાં રંગીલા તેફાને, ક્ષણિક અબોલા અને
છે. માતા પરણવા જતા પોતાના પુત્રનાં મીઠડી જમાઈરાજની મીઠી મશ્કરીને પ્રતીક છે, સાથે લઇને આશીષ આપે છે. વેલ્યના પૈને નાળિયેરના સાથે લેકકલા અને લોકસંસ્કૃતિનું જીવંત પ્રતીક , પાણીથી સિચવામાં આવે છે. શુકનમાં સાથે પણ છે.
શ્રીફળ આપવામાં આવે છે. બળદને ગળે બાંધેલા લેક સંસ્કૃતિનું સંભારણું ઘૂઘરમાળ અને ધુધરા મીઠા રણઝણાટ સાથે વેલડી
ચાલી નીકળે છે. પાછળ જાનનાં બીજાં બે ચાર વેલ્ય
ગાડાંની હારમાળા દેય છે. ગુલાબી ઠંડીના દિવસો ધરતી ઉપરથી વિદાય વરની બહેન તાંબાના લેટામાં સોપારી અને લે ન લે ત્યાં તો વૈશાખની સવારી આવી પહોંચે છે. પૈસો નાખીને વીરને માથે ખખડાવે છે. જાનડીઓમાં યુવાનીના ઉંબરે આવીને ઉભેલા જુવાનડા અને ગીતની રમઝટ બેલે છે. જુવતીઓના દિલ માં મીઠી ઝણઝણાટી પ્રસરાવતા “ચૈતર વૈશાખના તડકાને પડશે, વૈશાખી વાયરા શરૂ થાય છે.
ધેરી બળદના પગરે તળવાશે: ગારગામટીથી ઘર લીંપાય. ખડી ધોળીને ફૂલ- ગોર જાનૈયા રજે ભરાશે, ફટાક જેવું બનાવાય ચાકલા, ચંદરવા, ટાલિયાં,
ગોરી જાડિયું શામળી થાશે.” બારસાખિયાં અને તેરણાથી ઘરને શણગારાય. ત્યાં બીજી જાડિયું નવું ગીત ઉપાડે. - પ્રભાતિયાંના કર્ણપ્રિય સૂર સંભળાય. પાપડ અને “કાયલ બેઠી જૂનાગઢને ગોખ, સુંવાળીઓ વણાય, ઢોલ શરણાઈથી વાતાવરણ
મોરલિયો બેઠે રે ગઢને કાંગરે હો રાજ! ગુ ઊઠે. સારું મૃત જેવરાવીને લગ્ન લખાય,
યલ માગે રે ચુંદડીયુંની જય”
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
ઘેલા સેામનાથ મહાદેવ
· ઘેલા સેામનાથ ’નું ઐતિહાસિક મદિર
જેમ ભક્ત ખેડાણાની ભક્તિથી દ્વારકાધીશ પ્રસન્ન થઇ ડાકાર પધાર્યા, તે જ રીતે ગુજરાતના રજપૂત રાજાની કુંવરી સતી મીનળદેવીની અપૂર્વ ભક્તિથી પ્રભાસક્ષેત્રમાંથી ભગવાન સામનાથ પેતે અત્રે પધારી સ્વયંભુ ઘેલા નદીના કાંડા ઉપર બીરાજમાન થયેલ છે. ખાટાદ–જસદણ લાઈન ઉપર આ તી આવેલું છે. હજાર વર્ષના જૂતા તેને તિહાસ છે. મૂર્તિ નજરે જોતાં પ્રભાસની જ્યેાતિલીંગ મૂર્તિ છે એમ ખરેખર દેખાઈ આવે છે. —મહ’તશ્રી દેવગિરિજી વીરગિરિજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રની ધરતીના સનાતન મૂલ્યોનું અહિં પ્રતિબિંબ પડે છે.
‘‘સૂર્ય” પમી સદી સુવર્ણતીર્થ, વરમાળા-દ્વારકા (વડોદરા મ્યુઝીયમના સૌજન્યથી)
તલસાણા મહાદેવ
અંદરની દર્શનમૂર્તિ (ભાનુભાઈ જોષોના સૌજન્યથી )
તલસાણા મહાદેવ
: જેમાં ? પિઠીયાની ડાબી બાજુએ ગામ ગેરીનો પાળીયે મૂર્તિ સામે દેખાય છે. (ભાનુભાઈ જોષીના સૌજયથી )
પાલીતાણા–જેનતીર્થ.
ઘોઘા-જૈનતીર્થ.
ત્રિનેત્રના કુંડ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhanda
Page #245
--------------------------------------------------------------------------
________________
ધમધમ કરતાં જાનનાં ગાડાં રસ્તામાં આવતાં ગામામાંથી પસાર થાય. ગામના પટેલિયા પૂછે પણ ખરા કે યાંની જાન છે? ઓળખાણ વાળા નીકળે તે ચાહુ પાણી પીવા રેાકે પણ ખરા.
પછી તે સસરાનું ગામ નજીક આવતાં તે ગાડાંએ આગળ કાઢવાની હરીફાઈ થાય. ઈશારા કરતાં જ બળદો હરણ ફાળે ઉપડે, હીરથી ભરત ભરેલી બ્રૂયેા સૂરજ સામી ઝબકારા કરે છે. માથે શિગરાટિયા અને મખિયાડા અને રગબેરંગી મારડાવાળા બળદો ખૂબજ સુંદર દેખાય છે. જાનનાં ગાડાંમાંથી જેનું ગાડું માંડવે વહેલુ પહેાંચે તેના બળદને ઘીની એક એક નાહ્ય પાવામાં આવે છે,
માંડવા પક્ષ તરફથી પાંચ જણા ગાળનું પાણી લઈને જા-નૈયાને પાવા આવે છે. જેથી રસ્તાને થાક અને ગરમી હળવાં બને છે. પછી સામૈયાં થાય, ચારી અને માયરાં થાય. આમ ધામધૂમથી * લગ્ન પૂરાં થાય છે.
ત્રીજે દિવસે કન્યાને જાન સાથે વળાવવામાં આવે છે. તાંબાની ગોળી અને ધરણામાં સુંવાળી, સુખડી અને મગજના લાડુ વગેરે ભરીને તેના પર લીલું રેશમી કપડું બાંધીને વેલ્સમાં મામાટલું મૂકવામાં આવે છે. અને ધમ્મર ધૂધરા વગાડતા બળદો ગામ ભણી ઉતાવળા ઉતાવળા ચાલી નીકળે છે. આ જાનમાં જવાની અને મહાલવાની મજા પણ હંમેશાં યાદ રહી જાય તેવી અનેાખા પ્રકારની હાય છે. આ રિવાજ ખાસ કરીને રજપૂતા, ગીરાસદારા અને પટેલે ઉપરાંત અન્ય જ્ઞાતિઓમાં જોવા મળે છે. આજે ગામડાઓમાં જાનમાં વેલ્યુ લઈ જવાને રિવાજ તે નામશેષ બનતા જાય છે. યાંત્રિક સાધતેાની સગવડે વધતાં ગાડાંએ હવે ભૂલાવા લાગ્યાં છે. કદાચ થોડા વર્ષોમાં આ રિવાજ સદ ંતર બંધ પણ થઈ જવા પામે. ત્યારે લાક સસ્કૃતિનું આ અને ખુ પ્રતીક તે! માત્ર લોકસાહિત્ય દ્વારા એક સંભારણું જ બની રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માંડવા
લગ્નપ્રથા એ આય સસ્કૃતિની માગવી સિદ્ધિ છે. લગ્ન હ્રાસ સમાજરૂપી સાવરને સંયમરૂપી પાળ બાંધીને માનવજીવનને આનંદથી મધમધતુ બનાવવાને આ સંસ્કાર વેદકાળથી વહ્યો આવે છે. મ`ડપ વિના લગ્નની શાભા અધુરી જ ગણાયને મડપને લેખેલીમાં માંડવા પણ કહે છે. માંડવે શબ્દ માંડવું, બેસાડવું એ અથ માં - પણ
વપરાય છે.
: ૧૩૧ :
માપતું આયેાજનઃ- જેતે ધેર લગ્ન લેવાતાં હાય તે બ્રાહ્મણુ પાસે શુભમુક્ત જેવરાવીને લગ્નની ત્રણ વધ્યુ (દિવસે) અગાઉ મ’પાપાવે છે. આ મંડપ વરકન્યા બંનેને ઘેર રચવામાં આવે છે. માંડવા નાખતી વખતે ગામડા ગામમાં હજામ ઘેરઘેર જતે નેતરૂ' આપી આવે છે, કે ‘લાણાભાને ઘેર માંડવા નાખે છે તે આવજો' જોત જોતામાં આડાશીપાડાશીએ અને ગામલેાકાની અવરજવર શરૂ થાય છે. ગાળ, સાકર, પતાસાં અગર ખાલે ખારેકા વહેંચાય છે. વરરાજાને ઘેર સ્ત્રીએ મધુર હલકથી ગીતા ગાય છે.
‘ક્ષીલવા દ્રાક્ષનાાં છાંયા, વીરતા માંડવે;
હેમુભાઈ દાદાને પૂછે, આપણું આંગણુ આનંદ શાને? દીકરા, તુજને પરણાવું,
જાડી જાન જોડાવું; દીકરા આપણે આંગણિયે,
આનંદ એને.. લીલવા દ્રાક્ષને છાંયે,
વીરના માંડવે .. ઢાકા આપણે આંગણૢિયે
આન શાના?
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
:૧૧:
ભત્રીજા
તુજને પરણાવ, કળથી કુટુંબને તેડાવું; ભત્રીજા, આપણે આંગણિયે આનંદ સેના. લીલવા દ્રાક્ષના છાંયા,
વીરના માંડવે.”
વરપક્ષના માંડવાઃ— વરપક્ષે માંડવાની ખાસ ધમાલ હાતી નથી. માંડવા નાખતી વખતે સૌ કુટુંબીઓ એકઠાં થાય છે. એક બાજુ ગેાળ વહેંચાય છે. ખીજી બાજુ માંડવા ન ખાય છે. સાંતી લાવીને તેનાં સાંતીડાં જમીનમાં રહે તેવી રીતે રાપે છે. તેમાં કયાંય ખીલી ન હોય તે જોવામાં આવે છે. ઉપર ફરતા વાંસ નાખે છે. વિંસ ઉપર ધાસના ૫-૬ પૂળા નાખે છે, અને કયારેક ચ'દરવેા બાંધે છે. વરપક્ષના માંડવા આવે સાદે હાય છે.
બ્રાહ્મણુ મંડપ નીચે વરરાજાને પુજનવિધિ કરાવે છે. મોંઢાળ બાંધે છે. આ બધા વિધિ મડ૫માં જ થાય છે.
જાન
કન્યાપક્ષના માંડવાઃ—વરરાજા જોડીને કન્યાવાળાને ત્યાં આવવાના હૈાય છે. એટલે કન્યાપક્ષે તડામાર તૈયારીઓ ચાલે છે. કન્યાને માઁડપ ઠાઠમાઠથી શત્રુગારે છે. ચોતરફ વળીએ અને વાંસથી મોંડપ રચે છે. ઉપર રૂપાળા ભરત ભરેલા ચંદરવા ધિ છે, ક્રૂરતાં અંદર અને બહાર ખાપુ ભરતનાં અને રંગભેરંગી માતીવાળાં તારણુ બાંધે છે. વળી એવળીએ દેવાના ફોટા મૂકે છે, વળી સાથે પડદા બાંધે છે. એક તરફ મંડપને શણગારાય છે. જ્યારે ખ્રીજી ખાજુ સ્ત્રીઓના હરખ માતા નથી, તેઓ ગીતેાની રમઝટ ખેલાવે છે:
ગીતા ગવાય છે.
મંડપ નીચે રેતી પથરાય છે. ચીતરેલા વાસણાની ચેરી રચવામાં આવે છે. સાતસાત વાસણાની ઉતરડ ચાર ખૂણે મૂકે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એક સાથે એ કન્યાનાં લગ્ન હોય તે એ માંડવા રચે છે. જો ત્રણ કન્યાનાં એક સાથે લગ્ન લેવાતાં હાય । ત્રણે કન્યાના માંડવા એક સાથે ન નાખતાં ત્રીજી કન્યાના માંડવા તેના કાકા કે કુટુબને ત્યાં નાખે છે. એક સાથે ત્રણ માંડવા નાખવા વિઘ્નરૂપ હોવાની લોક કલ્પના છે,
માંડવા રચ્યા પછી માંડવે આવવાનાં માતરાં અપાય છે. જુદા જુદા સગાના નામ દર્શને આ ગીત ગવાય છે.
ભારા માંડવા ફાલ્યાફુલ્યા રંગભર્યાં. માટા મેોટા અજિતભાઇના બાપુ દાનુભાઈ મારે
માંડવ પધારજો.
તમે આવ્યેથી માંડવાના રંગ રહેશે, નહીં તે જાણે માંડલની લાજ, મારા માંડવ કલ્પેફુલ્યા રંગ ભર્યાં.”
વરરાજાની જાન આવે છે. સામૈયા થાય છે. ઉતારા અપાય છે. પછી માંડવા નીચે માયરાં થાય છે. ચોરીના નિધિ મંડપ નીચે થાય છે. આ પ્રસ ંગે વરકન્યાના હસ્તમેળાપ થાય છે. આજુબાજુ સાજનમા॰ન એસે છે. ત્યારે કન્યાપક્ષવાળા મીઠાં સૂરથી ગીતા ગાય છે. ગીત અનુરૂપ હાય છે.
“હું તમને પુછું મારા શ્રકૃષ્ણ માંડવા સાબે ચાવેા રે. પહેલે તે માંડવે પુતળી ખીજે ત્રીજે આદિત તેયા ચેાથે
“નાણાવટી રે સાજન મેટ્ટુ માંડવે; લેખાવટી રે સાજન બેઠું માંડવે, જેવા ભરી સભાના રાજા એવા બળવ’તભાઇના દાદા, જાવંત્રીના છેડ રે, જેવા દ્વાર માયલા હીરા એવા બળવ’તભાઇના વીરા, નાણાવટી રે સાજન ખેઠું માંડવે રન્નાદેવ... માંડવા, ’’ શુભપ્રસંગે વિશ્તા ન આવે માટે દેવને યાદ કરીને ગીતા ગાય છે. પછી વરકન્યાનાં નામ ને
નાણુાવટી રે સાજન બેઠુ માંડ. જેવા અતલસના તાકા એવા બળવંતભાઈના કાકા, નાણાવટી રે સાજન બેઠું માંડવે,
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
જેવી લડિયાની વેણી એવી બળવંતભાઈની બહેની, આમ ધામધૂમથી લગ્નની ઉજવણી થાય છે.
નાણાવટી રે સાજન બેઠું માંડવે. મંડપ લગ્નને સાક્ષી બને છે લગ્ન પછી મંડપનો જેવા ચૈતર વૈશાખના આંબા એવા બળવંભાઈને મામા શણગાર ઉતારી લેવામાં આવે છે પણ મંડપની
નાણાવટી રે સાજન બેઠું માંડવે પેલી વળીઓ અને વાંસ લગ્નમાં માણેલી મોજની મંડપ નીચે ફટાણાની રમઝટ
એક વર્ષ સુધી યાદ આપે છેવર્ષાને સારૂં મુહૂર્ત
જોવડાવીને ઉઠાવી લે છે. સાળી પરણતી હોય એટલે જમાઈરાજ પણ હોંશેહોંશે આવેજ. કન્યાપક્ષની અલ્લડ યુવતીઓ લોકગીતમાં માંડવઃ-માંડવાએ એકસંસ્કૃતિના જમાઈરાજની મીઠી મશ્કરીઓ કદી ન વિસરે. પ્રતીક તરીકે જેમ લોકહૈયામાં વિશિષ્ટ સ્થાન લગ્ન વખતે ફટાણા ગાઈને આનદ માણે. ફટાણું મેળવ્યું છે તેમ લોકગીતમાં પણ વિશિષ્ટ સ્થાન પણ કેવાં ?
જમાવીને બેઠે છે એવા મંડપનાં કેટલાંક ગીતા
નીચે આપ્યા છે. “માંડવે મથુરીને વેલે મારા વેવાઈઓ રે માન સરીખે માંડવોરે, જોયા સરખી જાન; ભાવસંગ એની બૈરીને ચેલે, મારા વેવાઈઓ રે;
વેવાઈઓ મન દેજોરે. ઐયરે લૂગડાં ધોવા એલ્યો, મારા વેવાઈઓ રે કરું લાવ્યાને લોકીટ લાવશુંરે, પટ્ટો ધડાવે વહુના બાપ, સાલે છે, કાપડું ધાયું;
વેવાઈઓ મન દેજોરે. ઘાઘરો ધોતા આવડે નહી; માન સરીખો છે માંડવોરેજોયા સરખી છે જાન; રોતો કકળતો એની ઐયર પાસે આવ્યો,
વેવાઈઓ મન દેરે. મારા વેવાઈઓ રે હાર લાવ્યાને બંગડી લાવશું બેસલેટ ઘડાવે વહુના વીર. છાને રહે છોકરડા તને કોણે રેવડાવ્યો રે?
| વેવાઈઓ મન દેજોરે. જાદવના નાને માટે ઢાબડ ઢીબડ ઢીખ્યો રે., માન સરીખ છે માંડવોરે, જેમાં સરીખી છે જાન; આ વખતે વરપક્ષની જાનડીઓ પણ આનંદ
વેવાઈઓ મન દેજો. વિભેર બનીને વેવાઈઓના માંડવાની વાતો કરે છે અને સામા ફટાણું ગાય છે
માંડવે લીલી આડીને પીળી થાંભલી, વેવાઈઓના માંડવે રમવાને ગ્યા'તા,
માંડવે બેસે રાજાને બેસે રાજિયા, પરાણે પાળી ઇ વળગાડયું રે મારા બાબુભાઈને
માંડવે બેસે હેમુભાઈ હેરાત રે, અમારા બાબુભાઈ બાળા ને ભોળા
વીરાનો. માંડે. જગના ધૂતારા પેલા વેવાઈ રે;
+ + + વેવાઈઓને માંડવે જમવાને ગ્યા'તા, ઊંચે ઊંચે દાદા છ ને માંડવો રે ટા ચોખા ને ચપટી ખાંડ રે.
તે થી ઊયે ૫૨ હ૨ બે ચા ૨, મારા હોંશીલા વેવાઈએ રે,
દાદાજીને માંડવે રે. હોંશે જમાડવા અમને ખાંતે જમાડયા,
માંડવે લીલી દાંડીને રાતી થાંભલી ૨, . હેલી વેવાઈઓ, ખાતી વેવાઈઓ
માંડવે થઈ છે મીઠી નાગર વેલ્ય; કાચા ચોખા ને કળશી કાંકરા રે
દાદાજીને માંડવો રે. મારા હોશીલા વેવાઈઓ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
લીલાં સરોવર લીલો માંડવો, લીલી છે કંઈ તારે જગની વાડી.
એને છાંયે ને લીલો મારો માંડવો. માંડવડે કંઈ ચાર મેટેરાં તેડાવે. માં દીસે છે રળિયામણ.
કંકાવટી શબ્દ સુવાદિ પરથી ઊતરી આવ્યો હોય એમ માનવાને કારણું છે. કંકાવટી એટલે કંકુ રાખવાની વાટકી એમ કહી શકાય. કંકુને ઉપયોગ શુભ પ્રસંગે થાય છે. કંકુ ઘોળવા માટે ઉપયોગમાં લેવાનું નમણું સાધન તે કંકાવટી.
કંકાવટીનો ઉદ્ભવ પણ કંકુ વપરાશની શરૂમાંડવો નાખ્યો મલપતો,
આત જેટલું પ્રાચીન છે. આ રિવાજની સાંકળ સોનીડા ઘડે સોના વાટ
છેક કદ સુધી લંબાવી શકાય તેમ છે. મારે જાદવરાયના બેસણાં, રૂક્ષ્મણી ઢળે વાય.
શરૂઆતમાં કંકાવટીના નમૂના આજના જેટલા સેનીડા ઘય કરસનજીનાં માળિયાં, કળામય અને વિશિષ્ટ પ્રકારના નહિ હોય. પણ
ઘડય રે નવલખા હાર ; ક્રમે ક્રમે તેમાં કેળાના તત્વોનો આવિષ્કાર થયો કયા દેવ ઘોડે ને કયા દેવ હાથીએ, કયા દેવ તેજીના અસવાર ; રામ ઘેડે ને લક્ષ્મણ હાથીએ,
લોકજીવનમાં કંકાવટી:- સૌરાષ્ટ્રને ગામડે શત્રુન તેજીના અસવાર;
ઘેરઘેર કંકાવટી જોવા મળે છે. મોટે ભાગે દરેક માંડવો નાખ્યો મલપત,
કેમમાં શુભ પ્રસંગે વૈવિધ્યસભર કંકાવટીઓને ત્યાં સમરે ઢળાવો રે..
વપરાશ જોવા મળે જ છે. કયા વહુ ઓરડે ને માં બહુ ઓશરીએ કયા વહુ માંડવે મહાલે રે;
કંકાવટી સેની, સુથાર અને સંવાડિયા કર્મની સજનવહુ ઓરડે ને શાંતુવહુ ઓસરીએ,
નમણી કળાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. સુથાર અને હેમલતા વહુ માંડવે મહાલે રે;
સંધાડિયા સંધેડા પર લાકડું ચડાવીને કળામય માંડવો નાખ્યો . મલપતિ.
કંકાવટીઓના અવનવા આકર્ષક ઘાટ ઉતારે છે.
અને તેના પર રૂપાળા લાલ, પીળા રંગે ચડાવીને જ્યાં સુધી લગ્નને સંસ્કાર સમાજમાં
નયનરમ્ય બનાવે છે. ગામડામાં સામાન્ય રીતે લેકે અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી લોકહૈયામાં માંડવાની
લાકડાની કંકાવટીઓ વાપરે છે. વિવિધ કેમની યાદ સદાને માટે ચિરંજીવ રહેશે. આજે શહેરમાં
ચતુર અને કળાપારખુ યુવતીઓ ગબેરંબી મંડપની ભવ્યતા ઓછી થતી જાય છે. વીસરાતી
ચળકતા મોતીથી કંકાવટીને મઢે છે. જાય છે, તેમ કહીએ તો પણ ચાલે. પરંતુ પ્રામસંસ્કૃતિમાં, જોકસંસ્કૃતિમાં તેનું સ્થાન વિશિષ્ટ છે.
સની લોક ચાંદીમાંથી અનેક પ્રકારની આકર્ષક કંકાવટીએ બનાવે છે લાકડાની કંકાવટીઓ
મોટે ભાગે ઉપરથી ખુલી હોય છે, જ્યારે ચાંદીની ગોહિલવાડના ગરવા લોકજીવન સાથે અનેક કંકાવટી પર સુંદર મજાનું ઢાંકણું હોય છે. અને કલાત્મક ચીજો સસ્કાર સ્વરૂપે ઓતપ્રોત થયેલી બાજમાં ચોખા રાખવા માટે નાનકડી રકાબી હોય જોવા મળે છે. લોકસંસ્કૃતિનું એવું એક પ્રતીક તે છે. તેની નીચે નાનકડા ત્રણ પાયારૂપી બેઠક હોય કંકાવટી.
છે, કંકાવટીની બાજુમાં ગાવાળા પાંદડીઓ અને
કળામય કંકાવટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી કેટલી છે. વિ. વિ. કા. સહકારી મંડળી લી. રાજુલા તાલુકા
મું. કોટડી
અમરેલી જિલ્લો સ્થાપના તારીખ :- ૧૩-૫-૫૫
સેંધણી નંબર :- ૧૨૮૬ શેર ભંડળ – ૬૩૧૪૦-૦૦
સભ્ય સંખ્યા :- ૨૦૦ અનામત ફંડ :- ૧૩૨૨૩-૭૪ અન્ય ફંડ – ૩૮૦૦ લગભગ
અન્ય નોંધ મંડળી ધીરાણ, માલ, બીયારણ, ખાતર વિગેરેનું કામકાજ કરે છે.
મહાશકર આત્મારામ પાઠક
મંત્રી
અંબાશંકર વનમાળી પંડયા
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે શ્રી સરવા ગ્રુપ ખે. વિ. વિ. કા. સ. મંડળી લી. ( તા.બોટાદ)
મુસવા
(જિ. ભાવનગર) સ્થાપના તા. :- ૧૦-૪-૧૯૫૬
સેંધણી નંબર - ૧૯૩૪ શેર ભંડોળ :- ૮૯૧૯૦-૦૦
સભ્ય સંખ્યા :- ૩૨૩ અનામત ફંડઃ - ૧૨૭૭૩-૦૩
ખેડૂત - ૩૨૩ અન્ય ફંડ :- ૮૮૧૯-૪૨
બીનખેડૂત :- -
અન્ય નોંધા–રાસાયણીક ખાતરનું વેચાણ, સસ્તા અનાજની દુકાન ચાલે છે
તેમજ સુધરેલ બીયારણ વિ. સભ્યને જરૂરિયાતની વસ્તુઓ પુરી પાડે છે.
જીવરામભાઈ સુખરામભાઈ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી પાંચતલાવડા જુથ છે. વિ. કા. સહકારી મંડળી (તા. લીલીયા)
મુ. પાચતલાવડા
(જિ. અમરેલી) સ્થાપના તા. :- ૨૮-૨-૫૦
સેંધણી નંબર :- ૩૫૬ શેર ભંડળ :- ૭૬૭૪૫૦-૦૦
સભ્ય સંખ્યા :- ૩૨૭ અનામત ફંડ:- ૮૪૯૪-૭૬
ખેડૂત :- ૨૨૨ અન્ય ફંડ :- ૧૦૭૬-૩૬
બીનખેડૂત - ૧૦૫
ભેજાભાઈ હા. ખુમાણ
મંત્રી
પટેલ નારણભાઈ કેશવભાઈ
વાલજીભાઇ બેચરભાઈ કાનજીભાઈ ભગવાનભાઈ કાનજીભાઈ બેચરભાઈ
પટેલ જીવરાજભાઈ કરશનભાઈ
પ્રમુખ વ્ય. ક. સભ્યો
જીવરાજભાઈ મુળજીભાઈ નારણભાઈ સવજીભાઈ મામદભાઈ મીયાજીભાઈ મનજીભાઈ જગાભાઈ
શુભેચ્છા પાઠવે છે શ્રી નાના રાજકોટ સેવા સહકારી મંડળી લીલીયા તાલુકો મુ. નાના રાજકોટ, અમરેલી જિલ્લો
નોંધણી નંબર :- નં. સે. ૮૭૫૪
સ્થાપના તારીખ :- ૨૧-૬-૬૫
શેર ભંડળ :- રૂ. ૧૫૧૮૫ અનામત ફંડ :-રૂા. – અન્ય ફંડ :- -
સભ્ય સંખ્યા - ૮૯ ખેડૂત - ૭૦ બનખેડૂત - ૧૯
ભેજાભાઈ હા. ખુમાણ
બાલાશંકર ગીરધરભાઈ જાની
પ્રમુખ
મંત્રી
શ્રી માવજીભાઈ ખેડાભાઈ પટેલ શ્રી સવજીભાઈ નાનજીભાઈ , શ્રી મુળુભાઈ દંતાભાઈ વીંછયા
શ્રી વીરજીભાઈ કાનજીભાઈ શ્રી શામજીભાઈ હીરજીભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
મુ. લીલીયા મેાટા
શુભેચ્છા પાઠવે છે
શ્રી લીલીયા સેવા સહકારી
સ્થાપના તારીખ : ૧૯-૩-૧૯૫૫
શેર ભડાળ : ૧૫૨૮૦-૦૦ અનામત ફંડ : ૯૫૯-૬૦
ખાડાભાઈ હીરજીભાઈ મંત્રી
મેલા
સ્થાપના તા. : ૧-૧૦-૩૭
નોંધણી ન'. : ૧૩૩ સભ્ય સંખ્યા : ૮૦
—-
: ૭૪
ખેડૂત બીનખેડૂત ઃ ૬ શેર ભ ડાળ : ૬૦૧૦-૦૦ અનામતફડ: ૧૧૮૮૨–૭૬ સભ્ય થાપણું : ૫૦૦-૦૦ અન્ય કુંડ : ૪૯૯૦-૫૦
મંડળી ધીરાણ વિગેરેનું કામકાજ કરે છે.
શુભેચ્છા પાઠવે છે
શુભેચ્છા પાઠવે છે
શ્રી બેલા ખે.વિ.વિ.કા. સહકારીમડળી શ્રી સથરા વિકા, સહકારી મંડળી.
મુ
(તા. તળાજા)
મુ. સથરા
( જિ. તળાજા )
માધવજી રામજી મ`ત્રી
એલા મંડળી તેના સભ્ય ને ખાતર-બીયારણ તેમજ ખેતી ઉપયોગી માલસામાન પુરૂ પાડવાનું કામકાજ કરે છે.
લખુભાઈ નાજભાઈ પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
97
મંડળી
લીલીયા મોટા તાલુકા અમરેલી જિ
**************************** મેં સહકારી પ્રવૃત્તિની સફળતા માટે સૌના સહકાર ઇચ્છીએ છીએ.
33
નોંધણી નંબર : એફ ૩૪
સભ્ય સંખ્યા : ૮૨
****** શ્રી કેશવજી ઓધવજી જાની પ્રમુખ
કનુભાઇ હરગેાવિંદ ભટ્ટ મંત્રી
રણમલજી નાનભા વ્ય. ક. સભ્ય
જાદુભાઇ નારણભાઇ
જયશ કર હિરભાઈ
ખાટાભાઈ ચત્રભૂજભાઈ
""
99
બાબુભાઇ વલ્લભભાઈ પ્રમુખ
.
""
,,
99
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી ધ્રાંગધ્રા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.
ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર) સ્થાપના તારીખ:– ૧૯-૫–૧૯૫૬
નેધણું નંબર :- ૧૫૩૭ શેરભંડળ :- રૂ. ૨૦૭૩૦-૦૦
સભ્ય સંખ્યા - ૩૫ અનામત ફંડ - રૂ. ૭૩૯૬-૪૬
સહ. મંડળીઓ - ૨૪ અન્ય ફંડ :– રૂ. ૧૨૫૦૦-૦૦
બીન ખેડૂત - ૧૧ સંઘ તાલુકાની ખાતર, બિયારણ, જંતુ નાશક દવાઓ તથા ઓજારેની જરૂરીયાત પૂરી પાડે છે. ઉપરાંત સરકારશ્રી તરફથી ખાંડ, તેલ તેમજ અન્ય કંટ્રોલની ચીજે મંગાવીને તાલુકાના ડીસ્ટ્રીબ્યુટર્સમાં વહેંચણીનું કામ કરે છે. આ સંઘ વાર્ષિક આશરે વીશેક લાખનું કામકાજ કરે છે.
હિંમતસિંહ ન. ઝાલા
મેનેજર
શાંતીલાલ દેપાળા
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે શ્રી કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ
મુ કુકાવાવ (તાલુક-કુકાવાવ) (જિલ્લો-અમરેલી) સ્થાપના તારીખ : ૨૪-૪-૧૫૦
રજી. નં. ૩૮૧ શેર ભડાળ - ૧૫,૮૫૦-૦૦
બીડીંગ ઘસારા ફંડ :- ૧,૫૮૮-૩૫ અનામત ફંડ:- ૨૫,૯૫૬-૦૦
નફા કુંડ :- ૧,૩૩૧-૫૮ ધર્માદા ફંડ:- ૧૩૪-૨૪
સભ્ય સંખ્યા :- ૧૩૫ નેધ–સંઘ દ્વારા તાલુકામાં અનાજ, ખાંડ, તેલ, કેરોસીન, ખાતર, જંતુ નાશક દવાઓ
અને અન્ય જરૂરીયાત પૂરી પાડવામાં આવે છે. શાંતિલાલ જ. મહેતા
ભાણુભાઈ ભગવાનભાઈ મંત્રી
પ્રમુખ – કાર્યવાહક મંડળ – વાલજીભાઈ મુળજીભાઈ પુનાભાઈ દેવશીભાઈ રવજીભાઈ છગનભાઈ રાવતભાઈ ભાણાભાઈ ગણપતભાઈ મયાશંકર નાથાભાઈ ભગવાનભાઈ
પરશોતમભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
ફૂલો પણ હેાય છે. ધનિક લોકેા પાસે સાનાની મીને પૂરેલી કંકાવટીએ પણ હાય છે.
પ્રાચીન કાળમાં વપરાતી કંકાવટીઓના અદ્દભૂત નમૂના આજે પણ ઉપલબ્ધ થાયછે. રાજપૂત રાજાઓના રાજ્યાભિષેક વખતે તેની માતા અથવા બહેન સુથાળમાં કંકાવટી મૂકીને તિલક કરે છે, છાંટણાં નાખે છે અને ચોખાથી વધાવે છે. વીર યાદ્દાઓને સમરાંગણમાં જતાં પહેલાં તેમની બહેન કુમકુમ તિલક કરે છે.
ક'કાવટીના ઉપયાગ : ~~~ લગ્ન જેવા શુભ પ્રસંગે ક'કાવટીના ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે. તેથી લાકજીવનની જેમ લોકગીતામાં પણ તેણે અનેાખું સ્થાન મેળવ્યું છે. આ શું લગ્ન પ્રસંગે ગવાતું ગીત :—
“ કંકુ છાંટી ક ંકોતરી મોકલે, કાડે કહાવે સુભદ્રા બહેની; વીરા વહેલા આવજો, દેવ દુંદાળાને લાવજો, એ છે પાર્વતીને પુત્ર.
..
ખીજું ગીત જોઇએઃ—
“માંડવડે કંઇ ઢાળાને બાજોડીકે કંકુ ધાળી લ્યોક કાવટી ખેલાવેા રે સહુ સાજન સ્નેહે કેશાભે માંડવ એઠા લખપતી’
એવાંજ ખીજાં ગીતામાં ક’કાવટીનું સ્થાન બતાવ્યું છે. ક કાતરી લખવા માટે પણ મુહૂર્ત જોવરાવાય છે અને ક ંકાવટીને બાજોડીની જમણી બાજુએ મુકવામાં આવે છે.
માંડવડે કંઈ ઢાળાને ખાજોઠી કે જમણી મેલાને કંકાવટી તેડાવા રે કંઈ જાણુપરના જોષી,
કે આજ મારે લખવી છે કેાતરી ”
લગ્ન પ્રસંગે ગણેશપૂજા, ગોત્રીજપૂજા, ઊકરડી, ચાકડા, મંડપ, મામેરૂ, દહેજ વધાવવા અને વરરાજાને પોંખવા વગેરે સમયે કંકાવટીનો ઉપયોગ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:૨૩૫:
ગામડાની કુંવારી કન્યાઓ અને યુવતીએ ધામધૂમથી અનેક વ્રતાની ઉજવણી કરે છે. વડપૂજન જેવા વ્રતની ઉજવણી પ્રસંગે કન્યાએ થાળીમાં કંકુ ધેાળી કંકાવટી, દીવડે, સાપારી, કાચું સૂતર પૈસા અને કમળકાકડી વગેરે લઇને વડની પૂજા કરે છે. અને કુંકુનાં છાંટણાં નાખે છે.
તુલસીપૂજન કરતી નારીએ પશુ તુલસીને કુંકુમના છાંટણા નાખીને તેની આરાધના કરે છે. સ્ત્રીએાના સીમંત પ્રસંગે પણ ક'કાવટીના ઉપયોગ થાય છે. પેટમાં૪-૬ માસના આળકવાળી ભરવાડણ માતાએ પરસ્પર એકબીજાના પેટ પર ચાંલે ઊપયોગ તે થાય જ છે. ક'ને સગાઇ નક્કી કરે છે. ત્યારે પણ કંકાવટીને
અખાત્રીજને દિવસે ખેડુતા મુદ્દ કરવા નીકળે તે પહેલાં બળને અને પેાતાને ચાંલ્લા કરે છે. કુંકાવટીમાં બાળેલા કડકુવાળા દ્વારા બાંધે છે. અને અખાત્રીજ ઉજવે છે.
લગ્ન બાદ એકાદ
કરિયાવરમાં કંકાવટી :વર્ષે કન્યાનું આણુ વાળવામાં આવે છે ત્યારે કરીયાવરમાં જીવનજરૂરિયાતની અનેક ચીજવસ્તુઓની ’ સાથે ખાસ યાદ કરીને સૌભાગ્યના પ્રતીક સમી 'કાવટી પણ આપવામાં આવે છે. કન્યા રાજ સવારે ઉદ્દીને 'કાવટીમાંથી ચાંલ્લે કરે છે. પિતા શકિત અનુસાર કરિયાવર કરે છે. સારી સ્થિતી હાય તેા ચાંદી કે સાનાની કંકાવટી કરાવી આપે છે નહિતર પ્રેમાળ પિતા લાડલી પુત્રીને મોતીથી મઢેલી આકર્ષક ઢ'કાવટી આપે છે. કરિયાવરમાં આવેલી કંકાવટી કન્યાને પિયરની યાદ હંમેશને માટે આપે છે.
આ રિવાજ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ાજસ્થાનના રજપૂતા અને કહ્યુબી પરેશમાં વિશેષ જોવા મળે છે.
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
ક ૧૩૬:
- લોકસંસ્કૃતિના પ્રતીક તરીકે પ્રાચીન પરંપરાથી રામણ-દીવડે સાથે આપવામાં આવે છે તેની ઉતરી આવેલી કંકાવટીએ આજે પણ પોતાનું પાછળની લેકહૈયાની ભાવના પણ કેવી ઉદાત્ત છે? આગવું સ્થાન યથાવત જાળવી રાખ્યું છે, એ જ કન્યાને રામણ-દીવડે આપવાનો અર્થ એવો થાય એની વિશિષ્ટતા છે. તેમ છતાં દિનપ્રતિદિન છે કે મારા ઘરને દીવ, મારા ઘરનું અજવાળું - પ્રગતિના પંથે પ્રયાણ કરતા લોકસમાજ આવા તમને સોંપું છું. તે હવે તમારા ઘરમાં સંસ્કારોરૂપી સાંસ્કૃતિક પ્રતીકાને વિસરવા લાગે છે ત્યારે આ અજવાળાં પાથરશે.” એ ભાવનાના પ્રતીક રૂપ પ્રતીક પણ વહેલું મોડું સમાજ જીવનમાંથી લુપ્ત સંભારણું કન્યા સાથે અપાય છે. આ છે લે કહૈયાની થાય તેવી શકયતા નકારી શકાય તેમ નથી. ઉદાત્ત ભાવના. કેવી મધુર ક૯પના! કેવી નિરાલે. એક વખતે લોકજીવનમાંથી અદશ્ય થયેલી લોકરિવાજ! કંકાવટીની યાદ માત્ર સાહિત્ય જ આપશે.
લગ્ન પ્રસંગે ઉપગ :- અગ્નિની સાક્ષીએ રામણદીવડો
લગ્નની ઉજવણી કરવાનો આર્ય સંસ્કાર રામણ
દીવડા દ્વારા આજે પણ જળવાઈ રહ્યો છે. રામણકળાત્મક વસ્તુ કોને ન ગમે? લોકજીવનમાં
દીવડાનો ઉપયોગ લગ્નપ્રસંગે કેવી રીતે શરુ થયે સામાન્ય વસ્તુને પણ કળામય ઘાટ આપીને આકર્ષક "
હશે તે પણ જાણવું જરૂરી બની રહે છે. ગામડારીતે વાપરવાની ચતુરાઈ જોવા મળે છે. અને
ઓમાં ગાડામાં જાન લઈને જવાનો રિવાજ પ્રચલિત તેથી જ ગોહિલવાડને ગામડે ગામડે લગ્નસમયે વપ- છે. સામાન્ય રીતે જાન સાંજના સસરાપક્ષને રાત રામણ-દીવડે આપણી લોકસંસ્કૃતિનું પ્રતીક ત્યાં પહોંચે છે. રાતના સામૈયું થાય છે. ચારા બનીને બેઠો છે.
આગળ સાસુ વરને પોંખવા માટે આવે છે. ત્યારે દિવડાની રચના - સામાન્ય રીતે ગીલેટ- માથે મેડિયો નાખે છે. અને અંધારું હેવાથી વાળા ચકચકિત પાતળા પતરામાંથી રામણ-દીવડે હાથમાં રામણ-દીવા પ્રગટાવી લાવે છે, દીવડાના. ઘડવામાં આવે છે. તેની લંબાઈ પહોળાઈ ૧૪૧” સાડામાં કપાસિયા પૂરે છે. અને કપડાની વાટ્ય જેવડી હેય છે. કેટલીક વાર થોડો મોટો પણ જોવા વણીને તેમાં તેલ પૂરીને દીવો પ્રગટાવાય છે. મળે છે. ઉપરના ભાગમાં મધ્યમાં આંકડા વાળેલો ગામડાંઓમાં વીજળીનાં દીવાબત્તી હેતાં નથી. હોય છે. નીચે મધ્યમાં સારું હોય છે. કેટલીક વાર એટલે પોંખતી વેળા વરરાજાનું મોં જોઈ શકાય તે આવાં ત્રણ સાડાં પણ હોય છે. તેમાં દીવો પ્રગ- માટે રામણ દીવડાને રિવાજ પ્રચલિત બન્ય ટાવવામાં આવે છે.
હોવાનું અનુમાન કરી શકાય છે. દીવડાની મધ્યમાં મંગલચિહ્ન સમો સાથિયો હોય છે. દીવડા પર ગુલાબી અને લીલો રંગ પણ
લગ્નનું મધુર સંભારણું જોવા મળે છે. તેના પર વરકન્યા સુખી રહે એવું
દરેક કન્યા પરણીને સાસરે આવે છે. ત્યારે લખાણ પણ હોય છે.
રામણ-દીવડો લઈને જ આવે છે. આ એક લોકરિવાજ ઉદાત્ત ભાવનાઃ- રામણ-દીવડાનું અસલ છે. રામણ દીપડે વર-કન્યાને પે તાના લગ્નની નામ તો ઓળામણ દીવડે. પણ લેક બોલીમાં તે મધુર યાદનાં સંસ્મરણો તાજા કરાવે છે. આમ અપભ્રંશ થઈને રામણ દીવડે થઈ ગયું છે. લગ્ન રોમણ-દીવડો લગ્નની યાદ હંમેશને માટે જીવંત પ્રસંગે કન્યાને સાસરે ઓળાવવામાં આવે છે, ત્યારે બનાવી રાખે છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #255
--------------------------------------------------------------------------
________________
: ૨૩૭:
સાસરે ગયેલી કથા પુત્રીઓની માતા બને છે પામરી મારી પચરંગી ત્યારે તેમના લગ્ન પ્રસંગે પોતે પિયરથી લઈ આવેલ રામણ દીવડો લઈને જમાઈને પિખવા કેટલીક કલાત્મક ચીજવસ્તુઓએ આપણું લેક જાય છે અને પુત્રીને ન દીવડે એળવતી વખતે જીવનમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે, તેમાંની એક સાથે આપે છે.
છે પામરી. પોતાના નયનરમ્ય રંગાને લઈને પામરી
લોકસંસ્કૃતિનું પ્રતીક બની છે. લેકગીતમાં દીવડે –
પાભરી અમદાવાદ, સુરત, જામનગર, કચ્છ લોકજીવનની જેમ લેકગીતમાં પણ રામણ વગેરે સ્થળે બનાવવામાં આવે છે. તેની લંબાઈ દીવડાએ અનેખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવાં પહોળાઈ ૧૧' થી માંડીને ૩૪૩' સુધીની હોય કેટલાંક લેકગીતો પર ઉડતો દૃષ્ટિપાત કરીએ. કન્યા છે. સાચા મુલાયમ રેશમના તાણાવાણું નાખીને તે સાસરે જાય છે. ત્યારે દાદાને માંડવ સૂનું સૂનું લાગે છે. તૈયાર કરવામાં આવે છે. હળવી ફૂલ જેવી મરીને વાળી વાળી દાદા પૂછે વાત, આજ માંડવકેમ અગ્રહરો રે મસ્તીખોર વાયરો પણ આપણું હાથમાંથી ઉડાડી દીવડે હતે વિમુબાને હાથ, મેલીને ચાલાં સાસરે રે. મૂકે છે.
વહુ વિના તે ઘરમાં અંધારૂં જ હૈય! ને તેના નયનરમ્ય આકર્ષક રંગેએ લેકહૈયાં પર એટલે વેવાણને નીચેનાં ગીત દ્વારા શિખામણ મણ કય" છે, કરતી કિનારીએ આવેલે લીલા અપાય છે કે તારો કન્યારૂપી દીવડ અજવાળીને રંગ, વચ્ચે પીળા રંગનો પટ્ટો અને અંદર ઘેરા વહેલે વહેલે મોકલી આપ (જલદી જલદી લગ્નલે) ગુલાબી રંગ આગળ મેઘધનુષના રંગે પણ ઝાંખા તો મારી ડેલીનું અધરું દૂર થાય
લાગે છે. ગુલાબી રંગમાં બાંધણીની જેમ લીલા ડેલીમાં કંઈ ઘોર અંધાર, ઊઠયા તાણ મેલ દીવડે;
પીળા રંગને દાણું પામરીને વધુ આકર્ષક બનાવે છે. ચુલા ઉપર ચંદ્રમાનાં તેજ, ઘટી ઉપર તાડિયાનાં તેજ આજે તે પામરીને વપરાશ ઓછો થત ઉઠય પાવઠ મેલ્ય દીવડો
જાય છે, પણ પ્રાચીન સમયમાં યૌવનને આંગણે
પ્રવેશતા જુવાનડાઓ અને અલ્લડ યુવતીએ પામરી ગે રા બળવંતભાઈ રે ચાલ્યા દરબાર,
પાછળ પિતાનું દિલ દઈ બેસતાં. પ્રેમિકાને પ્રેમના કે રંગભર્યો ફૂલભર્યો દીવડા અજવાળે, રૂપાળા પ્રતીક તરીકે મધુર ફોરમ રેલાવતું અત્તર હાં હાં રે હમલી લીલી દાંડીને ઝમરખ દીવડે.
છાંટીને પામરીની ભેટ અપાતી. મેળામાં પામરી ,, દીવડીએ એરડીયા અજવાળા પહેરીને ઘમ્મર ઘુઘરિયો પણ ટકતી. અને વડલા છે, એ આ જિ ત ભાઈના ળિયા ઢળાવો નીચે, નદી સરવરને કાંઠે, ચાંદની રાતે, ચોરી
, હેમલતા વહુ વગર તેયાં શીદ આવ્યાં છૂપીથી પિયુને ભેટ આપતી. , , પાતળિયા પગ ચાપવાને આવ્યા.
લગ્ન જેવા મ ગલ પ્રસંગે અને ધાર્મિક મહે, , થાળીભર્યો સુખડ જમવાને આવ્યા. સવ વેલા પમરી કેમ ભૂલાય? વરરાજા પામરીને , , આછા સાબુની સાથે લેવાને આવ્યાં. તલવાર સાથે બાંધે છે. ચંદેરી પાઘડીમાં બાંધે છે.
આમ રામણ દીવડે, રંગભર્યો. કુલભ, ઝર. અથવા ખિસ્સામાં છેડો લટકતો રાખીને મૂકે છે. મર દીવડો વગેરે વિશેષણો રૂપી સાજ સજીને લોક- જમાઈને પોખતી વખતે સાસુ ખભે પામરી જીવન અને લોકગીતોમાં અમર બને.
નાખીને પેખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
:૨૩૮:
જન્માષ્ટમી જેવા તહેવારે તથા મેળામાં રાસગરબાની રમઝટ બોલાવતા જુવાનડાઓ હાથે પામરી બાંધીને વધુ રંગીલા દેખાવા પ્રયત્ન કરે છે.
ગામડામાં મુખી હોય છે મુખી હંમેશા પાઘડીમાં પામરી બાંધે છે એટલે પાઘડીમાં પામરી બાંધી હોય તે મુખી જ ગણાય છે. આજે પણ આ રિવાજ ઓછો જોવા મળે છે.
એક લાખે તે વાપરી પામરી, આવી રહી છે આકરૂ ગામને ચોરે છબીલી પામરી. આપણે ચોરે કયા ભાઈનાં બેસણાં
આપણે ચોરે બળવંતભાઈનાં બેસણાં. વીરા કરજો પાર્શ્વિના મૂલ રે, છબીલી પામરી. હાથ ભરામણ એને હાથીડા,
ગજ ભરામણ એને ગામ છબીલી પામરી.”
જન્મેલા બાળકને તેનાં સગાંસંબંધી લાવવા માટે જાય છે. ત્યારે રૂપિયા, નાળિયેર અને પામરી. આપે છે, બાળકને ગળે બાંધે છે. તેને “ પામરી ઓઢાડવા જવું ' એમ કહેવાય છે.
સિંધ દેશના સુમરાની કથા લઈ આવતા આ લોકગીતમાં પામરીને ઉલેખ મળે છે.
બાળકના વાળ ઉતરાવે ત્યારે તેના માથે પામરી બાંધે છે. માતાની પૂજામાં પણ પામરી વપરાય છે. ચંડીપાઠ વખતે નાળિયેર પામરીમાં વીંટીને હેમવામાં આવે છે,
કહૈયાંમાં પામરીને રંગરંગીલી રૂપાલી પામરી છબીલી પચરંગી પામરી, વગેરે અનેક રૂપાળાં વિશેષણોથી સેકગીતોમાં લડાવી છે. લગ્ન વખતે સેવ પાપડ વણતાં આ ગીત ગવાય છે. ;
તાણે તે તાણ્યો ભાલમાં હાજી વાણે વણ્યાં ગુજરાત, છબીલી પામરી રે
આપણી નગરીમાં આવડે શેર ? કઈ કહે રાણે, ને કઈ કહે રાજિય,
હાંજી કોઈ કહે ગુજરાતને રાય. નહિ રે રાણે નહિ રાજિયા,
હાંજી નહિ રે ગુજરાતને રાય. કુંવર આવે. દેવના છબીલી પામરી.”
આવી આવી સુમરાની જાન,
નણંદ ભોજાઈ પાણી સંચર્યા મેરા રાજ, બેડાં મૂક્યાં સરવરિયાની પાળ,
ઇંઢણી વળગાડી ચંપા કેવડે મોરી રાજ, આ વી આ વી સુમરાની જાન,
ઘડો ભરીને પાણી પી ગયા મારા રાજ. નણદલ મેરા સુમરાને જાવ,
સુમરો ઓઢાડે પામરી મેર રાજ, નણંદબાને ચટકે ચડિયેલ રીસ,
બેડલાં ઉપાડી ઘેર આવ્યાં મારા રાજ. માતા મોરાં બેડલિયાં ઉતરાવ રે,
છાતી રે ફાટે ને ધરતી ધમધમે મોરી રાજ, દીકરી મારી લેણે દીધી ગાળ,
ભાભી મેવાસી મેણાં બોલ્યાં મોરા રાજ, વીરા મારા સાંઢણી શણગાર,
મારે જાવું સુમરાના દેશ મેરા રાજ દાસી મારી દીવલડે અજવાળ,
મારે જાવું સુમરાના દેશમાં મોરા રાજ. આ આ સુમરાને દેશ,
રતના રાયકા સાંઢણી ઊભી રાખ. આવ્યો આવ્યો સુમરાને દેશ,
સુમરે ઓઠાડી લીલી પામરી મોરા રાજ.”
ફલેક વખતે ગીત ગવાય છે. તેમાં પણ પામરીને ઉલ્લેખ જોવા મળે છે. તેમાં પામરીના મૂલ કેવા થાય છે.
ભાસે છ માસે કાંતુ કાંતણું
છ મહિને કાંતુ શેર, બીલી પામરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Tele JHAVERI
શુભેચ્છા પાઠવે છે.
પદમશી પ્રેમજી ની કુાં. કુંતાન, છડપાટી, રૂ ના વેપારી,
શ્રી ઝવેરી કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરી
સ્ટેશન રેડ,
મટાદ
Phone : 11464
જિ. ભાવનગર.
આર. સી. સી. સ્પન પાઈપ મેળવવાનુ અને સ્થળ ગુજરાત સ્પન—પાઇપ ઈન્ડસ્ટ્રીઝ શિહેાર ( સૌરાષ્ટ્ર )
ગોહિલવાડ–સૌરાષ્ટ્રની લીલી હરિયાળી ભૂમિમાંથી મબલખ પાક લેવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પાણી પૂરવઠા–સિંચાઈ-સ્વચ્છતા અંગે
જાહેર રસ્તાઓના નાળાઓ અને ગટર ચેાજનાના ઉપયાગ માટે :
હ્યુમ પાઇપ ( સ્પન પાઇપ) જરૂરી છે.
૩” ડાયામીટરથી ૧૮” ડાયાથીટરના કાલર સાથેના પાઈપ .......૧૨ ફૂટ લાંબા.......ઉત્તમ પ્રકારના મળી શકશે
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રી ગઢડા ખેતી વિવિધ કાયૅકારી સહકારી મંડળી લી.
મુ. ગઢડા
સ્થાપના તારીખ :- ૨૩-૧૧-૧૯૫૦
શેર ભડાળ
અનામત ફંડ અન્ય ફંડ :
11
શુ બે ચ્છા પા હૈં વે છે
:- ૪૮૦૦૦-૦૦
૨૯૮૩-૦૦
૩૬૪૦-૦૦
:
-
ઞઢડા તાલુકા ભાવનગર જિલ્લો
૪૪૪
નાંઘણી નંબર :
અન્ય નાધ
૧.
આ મંડળીની સ્થાપના સને ૧૯૫૦માં થઇ અને સને ૧૯૬૦માં સ ંજોગાવશાત સ્થગિત થઇ ગઇ. એ વર્ષે સ્થગિત દશામાં રહ્યા બાદ આ મ`ડળીના માજી પ્રમુખશ્રી ભાણુભાઈ નાજાભાઈ ખાચરના અથાગ પ્રયત્નથી સને ૧૯૬૨માં પુનર્જીવીત થઈ “ ડ ” વર્ગીમાં મુકાયેલ આ મંડળી “ ક વમાં આવી. સને ૧૯૬૪-૬૫ માં આ મડળીએ ચેાકખા નફ્ા રૂા. ૧૩,૧૬૨-૦૦નેા કર્યો જેથી ૧૯૬૫માં આ મંડળી “બ” વમાં
આવી.
મંત્રી ધીરૂભાઈ વાજસુરભાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સભ્ય સંખ્યા :
ખેડૂત :ખીનખેડૂત :
૨. આ મંડળીની સભ્ય સંખ્યા સને ૧૯૬૨માં ૨૮૦ હતી જે આજે વધીને ૩૪૦ પહેઊંચી છે. શેર ભડાળ રૂા. ૪૮૦૦૦-૦૦ અડતાલીશ હજારનુ' છે.
૩૪૦
૨૮૦
૩. ગયા વર્ષોંમાં સભાસદોને બીયારણમાં આપવા શીંગ, બિયારણુ વસુલાતના રૂપમાં આશરે એ હાર મણુ ખરીદી દિધેલ, તેમજ સુપરફાસ્ફેટ, એમોનીયમ સલ્ફેટ, ઘઉં બિયારણ ક્રુડ મૈાખીલ વગેરે સભાસદોને ધીરાણુમાં માલના રૂપમાં આપવામાં આવે છે.
પ્રમુખ વિઠલ નરશી ગઢીયા
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
શ્રી બાટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. રજીસ્ટર્ડ નં. ૧૫૨૨ તા. ૧૩-૨-૫૬ બેટાદ ફોન નં. ૨૩ ઓડીટ વર્ગ તા. ૩૧-૮-૬૬ શેરભંડળ સભ્ય (સહ.મંડળીઓ સહિત)શ્રીઓનું રૂ. ૫૧૧૫૦-૦૦ સભ્ય સહ.મંડળીઓ ૩૫
(વ્યક્તિઓ : ૨૯ છે ના સરકારશ્રીનું
રૂા. ૪૪૧૦૦-૦૦ કુલ સભ્ય સંખ્યા : ૬૪ સભ્ય(સહ. મંડળીઓ)શ્રીઓનું રૂા. ૨૮૬૫૦-૦૦
(પ્રેસેસીંગ યુનીટ માટે) ના સરકારશ્રી નું ( , ) રૂા. ૨૫૦૦૦-૦૦ અનામત ભંડોળ
રૂા. ૧૨૯૬૯-૧૦ થાપણે
રૂા. ૮૩૨૯૨-૨૨ : સંઘની પ્રવૃત્તિ ત્થા પ્રગતિઃ આ સંઘ ખેડુતોને બિયારણ, રસાયણિક ખાતર, જંતુનાશક દવા, લખંડ, સીમેન્ટ વિ. જરૂરીયાતની વસ્તુઓ પુરી પાડે છે. બે સસ્તા અનાજની દુકાન ચલાવીને પ્રજાને રાહત આપવામાં એગ્ય ફાળો આપે છે. ખેડૂતે તેમજ બીનખેડૂતેને માલ કમીશનથી સારા ભાવે વેચી આપે છે સભ્ય મંડળીઓને સગવડતા રૂપ સંઘે એક કેરિયર વસાવેલ છે. જન-પ્રેસ ઉભું કરવા માટે સંઘે પ્રવૃત્તિ હાથ ધરી છે. આ સિવાય ખાંડ તથા શીંગતેલના હોલસેલ નામની તરીકે આ સંઘ કામકાજ કરે છે. કરશનભાઇ ભીમભાઈ પટેલ ધરમશીભાઇ ઠાકરશીભાઈ પટેલ વાલજીભાઈ વિઠ્ઠલભાઈ માનદ્ મંત્રી સભ્યશ્રી
પ્રમુખ શુભેચ્છા પાઠવે છે
શ્રી ભેજાવદર સેવા સહકારી મંડળી
મુ. જા વદર
ઉમરાળા તાલુકે
( જી. ભાવનગર) સ્થાપના તા. ૨૬-૬-૨
નોંધણી નંબર ૬૮૫ર શેરભંડળ ૨૩૮૨૦
સભ્ય સંખ્યા ૧૧૭ અનામત ફંડ ૧૫૮૦-૪૧
ખેડૂત અન્ય ફંડ ૨૭૮-૨૦
બીન ખેડૂત ૧૯ મંડળી ધીરાણ-ખાતર વિગેરેનું કામકાજ કરે છે.
કુંવરજી અમરશી
મંત્રી
બચુભાઈ નાનુભા
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે, ઓફીસઃ ૩૩૫૩
ગ્રામ : “ભાયાણીકે
ફોન નં. (
થર : ૩૮૧૬
* એ. જસવંતરાય એન્ડ કુ. |
કલીયરીંગ, ફોરવડીંગ એન્ડ શીપીંગ એજન્ટ.
ખંડ-બજાર,
ભા વ ન ગ ૨,
શુભેચ્છા પાઠવે છે. ટેલીફોન નં. ૪૧૯૯
સિધ્ધપુરા આર્યન વર્કસ -
એજીનીયર એન્ડ કોન્ટ્રાકટર્સ પ્રેસ રોડ,
ભાવ ન ગ ૨.
રોલીંગ શટર્સ, ટ્રસીઝ કેલમ્સ, બીમ, ઓવરહેડ ટેન્કલ, સ્ટોરેજ ટેન્કલ, જાળી દરવાજાનું કામ, પ્રેસર વેસલ્સ, ખેતીના ઓજારે વિગેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
: ૨૩૯ :
તરસ્યા સુમરાને નણંદે પાણી પાયું. ભાભીએ વાસણ, જે અર્ધગોળાકાર એને નીચે બેઠકવાળું મહેણું માર્યું: “ સુમરા પ્રત્યે હેત હોય તો એને હેય છે. બન્ને બાજુ પકડવા માટેના કડાં હોય છે. જ વરે ને !' નણંદને કારી ઘા વાગ્ય. સાંઢ કેટલીકવાર ત્રાંબા કુંડી પિત્તળની પણ જોવા મળે છે. સાબદી કરીને સિંધમાં ગઈ. અને સુમરાને હકીકતથી નહાવા માટે - ત્રાંબાડી નહાવા માટે વાકેફ કર્યો. સુમરાએ એને લીલી પામરી ઓઢાડી. વપરાય છે. આજે તેનું સ્થાન ડોલોએ લીધું છે, અને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. પણ પ્રાચીન સમયમાં ત્રાંબા કુંડી એ નહાવા માટેનું
કલાત્મક વાસણ ણતું. જ્યારે મહેમાન આવે આ ઉપરથી ફલિત થાય છે કે, પુરુષ સ્ત્રીને
ત્યારે નાવણ તો ત્રાંબાકુડીમાં જ અપાતું. અપનાવવા માગતો હોય તો તેને પામરી ઓઢાડતો. પામરી ઓલ્યા બાદ સ્ત્રી તેની પત્ની બની જતી.
કરિયાવરમાં - ગોહિલવાડ, સોરાષ્ટ્ર અને આ રિવાજ લોકજીવનમાં અસ્તિત્વમાં હશે એમ
ભાલ પ્રદેશમાં કોઈ પણ જ્ઞાતિના માણસને ઘેર
ત્રાંબા કુંડી તો હોવાની જ. કન્યા સાસરે જાય આ ગીત સાક્ષી પૂરે છે.
ત્યારે કરિયાવરમાં અન્ય વસ્તુઓની સાથે ત્રાંબાડી આમ પામરીએ લોકજીવનમાં અમૂલું સ્થાન ખાસ યાદ કરીને આજે પણ અપાય છે. મેળવ્યું છે, પણ આજે દિનપ્રતિદિન લોકસંસ્કૃતિના
ત્રાંબાકુંડીનું લોકજીવનમાં મહત્વનું સ્થાન છે, પ્રતિકને લોકહૈયાં વિસરવા માંડયા છે.
તેની પાછળ આયુર્વેદની દૃષ્ટિ પણ સમાયેલી છે. ત્રાંબાકુંડી
શરીરને ત્રાંબા જેવું નીરોગી બનાવવું હોય તો
તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી પીવામાં આવે ત્રાંબા કુંડી નવ ગજ ઊંડી,
છે, તેમ તાંબાના વાસણમાં ભરેલા પાણીથી તે ઘર બે'ની પરણજો રે."
નહાવાથી અનેક શારીરિક ફાયદાઓ થાય છે. નાચતી કૂદતી ગભરૂ બાળા યૌવનના આંગણે
કળા કારીગરી :- આમ લોકસંસ્કૃતિમાં જેનું પગ મૂકે છે ત્યારે સંસારસાગરમાં જીવનનૈયા હે કાને સ્થાન આટલું મહત્વનું હોય તે લોકગીતમાં કેમ રતી સરખી સાહેલીઓ તેને શિખામણ આપે છે. તે હાય ! ગહિલવાડનાં લોકગીતમાં અનેક જગ્યાએ કે બેની ! તું લગ્ન માટે એ વર અને એવું ઘર ત્રાંબાકુંડીના ઉલ્લેખ મળે છે. પસંદ કરજે જ્યાં ધનની છોળો ઊડતી હોય, ઊંડી ત્રાંબાકુ ડીમાંથી પાણી ખૂટતું નથી તેમ મોટા
ચો પા ટ ઘરમાંથા સમૃદ્ધિવૈભવ ઓછો થતો નથી.
થાપાટ એટલે ચાર પાટાવાળી રમતની લેકસંસ્કૃતિનું પ્રતીક - ત્રાંબા કુંડી લોક
બાજી. ચેકડી આકારના પાટા પરથી પાટ નામ જીવનમાં તાણાવાણાની પેઠે વણાઈ ગયેલી છે. તેથી જ લોકસંસ્કૃતિમાં તે આગવું સ્થાન જમાવીને બેઠી છે.
પડયું હોવાની કલ્પના કરી શકાય. પાઠ્ય સંગગુજરાતના કોઈપણે ગામડે જઈ ચડે તે તમને
ઠાબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોપાએક પણ ઘર એવું નહિ મળે કે જ્યાં ત્રાંબાકુંડી
ટને ઉદ્દવ સંસ્કૃતિના વિકાસ જેટલો પ્રાચીન છે. જોવા ન મળે.
વેદકાળમાં પાટ એ રમતનું એક સાધન હતી.
મહ ભારતના વખતના સમાજમાં પણ ચપાટનું ત્રાંબા કુંડી નામ તામ્રડ પરથી ઊતરી અસ્તિત્વ હતું પાસાની રમતમાં પાંડવો રાજપાટ આવ્યું હોય એમ લાગે છે. તાંબાનું નાનકડું હારી ગયેલા એ આપણે સારી રીતે જાણીએ છીએ.
ચાપાટ એટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
: ૨૪૦:
શામળ ભટ્ટ પણ પોતાની વાર્તાઓમાં ઠેરઠેર ચેપી છે. દાણા પરથી સે ગઠને આગળ ચલાવવામાં આવે ટનો ઉલ્લેખ કરે છે. રાજામહારાજાઓ પણ ચેપ છે. સોગઠી રસ્તામાં આવતી સોગઠીને મારીને ઘેર ટના ખૂબ જ શોખીન હતા..
બેસાડે છે અને રમત આગળ ચાલે છે. સોગઠાના
વિવિધ નામો હોય છે. લીલા રંગના સોગઠાને ચોપાટ મનોરંજન મેળવવાનું અને સમય
પોપટના નામે, કાળા રંગના સોગઠાને ભેંસના
પસા છે on પસાર કરવાનું સુંદર સાધન છે. તેથી પ્રાચીન
નામે, લાલ રંગના સોગઠાને ગાયના નામે તથા કાળથી લોકજીવનમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે.
- પીળા રંગના સોગઠાને ગધેડાના નામે ઓળખાય છે, તેથી એ પાટને લકસંસ્કૃતિના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે,
આનંદેસવ-પ્રસંગે પાટ પાટ : લેકકળાનું પ્રતીક
ગુજરાતના ગામડે ગામડે પાટની રમત રમાય સાદ માદરપટના કપડાથી માંડીને કીનખાબ
છે. ખાસ કરીને આનંદેત્સવ પ્રસંગે પાટની અને અતલસના કાપડની ચોપાટ બનાવવામાં આવે
રમત વિશેષ રમાય છે. કુમારિકાએ વ્રત અને છે દરજી ચોપાટ વેતરી આપે છે. હૈયાસૂઝવાળી
જાગરણ પ્રસંગે પાટ માંડે છે; અને આ રમત નમણી નારીએ તેના પર ખડીથી રેખાંકને આલે.
પાછળ ઘેલીઘેલી બની જાય છે. રમત જામતાં, એની ખીને, ઊડીને આંખે વળગે તેવું ર ગબેરંગી સૂતર
પાછળ રાતોની રાત વહી જાય છે તેની પણ ખબર અને હીરનું ભરતકામ કરે છે. તેમાં સેગઠાં મુક
પડતી નથી ઘેર સાજનિયા (મહેમાનો) આવે ત્યારે વાનું એક ખાનું રાખવામાં આવે છે. ચોપાટ પર પણ ચાપાટા પથરાય છે. બાજીઓ મંડાય છે.
આમ મહેમાના સાથે મેજ અને મનોરંજન માણભરનારનું નામ અથવા ઘરવાળાનું નામ. તે વળી કયારેક વાપરનાર સુખી રહો” એવાં વાક પણ
વાનું મજાનું સાધન છે. પાટ પર જુગાર પણ ભરેલાં જોવા મળે છે. દરજી ભરતકામ કરેલી ચોપા
ખેલાય છે. ટને અસ્તર મુકીને એટીને તૈયાર કરે છે. પાટ
કરિયાવરમાં ચોપાટ રમવા માટે સેગઠાંની જરૂર પડે છે. સ ઘેડિયા લોકો સંધેડા પર રંગબેર ગી રૂપાળાં મજાનાં સોગમાં ઉતારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં રાજપૂત છે. પ્રાચીન કાળમાં રાજામહારાજાઓ સોનાનાં કોળી, કણબી અને રબારી કોમમાં કન્યાને આવ્યું સેગઠાંથી આ રમત રમતા. એટલે ચોપાટને સંધે- કરીને સાસરે ઓળાવે ત્યારે કરિયાવરમાં પાટ ડિયા, સે ની દરજી તથા લેકસમાજની નારીઓની આપવાને રેવાજ જાણીતું છે. કન્યાનો બાપ કળાના પ્રતીક તરીકે ઓળખી શકાય.
પિતાની લાડકી દીકરી માટે ઉમંગભેર કરિયાવર
કરે છે પિતાની પુત્રી નવરાશના વખતમાં ચપટની ચોપાટની રમત
રમત દ્વારા આનંદથી દિવસો પસાર કરશે, એવી પાટના ચાર પાટા લગભગ એકએક હાથ ક૯૫ના સાથે અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત ચોપાટ, જેટલા લાંબા હોય છે. તેને સ કેલવી હોય ત્યારે પણ અવશ્ય આપે છે, સૌરાષ્ટ્રમાં કન્યાને જન્મ સહેલાઈથી વાળી લઈ શકાય છે. ચોપાટની રમત થાય ત્યારથી જ માતા તેના કરિયાવરમાં આપવાના માટે સેળ સોગઠાં હોય છે જેને ચે પાટ પર મૂકીને ભરતની ચિંતા કરે છે અને ભરતકામ શરૂ ફરે છે. એકી સાથે જ માણસો આ રમત રમી શકે છે. ૮ કન્યા ઉંમરલાયક થાય ત્યાં સુધીમાં સઘળું ભરત માણમે પણ રમત રમી શકે છે. ૬ મેટી મોટી તૈયાર કરે છે. તેમાં ચોપાટનું ભરત પણ કાળજીકેડીએ (દાણીયા) લઈને દાણું નાંખવામાં આવે પૂર્વક તૈયાર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
લોકગીતમાં ચોપાટ
સાના કેરા સે ગઢડા મંગાવો, લોકગીતે એ તો સ મા જ જીવન ની આરસી
પાસે મુકે પરવાળાના પાસ; ગણાય છે. સમાજજીવનનું દબદ પ્રતિબિંબ તેમાં
સોનાના સંગઠડા અલી દષ્ટિગોચર થાય છે. લેકજીવનમાં પાટે મહત્ત્વનું
૫ ૨ વા ળા ના પાસા રે. સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેથી લોકગીતામાં ઠેરઠેર રાણ જાયે રમવા બેઠો, ચોપાટના ઉલ્લેખો મળે છે.
દાસી ગઇ હારી રે. લગ્ન પ્રસંગે ચોપાટને માધ્યમ બનાવીને માંડવા- રાસા
છે. દાસી, ગઈ તું શું હારી તારે, પક્ષની સ્ત્રીઓ વેવાઈની મીઠી મશ્કરી કરીને
બાબુ સ ર બે બાપ રે.
શાકે બેઠો દહીં શિરાવે, આનંદ માણે છે.
મિન નામ ઠેરાવો રે. ઊંચાનીચા બંગલા ચણા,
પાણહારામાં ચું–ચું કરે, મે તો કેડે પગરણ માડિયાં રે.
ઉંદરડે નામ ઠેરા રે. એ બંગલામાં જાજમ પથરાવે, મેં તે કેડે.. શેરીઓમાં ભસ ભસ કરે. જાજમ ઉપર બાજુએ ઢળ, મેં તે કોડે ..
કૂતરો નામ ઠેરા રે. બાજઠ ઉપર બાજીએ ઢળાવે, મેં તો કેડે .. બાજી ઉપર પાસા પધરાવો, મેં તો કેડે....
ત્યારે માંડવામાંની સ્ત્રીઓ કેમ શાંત બેસે ? રમશે ગેવિંદસ ગ વેવાઈ, મેં તો કોડે..
તેઓ કન્યાનાં ગુણગાન ગાતું અને જમાઈની મશ્કરી સામા રમશે અજિતસંગ હજારી, મેં તે કેડે...
ગાતું ગીત શરૂ કરે છે: જીત્યા છતા અજિતસંગ હજારી, મેં તે કોડે... ઊ ચી મેડીને બાજરિયાં કમાડ હાર્યા હાર્યા ગોવિંદસંગ વેવાઈ, મેં તો કેડે...
ટેલેને મારણ રમે સોગઠે રાજ. જીયા ઉપર વાજાં વગડા , મેં તો કોડે.. રમ્યાં રમ્યાં માઝમરાન, હાય ઉપર ગધેડા ભૂકાવો, મેં તે કેડે.
હેલો હાયને મારણ છતિયાં હે રાજ.
રમ્યાં બાજીઓ બેચાર, લેકકવિની કલ્પના પણ ક્યાં પહોંચે છે?
ગોરા ગાલેમાં થપ્પડ મારિયાં હો રાજ. ચોપાટ પર પરવાળાના પાસાની કલ્પના ખરેખર
ચટક ચડી છે બાને રીસ, હૃદયંગમ છે:
સંગઠડા પટકીને નીચે ઊતર્યા હો રાજ. મંડપ ઉપર ગાલીચા પથરા,
પાછા વળો ગજુભાઈનાં બેન, ગાલીચા ઉપર બાજોઠી ઢળાવો, તમે જીત્યોને અમે હારિયાં હે રાજ. બાજોઠી પર એ પાટ પથર,
મહેમાનને સોગઠાબાજીની રમત અપાય છે. પાટ પર પરવાળાના પાસા. તેના ઉલ્લેખો લોકગીતોમાં મળે છે? લગ્નપ્રસંગે જમાઈ પણ મશ્કરીનું માધ્યમ બને સાજનિયાને રમતા દેવરાવો રે, છે. ફટાનું દ્વારા જમાઈરાજની મશ્કરી થાય છે. સેગઠા અતિ ભલો રે બાઈ, વર કન્યાને ચોપાટ રમતાં કપીને લોકગીત રચાયું પાસા ઉપર માન ઘણું રે. છે, જે લેકહેયામાં આનંદની હેરખી જન્માવે છે. તમને રમત આપશું બાઇએ, જાનડીએ સામું ગીત છેડે છે:
વરરાજાને પાસાની જોડય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
: ૧૪૨:
પ્રાચીનકાળમાં લેકજીવન અને લેકગીતમાં ગાઢ નિર્ધારિત તિથિએ વરરાજાની જાન જોડવા રીતે ગૂંથાઈને, લોકોને નિર્દોષ મનોરંજન પૂરું માટે સાંગામાચી તૈયાર કરવામાં આવે છે. માલાપાડતી ચેપ ટબાજીના પ્રચલિત રમત આજના જાળિયા બળદે શણગારવામાં આવે છે. હીરાનાં યુગમાં વીસરાવા લાગી છે. ગ્રામલકે એ હજુ આ ભરત ભરેલી ખાપુ અને આભલાવાળી ઝૂલ્ય, રમત જાળવી રાખી છે. પણ શહેરના લોકોને મખિયાડા, મરડા, ખંભાતી ધૂઘરમાળ અને ઝર્યા ચપાટ શું હશે? એ કલ્પના આવવી પણ મુશ્કેલ પહેરાવીને સાંગામાચીએ જોડે છે. છે. આજે ગુજરાતના ગરવા ગ્રામજીવનમાંથી પણ ૫ ટનું રથા ધીમેધીમે ઓછું થવા માંડયું છે
વઢિયાર પ્રદેશમાં સ્ત્રીઓને પણ જાનમાં લઈ વીસરાવા માંડયું છે
જવાનો રિવાજ છે; એટલે સાંગા મચીમાં વરરાજા, એમની બહેન, માતા, ભાભી અને કુટુંબની સ્ત્રીઓ જ બેસે છે. વેલ્યમાં એક કન્યા અને બાકીના
પુરુષ જ બેસે છે જ્યારે સાંગામાચીમાં એકાએ સાંગામાચી
પુરુષ સિવાય બધી જ સ્ત્રીઓ જ હોય છે. તેમાં
જે કાઈ કુટુંબીને લઈ જવાનું વીસરી જવાય તે ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને વાગડ રિસામણાં મનામણાં થાય છે. પ્રદેશમાં તમે ચેતર-વૈશાખમાં એટલે કે લગ્નની મોસમમાં જઈ ચડો તે તમને લોકસંસ્કૃતિના વિશિષ્ટ સાંગામાચીમાં બધી સ્ત્રીઓ એકબીજાના ખભે પ્રતીકસમી સાંગામાચી તે અવશ્ય જોવા મળવાની જ. હાથ મૂકીને ગોળગોળ બેસે છે. વચ્ચે વરરાજા ગુજરાતમાં સામાન્ય રીતે વરરાજા વયમાં હાથમાં તલવાર લઈને બેસે છેસ્ત્રીઓ માથે ચાદર બેસીને કન્યા પરણવા માટે જાય છે. પરાપૂર્વથી અગર તે કામળી એઢી લે છે. બાળલગ્નની-પ્રથા ચાલ્યો આવતે આ લોકરિવાજ વઢિયાર દેશમાં પ્રચલિત હોવાથી વરરાજાને ખોળામાં બેસાડી નવી જ રીતે પ્રચલિત થયો છે વઢિયારી વરરાજા લેવામાં આવે છે. ઉંમરલાયક વરરાજા હાથમાં વરયને બદલે સાંગામાચીમાં બેસીને પરણવા માટે તલવાર અને નાળિયેર લઈને સાંગામાચીમાં આગળ જાય છે
બેસે છે. પાછળ પાંચ-છ ગાડાં ચાલ્યાં આવતાં
હોય છે. એકાદ બે ઘોડાં પણ હોય જ. સાંગામાચીની રચના
સાંગામાચીને હાંકનાર પણ રસિયો હોય છે. વલ્યની જેમ સાંગામાચીમાં પણ ગાડાને તેમાંય વળી તાજા પટેલ પાણિયાળા બળદ ઉપયોગમાં લેવાય છે ગાડાની ડાગળી કાઢી લઇને જોયા હોય પછી પૂછવું જ શું? સાંગામાચી પૂરપાટ ઉપર ચાર પાયાવાળી સાંગામાચી બાંધવામાં વે ઉપડે છે. વઢિયારની સ્ત્રીને શરીરે ખૂબ કાઠી હોય છે. આ સાંગામાચી કાથી, પાટી અગર તો મૂજથી છે. તે નોધારી સાંગામાચીમાં બેસી રહે છે. ગમે ભરવામાં આવે છે તેના ૨ પાયા ટૂંકા અને ૨ તેવા ઘાસ ઘડિયા આવે તો પણ તે પડતી નથી. લાંબા હોય છે. ટૂંકા પાયા ગાડાના જસરાના માત્ર એકબીજાના ખભાના આધારે બેસી રહે છે. ભાગ તરફ રહે છે. જયારે લાંબા પાયા કાઠા તરફ અને જે પડી જાય તે બધી સ્ત્રીઓનું ઝૂમખું રહે છે પરિણામે ખાટલા જેવી મજાની બેઠક એક સાથે જ નીચે પડે છે. પછી સાં મામાચીવાળો તૈયાર થાય છે. તેના પર ગાદલું અગર તો ગોદડું તેમને લેવા પણ ઊભો નથી રહેતો. સ્ત્રીઓ પાછળ પાથરવામાં આવે છે.
ચાલતી-ચાલતી માંડવે પહોંચી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી શાંતીનગર જૂથખે. વિ. વિ. કા. સહ. મંડળી લી.
શાંતીનગર
મહુવા તાલુકા
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ :- ૧૧-૧-૫૬
સેંધણી નંબર -૧૯૧૯ શેર ભંડળ :- ૮૫૦૦૦-૦૦
સભ્ય સંખ્યા - ૩૪૫ અનામત ફંડ :- ૧૦૦૦૦-૦૦
ખેડૂત – ૨૯૮ અન્ય ફંડ :- ૫૦૦૦-૦૦
બીન ખેડૂત - ૪૭ અન્ય નંધ:- મંડળીએ બેંક પાસેથી લેન મેળવી સભ્યોને એકંદર પાંચ લાખ રૂ. સુધીનું ધીરાણ કરેલ છે તેમજ સભ્યને અનાજ, ખાતર, વિગેરે પુરૂ પાડવા બે બ્રાંચ માઈન વિતરણની વ્યવસ્થા કરેલ છે.
પ્રતાપરાય સી. રાશી
મંત્રી
દુલાભાઈ કરશનભાઇ પટેલ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Tele :
| Gram : "BORLI” . Phone: 322770
Branch : BUNDER MANGALORE-1. (S.K. Tel. Off. 3864 Res. 3954
Shah Jadavji Morarji & Co.
SOPARIWALA 316, Kharek Bazar, BOMBAY-9.
ANANTVRAI JADAVJI
Res. Phone: 571774
BABUBHAI MADHAVJI
Res. Phone: 574145
ISHWARLAL MADHAVJI CHANDRAKANT MADHAVJI
Res. Phone : 57 7
કિસાન બ્રાન્ડ ખોપરેલ તેલ વાપરવાને આયહ રાખે.
ગુજરાતભરમાં પરેલ તેલ અને બાળના ઉત્પાદકો - ફોન નં. C/o ૪૭૫૪
2014: KHOPRELTEL
કિસાન ખોપરા મીલ્સ
જમના
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
શુ બે છા પાઠવે છે
,
શ્રી મોટા ખુંટવડા જુથ ખે. વિ. વિ. કા. સ. મંડળી લી. મુ, મેટા ખુંટવડા
મહુવા તાલુકો
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ :- ૨૪-૧૧-૪૯
નોંઘણી નંબર :- ૩૧૦ શેર ભંડળ :- ૧૦૩૯૪પ-૦૦ સભ્ય સંખ્યા :- ૪૯૦ અનામત ફંડ :- ૧૩૭૬૯-૫૮
ખેડૂત :
૩૪૮ અન્ય ફંડ :- -: ૨૦૫૨૬-૧૯ બીનખેડૂત :- ૧૪૨
II
-
--
---
=
=
=
=
મનહર જા. કાણકીયા
બચુભાઈ જગન્નાથ તેવારી મંત્રી
પ્રમુખ વ્યવસ્થાપક કમિટી (૧) શ્રી બચુભાઈ જગન્નાથ તવારી (૪) ધજી રૂડાભાઈ (૨) દેવધનભાઈ રામજીભાઈ
(૫) લલ્લુભાઈ ધનજીભાઈ (૩) બચુગર શામગર
(૬) કાનજી નરશી દવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
સરળ હપ્તેથી ત્યા રોકડેથી રેડિયે, સાયકલ, સેઇંગ
મશીન, સેફાકમ બેડ વિ. તેમજ મેમ્બર બની રૂ. ૨૧૦ની વસ્તુ મેળવવા અવશ્ય મુલાકાત હશે.
અજોડ વિશ્વાસુ સ્થળ :
રાજહંસ બેનીફીટ કુ.
કે સ્ટેશન રેડ, વિદ્યાભવન, ભાવનગર
–: અન્ય શાખાએ –
ભાવનગર, સુરત, અંકલેશ્વર, ભલેડા, રાજકોટ, વાંકાનેર, મોરબી, કાલાવાડ, શીતલા, જામખંભાળીયા,
મીઠાપુર, પોરબંદર, મહુવા, જુનાગઢ.
ભાવનગરને આંગણે આવે તે એક વખત
જરૂર મુલાકાત લેશો આધુનિક ઢબે તૈયાર કરેલ રહેવા તથા આરામ કરવા માટેનું
એક માત્ર અજોડ સ્થળ :
અ શે કા રે સ્ટ હાઉસ રેલ્વે સ્ટેશન સામે, ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
: ૨૪૩ :
--
-
-
-
-
-
-
-
-
-
-
એક માંડવે સામાન્ય રીતે પાંચસાત લગ્ન હોય તારા કરસિયાને નીર નાગરવેલ્ય, છે, એટલે જુદાજુદા ગામની જાન સાંગામાચીઓ જાન લાયે ભલે આ રાજ લઈને નીકળી પડે છે. વઢિયાર પ્રદેશ પણ ચૈતરવૈશાખમાં ઉજજડ ભટ્ટ જે ભાસે છે ઠેર ઠેર માંડવા આગળ અથવા તો ઉતાર આગળ આવેલી પીલુડીઓ ઉપર રૂપાળાં લાલ. ગુલાબી જાડિયે તેલે રમે છે. એક બાજુ માંડવાવાળી કાળાં અને ધોળાં પીલુના ઝૂમખાં ઝળુંબે છે. એવા
- સ્ત્રીઓ હે ય, બીજી બાજુ જાનડિયું હોય, ત્રીજી પ્રદેશમાંથી પસાર થતી વીઓનાં હૈયાં હાથ રહે બાજુ પ ણેતર થતાં હોય છે ઢેલના તાલે સ્ત્રીઓ ખરા ?
ગાંડીતૂર બનીને આખી રાત નાચે છે. ગીત ગાય
છે અને આનંદ લુંટે છે. વીરનો સાફ તે સવા લાખને, બાંધજો બાંધજો સાસરિયાને ઘેર રે,
લીલુડી રાખ્યું રે, રાણું વેકે છે, હોંશીલા વીરા, તમારે જવા છે
કયા ભાઈ રસિયા રે, રાખ્યું મુલવે છે.
સંજુવહુ રંગીલાં રે, રાણું વેકે છે. કન્યા પરણવા...
જોડભાઈ રસિયા રે સ્તે રોકે છે. વિરત વીંટી તે સવા લાખની,
લીલુડી રાણું રે, રાવું વેકે છે. પહેરજે પરહેજો સાસરિયાને ઘેર રે, જરૂભાઈ રસિયા રે, રાઠું મૂલવે છે. હસીલા વીરા તમારે જાવા છે.
માંડવે માયરાં અને ચોરી થાય છે. જાન બે કન્યા પરણવા દિવસ રોકાઈ ત્રીજે દિવસે વિદાય થાય છે. વરરાજા સાંજના સાંગામાચી સસરાને ગામ પાસે પરણીને એકના જ પાછા ફરે છે. ઉમરલાયક કન્યાને છે પાદર ઉતારો કરે છે. આજે તો જાનને ગામમાં વરરાજાની સાથે સાંગામાચીને સાસરે ઓળાવવામાં ઉતારો આપવામાં આવે છે. રાતના ચેરી અને આવે છે. સોગામાચીમાં મામાટલું મુકાય છે. માયરાને સમય થતાં વરરાજા ધામધુમથી માંડવે લગ્નપ્રસંગે જાડિયો ગાવામાં એટલી બધી પરણવા માટે જાય છે. બાળલગ્નની પ્રથા હોવાથી મશગૂલ બની જાય છે કે ન પૂછો વાત ! ખાવું, પીવું અણવર વરરાજાને તેડી લે છે. આગળ ઢેલી ઢેલ ગાવું અને ઢાલે રમવું એજ જાણે તેમના જીવનના, રમે છે બજાણિયા શરણાઈ વગાડે છે. સ્ત્રીઓ ધબકાર બની રહે છે ઘેર પાછાં ફરતાં ગીતો ગાવામાં પાછળ ગીતો ગાતીગાતી માંડવે જાય છે.
તાનમાં પોતાનાં છોકરાંને પણ વાસરી જાય છે.
અને ગાતીગાતી સાંગામાચીમાં બેસીને ઘર ભણી જાન લાવે ભલે આયો રાજ,
વિદાય થઈ જાય છે. માંડવાવાળા ઘોડા પર બેસીને આગળ (૨) પદ હાલે રાજ,
જાનાિંનાં રહી ગયેલાં છોકરાં આપવા પાછળ પાછળ (૨) મામા હાલે રાજ.
પાછળ જાય છે. આવી છે ગાવાની મસ્તી ! ગળું એ જી...બીચમે ડોલરિયાની જાન.
બેસી જાય એટલાં ગીતો ગાય છે. ઘેર પાછાં ફરતાં સુલતાની સૂબા...
ગાયા વિના તો રસ્તો પણ કેમ ખૂટે? ઘેડલા દસ લાખ લા રાજ,
તેઓ પરણીને પ્રથમવાર જે સાસરે આવતી તારા કરસિયાને નાયો પાર,
કન્યાને સંભળાવે છે: સુલતાની સૂબા...
તારા દેશમાં ઝાઝા વેશ. ઘાને દાળ આપ રાજ,
કે લાડી વીંઝણે શું ન લાવી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
:૨૪૪ઃ
આવા ઉનાળાના દાડા
કે લાડી વીંઝણા શુ ન દ્રવી?
તારા બાપને અડાણે મેય
તારા દેશમાં
કે લાડી વીંઝો શું ન લાવી ? ઝાઝા વેશ કે લાડી વીંઝણેા શુ` ન લાવી ? આવા ચેામાસાના દા'ડા
કે લાડી છત્રી શું` ન લાવી ?
તારા બાપને અડાણે મેલ્ય
કે લાડી વીંઝણા શુંન લાવી ?
આવા શિયાળાના દા'ડા
તારા દેશમાં
કે લાડી રજાઈ શુ ન લા તી ?
તારા બાપને અડાણે મેથ્ય
કે લાડી જાડ઼ શું ન લાવી ? ઝાઝા વેશ
કે લાડી વીંઝણા શુ' ન લાવી ? લેકજીવનમાં સાંગામાચી
ગ્રામજીવનમાં આજે પણ ટચૂકડી સાંગામાચી જોવા મળે છે. પ્રાચીનકાળમાં જ્યારે મશીનલ એ નહેાતી ત્યારે સ્ત્રીએ વહેલી ઊડીને આ માચી પર દળવા બેસતી. માચી ખટલીને નામે પણ જાણીતી છે તે ખાજોડ જેવડા આકારની હોય છે. સધાડા પર ઊતારેલા તેના પાયા ખૂબજ નાજુક અને મને હર હાય છે. વચ્ચે સૂતરની દોરીથી ભરવામાં આવે છે. સ્ત્રીઓ માથુ એળવા અગર તે। તેલ નાખવા એસે છે ત્યારે પણ આને ઉપયોગ ચાય છે. તેલ નાખનાર સ્ત્રી નીચે બેસે છે. ગણેશથ અને અખાત્રીજના વિસે બાંધેલા દોરડાના હીંચકા પર માચી મૂકીને હીંચકા ખાવામાં આવે છે. સાસુજીન આસન તરીકે પણ સાંગામાચી વપરાઇ છે. ગુજરાતી કહેવત છે કે ‘સાસુજી તે સાંગામાચીએ જ મેસેને ?'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લેકગીતે એ પણ સાંગનાચીને પેાતાના વિષય બનાવ્યેા હાઇ ડેરડેર સાંગામ ચીના ઉલ્લેખ મળી આવે છે.
બાળપણમાં લગ્ન થયાં છે એવી તરુણુ કન્યકા આંગણે આવેલી વેઠ્યું જોઇને દાદાને પૂછે છે
આપણા ચોકમાં વેશ્યું કેાની વહૂદી, તરકુનાં આણાં કાનાં આવ્યાં હૈ। રાજ ! ચારે ખેડા દાદા દેહાત રે,
તરકુનાં આણાં નાં આવ્યાં હો રાજ. અમને નથી ખબ' દીકરી રે સોનલબા, તમારી તે માતાને પૂઠા હો રાજ. સાંગામાચીએ બેડાં માતા હૈ જહુબાઈ તરકુનાં આાં કાનાં આવ્યાં હૈ। રાજ ! અમને નથી ખબરું દીકરી રે સાનલબા, તમારા તે વીરાતે જઈ પૂછે। હા રાજ, ઘેાડલા ખેલવતા વીર । વિક્રમભાઇ, તરકુનાં આણાં કોનાં આવ્યાં હો રાજ ! અમને નથી ખબરું એની રેસાનલખા, આપણી ખેનીબાને પૂછે। હ। રાજ, ઢીંગલે પેાતિયે રમતાં એની રે નાનલબા, તરકુનાં આણાં કાના આવ્યાં હ। રાજી અમને નથી ખબરું... એની ફ્ સાનલખા, આપણી ભાજોઈયુ તે પૂછો હો રાજ ! બેટડા ધવરાવતાં ભાજાયું મારાં, તરકુનાં આણાં કાં આવ્યાં હૈ। રાજ ! માથલિયાં રે ગૂંથું ને સે ંથલિયા રે પૂરું તરકુનાં આણાં તમારાં આવ્યાં હૈ। રા!
આ સાંભળીને કન્યા બધાને શાપ આપે છે તેમાં માતાને કહે છેઃ
સાંગેમાચીએ બેઠાં માતા હૈ જહુબાઇ જગતે જતવારા તારે દખણે રે'જો.
વહુ સેાનાની માળાબસરી પહેરીને નીકળે છે, ચારે બેઠેલા સસરાજી પૂછે છે, આ માળા કોણે ધડાવી? સાસુજી પણ પૂછે છે.
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
: ૨૫ :
સાંગામાચીએ બેઠાં એમનાં સાસુજી બોલ્યાં, કટુંબની સ્ત્રીઓમાંથી એકને માથે એરે મેહન કેરે ઘાટ, માળાબસરી કે બે ઘડાવી? મેતીથી ભરેલા રૂપળે એડિયો મૂકવામાં આવે છે,
માથે ભાતીગળ ચુંદડી ઓઢી તે પર માથે ત્રાંબાનો ચોપડા લખતા જેઠજી, બેટડ ધવરાવતાં
કળશિયો મૂકે છે હાથમાં રમણદીવડે લે છે બધી જેઠાણી, ઘેડલા ખેલવતા દિયરજી, પાણીડાં ભરતાં
સ્ત્રીઓ ગીતે ગાતી ગાતી નિયત કરેલી જગ્યાએ દેરાણી, ઢીંગલે રમતાં દેરાણીજી પૂછે છે કે આ
ઉકરડીની સ્થાપના કરવા જાય છે. પ્રાચીનકાળમાં મજાની માળાબસરી કેણે ઘડાવી છે, ત્યારે મેડિયે બેઠેલે સાયબો જવાબ આપે છે––
લગ્નવાળા ઘેર જ ઉકરડીની સ્થાપના કરવામાં
આવતી. આજે તો પાડોશીના ઘેર અથવા કાકા મેડિયે તે બેઠા એમના સ્વામીજી બોલ્યા,
કે નજીકના સંબધીને ઘેર જઇને ઉકરડી સ્થાપવામાં એરે મેહન કેરે ઘાટ, માળાબસરી અમે રે ઘડાવી. આવે છે. ઉ ૨ડી સ્થાપવા જતી સ્ત્રીઓ નીચે મુજબ
ગીત ગાય છે :લેકસંસ્કૃતિનાં અનેકવિધ પ્રતિકોની સાથે સાથે સોંગામાચી પણ લોકજીવનમાંથી અદશ્ય થવા ઉકરડી નોતરતા વનમાળી, માંડી છે.
જ ડિયે છે સેનાને ખૂટ
ગુજર માળી રે, ઉ ક ૨ ડી
તેની ઘડાશે કાકડી વનમાળી રે, લગ્નના મહત્વના કવિધિઓ પૈકીને એક
ભાવીશ જમણા કાને કે
ગુજર ભાળી રે. વિધિ ઉકરડીને છે. પ્રાચીનકાળમાં જ્યાં ઉકરડીનું સ્થાપન કર્યું હોય ત્યાં ધરને કચરો એકઠા કરવામાં ઉકરડી નેતતા વનમાળી રે, આવતે. આજે તો ઉકરડીનું સ્થાન લગ્નના એક જડિયો છે લેતા ખૂટે કે વિધિ તરીકે જ જળવાઈ રહેલ છે. કચરાના મેટા
ગુજર માળી રે ઢગલાને ઉકરડાના નામથી ઓળખીએ છીએ તેવીજ રીતે કચરાની નાની ઢગલી ઉકરડીના નામે
તેનો ઘડાવીશ દીવડો રે વનમાળી રે, જાણીતી છે
શોભાવીશ જમણે હાથ રે
ગુજર માળી રે. ' ગુજરાતમાં લગ્ન પ્રસંગે પીઠી ચોળવી, મીંઢોળ બાંધવું, ગોત્રજની સ્થાપના, માંડવો અને માણેક
નિયત સ્થળે આવીને અબિલ ગુલ લ, સોપારી સ્તંભ રોપવાના જેવી જ એક પ્રચલિત વિધિ તે
અને પૈસો મૂકે છે સ્ત્રીઓને ઉકરડીનો ગોળ વહેંચે ઉકરડી નેતરવાની છે, વર-કન્યા બનેના ઘેર
છે અને ગીત ગવાય છે. લોકગીતમાં તે ખારેક
અને સોપારી વહેંચવાનો ઉલ્લેખ મળી આવે છે. ઉકરડીની સ્થાપના કરવામાં આવે છે.
રાતના ફુલેકુ ફરીને ઘેર આવે છે ત્યારે ગણેશની જેરૂભાઈએ ઓરડા ઉઘાડ્યા રે સ્થાપના જે ઓરડામાં કરી હોય તે ઓર- આજ રે બચુભાઈની ભાડી શીદ ગઈ? ડામાં બાજોઠ ઢાળીને તેના પર વર અગર કન્યાને
અજીતભાઈની ઉકરડીને કાજ રે. ઊમાં રાખવામાં આવે છે તેમને હાથમાં ચોખા ખારકડીના ઠળિયા સારૂ શીદ ગઈ? અને ઘઉંને ખેબ ભરાવવામાં આવે છે. સોપારીના કટકા સારૂ શીદ ગઈ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
:૨૪૬:
ઉકરડીને ઉઠાડી લેવામાં આવે છે. આ પ્રસંગે સ્ત્રીઓ ઉકરડી પ્રસંગે વહેંચાયેલ ગોળ સ્ત્રીઓ જ
ગીતો ગાતા ગાતી ઉકરડાની જગ્યાએ જાય છે. ખાય છે એવી લેકકલપના છે કે આ ગેળ પુષે ખાય તે બાયેલા થઈ જાય છે. આથી ઉકરડીની કયા ભાઇ મુંબઈ શહેર ગ્યા'તા મજાના કેવડા રે. સ્થાપના માટે પુરુષોને સાથે લઈ જતા નથી. મોટાભાઈ મુંબઈ શહેરે ગ્યા'તા માને કેવડે રે. સ્ત્રીઓ ઉકરડીની સ્થાપના કરીને આવે ત્યાં
ત્યાંથી ખત્રણ પરણી લાવ્યા. મજાનો કેવડો રે.
ત્યાંથી ખબર સુધી પર અગર કન્યા બાજોઠ ઉપર હલ્યા ચાલ્યા કયા ભાઈ ખાટલડા ખંખેળે મનને કેવડે છે. વિના મૂંગા મૂળ ઊભા રહેવાનું હોય છે. તેની
કયા ભાઈ ઢોલીડા ઢળે પાછળની લેકક૫તા એવી છે કે આ વખતે જે
કયાં વહુ રમે રસ રૂએ વર અગર કન્યા બોલે તે તેની સામૂ મૂંગી થઈ
મોટાં વહુ રસ રસ રૂએ જાય !
ભાભી શા માટે તે રૂઓ
તમારા ભાઈ ખત્રણ પરણી લાવ્યા રાજસ્થાનમાં લગ્ન પ્રસંગે ઉકરડાની સ્થાપના
ઝૂમણું ખત્રણને પહેરાવે કરવામાં આવે છે. સ્ત્રીઓ ગાતી ગાતી ઉકરડીની સ્થાપના કરવા માટે જાય છે સાથે દિયર ભેજાઈ ઉકરડીની જગ્યાએ દાટેલી સે પારી કાઢીને પણું જાય છે. એક કુલડીમાં લાડુ મૂકે છે સાથે ભાણેજને આપી દેવામાં આવે છે અને ત્યાં પડેલા કપડાને ચાબખો રાખે છે. ચતુર દિયર લાડ લઈ કચરા તપાસવામાં આવે છે કે કંઈ વસ્તુ તેમાં લે છે, અને ભાભીને ચાબખો મારે છે. પછી રસ્તા જ તી તે નથી રહીને ? ઊકરડી અંગે આપણા પર નક્કી કરેલી જગ્યાએ કુલડી અને રામપાતર જાણીતા કવિશ્રી દલપતરામે પણ કાવ્ય રચેલું છે. દાટે છે.
ઉદાત્ત લેકભાવના ઉકરડી સ્થાપવાનો હેતુ
ઉકરડીની સ્થાપના પાછળની ઉદાત્ત લેકભાવના લવાળા ઘેર સૌ સગાંવહાલાં માંડવે આવે છે. એવી છે કે જેને ઘેર વિવાહ હોય ત્યાં વીસ પ્રકારના લ માં મહાલવા માટે દર દાગીના પણ સાથે લાવે વા (પવન) થાય છે. જાતજાતના અને ભાત્યછે લગ્નના અન દોત્સવની ધમાલમાં કોઈ દાગીને ભાયના સ્વભાવવાળા લેકે ત્યાં આવે છે ટલે તૂટી જાય અગર તો પડી જાય અને કચરા મેગે ઘર જેમ લગ્નના દિવસે દરમ્યાન ઘરને બધે જ ચાહે જવાની શકયતા વધુ રહેતી હોય છે. આવી કચરે સમાવે છે તેમ ઘરવાળાઓએ પણ આ કીમતી વસ્તુ કચરાપુંજા ભેગી ચાલી ન જાય તેની દિવસ દરમ્યાન મોટું મન રાખોને રાગ દ્વેષ દઉં સાવચેતીરૂપે ઉકરડી સ્થાપવાનો રિવાજ અતિવમાં અને લહ કુસંપને સમાવા દેવાં જોઈએ લેકસસ્કૃઆવ્યા હોય તેવી કલ્પના કરી શકાય છે, વળી તિનાં તાકો પણ કેવા ઉદાત્ત ભાવના રજૂ કરે છે. ધરની જગ્યા પણ છ રહે તેવી ભાવના પણ આ લે કરિવાજની પાછળ રહેલી છે.
સેકગીતોમાં ઉકરડીનાં ગીતો મળી આવે છે.
ઊકરડીની સ્થાપના વખતે અને ઉત્થાપન વખતે લગ્નના દિવસો દરમ્યાન ઘરનો બધેજ કચરો સ્ત્રીઓ મોટે ભાગે જમાઈઓની મરે એ કરતાં જ્યાં ઉકરડીની સ્થાપના કરવામાં આવી હોય ત્યાં ગીત ગાય છે. અત્રે ઉકરડી અંગેનું એક પ્રાચીન જ નાખવામાં આવે છે. લગ્ન પતી ગયા બાદ ગીત રજૂ કર્યું છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
-: વિધાપ્રેમી દાનવીરો :
શેઠશ્રી મહમદભાઈ ઇસુફભાઈ
(બગસરાવાળા)
શેઠ શ્રી જયંતિલાલ કેશવલાલ મહેતા
( નગરશેઠ સીહાર )
ચંદ્રકાન્ત એચ. ત્રિવેદી
ભાવનગર,
શ્રી વિનયકુમાર અમૃતલાલ ઓઝા
( ઉમરાળાવાળા ) મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
વિના સહકાર નહિ ઉદ્ધાર
ફોન નં. ઓફીસ : ૪૦ , , ગોડાઉન : ૯૪
રજી. સે. ૧૦૫૨૩
શ્રી ઉપલેટા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.
- ઉપલેટા 9
સંઘની બનાવટનું “ગુલાબ છાપ” મિશ્ર ખાતર
વાપરી ખેતઉત્પાદન વધારે.
-: સંઘની બનાવટના ખાતરે – ૧૦૪૫૫, ૬x૨૮૦ ૧૨x૬૦, ૧૪૫૫, ૮૮૮૮૮.
-: સંઘની અન્ય પ્રવૃત્તિઓ :– રાસાયણીક ખાતરો, શુદ્ધ બીયારણ, ખાંડ, ગાડાના ધરા, તેમજ જીવન જરૂરિયાતની ચીજોની વહેચણીનું કામકાજ કરે છે.
પરશોતમ જીવરાજ પટેલ
મેનેજર
રમણલાલ કે. ધામી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
“વિના સહકાર નહિ ઉદ્ધાર”
ફોન ન. એફીસ : ૪૦ , , ગોડાઉન : ૯૪
રજી. સે. ૧૦૫૨૩
શ્રી ઉપલેટા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.
- ઉપલેટા સ્ટ
સંઘની બનાવટનું “ગુલાબ છાપ' મિશ્ર ખાતર
વાપરી ખેતઉત્પાદન વધારે.
– સંધની બનાવટના ખાતરે – ૧૦૮૫૪૫, ૬x૨૮૦ ૧૨૪૬૪૦, ૧૪૪૫૫, ૮૮૮૮૮,
-: સંઘની અન્ય પ્રવૃત્તિઓ – રાસાયણીક ખાતરો, શુદ્ધ બીયારણે, ખાંડ, ગાડાના ધરા, તેમજ જીવન જરૂરિયાતની ચીજોની વહેચણીનું કામકાજ કરે છે.
પરશતમ જીવરાજ પટેલ
મેનેજર
રમણીકલાલ કે. ધામી
પ્રમુખ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
ઉકરડી નોતરતા સુન બેનડી રે,
તેમાં પણ પ્રાદેશિક કળાકારીગરીનાં દર્શન થાય છે. " મા દલિ રણઝણે રે
સંઘેડિયા લોક સંધેડા પર ઢોલિયાના નકશીદાર લાવ્યો છે સોનાને ખી
પાયા ઉતારે છે. ઈસ અને ઉપળાના ઘાટ પણ તેના ઘડાવીશ ળિયાં
સંઘેડા ઉપર જ ઊતરે છે. તેના પર મનહર સોવરાવીશ જમણે કાંને
રંગનાં પડ ચડાવવામાં આવે છે. ગામડામાં સુથારઉકરડી નેતરતાં સુન બેનડી રે,
લોકો પણ સુંદર મજાના લિયા બનાવે છે. આવા લાધ્યો છે રૂપાનો ખીંટ
ઢેલિયા માં એક સાથે બે જણ સૂઈ શકે છે. તેને તેનું ઘડાવીશ ઝાંઝરૂં
પાટીથી ભરવામાં આવે છે. સેવરાવીશ જમણે પાય ઉકરડી નોતરતાં સુન એલડી રે,
આજે બજારમાં મળતા ટ્રેલિયાની કિંમત રૂા. લાવ્યો છે તેઢાનો ખાટો,
૨૫ થી માંડીને ૧૦૦ સુધીની હોય છે, કિંમતને
આધાર તેના લાકડા, નકશી અને રંગ પર હોય તેનો ઘડાવીશ દીવડે
છે. આજે તો અનેક પ્રકારના લાકડામાંથી ટ્રેલિયા સેહાવરાવીશ જમણે રે હાથ
બને છે. પ્રાચીન કાળમાં સાગ અગર તે સીસમના માલિયો રણઝરે રે.
લાકડામાંથી ટકાઉ ઢોલિયા તૈયાર કરવામાં આવતા. લોકરિબાજોના પ્રતીકસમી ઉકરડી ગામડાઓમાં કાઠિયાવાડમાં આજે ત્રણ ત્રણ વર્ષ જાના હેલિયા સચવાઈ રહી છે. ગુજરાત અને રાજસ્થાનમાં ઉકરડીના મળી આવે છે તેની પાટી બદલવી પડે છે પણ રીવ જમાં ઘણું સામ્ય જોવા મળે છે.
ટ્રેલિયાને વર્ષો સુધી આંચ આવતી નથી.
આણામાં ઢોલિયા : ભમર ઢાલીયે
કરિયાવર એટલે કે આણા-પરિયાણાના પ્રસંગે
કન્યાને અનેક ચીજવસ્તુઓ સંભારી સંભારીને સંસ્કૃતિએ કેટલીક જરૂરીયાતની ચીજ
આપવામાં આવે છે, ત્યારે ઢોલિયે તો કેમ કરીને વસ્તુઓને કળાનય ઘાટ આપીને વિશિષ્ટ રવરૂપે
વોશષ્ટ વિરૂ૫ વાસરાય. કન્યા ઢોલિયે લઈને સાસરે જાય છે. રજૂ કરી છે તેમાંની એક વસ્તુ તે લેકજીવનમાં
ત્યાં પણ આ હેલિયો મોટે ભાગે કન્યાના ઉપયોગ તાણાવાણાની પેઠે વણાઈ ગયેલે લિયે છે. લેખક- માટે જ વપરાય છે. સંસ્કૃતિના પ્રતીક સમો ઢોલિયો ગુજરાતના ગામડે
ગરાસિયા જેવી કેટલીક કામમાં લગ્નપ્રસંગે જ ગામડે એકેએક ઘેર જોવા મળે છે. મોટો હોય તે
આણું કરવાનો રિવાજ હોય છે, જ્યારે રાજપૂત, ઢોલિયા અને નાની હોય તે ઢેલણી કહેવાય છે.
કણબી, કોળી વગેરે કામમાં લગ્ન પછી અમુક વર્ષો ઢોલિયાની પરંપરા આદિકાળથી ઊતરી આવી છે.
આણાનો રિવાજ છે. લગ્નપ્રસંગે આણામાં કન્યાને પ્રાચીનકાળમાં તેની રચના આજના જેટલી કળામય
ઢોલિયો અપાય છે. નવીસવી પરણીને સાસરે આવેલી નહોતી પણ એક યા બીજા સ્વરૂપે તેનું અસ્તિત્વ
કન્યાના અખંડ કૌમાર્યવ્રતની ઉજવણાં પણ તો જરૂર હતું. આજે પલંગને વપરાશ વધતાં
ભમ્મર ઢોલિયામાં કરવામાં આવે છે. લિયો લોકજીવનમાંથી વીસરાવા લાગ્યો છે.
મહેમાનને ઢોલિયે : ભમ્મર ઢોલિયે
ગામડાંઓએ મહેમાનોને સદાયે આવકાર્યા છે. ઢોલિયો કાષ્ઠકળાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. પ્રાચીનકાળમાં તો ખેતી વાડીની મોસમ પછી લોકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
: ૨૪૮ :
મહેમાનગતિ માણવા મહિનામહિના રેાકાતા, ગામડે જતા મહેમાનને આજે પણું કે લિયે સૂવાના લ્હાવા મળે છે. બપોરે આડાપડખે થવા માટે ય ઢોલિયા ઢાળવામાં આવે છે. તેના પર ભારે ગાદલું પાથરીને પાંગતે રજાઈ મૂકવામાં આવે છે.
લેકગીતમાં ઢોલિયે :
લેકકવિએ એ દેલિયાને અનેક ઉપમાએ આપીને લેકગીતામાં ઠેરઠેર ઉતાર્યાં છે. અહીં સાજનિયાને ઉતારા ઓરડા, દાતણ દાડમી, નાવણ જીલણિયા તળાવ. ભાન લાપસી, મુખવાસ એલચી અને પાઢણ ઢોલિયે અપાય છે.
સાજનિયાને પોઢણિયાં દેવરાવે રે,
ટાલિયા તળાઈ અતિ ભલા રે આઈ.
સ્વામીનાથ ઢાલિયે પેટયા હોય, પત્ની હાથમાં વીંઝણા લને માદર ઢાળતી હોય-જીવનના કુવા મધુર પ્રસંગ છે! લોકકવિએ કરેલું ઢોલિયાનું વર્ષોંન તેા જીએ
અગ ર્ ચ દ ન ના સાગ સીસમને ઢાલિયા, એશીકડાં,
ઓરડા, સુખડિયાં છે. કમાડ, અમરા મરા વાણ: અ ત લ સ નાં મશરૂના આશીકડાં, ગ ર્ વી ગા લ મ સુરિ યાં ભેરવના એહાડ, ત્યાં ચડી અળવતસ`ગ પેઢો, શાંતુ વહુઢાળે વાહર. વાહર ઢો ળ તાં પૂછ્યું, સ્વામી સુણા મેરી વ.શ. જેવાં રે જેઠાણીને તનમનિયાં, એવા મુને ઘડાવા ઘાટ,
મલ્હારરાવના રાસડામાં તે ઢીંચણ સમા ઢાલિયાના ઉલ્લેખ મળે છે
ઢીંચણુ સમે ઢાલિયા રે
પાઢણ કરતા જાવ ? મલ્હારરાવ. પેઢણું કરશું વાડિયે રે
કુરતી ફિર ગીની ફોજ રે મલ્હારરાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છાણાં વીણવા ગયેલી સ્ત્રીને વીંછી કરડે છે. તે ઢેલિયા ઢાળવાની અને સ્વામીને મેલાવવાની વાત કરે છે
અરર માડી રે, છાણાં વીણવા ગઇ'તી,
અરર માડી રે, વાંકા વળીને ડંખ માર્યાં,
અરર માડી રે,
ઢોલિયા
માવીંછુડે।।
મા વીંધુડા !
ઢ ળા વે,
અરે સેાનારૂપાની મારી પાલખડી,
અરર માડી ૩, સુતા વિદ્રા ન આવે,
સજનવહુ રઢ લઈ રહ્યાં. ઢોલિયે ન આવે નિંદરડી પિયુ મુજને પાલખડી ઘડાવે,
એશીકે નાગરવેલ્ય પથાવા. ટાઢકે ન આવે 'િદરડી. આંસા આરીએ મેલાવે, વાડિયે આવે નિંદરડી. ચેાસા જાડિયા લાવે, અજવાળે આવે નિદરડી. ચારે છેડે પુનળિયા મેલાવે, રમતે આવે નિદરડી.
મા વીંધુડા!
અરર માડી રે, ૫ ૨ ણ્યા તમે લા વે,
મા થીંધુડા! રસીલા શ્રી પાખી જોઈને સ્વામી આગળ રઢ લે –
મા વીંધુડા !
જાય રે રાજાજીને ભેટ
વર્ષો પછી પરદેશમાં પરણાવેલી વિજોગણુ બહેનીના વીરાજી આવ્યા બહેનીના હરખ માતે નથી. એ વીરને કહે છે
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
: ૨૪૯:
વેલું છોડજો લીલા લીમડા હો,
છે ગુજરાતના ગરવા ગામડાના લેકજીવનની મહેગોધા બાંધજો રે સામે રડે માનગતિ માણવાનો લહાવો જેમણે લીધે હશે તેઓ નીરજે નીરજો રે લીલી નાગરવેલ્ય,
આગ્રહપૂર્વક વાઢીએ પીરસાયેલ ઘી ખાવાનો પ્રસંગ ઉપર નીરજે રે સાકર શેરડી. કદી નહીં વીસરી શકે. પાજે પાજે રે નદિયુંનાં નીર રે,
વાઢી મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે છે. ઉપર પાજે રે કઢિયેલ દૂધ. ધાતુની અને માટીની. લેકજીવનમાં મોટે ભાગે રાધી શ રાંધી શ રે,
માટીની વાઢીને ઉપયોગ વિશેષ પ્રમાણમાં જોવા વીરા. કદિયા ચેખા રે, મળે છે. આર્થિક રીતે સુખી લેકે ધાતુની વાઢીને
ઉપર રાંધીશ તલધારી લાપસી. પણ ઉપયોગ કરે છે. વાઢી કુંભાર અને કંસારાની પીરસીશ (૨) રે, વોરા, બબલે ખાંડ,
કળાનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. ક સારા લેકે વાઢી મેલીશ વીરને ઢળતી. પિત્તળની વાઢી બનાવીને તેના પર બારીક નકશી
કામ કરે છે. આ વાઢીને આકાર પ્રથમ નજરે ઢા ળી શ ઢાળી શ રે, વીરા,
નાળચાવાળા લેટા જેવો દેખાય છે પરંતુ આખી ઢીંચણ સમો હે લિય,
વાટીની રચના આપણને આશ્ચર્ય પમાડે છે. કલાળી શ રે,
ભક વટીઓ કળાયેલ મોર જેવા ધાટની હોય છે. બે ની બા ની દ્રા લ ણી. આવા તે કેક ઘાટમાં વાદીઓ બને છે. કરજે કરજો રે,
બેની, સુખદુઃખની વાત છે, વાઢીનાં મૂળ ઋદ સુધી જોવા મળે છે. મોગલ ઘેર જાશે તો માતાજી પૂછશે રે. સમય દરમિયાન પિત્તળના નકશી કામને સુંદર
વિકાસ થયો હતો તેની સાક્ષી ઈતિહાસ પૂરે છે. એ લેકસંસ્કૃતિના પ્રતીક સમા તેલિયાનું મહત્વ યુગમાં તાંબા પિત્તળને નકશીવાળાં વાસણની આજે વીસરાવા માંડયું છે, તેમ છતાં ઢોલિયાની બોલબાલા હતી તેમાં વાઢીનો ઉલેખ પણ મળે છે. કપ્રિયતા જરા પણ ઘટી નથી.
રાજા-મહારાજાઓના દરબારમાં સોનાની વાઢીઓ
વપરાતી. અમીર-ઉમરાવો અને ધનિકે પણ સેનાવાઢી
ચાંદીની વાઢી વડે પીરસાયેલ ઘીથી ભોજનને વધુ
સમય બનાવતા. કજીવન કળા પ્રત્યે ઉદાસીન ન હતું તેની પ્રતીતિ કળાકારોએ વારતહેવારે અને રોજબરોજના
| કુંભાર લેક લોકજીવનને ઉયોગી એવાં ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ પર કળાનો કસબ
માટીનાં ગળા, માટલાં, ગાગરડી, હાંડલા, ખાટિયા, કંડારીને કરાવી આપી છે એવી કેટલીક ઉપયોગી
પતરડા, કથરોટ, બતક, રામપગીર, કુલડી, કેડિયાં વસ્તુઓને કળા દ્વારા નાજુક ઘાટ અને નમણું
વગેરેની સાથેસાથે વાદીઓ પણ બનાવે છે. તેના રૂપ આપ્યું છે, તેમાંની એક તે “વાઢી છે.
પર કલાત્મક કોતરણથી વિવિધ પ્રકારની વેલ્ય,
ભાત્ય અને ચિત્રો ઉપસાવે છે. નમણું ઢાંકણું અને વાઢી એ તળપદી ભાષાનો શબ્દ છે એને મજાનું મેટિયું બનાવે છે. ખેતરમાંથી ઘઉં વઢાઈને અર્થ થાય છે ઘી પીરસવાનું એક વાસણ. વાઢીએ ખળામાં આવે અને તેમાં હાલર જોડાય ત્યારે ઘી પીર સવું એ કહેવત આના પરથી પ્રચલિત થઈ કુંભાર લેકે સુંડલો ભરીને આવાં વાસણો ખળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
:૨૫૦:
આપે છે.
મુકી જાય છે. ખળાવાળા તેને ફાંટ ભરીને ઘઉં ઘી પીરસીને સ્વાગત કરવામાં આવે છે. ભાબહેનના નિર્મળ સ્નેહનું પ્રતીક પશુ વાઢી જ બની રહે છે. બહેની પરણીને સાસરે આવી છે. આબાર વરસનાં વહાણાં વાયા, ખીરાને બહેનનાં હેત સાંભર્યાં, વીર
ઊપડયા બહેનીબાને મળવા.
ગુજરાતના લોકજીવનમાં અને તેમાંય ખાસ કરીને રજપૂત, ગરાસિયા, કાળી, કણબી, ભરવાડ ઉપરાંત અન્ય કાંટિયાવરણમાં વાટીને ઉપયોગ બહેાળા પ્રમાણમાં થાય છે જ્યારે મેલેરા મહેમાન આંગણે આવે છે ત્યારે ગામલેાકાને હરખ માતા નથી. પ્રાચીનકાળમાં તે લેકે ગાડાં જોડીને મહેમાનગતિ માણવા નીકળી પડતા મહેમાનને મહિને મહિને તાણ કરીકરીને રાકવામાં આવતા તેવા પ્રસંગે સવાર-સાંજ એસરીમાં ચાકળા નંખાય. મહેમાનાની પગત પડે, તાંસળીમાં ખેાબલે 'સાર અને ખાંડ પીરસાય તેા વળી કયારેક લાપસી પશુ પીરસાય તેમાં વાઢીતી ધારે ઘી પીરસાય જો વાઢીએ ઘી ન પીરસાય તે! આવેલ મહેમાન મનમાં વિચારે કે મારા પ્રત્યે લાગણી ઓછી છે માટે જ મને વાઢીએ ઘી નથી પીરસ્યું. વખત આવ્યે કહી પણ સંભળાવે કે તમે મને કયાં વાઢીએ ઘી પીરસ્યું હતું ?
લગ્ન જેવા મંગળ પ્રસ ંગે પણ વાઢી વીસરાતી નથી. વાઢીના ઉપયોગ વિના તેા લગ્ન પશુ અધૂરાં રહે. માંડવા નીચે વરકન્યાને કંસાર જમાડવામાં આવે છે. માથે. મેડિયે મુકીને સાસુ ત્રાંબાની તાસકમાં કંસાર અને ખાંડ પીરસીને અંદર વાઢોએ ઘીતી ધાર કરે છે. જાનડીએ ગીત ઉપાડે છે. લાડા લાડી જમે રે કંસાર,
લાડાની માટી ટળવળે રે.
દીકરી મુને આંગળી ચટાડેય, કંસાર કેવા ગળ્યા લાગે રે.
માડી, તું તે। પરણી છે કે નહીં રે, કંસાર કેવા ગળ્યા લાગે રે.
લેાકગીતામાં વાઢી
લેકજીવનની સાથેસાથે લેકગીતામાં પણ વાઢી ગૂંથાયેલી જોવા મળે છે. મહેમાને વાઢીની ધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
બાર બાર વરસે રે
બહેનીબાનેા વીરા આળ્યે,
કઇ રે દિશાએ એનીબા
આડી અવળી રે
ફળિયા વચાળે લીધે
તમારા ઓરડા રે.
લીમડા રૂ.
બહેનીને હરખ માતા નથી એ તૈા વીરને વીનવે છે:
વેશ્યું છેડો રે વરા
કલમલડીની વાયુ
પીરસીશ પીરસીશ ?
લીલા લીંમડા હૈ,
ગાધા આંધો રે સામે એરડે
નીરો નીરો રે
લીલી નાગરવેલ
ઉપર નીરજો રે સાકર શેરડી રે, પાજો પાજો રે નદીથુના નીર,
ઉપર પાજો રે કાયેિલ દુધર્યાં,
બહેની વીરને માટે રસાયુ' નિપજાવે છે.
રાંધીશ રાંધીશ હૈ વીરા,
ઉપર રાંધીશ હૈ વીરા
કમેાદિયા ચોખા,
તલધારી લાપસી,
વીરા ખેાબલે ખાંડ,
વાત મેટ્ટીશ વીરને ઢળકતી.
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
ધી એગ્રીકલ્ચરલ પ્રોડયુસ–માર્કેટ કમિટી મહુવા જિલ્લો ભાવનગર
ધી એગ્રીકલ્ચરલ, પ્રેાડયુસ માર્કેટ કમિટી મહુવા સતત વિકાસ પામતી સંસ્થા છે. માર્કેટ કમિટીએ સ્થાપના પછીથી યાર્ડના સ્થળે કેન્ટીન ઓફીસ ખીલ્ડીંગ એક્ષનરેડ, પગી–કવાર્ટાર, લેવટરી બ્લેક, વાયર ફેન્સી ́ગ, કેટલશેડ, ૩૦ ગાડાઉન, તેમજ લાઇટની સગવડતા તથા પાણીની સગવડતા આપીને એક અદ્યતન માર્કેટ યાર્ડ તરીકેની પ્રગતિ સાધી છે.
યાની અંદર તેાલની મુશ્કેલી દૂર કરવા માટે પ્લેટફાર્મ, વજન કાંટાને એર અપાઈ ગયેલ છે. જે સગવડતા ઘેાડા સમયમાં પૂરી પાડવામાં આવશે.
તદ્દઉપરાંત યાની અંદર વેર હાઉસની સગવડતા આપવા માટે ખાતા સાથે પત્ર વ્યવહાર શરૂ છે. જે સગવડતા પણ ઘેાડા સમયમાં પૂરી પાડવામાં આવશે.
સૌના સહકાર અને સંતેષ પ્રાપ્ત કરી. યાના વિકાસ કરવા એ માર્કેટ કમિટીનુ ધ્યેય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રમણીકલાલ કે. શેઢ ચેરમેન વતી
ધી એગ્રીકલ્ચરલ પ્રેાડચુસ માર્કેટ કમિટી
મહુવા.
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવનગર વિભાગીય નાગરિક સહકારી બેન્ક લિ.
એટલે સદ્ધરતા................ સલામતી અને સેવાને ત્રિવેણી સંગમ.
સ્થાપના-૧૯૫૫ આપનાં નાણાં આકર્ષક વ્યાજે રોકે. વ્યાજના દરે સેવિંગ્સ થાપણો ... .. ... ૫ ટકા
સ્પેશીયલ સેવિંગ્સ થાપણ ... .... પ ટકા નોંધ – ૧. સેવિંગ્સ બચત ખાતું રૂ ૫/- પાંચ રૂપિયાથી શરૂ થઈ શકે છે.
૨. સેવિંગ્સ ખાતામાં ચેકબુક પદ્ધતિ છે.
૩. રૂ. ૨૫૦/-ઉપર થાપણ હોય તો વ્યાજ પા ટકા આપવામાં આવે છે. બાંધી મુદત થાપણે –
૩૦ દિવસ માટે ... .. પ ટકા ૯૧ દિવસ માટે ... ... ૬ ટકા ૧૮૨ દિવસ માટે ... ... ૬ ટકા
૧ એક વર્ષ માટે ... . ૭ ટકા
૨ બે વર્ષ માટે .. ... શા ટકા ફોન નંબર ૪૭૨૬ > મેનેજર : ભાવનગર વિભાગીય નાગરિક સહકારી દરબારગઢ, ભાવનગર
બેન્ક લી. ભાવનગર.
ધી એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમિટી બોટાદ
(છલ્લે ભાવનગર) આ માર્કેટ કમિટીને વિસ્તાર બેટાદ શહેર અને તાલુકાના ૫૩ ગામડાએને છે. બોટાદ માર્કેટ વિસ્તાર ૨૦-૩-૧૯૬૧ ના રોજ જાહેર થયેલ છે.
માર્કેટમાં હાલ સુધી સાત ખેતિવિષયક જણસીઓ નિયંત્રણમાં હતી. જેમાં ઘઉં, જુવાર, બાજરો શીંગ (ફોલેલી વગર ફેલેલી), કપાસ (લેહેલો અને વગર લેહેલે ) તલ અને મરચાં છે. ચાલુ સાલથી ગોળનું ખરીદ અને વેચાણ નિયંત્રણમાં લેવામાં આવેલ છે.
ના. સરકારશ્રી તરફથી વગ કરણ એજના માર્કેટમાં અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘઉં શીંગ વૈજ્ઞાનિક સાધનોથી તપાસી વર્ગ આપવામાં આવે છે. જેથી ઉત્પાદકોને તેમની મહેનતના પ્રમાણમાં વળતર મળી રહે. તે આશય છે. દરેક પ્રકારની સવલત યાર્ડમાં આપવામાં આવી છે.
બજાર બારાનો કાર્યક્ષમ અમલ શાકાર બની રહ્યો છે. અને વધુ લાયસન્સ પ્રતિવર્ષ લેવાતાં જાય છે. હજુપણુ દરેક વેપારીભાઈઓને લાયસન્સ મેળવી લેવા વિનંતિ કરવામાં આવે છે. ન. મ. મહેતા,
ધરમશી ઠાકરશી સેક્રેટરી,
ચેરમેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શાહ હીરાચંદ મીઠાભાઈ એન્ડ કુ.
ટેલિન-૩૩૧૩૨
૨૫૮ બારા ઈમામ રોડ,
નળ બજાર મુબઈ-૩. (B. R. )
BOMBAY-3
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
શુભે છા પાઠવે છે શ્રી દોલતી જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.
મુ દેતી ભાવનગર જિલ્લો
સાવરકુંડલા તાલુકો સ્થાપના તારીખ :- ૨૬-૨-૫૧
નોંધણી નંબર - ૧૦૩ શેર ભંડોળ :- ૬૩૦૦૦-૦૦
સભ્ય સંખ્યા :- ૨૦૨ અનામત ફંડ :- ૧૧૪૩૬-૦૦
ખેડૂત - ૧૮૬ અન્ય ફંડ :- ૩૬૪૯૬-૦૦
બીનખેડૂત :- ૧૬
અન્ય નેંધ :ગડાઉન ૪૦૪૨૦ નું એક તથા ૧૫૦x૧દા સાઈઝના બે કરેલ છે. સસ્તા અનાજ તેમજ ખાતર વિગેરેના મેટા પ્રમાણમાં કામ કરે છે.
જીવન જરૂરીયાતની ચીજો ખેડુતોને તેમજ બીન ખેડુતને પૂરી પાડે છે. ભાણાભાઇ રામભાઈ જાડેજા
ભીખા રૂડા પટેલ મંત્રી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
: ૨૫૧ ;
તલધારી લાપસીમાં ઘી અને ખાંડ ઉપરથી ન બાજોઠની લંબાઈ-પહોળાઈ દોઢથી બે ફટ પીરસાય છતાં અહીં તે બાર વર્ષ વીરો આવ્યો છે જેટલી હોય છે. માચીને વચ્ચે સૂતરની દોરીથી પછી કઈ બહેનીને ઉમંગ હાથ ઝાલ્યો રહે પણ ભરવામાં આવે છે, જયારે બાજોઠને એ પાટિયાં ખરો ? અહીં તો પ્રેમનાં જ અભિવ્યકિત જોવી જડવામાં આવે છે, એનો આકાર સમચોરસ હોય
છે. પ્રાચીન કાળે તે પર સેના-ચાંદી અને પિત્તળનાં
નકશીવાળાં પતરાંનું જડતર કરવામાં આવતું. આજે ગામડાંઓમાં આજે પણ વર્ષો જુની વાઢીઓ
પણ ચંદીનાં પતરા જડેલા બાજોઠ મળી આવે છે. મળી આવે છે. ઘી પીને રીટી બનેલા વાઢી તમે પ્રાચીન કાળમાં મહારાજાઓ સે નાચાંદીના પથ્થર પર પહાડો તો પણ ફટતી નથી એકવાર
ઘડતરવાળા અને હીરામાણેકના જડતરવાળા બાજોઠ કાઢેલી વઢી વરસોનાં વરસો સુધી ચાલ્યા કરે છે.
વાપરતા આજે સંઘેડિયા લેકે લાકડાના બાજોઠ
પર માત્ર વ રનિશ કરે છે અને પોતાની સૂઝ ગામડા માં જ્યારે રૂપિયાનું ર શેર ઘી મળતું
અનુસાર ચિત્રો આલેખે છે. એવાં ચિત્રપ્રતીક મટે ત્યારે વાદી બોલબે.લા હતી. ઘીની છાકમછોળ
ભાગે ત્રાંબાનો લેટો, ઉપર પીપરનું પાન અને ઉડ છે અને દુધનો ધારે ઘી પીરસાતું. આજે તો
શ્રીફળ હોય છે. “વરકન્યા સુખી રહો” એડ્યું લખાણ ગામડામાં પણ ઘીના દર્શન દુર્લભ બન્યાં છે ત્યારે
પણ જોવા મળે છે. જુના વખતમાં સુથાર લેકે વાઢીએ ઘી પીરસવાનું તે માત્ર સંભારણું અને
પણ લાકડાના કલાત્મક બાજઠ બનાવતા. આજે વડવાઓની વાતો જ બની રહી છે. તેમ છતા કેટલાક
તે આ કળા નામશે ? થવા લાગી છે, તેમ છતાં લેકજાતિઓએ આ રિવાજ આજે પણ સાચવી અપવાદ રૂપે હોશિયાર સુથારો સુંદર મજાનો રાખ્યો છે, પણ હવે તો વાઢીએ ઘી પીરસવાના બાજોઠ બનાવે છે. સંસ્કારને અનુભવવાને બદલે વઢીને લોકસંસ્કૃતિના પ્રતીક તરીકે ઈતિહાસમાં નોંધ લઈને યાદ જ કરવાની લાકડા ની બેનમન કળાકારીગરી માટે વડોદરા રહેશે. આજનો યુગ કણ જાણે લોકસંસ્કૃતિનાં જિલ્લામાં આવેલું સંખેડા અને સૌરાષ્ટ્રમાં મહુવા આવાં કેટલાં પ્રતીકોને ભરખી જશે ?
સુપ્રસિદ્ધ છે સંખેડા અને મહુવાનાં લાકડાનાં રમકડાં
વખણાય છે તેમ ત્યાંના સુંદર મજાના રંગબેરંગી ઘુઘરીયાળો બાજોઠ
બાજઠ પણ આપણું ધ્યાન ખેંચ્યા વિના રહેતા નથી. આ બાજોઠનો ઉપયોગ શહેરમાં ખાસ કરીને
પૈસાપાત્ર લેકોના ઘરમાં જ થાય છે. ગામડાના લોકસંસ્કૃતિના રસિયાઓ આર્ય લગ્નસંસ્કારના લેકે તો સાદા બાજોઠથી પિતાને પ્રસંગો ઉકલે એક આગવા પ્રતીક ‘બાજોઠથી ભાગ્યે જ અજાણ છે. લગ્નપ્રસંગે કાચું સૂતર, કપડાં ઈલાયચી, સેપારી, હશે. એના નમણા ઘાટ અને રૂપ પ્રમાણે લેકબોલીએ નરમાંચી, બાજોઠ વગેરે સટર પર વસ્તુઓ ખરીદવા બાજોઠી' જેવું રળિયામણું નામ પણ આપ્યું છે. નજીકના હટાણાના સ્થળે લેકે ગાડાં જેડીને જાય છે. લગ્ન પ્રસંગે વરકન્યા ઊંચે આસને બેસીને પરણે તે હેતુથી વરમાંચી અને બાજોઠનો ઉપયોગ શરૂ થયે લગ્નમાં બાઠી હેવાની કલ્પના કરી શકાય. પાછળથી લેકકળાએ વર વિના જાન જાય તે બાજોડી વિના લગ્ન તેને આગવાં ઘાટ, ઘડતર અને જડતર આપવાં તે થાય. કન્યાના માંડવે બાકીની જરૂર પડે જ છે, સુથાર, સોની અને સ ઘેડિઆની સુંદર કળાનું વરરાજા માટે તે સામાન્ય પ્રકારની વરમાંચી વપપ્રતિનિધિત્વ ધરાવે છે.
રાય છે, પણ કેડભરી કન્યા તે નમણે બાજોઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
:૨૫૨:
ઢાળીને પરણે છે. લગ્નપ્રસંગે માંડવા હેડ વરમાંચી ઢાળીને તેના પર માંડવામાં આવતી હોવાના ઉલેખે અને બાજોઠ ઢળાય છે, તે પર રજાઈ પાથરીને સફેદ લોકગીતોમાં અનેક ઠેકાણે મળી આવે છે. કપડું પાથરવામાં આવે છે. ગોરમહારાજ કુમકુમને સાથિયો કરે છે. વરરાજા ચારીએ ચડે છે ત્યારે
ધાર્મિક પ્રસંગે પણ બાજોઠ વપરાય છે. રાંદલ
તેડતી વખતે રાંદલ માને બાજોઠ પર બેસાડવામાં વરમાંચી પર બેસે છે, કન્યા બાજોઠ પર બેસે છે,
આવે છે. ગુજરાતને ગામડે ગામડે ગણેશચોથની ચોથા મંગળફેરે વરરાજા પણ બાજોઠ પર બેસવાને
ઉજવણીને દિવષે બાજોઠ પર ઘઉંની ઢગલી કરીને લહાવો લે છે, અને કન્યા વરમાંચી ઉપર બેસે છે.
તેના પર દૂધે નવરાવીને અબિલ ગુલાલથી પૂજન લગ્ન પહેલાં બાજોઠ પર બેસાડીને વરરાજાએ કરી ગણેશને બેસાડવામાં આવે છે અને લાડુના પીઠી ચોળવામાં આવે છે. રાજસ્થાનમાં એક
- નિવેદ ધરવામાં આવે છે. નિર્વિદને લગ્ન ઊકલે અનોખો લોકરિવાજ જાણવા મળે છે. આ રિવાજ
આ ઉના તે માટે લગ્નપ્રસંગે ગણેશની સ્થાપના પણ બાજોઠ ખાસ કરીને રાજપૂત કોમમાં વધારે પ્રચલિત છે. ઉપર કરવામાં આવે છે. લગ્નપ્રસંગે કંસાર જમવાને વિધિ કરવામાં આવે
ગુજરાતી લેકનૃત્ય જાગ-પ્રસંગે પણ બાજોઠને છે. તેમાં માંડવા નીચે બાજોઠ ઢાળીને તેના પર ઉપયોગ કરવામાં આવે છે. તેમાં દી મુકવામાં વરરાજાની સાસુ ત્રાંબાની તાસક મૂકીને તેમાં કસીર આવે છે. કન્યાઓ જાગ માથે મુકીને ગરબે રમે છે. પીરસે છે. વરકન્યા બાજોઠ ઉપર કંસાર જમે છે. આ ગરબો જોવો એ તે જીવનને લહાવો છે.
લગ્ન ઉકયા પછી જાન બારોટે છે અને પછી સુવાવડ પછી પ્રસૂતા સ્ત્રી દશમે દિવસે બાજઠ પર જવા માટે તૈયાર થાય છે ત્યારે પરણીને સાસરે જતી
તો બેસીને સૂર્યને પગે લાવે છે.
ન કન્યાની સાથે મા-માટલું, રામણદીવડા અને લોકગીતોમાં બાજોઠ બાજોઠ આપવામાં આવે છે. આમ કન્યા પરણેતરને લોકસંસ્કૃતિના અવિભાજ્ય અંગ સમાં લાક બાજઠ લઈને સાસરે આવે છે. આ લેકરિવાજને ગીતોમાં બાજોઠના અનેક ઉલ્લેખે મળી આવે છે. કારણે ગુજરાતના ગામડે ઘેરઘેર બાજોઠ જોવા મળે છે.
એવાં કેટલાંક ગીતો જોઈએ. નીચેના ગીતમાં
તે જમાઈરાજ જ્યારે પોતાના સાસરે જાય છે. લગ્નપ્રસંગે બાજોઠી લાવવાનો ઉલ્લેખ મળે છે : ત્યારે તેમને બાજોઠ પર થાળી પીરસવામાં આવે છે.
જીરે દુવારકામાં રણછોડવાજાં વાગિયાં, ચાકળ નાખીને બાજોઠ ઢાળવામાં આવે છે. રેશમી
જરે પરણે (૨) સીતાને શ્રીરામ રે, રૂમાલ ઢાંકેલા થાળમાં કંસાર પીરસવામાં આવે છે,
જાદવરાય પરણે સમણી. વાઢીની ધારે ઘી પીરસાય છે. સામે સસરાજી બેસે
જીરે ગામના સુથારી વારા વાનવું, છે. અને સામસામા કાળિયા આપતા આપતા જમે
રૂડી બાજોઠી ઘડી લાવ્ય રે, છે. આ રિવાજ બનાસકાંઠા જિલ્લાના રાજપૂતોમાં
આજ મારે પરણે સીતા ને શ્રીરામ રે, ખૂબ જ પ્રચલિત છે. ગુજરાતના અન્ય ભાગોમાં
લગ્નપ્રસંગે વરરાજા માટે તો આ રિવાજ ભાગ્યેજ જોવા મળે છે.
ઘુઘરિયાળા બાજોઠ જ પથરાય ને ? રમત ગમત ધાર્મિક પ્રસંગે
સોહર નાખેને સાકળા રે,
વરને ઢાળે ઘુઘરિયાળા બાજોઠ, ભારતવર્ષમાં રમત ગમત તે પ્રાચીનકાળથી વરની માતાને હરખ ન માય, ચાલી આવે છે. રમત ગમતની બાજીઓ પણ બાજોઠ
બેસોને વરરાજિયા રે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
બાજોઠ ઘડવામાં લેાકકલ્પનાએ અમદાવાદી સુથારીની પ્રશંસા કરી છે. લોકકલ્પનાને બાજોટ પણ કેવા એનમૂન છૅ. સાનિયાને તે એવા જ ખાજેઠ અપાય તે
અમદાવાદી સુથારી તેડાવે તે, રસિયા બાજા બાંઠે બાર સે। ભારાઆ મેલાવા,
આતા
સાન
નાપજે રે.
શાભશે રે.
બાડિયામાં નળિયા મેલાવા,
આવતો
સાજન
શભશે રે. જડ નીચે જાજમ પથરાવે, આવતા સાજન શાલશે
ખોડ ઉપર ઢળાતી.
રમતા રમવા માટે સોગઠાબાજીએ પણ ચાંદી
ઊંચાનીચા બગલા ચાવે,
મેં તા કાડે પણ માડિયાં ૨. બગલામાં જાજમ પથરાવા, મેં તાજ જાજમ ઉપર બાજોઠ ઢળાવે,
ખોડ ઉપર બાજી, આજી ઉપર પાસા ઢળાવે, રમશે. અમરસંગ જમાઇ, સામા રમશે અજિતભાઈ હજારી, જીત્યા જીત્યા અજિતભાઈ હજારી, હાર્યા હાર્યાં બાબુમાઇ જમાઇ, જીત્યા ઉપર વાજા વગડાવે, હાર્યાં ઉપર ગધેડા ભૂકાવા,
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
..
..
''
'
""
..
''
33
વરકન્યાનાં રીસામણાં મનામણાનું પ્રતીક પણ રઢિયડળા બાજોઠ ખતે છે. કાડીલી કન્યા વરરાજાને વહેલા પધારવા માટે કાગળ લખે છે. વરરાજૂ સા સુણાવી દે છે, હું તેા માંઘેરા મુરતિયા છું; તારા લાકડ!ના બાજોઠ ઉપર નહિ પરણું.
;\3:
હું તેા લાકડાનેબાજોઠ નહિ પરણું ઘડીએક
ર હી ને પરણીશ;
જો ચાંદીના બાજો
નાપજે.
—-કન્યા કહે છે, બહુ લાડ ન કરશે, નહિ તે લગ્ન લેવા વહી જશે. વળી તમે તે
દીકરી દે ‘તુ’તુ જમાઇ કે તુ તુ
તુ તે
કાણુ ? કાણુ ! વગડાને વાસી,
તારા પમા ગ્યા છે બાસી,
ત્તારાં ઘડિયા લગન રાયવર વહી જશે રે...
લગ્ન પ્રસંગે માંડવા નીચે ખાજોઠી ઢળાય છે. 'કાવરી ભગવાય છે, કાતરી લખાય છે અને નેતરાં અપાય છે.
માંડવડે કંઈ વાળાને ખાજોઠી,
] ફરતી મેલાન કંકાવટી. તેડાવા કંઈ જાણુ પરના જોશી,
આજ મારે લખવી છે કે કાતરી લેકસંસ્કૃતિમાં રઢિયાળા બજોઠ અનેખુ સ્થાન જમાવીને બેઠા છે. સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ બાજેડ વિનાનું ધર તમને જોવા મળશે,
મામેરુ
ભારતીય લેાકસંસ્કૃતિમાં અવનવા રીતરિવાજોની વિશિષ્ટ પર’પરા દ્રષ્ટિગોચાર થાય છે, ‘મામેરુ' એ લગ્નપ્રસગને આવે જ એક અનેાખા લાકરિવાજ છે. તે મેસાળાના નામે પણ જાણીતુ છે. માસાળુ એટલે મેાસાળિયા તરફથી કન્યાને લ×પ્રસંગે અપાતી ચીજવસ્તુએ.
કન્યાનાં લગ્ન લખાય છે માંડવે! નખાય છે. માણેકસ્તંભ રાપાય છે. ઢોલ, શરણાઇની મધુર સુરાવલ વાતાવરણને ધીરગંભીર બનાવે છે જાન
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
: ૨૫૪૪
માવવાની કાગડોળે રાહ જોવાય છે ત્યારે દૂર દૂર પણ રમઝટ ઊડે છે. જાનડીઓ અને માંડવા પક્ષની વસતા કન્યાના હોંશીલા મામા, ભાણેજનું મામેરું' સ્ત્રીઓ વચ્ચે તે હરીફાઈ જામે છે. ભરવા માટે લુગડાંલત્તાં લેવા અને દાગીના ઘડાવવા ડેરમાં ઊપડે છે.
ઝાળા વાઢીને કરજે વાડય રે
ઝરમરિયા ઝાલા. લગ્નની એક વધ અગાઉ મેસળિયા પોતાના
લાડડી બેઠી છે સામે ગોખ રે કુટુંબ સાથે બેત્રણ ગાડાં જોડીને ભાણેજને પરણા
અજિતભાઈએ દેડી મેલી દેટ રે વવા અને મે સાલું ભરવા માટે માંડવે આવે છે
લાડડી લીમાં ગઈ છે ધવારે ગાડાં તારવીને મોર્ય કાઢવા માટે હરીફાઈ થાય છે.
લાડડી લીધી છે આપણુ જેવારે. સ્ત્રીઓનો આનંદ પણ હિલોળે ચડે છે અને એક પછી એક ગીત શરૂ થાય છે.
માં ડવ ડા માં બે ડું,
સસરાનું આવ્યું તેડું, ઘંટ વાગે ને ઘૂઘરી રણઝણે રે.
વિમુબા એની સાસરિયું આગલી રાતે રે, પાછલી રાત રે.
ખાંડા ની ધાર છે. તે તો દરજીડા શું સીવ્યું રે ? મેં તો ચિત્રાબેન
કાંખમાં છે હાંડે, ભતાં કપડાં સીવ્યાં રે, ધંટ
વેવાઈ બન્યો છે ગાંડે વિમુબાઆગલી રાતે રે, પાછલી રાતે રે.
માં આવી દૂધી, તે તો સોનીડા શું ઘડયું રે ?
વેવાઈને નથી બુદ્ધિ વિમુબા મેં તે ચિત્રાબેન શભંતે હાર ઘડે રે.
બીજે દિવસે મામા તરફથી કન્યાને મામેરું ઘંટ વાગે ને ઘૂઘરી રણઝણે રે,
ભરવામાં આવે છે. માંડવાવાળા મેસળિયાને મામેરું
ભરવા આવવાનું નોતરું એકલે છે. મામા અને ધામધુમથી મેસળિયા માંડવે આવે છે. તેમને હોંશીડી મામી મામેરાની તૈયારીમાં લાગી જાય છે. અલાયદે ઉતારો આપવામાં આવે છે માંડવેથી ચા ત્રાંબાના બે ત્રાસમાં ભાણેજને આપવા માટેની ખાંડ અને દૂધ મેકલવામાં આવે છે. ઘાંય ચીજે-પરણેતરનાં કપડાં-ચુંદડી, કબજો, ચણિયે, આવીને પ્રસંગોપાત માં હાજર રહેવાના અને વાણિયું (માજડિયું) મૂકે છે, સાથે સેનાને દાગીને સવારસાંજ જમવાનાં નેતરાં આપી જાય છે. અને રૂ. ૫૧ રેકડા મૂકે છે, ભાણેજના ૨ ભામાં
હાથમાં ત્રાસક લે છે, તેમની કરતા ચાર જણાં રાતના પરણેતર થાય છે વરરાજા ચેરીએ ચડે એક ચાદર અથવા શલ પકડીને ત્રાસક માથે છાંય છે મામા કન્યાના અણવર બને છે. ઓરડામાં કન્યા કરે છે. કેટલીક વાર શાલના છેડાને હાથ ઊંચા મામેરાનાં કપડાં પહેરીને પરણવા માટે તૈયાર થાય કરીને પકડી રાખવામાં આવે છે. જ્યારે કેટલીક છે. સખી સાહેલીઓ અને ભાભીઓ કન્યાને સજાવે વાર તલવારની અણીથી ચારેય બેડાં પકડી રાખછે. દાગીના પહેરાવે છે કન્યા સાથે મેડિયો મૂકે છે. વામાં આવે છે. આગળ તેલે રમતા ઢોલી અને ઉપર ચૂદડી ઓઢે છે ભામાં કન્યાને માંડવે તેડી શરણાયુનાળા ચાલે છે પાછળ મોસાળ પક્ષની લાવી બાજોઠ ઉપર બેસાડે છે. વાજતેગાજતે ધામ- સ્ત્રીઓ ગીત ગાતીગાતી માંડવે જવા નીકળે છે. ધુમથી લગ્ન લેવાય છે મંગળ ગીતાની સાથે ફટાણાંની ઢોલી ઢોલે રમે છે તેને પૈસા આપીને રાજી કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
: ૨૫૫:
-
આવે છે. બજાણિયા શરણાઈ વગાડે છે તેમને પણ મોસાળ પક્ષની સ્ત્રીઓને તે હરખ માતો નથી રાજી કરવામાં આવે છે.
એ ફટાણ દ્વારા માંડવાવાળાની મીઠી મશ્કરીઓ
કરવાનું પણ ભૂલતી નથી. માંડવાવાળાને નચાવે બહેન માથે મોતીનો મોડિયો મૂકીને મામેરાને
નહિ તો મોસળિયાં શાનાં ? વધાવે છે સૌ માંડવા નીચે જઈને બેસે છે. મામા પોતાની
ટુંબીઓને માંડવા નીચે તેડાવે છે. માસાળિયા ઢબ ઢબક ઢોલકાં વાગે છે, તેમને પહેરામણી કરાવે છે. સ્ત્રીઓને સાલા પુરુષોને
ડેડિયાનાં મોસાળાં આવે છે. માથાનું બંધાવે છે ભાણેજને શકિત મુજબ કપડાં, મેધવ થે થે નાચે છે, વાસણ અને દાગીના આપે છે પોતાની બહેનને
ઓલ્યા લખુ લકી વગાડે છે. મામા તરફથી સાચે સાલ્લો અને કપડું આપવામાં ઢબ ઢબક ઢોલકાં વાગે છે, આવે છે. માંડવા પક્ષ તરફથી મોસાળિયાને શીખ - ડેયિાનાં સાળાં આવે છે. અપાય છે. આમ મામેરાનો પ્રસંગ ખૂબ જ લાખુ સેંધવ દોલકી વગાડે છે, ધામધુમથી ઉજવાય છેએક બાજુ માંડવા નીચે
હીરે થે થે નાચે છે. બહેનીના કુટુંબીઓને પહેરામણી અપાય છે, બીજી ડેડિયાના મોસાળ આવે છે, બાજુ સાળપક્ષની સ્ત્રીઓ મામેરાનાં ગીત ગાય છે
ઓ સુખો વાંસડે ચડે છે.
ઢબ ઢબક હેલકાં વાગે છે, મોટાનાં મામેરા આવ્યાં રાજ, ચોખલે વધાવી લેજો રાજ
ઓલ્યો હીરે થે થે નાચે છે.
નાખો નાખો ભાવુભાઈ ધેતિયાં, સમુબા મામેરા આવ્યા રાજ,
હ રા યા ને હે ઠો ઉતા . મોતીડે વધાવી લેજો રાજ, ઢબ ઢબક ઢલકાં વાગે છે, ભાણીબાનાં મામેરા આપાં રાજ,
એ હીરો થે થે નાચે છે, મોતીડે વરસાડી લેજો રાજ,
લેકગીતમાં ભાઈ બહેનના નિર્મળ હેત પ્રેમનું ટોલ ગો છે સોનીડાને હાટ,
વર્ણન મળી આવે છે. પરદેશમાં પરણાવેલી બનીનું ઝુમણાં વધાવી લેજો રાજ. પેટ પરણે છે. વીરને નોતરાં મોકલ્યા છે. ઘેર જાન સમુબ વધાવી લેજો રાજ,
આવી ગઇ છે. પણ. વીરાના કંઈ વાવડ નથી. ભાણીબા પરણાવી લેજો રાજ.
દુખણી બેનને આખી રાત ઊંઘ આવતી નથી. તે
આંખ પર હાથની છાજલી કરીને વેરાન વગડાં મેટાનાં મામેરાં આવ્યાં રાજ,
પર નજર નોંધે છેમોતીડે વધાવી લેજો રાજ. ટેલ એ છે દોશીડાને હાટ,
વિર ચાંદલિયો ઊગ્યો ને ચૂંદડીએ વરસાડી લેજો રાજ.
હરણ્ય આથમી. મોટાનાં મામેરા આવ્યાં રાજ,
વિરા ક્યાં લગણ જોઉં તારી વાટ,
મામેરા વેળા વહી જશે રે. ચેખલે વધાવી લેજો રાજ, સમુબા વધાવી લેજો રાજ,
બહેની ચિંતામાં ડૂબેલી છે. સાસરિયાં તેને ભાણીબા પરણાવી લેજો રાજ, જીવ ખાય છે, તારો વીર કેમ નથી આવ્યો !
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
': ૨૫૬ :
--
-
મામેરાની ત્રેવડ નથી રહી કે શું ? બહેની કહે છે, ના, ના, મારા વીર ભલે ગરીબ હેય પણ દિલને તો દિલાવર છે; બહેનીને કાપડું કરવામાંથીય જાય એ નથી. ઓશિયાળી બહેનીની આંખમાંથી અ સુની ધારોડયું વછુટે છે –
વીર તરફથી ચૂંદડી મળતાં સંતોષણ બેનડીને હૈયે આનંદના મેરલા ટહુકી ઉઠ્યા.
મારા માડીજાયે ચૂંદડીઓ મૂલવી રે, વીરા મારે નથી ઘરળાની ખાંતરે, માંડીજા લાવ્યો ચૂંદડી રે.
મામેરાને વિધિ પતાવીને માળિયાં વાજતે ગાજતે ઉતારે પાછાં આવે છે. સાથે આવેલ સગાવહાલા મામેરાવાળાને સકિત અનુસાર ચાંદલે આપે છે. ભામાં પિતાની બહેનના કુટુંબીજનોને ભામેરા તરફથી માંડવે જમવાનું નોતરું આપે છે.
વીરા નથી જેતુ કસબી કાપડું રે, બહેનને હેતે મળવા આવ્ય, ભારી પરદેશણના પિયર, મારી દુખિયારણના પિયેર, બેનને હેતે મળવા આવ્ય.
ત્યાં તે દૂરદૂર ઝીણી ખેપ ઉડાડતી વગડે વધીને આવતી વેલડિયું વરતાણી. ઊંડા તે રણમાં કંઇ ઊંડે ઝીણી
ખેપુ જે, વેલડિયું આવે રે વીરની ધમકતી, ઝબક્યાં ઝબક્યાં રે કંઈ ળિડાનાં
શીંગ જે, ઝબક્યા રે કંઈ ઈ ડાં વેલડિયુંના જે.
પરદેશમાં વસતી ઓશિયાળી બહેનીને વાર આવી પહોંચ્યો આવતાં તે વીરે ભારે ઝાંપલા
શણગાર્યા જે, ઢોલીડા વધાવ્યા સાચે મોતીડે રે આવતાં તે વારે ભારે માંડવા
શણગાર્યા જે, જનડિયું વધાવી સાચે મોતીડે રે.
બીજે દિવસે મેસળિયા જવાની તૈયારી કરે છે. બહેનના ઘેરથી મોસાળ માટલું આવે છે. માટલામાં સવા પાંચ શેર મીઠાઈ હોય છે, જે રસ્તામાં ભાથા તરીકે ખપ લાગે છે ગાડાની પ્યું ઉપર કાચા સૂતર વડે બાંધે છે. ગાડાં ગામ વચ્ચે થઈને ઘેર જવા ઊપડે છે.
ગુજરાતના ગરવા લેકજીવનમાં વિવિધ પ્રકારના અનેક ભાતીગળ લેકરિવાજે મળી આવે છે. મામેરું પણ આવો જ એક વિશિષ્ટ રિવાજ છે આર્ય સંસ્કૃતિના શહેરીકરણની સાથે આ રિવાજ વિસર વા માંડે છે.
મા- માટલું
વિરે મોડું પડવાનું કારણ જણાવીને બહેનીની ક્ષમા યાચે છે. આ ગીતમાં વીરના અપાર હેતનું અને આલેખન જોવા મળે છે.
તનપ્રથા એ આર્ય સંસ્કૃતિની આગવી ભેટ ગણાય છે. મા–માટલું એ આપણી લગ્નપ્રથાને વિશિષ્ટ લોકરિવાજ છે. માંડવામાં ચાર ફેરા ફરીને સાસરે સિધાવતી કન્યાને એની માતા તરફથી ભાતાનું જે મટિલું સાથે બંધાવવામાં આવે છે તે મા-માટલાના નામે ઓળખાય છે. માતા તરફથી આ માટલું અપાતું હોવાથી મા-માટલાના નામે ઓળખાતું થયું હશે એમ માની શકાય. મામાટલું ભરવાને લેકરિવાજ સૌરાષ્ટ્રમાં પરાપૂર્વથી ચાલે આવે છે.
બેની, ચીતળ એ તો ચૂંદડી ઓરવા બેની, ચીતળે પડી રે હડતાળ, મામેરા વેળા હવે થાશે રે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૫૭:
મૂત થતી લેકહેવાની ભાવના : લાવીને વરસ્થમાં અગર તો સાંગામાચીમાં જયાં
વરકન્યા એમ હોય એની બું ઉપર તે મુકે છે, પ્રાચીન કાળથી અસ્મિતમાં આવેલા આ
નીચે સુથિવું મૂકીને ઉપર આ મા-માટલું મુકવામાં રિવાજના ઉદભવ વિશે કહી શકાય કે જૂના કાળમાં
આવે છે, અને ઉપર અતલસને લાલા કકડા મૂકી જ્યારે અવરજવરનાં ઝડપી વાહનો નહતાં ત્યારે
કાચા સૂતરના ફિલાથી એને બાંધવામાં આવે છે, કેટલાય ગાઉ દૂરદૂરના ગામ માંથી વરરાજા વેલ્યુમાં
વેલ્થ ગામ ભણી જવા ઉપડે છે. નાનડિયો ગામના બેસીને કન્યા પરણવા આવતા રસ્તામાં અનેક
સીમાડા આવતા વધુ રંગમાં આવે છે ને એક પછી સીમશેઢા અને વગડા વટાવવાં પડતાં. આજે સવારે
એક ગીત ઉપાડે છે: નીકળેલાં જાનનાં ગાડ બીજે દિવસે સવારે અગર તો સાંજે શીલા વેવાઓને મને પહેચતાં.
તારા દેશમાં ઝાઝા વેશ કે લાડી પરગીને જાન કન્યાના સાસરે જવા નીકળે ત્યારે
વીંઝણે શું ને લાવી ! એટલે દૂર જવા નીકળેલી પોતાની કન્યાને રસ્તામાં
આવ ઉનાળાના તડકા કે લાડી ભૂખ લાગશે એ વિચાર માતાના મનમાં સહેજે
વીઝને શું ન લાવી ! ઉદભવે, કાર માતાનું માયાળુ દિલ તો કન્યાને
તારા બાપને અડાણે મેય કે લાડી જ સતત વિચાર કરતું હોય. માતાનાં ચરણે માં
વીંઝણે શું ન લાવી ! ખોબલે સુડાં સારીને કન્યા રજા માગે છે ત્યારે માતા વહાલસોયી પુત્રીને અંતરની આશિષ સાથે અનુપમ ઓળખાણવિધિઃ માટલામાં મૂકીને ભાડું આપે છે આર્યનારી જેમ જેમ નજીક નજીકના ગામોમાં સંબંધ બાંધવા એલી ન જમે, એટલે જાનૈયાને બધાને નાસ્તો થઈ માંડવી તેમતેમ મા-માટલાને ઉપયોગ કુટુંબમાં શકે એટલું સવામણું ભાતું આપવાનો રિવાજ વહુની ઓળખ આપવા માટે શરૂ થયો. હમણાં સુધી અસ્તિત્વમાં હતો. કબને છે શાલ પરણીને સાસરે આવેલી નવી સની વહુ પિતાના સુખી પિતા એથી પણ વધુ ભાતુ બંધાવતે. સાસુ સાથે કુટુંબમાં પગેપણું મૂકવા નીકળે છે
વડીલ સ્ત્રાએને નવી વહુ સાલાને છેડે લાંબો લગ્ન ઊકલી ગયા પછીથી કન્યાને સાસરે
કરીને પગે લાગે છે અને એમને ત્યાં પગે પયણમાં ઓળાવતી વખતે કન્યાને ઘેર રૂપાળી ચકલીઓની ચીતરેલી ભાત્યવાળું કરું માટલું કુંભારને ત્યાંથી
પૈસો, સેપારી, મા-માટલાંની સંવ ળી, પાપડ અને લાવી તેમાં ભાતું મૂકવામાં આવે છે. આજે સવામણ
સુખડી મૂકે છે વઢિયાર-i ટકા મૂકવાના રિવાજ છે,
આ રિવાજ મુજબ પરણીને સાસરે આવેલા કન્યા માતાનો રિવાજ ભૂંસાતો ભૂસાતેય ૫ શેર ઉપર આવીને ઊભો છે. ભાતામાં બુંદીના લાડુ, મગસ
કુટુંબમાં પગે લાગવા ની કળી વડીલ સ્ત્રીઓના અથવા તો સુખી તથા સુંવાળી અને પાપડ મૂકવામાં
આશીર્વાદ મેળવે છે અને પગેપણમાં ૩ પૈસા અને આવે છે. કાઠિયાવાડમાં કણબી અને રજપૂત
૧ લાડવો મુકે છે. જેને ઘેર કન્યાએ કે મુક કામમાં મા-માટલામાં માટીના માટલાને બદલે
હે ય તે વરકન્યાને જમવાનાં નેતરાં આપે છે ત્રાંબાની અથવા પિત્તળની ગેળી આપવામાં આવે
રીતે મા-માટલું એાળખાણને અનુપમ વિધિ બની છે રાજસ્થાનમાં પિત્તળનો મોટો ગે ને આપવાનો રિવાજ છે. '
માતાની ગોદમાં રેલી કન્યા મીઠું ધમર વલ્યમાં માટલું :
જેવુ મહિયર છેડીને સાસરે જવા નીકળે છે ત્યારે જાન ઉઘલે ત્યારે કન્યા પક્ષવાળા મા-માટલું માતાની સુમધુર સ્મૃતિરૂપ મા-માટલું એક મધુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૫૮:
સ્મૃતિરૂપ બની રહે છે. ભાતું તે કુટુંબમાં વહેંચી વિશેષ હતો અને કેટલીક જગ્યાએ સૌરાષ્ટ્રમાં રે છે. પણ મા-માટલાની ગોળી કન્યાના ઘરની આજે પણ છે. કાળક્રમે પટારા અને કબાટાએ માંડમાં રહીને પોતાના લગ્નપ્રસંગની મધુર યાદને ભજુડાંનું સ્થાન લેવા માંડયું, પરિણામે ગામડામાંથી સ્મૃતિપટ પર જીવંત બનાવે છે. લેકજીવનને મજડાં અદશ્ય થવા માંડ્યા. ગૌરવવંતું એને આનંદમય બનાવવામાં કરિવાજેનો
પ્રાદેશિક ભિન્નતાની અસર એનાં નામ પર ફાળે નાનોસૂને નથી.
પણ પડવા પામી છે. કેટલાક લોકો એને મજૂસને લોકગીતમાં મા-મ ટલું ઃ
નામે ઓળખે છે. કેટલા એને મજુસડી પણ કહે
છે અને કેટલીક જગ્યાએ તે ભજડાના નામથી લેકસંસ્કૃતિનાં પ્રતીકોમાં મેં પ્રતીક વિષે ખાસ
જાણીતાં છે. આજે પણ કેટલાંક પ્રાચીન ઘરોમાં ગીત આપ્યાં છે તેવાં, મા-બાટલાને ઉલ્લેખ
સુંદર મજાના મજુડાં ૧ળી આવે છે. ગુજરાતની આવતો હોય એવાં ગીતો મળતાં નથી, પરંતુ
મુલાકાતે આવતા પરદેશીઓ તેની અનુપમ કળામા-માટલું ભરતી વખતે કુટુંબની બહેને કડી
કારીગીરી નિહાળવાની તક ગુમાવતા નથી, થાય છે અને પ્રસંગને અનુરૂપ ગીતો ગાય છે:
ઊંચી ટોડા ને લાંબી પહાવું રે. નારીવૃંદની કળા અને કલ્પનાનું પ્રતીક પરહાર્થે બેઠાં ધનબા બેન,
મજુડી એ ગુજરાત અને સૌરાષ્ટ્રની નમણી ઈમાં સખિયું ભણે...
નારીઓની કલ્પનાનું ફળ છે. જૂના વખતમાં કબાટ ટીલડી તેજ કરે...
કે પટારા નહતા ત્યારે અનાજ ભરવા માટે ઉચા ટેડા ને લાંબી પરહાયું રે.
માટીના મેટા કેઠા અને કાઠીઓ વપરાતી.
એ વખતે હોશિયાર સ્ત્રીઓએ સંજે કરવા માટે શહેરની સંસ્કૃતિમાંથી લગ્નજીવનના વૈભવપૂર્ણ
મજુડાં બનાવ્યા. મજુડાં માટીનાં બનેલા હોવા વારસામાં કંઈક અંશે ઓટ આવેલી જણાય છે,
છતાં એ એટલાં મજબુત હોય છે કે બસ બસો રિવાજે ભૂસાવા માંડ્યાં છે ત્યારે મા-માટલાની તો
વર્ષ સુધી એની કાંકરી પણ ખરતી નથી. એ લી કપના જ કયાંથી કરવી ? પરંતુ સૌરાષ્ટ્રનાં
ભાટી તે ફાટી જાય એટલે ખેતરની કાળી માટી ગામડાઓમાં જ્યાં સંસ્કૃતિમાં જરાસરખી પણ ઓટ
લાવીને તેમાં ઘોડાની લાદ મેળવીને ખુબ જ આવવા પામી નથી ત્યાં આવા વિશિષ્ટ લોકરિબાજો
ચીકવવામાં આવે છે, તેમાંથી હૈયા ઉકલત મુજબ આજે ય દષ્ટિગોચર થયા વિના રહેતા નથી.
સ્ત્રીઓ પટારા જેવડું મેટુ ચેસ મજીઠું બનાવે
છે. એની નીચે ચાર પાયા હોય છે, મજુડાંની મ જ ડાં
અંદર નાનીનાની માળીઓ હોય છે અને તેમાં લોકકલ્પનાએ સંસ્કૃતિનાં અનેકવિધ પ્રતીકના
માંટલા મુકવાના ૩-૪ ખાડા હોય છે. વચ્ચે સ મનમાં નેધપાત્ર ફાળે આપ્યો છે. ભજુ ાં એ
લાકડાનું નાનકડું બારણું હોય છે. તેને તાળું
પણું વાસી શકાય. સૌરાષ્ટ્રની ગરવી ગ્રામસંસ્કૃતિનું મહત્વનું અંગ ગણાય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પચ્ચીસેક વર્ષ મજુડાંની કળાકારીગરીઃ પૂર્વે ભાગ્યે જ એવું ધર હતું કે જેમાં મજુડું ન સ્ત્રીઓ પિતાની કલ્પના અનુસાર માટીમાંથી હાય ! લેકકળાના પ્રતીક સમાં મજુડાં રાખવાનો માં કંડારે છે. મનુડાં તૈયાર કરીને ઘરમાં ચાલ રજપુત, કાળી, કણબી અને ભરવાડ જાતિમાં પેડલી ઉપર ઊભા કરવામાં આવે છે. પછીથી એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી વિસાવદર વિ. કા. સહકારી મંડળી
૩. વિસાવદર
સ્થાપના તારીખ :- ૨૧-૬-૫૦ શેર ભડાળ :- રૂા. ૪૫૭૪૦-૦૦
અનામત ફંડ :– રૂા. ૪૮૯૭–૧૫ અન્ય ફંડ :~ શ. ૬૩૦૯-૮૨
બીનખેડૂત
અન્ય નોંધ –ધીરાણ ઉપરાંત સસ્તા અનાજની દુકાન. મણીરામ માતીરામ
મંત્રી
કાનજી જીવા એ. મ`ત્રી વ્યવસ્થાપક કમિટિ
બચુભાઈ ડી. સંધી
મંત્રો
રતના અરજણ નનુ સવજી જીવા ખાડા
ગારિયાધાર તાલુકા
સ્થાપના તારીખ :- ૩૦-૧૧-૫૪
શેર ભડાળ :- ૭૭૩૩૦-૦૦
અનામત ક્રૂડ :- ૪૯૭૯-૫૦ અન્ય ફંડ ૪૧૬૩-૬૪
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખાંભા તાલુકા અમરેલી જિલ્લો
શુભેચ્છા પાઠવે છે
શ્રી મેસણુકા જીથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી
વ્યવસ્થાપક કમિટી
માધુભાઇ કાનજી હીરાલાલ પરબત પટેલ હીરા જાદવ
વશરામ કાળા
નોંધણી નબર : ૧૮૮૫૮
સભ્ય સંખ્યા :- ૧૧૮
ખેડૂત
૧૧૮
--
ટપુભાઈ ભુરાભાઈ પ્રમુખ
ભાવનગર જિલ્લો નોંધણી નખર - ૧૦૫૪
સભ્ય સંખ્યા :- ૨૮૫
૧૯૬
૮૯
ખેડૂત ઃબીનખેડૂત
જાનીભાઈ માસનભાઈ પ્રમુખ
-
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Firex AT THE FRONT IN THE FIRE FIGHTING FIELD OFFERS COMPLETE EQUIPMENTS & SERVICE MAYUR ENTERPRISERS
RUVAPARI ROAD. BHAVNAGAR
મંત્રી
શુભેચ્છા પાઠવે છે શ્રી કંઢડા ખે. વિ. વિ. કા. સહકારી મંડળી મું. અમરગઢ
શહેર તાલુકા
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ :- ૨૨-૫-૧૯૩૭ નોંધણી નંબર :- ૧૨૧ શેર ભંડળ :- ૨૬૩૪૦-૦૦ સભ્ય સંખ્યા :- ૧૦૦ અનામત ફંડ - ૮૭૦-૮૪ ખેડૂત :- ૮૮ અન્ય ફંડ :- -: ૧૩૦૬-૨૪ બીનખેડૂત - ૧૨
અન્ય નેધ–મંડળી ખાતર સુધરેલ બીયારણ જંતુ નાશક દવા તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવે છે. મણીશંકર પ્રેમજી
ભીખાભાઈ હામાભાઈ
પ્રમુખ રવજીભાઈ ભીખાભાઈ વ્ય. ક. સભ્યો.
નથુભાઈ ખોડાભાઈ ભગવાનભાઈ પ્રેમજીભાઈ
જાદવભાઈ પ્રેમજીભાઈ શુભેચ્છા પાઠવે છે શ્રી દેવગાણું જુથ ખે. વિ. વિ. કા. સ. મંડળી લી. દેવગાણા તાલુકે શિહેર
જિલ્લે : ભાવનગર. સ્થાપના તા. ૨૬-૧૦-૧૯૪૯
નવણી નંબર ૨૯૨ શેર ભંડોળ : ૭૦૦૩૫
સભ્ય સંખ્યા : ૨૨૩ અનામત ફંડ : ૩૯૫૨૪
: ૨૦૫ અન્ય ફંડ : ૧૬૫૮૨
બીન ખેડુત : ૧૮ અન્ય નોંધ – કાર્ય ભંડોળ ૩/લાખ ઉપર
એતિ તથા અન્ય ધંધાને ઉત્તેજન ઉપરાંત ઉત્પાદન થએલ માલ મંડળી મારકત વેચાણ અને વસુલાત મોટા ભાગના માલના રૂપમાં મંડળી એક ધારી પ્રગતિ કરી રહેલ છે. લખમણ સુખ
જીવરામ સુખદેવ મંત્રી
પ્રમુખ
ખેડુત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
HE
5595959
RRRRRR
RRRRRRRR E
FER
RRR
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
RRRR
ભારતભરમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્રના ( સુદામાપુરી ) પાબંદરમાં ગજ્જર એન્જીનીયર વર્કસના સમી
જીવનલાલ જી. ગજ્જરે
ઘણા સમયના પુરૂષાથ પછી રોટલી વણવાનુ અદ્ભૂત મશીન તૈયાર કર્યું" છે.
વિજળીથી ચાલતું આ મશીન એક મીનીટમાં (સાઇડ) ૬૦ જેટલી રાટલી વણી નાખે છે.
દેશભરમાંથી આ સ્તુત્ય પ્રયાસને સારો એવા આવકાર મળ્યો છે.
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી ખાદી ગ્રામેાદ્યોગ ભંડાર તળાજા
તળાજા તાલુકા
(સ્થાપના તા.) સઘનક્ષેત્ર સમિતિએ કર્યા તા. ૧-૪-૬૦,
અન્ય નોંધઃ~~અ ંબર પ્રવૃત્તિ, પેટી ફ્રેંટિયા અને તેના ઉત્પાદન દ્વારા સર્ટીંગ, કોટીંગ, ગરમ, રેશમ, બધા પ્રકારનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે,
આ દ્વારા વિશાળ રાજગારી ચૂકવવાના નમ્ર પ્રયાા છે.
પ્રતાપભાઈ મહેતા,
વ્યવસ્થાપક
શ્રી સધનક્ષેત્ર યાજના સમિતિ માર.
તળાજા-ધાઘા તાલુકા
સ્થાપના તારીખ : ૧૨-૯-૫૭,
જિલ્લા : ભાવનગર.
સી. નં. પ૬૪
શુભેચ્છા પાઠવે છે.
શ્રી સઘનક્ષેત્ર ચેાજના સમિતિ માર
જેરામભાઇ હ. પટેલ. મંત્રી
જેરામભાઇ હ. પટેલ. મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અન્ય નોંધ :
àાઘા-તળાજા અને ભાવનગર તાલુકાના ૨૭ જેટલા ગ્રામ પ્રદેશમાં ખાદી, ગ્રામઉદ્યોગા અને શૈક્ષણિક પ્રવૃત્તિ આ સંસ્થા છેલ્લાં ૯ વર્ષથી કરી રહેલ છે.
--
ભાવનગર : જિલ્લા
નોંધણી નંબર : B ૧૩૩ સભ્ય સંખ્યા : ૯૭
જસત કે. જાડેજા ઉપ–પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
ગારાની
ઉપર ફૂલવેલ્સ અને કાંગરા કરે છે. આકર્ષીક સાથિયા આલેખે છે, નયનરમ્ય ખાપુ જડે છે. પૂતળિયું બેસાડે છે, અને બગલાનĪપાંખ જેવી શ્વેત ખડીથી એને ધેાળામા આવે છે, ર્રંગીલી નારીએ તે મ્બુડાં પર મડી મસ્તી કરતા કાન અને ગેપિયુ આલેખે ં; સાથે ઉડતેા પાપટ, ચણતી ચકલી, કળાયેલ મેરી અને કૂકતી ઢેલ્થ પણ આલેખે છે. ભરવાડ અને આરી કામના બરામાં આવેલાં મજુડ પર તેમની પ્રાદેશિક સ ંસ્કૃતિ
સાથે
દષ્ટિગોચર થાય છે.
મજુડામાં દહીંદુધના ગેરહડાં રહે છે. ખાવાપીવાની વસ્તુએ તથા થાણાં વગેરે મૂકી રાખવામાં આવે છે. મહુડાં ઉપર ગાલા, ગોદડાં પણ મુંકવામાં આવે છે, અને એની ઉપર કલાત્મક ચાદરવા ઢંકાય છે.
સ્ત્રીએએ પેાતાની જરૂરિયાત માટે કેવા મજાના સાધનને જન્મ આપ્યા છે? આજે ખસે બસે વ જૂનાં મજુડાંના ખેતમુન પ્રતીકા કયાંક કયાંક દ્રષ્ટિ ગોચર થાય છે. સહેજ ખંડિત થતાં તેને ભાંગીને ઉકરડા ભેગાં કરી દેવામાં આવે છે. આજ સુધીમાં
આવા હારે। મજુડાં ઉકરડે ફેંકાઇ ગયા હશે.
સજેરાનું સાધન ઃ
સૌરાષ્ટ્રમાં વસવાટ કરતી અનેક લેાકજાતિઓમાં
મજુહુ એ સજેરાતુ સાધન ગણાય છે, એટલે સુંદરતારૂપી સમૃદ્ધિ-ભંડારમાં વૃદ્ધિ કરનાર છૂંદણાં છૂંદાવવાનો રિવાજ પરાપૂર્વથી પ્રચાલિત છે. - લેાકજાતિએએ છૂંદણાંને ત્રાજવાં એવુ રૂપકડું' નામ પણ આપ્યું છે.
તે રસે।ડાની નજીકના ધરમાં જ મોટે ભાગે મૂકવામાં આવે છે. સાંજના વાળુ પતી નય એટલે ધરની સ્ત્રીએ સજેશ કરે છે સજેશ એટલે વાળુ કર્યાં પછી દૂધ વગેરે જે કંઈ વધ્યુ' હાય તે ગેરહૂંડામાં મેળવે છે. વધુ ઘટયુ વ્યવસ્થિત કરે છે. રસાડાની આ બધી સામગ્રી મૂકવાનું સાધન મડું છે.
ગુજરાતનાં મ્યૂઝિયમાએ કલાત્મક મહુડાં શેાધી કાઢીને તેને સાચવી રાખવાં જોઈએ. જેથી માટીકામનાં મેનમૂન પ્રતીકેાને જાળવી રાખી શકાય. એમાં માડુ થશે તેા મનુાંના પ્રતીકાને જોવાને બદલે યાદ કરવાનાં રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
: ૫૯ :
છૂંદણા
કુદરતે બક્ષેલા રૂપમાં વધુ નિખાર લાવવા અને યૌવનને વધુ આકર્ષીક બનાવવા માટે મનુષ્ય આદિ કાળથી મથતા રહ્યો છે. લાવણ્યભર્યાં રૂપને અનેક પ્રકારનાં સૌંદર્ય –પ્રસાધનના સાધના તથા વિવિધ પ્રકારના સુંગધી લેપ--મન દ્વારા જાળવી રાખવા
પ્રયત્નો કરે છે.
પ્રચલિત લેાકરિવાજ :
રબારી, રજપુત, કાળી, કી, તથા ભીલ જાતિએની સ્ત્રીઓમાં છૂંદણાં છૂંદાવવાના રિવાજ વધુ પ્રચલિત છે. આ કામના પુરુષો પણ છૂંદણાં છૂંદાવે છે.
સૌરાષ્ટ્રમાં વારતહેવારે અનેક મેળાઓ ભરાય છે. તેમાં માથે લાલ છેાગલાં ફરકાવતા જુવાનડાએ અને કોરીકાક બાંધણી પહેરીને રસીલી જુવાનડીએ મેળે માણવા ઊમટે છે. સરખી સહિયોનાં જોડકા મેળામાં અહીંથી તહીં ધૂમે છે. ઘેલાં બનીને નાચે છે, ગાય છે અને રાસની રમઝટ ખાલાવે છે. પણ છૂંદણાં છૂંદાવવાનું વીસરતી નથી. મેળા એ મારી કન્યાઓ માટે છૂંદણાં છૂંદાવવાનું અનેાખુ સ્થળ છે, અને હાથે, પગે, મોં પર અને કપાળમાં વિવિધ પ્રકારનાં છૂંદણાં તે છૂ ંદાવે છે. મેળામાં માણેલી મેાજના સહિયરેનાં નામ પણ એક્ખીજાના હાથ પર છૂંદાવે છે. ભાવી સંભારણારૂપ
જુવાનડા પણ ઓછા ૨ ગીન્ના હાતા નથી. તેઓ મેળામાં કષ્ણુાં છૂ ંદાવતી શાખની રાણીએના ટાળા પાસે જને ફૂમતાવાળા પાવા બજાવે છે.
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
શૃંગારભર્યા દુહા છેડે છે, અને યુવતીઓના થનગનતા લેકગીતમાં છૂંદણું : યૌવનનાં વખાણ કરતા તેઓ પણ હાથે પચી,
હિમાચલ પ્રદેશમાં છુંદણાં છૂંદાવ્યા વિનાની વીંછી, ઘડિયાળ, રામનામ, રામકૃષ્ણ હનુમાન કે
કન્યા સાથે કોઈ લગ્ન કરવા તૈયાર થતું નથી. કયાના પ્રતીકવાળાં છુંદણુ શૃંદાવવા બેસી જાય છે,
જ્યારે નયનરમ્ય છુંદણા એ પતી યુવાન કુમારી પ્રેમનું રૂપાળું પ્રતીક
સૌ કોઈની નજરમાં વસી જાય છે. એક લોકગીતમાં પ્રેમીઓનું મધુરું મિલનસ્થળ એ આપણા એક સખી પિતા ને સરિયરને કહે છે કે હું સખિ! લેકમેળાઓ છે. વિરહમાં તડપતાં પ્રેમી હૈયાંઓને તે જંગલમાં સંભાળીને ચાલજે, કોઈ રંગીલા. મિલન થતાં તેઓનાં હૈયાં આનંદવિભોર બનીને યુવકની નજર ન લાગી જાય.' નાચી ઊઠે છે પ્રેમ અને મિલનની મધુર સ્મૃતિને છૂંદણાંરૂપે હાથ પર અંકિત કરાવે છે. અલડ
ગુજરાતી લે કગીતમાં પણ છૂંદણાંના ઉલ્લેખ પ્રેમિકા તે વળી સૌ કોઈથી છાનું રહે તે રીતે ન
મી ધાક 2 ) મળી આવે છે. છાતીએ પ્રેમનું ચિહ્ન અથવા પ્રેમીનું નામ શું છે.
લીલી ઘડીને પીળા ચાબખે, અને રબારી કે ભરવાડ કન્યા તો આખા શરીરે
ઘડી ધણું ગાજે છુંદણું હૃદાવે છે. જેથી આઠ આઠ દિવસ તાવથી
લીલુાં જડીત્ર પલાણ, પીડાય છે, તેમ છતાં એની પાછળ સારું એવું ખર્ચ
વેવા મારી ઇદે નાચે. કરે છે. અલબત્ત, એની પાછળની ભાવના શારીરિક સૌદર્યમાં અભિવૃદ્ધિ કરવાની જ હોય છે.
દે છુંદાબાં રે છુંદણાં,
હાશે રંગાબા કાળા દાંત, પ્રાદેશિક સામ્ય
વેવાણુ મારી ઈદે નાચે. લેકસંસ્કૃતિના વિશિષ્ટ પ્રતીક સમાં, છુંદણાં ઘડી ચડી થાબર સંચર્યા, છુંદાવવાને રિવાજ માત્ર સૈરાષ્ટ્ર પૂરતો સીમિત
ઘડી ઘણું બાજે, નથી. રાજસ્થાનથી માંડીને છેક હિમાચલ પ્રદેશમાં મેહી રહ્યા ચાર દેવ, વસતા આદિવાસીઓમાં (લુક-યુવતીઓ બંનેમાં)
વેવાણુ મારી ઇદે નાચે. તે ખૂબ પ્રચલિત છે. હિમાચલ પ્રદેશમાં કન્યાને
હવે વિશ્વનાથને મેહી સ્થા, બાળપણથી છુંદણું છુંટાવવાની શરૂઆત
ઘોડી ઘણું ગાજે. કરવામાં આવે છે. લગ્ન લેવાય ત્યાં સુધીમાં આખું
ગયામાં ગદાધર દેવ, શરીર છૂંદણામય બની જાય છે. આ માટે વિશિષ્ટ
વેવાણ મારી ઈદે નાચે. પ્રકારનો લેપ તૈયાર કરવામાં આવે છે.
ચોથે રે ધેશ્વર દેવ, આદિવાસીઓમાં છુંદણું છુંદતી વખતે થતી
વેવાણ મારી હદે નાચે. પીડા ભૂલાવવા માટે જે ઘેર કન્યાને છુંદણ ચારેએ મેડી શું કીધા, શુદવામાં આવતા હોય ત્યાં સહુ આડોશીપાડીશીઓ
ઘડી ઘણું ગાજે. એકઠાં થાય છે, અને નાચગાનને વિશિષ્ટ કાર્યક્રમ જે છે હેલના તાલેતાલે સૌ નાચે છે, ગાય છે,
ધાર્મિક માન્યતાઓ : અને છોકરીને છુંદણા છુંદાય છે. દુઃખ ભૂલવાનું, છુંદણુના અનેક પ્રતીકે જોવા મળે છે. સ્ત્રીઓ કેવું સરસ આયોજન :
હાથે-પગે મેર, પોપટ, સાપ, વીંછી વિવિધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રકારના ફુલો વેલ્લો અને પાંદડીઓ, જુદાજુદા દેવો, સીમસેઢે ભૂતપલીત કે ડાકણની બીક લાગતી નથી. રામ, કૃષ્ણ, હનુમાન, માતાજી, તથા પુરા હાથે હાથે પગે વીંછી ત્રોફાવ્યો હોય તે વીંછ દાણા, પોચી, ઘડિયાળ, ભગવાન, તીર, કામ વ. કરડે, સાપનું છુંદણું હેય તે સાપનું ઝેર ન ચડે. નાં પ્રતીકે દાવે છે. પ્રતીકોમાં પ્રાદેશિક ભિન્નતા આદિવાસીઓ ઇદણાવાળી સ્ત્રી પર સંપૂર્ણ દષ્ટિગોચર થયા વિના રહેતી નથી
વિશ્વાસ મૂકે છે. તેઓ દઢપણે માને છે કે છૂંદણવાળી છૂંદણને કરિવાજ ધાર્મિક માન્યતાઓ સાથે છોકરી સાથે પ્રેમ કરવામાં છેતરાવા જેવું હતું ગાઢ સંબંધ ધરાવે છે. આદિવાસીઓમાં છુંદણાં નથી. તે કદી વિશ્વાસઘાત કરતી નથી વિશેની રસપ્રદ માન્યતાઓ જોવા મળે છે. તેઓ
આયુર્વેદની દૃષ્ટિ માને છે કે માનવીના મૃત્યુ બાદ તેની ધનદોલત કે છૂંદણ પાછળ સૌદર્યની સાથે ધાર્મિક અને ઘરેણે તેની સાથે જતાં નથી, પણ જાય છે. માત્ર આયુર્વેદની દષ્ટિ પણ રહેલી છે જ્યારે મનુષ્યને છૂંદણ અને છુંદણું જ આત્માને સ્વર્ગ અપાવવામાં રસોળી નીકળે છે અને તે મટી જ થયા કરે છે સહાય કરે છે. તેથી જે છુંદણું શૃંદાવવામાં ન ત્યારે તે મોટી ગાંઠને અટકાવવા અને બેસાડી દેવા આવે તો દેવ રૂઠે છે.
માટે તેના પર છુંદણાંની આકૃતિઓ અંકિત કરવામાં ભરવાડ અને રબારી કોમમાં એવી માન્યતા આવે છે જેથી મટી તે જય છે. પ્રચલિત છે કે જે સ્ત્રીઓ છુંદણું ન છૂંદા તે આમ વર્ષોથી ચાલ્યા આવતા છુંદણું છુંદાવવાના આવતા જન્મમાં બળદ અથવા આખલાનો અવતાર વાજ પાછળ લોકસંસ્કૃતિની એક વિશિષ્ટ ભૂમિકા લે પડે છે.
સમાયેલી છે ગુજરાતની ગ્રામસંસ્કૃતિએ લોકસંસ્કૃતિના એક કદ્ધા એવી પણ છે કે ભગવાનના પ્રતીક સમા છુંદણું છુંદાવવાના સંસ્કારને આજે પ્રતીકવાળું છુંદણું હાથ પર હોય તો અંધારામાં અથવા પણ યથાવત જાળવી રાખ્યો છે.
-
-
- -
-
-
-
-
-
-
With Compliments
- -
OIL INDIA Ltd.
-
-
-
NEW DELHI
DULIAJAN
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
[ શ્રી મોટા દેવળીયા સહકારી મંડળી
મુ. મોટા દેવળીયા (બાબરા થઈને) (જિ. અમરેલી) સ્થાપના : તા. ૧-૧૧-૧૪
રજી. નંબર ૧૦૦૯ શેરભંડોળ- રૂા. ૩૪૬૫૦-૦૦
સભ્ય સંખ્યા-૨૧૭ અનામત ફડ ૬૩૧-૦૪ મણીશંકર ધનજી જોશી - કાળીદાસ ભગવાનદાસ દેવમુરારી છે
પ્રમુખ વ્યસ્થાપક કમિટી (૧) રણછોડ જીવા (૨) ભાણું નારણ (૩) ગન મનજીભાઈ (૪) ભગવાન નરસી (૫) હીરજીભાઈ (૬) ભવાન બાવા
અન્ય નોંધ:- મંડળી ચૌદ વર્ષથી સભાસદોને ખેતી વિષયક ધીરાણ, ખાતર, આ દવા, ફુડ ઓઈલ અને અન્ય જરૂરીયાત પૂરી પાડે છે.
. શુભેચ્છા પાઠવે છે .... II શ્રી પીથલપુર ખેવિ વિ. કા. સહકારી મંડળી અન લી.
મુ પીથલપુર તળાજા તાલુકા ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ ૫-૪-'૩૮
નેંધણી નંબર :- ૧૭૩ શેર ભડેળઃ- રૂા ૧૦૧૭૦ -૦ ૦
સભ્ય સંખ્યા :- ૧૫૨ અનામત ફડ :- ૮૪૨૨-૭૩
ખેડૂત : ૧૩૪
બીન ખેડૂત :- ૧૮ અન્ય નેધ :-- મડળી ખાતર, અનાજ, બંધારણ વિગેરે સસ્તે ભાવે લેકેને પૂરૂ
બાલુ વિરજી ભાયાણી
બચુભા હેમતસિંહ રાઠોડ મંત્રી
પ્રમુખ -: વ્યવસ્થાપક કમિટી : (૧) સુખ લખમણ
(૨) ગેવિ દ નથુ (૩) કાબા જીણા
(૪) કૃપાશંકર હિમતલાલ ન્સર સર કરી
ste
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રની બે શૂરવીર કોમની નારી
– જોરાવરસિંહ જાદવ
ઉપર ચાંલે કરી સગાઈ નકકી કરી લેતી હોય છે. ઘરરખુ વ્યવહારૂ ગૃહિણી
સમૂહ લગ્નની પ્રથા હોવાથી એક માંડવા નીચે ભરવાડણ
બને બસે લગ્ન થતાં હોય છે. લગ્ન પછી ભરવાડ
કન્યાને સાસરે મોકલવામાં આવતી નથી. ૧૫ થી ૨૦ રાત દિવસ વગડામાં ભટકતી એવી ભરવાડ વર્ષની ઉંમરે આણું કરીને સાસરે ઓળાવવામાં કેમની નારીઓએ પોતાના આગવાં રૂપ, વસ્ત્રો આવે છે. અને સાંસ્કૃતિક તિરીવાજોને યથાવત જાળવી રાખ્યાં છે જ્યાં ઘાસ પાણીની સગવડતા મળે ત્યાં ત્યાં ભરવાડ સ્ત્રીઓ ખૂબજ ઉસવપ્રિય હોય છે. નેસડાં અને રાવટીઓ બાંધીને તેઓ રહે છે. લગ્ન પ્રસ ગે રંગબેરંગી કપડાં પહેરીને ગીતો ગાય
છે. હીંચ લે છે, કયારેક કયારેક ફાગણ ગાય છે અનુપમ લાવણ્ય અને અણીઆળી આંખો
ગુલાલ ઉડાડે છે. જન્માષ્ટમી તે તેમનો માનીતો ધરાવતી અભણ એવી ભરવાડ ગૃહિણી વ્યવહાર
તહેવાર, બંને દિવસ અવનવાં વસ્ત્રાભૂષણો પહેરીને કુશળ હોવાથી ઘરને બધે કારભાર સંભાળે છે.
રાસ ગરબી અને હીંચની રમઝટ બોલાવાને ધરતી ભરવાડમાં નાનાભાઈ અને મોટાભાઈ એવા એ શ્રુજાવે છે અને દની અભિવ્યકિત કરતી ભરવાડ ફાંટા જોવા મળે છે. નાનાભાઇની સ્ત્રીઓ સુતરાઉ કન્ય
G કન્યાઓ જેવી એ પણ જીવનનો એક લહાવો છે. કપડાં પહેરે છે. જયારે મોટાભાઈની સ્ત્રીઓ
ભરવાડણોએ અનુસરવા પડતા કેટલાક ઊનનાં વસ્ત્રો પહેરે છે. લાલ અને સફેદ ઊનની
સામાજિક રિવાજે આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી ભાત્યવાળી જીણી કસવાળું કાપડું અને ઊનનું
દે છે. ભરવાડ નારીઓ પોતાનાં વસ્ત્રાભૂષણોથી ઓઢણું એાઢે છે. નાનાભાઈની સ્ત્રીઓ લાલ, લીલા અને પીળા ગજિયા પર મીણનું છાપકામ કરાવીને
માંડીને પિતાનાં સૌ દર્યને પણ એટલા જ ખ્યાલ
રાખે છે. છ દણ શૃંદાવવાનો રિવાજ પરાપૂર્વથા તેના કલાત્મક ચણિયા પહેરે છે.
ચાલ્યો આવે છે તેની પાછળને ખ્યાલ શરે ૨ ભરવાડનારી કાનમાં વેલા, ખોખવાની કે કરવાં, સંદર્ય વધારવા હેય છે. તેથી આખા શરીરે ડાખ, પાંદડિયું, અકોટા, નાકમાં નથ, ગળામાં છૂદણાં છૂદાવે છે પરિણામે આઠ દસ દિવસના અમદાવાળા હાર, શમનોમી કડી, હાંસડી, રામપગલું પીડા પણ સહન કરે છે. તાવ પણ આવે છે. જે માદળિયું, હાથમાં બહૌયાં, આંગળીએ વીંટી, કણસુ, છુંદણા છંધાવવામાં ન આવે તો આવતા જન્મમાં ઘડે. આટીવીટી પાન, ચાંદીના કરડા તથા પગમાં બળદ અથવા સાંઢનો અવતાર લેવો પડે તેવી કડલાં, કાંબી, સાંકળાં, કાંબીયું, અંગૂઠી, ખેલેરિયું માન્યતા પ્રચલિત છે. તથા કુરિયું વગેરે પહેરે છે.
એ જ બીજે રિવાજ બૌયા પહેરવાને બાળ-લગ્નની પ્રથા ખૂબ પ્રચલિત છે. છોકરા પ્રચલિત છે. તેની પાછળ ૧૦૦ થી ૧૫૦ રૂપિયાનો છોકરીની સગાઈ બાળપણમાં જ નક્કી થઈ જાય ખર્ચ કરે છે. ૪ થી ૫ શેરને હાથીદાંત ખરીદીને છે. કેટલીકવાર ગર્ભવતી માતાઓ પર પરના પેટ તેમાંથી ૩ થી ૩ શેરનાં બદૌયાં ઉતરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
: ૨૬૪ :
ક્ષેત્રણ ધરડી સ્ત્રીએ, દેરાણી, જેઠાણી કે નજીકનાં સગાં સાથે મણિયારાને ત્યાં હૌયાં પહેરવા જાય છે. હોયાં કાંડાનાં માપનાં હાવાથી પહેરનાર સ્ત્રીએ અઠવાડિયું ઉપવાસ કરવા પડે છે; જેથી કાઠું હળવું થાય. બોયાં ચડાવતી વખતે હાથના અંગૂડો ઉતારી નાખવામાં આવે છે, સખત પરિશ્રમને અંતે અહીંયાં પહેરાવવામાં આવે છે. પહેરતી વખતે સ્ત્રીઓ કેભાન પણ બની જાય છે. અહીંયાં પહેર્યાં બાદ ૨ થી ૩ માસ તેનું દુઃખ સહેવું પડે છે.
નારીએ માટે અવસાન થતાં
દિયરવટાના રિવાજે ભરવાડ ભેટી કરૂણતા સરજી છે. પતિનું સ્ત્રીએ તેના દિયર સાથે લગ્ન કરવું પડે છે. કયારેક કન્યા ૩૦ વર્ષની અને દિયર ૧૦ વર્ષના હાય છે. આર્થી વિશેષ કરૂષ્ણુતા જીવનની બીજી કઈ હેાઇ શકે! દિયર જવાનીના ઉમરે પહોંચે ત્યારે પત્ની નૃત્વના આરે આવીને ઊભી હૈાય છે. આવી સ્ત્રીએ કેટલીક વાર ત્રસીને પતિને ઊભા મૂકીને ખીજાનું ઘર પણ માંડે છે. કટલીક વાર ન'તરૂં પણ કરવામાં આવે છે.
નાતરે જનર બાઈ નાં કપડાં પહેરીને માથે પાણીને ડો મૂકીને આવે છે. ભાવિ પતિ એ ધડે ઉતારી લે છે. એટà તેઓ પરણી ગયાં ગણુાય છે.
રૂપતી રૂડી રબારણ
‘ગોકુળની ગોવાલણી, મહી વેચા મારગ જાય; આડા કાન ફરી વળ્યે, ભારે પ્રીતે પાલવ છાય.
.
.
‘તું ર’ગીલી રૂપની રૂડી, હું છબિલેા કાન; મહી તારૂ ખપે ન ખપે, તું આપને મારૂ દાણું.”
વારતહેવારે આન ંદોત્સવ ઉજવતી અને રાસ ઢાની રમઝટ ખેલાવતી એવી રંગીલી રબારણાથી કેણુ અપરિચિત હશે ? જન્માષ્ટમી એ તેા રબારી કામને માનીતા ઊત્સવ જન્માષ્ટમીના મેળામાં જીવનની દુ:ખરુપી થાકી વિસરીનેમાથી મહાલતી આવવાં વસ્ત્ર ભૂષણો પહેરીને ચાળમાં ધુમતી, છૂંદણા છૂંદાવતી, અને જીવની મીઠી મેાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માણતી ૩૫ની તરતી રબારણોને જોવા એ જીવનનુ અમૂલ્ય સ ભારણું બની રહે છે.
રબારી કેમમાં બાળલગ્નની પ્રથા આજે પણ પ્રચલિત છે. પ્રેમ લગ્ન કે ગાંધર્વ લગ્નને અવકાશ નથી. લગ્ન પછી કન્યા જયારે ઉંમર લાયક થાય ત્યારે જ સાસરે જાય ત્યાં સુધી કન્યા પિયરમાંજ રહે છે.
ગુજરાતની રબારણા વસ્ત્રાભૂષણની ખૂબ જ શાખાન છે. રબારીઓનાં વસ્ત્રભૂષામાં પણ તેમની આગવી કલા દૃષ્ટિગોચર થાય છે, આ કામની કન્યાઞા હીનું કલાત્મક ભરત ભરેલ અને ખાપુ ટાંકેલ જાંબુડિયા કાળા રંગની ધાધરી પહેરે છે સાચા કિનાબ અને અટલસનું કાપડું પહેરે છે તથા કિનખાબની કારવાળુ' એઢણુ' ઓઢે છે. તેમને વિશિષ્ટ પાપાક જ રબારી નારીની ઓળખાણ આપી દેછે. કુંવારી કન્યા જમી પહેરે છે આભૂષણે સોનાના પણ ઘડાવે છે. તેના કાનમાં સેળિયાં, ખાસ કરીને ચાંદીનાં પહેરે છે. પૈસાદાર રબારણા કરવાં વેલા, ઝૂલણાં નાકમાં વાળી ગળામાં ટુપિયા, હાંસંડી દાર, પગલું તરેડીયા ઝાંખા માદળીયા કહુદી ફૂલર હાથે કર્યું, વેઢ વીંટી પગે ઝાંઝર, કડલાં, પગપાનાં વગેરે પહેરે છે. આજે ખડી છાપેલા લાલ લીલા ગજિયાના ચણિયા વધુ લોકપ્રિય બનતા જાય છે.
રબારી સ્ત્રીઓએ પેાતાની આગવી કળાસ્થ ભરતકામની મૌલિક શૈલી ઊભી કરી છે. તેમાં લોકકળાના દુર્દૂ દર્શન થાય છે. મે સૂઝણામાં ઊઠીને મીઠડાં દૂધ વેચવા જતી રબારી કન્યાએ વરનાં કામકાજમાંથી પરવારીને સરખી સહિયર ભરત ભરવા ખેસે છે. હાથ બેસી ગયા હૈાય તેવી ઢાંશિયાર કન્યા ખડી અને સ0 લઈને ચણિયા પર ફૂલ વેલ અને છુટ્ટા આલેખે છે. ઘરના પડદા પર મેરલી વગાડતા કાન અને લટકાળી રાધા આલેખે
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
: ૨૬૫ :
છે. તેના પર રંગબેરંગી હીરનું નયનરમ્ય ભરતકામ જોવા મળે છે. કરે છે. ભારતમાં ખાપુની બાંધણી પણ કુશળતાથી રબારી કામમાં છુંદણનો રિવાજ ભરવાડ કોમ કરે છે. ચણિયા, કાપડ, ચાદર, તરણું ચાકળા કરતાં પણ વધુ પ્રચલિત છે છુંદણાં છં દાવવા વાંજણા બળદની ઝૂલ્યો અને ઉડીને આંખે વળગે પાછનો હેતુ સૌદર્યને વધુ લાવણ્યકમય બનાવવો તેવા ઘોડાના શણગારો ભરે છે. અને આમાં હોય છે. મેળો મહાલવા જતી રબારી કન્યાઓ હાથે, પિતાનું ભરેલું ભરત સાથે લઈ જાય છે. પગ, મોંએ અને છાતીએ વગેરે જગ્યાએ છુંદણું
રબારી કન્યાઓ રૂડા ભરત જેમ રંગબેરંગી વૃંદાવે છે, એની પાછળ વહેમની રેખા પણ જણાય રૂપાળી રજાઈઓ બનાવે છે.લાલ લીલાપીળા અને પચ- છે, તેઓ એમ માને છે કે, જે તેઓ છું ન રંગી રંગેથી ઓપતી રજાઈઓમાં દેરાથી અનેક છુ દાવે તો આવતા જનમમાં તેને બળદ અથવા પ્રકારના ફૂલ અને ડીઝાઈન બનાવે છે. રબારી આખલાને અવતાર લેવો પડે છે, ભરતની રેશમી રજાઈઓ કન્યાને આણામાં આ૫- રબારી સમાજમાં સ્ત્રીઓ પ્રાધાન્ય ભોગવે છે. વામાં આવે છે.
ઘી દૂધને હીસાબ તથા ખરીદી ચતુર રબારી ગૃહિ. | રબારી નારીઓએ વિવિધ કળાઓને આત્મસાત ણીઓ જ કરે છે. ભણેલી ન હોવાથી કેટલીક વાર કરી છે. ઘરના સુશોભનમાં પણ તેમની આગવી બકરીની લોડીઓ વડે પણ હીસાબ ગણે છે. કળા દ્રષ્ટિગોચર થાય છે. પોતાની નાજુક હથેળીઓ શરીરે સશક્ત હોવાથી તેમનું જીવન પરિશ્રમવડે ઘર અને ઓશરી લીપે છે. લીપણમાં અર્ધ રૂપી સુવાસથી મધમધે છે. જીવનમાં કયારેય આનંદની ગોળાકાર આકર્ષક હારમાળા બનાવે છે. એટલું ઓટ આવવા દેતી નથી. સદાયે હસમુખી રહીને કલાત્મક લીંપણકામ ભાગ્યે જ બીજી કઈ જ્ઞાતિમાં મસ્તીથી જીવન વિતાવે છે. સ્વ. શ્રી ખાચર ભેજભાઈ હમીરભાઈ (૭)... શુભેચ્છા પાઠવે છે .(૦)
ધર્મશાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે આ ઠાડચ સેવા સહકારી મ. લી.
બેટાદ સ્ટેશનની સામે બસ સ્ટેન્ડની બાજુમાં | મુસાફરો અને યાત્રાનું આદર્શ સગવડ ભલું] સ્થાપના તા. ૩૧-૩-૬૩ સભ્ય સંખ્યા ૧૨૯ વિશ્રા સ્થાન, સ્વચ્છ હવા અને અદ્યતન સગવડતા શેર ભંડોળ રૂ. ૨૫૫૨૦-૦૦ ધરાવતી આ સંસ્થા યાત્રીકોને વર્ષોથી એકધારી
વાર્ષિક ધીરાણ ૬૪૮૬૪-૦૦ સેવા આપે છે.
મધ્યમ મુદત ૭૦૦૦-૦૦ -: ટ્રસ્ટી સાહેબ - (૧) શેઠ શ્રી ગોવિંદજી કલ્યાણજી
ઉભડ ૭૫૫૦-૦૦ (૨) શેઠ શ્રી હિંમતલાલ દામાદરદાસ મંડળી ખાતર, બીયારણ, દવા વગેરેનું કામકાજ કરે છે. (૩) શ્રી ભેગીલાલ નરસીદાસ વકીલ (૪) શ્રી ખોડુભાઈ વિકમભાઈ ધાધલ હરગોવિદ દામોદર વ્યાસ મેહનભાઈ ગૌરીશંર. ભેજભાઈ હમીરભાઈ ધર્મશાળા
મંત્રી
પ્રમુખ સ્ટેશનની સામે બોટાદ,
નાગજી રામજીભાઈ શામજી ઠાકરશી સાઈ મહેતાજી
ભાણાભાઈ રાણુભાઈ લાખાભાઈ ઘેલાભાઈ ગાસ્વામી ઘનશ્યામપુરી મોહનપુરી દિલુભા શીવુભા ભીખાભાઈ બોસંબતભાઈ
મુઠાડચ (પાલીતાણા તાલુકો)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી દેસવાડા જૂથ છે, વિ. વિ. કા. સહુ, મંડળી
મુ. : દેલવાડા ( ઉના તાલુકા ) ( જિજૂનાગઢ )
સ્થાપના - તા ૧૮-૫-૫૫
શેરભ'ડાળ – રૂા ૭૮૨૮૦/અનામતમ્ ડ રૂા. ૨૯૬૩૫/અન્ય ફંડ - રૂ।. ૬૬૦/
મંડળી મારફત પાંચ ગામેાને ખાંડ-તેલ-અનાજ વગેરેની વહેંચણી કરવામાં આવે છે. ઉપરાંત રાસાયણિક ખાતર, સુધરેલું તમામ જાતનું બિયારણ તથા ખેતી એજાર સામાન તથા મગફળી, દેશી અનાજ વગેરે ખરીદી વહેંચણીનું કામકાજ વિશાળ પાયા ઉપર કરવામાં આવે છે, શેરડી પીલવાના સાધનો, નાનામાટા હળ વગેરે વસાવેલ છે જે ખેડૂનાને ભાડે અપાય છે. સૌના સહકારથી મંડળી સારી પ્રગતિ કરી રહેલ છે. ના. શી સેાલ કી નારણભાઇ અરજણભાઇ
મંત્રી
નોંધણી નંબર ૧૩૦૭
સભ્ય સખ્યા
૩૫૮
૩૨૫
ખેડૂત સંખ્યા ખીન ખેડૂત સ`ખ્યા ૫૩
..શુભેચ્છા પાઠવે છે.....
શ્રી રામપરા ખે. વિ. કા. સ હ કા રી મં ડળી.
મુ. : રામપરા ( તાલુકા તળાજા ) ( જિ. ભાવનગર ).( સૌરાષ્ટ્ર )
-
પ્રમુખ
શેરભ ડાળ રૂા. ૩૦૪૫-૦૦ સભ્ય સંખ્યા - ૨૯ અનામત ફંડ - રૂ।. ૨૪૯૭–૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મ'ડળી સભાસદેાને ધીરાણ તથા જીવન-જરૂરીયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડવાનું કામકાજ કરે છે, નરક્ષેશકરભાઇ જોષી
મંત્રી
પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યના વિકાસમાં
સૌરાષ્ટ્રનું પ્રદાન
--પ્રા. ડે. ઈશ્વરલાલ ૨. દવે
A A. PH. D.
શામળદાસ કોલેજ–ભાવનગર. ગુજરાતી સાહિત્યના વિકાસ અને ઘડતરમાં શ્રા મેધાણીએ સંશોધન કર્યા પછી, ગુજરાતના ગ્રંથસ્થ સૌરાષ્ટ્રના સાહિત્યકારોએ ઘણું મહત્ત્વનું પ્રદાન ને શિષ્ટ સાહિત્ય પર પણ તેને પ્રભાવ પડ્યો છે કર્યું છે ગુજરાતની ઘણી મહત્ત્વની સાહિત્ય સંપત્તિ અને કસાહિત્યની કેટલીક છટાઓ, બાની, ઢાલ, સૌરાષ્ટ્રના સારસ્વતોની સાહિત્ય સાધનાની સુભગ પ્રણાલિ, રીતિ, વસ્તુ, લેકાભિમુખતા વગેરે શિષ્ટ નિસ્પત્તિ છે. સાહિત્યનું ભાગ્યેજ એવું કઈ ક્ષેત્ર સાહિત્યના સર્જન પર પ્રભાવ પાડી ચૂક્યાં છે. હશે કે જેમાં સૌષ્ટ્રના સાહિત્યકારોએ કેક સત્ત્વશાળી પ્રદાન ન કર્યું હોય. કોઈ કોઈ વાર તો ‘ગિરિ તળાટીને કુંડ દામોદરથી શર. નવી કેડીઓ પણ તેમણે પાડી છે અને મૌલિક
થયેલા આદિ કવિના કાવ્યસૂર : સકતાના-મુગ્ધ કરે તેવા ઉમે પણ દર્શાવ્યા છે. ગુજરાતના આદિ કવિ ગણાતા નરસિંહ મહેતા
સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢના નિવાસી હતા એમને સૌરાષ્ટ્રનું લેકસાહિત્યઃ એક સમૃદ્ધ વારોઃ જન્મ પંદરમાં સૈકામાં તળાજામાં થયો હતો. ગિરિ | કુરુક્ષેત્રના રણમેદાન પર ગીત ગાનાર અને તળાટી ને કુંડ દામોદર એવું સ્નાનાગૃહનું સરનામું ઉષાને રાસને વાસે અ૫નાર દ્વારિકાધીશ કૃષ્ણથી આપીને પ્રેમભકિતની કાવ્યધારા ગુજરાતમાં શરૂ સૌરાષ્ટ્રમાં સાહિત્ય અને કલાનો પ્રાદુર્ભાવ થયો કરનાર આ સૈારાષ્ટ્રના સંત-કવિની વાણું દિવ્ય છે. સૌરાષ્ટ્રમાં સાહિત્યની એક સમૃદ્ધ પરંપરા પ્રેરણાથી સજયાં હોય તેવા “અખિલ બ્રહ્માંડમાં વિકસી છે. શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ લોકસાહિત્યનું એક તું શ્રી હરિ' જેવા કાવ્યોથી સમૃદ્ધ છે. એમનું જે સંપાદન અને વિવેચન કર્યું છે તે પરથી જોઈ વૈષ્ણવ જન તો તેને કહીએ” એ કાવ્ય ગાંધીજીએ શકાશે કે સાહિત્ય દ્રષ્ટિએ મૂલ્યવાન ગણાય તેવી તેને પ્રાર્થના માળામાં સમાવેશ કર્યા પછી રાષ્ટ્રીય ઘણ રચનાત્મક કૃતિઓ લેકસાહિત્યમાં પણ રહી અને આંતરરાષ્ટ્રીય સમાદર પામ્યું છે. નરસિંહના યુગમાં છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં દુહાઓ. કટીબદ્ધ થયેલ મીરાંબાઈ રાજસ્થાનના રાજકુટુંબનાં સંસાર કથાઓ, લેકવાર્તાઓ, વ્રતકથાઓ, બાળવાર્તાઓ જીવનથી ત્રાસીને ડાબો મેલ્યાં મેવાડને મીરાં બહારવટિયાઓની સ્થાઓ, લોકગીત, લગ્નગીત, ગઈ પશ્ચિમમાંય કહેતાં દ્વારિકા આવાને રહ્યા, રાસ, ભજન વગેરે વિવિધ પ્રકારની રચનાઓ મળે “મેહન તારા મુખડાની માયા લાગી રે એમ છે તેમાંથી કેટલીક કૃતિઓ સાહિત્યના કોઈપણે ગાનાર આ ભક્ત કવયિત્રી તે પછી અંત સુધી ધોરણમાંથી સફળતાથી પાર ઉતરે તેવા છે. શેણી સૌરાષ્ટ્રમાં દ્વારિકામાં જ રહ્યા હતા. ગુજરાતી વિજાણંદની પ્રથા જેવી રસનિજરતી કથાઓ, સાહિત્યમાં ભકિતગની જે સમર્થ પરંપરા શરૂ પાપ તારાં પરકાશ જાડેજા' જેવાં આત્માને પર્શતાં થઈ તેના બંને જ્યોતિધરોએ સૌરાષ્ટ્રમાં રહીને ભજન, “ઊડણ ચરકલડી જેવા ભાવસભર આ રીતે આપણી સાહિત્ય સાધનાના શ્રી ગણેશાય નમઃ લગ્નગીતો કે “ને દીઠી પાતળી પરમાર રે' જેવાં કર્યા છે. નરસિંહ યુગમાં “શ્રી કૃષ્ણ ક્રીડા કાવ્ય” કાવ્યત્વની ઉચ્ચ કક્ષા સાધતાં ગુતથી સૌરાષ્ટ્રનું લખનાર કવિ કેશવદાસ કાયસ્થ પણ પ્રભાસપાટણના લેકસાહિત્ય સમૃદ્ધ છે. આ સાહિત્ય વારસાનું વતની હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
મેટા ધ૧ : દારા એ યુગ
માં પ્રતિયાણાના
હિમાલયને ત્યાં લગ્નમાં ગિરનાર આરામ કરતા અને તે સ્થળેથી આપણું પહેલું પ્રથમ અતિથિ :
અર્વાચીન કાવ્ય ઉદ્દભવ્યું છે. “બાપાની પીપર'ની મધ્યકાલીન યુગમાં નરસિંહ પછી પણ નાના- પ્રસરેલી એ છાયા હવે ખૂબ વિસ્તરી ચુકી છે. મેટા ઘણું સૌરાષ્ટ્રમાં સાહિત્યકારોએ આખ્યાન અને
“ સરસ્વતીચંદ્ર' પાછળની ભાવનગરની પદની રચનાઓ દ્વારા એ યુગના સમાજના ધર્મ અને નીતિના સંસ્કારો દ્રઢ કર્યા છે. કુતિયાણાના
સંસ્કારભૂમિ. : રહીશ તુલસીના “ધ્રુવાખ્યાન' માં કરૂણ અને ભક્તિનું
નર્મદ-દલપત યુગ પછી પંડિત યુગમાં નિરૂપણ સારું થયું છે. દ્વારિકાના રહીશ મુકુન્દ
ગોવર્ધનરામે રચેલું “સરસ્વતીચંદ્ર” ગુજરાતની શ્રેષ્ઠ કવિએ “કબીર ચરિત્ર' અને “ગોરખ ચરિત્ર” રહ્યાં
સાહિત્યકતિ ગણાય છે અને તેમાંની ઘણી સામગ્રી છે. ઈશ્વર-પાર્વતીના લગ્ન વિશેના લોકપ્રિય કાવ્ય લેખકને એમના ભાવનગર-નિવાસ દરમિયાન દેશી ઇશ્વર વિવાહ કર્તા મુસરિ સૌરાષ્ટ્રને રહીશ
રાજ્યના અનુભવમાંથી સાંપડી હતી. “સરસ્વતીચ દ્ર લાગે છે, કારણ કે હિમાલયને ત્યાં પુત્રી લગ્ન વેળા
માં રજુ થયેલા અમુક પ્રસંગને પાત્રો પર સમમહેમાન બનેલા પર્વ તેમાં તેણે સૌથી પ્રથમ
કાલીન ભાવનગરના કેટલાક બનાવને વ્યક્તિઓની ગિરનારને ગણાવ્યો છે અને કાઠિયાવાડના બીજા
છાયા છે. આ ગૌરવગ્રંથ પાછળની કેટલીક સાંસ્કૃતિક પર્વતને પણ ઉલ્લેખ કર્યો છે. મધ્યયુગમાં
પૃષ્ઠભૂમિ ભાવનગરની છે. પંડિતયુગમાં અભેદમંત્રનું માયાલિપ્ત માનવના સુષુપ્ત આત્માને કાવ્યના
ગાન કરનાર વેદાન્ત પારંગત મણિલાલ પ્રહાર કરવા “ચાબખા” લખનાર ભેજા ભગત
નભુભાઈ ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃત : અમરેલી પાસેના ફત્તેહપુરમાં થઈ ગયા અને તેમના
અધ્યાપક હતા. દી.બ. કૃષ્ણલાલ ઝવેરીએ પણ શિષ્ય જલારામ ભગતની જગ્યા આજે પણ ભાવનગરમાં અધ્યયન કર્યું હતું, વીરપુરમાં છે. વસાવડને રહીશ કાળીદાસે લખેલું “પ્રદલાદાખ્યાન ઘણું કપ્રિય છે.
ન્હાનાલાલ, કાન્ત અને કલાપી જૂનાગઢના મહાન મુત્સદ્દી અને ઈતિહાસકાર રણછોડજી દીવાને તવારીખે સોરઠમાં સૌરાષ્ટ્રના
અર્વાચીન યુગના શ્રેષ્ઠ કવિ તરીકે જેમની ઇતિહાસની આધારભૂત સામગ્રી આપી છે. વેદાન્ત
ગણના થાય છે તે કવિ ન્હાનાલાલ દલપતરામ કવિ મને હર સ્વામીએ “ગીતાની રચના કરી છે. મૂળ વઢવાણના વતની અને મોરબીની શાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું કેટલીક માહિત્ય પણ ભણેલા. એમણે રાજકોટની રાજકુમાર કોલેજ માં સૌરાષ્ટ્રમાં લખાયું છે.
અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું અને એજન્સી
કેળવણી અધિકારી પણ તેઓ થયા હતા. પહેલાં અર્વાચીન કાવ્ય બાપાની પીપરે છે. કેળ,
પર સૌરાષ્ટ્રનાં લેકગીતે માંથી એમણે પ્રેરણા મેળવી મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ વચ્ચે હતી, “ઝીણું ઝરમર વરસે મેહ' જેવી તેમની કેટલીક સેતુ બનનાર પ્રાચીનમાં છેલ્લા અને અર્વાચીનેમાં કાવ્યકૃતિઓ સૌરાષ્ટ્રના લેક ગીતોની અસર દર્શાવે છે. પહેલા એવા કવિ દલપતરામ ડાહ્યાભાઈ વઢવાણના “કાઠિયાણીનું ગીત' નામનું એમનું કાવ્ય વીર અને વતની હતા. આપણી અર્વાચીન કવિતાનું સૌથી શૃંગારથી ભરેલું એક મનોરમ કાવ્ય છે. ન્હાનાલાલના પહેલું કાવ્ય “બાપાની પીપર' ગણાય છે દલપતરામ મિત્ર કવિ કાન્ત ભાવનગરના રહીશ હતા. એમણે કિશોરાવસ્થામાં વઢવાણથી પગરસ્તે ગઢડા આવતા રચેલા “વસંત વિજય આદિ ખંડકાવ્યો ગુજરાતી ત્યારે માર્ગમાં આવતી આ પીપરની છાયા નીચે કવિતાનાં ઉત્તમ ખંડકાવ્યો છે. કાન્તના મિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
કવિ કલાપી લાઠીના રાજવી કવિ હતા. એમને મહાત્મા ગાંધીજી અને સૌરાષ્ટ્ર દઢતા કાવ્યસંગ્રહ છે. 'કલાપીનો કેકારવ, ગુજરાતનો એક ગાંધી યુગમાં યુગપ્રવર્તક રાષ્ટ્રપિતા મહાત્મા લોકપ્રિય કાવ્ય સંગ્રહ છે. કલાપી એ યૌવન અને ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા, રાજકોટની શાળામાં પ્રણયના કવિ છે “હૃદયત્રિપુટી' વગેરે કાવ્યોમાં મુખ્યત્વે તથા ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યા એમના હૃદયનું દર્દ વ્યકત થયું છે ઉમિંના સૌર સ્ટની ભૂમિને દઢતાનો ગુણ ગાંધીજીએ બરાબર હદયવિદાયક વહેણો કલાપીએ તેનાં કાવ્ય માં પ્રકટા ગાંધીજી રચિત સાહિત્ય આધુનિક જીવનને અખંડ ધારે વહાવ્યા છે. કાન્તના એક મિત્રે એક નવું ધ્યાન ભેટ ધરે છે ગાંધીયુગના ત્રણ (કલાપીએ) કવિતામાં ઉમનો ધોધ વહાવ્ય વિદ્વાનો રામનારાયણ વિ. પાઠક, વિશ્વનાથ ભટ્ટ તો બીજા મિત્ર શ્રી બ. ક. ઠાકોરે ઉમના પ્રવાહને અને તે લરરાય માંકડ સૌરાષ્ટ્રના જ ગણાય જાણીતા સંયમિત કરી વિચારપ્રધાન કવિતાને નવે રાહ વાર્તાલેખક અને પત્રકાર શ્રી ચુનીલાલ વ. શાહ, દર્શાવ્યો. બ. કઠાકોર રાજકેટની રાજકુમાર
ઝેર તો પીધાં છે જાણી જાણી'ના સમર્થ લેખક કે લેજમાં અધ્યાપક હતા. ગ્રામજીવન અને
શ્રી દર્શક, વાતવેગથી ભરપૂર નવલકથાઓના ગૃહજીવનની મધુર કવિતા રચનાર કવિ બોટાદકર
લેખક શ્રી ગુણવંતરાય આચાર્ય સંસ્કાર મેમકઠ ભાવનગર જિલ્લાના બોટાદ ગામના વતની હતા. એ
સાહિત્યના સર્જક અને દૃષ્ટિસંપન્ન કેળવણીકાર સમયમાં રંગભૂમિના નાટકના લેખક તરીકે ખ્યાતિ
નાનાભાઈ ભટ્ટ બાલસાહિત્યના સર્જનમાં નવું મેળવનાર શ્રી મુળશ કર મુલાણી પણ સૌરાષ્ટ્રના
પ્રસ્થાન કરનાર ગિજુભાઈ બધેકા મને વૈજ્ઞાનિક વતની હતા. સૌરાષ્ટ્રના કેટલાક રાજ્યોમાં સ્થપાયેલી
સાહિત્યના લેખક અને નૂતન કેળવણી કાર શ્રી નાટક મંડળીઓએ આપણી રંગભૂમિ અને નાટય.
હરભાઈ ત્રિવેદી લેકસાહિત્યના સંપાદક શ્રી ગોકુળદાસ પરંપરાના વિકાસમાં સારો આવે છે.
રાયપુરા વગેરે ઘણું સાહિત્યકારેએ ગાંધી યુગના
વિહાર પ્રવાહોને તેમના સાહિત્ય દ્વારા જનસમાજ ધૂમકેતુના સાહિત્યમાં સૌરાષ્ટ્રની
સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે. સંસ્કાર ન્યાત મુનશી યુગમાં. મુનશીની પ્રણાલિકા ભંગની સૌરાષ્ટ્રનું ધબકતું હદય એટલે પ્રણાલિને વિકસાવનાર નાટ્યકાર શ્રી યશવંત ૫ડયા
ઝવેરચંદ મેઘાણી ભાવનગરના વતની હતા. “કૌમુદી” અને “માનસી” ગાંધી યુગમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિના ઉત્તમ દ્વારા સાહિત્યક પત્રકારત્વને ઉખ્ય ભૂમિકાએ લઈ
પ્રતિનિધિ તો શ્રી ઝવેરચંદ મેઘાણી જ બન્યા. જનાર તેમજ એક નિતીક વિવેચક તરીકે ખ્યાતિ મેળવનાર શ્રી. વિજયરામ વૈદ્ય પણ ભાવનગરના સૌરાષ્ટ્રના મધ્યકાલીન જીવનમાં બધા જ ઉત્તમાંગે વતની છે આપણે ઉનમ નવલિકાસર્જક ધૂમકેતુ શ્રી મેધાણીને સાહિત્યમાં ઝીલાયા છે. સેરઠની સૌરાષ્ટ્રના વતની હતા, સૌરાષ્ટ્રની સંસ્કૃતિની જ્યોત ધરતીનું ધાવણ એમણે પૂરેપૂરું સાર્થક કર્યું છે સાધના સાહિત્યમાં ઝળહળે છે ગુજરાતના કલાગુરુ સૌરાષ્ટ્રની ભૂમિને મેઘાણી ને સારસ્વત સપૂત સાંપ અને “કુમારના આદ્યતંત્રી શ્રી રવિશંકર રાવળ ત્યારે જ સૌરાષ્ટ્રની ધરતીના અણુપીઠેલાં સંસ્કાર પણ સૌરાષ્ટ્રના વતની છે “કુમાર”ના વર્તમાન રત્ન પ્રકટ થયાં સોરઠનું સાચું ખમીર એમની કવિતા તત્રી તથા વર્ષોથી નવ કવિઓની બુધ સભા વાતા, નાટક, પત્રકારિત્વ અહિયાં પ્રકટ થાય છે ચલાવનાર શ્રી બચુભાઈ રાવલ પણ સૌરાષ્ટ્રના જ છે. સૌરાષ્ટ્રના સત્વને પ્રકટ કરનાર સૌરાષ્ટ્રના આત્માની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
:૨૦:
બહુ તસવીર આપનાર સૌરાષ્ટ્રને ખરે શાયર તો પ્રબે ધ, ઉપેન્દ્ર પંડયા, સુરેશ ગાંધી પ્રેમશંકર ભટ્ટ, ઝવેરચંદ મેઘાણી જ ગણાશે. એમના સાહિત્ય કપિલભાઈ ઠક્કર, કિસ્મત કુરૈશી. સાલિક પોપટીબી, કરતાં વધુ કલાત્મક સાહિત્ય નરસિંહ, નાનાલાલ કે રતિલાલ છાયા, દેવજી મઢા, સુધાંશુ, સરોદ, જટિલ કાત જેવા બીજા સૌરાષ્ટ્રી સાહિત્યકારોએ રચ્યું છે હરીન્દ્ર દવે વગેરે કવિઓ; ગુલાબદાસ બ્રોકર, તો પણ સૌરાષ્ટ્રના પ્રજાજીવનને ખરે ધબકાર તે નિરંજન વર્મા, યમલ્લ પરમાર, જિતુભાઈ મહેતા, મેઘાણીના સાહિત્યમાં જ સંભળાય છે, મેઘાણીના જયભિખુ. સપાન, ભૂપત વડોદરિયા, મોહમ્મદ માહિત્યમાં સૌરાષ્ટ્રનું હૃદય ધબકી રહયું છે. શ્રી માંકડ, દેવશંકર મહેતા, બાબુભાઈ વેદ્ય, પુષ્કર મેઘાણીને સહકાર્યકરે એ પણ સૌરાષ્ટ્ર પત્ર ચંદરવાકર આદિ વાર્તાકારે. દુર્ગેશ શુકલ, ભાસ્કર દ્વારા ગુજરાતનાં પત્રકારિત્વમાં તેજસ્વિતા ચેતન અને હેરા, ઉમેશ કવિ વગેરે નાટકકાર; મુનિષકુમાર નવીનતા પ્રકટ કર્યા, આપણા પત્રકારિત્વના વિકાસમાં ભટ્ટ, નટવરલાલ બુચે આદિ હાસ્યલેખકે; અનંતઆ “સૌરાષ્ટ્ર' પત્ર સમુદાયના પત્રકારને ઘણે ફાળે રાય રાવળ, ટી. એન. દવે, કાન્તિલાલ વ્યાસ, છે પણ ઘણું નીવડેલા પત્રકારોમાંથી કેટલાક કે. કા. શાસ્ત્રી, શંકરલાલ શાસ્ત્રી હરિપ્રસાદ શાસ્ત્રી, સૌરાષ્ટ્રના જ છે તે બિના સૂચક છે.
હરિવલ્લભ ભાયાણી, નવલરામ ત્રિવેદી, ધનુભાઈ
ઠાકર આદિ વિદ્વાને; આ બહોળા લેખકવર્ગે • સોરઠી દુહો ભલે” એટલું જ નહિ સૌરાષ્ટ્રના અઘતન સાહિત્યવિકાસમાં પોતપોતાને
ફાળો આપે છે અને આમાનાં ઘણાખરા હજુ શ્રી મેધાણી પછી અદ્યતન યુગમાં ઘણા નાનામેટા સૈરાટ્ટી સાહિત્યકારે આ પર પરા આગળ પણ પ્રગતિ સાધી રહ્યા છે. ગુજરાતી સાહિત્યના ધપાવી રહ્યા છે. શ્રા મેઘાણીના અનુગામીઓમાં પ્રત્યેક ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના સાહિત્યકારોએ ક અભિનવ - વિશેષતઃ વાત કે નાટકના ક્ષેત્રમાં તેમ સૌરાષ્ટ્રના પ્રદાન તે કર્યું જ છે અને “સોરઠી દુહો ભલો ગ્રામજીવનના ચિત્રાંકનમાં - સૌથી વધારે ધ્યાન શ્રી એ જ માત્ર વિશિષ્ટતા રહી નથી. સૌરાષ્ટ્રના સર્જકે ચુનીલાલ મડીયા ખેંચે છે. આ ઉપરાંત કૃષ્ણલાલ
દ્વારા પ્રકટતું સાહિત્ય એક એનેખી ચેતના, જેમ શ્રીધરાણી. મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, પ્રજારામ રાવળ, કવિ દુલા ભાયા કાગ, ઈન્દુલાલ
અને તેજસ્વિતા ધરાવતું આવ્યું છે અને ભવિષ્યમાં ગાંધી, ત્રિભુવન વ્યાસ, પ્રહલાદ પારેખ, મકરન્દ દવે, પણ “ધન્ય સૌરાષ્ટ્ર ધરણ” ની ફેરમ તેના નાથાલાલ દવે, રામપ્રસાદ શુક્લ, પારાશર્ય, સારસ્વત દ્વારા પ્રકટતી રહેશે તેવી શ્રદ્ધા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
With best combliments from
M/s. Mansukhlal Keshavlal & Company
MERCHANTS & COMMISSION AGENTS.
Satta Bazaar - .- VFRAVAL.
(Gujarat)
Telegram
f 33 A+ Phone279 Office
| 139- Residence
LOVING
તાર નાગરીક બેંક
ફોન : ૧૦ ધી કેડીનાર નાગરીક સહકારી બેંક લી.
કોડીનાર
સહુને શુભેચ્છાઓ પાઠવે છે. શેરભંડળ ભરપાઈ થયેલ .......
રૂા. ૧,૮૬,૦૦૦-૦૦ થાપણો દરેક પ્રકારની
રૂ. ૧૬,૫૦,૦૦૦-૦૦ અન્યભંડોળ
રૂ. ૧,૬૪,૦૦—૦૦ કુલ કાર્યભડાળ
રૂા. ૨૦,૦૦,૦૦૦-૦૦ છેલ્લા દસ વરસથી ઓડીટ વર્ગ “અ” છે. સેઈફડીપોઝીટ વોટ લેકની સગવડતા છે.
તમામ પ્રકારનું બેકીંગ કામકાજ કરે છે. એન. એફ. શાહ
એન. એસ. ગોધાવાલા, બી એ. એલ. એલ, બી,
ચેરમેન
*
મેનેજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડ
જુનાગઢ
ફોન :- એફીસ ૨૧૦ રજી. . ૩૧૨૪ તા. ૨૪-૬-૫૯ તાર -પુડી કેપસુલ પ્રમુખ ૩૩૬
પ. બે. નં. ૧૬ હે ઓફીસ:
બ્રાન્ચો – હુસેની બીલ્ડીંગ, મહાત્મા ગાંધી રોડ, ૧તલાળા ઓઈલ મીલ અને સપ્લાય
વિભાગ, ૨. મેંદરડા બ્રાન્ય
૩. સાસણ ગીર (બ્રાન્ચ) અધિકૃત શેર ભંડોળ
રૂપિયા પાંચ લાખ વસુલ આવેલ શેર ભડળ – રૂપિયા એક લાખ દસ હજાર નવસે પુરા સરકારશ્રીને શેર ફાળો :
રૂપિયા ઓગણપચાસ હજાર આઠસે પુરા અનામત અને અન્ય ભડળ :- રૂપિયા બે લાખ એક હજારનવ પચીસપુરા કુલ કાયર ભડળ
રૂપિયા ચુંમાલીસ લાખથી વધુ હજ જીલ્લા તાલુકા સહકારી સંઘ અને મંડળીઓ દ્વારા ખેડુતોને રસાયણિક ખાતર,
બીયારણ, જંતુનાશક દવાઓ અને અન્ય ઉત્પાદનને લગતી વસ્તુઓ પુરી પાડ
વામાં આવે છે. જ જુનાગઢ, વેરાવળ, માળીયાહાટીના, તલાળા અને મેંદરડામાં રસાયણિક ખાતરનો
બફર સ્ટેક રાખી વેચાણ કરવામાં આવે છે. હ ખાંડ, કેરોસીન, ફૂડ, પતરાં સીમેન્ટ વિગેરે વસ્તુઓનું હેડ ઓફીસેથી તથા
બ્રાન્ચમાં વેચાણ કરવામાં આવે છે. & જુનાગઢ શહેરમાં છેલ્લા સંઘ હેલસેલ નેમીની તરીકે લેકેને જીવન જરૂરીયાતની
ચીજ વસ્તુઓનું વ્યાજબી ભાવે વેચાણ કરે છે. છે સરકારશ્રીની નીતિ અનુસાર લેવીનું તેલ ફુડ કેરપરેશન દ્વારા મેળવી કામગીરી
કરવામાં આવે છે. તલાળા સહકારી ઓઈલ મીલ તથા સપ્લાય વિભાગમાં તાલુકાની સમગ્ર સહકારી
પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે. જ સંધ દ્વારા માલની હેરવણી ફેરવણી માટે પબ્લીક કેરીયર વસાવેલ છે.
હીરાચંદભાઈ પુ. વૈદ્ય
ઉપ પ્રમુખ
'દ્વારકાદાસભાઈ ના. ત્રિવેદી
પ્રમુખ
જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
-
ભા લ ચંદ્ર છે. વ્યાસ
ઇલેકટ્રીકલ એજીનીયર્સ એન્ડ કેન્ટ્રાકટર્સ ફેન નં. ૩૪૧૦
મહાત્મા ગાંધી રોડ, ભાવનગર
નેધ–૧૯૬૪ થી ૬૬ સુધીમાં સાધેલી પ્રગતિ ૦ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડીપ ભાવનગર
રૂ. ૩૮,૦૦૦-૦૦ ૦ ભાવનગર નગરપાલિકા શેત્રુંજી સ્કીમ પ્રોજેકટ રૂા. ૨,૨૧,૨૦૦-૦૦
મેસર્સ ઉલ્હાસ એઈલ એન્ડ કેમીક્સ પ્રા. લી. ભાવનગર છે ૧,૧૨,૨૦૦-૦૦ ૦ , સ્ટીલ કાસ્ટ કોર્પોરેશન
,, ૮૮,૦૦૦-૦૦ ૦ , વેસ્ટર્ન ઈન્ડીયા સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ વરતેજ છે ૮૫,૦૦૦-૦૦ -૦ , એડટેપ પ્રાઈવેટ લી. વરતેજ , ૭૫,૦૦૦-૦૦
સૌરાષ્ટ્ર આયર્ન ફાઉન્ડ્રી એન્ડ સ્ટીલ વર્કસ પ્રાઈવેટ લી. ભાવનગર
રૂા. ૭૫,૦૦૦-૦૦ ૦ ) જિલ્લા પંચાયત ઓફીસ બિલ્ડીંગ ભાવનગર ૬૫,૦૦૦-૦૦ ૦ , ગુજરાત હાઉસીંગ બોર્ડ ભાવનગર
રૂ. ૧૮,૦૦૦-૦૦ ૦ , શ્રી. ગેહલવાડ પરાઈઝર્સ ફેરી રોડ, ભાવનગર રૂા. ૫૦,૦૦૦-૦૦
––અધિકૃત વિકેતા- ડીસ્ટ્રીબ્યુટર્સ – એરન્ટ સીલીગ તથા ટેબલ ફેન્સ રશ લાઈટ હાઉસ ફોરેશન હબ લાઇટસ જી. ઈ. સી. ફેન્સ, લેમ્પસ તથા ટયુબ લાઈટસ ૧ વર્ષની ગેરંટી વન્સાલ મલ્ટી પર પઝ ૫પસેટ એમકે ફેન્સ # ફ્રી રીપ્લેશમેન્ટ સાથે, રોયલ એડીસ્વાન લેમ્સ તથા ટ્યુબ લાઇટસ જતી લી. બરંડાના પમ્પ સેટ
ટેકસમ” ઇલેકટ્રીક મોટર્સ સિંગલ ફેઇઝ તથા શ્રી ફેઈઝમાં
હાજર સ્ટોકમાંથી મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
,
મુ. પાટડી
શ્રી સાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. તાલુકો - દસાડા
જી. સુરેન્દ્રનગર રજીસ્ટર નં-૧૫૪૯ તા. ૧૨-૯-૫૬
ઓડીટ વગર :-અ અધિકૃત શેર ભંડળ રૂ. ૧૦૦૦૦૦ ભરપાઈ થયેલ શેર ભંડોળ રૂ. ૫૬૬૦૦ છે અમામત ભડળ રૂ. ૭૪૭૨૬-૨૯ બીડીંગમાં રોકાણ 3. ૮૪૫૧૪-૩૭ અન્ય ભંડોળ ૭૭૫૨૮-૪૨ સભ્ય સંખ્યા - મંડળી સભાસદે ૫૦
વ્યક્તિ
પપ
પ્રવૃત્તિ –
સંઘનું જથ્થાબંધ કામ મુખ્ય કચેરી કરે છે. તેમાં સીમેન્ટ, પતરા, ખાંડ તેલ, ખાતર, બિયારણ, ડીઝલ, ડીઝલ એજીને, વિગેરેનો સમાવેશ થાય છે. તથા સંઘ
અનાજશાખા તથા કાપડશાખા તથા પેટ્રોલપંપનું કામકાજ કરે છે. એસ વી -પરીખ
ભૂપતભાઈ-વૃ–દેસાઈ મેનેજરઃ
: પ્રમુખ :
-
-
-
-
With best compliments from
Ratilal
Vithaldas Gosalia
Proprietor
THE MAHARASHTRA TILES & TIMBER SUPPLING COMPANY. MADHAVNAGAR (Dist-Sangli)
(Maharashtra)
Telephone
28
TelegramTILEWALA
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના ઐતિહાસિક નગરો
–ડે રમણલાલ ના મહેતા જગતને ઇતિહાસ તપાસતાં સમજાય છે કે ચાર ચોરસ કિલોમીટરના વિસ્તારવાળાં નગરે તે પરિભ્રમણ કરનારી પ્રજા, તેમજ શિકારી અને વખતે ઘણું મોટાં ગણાતાં. આ યુગમાં સૌરાષ્ટ્રમાં કંદમૂળ કે ફળ ફળાદિ ભેગાં કરીને પોતાનું જીવન પણ નગર વિકસી ચૂક્યાં હતાં, પરંતુ પ્રસ્તુત નિર્વાહ કરનાર અથવા પોતાના પશુઓ સાથે લેખમાં તેમની ચર્ચા જરૂરી ન હોઈ તેનું વર્ણન અન્નચારાની શોધમાં ફરનાર લેકે ગામ કે નગરો અત્રે કર્યું નથી. વસાવતા નથી. ગામના વસવાટની શરૂઆત ખોરાકની નિશ્ચિતતા હોય ત્યારેજ થાય છે. આ તામ્રામ્ય યુગમાં વિકસેલાં નગરો ઈ. સ. પૂર્વે પ્રકારની નિશ્ચિતતા મેળવવા માટે માછીમારે કે બીજી સહસ્ત્રાબ્દિમાં નાશ પામી ગયાના કેટલાંક ખેડુતો જ ભાગ્યશાળી બને છે. તેમના વસવાટ વધુ પુરાવાએ આપણને મળે છે. આ ઉજજડ નગરના સ્થાયી પ્રકારના હોઈને તેમની આજુબાજુની બિા થોડી સદીઓ સુધી પડતર જ રહ્યા. આ પરિસ્થિતિ અનુકુળ હોય તો અસંખ્ય ગામે ઉત્પન્ન નગર શા માટે ઉજ્જડ થઈ ગયાં તથા તેની થાય છે.
વસ્તીનું શું થયું? વગેરે પ્રશ્નો વધુ તપાસ માગી લે છે,
ગામ અને પ્રદેશના વહીવટ માટે તેમજ જુદા
આ નગરનો નાશ થયા પછી થેડી સદીઓ જુદા ધંધાઓને વિકાસ થતાં કસબાઓ અને
બાદ સૌરાષ્ટ્રની ધરતી પર બીજા નગરોનો ઉદય નગરોને વિકાસ થતો જોવામાં આવે છે. જેટલા
થતો દેખાય છે આ નગરો પૈકી કેટલ ક નગરો પ્રમાણમાં પ્રદેશની આર્થિક અને ધંધાકીય ઉન્નતિ
અદ્યાપિ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે કેટલાંક નગરની વધારે હોય તેટલા પ્રમાણમાં જે તે પ્રદેશમાં મોટાં
પાસે આજે પણ આબાદી છે. ગિરનાર પાસેનું નગરનું અસ્તિત્વ હોય છે.
જુનાગઢ પ્રથમ પ્રકારનું નગર છે જ્યારે સોમનાથ
પાસેનું પ્રભાસ બીજા પ્રકારનું નગર છે. સૈરાષ્ટ્રનાં જગતમાં મોટાં શહેરો વસવાની પ્રક્રિયાનો પ્રારંભ આપણાં નગરનો વિગતવાર ઇતિહાસ ઘણો ઓછો કયારથી થયો એ બાબત કેટલીક ચર્ચાઓ ચાલે છે. જાણીતો છે. નગરોને ઈતિહાસ હાલ કેટલીક લેક પરંતુ એક વાત સ્પષ્ટ રીતે સમજાય છે કે મોટાં કથામાં સચવાયેલે તથા પૂરાણમાં કે સાહિત્યમાં નગરે ઈ. સપૂર્વે પાંચ હજાર જેટલા સમયથી સચવાયેલો હોવાની માન્યતા ચાલે છે, પરંતુ આ અસ્તિત્વ ધરાવે છે, ખાસ કરીને નગરનો વિકાસ રીતે સચવાયેલી કથાઓમાંથી મોટે ભાગે નગરને કરવામાં અને કેટલાંક સામાજિક બળનાં ઘડતરમાં ઇતિહાસ ઘણો ઓછો મળે છે. આ કથાઓ પરથી તાવ્યું અને પત્થરનો સામાન્ય ઓજારો બનાવવા ઇતિહાસ લેખનના કેટલાક પ્રયાસો થયા છે, પરંતુ માટે ઉપયોગ કરનાર લોકોએ ઘણો ફાળો આપ્યો નગરોને ઇતિહાસ મેળવવા માટે એ નગરની પ્રાચીન છે. આ પ્રકારનાં સાધનો વાપરનાર લોકોને તામ્રાક્ષ્મ વસ્તુઓની તપાસ કરીને, એ વસ્તુઓ કેટલી પ્રાચીન યુગના લોકો કહેવામાં આવે છે. ભારતીય ઇતિહાસમાં છે તે સ્પષ્ટ રીતે નકકી કરીને, તથા તે સ્થળોને આ યુગમાં મોટાં નગરે અસ્તિત્વમાં હતાં એમ વિસ્તાર, ત્યાં જમીનની ઉપર દેખાતા અવશેષો દેખાય છે, પરંતુ આજનાં વિશાળકાય નગરની તથા જમીનની અંદર દટાયેલા અવશેષોની તપાસ સરખામણીમાં તે ઘણાં નાનાં હતાં. સામાન્યતઃ કર્યા બાદ આપણ નગરના ઇતિહાસની સારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
: ૨૭૨ :
રૂપરેખા મળે છે. સાહિત્યમાં નગરના ઉલ્લેખ આવે. કે તેના વર્ણના મળે તેથી નગરના ઈતિહાસ માટે સાધારણ માહિતિ મળે છે પરંતુ તેના ખળ પર તિહાસ લખાય ત્યારે તેમાં ચેકસાનેા અભાવ રહે છે કારણ કે સાહિત્યકાર એ ઇતિહાસ લખતે નથી પરંતુ તે વનમાં રાચતા હાઇ ધણીવાર તેનાં વર્ણનો ચમત્કારપૂર્ણ કે અતિશયેકિત ભર્યાં હાવાથી તેમાંથી સત્ય તારવવુ અધરૂ પડે છે.
પ્રભાસનું તી ધામ મહાભારત તથા પુરાણામાં પ્રસિદ્ધ છે. પરંતુ પ્રાચીન પ્રભાસનું નગર આજે ઉજ્જડ ટેકરાના રૂપમાં હેરણ નદીને કાંઠે અસ્તિત્વ ધરાવે છે. આનગર નદીને કાંઠે હતુ. અને તેથી તેના વિકાસ નદીને કાઠે કાંઠે પાઘડીપને થયેા છે આ નગર એક તામ્રસ્ય યુગનાં નગરની ઉપર બધાયેલું હતું. ઇ.સ. પૂર્વે પ્રથમ સહસ્રષ્ટિના ઉત્તરાર્ધમાં અહીં વસવાટ હતા આ લેકા નીલ લેાહિત ( લાલ અને કાળા ) વાસણા બનાવતા લેખડનાં આારા વાપરતા અને નાનાં, મેટાં મકાનવાળાં નગરેશ વસાવતા હતા. આ પ્રજા કઇ હશે એ કહેવુ મુશ્કેલ છે. પરંતુ તેણે સૌરાષ્ટ્રનાં ઐતિહાસિક યુગના પ્રારંભ જુનાગઢમાં ખંભાત પાસેનું નગરા ભરૂચ, કામરેજ મધ્ય સવ*પ્રથમ દેખાતેા હોવા છતાં જુનાગઢના પ્રાચીન ભારતમાં મહેશ્વર અને ત્રિપુરી, એરીસ્સામાં ટીંબા પર ઉત્ખનન કરીને તેને આનુપૂર્વી શિશુપાલ ગઢ આદિ અનેક નગરા વસાવ્યાં છે તે વિકાસ તપાસ્યા નથી તેથી હાલને તબકકે આપણુંનાનાં નામે। સંસ્કૃત હાઇને આ ભાષા વાપરનાર લોકોની આ નગરો વસાવવાની પ્રવૃત્તિ ભારતના ઘણા ભાગમાં જોવામા આવે છે આ પ્રજા કયાંથી આવી અને એણે જે પ્રવૃત્તિએ આાદરી એને માટે પ્રતિદ્વાસ મળવાની શરૂઆત થતી હાઇ ધણા પ્રશ્ન અનુત્તર રહે છે માત્ર હુ લને તબક્કે એટલું કહી શકાય કે મૌર્ય યુગની શરૂઆત થઇ તે પહેલાં આ નગરે વસી ચૂકયાં હતાં, પ્રમાસ એ નદી કિનારાપર ખુલ્લું નગર હતુ. અર્થાત તેની આજુ બાજુ કિલ્લે તહેવાના અવશેષાં અદ્યાપી મળ્યા નથી, આશરે એક ચોરસ કીલેમિટનું આ નગર ત્યાંની ભૌગાર્લિક પરિસ્થિતિને ચેોગ્ય ઉપયોગ કરીને વિકસતુ રહ્યુ હેઇ, અહીંના રહેવાસીએની બુદ્ધિમત્તા સ્પષ્ટ થતી દેખાય છે. પ્રભાસનું આ નગર આશરે હજારેક વર્ષ સુધી અસ્તિત્ત્વ ધરાવતુ' દેખાય છે. અને ત્યાર બાદ પ્રભાસ તૂટી ગયું પ્રભાસનું નગર તુટી ગયું ઢાવા છતાં તે પ્રદેશ ઉજ્જડ થઇ ગયા એમ માનવાન
જ્ઞાન પ્રારં'ભિક દશામાં છે. જુનાગઢ એ તૈય યુગમાં નગર હતું. પરંતુ તેના કરતાં પ્રાચીન કાળમાં એની કઇ રતિ હતી તે આપણે જાણતા નથી. અહીં ભારતીય ત્રિક ક્ષત્રપેા વગેરે રાજવીએ પેાતાનું સ્થાનિક કેન્દ્ર રાખ્યું હતું તેમના જમાનામાં ખ સ કરીને ક્ષત્રપેાના જમાનામાં પવતા કારીને તેમાં કેટલાંક શૈલગૃહો બધાવવામાં આવ્યાં હતાં અંતે ગુપ્ત યુગમાં અહીં વિષ્ણુનું મદિર બાંધવામાં આવ્યું. હાવાના પુરાવાઓ છે. ગુપ્તેના પછીની જુનાગઢની સ્થિતિ અચાક્કસ છે પરંતુ મધ્યકાળમાં જુનાગઢ સૌરાષ્ટ્રનુ એક મજબુત નગર હતું. તેણે પાટણ સાથેના સ ચ માં અગ્રભાગ લીવા હતા અને પ ંદરમી સદી સુધી હિંદુ મ્રત્તા ટકાવી રાખી હતી. મહમદ બેગડાના સમય બાદ જુનાગઢ સુલતાના મેગા અને સ્વતંત્ર નવા પાસે રહ્યુ હાઇ આ પ્રાચીન નમર આધાપિ જીવંત
છે.
સૌરાષ્ટ્રનાં ઐતિહાસિક નગ।ની રૂપરેખા આપવા માટે અત્યંત અલ્પ પ્રમાણમાં કામ થયું હાઈ, આ નગરાની સ્થળ-તપાસ કરીને તેને યોગ્ય Éતિહાસ આલેખવાનું ભગીરથ કાર્ય આપણે કરવાનું બાકી છે. તેથી અત્રે પ્રભાસ, વલભી દ્રારકા અમરેલી, જુનાગઢ, જેવાં કેટલાંક સ્થળોએ જે કામ થયું છે • તેની કેટલીક રૂપરેખા પ્રસ્તુત કરી છે.
જુનાગઢની બારીક તપાસ કરીને આ યુગેામાં અહીં થયેલા વસતીના ફેરફારો તથા તેનેા ઋતિહાસ તપાસવાનું કામ બાકી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
: ૨૭૬ :
કારણ નથી પ્રભાસની વસતી ધીમે ધીમે ઓછી થઈ, પ્રખ્યાત બનાવી છે. વલભી મૈત્રકેની રાજધાની અને તેમનાથ પાટણ ની વસતી વધવા લાગી હોવાના બન્યું તેના કરતાં તેને પ્રાચીન ઇતિહાસ કાલુભાર પૂરાવાઓ છે સોમનાથની વસતી ઈસ ની શરૂઆતની નદીની ભેખડે સાચવે છે. હાલવું વલભી તો પ્રાચીન સદીઓથી દેખાય છે. તેનાથી પ્રાચીન યુગના અવશેષો નગરના એક ખૂણામાં સમાઈ ગયેલું નાનું ગામ છે, એમનાથ મને મળ્યા નથી સોમનાથ પાટણનો પરંતુ એતિહાસિક વલભીના અવશેષે આશરે આઠ આ યુગથી ઈતિહાસ શરૂ થઈને તે અદ્યાપિ ચાલુ
કિલોમિટરના ઘેરાવવામાં પથરાયેલા છે. આ છે એ મનાથ મથાળમાં અહીં પ્રખ્યાત મંદિરને અવશેષની પ્રદિક્ષણ કરતાં સમજાય છે કે ચીની લીધે મેટાં યાત્રાધામ તરીકે પોતાનું અસ્તિત્વ યાત્રાળુએ જોયેલા વલભીને ઘેરાવો તેણે જેટલો રકાવતું જોવામાં આવે છે. આ વગરે મહંમદ આવે છે તેટલે અહીં પડેલા અવશે એ અદ્યાપિ ગઝની અને ત્યાર પછીની સોલંકી અને વાઘેલા સાચવી રાખે છે. કાળુભાર નદીની રેલને પરિણામે યુગની પ્રત્તિઓ, તેમજ ત્યારબાદ સુલતાન અને વલભીને અનેક વખત નુકશાન થતું હોવાના મોગલકાળ તથા જુનાગઢના નવાબોના વખતની પુરાવાઓ છે. વલભીમા રોમન બનાવટનાં વાસણે માં પ્રવૃત્તિઓ જોઈ છે. આ યુગના અવશેષો શોધવાનું રોમન સામ્રાજ્યમાંથી માલ આવતો તે ઉપરાંત કેટલું મહત્વનું કામ થયું છે. પરંતુ તેમાં હજુ અનેક પ્રકારનાં વાસણો, શંખની વિવિધ સુશોભનની ઘણું કામ બાકી રહે છે.
વસ્તુઓ, પથ્થરની ઘરવપરાશની ચીજોનો ઉપયોગ
અને ઉદ્યોગ, વલભીની વિદ્યાપીઠ, અને અહીંની નારના આ પ્રદેશનું બીજુ મહત્વનું નગર જેને તથા બૌદ્ધો અને હિંદુઓની ધાર્મિક પ્રવૃત્તિની પરાવળ છે તે સમુદ્ર કાંઠાનું બંદર હોઈ તેનું સાથે સાથે ચાલતા જોવામાં આવે છે. વલભીએ વેલા કુલ અને તેના પરથી વિકસેલું વેરાવળ નામ કાળુભારના બે શાખાઓની વચ્ચેના બેટ પર વસેલું તેની જે સ્થળ પર સ્થાપના થઈ તે છ દર્શાવે ગામ છે. અને એ રીતે ઉંચાઈ પર વસેલો આ છે. વેરાવળને અભ્યાસ પ્રમાણમાં ઘણો ઓછો થયો ગામને ‘વલભી’ યોગ્ય કહ્યું છે. વલભી એ ઐતિહાસિક હોઈ તેની વધુ તપાસ અપેક્ષિત છે.
નગર હતું. પરંતુ મંત્રક સત્તાનો અંત આવતાં
તેનું નગર તરીકેનું મહત્વ ઘટી ગયું અને નાનાં અહીંથી પૂર્વ તરફ આવતાં અમરેલી જેવું ગામ તરીકે તેનું અસ્તિત્વ સચવાઈ રહ્યું છે. મોટું નગર દેખાય છે. આજનું અમરેલી મધ્યકાળ કરતાં વધારે પ્રાચીન નથી પરંતુ તેની પાસે વાંકી
વલભીની આ પ્રકારની દશા છે તો વલભીથી અને ઠેબી નદીના સંગમ પર પ્રાચીન નગરના
ઉત્તરે આવેલાં ધંધુકા અને જોળકાનાં નગરો પણ અવશેષ પડેલા છે. આ સ્થળેથી અશ્મયુગના ઓજારે
મધ્યકાલીન અવશેષો સાચવે છે. ધોળકામાં હિંદુ પ્રાપ્ત થયાં છે પરંતુ અમરેલી નગરનો ઇતિહાસ તેમજ સુલતાન યુગના ઘણુ અવશેષો છે, ભાલ ઈ.સ. પૂર્વ પ્રથમ સહસ્ત્રાબ્દિના ઉત્તરાધ કરતાં વધુ પ્રદેશનાં આ નગરની અંદર આવેલાં મલાવતળાવ પ્રાચીન યુગમાં જતો નથી. અહીં વિશાળ મકાને બાબત મધ્યકાળમાં મનોહર કથા રયાઈ હતી, હતાં, અને સમૃદ્ધ કે અનેક વસ્તુઓને ઉપયોગ પરંતુ ળકાનું આ તળાવ છેલ્લા હજારેક વર્ષથી કરતા હતા. આ નજર એતિહાસિક યુગમાં જાણીતું અંહીના લેકએ સાચવી રાખ્યું છે અને તેને હતું.
વારંવાર જીર્ણોદ્ધાર કરીને તેને ચાલુ રાખવાનો
જે પુરૂષાર્થ કર્યો છે. તે સુદર્શન તળાવના જીર્ણોદ્ધાર તદુપરાંત હાયબ તથા વહાબી જેવાં પ્રાચીન સાથે સરખાવવા જેવો છે સુદર્શન તળાવ ચંદ્રગુપ્ત
ની ધરાને વિશ્વમાં મૌયના વખતમાં બધાયું રૂદ્રદામાએ તેનો જીર્ણોદ્ધાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
: ૨૭૪:
કર્યો અને ત્યારબાદ ગુતના વખતમાં તેને માંગરોળ આદિ નગરો વિદ્યમાન હતાં. પરંતુ આ જીર્ણોદ્ધાર થયો હોવાના લિખિત પુરાવાઓને બધાં નગરનું અનવેષણ કરવાનું કામ બાકી છે પરિણામે એ તળાવ ઈ સ. પુર્વે ચોથી સદીથી આખા સૌરાષ્ટ્રમાં નાનાં મોટાં નગર પ્રાચીન ઈ.સ. ની છડી સાતમી સદી સુધી આશરે હજારેક ઐતિહાસિક યુગથી અસ્તિત્વ ધરાવતાં હતાં તેમાં વર્ષ જીવતું તળાવ રહ્યું છે ળકાનું મલાવતળાવ જામનગર, રાજકોટ, ભાવ ગર આદિનગરને ઉમેરે મૂળ ગામાત તળાવ હતું અને ત્યારબાદ વાઘેલા થતાં આજની સૌરાષ્ટ્રની ધરતી પરનાં વિવિધ વંશમાં ધૂળકા રાજધાની થયું ત્યારે તેને કર્ણોદ્ધાર નગર દેખાય છે. નગરના અસ્તેયની કથાઓ થયો ગુજરાત સુલતાનોએ તેને ફરીથી જીર્ણોદ્ધાર તેની પરથી મળતા અવશેષો, તેને વિસ્તાર તેને કર્યો અને અદ્યાપાએ તળાવ છેલ્લાં હજારેક વર્ષથી માટેનાં લિખિત સાધનની પૂરતી ચકાસણી કરીને જીવતું છે. આ ઈજનેરી પુરૂષાર્થો સૌરાષ્ટ્રની આલેખવાની દિશામાં આપણે હજુ ઘણું દુર્લક્ષ ઐતિહાસિક નગરીઓને ગૌરવ અપાવે છે. રાખીએ છીએ તે દુર કરીને આપણા પુરૂષાર્થ ધોળકાથી આગળ વધતાં ઉત્તર તરફ થાન જેવાં તેમજ આપણાં પ્રશ્નોને કઈ રીતે ઉત્તર આપવામાં પ્રાચીન સ્થળો દેખાય છે, પરંતુ દ્વારકા સુધી આવતે હતા એની યેગ્ય માહિતી પ્રાપ્ત કરવાની પહોંચતા સામાન્ય નગરનાં દર્શન થાય છે. હાલનાં આજના યુગમાં જેટલી જરૂર છે તેટલો પહેલાં દ્વારકાને સ્થળે છેલ્લા બે એક હજાર વર્ષથી વસતી કયારેય ન હતી એમ લાગે છે. હોવાના પુરાવસ્તુ વિના તેમજ લિખિત પુરાવાઓ
નગરનો ઈતિહાસ આલેખવાનું ભગીરથ જોતાં સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠા પર એતિહાસિક
કાર્ય સારી તાલીન પામેલા સ્થાનિક કાર્યકર્તાઓ યુગમાં સારી વસતી હોવાના સ્પષ્ટ પુરાવાઓ છે. આજનું દ્વારકા મુખ્યત્વે તે તીર્થ તરીકેના
જે સફળતાથી કરી શકે છે તેવું ઉત્તમ કામ માત્ર મહત્વનાં સ્થાનને કારણે વિશ્વ વિખ્યાત છે. અહીં ગ્ર થા વાંચીને માહિતી મેળવીને તેને બળે લખાણ બંદરનો વિસમી સદીમાં થયેલે વિકાસ આ સ્થળની કરનારે લેકેથી થઈ શકતું નથી એ નિશ્ચિત હકીકત પ્રાચીન પરંપરા સાથે સારે મેળ ખાતે હેવાનું હોઈ, આપણે નગરોનો ઈતિહાસ આલેખવા આપણે દર્શાવે છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠા પર દ્વારકા, ક્યારે કૃતનિશ્ચયી થઈશું !
... શુભેચ્છા પાઠવે છે .... શ્રી મો સુપુર સે વ સ હ ક રી મંડળી મુ. મોણપુર તાલુકો વલ્લભીપુર : છેલ્લે ભાવનગર
સ્થાપના :- તા. ૧૫-૧-૫૨ નેંધણી નંબર - ૨૧૦૦૬ શેરભંડોળ:- રૂા ૫૦૮૮૦-૦૦ સભ્ય સંખ્યા :- ૧૯૫ અનામતફંડઃ રૂા. ૩૨૭૮-૯૪
અન્ય ફંડ:- રૂા. ૩૦૩૩-૦૦ અન્ય નેધ:- મંડળી નાણા ધીરધારનું અને ખાતર, બીયારણ વિગેરે સભાસદોની જરૂરીયાતો પૂરી પાડે છે. મણીભાઈ ગોવીંદજી સોની
દિલુભા મેઘરાજજી સરવૈયા
પ્રમુખ વ્યવથાપક કમિટિ -મહેન્દ્રસિંહ બળવીરસિંહ, ભગવાનભાઈ મોતીભાઈ, નરસીભાઈ માનશ ગભાઈ. જેરામભાઈ મોતીભાઈ, ગોપાળભાઈ રવજીભાઇ ગાંડાભાઈ ભગવાનભાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રનું પક્ષી જગત
– કપિન્દ્રભાઈ મહેતા આજે આપણે જે પ્રદેશને સૌરાષ્ટ્ર તરીકે પક્ષીઓ માં રાખાડી પીઠ વોબ્લર, ભારતી શ્વેતકંઠ, ઓળખીએ છીએ તેનું બીજું નામ કાઠિયાવાડ છે. કાશ્મીરી નીલકંઠ, પરદેશી છાપ અને ખાખી ભૌગોલિક રીતે જોતાં કાઠિયાવાડ દીપક૯પ છે અને માખામાર એટલાં ખાસ છે. ટૂંકમાં આપણા પ્રાકૃતિક ભૂગોળની દષ્ટિએ જેનાં કાઠિયાવાડ કચ્છ સૌરાષ્ટ્રને કછ પ્રદેશ સ્થળાંતરી પક્ષીઓનું સુભગ અને ગુજરાતના શેષ ભાગની ટૂંકી આવૃતિ છે. દા. સંગમ સ્થાન હાદને તે પ્રદેશ પક્ષીઓના ત. મધ્ય ગુજરાતમાં આવેલા ડુંગરાળ પાનખર Migration (સ્થળાંતર ) ના અભ્યાસ માટે એક જંગલની જેવાંજ જંગલે દક્ષિણ કાઠિયાવાડમાં ઘણુંજ આદર્શ સ્થળ થઈ શકે તેમ છે. કછ તેના આવેલા જુનાગઢમાં વિશેષ કરીને ગીર પ્રદેશ કે શિયાળુ સ્થળાંતરી પક્ષીઓ અને માત્ર તે પ્રદેશ
યાં વાર્ષિક વરસાદ ૪૦ થી ૫૦” હોય છે ત્યાં ઉપરથી પસાર થતાં સ્થળાંતરી પક્ષીઓ દીપકપી પણ જોવામાં આવે છે. આ પ્રદેશ ભારતના પશ્ચિમ ભારતમાં ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ કાઠા ઉપર ૨૦° ૪૦’ અને ૨૩૨૫” ઉત્તર અક્ષાંસ દિશ એ એટલે ઉત્તરી અને પૂર્વિય યુરોપ તથા અને ૬૮° પ’ અને ૭૨° ૨૦' પૂર્વ રેખાંશ વચ્ચે મધ્ય પૂર્વિય દેશોમાંથી પ્રાપ્ત કરે છે. દાખલા આવેલ છે. આ પ્રદેશ આશરે ૨૩,૫૦૦ ચોરસ તરીકે - વૈયાં - Rasy Pastor Sturnus માઇલમાં પથરાએલે છે. કોઈ જમાનામાં આ પ્રદેશ roseus sinn. કાળા માથાને ગંડળ. Black ટાપુ અથવા જવાળામુખીના ટાપુ સમૂહનો હશે તેવું Headed Bunting Emberiza જણાય છે. આ પ્રદેશની વનસ્પતિ અંગે વિચાર કરતાં melanocephala scopoli–પથરાલ ગંડળ એવું જણાય છે. ઈ સ. ૧૯૩૬માં શ્રી. એચ. જી. Grey - Necked Bunting Emberiza ચેપીયને જંગલના જે ચાર મુખ્ય પ્રકારો જણવ્યા buchanani Blyth, પુલક The yarkand છે તેમાં આપણે સૈરાષ્ટ્રનું જંગલ તથા કચ્છનું short-toed sark Calandrella cinerea કાંટાવાળું ટપીકલ જંગલના પ્રકારનું છે. કરછ, longipendis, અને ઉજળી The white બન સકતા અને કાઠિયાવાડ દ્વીપકલ્પનું ભૌગોલિક Stork Ciconia ciconia sinn એ આ સ્થાન અને કુદરતી ભૂરચના જે ત્યાં હસ્તિ ધરાવે રસ્તે દાખલ થનારાં પક્ષી એમનાં કેટલાક છે. છે, ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠામાં–તેનાથી તે પ્રદેશ પક્ષીઓના સ્થળાંતર ( Migration ) સૌરાષ્ટ્રનાં પક્ષીઓ વિષે વધુ વિચાર કરીએ માટેનું આદર્શ મિલન સ્થાન છે, કારણ કે પાનખર તે પહેલાં - પક્ષી કેને કહેવાય તે સમજીએ દા. ત. ઋતુમાં ઉત્તર અને ઉત્તર – પશ્ચિમ દિશામાંથી કેઈએ પક્ષી જોયું નથી તે તેને પક્ષી એટલે શું ભારતમાં પક્ષીઓનાં ટોળાં ના ટેળાં જે રસ્તે થઈને તે સમજાવવું છે, તે તેને કહેવું જોઈએ કે બે પગ આવે છે. તે રસ્તાની બરાબર આરપાર કચ્છ પ્રદેશ વાળું . પીંછાવાળું પ્રાણી તે પક્ષી. ટૂંકામાં જે આવે છે અને તેવી જ રીતે વસંત ઋતુમાં જ્યારે પ્રાણીને બે પગ હોય અને પીંછાં હોય તે પ્રાણુને પક્ષીઓનાં ટોળાં પાછો જાય છે ત્યારે પણ ક૭ પક્ષી કહેવાય. પક્ષીની ઉપર આપી તે સહેલી અને પ્રદેશ આરપાર ઊડીને જવું પડે એટલે પક્ષીઓની ટૂંકી વ્યાખ્યા છે. હવે ઉપરની હકીકત જરા વધારે ઘણી એશિયાઈ જાતે જે આફ્રિકામાં શિયાળે ઝીણવટથી તપાસીએ. દરેક બે પગવાળું કોઈ પ્રાણી ગાળવા જાય છે, તેમાં ખાસ ધ્યાન ખેંચે તેવાં પક્ષી ન હોઈ શકે કારણ કે મનુષ્યને બે પગો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
છતાં તે પહેલી નથી વળી જે જે પ્રાણી ઉડી શકે છે પક્ષીઓની ઇન્દ્રિમાં દૃષ્ટિની શકિત તથા શ્રવણ છે તે દરેક પ્રાણી પક્ષ' નથી કારણ કે ભાખી ને ઇંદ્રિઘણીજ વિકસેલી છે. પક્ષીઓની આંખની રચના પતંગીયા ઉડી શકે છે છતાં તે પક્ષ નથી. વળી કુદરતે ઘણીજ અદભૂત કરી છે જેને અંગે એક પક્ષી એટલે ઉડી શકતું પ્રાણી એ પણ બરાબર પ્રકૃતિવિદે કહ્યું છે કે “પક્ષી ઘડીના છઠ્ઠા ભાગમાં નથી. કારણ કે શ હમૃગ, એમુ અને કીવી એ ત્રણે તેની આંખને સક્રમ દર્શકયંત્ર જેવી તો ઘડિકમાં પક્ષીઓ હોવા છતું ઉડી શકતાં નથી. પણ જે ટેલીસ્કેપ યંત્ર જેવી કરી શકે છે ?' કોઈ પ્રાણીને બે પગે હય, બે પાંખ હોય અને જે પીંછા હોય તો તેને જરૂર પક્ષી કહી શકાય.
વૈજ્ઞાનિકોએ સમગ્ર સૃષ્ટિના બે વિભાગ કર્યા એટલે પીંછ એ જ પફીનું લાક્ષણિક ચિહ્ન છે. છે. એક સજીવ પ્રાણી સૃષ્ટિ - એટલે ચેતન સૃષ્ટિ એટલે જે પ્રાણીને પીંછા નથી તે પ્રાણ પક્ષી નથી જ,
અને બીજે જડ એટલે અતન સૃષ્ટિ વિભાગ, તેમાં ચેતન સૃષ્ટિને વૈજ્ઞાનિક સજીવ સૃષ્ટિ કહે છે.
જેને અંગ્રેજીમાં Animal Kingdom - પ્રાણી હવે સજીવ જગતમાં પક્ષીઓને વૈજ્ઞાનિકે એ
જગત કહે છે આ પ્રાણી જગત નીચે ઉષ્ણ લેહીવાળાં કરોડરજજુ ધરાવનાર પ્રાણી
જણાવેલા પેટા વિભાગોમાં વહેંચાએલું છે. સમુદાય(phyllums) માં પક્ષીઓને વંશ (Class Age) મકો છે. પક્ષીવંશની બે શાખાઓ છે. એક ૧ Animal Kingdom Group યૂથ 21.04 a 24139 R. Genet (Archalornithes) Phylum...247614 Tribe-510 એટલે પ્રાગવયસ શાખાનાં પક્ષીઓ છે અને તે ૩ class...વંશ - Section-વિભાગમાં શાખાનાં પક્ષીઓ આજે નાશ પામ્યાં છે. જ્યારે 8 sub-class. ૧૦ Famiy-કુળ પક્ષીઓની બી જી શા ખા માં નિર્નિથીસ
વંશશાખ
11 Sub-Family (Neornithes) એટલે અર્વાગ વયસ શાખાના 0.1. As
કુળશાખા -- પક્ષીઓ છે પક્ષીની એક પ્રાણી તરીકે વિશિષ્ટતા એ , s,.
17 Genus-6114 છે કે તેનું ઉષ્ણતામાન આજુબાજુના ઉષ્ણતામાનની વર્ગ શાખા એસર પામ્યા વિનાનું ઓછું વતું એક સરખું રહે છે Group-યુથ ૧૩ Species-જાતિ ચાની છે. આ વિશિષ્ટતા બીજા પ્રાણીઓથી વિરુદ્ધમાં જાય છે. દા. ત. પટેચાલનારા પ્રાણી-દેડકાં જેવાં કોઈ કવિએ સાચે જ ગાયું છે કે “પ્રભુ તેરી પ્રાણીઓ કે ભાછલાં-શિસલેહી Cold-Blooded લીલા અપરંપાર” આ હકિકત ખરેખર પક્ષી પ્રાણી એટલે કે જેઓનું લોહીનું ઉષ્ણતામાન જગતમાં સહેજ પણ રસ લેતા થશું કે તેમાં સહેજ આજુબાજુની પરિસ્થિતિ અનુસાર ગરમ અથવા ઊંડા ઉતરશું તે ખરી જણાશે ટૂંકામાં પ્રભુની ઠંડુ રહ્યા કરે છે. વળી જે ઉ ણતામાને મનુષ્ય લીલાને કેાઈ પારજ નથી. એ માટે પક્ષીઓને સામાન્ય રીતે જીવતો રહી ન શકે તે ઉષ્ણતામાનો અભ્યાસ કરે જોઈએ. પક્ષીઓનું સામાન્ય ઉણતામાન ગણાય છે એટલે મનુષ્ય સૌથી પ્રથમ કયું પક્ષી પાળવાનું શરૂ તો હવામાનની ગમે તેવી વિષમ પરિસ્થિતિથી કર્યું. અથવા મનુષ્ય કયારથી પક્ષી પાળવાનું શરૂ પક્ષીઓને કંઈ કરતાં ક જ વરતાતું નથી જ્યાં કે, તે ચેકસ કહી શકાય તેમ નથી છતાં સુધી તેઓને પુરતા પ્રમાણમાં ખોરાક મળી રહે ત્યાં મનુષ્ય પક્ષીને નીચે જણાવેલા જુદા જુદા કારણોસર સુધી. એ સિવાય એવું માનવામાં આવે છે કે .
* પાળવાનું શરૂ કર્યું હશે. દા. ત. કેઈએ પક્ષીને પક્ષીઓ-પેટે ચાલન રાં પ્રાણીઓમાંથી ઉતરી આવ્યાં તેને ભભકાદાર રંગ માટે પાળવાનું તો કોઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
૩ ૨૭૩ :
-
તેના મધુર સંગીત માટે, તે કેઈએ પક્ષી મનુષ્ય તે તથા જે પક્ષીઓનાં પીંછા ખૂબજ રંગબેરંગીને જેવું બોલી શકે છે ને માણસની બોલીનું અનુકરણ ખૂબ સૂરત ગણાય તે નર પક્ષીઓમાં જ હોય છે. કરી શકે છે તે માટે કે પછી પક્ષી મનુષ્યને તેને મનુષ્ય જેવુ બોલી શકનાર પહલી પણ નર ખોરાક માટે શિકાર કરી આપવાની કામગીરી માટે વધારે સારુ બોલી શકે છે. એ સિવાય વળી બીજી કે પછી ગમે તે કારણ મટે મનુષ્ય પક્ષીને પાળવાનું એક વિચિત્રતા કુદરતે પક્ષી જગતમાં એ રાખી છે શરૂ કર્યું હોય તેમ જણાય છે આપણુ આર્યુંવેદમાં કે જે પક્ષીઓને શિકારી પક્ષીઓ એટલે કે જે જુદા જુદા પક્ષીઓના ઔષધીય ગુણો વર્ણવેલા છે પક્ષીઓને અંગ્રેજીમાં Falcon અને Hawk દા. ત ચીત્રો The common GREY કહેવાય છે તે પક્ષીઓમાં માદા પક્ષી નર પક્ષી HornbillT ckus Birestris આ ચિત્રા કરતાં મોટું હોય છે તે શિકારના કામ માટે પણ શેર બનાવાને જે સુવાગ થએલી કોઈ સ્ત્રીને માદા પક્ષીનેજ વિશેજ પાળવામાં આવે છે. પીવડાવવામાં આવે તે તેને સુવા રોગ મટી જાય છે. વળી લશકરી દૃષ્ટિએ જે પક્ષીને આપણે પારેવા
આધ્યગુરૂ શંકરાચાર્યજી જ્યારે દિગવિજ્ય Blue Rock Pigeon Columba livia
કરતા કરતા નર્મદા કાંઠે આવેલ માહિષ્મતિના intermedia કહીએ છીએ તેની એક જાત
રાજ મંડન મિશ્રને ત્યાં જ્યારે આવે છે ત્યારે Homer Pigeon કે જેને સ દેશ વાહક કબુતર
મંડનમીશ્રના મહેલના દરવાજા પાસે શંકરાચાર્યનું તરીકે ઓળખવામાં આવે છે તેવાં કબુતરોને લડાઈ
પ્રથમ સ્વાગત તેના પાળેલા પોપટ અને એના કરે દરમિયાન સંદેશાઓ પહોંચાડવાના કામ માટે
છે. 'સુડા બહેતરી’ પુસ્તકમાં એક નારીને તેનો પતિ ઉપગમાં લેવાય છે. પહેલા વિશ્વવ યુદ્ધમાં જર્મનીના બહારગામ હોવાથી 'જાર કામ કરવા ઇરછા થાય શહેનશાહ વિલીયમ ઝિર પાસે આવા તાલીમ પામેલાં
છે ત્યારે તેને પાળેલ પિપટ એમ કહેવાય છે કે કબુતરની એક લશ્કરી ટુકડી હતી.
બતર રાત્રી સુધી બેતર દષ્ટાંત વાર્તાઓ કરીન
તે સ્ત્રીને ખોટે ભાગે જતી શકે છે. પક્ષીઓનું યુરોપ અમેરિકાના દેશમાં તો આજે પક્ષીઓની
સંગીતતો એક તદ્દન અલગ વિષય થઈ શકે તેટલી પાંખની રચના, તેના આકાર તેની ઉડાન વગેરેને
સામગ્રી તેમાં પડી છે. તેથી તેનું નિરૂપણ આ ચૈજ્ઞાનિક અભ્યાસ થઈ રહ્યો છે કારણ કે તેના
લેખમાં આપવું વ્યાજબી નથી. બીજુ મનુષ્ય અભ્યાસ ઉપરથી મનુષ્યને ગગનમાં છ ચમાં ઇંચે
જીવનમાં પક્ષીઓ જુદી જુદી રીતે ખુબ જ મહત્વનો સ્થળે હવાઈ જહાજ દ્વારા ઉડવું છે ને તેથી મારી
ભામ ભજવે છે. જેથી કરીને મનુષ્ય તથા પક્ષીઓ મેરી હવાઈ જહાજ બાંધનાર કંપનીઓ ઉપર . નાના અતિ
એક બીજાના અતિગાઢ પરિચયમાં આવ્યા છે. પ્રમાણે પક્ષીઓને અભ્યાસ કરે છે ને તે માટે
આટલી પક્ષીઓ વિષે સામાન્ય વિગત લખી આપણે ખાસ પ્રયોગશાળાએ પણ રાખે છે. આવી જ રીતે હવે સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે જે પક્ષીઓ દેખાય વિચાર કરતાં આપણે ભારત્ દેશ કે જે ખેતી છે તેને તેમાં પણ વિગતથી પરિચય કરીએ –
પ્રધાન દેશ છે તેને પક્ષી વિજ્ઞાન સવિશેષ કરીને આમાં પ્રથમ આપણે આપણા ઘરમાંજ જે પક્ષીઓને ઉગી છે. કારણ કે આપણને અનાજની પુષ્કળ ખાધ દર વર્ષે આવ્યા કરે છે જે દુનિયામાંથી
રાત દિવસ જોઈએ છીએ તેનાથી શરૂઆત કરીએ - પક્ષીઓને લઇ લેવામાં આવે તો આજે આપણે જે સૌરાષ્ટ્રની જ્યારે આપણે વાત કરીએ ત્યારે અનાજ પ્રાપ્ત કરીએ છીએ તે અંભવ છે કે પ્રાપ્ત સૌરાષ્ટ્રમાં કોઈ એવું એક પણ ઘર નહિ હોય કે કરી શકીએ નહિ. બીજુ ધ્યાન ખેંચે તેવી વસ્તુ પક્ષી જ્યાં ચકલા ચીચી કરતાં તથા ભીંતે ટાંગેલા જગતમાં એ છે કે પક્ષીઓ મધર એત ગાઈ શકે છે. અરિસામાં પોતાની ચાંચ મારી ઘરમાં મુકેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ગાદલાં કે ગોદડ જો સહેજ પણ ક્યાંક ફાટેલા ઘરમાં ચકલી જેવું જ બીજુ જાણીતું પક્ષી હોયતો તેમાંથી રૂ ચીખેંચી પડેલા દેરા ઘણું જે જોઈએ છીએ તે આપણું પારેવું.કબુતર જેને ચાંચમાં ઉચકીને પિતાના માળા બાંધવાની અંગ્રેજીમાં-Blue Rock- Pigeon અને જેનું કામગીરીમાં મસ્ત થઈ. ઘરની વહુવારૂને ત્રાસ શાસ્ત્રીય નામ Columba livia intermedia આપતાં ન હોય તો પ્રથમ આપણે ચકલીને લઈએ. Striekland છે. આ પક્ષીને લગભગ બધાજ નરપક્ષીને ચલે ને મ દાને ચકલી કહીએ છીએ ઓળખતા હોય છે. તેનું કદ આપણા કાગડા કરતાં તેને અંગ્રેજીમાં House Sparrow અને પક્ષી નાનું હોય છે એટલે કે આશરે ૧૩ ઇચ જેટલી વિજ્ઞાનની ભાષામાં Passer domesticus લંબાઈ તેના રંગનું વર્ણન કરવું બીન જરૂરી છે. (Linnaeus) કહે છે તેનું કદ આશરે છ ઈંચની લંબાઇ કારણ કે એ આપણા બધાંને ખૂબ પરિચિત પક્ષી જેટલું એટલે કે આપણી બુલબુલ પક્ષીના કદથી છે. સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાં નાન હે.ય છે જો કે તેની ઓળખ માટે તેના રૂપ આ કબૂતરોનો ત્રાસ હાય નહિ. ઘરનો ચોક રંગનું વર્ણન કરવાની જરૂર તો નથી. છતાં નર થાંભલાનો ઉપરનો ભાગ, ફોટાઓ ની પાછવાડે. ચલો માદા ચકલી કરતા તેના ઉપરના ભાગમાં છાપરાની વળીઓના ગાળા-વગેરે ગમે તે જગ્યાએ ઘરે (Brown) બદામી રંગ તથા હડપચી એટલે કબુતર બેસીને ઘરને બગાડતું હોય છે. દેખાવમાં કે ડની નીચેના ભાગમાં એક કાળા ડાળે હેય નદોર્ષ લાગે છે પણ તે ઘણુંજ નડતર કર્યા છે? છે. જે કાળા ડાધ માદા ચકલીમાં હોતો નથી. આખા સૌરાષ્ટ્રમાં આ પક્ષી જોવામાં આવે છે. અને
કમાં આ પક્ષીના ૨ ગનું વર્ણન કરવું જરૂરી સ્થાનિક પક્ષી છે, તેનો માળો-દાતણ કરીને ફેંકી નથી. કારણ કે આપણે તેને ચકા-ચકી કે ચકા દીધેલી ચીરોને સામાન્ય રીતે હોય અથવા લીંબડાની રાણાને ચકરાણી તરીકે ખુબ સારી રીતે ઓળખીએ સળીઓને હોય છે. તેઓ ઘરના થાંભલાને મથાળે. છીએ. સામાન્ય રીતે જ્યાં જયાં મનુષ્યને વસવાટ ફેટાએ ની પછવાડે, અભરાઈઓ ઉપર, કવામાંની ડાય છે ત્યાં ત્યાં આપણા ચકલેને ચકલી હોવાનાં જ. બખેલમાં વગેરે જ્યાં પોલાણ મળે તેવી જગ્યામાં ચકલાં સામાન્ય રતે દાણે ખાનાર પક્ષી છે. પરંતુ માળો બાંધે છે. સામાન્ય રીતે બે સફેદ ઇંડાં મૂકે તે નાના જીવડાં ને ફકની કુમળી કળી પણ કયારેક છે. માળે બાંધવામાં નર અને માદા બને ભાગ લે ખાય છે. તેઓ લગભગ આખુ વર્ષ ઈંડા મૂકવાનું છે. તેના ખોરક દાણાને હોય છે: કબુતર સામાન્ય તે તેમાંથી બચ્ચાં સેવવાની કામગીરી કરતાં હોય રીતે દાણો ખાનાર પક્ષી છે. પરંતુ કયારેક ઊધઈ છે. ચકલી ઘરનું પક્ષી હાઈને ઘરમાં કોઈપણ પણે ખોય એમ બી ધર્મકુમારસિંહજી જણાવે છે. જગ્યાએ થા કાણું કે બોલ કે પીઢીયાં ને નળીયાં સોળ દિવસ સુધી ઇડા સંવનનું કાર્ય ચાલે છે. નર વચ્ચેની જગ્યામાં –દરા, સુતળી, રૂ, લુગડાના અને માદા બન્ને માળો બાંધવાની, ઇંડા સેવવાની ચીંથરા વગેરેને માળા બાંધે છે તેને ભાળે બાંધવા તથા બચ્ચાને ખવરાવવાની કામગીરી કરે છે, તેઓ કઈ ખાસ નિશ્ચિત જગ્યા હતી નથી. સામાન્ય જે દાણ, બી કે છોડની લીલી કળીઓ ખાય છે રીતે ૩ થી ૫ સફેદ અથવા આછા લીલા રંગના તેને કબુતરના આગલા જઠરમાં પચીને દૂધ જે ઈંડા મુકે છે; ઈ. સેવવાનો સમય લગભગ ૧૬
પ્રવાહી રસ બને છે અને તે રસ ઉપર તેઓ પોતાના દિવસને હોય છે. • ૨ તથા માદા બને માળો બાંધવાની તથા બચ્ચાં ઉછેરવાની કામગીરી કરે બચ્ચાંને ઉછેરે છે. તેઓ રાક પચાવવા દાણાની છે. પરતુ ઇંડા સેવવાનું હોય તે ફકત માદા જ સાથે ઝીણી ઝીણું કાંકરીઓ પણ ખાય છે. આખા
સૌરાષ્ટ્રમાં આ પક્ષીનજરે પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
: ૨૭:
1
કબુતર પછી એટલું જ જાણીતું પક્ષો તે કાબર હેત નથી. પણ તેને બહુજ ફીકકા ઝાંખો પડી ગયેલ છે. તેને અંગ્રેજીમાં Common Myna તથા કાળા રંગને કાંઠલો હોય છે. નરની ચાંચને રંગ ખૂબ પક્ષી વિજ્ઞાનની ભાષામાં Acrido Theres લ લે જ્યાંરે માદાની ચાંચને રંગ ફીકકા લાલ રંગને Tristis Tristis (Linn) કહે છે. કાબર કદમાં હોય છે. આ પક્ષી સૌરાષ્ટ્રમાં લગભગ બધેજ દેખાય બુલબુલ અને કબૂતરની વચ્ચેનું આશરે નવ ઇંચ છે. તેઓ જાન્યુઆરી થી જુન સુધીમાં માળો બાંધે લાંબુ પક્ષી છે. કાબરની ચાંચ તથા પગને રંગ છે. સામાન્ય રીતે તેઓ ઝાડની થડના પોલાણમાં. પીળો હોય છે. તથા આંખોની ફરતો ગોળ ખુલી દિવાલોની બખોલમાં કે એવા કોઈ કેરી કાઢેલા ચામડીને રંગ ચળકતા પીળા રંગને છે. આ ભાગમાં ત્રણથી પાંચ સફેદ લંબાળ ઈંડા મુકે છે. પક્ષીઓ જોડીમાં, અથવા શહેરમાં, બગીચામાં, નર તથા માદાને પ્રેમ કરતાં જોવાં એ ઘણું આનંદ ખેતરોમાં કે જ ગલેમાં ટોળામાં દેખ ય છે. તેઓની પ્રેરક દશ્ય હોય છે. એને ખેરાક સામાન્ય રીતે ઊડાન સીધી હોય છે. મનુષ્યના રહેણુકની આજુ ફળો જેમાં કે જમરૂખ, પપૈયાં, બેર, ફૂલોને રસ બાજુ સામાન્ય રીતે આ કાબરો હેય છે. સૌરાષ્ટ્રમાં ફૂલની કુણી કળીઓ, પાંદડાંની કુણી કુંપળો વગેરેને આ પક્ષી કાયમી વસવાટ કરનારું છે. કાબર હોય છે. પોપટ ખેતીને ઉપયોગી પક્ષી થયું નથી. સામાન્ય રીતે મે થી સપ્ટેમ્બરમાં અને કયારેક ઉલટું ખેતરોમાં ઉગેલા પાક માટે ફળઝાડની એપ્રીલ થr ઓકટોબર સુધીમાં માળે બાંધે છે: વાડીએને પ પટો ઘણું નુકશાન કરતા માલુમ પડયા તેઓનું માળા બાંધવ નું સ્થળ કઈ બખોલ, પિલાણું છે. જ્યારે કાબર ખેતીને ખૂબજ મદદ કરતા અને છાપામાં કે કુવામાં સામાન્ય રીતે હોય છે, તેઓ . ઉપયોગી પક્ષી મનાયું છે. પાંચ થી છ ઈંડા મુકે ને ઇડાને રંગ ઘેરે ભૂરો હોય છે; તેઓ માળો જાતજાતની વસ્તુઓને પોપટ પછી આપણું જાણીતું સૌરાષ્ટ્રમાં બનાવે છે માં નાની નાનીનાની સર. પીળાં કાયમી વસવાટ કરી રહેલું પક્ષી તે કાગડો આવે છે. ચીથર, પાંદડાં અને સાપની કાંચળી વગેરેતો તેને અંગ્રેજીમાં Indian House Crow કહે બનાવે છે; તે બચાં આપવાની મોસમાં બે વખત છે. તેનું શાસ્ત્રીય નામ Corvus splenden ઈંડા મૂકે છે. આ પક્ષીના નર અને માદા બને splendens Viellot છે તેનું કદ પારેલાંથી સહેજ
મા ઇ નવા ની અને બચ્ચાંને માટે આશરે ૧૭ ઈચ લાંબુ હોય છે. આ ખવરાવવાની કામગીરી કરે છે, આ પક્ષી ઉપર કાગડે દેશી કાગડા તરીકે ઘર ઘર જાણીતું થએલ ઘણું લખી શકાય પણ અહિ તે જરૂરનું નથી. પક્ષી છે કાગડા બહુજ સામાન્ય પક્ષી ને લગભગ કાબર પછી ઘરમાં હમેશાં જેવાતું કે જાણીતું પક્ષી બધાજ તેને ઓળખતા હોય છે. તે આપણો દેશી પિોપટ છે. તેને અંગ્રેજીમાંandian સૌરાષ્ટ્રનું આ સ્થાઈ પક્ષી છે. મેથી એ Rose-Ringed Parakeet કહે છે. તેનું સુધીમાં માળો બાંધે છે ને ઈંડા મૂકવાની ખાસ શાસ્ત્રીય નામ Psiltacula Kramri Scopoli ઋતુ તે ચોમાસું છે. તેઓ સામાન્ય રીતે ઝાડમાં છે. તેનું કદ મેના પક્ષીથી સહેજ મોટું અને લાંબી માળે બાંધે છે પરંતુ તારના થાંભલા ઉપર પણ અણીવાળી પૂંછડી હોય છે. આ ઘર ઘરમ પળાતા તેના માળા નજરે પડે એ અસ્વાભાવિક નથી. તેઓ દેશી પોપટ તરકે જાણીતા થએલા . પક્ષીના રંગ અનેક વસ્તુને માળા બાંધવામાં ઉપયોગ કરે છે. રૂપનું વર્ણન લખવું જરૂરી નથી. કારણ કે બધાજ પણ સામાન્ય રીતે ઝાડનાં તીરખાંનો માળો બાંધે તેને ઓળખતા હોય છે. પોપટને નરને પાછળ રાત છે. કયારેક આખો માળો લોખંડના પાઠા નાના અને આગળ કાળા કાંઠલો છે. મેંદાને કાળા કાંઠલો સળીયાનો બનાવે છે તેઓ ચાર થી છ આછા 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
: ૨૮૦:
ભુરથી લીલાશવાળા ભૂરા રંગના ઈંડા મુકે છે તેનાં Acridotheres ginginianus Latham ઉપર ઘેરા રંગનાં છાંટણાં હોય છે, નર અને માદા આ કાબર દેશી કાબર કરતાં સહેજ નાની હોય છે. બને માળો બાંધવાની બચ્ચાં ઉછેરવાનીને ઈંડાને આ કાબરની ચાંચ અને આંખો રાતી હોય છે. સેવાની કામગીરી કરે છે કાગડાની ચતુરાઈ જાણીતી અને અખ આસપાસના ભાગની ચામડીને રંગ છે. છતાં તે કોયલથી છેતરાઈ જાય છે. આ પક્ષી નારંગી લાલ હોય છે. આ પક્ષી સૌરાષ્ટ્રમાં સ્થાઈ વિષે પણ ઘણું ઘણું લખાઈ શકે તેવું સાહિત્ય વસવાટ કરનારૂ તથા સ્થાનિક સ્થળાંતરી છે તેઓ પડયું છે પણ તે અહિં અસ્થાને હોવાથી આપવામાં જુનથી સપ્ટેમ્બર સુધીમાં માળો બાંધે છે. તેઓનો માળે આવ્યું નથી. •
ઘાસ પછા, ઉન એવી બીજી વસ્તુઓને હોય છે ૌરાષ્ટ્રના ઘર ઘરનાં ખૂબ જાણીતાં પાંચ
અને ઘેરા ભૂરા રંગના ચાર થી પાંચ ઈંડા મૂકે છે
તેઓનો બે રાક જીવડાં અને ફળે છે, આ ઉપયોગી પક્ષીઓ ચકલાં- કબુતર-દેશી પિપટ અને કાગડા વિષે આપણે થોડી થોડી વાત જાણી, હવે ઘરની બહાર છે
પક્ષી છેઆને ગંગામેના અને ઘડા કાબર પણ બાગ બગીચામાં જઈએ તો તેમાં વધારે જાણીતાં જે પક્ષીઓ છે તે એક પછી એક લઈએ તો પહેલાં
040414 The Brahminy Myna આપણે બુલબુલ વિષે જાણીએ. આ પક્ષીને
આ પક્ષીને બબાઈ કહે છે તેને અંગ્રેજીમાં અંગ્રેજીમાં The Red Vented Bulbul
The brahminy myna 34941 black કહે છે. અને તેનું શાસ્ત્રીય નામ Pycnonotus
Headed myna કહે છે તેનું શાસ્ત્રીય નામ
Sturnus Pagodarani Gamelin 34! haemarrhas pallidus S. Baker. કદમાં મેના કરતાં નાનું, પાતળું આશરે આઠ ઇંચ
પક્ષીને અંગ્રેજીમાં બ્રાહ્મણી મેના કહે છે કારણ કે લાંબુ હોય છે. આ પક્ષીને ઓળખવું ઘણું સહેલું
આ પક્ષીને માથા ઉપર ચોટલી જેવાં કાળાં પીંછા છે. માથું કાળુંને માથા ઉપર કાળી અણીવાળી કલગી
હોય છે. ચાંચ પીળી અને મુળમાં ભરી હોય છે.
પગે પીળા છે. આપણા ગાયક પક્ષીઓમાંનું એક ને પુંછડી નીચે લેહીના રંગનો લાલ ડાઘ. સૌરાષ્ટ્રનું : આ સ્થાઈ પઢી છે લગભગ બધી જગ્યાએ દેખાય
સૌરાષ્ટ્રમાં સ્થાઈ તથા સ્થાનિક સ્થળાંતરી. માળે
બાંધવાની ઋતુ એપ્રિલથી ઓગસ્ટ તેઓ લંબગોળ છે, નરમાદાના રંગ લગભગ સરખા હોય છે, આમ તે
ઘેરાભુરથી આછા ભૂરાં ત્રણથી ચાર ઇંડા મુકે એ બગીચાના પક્ષી તરીકે વધારે જાણીતું છે તેઓની
છે. સામાન્ય રીતે જુન જુલાઈમાં ઈડ મુકે છે. માળો બાંધવાની ઋતુ ફેબ્રુઆરીથી ઓકટોબર સુધીની
Hull The Common Pariah હોય છે. ચોમાસામાં તેઓના માળા અવશ્ય નજરે
kite milvus migraus govinda skyes પડે છે. તેનો માળા પ્યાલાના આકારનો, તેની
સમળી આપણા સૌરાષ્ટ્રનું બહુ જાણીતું પક્ષી છે. અંદર આછું પાતળું ઘાસ, કરોળીયાના જાળાંને
તેને અંગ્રેજીમાં The Common Pariah વાળથી બનાવે છે. તેઓ ત્રણથી ચાર સફેદ
Kite કહે છે તેનું શાસ્ત્રીય નામ Milvus સપાટીમાં લાલાશ પડતા બદામી છાંટણાના રગવાળા
migrans govinda Skyes a 34123 ઈંડા મુકે છે ચૌદ દિવસ સુધી ઈડ શેવવાનું કાર્ય ૨૪ ઈંચ લાબું હોય છે અને આપણું ગીધ કરતાં ચાલે છે. આ પક્ષીઓના પણ નર અને માદા બન્ને નાનું હોય છે. આ પક્ષીને હિન્દીમાં ચીલ કહે છે, માળો બાંધવામાં, ઈડા સેવવામાં તથા બચ્ચાંને ગુજરાતી ભાષામાં આપણે જે “ ચીલ ઝડપ’ શબ્દ ઉછેરવાની કામગીરી કરે છે.
પ્રયોગ કરીએ છીએ તે આ સમળીની તેજીલી ઝડપ શીરાજી કાબર આ પક્ષીને અંગ્રેજીમાં The ઉપરથી આવ્યાં છે; આ પક્ષીની કામગીરી bank Myna કહે છે અને તેનું શાસ્ત્રીય નામ છે. મ્યુનીસીપાલીટીની સાઇની કામગીરી જેવી છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
શુ બે ચ્છા પાઠવે છે શ્રી ૯હાસા વિ. વિ. કાર્યકારી સહકારી મંડળી
મુ. હાસા ખાંભા તાલુકે
અમરેલી જિલ્લો સ્થાપના તારીખ:- ૨૫-૧-૫૪
નોંધણી નંબર :- ૨૧૦૫ શેરભંડોળ :- રૂા. ૩૩૭૦
સભ્ય સંખ્યા :- ૭૫ અનામત ફંડ :- રૂ. ૭૯૨-૦૦
ખેડૂત - ૭૫ અન્ય ફંડ :— રૂા. ૧પ૯૭
બીન ખેડૂત - અન્ય નેંધ-લ્હાસા ગામના ખેડુત ભાઈઓને સસ્તા વ્યાજના દરે નાણાની ધીરધાર કરે છે અને રાસાયણિક ખાતર તથા જંતુ નાશક દવા અંગેની સગવડતા પૂરી પાડે છે.
વ્યક્તિગત સભ્યના નામ કાનજીભાઈ જ્યાભાઈ
અરજણ જીવાભાઈ દુલભજી કાનજી
શંભુ રામજી દેવરાજ રાણાભાઈ
માંડણ વાલાભાઈ કરશનજી લવજીભાઈ જોશી
છગનભાઈ લવજીભાઈ જોશી મેનેજર
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે શ્રી તાંતણીયા ગ્રુ૫. વિ. કા. સહકારી મંડળી
ખાંભા તાલુકે મું. તાંતણીયા
અમરેલી જિલ્લો સ્થાપના તારીખ :- ૨૨-૨-૫૧
નોંધણી નંબર :- ૧૯૮૭૫ શેર ભંડોળ :- ૫૭૪૪૦-૦૦
સભ્ય સંખ્યા :- ૧૮૪ અનામત ફંડ – ૧૩૧૨-૦૦
ખેડુત - ૧૮૪ અન્ય ફંડ :- ૪૬૬૮-૮૪
બીન ખેડુત :- – અન્ય નોંધ:–સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુની વહેચણી રસાયણિક ખાતર, દવા વિ. Wા ઓછા વ્યાજના દરે ૮. મુ. Wા મધ્યમ મુદતના ધીરાણે વી. સુધરેલા બીયારણ વહેંચણી વિ. કાર્યો.
કાર્યવાહક મંડળ ૧૯૬૬-૬૭ બચુભાઈ ઠા. ગઢીયા
વાલજીભાઈ દે. વાળ હરિભાઈ તરસરીયા
'
જાદવભાઈ રા. વરિયા
સાર્દુલભાઈ રા. કાંતરિયા હસમુખ બી. ગઢીઆ :
જગાભાઈ માધુભાઈ પીપલીયા મંત્રી. '
બાલુભાઈ ગઢીઆ માનદ્મંત્રી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે. શ્રી ધારી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. (તા.ધારી) મુ -ધારી
અમરેલી)
(જિ-અબજ સ્થાપના તારીખ :- ૧૩-૧-૧૫૮ નોંધણી નંબર - ૧૫૭૩ શેર ભંડેળ - ૨૭૬૬૦
સભ્ય સંખ્યા :- ૫૦
ખેડૂત મંડળી :- ૩૩ અનામત ફંડ :- ૫૫૪૫ બીન ખેડૂત વ્યક્તિ - ૧૬
સરકારશ્રી ૧ અન્ય ફંડ - ૧૨૬૦૦ ધનજી પુનાભાઈ વિરજીભાઈ ધરમશી ભાઈ હરિભાઈ કરશનભાઈ મંત્રી માનદ્ મંત્રી
પ્રમુખ વ્ય. ક. સભ્ય શ્રી વલ્લભભાઈ કડવાભાઈ
શ્રી જીણાભાઈ મેઘજીભાઈ મનુભાઈ નારણભાઈ
» મુળજીભાઈ કાનજીભાઈ મેહનભાઈ જસમતભાઈ
મેહનભાઈ જસમતભાઈ શંભુભાઈ વશરામભાઈ
, રાણાભાઈ અરજણભાઈ : ડાહ્યાભાઈ હીરાભાઈ
, કે.ઓપરેટીવ ઓફીસર
સા (માર્કેટીંગ)
શુભેચ્છા પાઠવે છે. શ્રી કેરીયા એ વિ. વિ. કાર્યકારી સહકારી મંડળી લી. તાલુક-ઉમરાળા
મુ. કેરીયા
જિલ્લે-ભાવનગર સ્થાપના તારીખ :- ૧૮-૫-૩૨
નોંધણી નં. :- ૬૦ શેર ભંડળ :- ૪૮૭૫૦
સભ્ય સંખ્યા :- ૧૬૦ અનામત ફંડ :- ૧૫૦૦૦ ઉપર
ખેડૂત - ૧૪૬ અન્ય ફંડ - ૨૫૦૦ ઉપર
બીન ખેડૂત :- ૧૪ હીલ ઘનશ્યામસિંહ મહેબતસિંહ લંગાળાવાળા પટેલ લખમણ વિર મંત્રી
પ્રમુખ
વ્ય. ક, સળે શ્રી ગેહીલ વિજયસિંહ મદારસિંહ પટેલ ભગવાન કેશવ ઇ પટેલ ભવાન રાજા
, ગેહિલ દાનુભા બળીયાભાઈ પટેલ ગોવિંદ માવજી , ગેહિલ શીદુભા બાપુભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
૧૧ :
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
પક્ષોની પૂંછડી આંટી વાળી હોય છે. (Forked) હાથમાં પકડી રાખેલ ખોરાક પડાવી લેવા જેટલો પગ અને આંગળાં પીળાશ પડતા રંગના હોય છે. હિંમતવાન થતો નથી. આ સમળી સૌરાષ્ટ્રનું સ્થાઈ અને અતિ જાણીતું પક્ષી છે. ઓકટોબર થી માર્ચ સુધી એની માળા
The Blossom Headed Parakeet :બાંધવાની ઋતુ ગણાય છે. માળે સાંઠીઓને એવા આ પક્ષીને આપણે સૂઈ તરીકે ઓળખીએ છીએ. વરતુનો બનેલો હોય છે. સફેદ બે થી ત્રણ ઈ મકે તેનું શાસ્ત્રીય નામ Psittacula cyano છે. આ પક્ષી ખુબ હિંમતવાન છે આપણે જે કંઈ cephala (Linnaeus) છે. આ પક્ષીના ખાદ્ય પદાર્થ ઉઘાડે હાથમાં લઈ જતાં હશે તો તે નર તથા માદાના ગે જુદા જુદા હોય છે. નરનું તેના ઉપર એવી ઝડપ મારીને પડાવી લે છે કે માથું જાંબુડા રાતા રંગનું અને માદાનું રાખોડી ધડીભર આપણને ખ્યાલ નથી આવતો કે કોણે કામ ૨ ગનું હોય છે. આ પિપટ સૌરાષ્ટ્રમાં સામાન્ય
નથી. છતાં બરડાના ડુંગરમાં કે ગીરના જંગલમાં બીજા કેટલાંક સૌરાષ્ટ્રમાં જાણીતા પક્ષીઓ છે. દેખાય છે. ડિસેમ્બરથી જન એ એમની માળો નું લીરટ નીચે આપ્યું છે.
બાંધવાની ઋતુ છે. ઝાડના થડની બખોલમાં માળો
હેય છે. ચાર થી પાંચ ગેળ સફેદ ઈંડા મુકે છે. ગીરનારી કાગડો આ - કાગડાને જંગલને કાગડો પણ કહે છે. આ કાગડાને અગ્રેજીમાં The
The koel આ પક્ષીને આપણે કેયલ Indian Jungle Crow કહે છે. તેનું
તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં The Koel 21 Pril4 114 Corvus machrohynchus
તરીકે ને તેનું શાસ્ત્રીય નામ છે Eudynamys Culminatus (Sykes) 44291 RM14
Solopacea scolopacea (Linnaeus) કાગડો છે તેના મોં અને આખે કાળે હોય
છે. આ પક્ષીની ઓળખાણની જરૂર નથી. છતાં છે. તેઓને ઓળખવા એ અધરૂ નથી. સૌરાષ્ટ્રમાં જે મધુર અવાજ આપણે સાંભળીએ છીએ તે લગભગ બધી જગ્યાએ જોવામાં આવે છે. પરંતુ
અવાજ નર કેયલને છે. નર કોયલનો રંગ આખો. રાળ શ્રી રાજકુમાર શ્રી ધરમેન્દ્રસિંહજી જણાવે
કાળો છે. ને માદાનો રંગ તે મેલો સફેદ અને છે કે ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રાની આસપાસ છે
ઉપર ટપકાંને તપખીરીયા ચટાપટા હોય છે. આંખો ભાગ્યેજ દેખાય છે અથવા હાતા નથી. વસે લાલ, ચાંચ સફેદ સાથે લીલી છાંયવાળી, પગે લીલાશ છે ત્યાં કાયમી વસવાટ કરે છે. તેઓની ચા પડતા ભૂગ, માદાની ચાંચ કથાઈ આંખો લાલ આપવાની ઋતુ ફેબ્રુઆરીમાં શરૂ થાય છે. અને કાયલ એ બગીચાનું પક્ષી છે. તે પોતે પોતાનો મે અથવા જનમાં પુરી થાય છે. ચાર થી પાંચ ઈ ડા સીવતાં નથી કાયલની બચ્ચાં આપવાની ઋતુ ભૂરાશ પડતા લીલા રંગવાળા જેમાં ટપકાં ટપકાં અને કાગડાની બચ્ચાં આપવાની ઋતુ એકજ છે. હેય તેવાં ઇંડા સૂકે છે. આ કાગડાને ખેરાફ બપૈયે - આપણી પણ જાણીતું પક્ષી છે. આ પક્ષીને દરેક પ્રકારનો ગંદવાડ તરીકે ફેંકી દીધેલ કચરે, અ ગ્રેજીમાં TheCommonHawkCuckoo નાના પ્રાણીઓ અને સડેઢાં માસ વગેરેનો હોય કહે છે. તેનું શાસ્ત્રીય નામ Cuculus varius છે તે નાનાં પક્ષીઓનો તથા ઉપયોગી પક્ષીઓના (vahl) છે. અશરે ૧૩ ઈંચ લાંબુ તેનું કદ હાય ઈને શિકાર કરે છે. કેયલ પિતાનાં ઈંડા છે તેને રંગ ઉપરથી રાખેડી રંગને અને પૂંછડી શેરવાની વિધિ તથા તેમાંથી નીકળતા બચ્ચાના પર ભૂરા પટ હેય છે. આ પક્ષી વિષે ઘણું ઘણું ઉછેર માટે આ કાગડાને માળે ને આ કાગડાની કહી શકાય તેમ છે પણ તે અસ્થાને છે અને જાત તેને માટે પસંદ કરે છે. આ કાગડો આપણું નારગી પીળી, પગે ચમકતા પીળા રંગના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
: ૧૮૧:
મા
પાતળીને લીલાશ પડતા રંગની. ચાંચ આ પક્ષીને શીકરા પક્ષીમાં ભુલ થઇ જાય તેવા તેના રંગ પક્ષી ઉપર વિઓએ બુક લખ્યું છે. તેના વિષે ઘણી ખોટી વાતો પણ મનાય છે. નર માદા સરખા રંગના છે. આ પક્ષી સૌરાષ્ટ્રનું પક્ષી તરીકે ગણી
શકાય.
તૈચડઃ– મા પક્ષીને અ ગ્રેજીમાં The Magpic Robin કહે છે. તેનું શાસ્ત્રીય નામ Copsycus Saularis zularis (Linnaeus) કહે છે. તે કદમાં બુલબુલ જેટલુ ઢાય છે. નર પક્ષી કાળા રંગનુ તે છાતીએથી સફેદ રગનુ હૈાય છે. પાંખા ચળકતા કાળા રંગની ને વચમાં સફેદ પટાવાળી જે તેની ઉડાન વખતે સ્પષ્ટ દેખાય છે. સૌરાષ્ટ્રમાં લગભગ બધી જગ્યાએ દેખાય છે. કચ્છમાં નથી દેખાતું. આ પછી એક ખુજ મધુર ગીત ગાનાર ભારતના પક્ષીઓમાનું ગાય . મા પક્ષીનું છે. આ પક્ષીનુ સ’ગીત એટલું સુ’દર અને મધુર છે કે તેને માટે એક તદ્દન સ્વતંત્ર પુસ્તક થઇ શકે. અહીંયાતા અને અછડતા ઉલ્લેખ જ કરવાના છે તેની માળા ભોંધવાની ઋતુ. મે થી એડગર છે. સુથી પાંચ ઇંડાં મુકે છે. આ પક્ષી આપણાં ગાયક પક્ષીઓમાંનુ
એક છે.
પીળી કે લીલી ઝાંખવાળા રતાશ પડતા ભૂરા છાંટણાં વોળાં હૈાયછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દરજીડા આ પક્ષીને ટાશકા પણ કહે છે ઃતેનું અંગ્રેજી નામ The Tailor-Bird છે
અને શાસ્ત્રીય નામ Orthotomus sutor
ius sutorius (Pennant) છે. આ પક્ષીના માળા ખૂબ કારીગરીવાળા હોય છે. આ પક્ષી સામાન્ય છે અને બાગ બગીચામાં ખેડત્રાણુ જમીનમાં જગામાં અથવા નાની ઝાડીઓમાં ડ્રાય છે. સૌરાષ્ટ્રનું આ સ્થાનિક પક્ષી છે. મે થી ભેટાખર, એની માળા બાંધવાની ઋતુ હોય છે. આ પક્ષી એક થી ત્રણ પાંદડા શાવીને સુંદર માળા બનાવે છે, અને જે અદભુત રીતે માળા માટેના પાંદડા પતાની ચિચ વતી શકે છે તેથી તે તેનુ નામ છડા કે છ પક્ષી પડયું છે. સામાન્ય રીતે ત્રણથી પાંચને કયારેક છ ઈંડા મુકે છે. રંગે ભુરાશ પડતા લાલા રંગના હોય છે.
લૈલાં અથવા સાત ભાઈ કે સાત બહેન એનું બચેન્દ્ર નામ છે The large grey Babbler તેનું શાસ્ત્રીય નામ છે. surdoides malcolmi આ પછી બન્ને સામાન્ય છે આ પક્ષી સૌરાષ્ટ્રમાં સ્થાઇ છે. સામાન્ય રીતે પાંચ થી સાતના ગળામાંજ રહે છે તે તેના અવાજ
કાળી તૈય અથવા ડેવચકલી :- આ પક્ષીને અગ્રેજીમાં Indian Brown Backed RobinÅ''તે અથવા લેલેલે થી નણીતાં છે. કાઇ શીકારી
પક્ષી જેવુ દેખાય કે આ પક્ષી તે તે તેના એક સામટા સર કાઢીને દેકારા કરી મુકે છે. નર માદા એક સરખાં છે માર્ચથી નવેમ્બર આ પક્ષની માળા બાંધવાની ઋતુ ગણાય છે તે ચાર પહેાળાં લંબગોળ ભૂરા રંગના ઈંડા મુકે છે.
કહે છે. તેનું શાસ્રય નામ Saxicoloides ... fulicata combaliensis Latham જુના વખતમાં આ પક્ષી જ્યારે રાજા કોઇ ચઢાઈમાં ય ત્યારે તેના ભાસાની અી ઉપર બેસે તો તે સ્ક્રન ગણાતું. આ પક્ષી સામાન્ય રીતે બગીચામાં, જગલમાં ને જ્યાં ખેતીના પાક ઉગેલો તૈય ત્યાં દેખાય છે. આ પક્ષીએની પૂછડી ઉંચી કરવાની રીતે આકર્ષક હોય છે. સૌરાષ્ટ્ર-ઢમાં સ્થા રહેનારૂ પક્ષી છે, માર્ચથી જુન જુલાઈ તેની ઇંડા આપવાની ઋતુ હોય છે, ઈંડા ત્રણથીચાર સહેજ
ચીબરી !- આ પક્ષીને અંગ્રેજીમાં The spotted Owlet કહે છે અને તેનુ શાય નામ હૈં Athene brama Temminck પક્ષીઓને કર્કશ અવાજ સૂર્યંત પછી બહુજ
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
જાણીતા છે. આ પક્ષી ચાર લોકેાનું ધર્ફાડુ તસ્કરાનુ બહુજ માનીતુ છે તેની ખેાલીના શુકન અપશુકન ઉપર તેઓ ઘર ફાડવા કે ચેરી કરવા જાય છે. આ પક્ષી કચ્છ કાઠિયાવાડનુ સ્થાઈ પક્ષી છે.
કાળા કેશી :- આ પક્ષીનેઅંગ્રેજીમા The Black drongo અથવા King Crow કહે છે તેનુ' શાસ્ત્રીય નામ Dieruras macroceras (Velillot) છે આ પક્ષી તેની પુંછડીથી તરતજ ઓળખાઇ જાય છે તેની પુછડી ફાટકવાળી હેાય છે આ પક્ષી કચ્છ કાડિયાવાડમાં દેખાય છે. કામ
લકકડ ખેદઃ–આ પક્ષીની ધણી જુદી જુદી જાતેા છે પણ આપણા સામાન્ય લક્કડ ખેાદ કે જેને અંગ્રેજીમાં The yellow Fronted Pied woodpecker કહે છે તેનુ શ સ્ત્રીય નામ Picoides mahratlensis Latham . આને આપણે કાબરા લક્કડ ખેાદ પણ કહીએ છીએ
ટુકટુક અથવા કંસારાઃ-આ પક્ષીને અંગ્રેજીમાં The Crimson Brested Barbet અથવા Coppersmith કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે megalaima haemacephala india (Latham) છે. સૌરાષ્ટ્રમાં લગભગ બધી જગ્યાએ દેખાય છે. પણ કચ્છમાં લગભગ નથી. આ પક્ષી સ્થાઇ છે. ફેબ્રુઆરીથી જીન તેની માળા. બાંધવાની ઋતુ છે. સફેદ-લબ'ગાળ ત્રણ ઇંડાં મુકે છે.
કલકલીયા :– આપણે ત્યાં ત્રણ જાતના કલકલીયા દેખાય છે...
૧ લગાડી કલકલીયા અથવા સામાન્ય કલકલીયે તેને અ`ગ્રેજીમાં The Common Kingfisher કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે Alcedo otthis Linn.
૨. The indianPied-kingfisher કાબરે। કલકલીયા તેનુ શાસ્ત્રીય નામ છે Ceryle
Rudis lencom elanura Reich 2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
: ૨૮૩:
ત્રીજો સફેદ છાતીવાળા કલકલીયા જેને અ ગ્રેજીમાં The white brested Kingfisher કહે છે. તેનુ શાસ્ત્રીય નામ છે. Halayon Snugrneusig
Linn.
મેર. એ ભારતનું રાષ્ટ્રીય પ ́ખી મનાયુ' છે: - અગ્રેજીમાં તેને The Common Peafowl કહે છે તેનુ શાસ્ત્રીય નામ Pavo cristatus Linn. તેની માદાને ઢાલ તરીકે આપણે જાણીએ છીએ. આ પક્ષી સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ દેખાય છે. જીન થી એકટાબર એની માળા બાંધવાની ઋતુ, સામાન્ય રીતે પાંચ ઈંડા મુકે છે.
નાના પત્ર`ગે। (નાને નીલકંઠ) આ પક્ષીને અંગ્રેજીમાં The common અથવા green Bee-Eater કહે છે તેનું શાસ્ત્રીય નામ છે Meropsorientalis orientalis Latham છે. આ પક્ષી રેલ્વે લાઇન આગળના ટેલીગ્રાફ્તા તાર ઉપર બેઠેલાં ઘણીવાર જોવામાં આવે છે. આ પક્ષી સૌરાષ્ટ્રમાં સ્થાઈ અને ઘણું સામાન્ય છે એતા માળા બાંધવાની ઋતુ એપ્રીલથી જુલાઈ ત્રણથી છ ગાળ સફેદ છડા મુકે છે.
મેાટા નીલક ઠ પત્રીગેા અને અગ્રેજીમાં The Blue cheeked Bee-eater કહે છે તેનું શાસ્ત્રીય નામ છે. Merops superciliosus Persicus Pallas.
દિવાળી ઘેાડાઃ-આ પક્ષીને અંગ્રેજીમાં The white wag tail 1 Indian white wagtail કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે motacilla alba dukhunensis sykes આ પક્ષી શિયાળામાં દિવાળીના દિવસે દરમિયાન આપણે ત્યાં દેખાય છે. તે પાછાં ાળીની આસપાસ જતા રહે છે દિવાળી ઉપર દેખાય છે માટે સંભવ છે કે તેનું નામ દિવાળી ધાડા પડયુ' હશે.
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
: ૨૮૪ :
ખ જનઃ-આ પક્ષીને અંગ્રેજીમાં The Pied પણ ઘટાવી શકાય કરતી તી વ્રત કરતી'તી વ્રત Wagtail અથવા The large Pied Wagtail આ બોલીથી કાઈકજ અજાણ્યું હશે. આ પક્ષી કહે છે તેનું શાસ્ત્રીય નામ Motacila ખેતીને ઉપયોગી છે. આ પક્ષી સૌરાષ્ટ્રમાં સ્થાઈ maderaspateugis gamelin. આ પક્ષી અને બધી જગ્યાએ દેખાય છે. તેની માળો બાંધવાની સૌરાષ્ટ્રનું સ્થાઈ પક્ષી હાઈ લગભગ ઘણી જગ્યાએ ઋતુ એપ્રીલથી ઓગસ્ટ સુધીની હોય છે સામાન્ય દેખાય છે તે પાણી કાઠાની આસપાસ દેખાય છે. તે ત્રણથી ચાર ઈ મુકે છે.
આ જગ્યાએ આ બે Nagtail નાં ગુજરાતી પારસન ટીટેડી - આ પક્ષીને અંગ્રેજીમાં નામો માટે થોડી ચોખવટ કરવી જરૂરી લાગે છે અને The yellow wattled Lapwing કહે છે. તે એકે ભાઈશ્રી વિજય ગુપ્ત મૌર્ય તથા શ્રી તેનું શાસ્ત્રીય નામ છે Lobipluvia malbaricus હરિનારાયણ આચાર્ય એ બન્ને વિદ્વાન પક્ષી વિદ્ય Boddaert સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ દેખાય છે. દિવાળી ઘોડો અથવા ખંજન એમ બે જુદાં જુદાં તેતરની બે જાતે સૌરાષ્ટ્રમાં દેખાય છે–એક તેતર પક્ષીઓને એકજ પક્ષી તરીકે ઓળખાવે છે એટલે
તે ખડીયા તેતર તેનું અંગ્રેજી નામThe Common ગુજરાતી નામ પુરતું અમે જે પક્ષીને ખંજનના
grey Partridge or Francollin તેનું ગુજરાતી નામથી ઓળખીએ છીએ તેને શ્રી
શાસ્ત્રીય નામ છે Francolinus pondiceri વિજ્યગુપ્ત મૌર્ય કાબરે દિવાળી ઘોડો કહે છે.
anus gmelin. બીજે તેતર તે તલીયો તેતર અ ગ્રેજી નામમાં કે તેનાં લેટીન નામ અંગે અમારે
તેને અંગ્રેજીમાં The Painted Partridge જાએ મત ભેદ નથી જે મતભેદ છે તે The
કહે છે અને તેનું શાસ્ત્રીય નામ છે Francoxinus sted vagtail ને કયા ગુજરાતી નામે ઓળખવા છietusLinnalus ખડીયો તેતર સૌર'ટ્રમાં તે છે અમે અને અમારા ઉસ્તાદ એ પક્ષીને ખંજન તરીકે
બધી જગ્યાએ દેખાય છે. જ્યારે તલીયો તેતર કચ્છ જાણીએ છીએને ઓળખીએ છીએ. અમારા નમ્ર મતે
સિવાય સૌરાષ્ટ્રમાં બધે નજરે પડે છે. તે પક્ષીનું ખંજન જ વ્યાજબી ગુજરાતી નામ છે.
રાજક:-આ પક્ષીને નીલકંઠ અથવા દેશી દીવાળી ઘેડ અથવા ખંજન એમાં બીજો
નીલકંઠ પણ કહે છે પણ એનું પક્ષીના શોખને વાંધે અમને એ જણા કે જે તે નામો એકજ
કે જેઓ બાજભેરીના શોખીનો છે તેવા પક્ષી પક્ષીના રાખીએ તો તેમાંનું એક એટલે કે દિવાળી
શે ખીને એ તેને સબજક નામ આપ્યું અને ઘેડે સ્થળાંતરી પક્ષી છે જ્યારે ખંજન નથી. આ
અંગ્રેજીમાં The Indian Roller કહે છે અને થિી પણ વિચારતાં અમે જે બે પક્ષીઓના ન શાસ્ત્રીય નામ છે Goracias bengha જુદાં જુદાં નામે જણાવ્યા છે તેમ ખંજન અને
! lensis benghalensis Linnalus 241 દિવાળી ઘોડા એ બન-અલગ અલગ પક્ષીઓ છે. પક્ષી રવેમાં મુસાફરી કરતાં ટેલીયાફના તાર
ટીટેડી:- આ પક્ષીને અંગ્રેજીમાં The Red. ઉપર બેઠેલું ઘણાએ જોયું હશે. સૌરાષ્ટ્રમાં બધી wattled Lapwing કહે છે અને તેનું શાસ્ત્રીય જગ્યાએ દેખાય છે. કેટલાક પ્રદેશમાં સ્થાઈ વસવાટ નામ છે Hoplopterus indicus indicus કરે છે. તેને માળો બાંધવાની ઋતુ એપ્રીલથી Boddacrtઆ પક્ષીને ઓળખાવવાની જરાએ જરૂર ઓગસ્ટની હોય છે. સામાન્ય રીતે ત્રણથી ચાર ઇંડા મુકે નથી તેની બોલી ઉપરથી જ તે તરત જ ઓળખાઈ છે. આ પક્ષી નુકશાનકારક પક્ષીમાં નથી આવતું જાય છે. તે બોલે છે ટી 4 ટીહટ ટીટી ટીહટ એટલે કે આપણી ખેતીને આ પક્ષી ઉપયોગી. આમ સામાન્ય રીતે તે બોલે છે. એ બોલીને આમ ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
સરનામું : “ડીસેન્ટબેન્ક”
ટેલીફોન નં. : ૧૧૫ શ્રી સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.
સુરેન્દ્રનગ ૨ સુરેન્દ્રનગર જીલ્લા સહકારી મંડળીઓને સહકારી ધોરણે ધીરાણ કરતી મસ્થ સંસ્થા :
.: શા ખા ઓ : (૧) સુરેન્દ્રનગર (૨) પાટડી (૩) ધાંગધ્રા (૪) હળવદ (પ), લખતર (૬) સાયલા (૭) ચેટીલા (૮) મુળી (૯) લીંબડી
પ્રમુખશ્રી :- ભુપતભાઈ વ્રજલાલ દેસાઈ
ઉપ પ્રમુખશ્રી :- અમૃતલાલ સુખલાલ શાહ બેંકના શેર તથા ઈતર ફડનું ભંડોળ :
૧. સહકારી સંસ્થા વિ. એ. ખરીદેલ શેર રૂ. ૫૬,૨૫,૦૦૦ ૨. રાજ્ય સરકારશ્રીએ ખરીદેલ શેરે રૂા. ૧૦,૬૪,૦૦૦ ૩. રીઝર્વ બેંક તથા ફંડ
રૂ. ૨૫,૧૭,૦૦૦ ૪. કુલ થાપણે
રૂ૮૯,૩૯,૦૦૦ ૫. સહકારી સભ્યોને કુલ ધીરાણ રૂા. ૪,૦૬,૪૪,૦૦૦ ૬. કુલ કાર્ય ભંડળ
રૂા. ૪,૫૮,૯૭,૦૦૦ ટ્રસ્ટની થાપણ પર ખાસ વધુ વ્યાજ આપવામાં આવે છે. વધુ વિગત માટે મળે યા લખે ઈશ્વરલાલ ડી. પટેલ બી. કોમ. જી. ડી. સી. એન્ડ એ. એચ ડી. સી.
મેનેજર. શુભેચ્છા પાઠવે છે.
શ્રી કેશોદ મહાલ સ. ખરિદ–વેચાણ સંઘ લી. કેશોદ તાલુકા કેશોદ
જુનાગઢ-જિલ્લે
સ્થાપના તારીખ – ૧૯-૫-૧૬
સેંધણી નંબર :- ૧૫૩૮ શેર ભંડળ :- રૂા. ૧૫૯૨૬-૦૦
સભ્ય સંખ્યા - ૧૧૦ અનામત ફંડ :- રૂા. ૩૪૪૦૨-૫૭
ખેડૂત સ. મંડળીઓ - ૪૦ અન્ય ફંડ :- રૂા. ૪૧૦૭૭-૦૪
બીનખેડૂત – વ્યક્તિગત ૬૯
સરકારશ્રી ૧ અન્ય નોંધ – સંઘ દ્વારા જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે.
મસરીભાઇ નાજાભાઈ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
“ભારતમાં પ્રશંસા પામેલ” હરણ છાપ, નં. રર અને નં. ૮૮૮ બીડીઓ
જેનું મીઠું અને મધુર ધ્રુમપાન
અનેરો આનંદ આપે છે
ન જવા
બાદો'AND
GONQUED
m
હજારો કુશળ કારીગરોના હાથથી તેનું ઉત્પાદન દિન-પ્રતિદિન વધતુ જાય છે, તેજ તેની જોકપ્રિયતાની સાબીતી છે.
.:
*
: નિર્માતા :
વૃ જ લા લ મ ણ લા લ - એ ન્ડ કંપની * બીડી તથા બીડી પાનના વેપારી
પેસ્ટ બોકસ નં. ૨૨, ગાંદિથા (મહારાષ્ટ્ર)
21 Office
Phone : 47 Resi.
Telegram: DEERBIDI
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રની પાષાણ સમૃદ્ધિ
–પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા
શિલ્પ વિશારદ
ઉચાઇમાંજ બેસે છે નચેના તળનો પત્થર સરો સૌરાષ્ટ્રમાં પુષ્કળ પ્રમાણમાં વેર વિખેર
નથી હોતે. અવસ્થામાં ભૂમિમાં વિપુલ પ્રમાણમાં મારતી પાષાણ ઉપયોગમાં આવે તેવા મળી આવે છે.
ઝાલાવાડના પ્રદેશમાં થાન રામપરડા મોરબી - સૌરાષ્ટ્રના કાંઠાના પ્રદેશોમાં પૂર્વતળાજાથી ફરતા
મકનસર હળવદ ધ્રાગધ્રાં તરફ પણ સેન્ડસ્ટોનની જાતના કાંઠે કાંઠે દારકા સુધી અને કચ્છની ખાડીના કાઠાના
પત્થરની ખાણ છે ઓછી વત્તા પ્રમાણમાં મજબુતાઈ પ્રદેશમાં પણ વિશેષ ભાગે લાઈમસ્ટોન નીકળે છે.
મળે છે પાષાણું જીણા મોગરના અને જાડા મેરન્મ અમુક ભાગમાં સારી જાતનો શ્રાઈમ સ્ટોન ચોરવાડ
મળે છે તેને કેટલાકને હવાની અસર લાગે છે પરંતુ હાટીના માળીયા તરફ અને તેયો કેઈક ઉતરતો
મોટા મમરના પત્થરને હવાની અસર નથી લાગતી પોરબંદર, રાણાવાવમાં મળે છેસૌરાષ્ટ્રના વચલા
તે બારથી તેર ફલાંબા પત્થર મળી રહે છે આ ભાગમાં પણ જુદી જુદી જાતના પાષાણે મળી રહે.
પત્થરને “ખારે” પત્થર કહે છે તે એજારને ખાઈ છે. મધ્ય ભાગમાં કેટલેક સ્થળે “બેલા' ના નામથી
જાય છે. ખારા પત્થરની ગુજરાતમાં ખાણ ઓળખાતો પથર પા૪૧૪૦૫ના માપના નીકળે છે
હીમતનગરમાં મોટા પ્રમાણમાં મળે છે તેમાં મગર તે મકાનના ચણતરમાં વપરાય છે. જેના અંગ-૫૩
જશે સારો છે કેતરકામ સારૂ થાય છે. ઓછાં હોય અને કેઈક કઠણ હોય તેવા ચારથી પાંચ ફૂટ સુધીના લાંબા પાષાણે મળે છે પત્થરની
સૌરાષ્ટ્રના પૂર્વ કીનારા તરફ તળાજા પાસે લંબાઈ એતો તેનાં સસ્તા અને અંગ–૫ડ અને
દાઠા બાંભોર કાટકડા ગામને પાષાણ ઈમારતી છે મોગર-રજકણના સુદઢતા પર આધાર રાખે છે.
તે ખાણોના પત્થરો શત્રુજ્ય પહાડ પર હજારો
મંદિરોમાં વપરાય છે તેમજ તે પ્રદેશોમાં પણ ચોરવાડથી માંગરોળના ભાગમાં “સેરીવાજ”
ઘણો વપરાતો તેને અંગ પડે છે પરંતુ જેતા નામથી ઓળખાતે ઉમ પત્થર કાર્નિંગ થાય તેવો અને હવાની અંસરી પર એવો પાષાણુ
જાડાઈના પત્થરો અને લંબાઈમાં દશ ફુટ સુધીના
પત્થરો મળે છે આ પાષાણમાં લાઈમ-ચુનાનો એશ નીકળે છે ચાલુકયા રાજ્યકાળમાં સેમનાથમાં
છે સેંકડો મંદિરો એ પાવાણોના બંધાયેલા છે તેના
છે. લાખો અવશેષા પાટણ તરફ મળે છે આ જાતની પાષાણુના દોઢ દેઢ કે બખે મોળ લાંબી ખાણો હજુ એ
આ બાભેર પત્થર સને ૧૦૩૦માં વહણ રસ્તે પ્રદેશોમાં જોવામાં આવે છે આ ખાણે મુસ્લીમ મુંબઈ જતા સુરત ભરૂચ પણ જતા આ સમયમાં રાજ્ય કાળમાં બંધ થઈ છે. સેરીયાજની જાતને
- મુંબઈના એક મેટા કામ પર મારા પૂજ્ય પ્રપિતામહ
સ્થપતિ તરીકે હતા તેમના જુના કાગળોમાં બાંભોર પાપણે અઢારથી વશ ફુટ સુધીના લાંબા કેટલીક વખતે મળે છે તેમ પુરત જaઈ પહોળાઈમાં પણ
પત્થર તે વપરાય છે પણ હવે પોરબંદર પત્થર મળે છે તે પાપને એમ-પડ હોતા નથી તેથી
૫ણ વહાણ રસ્તે આવવા માંડયો છે તેમ લખે છે તે એક રંગે પથર મજબૂતનિ માટે ઘણે ઉત્તમ
પોરબંદર પથરની આયાતથી અને કેટલીક સુલભતાના છે સેરીય‘જ લાઈમ સ્ટેનની નત નહિ પરંતુ તે કારણે બાંભેર પત્થરને વપરાશ ઓછો થયો અને સેન્ડોન છે તેની ખાણ થી આઠ ફુટ સુધીની પોરબંદર મોટા પ્રમાણમાં વપરાવા લાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
:૨૨} :
પૂર્વ ભાગમાં કાળા પત્થર નામે ગ્રેનાઇટ સ્ટાન પાલીતાણા શહેાર ખેાડીયાર વગેરે સ્થળેથી મોટા પ્રમાણમાં ડુંગરાઓમાંથી મળે છે આનાથી કોઇક નરમ જાતના કળે પત્થર રાજકાટ પાસે ખેારાણા આસપાસથી પણ નીકળે છે તે પત્થરને કાઈને હવાની અસર લાગે છે એ એક વિચિત્ર વાત છે.
તરફના
રાજુલાના સખ્ત પત્થર અંગ પર વાળા કે ઘન પણ નીકળે છે આ જાતને પત્થર તે પ્રદેશમાં મહુવા અને ભાવનગરમાં ઘણા વપરાય છે તેનું ધડાકામ સારૂં સફાઇ બંધ થાય છે તેના ભવ્ય મકાન ભાવનગરમાં પાણાસ। વર્ષ પહેલા સુંદર ઉભા છે. આવા સખત પત્થર મારતી કામમાં કાર પગથીયા કે પ્લીંથ સુધીમાં વપરાય છે કાળા પત્થરની રાડની કાકરી અને R. C. C. કામમાં વિશેષ વપરાય છે. તેમા રઅલ સ્ટેશન ટાળા પત્થરના મકાના પણ થાય છે.
જુના ગોંડલ રાજ્યમાં પાનેલી વગેરે ભાગમાં ઘડ. ઊ સફેદ પત્થર ચારેક ફુટનાં લાંખે પત્થર નીકળે છે ભાણવડ તરફ પણ ચારથી પાંચ ફુટના લાંબા પત્થરા સારા ધડાઉ સફેદ મળે છે.
જુનાગઢ પાસે ચતુતરીની ખાણુના પત્થરાયેલા
ઇમારતી કામમાં ખાસ કરીને વપરાય છે ગોંડલ
રાજ્યમાં રાજકાટ પાસે અને પાલીતાણા પાસે પીપલ્લાના મેલા નીકળે છે મધ્ય સૌરાષ્ટ્રમાં પહેલા એલાના ચણતરને ઉપયાગ થતે જુનાગઢમાં તે ખાસ કરી એલાજ વપરાય છે, જ્યાં પત્થરની અગવડતા હોય તેવા ભાગમાં ઈંટોના ઉપયોગ બાંધકામમાં થાય છે પેરબંદરમાં વિશેષસાગે સ્થાનિક સફેદ પત્થરા બાંધકામમાં વપરાય છે ખેલાના પત્થરના ચુના સારા થતા નથી રેતાળ જેવા ચુના થાય છે . સારા લાઇમ સ્ટાન પોરબંદરકે ચોરવાડમાં વિપુલ પ્રમાણમાં લાઇમ સ્ટાન ડેડ ચીરના તલાલા ગામ સુધીમાં નીકળે છે. પાલીના પત્થર પણુ સારે લાઈમ સ્ટોન છે આથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તે પથરા ધ્રાંગધ્રાં કેમીકલમાં ટાટાના મીઠાપુરમાં હમેશા પંદર પાર વેગન જાય છે.
માલની જનતના સફેદ અને પીળાં પચા સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં મળે છે માંગરાળના સુલતાનપુર આસપાસાડીનાર ઉના પાસે અને જામનગરના પીંડારા ગામે કચ્છની ખાડીના માંă અને કચ્છમાં અંઝાર આસપાસ પીળા માલ મળે છે. કુંડલા મહાલના મતીરાળામાં સફેદ આરસ મળે છે પરંતુ તેના કેઇ જાતનેા વિકાસ થયે। નથી કચ્છમાં પીળા કાળા અને સફેદ આરસ સારા પ્રમાણમાં મળે છે. સૌરાષ્ટ્ર કરતાં કચ્છમાં માર્બલની જાતને પત્થર વધુ પ્રમાણમાં મળી રહે, તળાજાના ંચડી અને ઝમેર તરફ પીળે! આરસ મળે છે આ પત્થરા પાલીશ પણ સારા થાય છે. પીંડારાના પીળેા માલ સહેજ નરમ હવાથી ઓછુ પેાલીશ થાય આ પત્થરના ટુકડા બહુ મેટા ની નીકળતા હાય તેમ લાગે છે કચ્છના સફેદ અને કાળા માલને પેલીશીંગ સાફ થાય છે પીળાની મૂર્તિઓ ધુણી જુની જોવામાં આવે છે.
સેાનગઢ વીયારાને લીલે આરાસણ અખાજીને સફેદ અને છેટા ઉદેપુરના સફેદ આરસ નીકળે છે. આરાના માઈલની ખાણા હમણા ડીક વિકાસ
થઇ રહયા છે. આરસ ને ઉત્તર પ્રદેશમાં સગેમરમર
કહે છે માગલાના કાળથી જોધપુર રાજ્યની એટલે ગુજરાતની અંબાજીના આરસની ખાણા બધ મકરાણાની ખાણાના માલ બહુ પ્રસિદ્ધિમાં આવ્યા થઇ. વળી બ્રીટીશ રાજ્ય કાળમાં પ્રંટાલીના માલ પાઢીયા આવવા માંડયા જોકે હવે પરદેશી માલની આયાત બંધ છે. તેથી દેશી’માલને સારૂ ઉત્તેજન મળ્યું છે.
દ્વારકા તરફનીક્ખાણામાં પત્યેશ નીકળે છે, તેમાં પેગર (રજકણે)માં જીણા બારીક શ ખલાઓના પુદ્ગળથી મલાયલા તે પત્થર દ્વારકાધીસના જગ્ય મંદિરમાં વપરાયા છે.
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
પક્ષીય ચીરી અને ચીરાડ આ બે જાતના ઉોજન કે આર્થિક મુશ્કેલીના કારણે બીજી સંગતડાની પથરે માહે ઘટતું ગાંગડા સૌરાષ્ટ્રમાં સારા રક્ષણના અભાવે નીરાશ થઈ બેઠેલા હતા. પ્રમાણમાં મળે છે જેનો ઉપયોગ સીમેન્ટ ઉદ્યોગમાં
પાષાણના ગુણદોષની ચર્ચા કરી પછી તેની સારા પ્રમાણમાં વપરાય છે તેમજ પ્લાસ્તરમાં
તાત્વિક દૃષ્ટિએ વિચાર એ સામાન્ય રીતે પારણું મુખતે ઉપયોગમાં લે છે ચીડે પાસાદાર નાના
નિજીવ વસ્તુ છે એમ આપણે માનીએ છીએ પરંતુ નાના સાકરના ગાંગડા જેવા પારદર્શક કડા બંધાયેલા નીકળે છે તે ચીરાડા અને ચીરોડી એવા જ પ્રકારની
તેના ભૂગર્ભના સ્થાન હોય છે ત્યાં સુધી તે પાષાણમાં
કૃદ્ધિ શકિતનું તત્વ છે જમીનમાં પડે પડે વૃદ્ધિ પરતુ નરમ હોય છે.
પામે છે તેથી તે એકેદ્રીય જીવ છે. મોરબી તરફના ખેતરોમાં અકીકના છુટા ટુકડાઓ
વળી શીલ્પ શાસ્ત્રોમાં પાષાણના ગુણ દોષને મળે છે તે ખંભાત તરફના લેકે વીણી જઈ
તેની જાતનું વર્ગીકરણ કરેલ છે. ૧ પુલીંગ ૨ સ્ત્રીલીંગ તેમાંથી સુંદર વસ્તુઓ ઉપજાવે છે.
૩ નપુંસલીંગ. આ ત્રણ પ્રકારના લક્ષણ વર્ણન કરતાં સૌરાષ્ટ્રમાં જુના વખતમાં પત્થર નીકળતા કહે છે. જે પાષાણુઘંટ જે તીણ અવાજ કરે તે તેની પ્રાથમિક જાણ તે ગુફાઓ પછી થઇ હોવાને પુલ્લીગ જાતને પાષાણુ જાણુ અને તેનું શિવલીંગ સંભવ છે ઢાંકની તળાજાની અને જુનાગઢની ગુફાઓ. બનાવવું અને દેવોની મુર્તિઓ બનાવવી જે પાષાણુ
ઠેકતાં કે ઘડતાં અવાજ કરે તે સ્ત્રીલીંગ જાતને સોરઠ જીલ્લામાં પ્રભાસ નજીક ચાંદ બતાણ પાષાણ જાણવો. તેમાંથી જળાધારી અને દેવી ઉબા. સની હિમણાજ ગડુ સમઢીયાળા અને ગીર પ્રતિમાઓ બનાવવી આજે જે પાષાણુ ખોરાસમાં અને માંગરોળ તરફ શેપ અને મુકતુપુર બેદે અવાજ કરે અગર અવાજ ન થતો હોય આ બધા ભાગમાં સારો ઘડાઉ સફેદ પત્થર મળે છે. તેવા પાષાણ
નળ ઈ. તેવા પાષાણુ નપુંસકલી ગના જાણવા અને તેની
દેવ કે દેતાઓની મૂતિઓ ન બનાવવી પરંતુ તે ગેહિલવાડનો તળાજાથી જાવાદ સુધીનો
મંદિર કે મકાનના બાંધકામમાં વાપરવો આપણા આ કાંઠે લાઈમ સ્ટોનથી ભરપુર છે વળી
મહર્ષિઓનું વિજ્ઞાન જુઓ? જીશીમ ચીડી પણ ગેહિલવાડમાં મળે છે આ
ચાલુક્ય રાજ્ય કાળમાં મંદિરે વાવ કવા તરફ સીમેન્ટ ઉદ્યોગનું સારૂ ક્ષેત્ર છે તેની ખાત્રી
તળાવો રાજમહેલો દુર્ગ તેનાં કળામય આજથી પાંત્રીશ વર્ષ પહેલા શ્રી નંબકલાલ ઓ.
દરવાજાઓ થતા તેથી પાષાણુની ખાણ ખૂબ સોમપુરા (પાલીતાણાએ આપેલી ખૂબ અમલઈને
શોધાયેલી. ધમી મુસ્લીમ શાસનમાં જુના જર્મનીના કપના કારખાનામાં તેના ટેસ્ટ કરાવેલ
મંદિરોને પરિવર્તન કરી મસીદોને દરગાહ કરી. તે ઉત્તમ જાતની સીમેન્ટ થઈ શકે છે. કમનશીબે
પાછળથી જે કે તેઓને મસીદો બંધાવવા આ ઉદ્યોગ પાછળ આર્થિક મદદના અભાવે તે કઈ
મંદિરોને ન મલ્યા એટલા પુરતા નવી ઈ ભારત ન થઈ શકયું
માટે પાષાણોને ઉપયોગ કર્યો, જુની ખાણ સૌરાષ્ટ્રમાં મને એક બે એવા ગૃહસ્થોની સાતસેક વર્ષથી બંધ પડી. મુલાકાત થયેલી જેઓએ પાષાણની શોધખોળ સૌરાષ્ટ્રમાં પાષાણુની વિપુલતા ભૂગર્ભમાં છે પાછળ ગામડે ગામડાની સીમાને ખાણોમાં રખડી તેની શોધ હજુ બરાબર થઈ નથી. મુખ્યત્વે ત્રણ પ્રયત્નો કરેલા, આરસ માર્બલ જેવાં ઉંચી જાતના સ્થાનની ખાણને વિકાસ થયેલ છે. ૧ પોરબંદર પત્થર વગેરેના બહાર સારો ઉપાડ થાય પરંતુ તેને ધ્રાંગધ્રા અને રાજુલા. સીવાય સ્થાનીક નીકળતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
: ૨૮૮:
બેલા, અને કાળા મારબલસ્ટોન વપરાય છે પોરબંદર દેશની ઉન્નતીમાં મેટ ફાળે આપતા આ પત્થર. કલકત્તા મદ્રાસ અને ઠેઠ આફ્રિકા સુધી ઉદ્યોગો પણ કીમતી છે અને તેને મટીરીયલ્સ જાય છે મુબઈ શહેરની શોભા સુંદરતા પરબંદરી પુરૂ પાડવું જોઈએ, ઉદ્યોગની અગત્યતા આપણે પત્થરને આભારી છે.
સમજવી જોઈએ પરંતુ મારે દીલગીરી સાથે કહેવું
પડે છે કે આ ઉદ્યોગના ભાગે પોરબંદરની બીલ્ડીંગ હવે આપણે ભારતીય ઉદ્યોગમાં વપરાતા ઈમારતી પત્થરની ખાણો બંધ કરાવવાની અગત્યના પાષાણ પર આવીયે, સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રાનું ધૃષ્ટતા તો ન જ થવી જોઈએ. બસો વર્ષના આ ઉધોગ આલ્કવી વકર્સ, મીઠાપુરનું ટાટાનું કેમીકલ અને ચાલુ છે. વર્તમાનમાં દશેક હજારના ગરીબ કુટુંબ પોરબંદરનું બીરલાઓનું કેમીકલ વકર્સ તેમજ પોરબં, પર ફટકે પડે છે. તે અન્યાય થઈ રહ્યો છે. દરના ત્રણ સીમેન્ટના કારખાનાઓ દ્વારકા જામનગરમાં પોરબંદરથી રાણાવાવ ભાણવડમાં બારથી બેપાંચ કારખાનાઓ આ મોટા કારખાનાઓને ચૌદ માઈલ લંબાઈ અને ત્રણેક માઈલ પહોળાઈમાં પુરતા પ્રમાણમાં લાઈમ સ્ટોનની જરૂર છે પચાસથી ૫ ચોતેર ફુટ ઉંડાઈ સુધીમાં ભરપુર કેમીકલના ત્રણ કારખાનાને સરેરાશ ત્રીશથી લાઈમ સ્ટોન છે. વળી ઊદ્યોગમાં તો પત્થરના પાંત્રીસ વેગન હંમેશના જોઈએ. જોકે ધ્રાંગધ્રા ટુકડા જોઈએ. જે ખાણવાળા પાસેથી મળી રહે. કેમીકલ, ચોરવાડ અને હાટીમાળીયાને તલાલાને માધવપુર બરડા બાયડી ભાણવડ રાણપુર પાતર લાઈમસ્ટોન મેળવે છે તેમાં લાઈમનું પ્રમાણ વધુ ઢેબર ગેપ મીયાણી વીસાવાડાથી ઠેઠ દ્વારકા છે મઠાપુરને પનેલીથી માલ જાય છે અને હંમેશા સુધીના ભાગમાં લાઈમ સ્ટોન ભરપુર મળે છે. આમ સો વેગન માલને ઊપાડ ત્રણ કારખાના માટે છતાં બેઠેલી ખાણો બંધ ન થવી જોઈએ સરકારે થાય.
આ બાબત વિચારવું જોઇએ. પારકા અવગુણ કોઈના જુવે નહિ |
માનવતાના દીવડા પ્રકટાવી અંતર | એને કહીએ હરિના દાસ,
ન્યાત ઉજાળનારા આશા તૃષ્ણા એકે નહિ ઉરમાં
મેરૂ ડગે પણ જેના મનડા ને ડગે એને દઢ કર વિશ્વાસ.
એવા અળ ટેકધારી
જોગંદર જેવા મહાન સંતની દઢ ટેકધારી સંતની અમર કહાની
અમર ગાથા
અ લ ખ ના અ વધુ તો લેખક: કનૈયાલાલ વ્રજલાલ વાઘાણી મૂલ્ય રૂપિયા અઢી પિસ્ટેજ અલગ તમારા હૈડામાં અનેરી ત પ્રકટાવશે અનેક
તિર્ધરોની દિવ્ય કહાની અને આનંદ આપશે જરૂર વાંચો તમારા ઘરમાં તેની ખેત પ્રકટા.
કનૈયાલાલ વ્રજલાલ વાઘાણી એાધવલાલજીને ખાંચા, નરેન્દ્ર નિજ, નાનભાશેરી, ભાવનગર-૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
“સૌરાષ્ટ્રનું વન અને વનચર
-બી નિવાસ: વૈકુંઠરાય બક્ષી
બી. એસ. સી. એનસ કેવીદ્ર
સુપ્રિટેન્ડેન્ટ ઝૂલેજીકલ ગાર્ડસ જુનાગઢ” જીવન જીવવા ને માટે એક વાતાવરણ Envi..
સૌરાષ્ટ્રનું વન કે નાનાં નાનાં વનો એ પણ tonment ની જરૂર છે ૭ી સે પ્રાણું જીવન
તે એક નાનો વિભાગે છે તે વિભાગમાં પણ ચોક્કસ
એ હોય કે વનસ્પતિ જીવન, આ વાતાવરણ ભૌગલીક જાતના પ્રાણી પક્ષી વસે છે. આપણું જ ગલેમાં સ્થિતિ ઉપર ખાસ આધાર રાખે છે. આ પ્રદેશના મુખ્ય જ ગલ જુનાગઢની પશ્ચિમે આવેલું ગીરન ભૌગોલીક સ્થિતિ ભીન્ન ભી હોય છે. એટલે
જંગલ. ગીન્નાર પર્વતનું જંગલ, બરડે એટીલ વી.
નાના પર્વતની તળેટીમાં આવેલ જંગલ મુખ છે. વાતાવરણ જુદાં જુદાં હોય તે સ્વાભાવિક છે.
આ બધામાં ગીર જંગલ એજ મહત્વનું છે. જુદાં જુદાં વાતાવરણમાં જુદી જુદી જાતિની જડ અને ચેતન સમૃદ્ધિ હોય છે.
ગીર વનવિભાગ - સૈકાઓ પહેલાં ગીર વાતાવરણને ખાસ કરીને નીચેની બાબતો પર જંગલ વિસ્તાર ૧૨૦૦ ચો. મા. ગણાતા. રાજના આધ ર રહે છે. (૧) ત્યાંની ભૌગલીક સ્થિતિ (૨) એકમ પહેલા ગાયકવાડી ગીર અને સોરઠની ગીર વનસ્પતિ (૭) નદીનાળાં પહાડ ડુંગર વી.ની હસ્તી જુદી ગણાતી. હાલ રાજ્યનું વિલિનીકરણ થઈ કે અભાવ (૪) વનસ્પતિ સૃષ્ટ, (૫) જમીનની જતાં ગીર જંગલ આખુંય ગુજરાત રાજયમાં આવી જાત (f) અને ચેતન વસાહત.
જાય છે. આજે તે ઘટીને પર૦ ચો. મા. લગભગ
રહ્યું છે. નજીકમાં ગીરનાર પર્વત પાસેનું જુનાગઢ ભારતના આવા સંદરતી છે વિભાગ છે. દરેક
* શહેર પાસે આવેલું નાનું ૭૦ એ. મા. નું જંગલ વિભાગમાં અમુંજે શાણપણ -વિનર્વિ. જેવા મળે તો
છે. ગીર જંગલને હાલ “અભયારણ્ય એટલે આવા મહાન વિભાગનો પણ પેટા વિભાગને તેના
સેન્યુરી બનાવ્યું છે. અને ત્યાં સિંહ દર્શનની નાના નાના વિર્ય થાય છે ને એક એક અલગ અધરું વાતાવરણું સજજ છે. આવાં વાતાવરણમાં બહારના ટુરી પણું આ અભયારણ્યની મુલાકાત
વ્યવસ્થા જગલ ખાતા તરફથી કરવામાં આવી છે. રહની ચેતન સમૃદ્ધ રસાય છે ને વાતારણનું સમતલ લેતાજ હોય છે. ૫ણે જાળંતી તેનું રક્ષેણ પણ કરે છે.
ડુંગરાને - ધારો - ગીર જંગલમાં નાના વનપશુઓને જુદા જુદા એક એક મહાન
નાના ડુંગરાને બાર ટેકરી વી. અનેક આવેલા છે. સદાય જુદા જુદા વાતાવરણ માં રહે છે. આ સમુદાય તેમાં મૂખ “ક” “માલ” “મૂડો' આબલે એક મહાન સમાજ છે અને પતિ નહિ પણ
ન પણ ભંભ' “મજ” “ નાળીએ” “દાદ”
હવે સમાજનાં હિતમાં જ બધું આપ મેળે સર્જાય છે. તેમાં “ટલા ધટલી વી, છે વાસાંઢળ, નાંદીવલે પણ એનીમલ કોમ્યુનીટ, એનીમલ સોસાયટી ની.
અમિલકાયુનટ, અનીમલ ઇસા . ચાંચમ , વિ છે. હેમ છે આપણા સમાજની માફક અહિંયાં પણ કલેશ થાય છે કાદ થાય છે. એક્ત રચાય છે પ્રેમ નદીનાળાં -ગીર જંગલમાં જાળની ગુથળી થાય છે. જીવ જીવ છાલ સંગ્રામ ચાલે છે પણ માહક નદી નાળાં કળાં ઝરણાં વી. પણ છે તેમાં પરિણામે બધું આખા સમાજના હિતમાં જ હોય છે. ખાસ કરીને “હીર” “અરબાઝર” ધાતરવડી”
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
:૨૯૦:
86
?? 4 અરડક સરસ્વતિ” ‘શીંગવડા ” “ સુડાવેશ ” “ રાવલ ’’ ટાઢોડીયા ”
"s
ને મધુવંતી છે.
મચ્છુદરી બ્રામલીયા
વનસ્પતિ સૃષ્ટી :-મા જંગલમાં વનસ્પતિ સૃષ્ટીમાં સાગ, સેંભરા, મહુડા, હળદરવા, કાંગસા, ખાલી, ખેર, ગાર્ડ, સીંસમ આંબળાં, રાયણુ, કરેજ જાંબુ, સેમળે, વાંસ, બાવળ, કડાયા, અરીઠા, ગરમાળા, ખાખરા, મીંઢાળને ખેડાં છે.
લેાકન કરીએ તે। સોરાષ્ટ્રનાં વનચરા ઝડપી નજરે નીચે મુજબ જણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧. મુખ્ય ગીર જંગલમાં સિંહ
૨. ડુગરાને ધારમાં દીપડાને રાઝાં ૩. ઉચ્ચ જમીનમાં શિકારા-લટુડા ૪. પહાડના ભાગમાં સેમર
૫. ઝાડીમાં પશુ અથવા ચિત્તળ વાંદરા જંગલી ખીસખાલી જંગલી બીલાડી.
જમીન હવામાન વરસાદઃ–જં ગલની જમીન કાળી ચીકણી કપાસની થી માંડીને તદ્દન ઉતરી ગએલી કાંકરીવાળી સુધીની છે. જમીનમાં મૂખ્ય
ખનીજેમાં તુલશી શ્યામ બાજુ ગધક ભાણેજના વિત્રુ નેળીયા ચંદન ધા.
વિસ્તારમાં સાયરા તથા ચીરાડી ભંડા(Yableland) ના પ્રદેશમાં કલઈ અને શીશમહલ તરફ શીશું હાવાનું મનાય છે. એકંદર ભૂપૃષ્ટ ખડિત છે અને સપાટ મેદાનેા લગભગ નથીજ હવામાન સાધારણુ રહે છે. ગરમાં લગભગ ૧૦૬ F સુધી વધે છે, તે ઠંડી ૪૬" F સુધી જાય છે. વર્ષાઋતુ અનિયમિત છે. જુલાઇ કે એગષ્ટમાં શરૂ થઇ એકટાખર સુધી પશુ કદાચ લખાય છે. વર્ષાઋતુમાં મેલેરીયાના ઉપદ્રવ સિવાય બીજી ઋતુમાં હવામાન સારૂં રહે છે
૬. ઝાડ પર ખીલખાડા ને વડવાગઢ ૭. બાણમાં લાકડી શેઢાઈ, વણીપર અથવા
રસ્તાએ: જંગલના મૂખ્ય ગામડા સાસણને જામવાળા રેલ્વેથા સાંકળાયેલ છે. જંગલમાં પણ વાહન ચાલી શકે તેવા ફેરવેધર રસ્તાઓ છે. વતચરે જોવાની સારી ઋતુ નવેમ્બર ડીસેમ્બરથી શરૂ થાય છે. આ સિવાય ગીરનાર પાલીતાણા બરડે ચોટીલા વિ. ડુંગરની આસપાસ જંગલેા છે. એટલે સૌરાષ્ટ્રના વનમાં ગીરનુ ગીચ જંગલ છે. ડુગરાને ધાર છે, ઉચ્ચ જમીન છે ડુઇંગરા નીચેના ઝાડી ઝાંખરાંના પ્રદેશ છે. પટ છે,ખે તરે છે, મેદાના છે. ભેણુ ખખાલને ને કાતરા છે નદીનાળાં ને નહેરાં વાકળાને ઝરણાં વિ. બધુ ય છે તે આ એક અનેખું વાતાવરણ પ્રાણી સૃષ્ટીને રહેવા માટે સર્જે છે. આ પ્રદેશના આવા જુદા જુદા કલ્પિત વિભાગ ગણી આપણે વિભાગવાર વસતાં પ્રાણીઓનું એક વિહંગાવછે.
૮. લાસા પહાડનાં પટપ્રદેશમાં વ.
૯. ખુલ્લા પટમાં હરણાં, સસલાં. ખેતરાઉ ઉંદરડા-મામણમુંડા સાલેડાં,
૧૦. નદીઓમાં મગર ઢાલકાચલા જમીનપર ૧૧. તે સર્પો. વી.તી, એક મહાન વસાહત છે.
૧. મુખ્ય ગીર જ ગલ :- સારા એશિયા ભરમાં થતા સિંહ ગુજરાતનું ગૌરવ છે. ભારતમાં જેથી નાશ પામી હજુ ગીર જંગલમાં સિંહને વસવાટ રહયા છે. માત્ર સેરનીગીર ને આફ્રિકામાં જ સિંહ થાય છે. સિંહ એક રક્ષિત પ્રાણી તરીકે જાહેર થએલ છે તે તેની ઓલાદ ચાલુ રાખવા ગુજરાત રાજ્ય જાગૃત રહે છે. આ સિંહ વિષે અનેક દંતકથા માન્યતા વી. પ્રવર્તે છે. જુનાગઢમાં આવેલ પ્રાણીબાગમાં મુખ્ય સ્થાન સિંહનું જ છે. તે ત્યાંથી સંપૂર્ણ માહિતિ મળી શકે છે. બનારસ પાસે ચંદ્રપ્રભાના જંગલમાં સિંહની વસાહત શરૂ કરવાના પ્રયાસા પણ કરવામાં આવ્યા છે.
ડુંગરા અને યાર :- સૌરાષ્ટ્રમાં માત્ર ગીર પૂરતાજ નહિ પણ બધા ડુંગરાને ધારમાં દીપડાના વસવાટ છે. દીપડા બહુ લુચ્ચુ પ્રાણી છે, ચૂપકીદીથી છેતરીને શિકાર કરી જાય છે. ભારણને ઢસડી જાય વધેલું બીજે દિવસે ખાય છે ને વખતે નજીકના
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
:૧૧:
ગામમાંય ઘૂસી જાય છે. તે પણ ખીલાડીના વવું જ પ્રાણી છે. પરંતુ દીપડા અને ચિત્તામાં ઘણા ફરક છે. ચિત્તા હવે ભારતમાંથી તે નાશ પામ્યા છે દીપડા સિંહ કરતાં નાનું પ્રાણી એટલે ગમે તે શિકાર પર નભે છેક કુકડાથી માંડી ગધેડાં સુધી બધું ખાલે વખતે વાસી પણ ખાય. આમ ગમે તે રીતે પેટ ભરી લેતેા હેાવાથી લગભગ બધે જોવા મળે છે તેની ચાઢાવાળી ભભકદાર ચામડી માટે જ તેના શિકાર થાય છે. તેને રગ ચાઠાં વી. વાતાવરણમાં એત પ્રાંત થતાં હાઇ ઝટ પકડાતા નથી કળા દીપડા સૌરાષ્ટ્રમાં નથી. રોઝડાં અથવા નીલગાય આપણે ત્યાં ડુંગરાને ધારામાં જોવા મળે. માદાના રંગ ભૂખરા પીળેા તે નરના કાળાશ પડતા રાખાડી હાય છે. નરને ગળે કેશવાળીને એ નાનાંવગરની હાય છે... શીંગડાં હાય છે. દોડવામાં ઉસ્તાદ ડુંગરાને લાટમાં કુદતાં અલાપ થઈ જાય. આહારમાં વનસ્પતિ, પાકને પણ બહુ નુકશાન પહેોંચાડે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ચરે તે પછી પાણી આરે ચાલ્યા જાય,
હરણ
શિકારાને ઘલુડાઃ–આ પ્રાણી નાનાં જેવાં દેખાય પણ હરણના કુટુંબના નથી શિકાર માટીયાળ ર ંગના નીચા કદના તે હરણ કરતાંય પાતળા પગ તે. તેના શીંગડાં ગાળગાળ ચકરી ઉપર ઉપર ગે।ડવી હાય તેવાં ખાસીયત બધી હરણ જેવીજ પણ ઝાઝે ભાગે ઢળાવ ને ઉચ્ચ પ્રદેશમાં દેખાય, માદાને શીંગડા નહિ.
:
ઘટુડા રંગે ઘેરા બદામી ટુકી ખેડી દડીના ને ગાળ ફાફડા કાનવાળા હેાય છે. જંગલની ઉચ્ચ ભૂમીમાં તે થાય છે, ઘટુડાને એ આગળને એ પાછળ નાના નાનાં ત્રીકાણાકારની શીંગડીઓ હાય છે. એટલે અને ચાશીંગા પણ કહેવાય છે. શિકારા ધટુડા ઘણાં શરમાળ, નજર પડતાંજ ઝાડીમાં અલાપ થઈ જાય.
'
સેમર – ડુંગરના ગાળામાં મેટી મોટી ખીણમાં સેમરને વસવાટ છે. અંગ્રેજીમાં • ડીયર'ના વર્ગ કહે છે તેમાં આ પ્રાણી આવે છે અંગ્રેજીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તેને સ્ટેગ કહે છે. ભૂખરા બદામી રંગના નેવૃદ્વાવસ્થામાં કાળાશ પડતાં હોય છે. રાત્રે ધારમાં વખતે સેમરના કીકીયારી જેવા અવાજ પણ સંભળાય નર સેમરને મેટા મેટા ડાળાની માફક ફૂટેલાં શીંગડાં હોય છે. તે દર વર્ષે ખરી જઇ નવાં આવે છે. નવાં શીંગડાં કુણાં હોય તેને વેલવેટ કહેવાય છે. પૂખ્તવયનું સેમર બહુ ઉંચુ માટું પ્રાણી છે મોટાં શીંગડાં ને પાડા જેવા કાંધાટવાળાં ફાટેલ જબરજસ્ત સેમર ડુંગરના ગાળામાં જોવા મળે. સેમરના ચામડાના ખુટ થેલી વી. બને છે તે તેના શિકાર થાય છે. વનસ્પતિ આહારી છે પણ આંબાના મેર તેને બહુ ભાવે. મારની મેાસમમાં આંબાવાડીયામાં સેમર જરૂર આવવાનાં સેમરી ક્ર'ઇક નીચીને શીંગડા
પશુ અથવા ચિત્તલ એ પણ ‘ડીયર’ વર્ગનું પ્રાણી છે. હરણ કરતાં મેાટું તે સેમર કરતાં નાનું ચમકદાર કેસરી રંગની ચામડીને અંદર ધેાળા તલકાંથી બહુ સુંદર દેખાય છે, એટલે તેને ક્રાંચનમૃગ કહે છે, તેમાં પણ નરને શીંગડા ડાળી જેમ ફૂટેલા હાય છે. માદા શીંગડા વગરની. એક કે બે બચ્ચાં તે જન્મ આપે ઝાડીઝાખરાં માં વસે તે ડુ ંગરી ચારા પર નભે પશુ ના નામથી ઓળખાતું આ પ્રાણી ટાળું મેાટ્ટા ઝાડ ઉપર વાંદરા હાય તેની નીચે જાય વાંદરા ખીજાયને પાંદડા ટેટા વી, નીચે ફેંકે એટલે પશુ ચારા કરે. હરણના વર્ગનું પ્રાણી હાવાથી તેને અંગ્રેજીમાં ૮ સ્પેટેડ ડીયર + કહે છે.
વાંદરા :–સૌરાષ્ટ્રના ઝાડીઝાંખર વાળા પ્રદેશમાં કાળા મેઢાંના વાંદરાં થાય છે. આમ દુનિયામાં તે વાંદરાંની લગભગ ૪૪ જાતે થાય છે પણ ભારતમાં ૮–૯ જાતજ છે. સૌરાષ્ટ્રમાં લાંબા પૂછ્યાંનુ રૂપેરીવાળવાળું સૌનું જાણીતું કાળા મેઢાનું વાંદ લગભગ બધે જોવા મળે છે. કુટુંબ વત્સલ પ્રાણી કુંટુંબમાં જ રહે છે. એક નરને ધણી માદા હૈાય છે. ભાસાનાં ઢળેલા જેવાં આ પ્રાણી હવે તે। ગામમાંય ઘૂસી જાય છે.
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
: ૨૨ :
ઝાડીના પ્રદેશની નીચેના ભાગમાં જ ગલી બીલાડી બચ્ચાંને જન્મ આપે થાય છે આમતે આપણી દેશ પાળેલી બીલાડી શેઢાઈ બહુ વિચિત્ર દેખાવવાળું પ્રાણી તેનાં જેવા જે પણ ૨ ગે ભૂખરી પીળી ને લીલી કાંચ જેવી પીછાં હૈયા જેવાં ને તેજ તેનું રક્ષણ કરવાનું આંખે દેશી બીલાડી કરતાં વધારે ઝનુની ને શિકાર સાધનઃ પાછળ બળ કરી દુશ્મના શરીરમાં આ પીંછાં કરી માંસાહાર પર જ નભનારી ગામની ભાગોળેથી તીરની માફક ભકીદે કંદ-મૂળ જેવાં કડક મૂળીયાં કે કુકડા ખાતાઓમાંથી કુકડા બહુ મારે એટલે માંડવી વિ. પર નભે, મેટાં મોટાં ભણમાં રહે આ એને પિટ્ટીથીફ પણ કહેવાય છે..
ભેણમાં અનેક રતા હોય, અંદરથી ભાણ સુંવાળી - વનપ્રદેશનાં મોટા મોટા ઝાડ પણ માત્ર એકલાં ધુળ પાથરેલ હોય શેઢાઈના ઘર જેવા જેવાં હોય છે. અલા નની તેને પણું કીડી મંકેડાથી માંડી વિઝે :-અથવા વણપર તો ઘણું જાણીતું છે મેટામેટાં ઉધે માથે લટકતાં વડવાંગડાં જેવા પ્રાણી બીલાડી જેવું દેખાય પણ ટૂંકા પણ લાંબુ શરીરને ઓ વળગેલા છે વડવાંમડાંને છીપામાં ફેર છે મોટા ગુઅદાર પૂછ ખેતરના શેઢામાંય રહે માંસાહારી વડેવાંગડાં એટલે ‘વેમ્પાયર બેટ' જંગલના ઝાડમાં પ્રાણી અંગ્રેજીમાં એને સીવેટકેટ કહેવાય. વીંઝુને. પણે જોવા મળે એ ઉપરાંત આવા ઝાડ પર જંગલી ગોળ બહુ ભાવે ગુજરાતમાં તે બીલાડીની માફક ખસખે.લી-કાકડા ટેટગળી વી. વનચર પ્રાણીઓ ગામમાંને ઘરમાં આવે છે. ની પણ એક “સમુહ વસાહત હોય છે એટલુજ નહી નળીયા પણું સામાન્ય પ્રાણી છે ઘેરા કે ખૂલતા પણ ઝાડની બખે લમાં અનેક પક્ષી ઝાડપર ભાળ બદામી રંગની ઝાડીમાં સરકીને ચાલ્યા જાય જંગલી' બાંધી રહેનારા વી પણ હોય છે.
નેળીયા પાળેલા કરતાં વધારે કદાવર હાય સડી હવે વન પ્રદેશનાં ભાણે બખોલને કાતર જોઈએ
ગયેલું માંસ અને હાડકાં વિ. પર નિભાવ કરેસાપની'
એવી માંગ . વિ . canત છે તો માત્ર ગીર જંગલમાં જ નહિ પણ ઘણી જગ્યાએ સાથે ઝગડી પડે. આવું. વાતાવરણ હોય છે. આવી જગ્યામાં લેકી, ચંદન ઘr :-નાની લીસા શરીર નીમગર શેઢાઇ, વીપર, નોળીયા, ચંદન જેવાં પ્રાણી જોઈલે તેવીજ ગઢમાં ને ભેણમાં ને ભીનાશ વાળી સૌરાષ્ટ્રના વનમાં નજરે ચડે છે,
જમીનમાં છૂપાઇ ને રહે તેને ખોરાક નાનાં જીવનું લે કડી આમતે શિયાળના જેવી લગભગ કુત ટમળો દેડકો વિ. ચંદ અવાજ કરે તે જાણે જેવું લાંબું પણું નાનું હું ભૂખરે રંગ શિયા ટીમલ્લુ ભૂતળું બોલું. પનથી તે મજબૂત પકકડ કરતા ઘણું નાનું અને ગુચ્છાદાર પૂછવું. લોંકડી લઈ શકે એટલે વાઘરી લેકે તેને અદ્ધર ચડવામાં ભાણમાં રહે છે. તેના બેને છટકબારી માટે વાપરે તેમ મનાય છે. પાંખા કી ઝાડીડા ! ગર બેત્રણ દરવાજા છે ય છે. સૂર્યાસ્ત સમયે ચારે
' ને નાચે લગભગ પટ જેવા પ્રદેશમાં વરૂ થાય છે. કરવા નીકળી પડે છે કે આવા પ્રદેશમાં આમ
શિવાળ લાંકડી કુતરા વિ. ને લગમગ મળતું પણ તેમ દે ડતી નજરે પડે છે. માંસાહારી પ્રાણી છે એટલે નાની વાત વિ. પર નભે છે તે એમા $ દોર ને માટા કદનું પ્રાણી છે માંસાહારીમ પ્ર ણીએ કરેલા શિકાર પર પણ આધાર રાખે છે. શિકારી છે તે બકરાં ઘેટાં વિ. ને શિકાર કરી લે છે
શિયાળ લેકડી કરતાં મેં પૂછડું આઇ કુતરી સાથે તેનું મીશ્રણ કરી શેટીયન કુતરા ભરાવદ ૨ ને રંગે ઘેર બદામી રંગ સાથે કાળા બનાવવામાં આવે છે. ખૂલા પટમાં શિકાર ને છે રંગની મીણધાળુ સ્વભાવે બહુ લુચ્યું. તે પણ બાફી' રહેતા બે ડભાંજ. ખૂલાં મેદાનમાં ખેતર મે ટર પ્રાણું'કરેલા શિકાર ઉપર કે નાના પક્ષી ટોમાં કાળીયાર અથવા હરણ સસલાં, ખેતરવું ખેતરોઉં ઉંદરડા વી. પર નભે છે. સાંજ પડે ચાક ઉડા માંમેણુમૂડ અથવા શેરો અને સાલેડા પણુ કરવા નીકળે ત્યારે એકી સાથે ઘણાં પ્રાણીઓ થાય છે. હરણનો વખત પહેલાં કરતાં તેના માંસમાંટે બુમરાણ કરી મૂકે. તે પણ ભેમાં રહીને ૩-૫ શિકાર થવાથી હવે ઓછી થઈ છે પણ હવે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
દુનિયા ભરમાં મશહુર
સર્વ શ્રેષ્ઠ
૫ જ્ઞા ( રજીસ્ટર્ડ )
અગરબત્તી નિર્માતા – પન્ના પરફ્યુમરી પ્રોડકટસ
ભાવ ન ગર.
પિ. બે. નં. ૪૧
તાર : “PANNABATT”.
ફોન : ૪૦૫૬
સર્વ શ્રેષ્ઠ સુગંધીઓ
ખુશબો
ખજાનો
કર
* ૫ ના 8 બામહી આમળા : આબશાર ( કુલ ચંપા ( હેર ઓઈલ
6 તમાકુ
હેર ઓઇલ્સ ધ કોમેટીકસ વિગેરે વિગેરે માટે.
નિર્માતા :- પન્ના સોંગાર
નિર્માતા :- બાલ એરોમેટીકસ કે.
ભાવનગર.
ભાવનગર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #339
--------------------------------------------------------------------------
________________
With Best Compliments from :
INDIA'S FAMOUS PARSHURAM SANITARYWARE FIRST IN 1934–STILL LEADING
પરશુરામ પોટરી વર્કસ કુાં. લિ. મેારી
આ ને
ખાડિયાર પાટી વર્કસ કુાં લિસિòાર
Khodiyar
તેમની થાન અને સહેારની સેનીઢરીવેસની નવી ટર્નલ ભટ્ટીઓનું ઉત્પાદન શરૂ થયાનું જાહેર કરે છે.
અને ગૃહ નિર્માણની વિરોષ સુવિધા માટે
નવી ડીઝાઇન
નવી ટેકનીકનાં
સે ની ટ રી વે સ
સફેદ તેમજ મનપસંદ આકષ ક રંગામાં રજુ કરે છે.
ફ્રાન્સના વિખ્યાત સેનીટરીવેસ ઉત્પાદક ઇટાબ્લીસમેન્ટ પારશરના
સ હું યા ગ માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
૪ ૨૯૩ઃ
રક્ષિત પ્રાણી છે. નરને મેટાં વળદાર શીંગડા હોય ઉપર કાળને પેટાળે ધોળ નાન ઘોર
ઉપર કાળુંને પાળે ધોળું નાનું ઘરદીયું તો છે આ શીંગડા પોલાં એ કાયમી હોય છે મોટી ઉમરે સામાન્ય છે લાંબુ મોઢ' ને લાંબા લાંબા નહેર શરીર કાળું પડતું જાય છે પુખ્તવયના કાળા નર ભેણુ ખોદવામાં ભારે હોશિયાર લાંબુ લીંબુ ભેગું હરણને કાળીયાર કહે છે. હરણી બદામી રંગની ધૂળા ખોદતું જ જાય, માંસાહારી પ્રાણી છે. નદીના પટ પેટાળ વાળી હોય છે. જરાક સંચળ થાય તો આગળ પોચી જમીન હોય એટલે તેવામાં રહે નાના ચમકીને ભાગે, દોડવામાં ને કુવામાં કે ક્લાંગ મરી ગયેલ અને દાટેલાં બાળકને તાણી જાય તેવી મારવામાં બહુજ જોરદાર, ચોમાસામાં ઝાડીમાં માન્યતા છે. બચ્ચાં દે, બચ્યું કે દિવસમાં તો મા પાછળ દોડવા
ઘેડના વિરતારમાં મોટું ઘરદીયું હોવાનું લાગે જ ગલી સસલાં પીળા ભૂખરા રંગનાં લાંબા
મનાય છે કે હું એટલે રીંછ જેવું માણસને પણ બથ લાંબા કાનવાળાં ખેતરોમાં ને જંગલમાં આમ તેમ
ભરી લે ને મારી વીણી નાખે આપણું જંગલની દેડતાં હોય છે. વનસ્પતિ આહારી આ પ્રાણી બહુ નરમ ને બેકડ ગણાય છે. શિયાળ વાર દીપડા વા.
નદીઓમાં મઘરો- પાણીના કાચબા અને જમીન
પર અનેક જાતના સાપ પણ થાય છે. તેને શિકાર કરે છે.
ખેતરના ઉંદરડા બહુજ મોટા રાભડા જેવા હોય આમ સૌરાષ્ટ્રનું વન માત્ર વનરાજીથી સમૃદ્ધ ને દાણો-ફુડા-કદ વી. કરી પાકને નુકશાન છે. એવું જ નહિ પણ આ વન વૈભવમાં અનેક પહોંચાડે છે. પણ તેની વસ્તી વધારા પર ગીધ, ધૂવડ જાતનાં રાની પશુઓની વસાહત રહે છે. ચીભરી વી. શિકારી પક્ષીને કુદરતી એક છે.
આ તો માત્ર પશુ પૂરતી જ માહીતી, પક્ષી તે ચોમાસામાં પટમાં શેરા-અથવા મામણમુંડા દેખાય પાર વગરના લગભગ ૩૦૦ જાતનાં આપણું છે શો વળીને બેઠા હોય તે મોટું દેખાય નહિ વિસ્તારમાં મળી આવે છે. કચ્છને પ્રદેશ તે ૨૭ લાંબુ અણીવાળું મોટું ને ટુંકા પગ ઝીણી જીવાત પ્રદેશ છે તેમાં કયાંક કયાંક ટૂંકાટુંકા ઘાસ વાળા પર નભે વનસ્પતિ ને રોટલા પણ ખાય. સાપની પ્રદેશ જેમ બેલ્ટ' કહેવાય છે તેવા પ્રદેશ છે, આવા સાથે યુદ્ધમાં ઉતરે ત્યારે સાપનું પૂછડું પકડી ગટે પ્રદેશની આસપાસ જંગલી ગધેડાં થાય છે, જંગલી વળી જાય સાપ ગેટ પર ફેણ પછાડે એટલે કોટા ગઘેડા દેશી ગધેડાં કરતાં ઉચા બાંધાના અશકત અને વાગે ને લેહી લહાણુ થઈ જાય સફેદને અધ સફેદ મટીયાળ રંગના ધાબાવાળા થાય છે પણ દેડવામાં વધાવાળા મૂડો હોય તેવા દેખાવથીજ તેને બહુ ઝડપી છપની સાથે ૧ કલાક સુધી ૩૫ માઈલની માંગણમુંડે કહે છે.
સ્પીડે દોડી શકે છે. પણ મોટાં ગધેડાં પકડવા બહુ સાડું અથવા પેવેલીયન બહુ જવલ્લેજ જોવા મુશ્કેલ એશીયાભરમાં જંગલી ગધેડાં માત્ર કચ્છના . ચોમાસામાં ખેતરમાં દેખાઈ આવે, મગર રણમાં થાય છે. આ ઉપરાંત કચ્છમાં “લાંબો જેવો આકાર પણ મોટું લાંબું નળી જેવું તે શીંગડાં જાન ” અથવા “લાંબામની” નામનું પક્ષી જેને તો જાણે સાદડી ગુથીન બનાવ્યા હોય તેવાં લાંબી અંગ્રેજીમાં ફલેનીંગે કહે છે તે પણ થાય છે. લાંબી જીભ લાળ ભરેલી બહાર કાઢી કીડીઓ સૌરાષ્ટ્ર કચ્છની આવી વનચર સમૃદ્ધિને પકડીને ખાય જરાક હાથ લગાડો તો ગોળ ગોટો નિહાળવા દેશ પરદેશી મૂસાકરો સેંકડોને હજારોની થઈ જાય.
સંખ્યામાં સૌરાષ્ટ્રના વનપ્રદેશની મુલાકાત લે છે. આ સિવાય ગુહા ને નદીના વAળા જ્યાં રાજ્ય સરકાર આ વનચરને સાચવી રાખવા પ્રયાસ માછલી હોય ત્યાં જળબીલાડી પણ જોવા મળે. કરે છે. અને જંગલ ખાતામાં “રાનીછવ સંરક્ષણ તડીના વેકરીયા પટમાં ખાદીયાં પણ થાય છે. વિભાગ' એક જ વહીવટ આ અંગેને ચલાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
ૌરાષ્ટ્રની ઉપયોગી વનસંપત્તિ
– રાજૌદ્ય રસીકલાલ જે. પરીખ
જલજાંબુ, બીલી, બ્રાહ્મી, શંખાવળી, માલકાંગણી, સૌરાષ્ટ્રની પાંચ વસ્તુઓ તો વખણાય છે જટામાસી, નેતર, અંકલ, તગર, વરધાર, દાડમ, પરંતુ છઠ્ઠી વનઔષધિ અને વૈદ્ય ૫ણ વખણાય બહેડા, આમળાં, ઘઉંલા, કળથી, બાંદા, કેળું છે. શ્રી નાનભદ્રબાપના ઘરે મારાં દસ વર્ષ માં શંખાવળી વગેરે. સૌરાષ્ટ્રમાં આ લાઈનની જાણકાર તે જીવનને એક અમૂલ્ય લાહવો લીધા છે. ઘણા છે પરંતુ તેઓના સંપર્કમાં આવવું જોઈએ. સૌરાષ્ટ્રમાં “ઓસમ” “બર” “ઘેલા સોમનાથ” બરડા ઉપર ગોડ, કાંચનાર. ખડધામણું નેવરી, “ગોપ” “ગીર” “ગીરનાર” અને દરિયાકાંઠે એ જલજામની, એખરાળ, કપુરીઓ, સેવન બાવળ, વનૌષધિનાં ધામ છે. ગીરની મઢી આવળ, કલમ, ખપાટ, બોરડી દૂધલે સ દેસરે, ગુગળ, ધામણી, કિલેશ્વરનો મજબુત વાંસ ઘેલા સેમનાથની વદંતી, સેમર, બરકાંટી, ચણોઠી, રાયણું, મહાબલા કરછનો ગુગળ, નારાયણ સરોવરની કેર, ધાવડી, કડા સરો , વિકળે, મિડીજાળ, પર્વત રાઈ” ગીરનાર પર તાતનીયા ગુનાની પઠાણી, લેધર, ગોવા, ટીંબરૂ, કાવી ધીલેડી, સંજીવની” ગામે ગામ “ડાળાં “ગરમળ” અને મેંદી, મરડાશગી, કાકડા, ગઢડાના શ્રી નાનભટ્ટ કરતાં આ બધું તે સામાન્ય પ્રજા આગળ બાપાએ વનઔષધિનું મહાત્મ્ય ખૂબ વધાર્યું છે. પણ તરવરે છે.
ઘેલા સોમનાથના ટેકરા ઉપર અરીઠા, રામબાવળ,
ગુગળ, સમડી, ગુગળી, બલા મહાળવા સારા પ્રમાણમાં મધ્ય ઉપયોગી જે પાંચસો વનૌષધિઓ છે. શાહરની કાંટીમાં વિકળાનાં ખૂબ વૃક્ષ છે અને છે તેમાંથી ચારસો જેટલો તે એકતા સૌરાષ્ટ્રમાં તે કમળામાં વાપરે છે. ભાવનગર વિકટોરીયા પાર્કના વડે પ્રત્યક્ષ જોઈ છે. તેમાં જે બારેય ભાસ થાય ૫૦૦ એકરમાં પણ ઔષધિઓ ખૂબ છવાયેલી છે. છે તે ગીર ગીરનાર બડે અને કનકાઈ માતા તેમાં લીમડો નીકળે. નાગબલા, સતાવરી. અસી પાસે ખાસ થાય છે. ચોમાસું ઉનાળો અને અડુ, ગળે, કેરડે, સુગંધીવાળા, અરલૂ શિયાળે ત્રણેય ઋતુમાં ખાસ કરવાથી કેટલીક અશ્વગંધા, એમ, ભેસંગણી, દૂધેલી, ગરણ, વિશિષ્ટ વનૌષધિ ભાલમ પડે છે. હું પગે ચાલીને કાળીગરણી, કાંટાશેળીઓ, મરડાગી, પાછુક દે, સૌરાષ્ટ્રનાં જંગલે જંગલમાં ફર્યો છું તે વન ઉરકની, ગોરખમાં જે. ઇગોરીએ. અંગારીયા, ઔષધિઓ તે પાર વિનાની છે. પણ ખાસ કરી કાળી પાટ, દાદરી, કુ, મામેજવો, સમરો વગેરે. બરડો-ઓસમ અને ગીરગીરનાર તથા ઘેલા આખા હિંદની વન ઔષધિએ ઠેર ઠેર આંખે, સોમનાથની જે વનસંપત્તિ હે ઈ છે તે નીચે ફાડીને જોઈ પણ સૌરાષ્ટ્રની વિશેષતા તરી આવે પ્રમાણે છે. માનસીક રોગોમાં આયુર્વેદે જે વન છે. ચોમાસામાં ઘેલે જાઓ કે કમલેશ્વર ડેમ કે ઔષધિઓ વાપરી છે છે તે પણ સૌરાષ્ટ્રમાં છુટી કનકાઈમાતા આગળ નાચી ઉઠાય છે. અને કિલેશ્વર છવાયી હું જોઈ છે. તેમાંથી ડુંગળી, ખરાડી. તે વન ષધિઓનું ધામ જ છે સૌરાષ્ટ્રની નદીઓ સાલે. ઈગળી ધમાસા, કપાસ, ખડસલીયા ગો ભલે છીછરી છે પણ કેટલીકને કાં તે અજબ ભાજપત્ર ચશ્મન્તક, બાવચા, સેવન, આમળાં,શતાવરી, ગજબની વન સંપત્તિ પડેલી છે, નાગરમોથ,કેવળમોથી ખજુર દિપાંતરવયા (પચીની) લસણ, ઉમરડે કેળ, તાંદળજો, સુવા, દેવદાર, પીપર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #342
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના સિંહ
– બી. જે. કાપડી
એ જમાનામાં સિંહને શિકાર રાજકોટના ગારા જગતમાં અત્યારે બે જ પ્રદેશો એવા છે કે જ્યાં અમલદારોની મેજ હતી. બીજાઓ ઉપર પ્રતિબંધ એ સિંહો મળી આવે છે. એક આફ્રિકા અને બીજુ નહોતો. ગીરનું જંગલ. આ બીજું સ્થળ સૌરાષ્ટ્રમાં આવેલું છે.
સિંહની વસ્તી ગણત્રી સૌથી પહેલાં ૧૯૩૬માં ગીરના સિંહ માટે એક માન્યતા એવી છે કે
કરવામાં આવી હતી. તે વખતે સિંહની સંખ્યા
૨૮૬ હતી તેમાં ૧૪૨ નર ૯૧ માદા અને ૫૩ આફ્રિકાથી જે સીદીઓ જુનાગઢ નોકરી કરવા
બચ્ચાં હતાં. બીજી વસ્તી ગણત્રી સને ૧૯૫૦ આવ્યા તેઓ પોતાની સાથે સિંહ લાવેલા તેમને
કરવામાં આવી ત્યારે સિહોની કુલ સંખ્યા ૨૨૬ની ગીરના જંગલમાં છુટા મુકવામાં આવ્યા તેમાંથી
હતી જો કે તે આંકડે ચોક્કસ નહોતો પણ આ વિસ્તાર થયો છે તે વાત ખરી હોય તો પણ
અગાઉની સંખ્યામાં ઘટાડો દેખાતો હતો. આ આ પ્રદેશમાં કે સૌરાષ્ટ્રમાં અગાઉ સિંહ થતા જ
ઘટાડાનું કારણ પૂરતા ખોરાકના અભાવ, અને નહેતા તેમ માનવાને કારણ નથી. ગીરની આબોહવા
ઝેરથી મારી નાખવા એ બે હતાં. બધાં હિંસક સિંહને અનુકુળ છે. ત્યાં તેને ખેરાક પણ સારા
પ્રાણીઓ પૈકી સિંહ એવું પ્રાણી છે જે જરૂર પ્રમાણમાં મળી શકે તેમ છે એટલે એ પ્રદેશ સિંહના
વિના કોઈને મારતું નથી. પણ ખોરાકની તંગી વખતે ઉડર માટે લાયક છે.
તે પાળેલા પ્રાણીઓ ઉપર હલ્લો કરે છે. એવી વાત ગીરને સિંહ આફ્રિકન સિંહ કરતાં કદમાં પણ સંભળાય છે કે ગીરના ભેસે પણ ચારેક ન્હાનો છે, તે લ બ માં અગિયાર ફટનો હોય છે.
૨ જેટલી હોય તો સિંહને સામનો કરી તેને ભગાડી તેનું વજન ૪૫૦ થી ૫૦૦ રતલનું હોય છે. તેનું
2 : મુકે. જ્યારે માલધારીનાં ઢોર ઉપડી જવા લાગે ત્યારે
શું રહેઠાણ કાંટાળા થોરની બખોલમાં કે કરમદીનાં કારણે તેને ઝેર દઈ મારી નાખવામાં આવતા આથી વચ્ચેની ખુલ્લી જગ્યામાં હોય છે. સિંહ ગુફામાં સિંહની સંખ્યા ઘટવા લાગી હતી. ત્યારબાદ વસવાટ કરતો નથી તેને ખુલ્લી જગ્યા જોઈએ છીએ સિંહની રક્ષા માટે થાડા પગલાં લેવાયા હતાં. તેથી સ્વભાવે સિંહ કે વાઘ માણસને શિકાર તરીકે ભારત સને. ૧૯૫૫માં ગણત્રી થઈ ત્યારે, ૧૪૧ નર; ૧૦૦ નથી. છતાં ઉમ્મર કે જખમને કારણે જે તે માદા અને ૪૯ બચ્ચાં મળીને કુલ સંખ્યા ૨૯૦ની
હતી. અને છેલ્લી ગણત્રી ૧૯૬૩માં થઈ તે વખતે માણસમાર બને તો ભયંકર બને છે.
૮૨ નર ૧૩૪ માદા અને ૬૯ બચ્ચાં મળી કુલ ગીર વિસ્તારનું ક્ષેત્રફળ અગાઉ ૧૨૦૦ ચે. સંખ્યા ૨૮૫ની હતી. માઈલ હતું. તેમાંથી ઘટતાં ઘટતા આજે તે
આ સિંહોને ઉછેર બીજે પણે થાય કે કેમ ૪૩૦ એ. માઈલ જેટલું રહ્યું છે.
તે જોવા માટે તેમને ઉત્તર પ્રદેશનાં ચંદ્રપ્રભા ખાતે આજથી લગભગ અધી સદી પહેલાં, જ્યારે મેકલવામાં આવ્યા હતા અને એક યુગલથી વધી સિંહ ત. શિકાર ઉપર નિયંત્રણ નહોતું ત્યારે ત્યાં તેઓ સાતેકની સ ખ્યા થઈ હતી અને હજી એ સિંહની સંખ્યા દસબાર સિંહોની જ રહી હતી. સંખ્યા વધી રહી છે. તે ઉપરાંત જુનાગઢમાં પ્રાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
સંગ્રહસ્થાન છે. તેમાં સિંહો માટે ઉછેર કેન્દ્ર છે. સિંહને જોવા માટે વીસ સુધી માણસનો રાખવામાં આવ્યું છે. આજે જંગલખાતાના કાયદા ચાર્જ રૂ. ૧૫૦/- છે. ગેસ્ટ હાઉસમાં સૂવાને છે, અને સિંહના શિકાર ઉપર નિયંત્રણ છે. જે ચાર્જ અનુક્રમે રૂપિયા અઢી અને બે છે. રિટેલ કે ઝેરથી તેનો નાશ થાય છે. તે સામે અસર- કેમેરા ઉપર રાજને -૧ અને મુવી ઉપર રોજના કારક ઉપાય હજી લેવાયો નથી. સિંહને રક્ષિત રૂ. ૫/- ચાજ લેવાય છે. વાહનમાં જીપને પ્રાણી ઠરાવવામાં આવ્યું છે.
ચાર્જ દર માઈલે પોણો રૂપિયા અને સ્ટેશનગનને આજે પરદેશી મુસાફર સિંહને જેવા મોટા એક રૂપિયો લેવાય છે. કેળવણીની સંસ્થાઓને પ્રમાણમાં આવે છે. સિંહને જોવાની સુવિધા પણ કન્સેશન અપાય છે. આમ સિંહ હુંડિયામણ કમાવી કરવામાં આવી છે. જેમને સિંહ જોવાનું કુતૂહલ આપે છે. હોય તેઓ જૂનાગઢ ખાતેના ડિવિંઝનલ ફોરેસ્ટ સિંહને જોવા માટે અનુકુળ ઋતુ માર્ચથી મે ઓફિસર (વિભાગીય વનાધિકારી)ને સંપર્ક માસ સુધીની છે, મે શરૂ થયા પછી તેઓ ઘોરામાં સાધી જોઈતી સગવડ મેળવી શકે છે. ત્યાં બે વાહને આવે છે. ત્યારે માણસ કે પ્રાણી કેઈની હાજરી પણ રાખવામાં આવેલ છે તે ઉપરાંત દુરબીને પસંદ કરતા નથી. સિહનું સરાસરી આયુષ્ય ત્રીસ પણ રાખવામા આવ્યા છે, જે વિનામુલ્ય અપાય વરસનું છે. સિંહણ એક સાથે ત્રણથી પાંચ બચ્ચાને છે આ ગીરના સાસણ વિભાગમાં ગેસ્ટ હાઉસ છે. જન્મ આપે છે. તેના ઉપલે અને નીચલો એવા બે વિભાગ છે. આ સિંહોએ ગિરનું નામ જગતનાં ઇતિહાસ તેમાં એક સાથે ૪૪ મુસાફરોને રાખવાની સગવડ ભૂગળમાં અંકિત કર્યું છે,
શુભેચ્છા પાઠવે છે .... શ્રી માનગઢ જૂથ છે. વિ. કા. સ. મંડળી લી.
મુ. માનગઢ પિષ્ટ ટીબા (ગારિયાધાર) રજી. નંબર ૪૪૫
ધીરાણ રૂા. ૧,૫૦,૦૦૦-૦૦ તારીખ ૨૩-૧૧-૫૦
સભાસદ સંખ્યા ૧૯૦. શેરભંડોળ રૂા. ૩૩૦૦૦-૦૦
અનામતફંડ રૂા. ૧૧૯૦૦-૦૦ મંડળી સસ્તા અનાજ તથા ખાતર વિગેરેનું કામકાજ કરે છે. જમનાદાસ હરિચંદ
વીરજી ભગવાનભાઈ મંત્રી,
પ્રમુખ વ્ય. ક. સભ્યો-(૧)કરશનભાઈ ખોડાભાઈ, (૨) પરશોત્તમ મુળજીભાઈ, (૩) બેચરજી બાલુભાઈ
(૪) રાજા મેઘજીભાઇ (૫) પિપટ જેરામભાઈ (૬) હરિભાઈ નારણભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
ફોન :
કોમ્પટન
મોટર્સ ઍન્ડ સ્ટાર્ટર્સ
ઓફિસ ૪૧૪૮ ઘર ૪૭૪૮
કારી
ન
કોમ્પટન
(
ભબ ના અધિકૃત વિક્રેતાઓને મળે
કોટન મેટર – સ્ટાર્ટર - પંખા - લેમ્પ કોમ્પટન ૨સ્ટન પપીંગ. સેટ.
ઓથોરાઈઝડ ડીલર્સ. ભાવનગર મશીનરી સપ્લાય કુ. મહાત્મા ગાંધી રોડ.
ભાવનગર,
શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેન્ક લી.
સ્થાપના તા. ૫-૩-૫૬ પ્રમુખ – શ્રી લલુભાઈ શેઠ
માનદ્મંત્રી:– શ્રી ભાનુપ્રસાદ ત્રિવેદી શેર ભંડોળ : – ૭૬૧૭૦-૦૦
સભ્ય સંખ્યા ૨૩૯૦-૦૦ ડીપોઝીટ :- ૧,૬૧,૯૧૫–૫૦
કુલ ધીરાણ ૪,૩૪,૩૫૪-૫૧ બેંક નોકરીયાતો તથા નાના વેપારીઓને તેમજ ઉદ્યોગ માટે ધીરાણનું કામ કરે છે. સેવીંઝ તથા ફીકસ ડીપોઝીટ લેવામાં આવે છે તેમજ બેડીંગને લગતું શક્ય કામકાજ કરે છે.
વધુ વિગત માટે લખે :
કેશવલાલ મશરૂ
મેનેજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
અમરેલી એગ્રીકલચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી
અમરેલી (સૌરાષ્ટ)
સ્થાપના ૧૯૫૨. "
ટેલીફોન નં. ૩૪
–અમરેલી માર્કેટયાડ –
ખેતીવાડી ઉત્પાદનને આવતે માલ રેજેજ જાહેર હરરાજીથી વેચાય છે. વેચાણ થયેલ માલને તેલ તે જ દિવસે માર્કેટ યાર્ડમાં જ થાય છે.
વેચાણ થયેલ માલના નાણું માલ વેચાણ થાય કે તરત જ રેકડા ચૂકવાય છે. જ માર્કેટ યાર્ડના કામકાજમાં કમિટીના સ્ટાફની સતત દેખરેખ રહેતી હોવાથી
ખરીદનારને જોઈતા પ્રમાણમાં સાફ માલ મળે છે અને વેચનારને વ્યાજબી દામ મળે છે.
એ રીતે રાષ્ટ્રિય વિકાસમાં માર્કેટ કમિટી નમ્ર ફરજ બજાવે છે.
ગોકળદાસ મેહનભાઈ પટેલ
સેક્રેટરી
હિનભાઈ મુળજીભાઈ પટેલ
ચેરમેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
સુન્દર ચોરઠ દેશ
પ્ર. ડો. એલ. ડી. જોશી
B. A.Hons. MA Ph. D. સેરઠ' શબ્દના ઉચ્ચારણ સાથે જ અમીરસતું પ્રમાદાઓને લઈને લલકારેલા દુહા રૂપે રજુ કરૂં છું. ઝરણું ફૂટી પડે છે. “મેરઠમાંના ત્રણેય શબ્દ
(૧) સોરઠ મેલા શું ઉતરે ઝાંઝર રે ઝણકાર ( 1 ) “ સરસ રસ ઠાલવતો” પ્રદેશ ના
વાજે પગરા વેચિયા ગાજે ગઢ ગિરનાર છે પ્રતીક રહેલા છે. “શેરઠ' શબ્દ કાને પડતાં જ સરસ રસ રાગથી ભરપુર પ્રદેશન: ચિત્ર માનસ (૨) બીજો મારું તે અગા ભાણજે સોરઠ ઘરની નાર પટલ પર ઉપસી આવે છે.
- થેબે કટારો થરહરે કેપે જે રાય ખેંગાર છે
(૩) બેની વરજ તારા વીજાને નીતની વાડી જાય રઠિયા દુહ લો, ભલી ભરવણ રી વાત! ડાળ મરેડે રસ પીએ મારા લાખેણું ફળ ખાય છે યૌવન છાઈધણ ભલી ને તારા છાઈ રાત ” (૪) વીજા વંડી રડવા થને દે દે થાકી શીખ! આ પંક્તિઓના પ્રણેતાના મનમાં સોરઠની રસધાર પર ઘેબર વાસી રહે તે પર ઘર માંગે ભીખ!! વહી જ હશે. એની કલ્પનામાં “સરસ રાગ રતિ (૫) નથી લૂટયાં સૂના ચૌવટ નથી લટ ધૃત ભંડાર! રંગ’ની ભાવના ઉભરી જ હશે. સેરઠના સૌંદર્યન્ત લુટી હૈમામી સોરઠી જેણે ભર ભર મેલ્યા થાળ !! પ્રતિરૂપ સમ મોરઠના નારી અને સોરઠની વાણીને
(૬) સોરઠ થારા નેણ જમું પાણી ઉપર તરંત! વિલાસ આ કવિએ માણ્યો જ હશે. સેરઠના નારી
મૂરક તે જાણે માંછલી પર દૂર દૂર ચેટ કરંત !! અને સે રહની વાણી બને શેરડી કરતાંય મીંઠા
(૭) સોરઠ નારી સાંવરી શેકારી રે રંગ! અને મધુર ! નર્માણ અને નાજુક !!
લવંગ સરેખ શરફરી ભારે ઉડાઉડ વળગે અંગ ! સોરઠની ધરતીનું સાચું ધન સોરઠી સ્ત્રીઓ છે. (૮) સોરઠ નાગણ બણ રહી જે છેવું તે ખાય! મર મર કરી વાત કરે, ગરમર કરે આચાર ઘડી એક ને શું જમેળ હું મારો સબ વિખઉતરજાય!! પાવઠિએ પાણી ભરે એ સોરઠના નાર છે ” (૯) સોરઠ ઉભી શેખડે ઉભી કેર સુકાય
ચંદન હો રંખડે નાગ પલંટા ખાય !! સોરઠભૂમિનું સૌદર્ય તો પાવઠીએ પાણી ભરતી
(૧) સોરઠ તેંગે તલવાર ર મખમલ બધો મ્યાન! અને મર મર કઈ વાતેના માકા કરતી સોરઠી
પેલે પણ આકરા ફેર સડી ખુરસાણ! સન્મારિઓમ જ . તેમને વામી વિલાસ અને હા સ પરિહાસ અજોડ હોય છે. સેરઠની નાર અને
(11) સોરઠ અલોળ બારિયાં મેત્યાં જયાં પાણી સેરઠની તલવાર બને તીખા તેજ અને પ્રખ્ય ત છે.
રણ વાળો ફેસી ઢસી છેલ જવાન !!
(૧૨) શીંગી વાજે ખ તપસી ગામે બાર ! “લીલી ઘોડી હાંસલી. અલબેલો અસવાર !
ભઢ્યા ગાલે મામી સોરઠી મારે સંગ ચાલ્યો કેદાર! કડાં કટારી વાંકડી સરકડી તતવાર છે ”
(૧૩) કુણ રાજા રા દિકરા કુણ તમારું ગામ! તેવી જ રીતે મેરઠની ઘડી અને છોડી પણ જાત પ્રકાશ બિયે કેય તમારું નામ !! પ્રખ્યાત છે. અને જ્યારે ધરતી ઉપર પગ મુકે છે (૧૪) ગામ અમારો મેડતો જાત અમારી ગોડ ત્યારે ધરતી ધ્રુજી ઉઠે છે. સોરઠની આ પાણીદાર રાજા લલરા દીકરા સરકરા સિર મોડ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
સાચેજ સ્ત્રિઓ સંસારની શોભા છે. ધરતીનું આયર, મેર અને કાઠી જાતિના સ્ત્રી-પુરૂષને જોટો ધન છે, પુરૂષની પ્રેરણા અને પ્રકૃતિનું લઘુસ્વરૂપ છે. ભારતભરમાં કયાંય મળે તેમ નથી. શેરડીના સાંઠા વિધાતાની સર્વોત્તમ રચના અને કુદરતના કમની જેવી સરસ સુકોમલ તેમજ ગઠિ ગાંઠે સુઘડ ઘડાયેલ કલાકૃતિ સ્ત્રી એજ સૃષ્ટિનું કારણ અને ધારણા કર્તા ઘાટીલા દેહવાળી નમણી નાગરવેલ જેવી અને કનકની છે. પૂર્વજોએ સ્ત્રીને “નારી તું નારાયણી” કહેલ છે. કટોરી અને સોનાની છડ જેવી આયર રાણી,
જ્યાં ભૂવન મહિની નાર છે ત્યાં જ સુખ છે, શાંતિ કાઠિયાણી અને મેર રાણી સોરઠની શોભા છે, તેના છે, સમૃદ્ધિ અને સ્વર્ગ છે. સૂત્રો પણ આ વાતનું સુખ દુઃખ અને વાણી વિલાસની અભિવ્યક્તિ એ જ સમર્થન કહે છે કે “યત્ર નાર્યસ્તુ પૂજયતે રમને સોરઠી દુહે અને તેની આપવીતી તથા જગવતીની તત્ર દેવતાઃ” રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિને વાસ વાત એજ સોરઠની લઘુકથા. તેના હૃદયના સહજ ઉમાસ્વરૂપ સુંદર આના સંસારમાં જ હોય છે. સ્વાભાવિક ભાવક એજ મેરઠનું લોકગીત અને ભાયડા ભુવનમાં વલખાં અને ફાંફાંજ જોવા મળે તેનું જીવન એજ સોરઠની સંસ્કૃતિ છે. છે. જીવનમાં સ્ત્રી વગર અતૃપ્તિ અને અશાંતિજ રહે છે. રસ અને આનંદને ઉદગમ સ્ત્રી જ છે, આ મેરઠની ભૂમિનું સાચું આકર્ષણ તે તેની ઓછી દૃષ્ટિએ સેરઠ દેશ સૌભાગ્યશાલી છે કે તેના પાતળી નદીઓ અને તેથી જ તેની નારીઓ જ છે. સ્ત્રીધનના કવિએ પણ ભાગભાર વખાણ કર્યાં નદી અને નારીનું સામ્ય મને ઘણી દષ્ટિએ દેખાય છે અને દુહા લલકાર્યા છે. કાઠિયાણી, મેરાણી અને છે તેમની દેહ, કલકલ કરતી કલાપૂર્ણ મધુર મૃદુલ આહીરાણીના કઠે સોરઠનું લેાક સંગીત અને લેાક મભેર વાણી અને એ ભૂમિ ઉપરની તેમને પ્રવાહ સાહિત્ય સાંભળવું એ લહાવો છે.
(ગતિ, બધું જ સરખું હોય છે. સોરઠની નદીની
માફક જ સોરઠની નારી પણ મર્મર કરતી મંદ મૃદુ કચ્છ કાઠિયાવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની હાસ્ય વેરતી, મલકાતી, ભટકાતી, મ દ ગતિથી જ્યારે
એ ગુર્જરધરાનું નાક છે. ગુજરાતનું ગૌરવ ગમન કરતી દેખાય છે ત્યારે રોમરોમમાં રસ નિયંત્તિ અને ગુજરાતની અસ્મીતા સોરઠથી જ શમે છે. થઈ જાય છે સોરઠ સુન્દરીની દેહની જેમ સોરઠનો ગુર્જર ભૂમિને ઇતિહાસ અને તેના સંસ્કૃતિને વિકાસ ધરતીની સૌથી સૌ ઘી સુગંધથી વંચિત વ્યક્તિ સોરઠને જ આભારી છે. દરિયાલાલના ધારે ઉભેલે સોરઠને મહિમા સમજી શકે નહિ. આ પ્રદેશ, દુનિયા સાથેના આવાગમનને મુખ્ય દ્વાર રહે છે. સાગર વાટે અનેક જાતિઓ મળમાં આ બસરાની દરે અને સ્વર્ગની પરિઓની જેમ કાઠી, પ્રદેશમાં જ આવીને વસી હતી અને ત્યાંથી આગળ મેર અને આયર રાણીઓ મહારાણીની અદાથી ઓપતી અંદરના ભાગમાં પ્રસરી હતી. આજે પણ દેશના હોય છે. તેમને આકર્ષક વેશ, ઘાટીલે દેહ કાળ. સીમા દ્વારે આ પ્રદેશ અડીખમ ઉભો રહી પોતાની ભમ્મર વાળ કાળી લાંબી આંખો સુવર્ણ કાયા અને ગૌરવ પતાકા ફરકાવી રહ્યો છે.
શેરડીના સાંઠ જેવી પાતળી પણ સશમ દેહ
કમનીય તથા લાવણ્યવતી રૂપસૌદર્યની સૃષ્ટિ ફેલાવે છે. સદીઓ પૂર્વે ગ્રીક-સિચિયન –ણ –અફગાન ઈરાની પરંપરામાંથી ઉતરી આવેલી કાઢી અને મેર
આ જાતિઓ સૌરાષ્ટ્રની વિશિષ્ટતા છે. પુરૂષ પણ જેવી જાતિઓ સૌરાષ્ટ્રમાં જ વસેલી અને આજે
લાંબા, મજબૂત વાકડી મુંછે તેમજ આંટાદાર પણ ત્યાંથી બહાર નથી નીકળી, આભીર પ્રજા જેને વાંકે ફેરવેલ ફેંટ, બંધ પાયજામો (ચરણ) આપણે આહીર અથવા આયર કહિએ છીએ. એ તથા ઘેરદાર કેડિયું (આંગડી) પહેરેલા રંગી તથા પણ સોરઠમાં જ ઠરીઠામ થયેલ છે. સેરઠની આ દેખાવડા હોય છે. ગ્રી અને હુણ વંશાનુગાત આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
એક વીર તથા ખમીરવંતી જાતિ રસિક નીડર એને વાઘેર, ભરવાડ, રબારી બધી કેમના લાકે મેળાશોખીન છે કાઠી, મેર, આયર ઉપરાંત કેળી, શ્રમજીવી હોય છે અને ખેતી તથા પશુપાલન દ્વારા કણબી અને રબારી પ્રજા પણ અહીં વસે છે અને પોતાની આજીવિકા ચલાવે છે. અને આ બધામાં પહેરવેશમાં ઉપરથી સામ્ય દેખાય છે. ત્યાં જ બારીક ફરક પણ હોય છે. પુરૂષના
સૌરાષ્ટ્રની નદીઓમાંને “ભાદર કાંઠે” પ્રખ્યાત પાયજામાને ધાટ જુદી જુદી જાતિઓમાં ન્યાર છે. ભાદર નદીના કાંઠા મહીસાગરની માફક બહુ હોય છે. પાઘડીમાં પણ બાંધવાનો કેર હોય છે. ઊંચા અને ઊંડ નથી હોતા પર તું પ્રવાહ ધીર સ્ત્રીઓનાં વસ્ત્રોંમાં પણ ફરક હોય છે.
ગંભીર હોય છે. આખા ભાદર કાંઠા વિસ્તાર
બહુજ ફળદ્રુપ છે. ચોમાસામાં કપાસ અને મગફળી મેર વગેરેમાં નાની બાળા ગમે તે વસ્ત્ર પહેરે
અને શિયાળા-ઉનાળામાં જવાર, બાજરી અને ગદબને છે જેમકે ઘ ઘરી, ઓઢણી, ફરાક કે ખમીસ
ફાલ લહેરાતે જોવા મળે છે. ગદબ, જાર, અને
બાજરીના પાકને કોશથી પાણી પુરૂ પાડવામાં આવે ૫- તુ ઋતુમતી થયા પછી સફેદ પિત પહેરે છે. પરણીને
છે. ચૈત્ર-વૈશાખમાં પણ ભાદર કાંઠે લાલે. છમ હેય સાસરે જાય એટલે લાલરંગને ઢાળવો ધારણ કરે છે.
છે. આ આખા વિસ્તારની હવા અને બહાર સુખ આહીર પરિણિતા લાલ રંગનું પહેરણ પહેરે છે. આહીર મેર અને કોળી ત્રણે જાતિઓ માં સાસરિયાને રંગ
શાંતિ અને આનંદ વર્ધક છે. લ લ છે ય છે આ વસ્ત્રોને દોઢિયું અથવા ધાસિયું સૌરાષ્ટ્રમાં પર્વત માળાએ પણ સુન્દર, દર્શનીય પગ કહેવાય છે. પરિણિતા હોય કે કુમારી, ઋતુમતી અને ખ મ જ તથા ઉદ્યોગો પગી સામગ્રોથી ભરપુર થયા પછી ગમે તે ઉમરની સ્ત્રી હોય, પોતાના હોય છે. ગીરના જંગs અને ત્યાંના સિંહ-વનરાજ પીયરની સીમમાં તે સફેદ પિત પહેરે છે સફેદ પોત તો વિશ્વવિખ્યાત છે. બરડે પહાડ ઉચો અને ઉપરથી ગામની વાઈ (દીકરી) અને લોલ પાત ઐતિહાસિક માતૃત્વ ધરાવનારો છે. અનેક બરડાઇ ઉપરથી ગામની વહુ ઓળખાય છે. મેર સ્ત્રીઓ જાતિ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બરડાની પિતાનું કાપ કાળા રંગનું પહેરે છે. એ તલેટીમાંથીજ જઈને વસી છે. બરડાઇ બ્રાહ્મણ ભાદર એ ઢણું છાપેલું જયપુરી દે છે. તેમનાં વસ્ત્ર કાંઠા માં સારી સંખ્યામાં છે. બરડાના મેર અને ચુસ્ત કીંમતી અને આકર્ષક હોય છે. આહીર મેરાણીઓ મશદર છે. પ્રાચીન કાળમાં આ વિસ્તારમાં સ્ત્રીઓ અને કાળા ધાબળે માથે ઓઢે છે.
યુદ્ધો પણ ખેલાય છે અને બરડાની ભૂમિ પર ઈતિહાસ હાલારમાં આહીરની દીકરી પણ લાલ પહેરણું
અંકાયો છે. ઈ. સ. ૧૮૫૯-૬૦માં વાધેરની સામેના પહેરે છે. એ વિશિષ્ટતા છે મિર તથા આયર બધી
બરડા ડુંગરમાં થયેલ ધીગાણામાં કર્નલ હાનેરની સ્ત્રી ઓ કાનમાં લટકતા સેનાના લાંબા લટકણિયા
બ્રિટિશ જ ગયેલી અને તોપના દારૂગોળાની પહેરે છે. સફેદ પહેણું કાળું કાપડું ને છાપેલું
રમઝટ ઉડી હતી. કાટ, કીલ અને દેવળ આજે પણ ઓઢણું એ મેર સુન્દરીને પીપરને પહેરવેશ અને
દૂર દૂરથી બરડાની ભીંતમાં ઝળકતા દેખાય છે. કાળા ઊનનું એાઢણું અને લાલ રંગનું કાપડું એ આયર યુવતીનો પીયરનો પોશાક હોય છે. જુનાગઢના ઉપરકોટ અને ગઢ ગિરનાર તો સાસરામાં બનેના પહેરણું રાતા રંગના હોય છે. સેરઠને સરત જ છેએટલે જ ફરક, આહીર સ્ત્રી પુરૂષ ગૌરવર્ણના હોય છે જ્યારે મેર મોટે ભાગે તામ્રવર્ણના હોય છે. ઊ એ ગઢ ગિરનાર કે વાદળ શું બાત કરે ! મેર, આહીર કોળી, કર્ણબી, કાઠી ચારણ, પઢાર, સોરઠો શણગાર જેની આબુ પર છાયા ફરે !!
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
:૩૦૦ :
- ધન્ય છે આ ગિરનાર અને ધન્ય છે ગિરનારને સહેજ નાની માણેક તેપ પડેલી “નીલમ' અને ધારણ કરનાર સોરઠ ભૂમિ ! આ ગિરનારની આજુ “માણસ” નામ કેટલા સુંદર છે. પરંતુ તેમનું કદ બાજુના ગામડાઓમાં “સોરઠનું સ્વરૂપ સ્પષ્ટ પણે અને કાર્ય ભર્યા કર. અહીં પાસેજ ગુફાઓ, મસ્જિદ નિખરી રહ્યું છે,
ભેંયરાં વગેરે છે. હાથી ઘેડા બાંધવાની સેનાને
રહેવાના તથા દારૂ ગાળા ભરવાનાં ગુપ્ત સ્થળો છે જુનાગઢને પોતાને ઈતિહાસ છે. નવાબશાહીની પ્રતીક ઇમારતો આજે પણ ઉભી છે. સુરા સુંદરી જુનાગઢમાં નરસિંહ મહેતાનો ચોરો અને અને રિકોના શોખીન શોકે કળાના પણ આશિક દામોદર ભગવાનનું મંદિર જેમાં ચતુભ જ મૂર્તિ હતાં. હિન્દુ મુસ્લીમ મિશ્ર વાસ્તુકલાના ભવ્ય નમના પ્રાચીન અને દર્શનીય છે. રૂ૫ રાજમહેલ પિતાના ગર્ભમાં ઈતિહાસ સમાવીને ખડાં છે.
જુનાગઢથી ગિરનારની ભૂમિ પવિત્ર તીર્થ ભૂમિ
છે. સુવર્ણ રેખા નદી પાર કરતાં દામોદર કુંડ પાસે જીન ગઢને ઉપરકેટ ઇતિહાસનું જીવંત ખંડિયેર મહા પ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની રેવતી કંડ ઉપર જેવું છે. રાણકદેવડી-રાખેંગારને પ્રાચીન મહેલ બેઠક છે. પુર્વ બાજુ દામોદરજીનું ભવ્ય પ્રાચીન અને મરિજદમાં ફેરવાઈ ગયેલ છે. નવઘણ કો મંદિર છે. આ રસ્તે રામદેવપીર ની છત્રી ઉપરાંત ઉપરકેટની અજાયબી પમાડે તેવી વસ્તુ છે રાજા ભવનાથ મહાદેવ, મૃગીકુંડ, ભવનાથનું ચેરસ નવઘણને ખોદાવેલ આ પ્રાચીન એતિહાસિક અને તળાવ વગેરે દર્શનીય છેસૌથી વિશિષ્ટ અને ભવ્ય કુવો વિશિષ્ટ છે–
ઐતિહાસિક અને અશોક દ્રદામત તથા સ્કંદગુપ્તના
સિલા લખે છે. બ્રાહ્મી લિપિ અને પાલિ ભાષામાં અડી ચડી વાવને નવઘણ કુવો ! સમ્રાટ અશોકના ધર્મશાસને કાતરેલ છે રુદ્રદામનને ન જોયાં એ જીવતો મૂઓ !!” લેખ સંસ્કૃતમાં છે. આ બન્નેની વચ્ચે રકંદગુપ્તને
આ દુર્ભેદ્ય ગઢમાં મહંમદ બેગડાએ ઘરે નાખ્યો. લેખ સંરકૃતમાં છે. ૨૨૦૦ થી ૧૬ ૦૦ વર્ષ વચ્ચેના રાજા માંડલિક બહાદુરી પૂર્વક બારવરસ સુધી લો
- લેખે આજે પણ આબાદ ઇતિહાસ આપે છે. હિન્દુ રાજએની જવાંમર્દી છતાં તેઓને પરાજ્ય ભારતમાં હિમાલય અને સૌરાષ્ટ્રમાં ગિરનાર સાંપડ્યો.
વાદળથી વાતો કરતાં અને આકાશના આલિંગન આ પહાડની નીચે પહેલાં પ્રસિદ્ધ સુદર્શન
કરતાં ખડા છે. માળી પરબ પછી શ્રીરામ મંદિર તળાવ હતું. ઉત્તરે નચે ખાપરા કટિયાનાં ભેયર
આવે છે. ગુરૂદત્તાત્રેયનું નાનું મંદિર વટાવતાં પણ જોવા જેવાં છે. આ બધાંની પાછળ ઈતિહાસ
અઢાઈ વિકટ બને છે. જમણી બાજુની ભીતમાં રહેલો છે.
પથ્થર પર કોતરેલ શિલાલેખ છે. પ્રથમ જેને
ઉપરકેટમાં જૈન દેરાસર, મદિર તથા ધર્મશાળાઓ ઉપરકેટની ફરતે લોખંડની તોતિંગ તે પે છે. મંદિરનું શિલ્પ સ્થાપત્ય જોવા જેવું છે. પડેલી છે. કોઈ કાળમાં તેઓ આગ વર્ષાવતી હતી પાલિતાણા તથા દેલવાડાના શિ૯૫ જેવું, આગળ જતાં મુસ્લિમ સંસ્કૃતિની ભારતને ભેટ સમાન આ ગૌમુખ ગંગાના ટાંકા છે. જટાશંકરની ધર્મશાળા શાંતિસ્વરૂપા ઇતિહાસની કરૂણ મૃતિમાં મૌન ધ્યાન ખેચે છે સામાકાકાની ધર્મશાળા પણ સારી મૂક બની દર્શકોના કુતૂહલની વૃદ્ધિ કરે છે, નીલમ કહી શકાય. ગિરનાર ઉપર સર્વે પ્રથમ અંબાજી તોપ ઉપર અરબી લિપિમાં લખાણ છે. બાજુમાં જ માતાનું મંદિર-આવ છે. અહીંથી પૂર્વ બજૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
સં દ શ ખેત ઉત્પન્ન બજાર સમિતિ બગસરા ખેડુતભાઈઓ તથા વેપારીભાઈઓને સંદેશ પાઠવે છે.
બગસરા ખેત ઉત્પન્ન બજાર સમિતિથી ખેડુતે શું લાભ મેળવે છે?
(૧) ઉઘાડી હરરાજીથી માલનું વેચાણ, (૨) ચે તેલ
(૩) રોકડા પૈસા તે પછી વેપારીભાઈઓને ખેત ઉત્પન્ન બજાર સમિતિ બગસરાથી શું લાભ?
(૧) ચા માલ (૨) માટે જથ્થો
(૩) મન માનીતી ખરીદી ઉપરના લાભ મેળવવા બગસરા ખેત ઉત્પન્ન બજાર સમિતિ ખેડુતભાઈએ તથા વેપારીઓને પોતાના યાર્ડમાં ખરીદ વેચાણ કરવા નિમંત્રે છે. નનુભાઈ રણછોડભાઈ અકબરી
અરજણભાઈ વેલજીભાઈ પટેલ. સેક્રેટરી
ચેરમેન ખેત ઉત્પન્ન બજાર સમિતિ બગસરા.
Grams : NAPTHOL
office : 323109
Phones
( 22133
Resi :
29486
Mahalaxmi Dyes & Chemical Co.
DYES & CHEMICALS MERCHANTS.
74–76. DESOUZA STREET. VADGADI, BOMBAY-3
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
શુભેચછા પાઠવે છે શ્રી ત્રાપજ વિભાગીય ગાળ-ખાંડસરી સહકારી મંડળી
તળાજા તાલુકો
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ :- ૨૦-૭-૧૯૬૬ નેઘણી નંબર -ઉ. ૧૮૭૨ શેર ભંડળ :- ૩૨૦૭૫-૦૦
સભ્ય સંખ્યા :- ૩૫૦ અનામત ફંડ :
ખેડૂત :અન્ય ફંડ –
બીનખેડૂત :
I III
-
અન્ય ોંધ :
આ સહકારી મંડળી ખાંડસરીનું ઉત્પાદનનું કામકાજ તેમજ કુડ, મોબીલ
અને રસાયણિક તેમજ મિશ્ર ખાતરોનું વેચાણ કાર્ય કરે છે. ગંગારામ રાજ્યગુરૂ જ્યવંત જાડેજા જયંતિશંકર ૨. ભટ્ટ મનુભાઈ હ. દવે
મેનેજર મેનેજીંગ ડિરેકટર મેનેજીંગ કમિટિ મેમ્બર પ્રમુખ
શ્રી ત્રાપજ-વિભાગીય ગાળ ખાંડસરી સહકારી મંડળી લિમિટેડ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
ઘેાડા નીચે ઊતરીને ઉપર ચઢતાં વધુ ઊઁચાઈ ઉપર ગારખનાથની ધૂણી આવે છે. સાંકડી ટેકરી ઉપર પત્થરની શિલા ઉપર ઘણી ધકે છે અને સાધુબાવાએ અલેખ જગાવે છે. મેાક્ષની ખારી પણ અહીં જ છે. ગારખનાથના પવિત્ર પગલાં અત્રે પડેલાં છે. અહીંથી હજારા ફૂટ નીચે ઉતરી પૂર્વ બાજુએ વળી એટલા જ ઊંચે ચઢતાં ગુરૂદત્તાત્રેય આવે છે. આ ગિરનારની ત્રીજી ટેકરી છે. અંબાજી, ગારખનાથ અને ગુરૂદત્તાત્રેય ત્રણે જુદી જુદી ટેકરીઓ ઊપર વિરાજમાન છે. ત્રીજી ટેકરી સર્વેશ્ર છે. આ ગુરૂ શિખર છે. આ શિખરના મૂળમાં ખીણમાં કમંડલ કુંડ છે. મદિર પશુ છે. કાળીમાતાની ટેકરી તરફ અહીંથી જ જવાય છે. ગિરનારની પરિક્રમા બાર કાશની કહેવાય છે સેંકડ સાલ જૂના જોગી ખાવા અત્રે ફરતા અને ગુડ્ડાઓમાં તપ કરતા હોય છે. પત્થર ચટ્ટીથી નીચે ઉતરતાં ઊત્તર બાજુ શેષાવન, ભરતવન, હનુમાનધારા જવાય છે. જટાશંકરની ધર્મશાળાથી દક્ષિણમાં નીચે ઉતરતાં સાતપુડા જવાય છે. ગાઢ જંગલ ખરેખર તપેાવન છે.
પ્રભાસપાટણનું તી ક્ષેત્ર પશુ સૈારાષ્ટ્રની વિશિષ્ટતા છે. પુરાણકાલીન મહત્તા ધરાવનાર આ તીર્થંભૂમિ અતિ પવિત્ર છે. ત્રિવેણીસંગમમાં સ્નાન કરી પાપમેચન અને પવિત્ર થવાય છે. હિરણ્ય, સરસ્વતી તથા કવિતા નામની નદીઓના અહીં સગમ થાય છે. અહીં પિતૃતર્પણ કરવાથી સાત પેઢી મેાક્ષ પામે છે અને મનકામના સિદ્ધ થાય છે પાંચ તીસ્નાન અત્રે છે-(!) સમુદ્ર સ્નાન (ર) બ્રહ્મકુંડ સ્નાન (૩) જલપ્રભાત કુંડમાં સ્નાન (૪) આદિત્ય પ્રભાતકુંડમાં સ્નાન અને (૫) ત્રિવેણી સંગમ સ્નાન પિતૃઋણથી મુક્ત થવા ભારતભરમાંથી કા અત્રે આવે છે.
૧. લક્ષ્મીનારાયણુનું મદિર ધર્મશાળાની બાજુંમાં છે,
:૩૦૧ઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨. `શ્વરનું છઃ સ્તંભ તથા કોતરકામ વાળું પ્રાચીન મંદિર ત્રિવેણી ખાજી માર્ગા ડાણા હાથ પર છે.
૩. કાળીમાતાના મંદિરે જતાં જમણા હાથ પર શિવમંદિર છે.
૪. જલ પ્રભાત અને આદિત્ય પ્રભાતના જય કુંડ છે.
૫ શ્રી રામચંદ્રનું મંદિર
૬. સામે તટે રામેશ્વરનું મદિર છે.
છ ત્રિવેણી માતાજીનું મંદિર ત્રિવેણી તટ પર આવેલ છે
૮. મહકેશ્વર મહાદેવનું મંદિર
૯. નવું ગીતામંદિર જેમાં શ્રીકૃષ્ણુની પરમ નયનાભિરામ મૂતિ છે.
૧૦ બળદેવજીની મુદ્દા, ખળદેવજીએ ક્ષેષનાગનું’ રૂપ ધરીને અહીથી જ પાતાલ પ્રવેશ કર્યાં હતા. નાગની મૂર્તિ પણ મોજુદ છે.
૧૧. લક્ષ્મીનારાયણુનુ` મ`દિર છે. નવાબના રાજ્યકાલમાં મંદિર ચાલીસ વર્ષ બહારથી અંધ રહ્યું છતાં અંદર નિત્ય પૂજા થતી રહી, સ્વરાજ આવ્યા પછી મદિરના દ્વાર ખોલાયા.
૧૪. ભીમધાટ ઉપર આવેલ ભીમેશ્વર
પ્રભાસપાટણુના આ તી ક્ષેત્રમાં ૨૪ તીથ મહાદેવનું મેઢુ શિવલિંગ છે. તે જૂનું મંદિર આવેલ છે. જેની માત્ર યાદી જ આપું
—
દંશનીય છે.
ભાટિયાની
૧૨. શ્રી કૃષ્ણ ભગવાનના દેહાંત્સગનું સ્થાન પૌરાણીક છે. અત્રે ત્રણ ઘાટ છે. કૃષ્ણ ભગવાને અત્રે દેહ છેડ્યા હતા.
૧૩. મહાપ્રભુ વલ્લભાચાય જીની બેઠક ક્ળનીય છે
૧૫. નરિસંહ ધાટ ઉપર નૃસિંહ મ ંદિર છે. સિહાસનારૂઢ નરસિ ́હની મૂર્તિ છે.
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
: ૩૦૨ :
૧૬. અતિ ભવ્ય અને પ્રાચીન સૂર્ય મદિર કલાત્મક શિલ્પકામ છે.
૧૭. રૂશ્વર મહાદેવની ઉત્તર બજુએ જમીનથી નીચે ભેોંયમાં અગાલાકાર આકારની મસ્જિદ છે. અત્રે આંબલી નીચે અંગભંગ થયેલી ચતુર્ભુજ સૂતિ છે જેનો ઉપરના ડાબા હાથ ઉપર ગશુપતિ બિરાજેલ છે.
૧૯ વેણેશ્વર મહાદેવનું મંદિર છે, વ્રજ ઠાકારની દીકરી ર'જકુવરી વેણી ાજ અને દર્શને આવતી જતી. બાંયરા વાટે આવજા કરે છે તેની અને તેના રૂપલાવણ્યની નવાબને ખબર પડી પકડી લાવવા સૈનિક માલ્યા ભેાંયરામાંથી નીકળતાંજ સૈનિકાએ પકડી. વેણેશ્વરે રક્ષા કરી. શિવલિંગ એ ભાગમાં ફાટતાં વેણી તેમાં ભરાય઼ ગઇ પરંતુ ચેટકા
સૈનિકાનાં હાથમાં આવી ગયા. સૈનિકાએ વેણીને બહાર કાઢવા વાડાના ધાર્યા તેથી મૂર્તિમાં
ખાડા પડયા. આમાંથી ભમરા નીકળ્યા અને સૈન્યને પાંચ ગાઉ ભગાડી મૂકયું તેણી બચી ગઈ.
૨૪, જૂના શિવ મદિર છે જેમાં પાતીની ચાર ફૂટની સુદર મુર્તિ છે. લક્ષ્મી, પાર્વાંતી, તથા
પ્રખ્યાત છે.
૧૮. જમેશ્વર અને તપેશ્વર મે. શિન-લિંગ કુંભધારી ચતુર્ભુજ ગગાની મૂર્તિ' પણ લાવણ્યમય છે. આ બધીજ મૂતિએ એકજ પ્રકારના શિલ્પ શાસ્ત્ર પ્રમાણે ધડાયેલી છે સાલકી યુગની જ શિલ્પ સ્થાપત્ય કલા છે.
૨૦. વેરાવળ નજીક દરિયા કાંઠે ભીડભંજન ગણેશ અને શશિભૂષણુ મહાદેવના સ્થાને છે. સાલજી યુગના શિલ્પનું આ આઠમે વર્ષ પ્રાચીન
મદિર છે.
૨૧. પાટણ ગામમાં દૈત્યસૂદન ભગવાનની મૂર્તિ માધવરાય જેવાજ છે. બાજુની ઓરડીમાં પ્રિભુજ સૂર્ય મૂતિ સંકુંદ મકરાણા પથ્થરની સુંદર અને કલાત્મક છે. ગ્રીક ટાપુ ‘હાલબ્યૂટ' પહેરેલાં છે તે નોંધપાત્ર છે. માધવરાય, પુરૂષોત્તમરાયની મૂર્તિમાં ત્રણે ભુજા ઊપર ઉઠેલ છે. નીચલા ડાભેા હાથ નીચે ઝૂકેલ શંખ રહિત છે.
૨૨. મહાકાળીની મૂર્તિ ત્રણ હાથ ઊપર ઉઠેલાં અને ડામેા હાથ નીચે ઝૂકેલા છે. ચાર ફૂટ ઊંચી
આ સાલકી યુગની મૂર્તિ શિલ્પકળાના ઉત્તમ નમૂને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મ
૨૩. શ્રી સામનાથનું ભવ્ય અને વિશાળ નૂતન ંદિર સમગ્ર સૌરાષ્ટ્રની અસ્મીતા છે. પાટણની પ્રભુતા તેા છે જ.
સૌરાષ્ટ્રના છેડે આવેલ દ્વારિકાનું ધામ તા ભારતના ચાર ધામેામાંનુ એક છે. આ પૈારાણીક સ્થાન ભગવાન શ્રી કૃષ્ણની પુણ્ય ભૂમિ છે. જરાસ ધના આક્રમણના લીધે શ્રી કૃષ્ણ અને બલરામ મથુરા છેડી દ્વારિકામાં આવી વસ્યા હતા. માધવપુરમાં
સમુદ્રને કાંઠે ભગવાન માધવરાય તથા ત્રીક્રમરાયની
પૂરાકદની સુ ંદર મૂર્તિઓવાળું ભવ્ય મંદિર છે. જુનુ
'દિર ભગ્નાવશેષ છે. નવું મંદિર સ. ૧૭૯૯૮ માં
થયું તે પણ જી થતાં ફરી લગભગ નવા ઘેટ ધરમદિરાકારે સંવત ૧૮૯૬માં નિર્મિતિ થયું. તેને પશુ સંવત ૧૯૪૮માં બૌદ્ધાર થયા. આ સબંધી બે શિલાલેખા છે જે પ ંક્તિવાર પ્રસ્તુત કરૂં છું——— (૧) ૧. શ્રી ગણેશાય નમઃ ।। શ્રી માધવરાયે જયતિ સ્વરિતોષ' નૃપ વિક્રમા
-
૨. સમયાત' સંવત ૧૮૯૬ના સર્કિ૧૯૬૨ના વૈશાખ માસે શુકલ પક્ષે દસમ્યાં
૩. ૧૦ તીથી સેામવાસરે ઉત્તરા કાલ્ગુની નક્ષત્રે હરિષયેાગે ગિરકણું મે
-
૪. ૧ ૨ાસી સ્થીતે સુયે" રવે ઉતરાયને વસત રિતૌ તુલારાસી સ્થીતે ફ્રેન ગુરૌ એવ પ્ ૫. ચાંગ સુધી અત્ર શુભ દિને શ્રી માધવપુર મધ્યે ધર્મરાજ જેષ્ટ વંસે મહારાણા શ્રીવિ–
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
': ૩૦૩ઃ
૬. કમાતજી તસ્ય માતુશ્રી રૂપાલી બાએ શ્રી રૂપે દર વર્ષે રૌત્ર સુદિ પૂનમના રોજ માધવપુરમાં
માધવરાયજીનું જીર્ણમ દિર હતું તે - મેળા ભરાય છે. માધવરાયજીની જાન કીર્તન-સમાજ ૭. નૌતમ કિધું છે: કર્તા વિશ્વમાં બંને સાથે મંદિરેથી નીકળે છે. સૂર્યાસ્ત સમયે શ્રી
વલ્લભાચાર્યજીની બેઠક પાસેના લગ્ન સ્થાને સલાટ પરેચાદેવા વશરામે ચણ છે. I
રાતવાસો રહે છે. ૮. લી. અખાસ હરજીવનસનજી જ્ઞાતિ અવદિચ સહસ્ત્ર જોષી ઇસ મલી. -
માધવરાયજી બીજે દિવસે પરણી તે પાછા ૨. શ્રી માધવરાય જયતિ.
પધારે છે. રૂકમિણી હરણને ધાર્મિક પ્રસંગ અને
ચૈતરિયો મેળ બનેને લ્હાવો લૂંટવા મેર, આયર ૧. શ્રી માધુપુરને વિષે શ્રી માધવરાયજીનું
કોળી, કણબી, કાઠી, રબારી આદિ જાતિઓના યુવક મંદિર પોરબંદર.
યુવતિઓ મોટી સંખ્યામાં આવે છે. યુવક યુવતિઓ ૨. ના મહારાણા શ્રી ૭ વિકમાતજીનાં માતુશ્રી ને આ આનંદ મેળે હોય છેબે દિવસ સુધી રૂપાળીબાએ સંવત
સમગ્ર સોરઠનું સૌંદર્ય અને માદકતા અત્રે ઠાલવાય ૩. ૧૮૯૬માં બંધાવ્યું હતું પણ તે બહુ છે. અને આમેદ પ્રમોદ અને મૌજ બહારમાં
જીર્ણ થવાથી, અસલ પોરબંદર સમય પસાર થાય છે. સાગર કાંઠ, લીલીછમ ૪. ના વતની અને હાલમાં મુંબઈના રહીશ
ભૂમિ ધાર્મિક શ્રદ્ધા અને સાથે જ મેળો, આ બધું
જીવન મેળાનો લહાવો બની જાય છે. આંબા, ભાટીઆ ઠા મનજી
નારિયેળી, પપૈયા, તાડ, બદામ, પાનની વાડી ૫ નરસીની આજ્ઞાથી તેમના સુત વસનજી
ન આ બધું સૌરાષ્ટ્રની રમણીયતામાં વધારો કરે છે. મનજીએ તથા તેમના
સમુદ્ર તટ બાજુને વિસ્તાર ખરેખર કુદરતના ૬. પુત્રો જગજીવન, મોરારજી, કાનજી, તથા સૌન્દર્યના બળે હિલેળા લેતે દેખાય છે લખપત, પ્રાણુજીને શ્રી ના
કંડલા બંદર, બેડી-જામનગર એ ખા, દ્વારકા, ૭. સેવકો ભગવાન ડોસા, ગેવિંદજી, શ્યામજી પોરબંદર વેરાવળ ભાવનગર, ખંભાતના બંદર સુત દામોદર
સોરઠની સાન છે. વેરાવળમાં મત્સ્યઉધોગ પરબન્દરના
ને, ખડી, સીમેંટ વગેરે ઊધોગ બંદરના લીધે જ ૮. તથા નારણજીની સલાહથી તે મંદિરને
ખોલે છે. ખંભાત બંદર બાજુ ગેસ-તેલના ભંડારો પાછા પુનરુદ્ધાર
ઉઘડી રહ્યા છે. પશ્ચિમી ભારતને આ આખે ૯. કર્યો છે સંવત ૧૯૪૮ના ચૈત્ર શુદિ દરિયા કાંઠે સેરઠને લગીને છે. અને તે દરેક રીતે ૧૨ ને વાર શુકે, તા.
પ્રદેશ અને દેશને લાભકર્તા છે. ૧૦ ૮મી એપ્રિલ સને ૧૮૯૨ સુતાર મીસ્ત્રી
ભાવનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, કાળા વાલજી
જુનાગઢ વગેરે કચ્છ-ભૂજ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧. તથા સલાટ વીરજી ભગવાને ચડ્યું છે.
મેટા મોટા શહેરો છે. શિક્ષા, કલા, સભ્યતા,
સંસ્કૃતિ બધી જ દૃષ્ટિએ આ નગરો અને ગ્રામ માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ-માધવરાયે શ્રી દ્વારા સેરઠને વિકાસ વધી રહ્યો છે. હવે સૌરાષ્ટ્રની રૂકમિણી હરણ વગેરે લીલા કરી હતી તેની સ્મૃતિ પિતાની યુનિવર્સિટી પણ અસ્તિત્વમાં આવી રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
: ૩૦૪ :
પોરબંદરની ભૌગાલિક રચના રમ્ય છે, એ બાજુ દિરયા અને એ બાજુ ખાડી આમ પ્રાકૃતિક ચાર દીવાલોથી સુરક્ષિત છે. દૂર દૂરથી નવયુગ ાલેજ, કીર્તીમ ંદિર, સિમેન્ટ ફેકટરી, હનુમાન મ’રિ નાનજી કાલીદાસની કાલેજો અને સુકુલ ન્યા વિદ્યાલયની તેાતીંગ મારતે, દૃષ્ટિગત્ત થાય છે. દરિયાકાંઠે આવેલ આ શહેરને દેખાવ આધુનિક નગર (modern city) જેવે લાગે છે. દરિયા કિનારે રાજમહેલ ભવ્ય દેખાય છે. તેની સામેની ચેાપાટી તેા મુંબઇના જુહુતટ ને પણુ મહાત કરી દે છે. પારખંદરનું પુસ્તકાલય પશુ ધણું જ સુ ંદર અને સમૃદ્ધ છે. સૌથી પાવન અને પુનીત વસ્તુ તેા ગાંધીજીનું જન્મસ્થળ છે. રાષ્ટ્રપિતા
....
શ્રી માલ પર સેવા
મુ. માલપર
રજી. નંબર ઃ– ૨૭૫૬
શેરભડાળઃ– રૂા. ૨૦,૦૦૦
અનામતર્ફે :- રૂા. ૨૦૦૦,
મનસુખ પરશાંતમ ઠક્કર
મંત્રી,
પુજ્ય બાપુનું જન્મસ્થાન આજે ીતિમંદિરના રૂપમાં ખડું છે. અત્રે ફ્યુઝયમ અને પાઠશાળા ચાલે છે. દર્શાનાથી લેાકાની કતારા જામે છે.
શુભેચ્છા પાઠવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ યુગની સૌરાષ્ટ્રની મેાટામાં મોટી દેન છે બાપૂ” કોટી કોટી દલિત અને દરિદ્રનારાયણાના ઉદ્ઘારક પૂજ્ય બાપુને જન્મ આપી સારઠ ભૂમિ ધન્ય બની ગઈ છે. વિશ્વવદ્ય બાપુના લીધે સૌરાષ્ટ્ર કાઠીયાવાડ સંસારમાં યાત્રાધામનું પદ પામ્યુ છે. યુગપુરૂષા ગાંધીજીના સત્ય અહિંસા, શાંતિ અને સમાનતા તયા બ ધૃત્વને માનવતાવાદી સ ંદેશા માજે આખાય જગતને નવા પ્રકાશ આપી રહ્યો છે.
....
સ હું કા રી મ ડ ળી (જિં, ભાવનગર)
સ્થાપના તારીખ ઃ- ૩૦-૧૨-૬૩ સભાસદ સંખ્યા :- ૧૦૮
ગાહિલ કેસરીસિંહ માનસિંહ
પ્રમુખ
વ્ય. ૩. સભ્યા-(૧)ખાપુભા હરિસિંહૈં (૨) ગેવિંદસિંહ દેવીસિ’હું (૩) અનેસિંહ દેવીસિંહુ (૪) જામશંગ કાનભા (૫) જામશંગ નારશંગ (૬) રતુભા લધુભા
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
PHILIPS
ફીલીસ રેડીયો
એટલે આપના મને રંજનનું પૂરેપૂરું વળતર ફીલીપ્સ લેમ્પ તથા ટયુબલાઈટ
એટલે પૂરતા પ્રકાશ અને ટકાઉપણાની ખાત્રી 8 ક ફીલીપ્સ માટે જ આગ્રહ રાખે છે ? - ભાવનગર જીલ્લાનાં એકમાત્ર અધિકૃત વેપારી
પા ર સ ટ્રેડ સે
(૧) મહાત્મા ગાંધી રોડ,
(૨) ભીડભંજન મહાદેવ પાસે,
(૩) દરબારગઢ રોડ
ગારીયાધાર.
ભાવનગર.
ફ્રેન નં. ૪૮૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
નવભારત પિોટરીઝ પ્રાઇવેટ લીમીટેડ
શીવરી મુંબઈ નં. ૧૫
ના સૌજન્યથી
ફેકટરી ટે. નં. ૪૪૧૮૧૫
-
–
પિરસીડેન, કપ, રકાબી તથા રે
બનાવનાર દરેક જાતના સુશોભિત ડેકોરેશનમાં
બને છે અને સૌને પોષાય તેવા ભાવથી દરેક દુકાનદાર પાસે મળે છે.
એની જ માંગણી રાખે.
-
–
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
કચ્છની આદિવાસી પ્રજાના સામાજિક
રીત રિવાજો
–શ્રી જોરાવરસિંહ જાદવ એમ. એ. માણસે આવીને વસવાટન કરે તેની સંપૂર્ણ કાળજી
રાખવામાં આવે છે. ઈતિહાસના એવારે ઉભા રહીને, ભારતીય સંસ્કૃતિ પર દષ્ટિપ ત કરીશું તો જણાશે કે ભૌગેલિકતાએ
આ પ્રજા માંસાહારી હોવા છતાં મોટે ભાગે છાશ જ આપણી સંસ્કૃતિના વિશિષ્ટ અંશોનું સર્જન અને અને કેટલાથી પોતાને નિર્વાહ ચલાવે છે. બાળકોને એનું ઘડતર કર્યું છે ભારતની આદિવાસી પ્રજાઓ
નાનપણથી શિકાર કર નું શિખવવામાં આવે છે. મેટે ભાગે નાચ્છાદિત પહાડી વિસ્તારોમાં વસવાટ
શિકાર મળે તે દિવસે મિજબાની પણ માણે છે તેમ કરે છે. પરંતુ કચ્છમાં નથી એવા હરિયાળા ગાઢ .ગલે
છતાં મેટા ભાગના લોકોને સાંજના શું ખાવું તેની કે નથી દુર્ગમ પહાડે; તેમ છતાં આદિવાસી જાઓ
ચિંતા માથાપર સવાર હોય છે કોઈ વાર તે મઠની ત્યાં વસવાટ કરે છે એટલું જ નહીં પરંતુ સામાજિક
રાબડી પીને પણ ચલાવી લે છે. ચૈત્ર વૈશાખમાં રીતરિવાજે, વસ્ત્રાભૂાણો, કલાસંસ્કાર અને વિશિષ્ટ
વાગડ પ્રદેશની પીલુડીએ પીલુથી ઝળુંબે છે ત્યારે ધર્મ રૂપી સંસ્કૃતિને ભાતીગાળ ફાલ પણ તેમણે રંગબેરંગી રૂપાળા પીલુ પણ એકાદ ટંકનું ભોજન આપ્યો છે.
બની રહે છે. લાપશીનું જમણ તો લગ્ન જેવા
અવસરે જ પામે છે. કચ્છમાં વસતા ભીલ, વાઘરી અને પારધી જોગી વગેરે આ દેવાસી જાતિઓના સામાજિક રીતરીવાજો વસ્ત્રાભૂષણ પુરુષે ચારણી, કેડિયું અથવા પર દષ્ટિપાત કરતાં એની અનેકવિધ નવીનતાઓ ઇજાર અને રંગીન રેશમી બંડી પહેરે છે. માથે ઉડીને આંખે વળગે છે વિભક્ત કુટુંબ પ્રથાએ આદિ- રેશમી રૂમાલ અથવા તે પાઘડી બાંધે છે. વાઘરી તે વાસી પ્રજાનું આગવું લક્ષણ છે. નાનો ભાઈ પરણે વળી રંગીલી કેમ ગણુ ય છે તેઓ રેશમી ખમીશ એટલે જ ઘર મંડાય જ તેમ છતાં કવચિત તેઓ પહેરે છે અને માથે રમા બાંધે છે ચારણી, કડિયું સંયુક્ત કુટુંબમાં રહીને પણ આનંદથી કિલતું અને પાઘડીનું વર્ચસ્વ ઘટતું જાય છે ચારણીનું જીવન ગુજારે છે.
સ્થાન અજરખ જેવી છાપેલી લૂંગીએ લેવા માડવું
છે પુરુષો ઘરેણામાં માત્ર રૂપાનું કડુ, આંગળિયે પાંચ પંદર આદિવાસી કુટુંબે ગામને છેડે શંકુ . ર અને સાંકળીવાળા બટન તથા કાનમાં આકારના “કુડ' અથવા ભૂગ એટલેકે કૂબા બનાવીને ભૂ ગળી પહેરે છે. સોનેરી તારથી મઢેલા ચડકી તેમાં રહે છે આ કબાઓ ન લંબાઈ પહોળાઈ ૧થી૮ બોલાવતા ચાંચવાળા જોડા પહેરવામાં જુવાનિયાઓ હાથ જેટલી છે. અ દર ગાયનું લીંપણ કરે છે અને ગૌરવ અનુભવે છે ઉપર જાજો ઝાંખો અને ખપેડીથી સાજે છે. કબાડાથી બાંધેલા કૂબા માટુના નામે જાણીતા છે. પ્રત્યેક કૂબામાં આદિવાસી પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ રંગીલી લેકસંસ્કૃતિનું પ્રતીક સમા મજસડ તો અવશ્ય જોવા અને શોખીન હે ય છે. કુંવારી કે પરણેલી કન્યાની મળે જ. ગામને છેડે આવેલી કુબાઓની હારમાળા ઓળખ, તેનાં વસ્ત્ર ભૂષણ જ આપે છે. સ્ત્રીઓ વાંઢને નામે ઓળખાય છે વાંઢમાં અન્ય જાતિઓના પાકમાં અતલસનું ઓટ મૂકેલું કપરું કે કમખે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
: ૩૦૬:
દસવારિયા રંગબેરંગી ઘાઘરો તેમજ આવળના ફૂલ હકદાર બને છે. બ્રાહ્મણ પાસે લગ્નનું મુર્ત જેવું તો વળી ચણોઠીના ચીર જેવું લાલધરખમ જોવડાવીને બંને વેવાઈઓ પિતાને ઘેર પાછા ફરે એાઢણું પણું ઓઢે છે. કુંવારી કન્યા સફેદ અથવા છે. પછી લગ્ન વધારે છે. ગણેશ બેસાડે છે અને રંગીન ભાત્યવાળી ઝલડી ઘાઘરે અને ઓઢણું મંગળ ગીતો શરૂ થાય છે. સ્ત્રીઓ રોજ રાતે ઢાલે પહેરે છે. પરણ્યા પછી જ ઝુલડીની જગ્યાએ કાપડું રમે છે. વરકન્યાને જમવાના બનેરા એટલે કે નેતરા પહેરે છે. પુલગ્નને રિવાજ હોવાથી યુવાન સ્ત્રીઓ અપાય છે. આ પ્રસંગે આખા ગામને લાપસીનું વૈધવ્ય પાળવાનું પસંદ કરતી નથી. આવી સ્ત્રીઓ જમણ આપે છે. કન્યાને ત્યાંથી આવેલ લગનિયાને, ઓછા ઘેરને કમખો પહેરે છે. ઘરડી સ્ત્રીઓ ઘેર ઘી-ગોળ ખવરાવીને રાસે રમાડવામાં આવે છે. વગરના કમખા, લાલ અથવા કાળે ચણિયે અને ઓઢણું ઓઢે છેવાઘરી સ્ત્રીઓ ઘેરા રંગનાં વેલ્ય જોડાય છે. વરરાજા કેરી ચેરણી, ખમીશ વસ્ત્રો પર તે વારી જાય છે. આભૂષણોમાં સ્ત્રીઓ રેશમી બંડી અને પાઘડી પહેરે છે. હાથે મીંઢળ પગમાં રૂપાનાં કાંબી-કડલાં, સાંકળા, હાથમાં વીંટી બાંધે છે, સાથે તલવાર અને નાળિયેર રાખે છે. આટીવીટી અને ઘડે, ગળામાં હાંસડી, વાડલો, કન્યાપક્ષને ત્યાં સામૈયા બાદ લગ્ન લેવાય છે. મા-બાપ નાકમાં નથ, કાનમાં મેરિયું, વેડલા અને પંખનળી કન્યાને પડલમાં સૌભાગ્યના ચિહ્ન તરીકે ચુડલી અને પહેરે છે. કુંવારી કન્યાઓમાં પહેરવાનો રિવાજ નથ આપે છે. નથી. તે લગ્ન બાદ ઘરેણાં પહેરવાની શરૂઆત કરે છે. હાથીદાંતની ચુડલીઓ અને સેનાની નથ એ લગ્ન પ્રસંગે ઢાલે રમવાનું મહત્વ, આદિવાસી સૌભાગ્યના ચિહ્નો ગણાય છે.
પ્રજામાં વિશેષ જોવા મળે છે. કાળી કોમ તે ઢોલે
રમવાની અજબ શોખીન ગણાય છે. એ માટે એક લગ્ન એ આર્યસંકતિની અમુલ્ય ભેટ છે. આદિવાસી કહેવત છે કે :પ્રજામાં લગ્નના નિરાળા રિતરિવાજે જોવા મળે છે. સ બંધની વાતચીત થયા બાદ કળી લેકે બ્રાહ્મણ હાલ કાળીભાઈની જાનમાં, ઢોલ વાગે તાનમાં પાસે મૃત જોવડાવે છે. વરપક્ષવાળા કન્યાને ત્યાં ખાવું પી વું ન માં, સૂવું મેદાનમાંજઈને રૂપિયા અને નાળિયેર આપે છે તેને કચકલુ અહ્યું એમ કહેવાય છે. ત્યાર બાદ દિવસ બાંધે છે
- લગ્નપ્રસંગે આજુબાજુના પંથકમાં વખણાતા અને નક્કી કરેલ દિવસે વરપક્ષ તરફથી ૧૦-૧૨
ઢાઢીને ઢોલ વગાડવા માટે ખાસ તેડાવે છે. લગ્ન માણસ નાળિયેરની કાચલીમાં ગોળ લઈને કન્યાને
દરમ્યાન ઢાઢી, જુવાન સ્ત્રીપુરુષને ઢોલના નાદે ઘેલા ત્યાં જાય છે. કન્યાપક્ષ તરફથી લાપસી અથવા બનાવે છે. રાસડાની રમઝટ બોલે છે. તાજ શીરે અને ચોખાનું જમણ અપાય છે જમ્યા બાદ
પરણેલાં વરવહુ પણ રાસડામાં જોડાય છે, ત્યારે તો વરકન્યાપક્ષના માણસે પરસ્પર ગુલાલ રમે છે. રાસડાની રંગતમાં આખી રાત વીતી જાય છે. સ્ત્રીઓ ફટાણાની રમઝટ બોલાવે છે.
(આદિવાસી સ્ત્રીઓ માસિકધમ પાળતી નથી.) ભીલ અને જેગી લેકામાં સંબંધનું નક્કી થયા સગર્ભા સ્ત્રીને ૭મે ભાસે ખેાળે ભરવામાં આવે છે, બાદ કન્યાને પિતા ૩-૪ સગાઓની સાથે વરરાજાને પ્રથમ સુવાવડ પિતાને ત્યાં કરે છે. સુવાવઠ પછી ત્યાં જાય છે અને એક દસ રૂપિયા આપે છે ૭મે દિવસે ઘરકામમાં લાગી જાય છે. નિઃસંતાનપણું સગાઇ બાદ કન્યાપક્ષ, વર પક્ષને ઓઢામણી કરે છે. કલંકરૂપ મનાય છે. પ્રથમ બાળકના જન્મની વારતહેવારે કન્યા, વરપક્ષ તરફથી મળતા હારડાની વધામણી સાંભળીને રસિયો પિતા ગામ આખાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૦૭
જમાડે છે. જેની અને ભીલ લેકે કુળદેવી આગળ વારતહેવારે ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓમાં બાળકની છઠ્ઠીની વિધિ કરે છે.
બનીઠનીને નાચતા ગાતા જાય છે. હોંશિલી નારીઓ
અને કુમારિકાઓ છુંદણા છુંદાવે છે. રેશમી રૂમાલ, કોળી કામમાં દિયરવટાની પ્રથા અસ્તિત્વ ધરાવે
બંગતિઓ અને અત્તર ખરીદે છે સરખી સાહેલીઓ છે. પતિના મૃત્યુ બાદ સ્ત્રીએ ગમે તેટલી નાની
મળીને સાયબાની મીઠી મશ્કરી પણ કરે છે. ઉંમરના દિયર સાથે લગ્ન કરવાં પડે છે. આ રિવાજ
ચગડોળની મોજ માણે છે. અને રાસડાની રમઝટ આજે તો નામશેષ બનતો જાય છે. પારકી પત્નીને
બોલાવે છે. બળજબરીથી એટલે કે સવેલી ઉપાડી જવાનો રિવાજ પણ આદિવાસીઓમાં પ્રચલિત છે. કોઈ વાર કાયર
લોકગીતો અને લોકનૃત્યો એ આ પ્રજાનું શ્રમપતિથી કંટાળેલી સ્ત્રી પતિને ઉભે મૂકીને મનમાન્યા નિવારણ સંગીત ગણાય છે. વારતહેવારે ઢોલ સાથે સાથે ચાલી નીકળે છે. પરિણામે વેરની પરંપરા રાસડે તો રમવાનું જ. ઢેલ પર ચલતી, હીંચ વગેરે પણ ઉભી થાય છે.
તાલ બદલતો ઢોલી વચ્ચે ઉભે હોય, ફરતા કુંડાળે છૂટાછેડાના રિવાજને સારગતિ કે લખણાના
યુવાનીથી થનગનતા જુવાનડા અને જુવતીઓને નામે ઓળખવામાં આવે છે. વિધવાનું પુનર્લગ્ન
રાસડો ચગે એમાં શું માણા રહે! નાતરું ગણાય છે. લખણ પછી કરેલાં લગ્ન
મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન, ઘરઘરણું કહેવાય છે. પતિ ઈચ્છે ત્યારે સ્ત્રીને લખણું કરી આપે છે જ્યારે સ્ત્રી છૂટી થવા માગે
કયાં રમી આવ્યા! તે તેણે પતિને લગ્ન ખર્ચ પેટે રૂા ૧૫૦ આપવા
માથા કેરો મુગટ કયાં મૂકી આવ્યા ! પડે છે. વાઘરી કેમમાં છુટાછેડા તે બહુ સામાન્ય આ વેણી કાની પહેરી લાવ્યા હે કાન, બાબત ગણાય છે.
કયાં રમી આવ્યા ! આદિવાસી પ્રજાએનું પોતાનું જુદું બંધારણ હોય છે તેમ છતાં કોઈ લેખિત નિયમો હોતા નથી. આમ ધરાઈ ધરાઈને ગીતો ગાય છે અને થાકથી પરાપૂર્વથી ચાલ્યા આવતા રિતરિવાજો અનુસાર કંટાળેલા જીવનને હળવા ફૂલ જેવા બનાવી દે છે. નાતના પટેલ પરસ્પરના ઝઘડા, છૂટાછેડા, નાતરું,
આદિવાસી પ્રજાના ધામિક જીવન પર દષિમત પુનર્લગ્ન વગેરે સામાજિક પ્રશ્નોનું નિરાકરણ લાવે
કરતાં જણાય છે કે સાધુસંતે તરફ તેઓ ખૂબ જ છે. ન્યાતનું કહેવું ન માનનારને દંડ કરવામાં
શ્રદ્ધા ધરાવે છે. મરણ પ્રસંગે વિધિ માટે સાધુઓને આવે છે. અથવા તો બહિષ્કાર કરવામાં આવે છે.
બોલાવે છે. તેમ છતાં માતા પ્રત્યે તેમની શ્રદ્ધા આન દેત્સો એ ભારતીય સંસ્કૃતિની અનુપમ
ઓછી છે તેવું પણ નથી. ભક્ત કે માતાની કંઠી ભેટ છે. કરછના આદિવાસીઓ દિવાળી, હોળી જન્માષ્ટમી
પહેરે છે. સારા માઠા પ્રસંગે ભાવ એટલે કે ભજન
કરાવે છે. વાઘરી લેકે કાળકા માતાની પૂજા કરે જેવા તહેવાર ઉજવે છે. નવરાત્રી તો તેમનું માનીતું પર્વ. નવે દિવસે માતાજીની પૂજા થાય. નૈવેદ્ય ધરાય
છે. માતા કેપે તો સત્યાનાશ વાળી દે એવી અને ઢેલ સાથે રાસડાની રમઝટ બોલે.
લોકમાન્યતા પ્રચલિત હોવાથી માતાને શાંત કરવા , ,
માંડવો નખાય છે, ડાકલા વાગે છે, અને ભૂવા ધૂણે મેળે એ મનોરંજન માણવાનું અને આનંદ છે, અને માતાજીની “અવાર' ગણાય છે. ચામુંડા, લૂંટવાનું અને ખુ સ્થળ ગણાય છે. આદિવાસીઓ શિકાતર, શક્તિ, ખોડિયાર, માલણ વગેરે કુળદેવીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૦૮:
ઉપરાંત શાપૂરા, વાછરો, પાળિયા, ગણેશ વગેરે કપડાના ગાભાનું એક પૂતળું બનાવે છે. તેને 'દેવને પણ પૂજે છે.
મૃતાત્મા કપે છે. એક નાનકડી સિરણી બને છે.
અંત્યેષ્ટવિધિ : સ્ત્રી અને પુરૂષના શબને સ્નાન તેમાં થોડા થોડા અંતરે દોરી બાંધીને, રૂનાં કરાવીને, લાલ કફન ઓઢાડે છે. ઠાઠડીની ચારે બાજ પૂમડાં મૂકવામાં આવે છે નિસરણીને સ્વર્ગની સીડી નાળિયેરની કાચલી બાંધે છે. કેરળી લે કે કાચ અને ગણવામાં આવે છે પૂતળાને નિસરણી પર ચડાવે ૫ રોટલો તથા ઘી ગોળનું ભાથું બાંધે છે. અને છે અને સીડીની દેરી સળગાવીને જોત પ્રગટાવવામાં શબના જમણા અંગુઠે આગ લગાડે છે કેળી તથા આવે છે દેરી સડસડાટ બળી જાય તો મૃતાત્માની ભીલ કોમમાં શબને બાળવાનો રિવાજ છે. જેની સદ્ગતિ થઈ હશે એમ મ ય છે. માત.પંથી લે કે તથા વાઘરી કે મમાં શબને દાટીને તેના પર સમાધિ તના દર્શન કરવા માટે આવે છે. અન્ય
ચે છે. મૃત બાળકને હીંચે ળીને દાટે છે. ત્રીજે સામાજિક પ્રથાઓની માફક શંખ ળની પ્રથા પણ દિવસે સુવાળી ઉતારે છે, અને ૧રમે દિવસે બારમે આજે વિસરાતી જાય છે કરીને લાપસીનું જમણ કરે છે બારમું થાય તો મૃતાત્માને જીવ મતે જતો નથી એવા લોકમાન્યતા છે. આમ કચ્છની આદિવાસી પ્રજાના સામાજિક
રીત રિવાજોને અભ્યાસ, ઇતિહાસકારે, લેક મૃત્યુ બાદ આત્મ ની સદગતિ થઈ કે નહીં તે સાહિત્યના રસિયાજ અને સમાજશાસ્ત્રના શોખીને જાણુવા માટે માતા મકતો શંખોળની વિધિ કરે છે. માટે અભાસનો વિષય' બની શકે તેમ છે.
શુભેચ્છા પાઠવે છે. - શ્રી કેબડી વિ કા. સહકારી મંડળી
મુ કબડી (જિ. ભાવનગર)
૨જી. નં - ૧૩૮ શેર ભંડોળ :- ૧૭૦૦૦-૦૦ અનામત ફડ :- ૨૦૦૦-૦૦
સ્થાપના તારીખ :- ૬-૧-૩૮ સભ્ય સંખ્યા :- ૯૨
શાંતિલાલ ફુલચંદ
મોનાભાઈ લીબાભાઈ
પ્રમુખ
મંત્રી
બ. ક. સભ્ય :- (૧) શામજી કેશવભાઈ (૨) કાનાભાઈ ભગવાનભાઈ (૩) રામજી કાળાભાઈ
. (૪) મુળજી પિલાભાઈ (૫) નંદલાલ દયાળભાઈ (૬) બાપલખા જીવણખા
(૭) રવજી ગાંડાભાઈ (૮) નાથા જીવાભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
કચ્છી ભાષાઃ ઉદ્ભવ અને સ્વરૂપ
–પ્રીમલાલ કવિ બી.એ.(એનસ) સાહિત્યાલંધર
તેવી કર્કશ ગણાવવાને પણ પ્રયત્ન કર્યો છે. પરંતુ કરછી ભાષા એટલે શું? એ એક સર્વ સામાન્ય માયા લોક સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેથાણીએ પ્રશ્ન છે જે કોઈપણ વ્યકિતને ઉદ્દભવી શકે; કારણ
કચ્છી ભાષાની ધગી તાકાતનાં દર્શન કર્યા હતાં. કે ભારતીય બંધારણે માન્ય કરેલ ચૌદ ભાષાઓમાં
અને તેને વીરભાષા તરીકે બિરદાવી હતી. અનેકવિધ આવી કઈ ભાષા નથી. વાત પણ ખરી છે,
પ્રવૃત્તિઓમાં શ્રી મેધાણીને આ દિશામાં કાર્ય કરવાની નજીકના વર્ષોમાં આવું સ્થાન તે મેળવી શકે તેવી
સુવિધા ન મળી એટલે કરછી ભાષા ઝવેરીની શક્યતા પણ નથી કારણ કે હજી તેને ઘણું
કસોટીએ ચડતાં રહી ગઈ. હાલમાં સાક્ષરવર્ય શ્રી મર્યાદાઓ રહેલી છે. પરંતુ તેમ છતાં કચ્છી ભાષાને
કે. કા. શાસ્ત્રી આ દિશામાં પ્રવૃત્ત છે અને તેમના જેવા ઉલેખી શકાય તેમ પણ નથી ભલે કોઈ એને
તજજ્ઞને હાથે કચ્છી ભાષાનું સાચું સ્વરૂપ ગુજરાત વાચિક ગણીને “બોલો” તરીકે ખપાવે પરંતુ
સમક્ષ પ્રદર્શિત થશે તો તે એક સૌભાગ્ય ગણાશે. તેનામાં ભાષાની તમામ ક્ષમતાઓ છે અને સમૃદ્ધને
ભાષાવિદ માટે એ એક તણખેડાયેલો અગોચર સાહિત્યક વારસો પણ તે ધરાવે છે. હું તેને ભાષા જ પ્રદેશ પડી છે. તેને પ્રકાશમાં લાવવામાં આવે તે ગણાવું છું.
'
ગુજરાતી ભાષા સાહિત્ય વધુ સમૃદ્ધ થશે. - કચ્છી ભાષાને યથાર્થ પરિચય મેટા ભાગના
- કરછી ભાષા એટલે કચછની ભાષા આ એક ગુજરાતને નથી. કચ્છના ભૌગોલિક પરિચય વિષે
સામાન્ય વૈધાનિક વ્યાપ્ત છે. અંશતઃ એ રાત્રી પણ હજી પ્રજાના મેટા વર્ગમાં જામક આલે
પષ્ણુ છે. કરછી ભાષા તરીકે જેને ઓળખવામાં પ્રવર્તે છે. માવા જામક ખ્યાલો અને અપૂસ્તા
અવે છે તે ભાષાને નામાભિધાન કચ્છ પ્રદેશ પરથી જ સંપર્કોને કારણે જ ગુજરાતનું જ એક સાંસ્કૃતિક
મળે છે. પરંતુ કચ્છી ભાષાએ માત્ર કચ્છની જ ભાષા અંગ હોવા છતાં કરછ ઉપેક્ષિત દશામાં રહ્યું અને
નથી. કચ્છમાં એ ભાષા મોટા જન સમુદાયમાં તેના લીધે તેની વિશિષ્ટ ભાષા, સાહિત્ય, સંસ્કૃત્તિ
વપરાય છે. તદુપરાંત બ્રહદ્ મુંબઈમાં અને સમગ્ર . વગેરે પ્રત્યે ગુજરાતના વિદ્વાનો અને ભાવિદાએ
ભારતમાં સર્વત્ર કછી લેક વસે છે. વેપાર ધંધો પૂરતું લક્ષ આપ્યું નહીં.
માટે છ બહાર રહેનાર આવા ૫દર લાખ આજે ઐતિહાસિક પરિબળોએ બે વું સ્વરૂપ ધારણ
કરછીઓની તે ભાષા છે. એટલું જ નહીં પરંતુ મુળ કર્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં તેના અંગભૂત એવા કચ્છમાંથી વ્યવસાયા સૌરાષ્ટ્રમાં આવી વસેલ અને કચ્છ વિષે કશુંક જાણવાની ઉત્સુક્તા જાગી છે. તેના સ્થિર થયેલ મિંયાણા, મેમણ, જાડેજા રાજપૂત
લોકજીવન ભાષા, સાહિત્ય આદિ પ્રત્યે અભિરૂચિ વગેરે આજે સેંકડે વર્ષોથી સૌરાષ્ટ્રમાં વસતા હોવા પેદા થઈ છે તે એક સુભગ અભિન્નય છે. છતાં પોતાની આ ભતૃભાષા જાળવી રહ્યા છે. ભાવાત્મઋ ઍમનાં પરિબળે એથી પરિપુષ્ટ થશે. સૌરાષ્ટ્રના મધ્ય સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, હાલાર, વગેરે
કરછી ભાષા વિષે પુરતી ગંભીપ્સાથી હજી સુધી વિસ્તારમાં પથરાયેલી આ કામે અરસપરસની વિચારાયું નથી. કોઈએ તેને માટલીમાં કાંકરા ખખડે વાતચીતમાં આજે પણ આ માતૃભાષાનાજ વિનિયોગ
: રતિ,
"{ તેની વિ. પતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
: ૩૧૦:
કરે છે તેમણે આજેય પણ કચ્છી ભાષાને તેના પણ મહત્વનો ફાળો છે. કોઈ પણ ભાષા તેના દેશ અણિશુદ્ધ સ્વરૂપમાં જાળવી છે. આજે સૌરાષ્ટ્રમાં કાળથી પર ન રહી શકે. અને જ્યાં તેમાં વિધી રહેનારા આ લેકમાંથી ઘણાને એ ચ્છી ભાષા આવે ત્યાં તેને વિકાસ કંઠિત બને છે. છે તેવી ખબર પણ નથી પરંતુ હું કરછી ભાષાની ગોદમાં આળોટો છું અને સૌરાષ્ટ્રની આ કામના સંસ્કૃત ભાષા કાળક્રમે લેક ભાષાનું સ્થાન સંપર્કમાં છું ત્યારે મને આ ભાષાનું તુલનાત્મક સ્વરૂપ ગુમાવતી ગઈ અને તેના સ્થાને તેમાંથી વિકાસ
જાય છે અને તેના અંતર ને તપાસીને છે પામીને જન્મેલી નવી ભાષા પ્રચલિત બની. આ કે એ બે ભાષાઓમાં કઈ તાજિક ભેદ નથી. ભાષા ઉપર પ્રાકૃત તથા યાવની ભાષાઓની થોડી
અસર પડી. તેમાંય ધીમે ધીમે “અપભ્ર શ” તરીકે તાત્પર્ય એ છે કે હું કચ્છી ભાષાને નિર્દેશ ઓળખાતી નવી ભાષા અસ્તિત્વમાં આવી. કરૂં છું ત્યારે તે ભાષા માત્ર કચ્છ પૂરતી મર્યાદિત
આ અપભ્રંશ ઈસ્વીસનની છઠ્ઠી સદીથી પંદરમી નથી. એ કચ્છ, સૌરાષ્ટ્ર તથા અન્યત્ર વસતા કચ્છી
સદીનાં પ્રારંભકાળ દરમ્યાન પ્રચલિત હતી. પરંતુ ભાષી લેકની ભાષા છે જાડેજાએ તેને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વિક્રમ સંવત ૧૬૦૦ની આસપાસ
તેમાંય સંસ્કરણની પ્રક્રિયા ચાલુ હતી. અને દેશકાળ
પરત્વે તેમાં નવા સ્વરૂપ ઉદ્દભવી રહ્યા હતા. લાવ્યા. તેથી પહેલાં જ એ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પરિચિત બની ચૂકી હતી સૌરાષ્ટ્રમાં
આમાંથી જ હાલની પ્રચલિત પ્રાંતિક ભાષાઓ જાડેજાઓના આ પ્રદાનને લીધે કેટલાક આ ભાષાને
ઉદ્દભવી છે તેમ કહી શકાય. જાડેજ” ભાષા તરીકે ઓળખાવે છે,
ભાષાવિદ આ પાંચ ઉપકૂલ ગણાવે છે: | ભાષા એ મનુષ્યના વિચારોની અભિવ્યક્તિ (૧) પૂર્વવિભાગ તેમાંથી ઉદભવેલ ભાષાઓ બંગાળી, માટેનું ઉપાદાન છે. એ માટે કુદરતે મનુષ્યને ઉડિયા તથા આસામી. (૨) પશ્ચિમ વિભાગ. તેમાંથી સંજ્ઞાઓની બક્ષીસ આપી. તેમાંથી વર્ગો અને ઉદભવેલ ભાષાઓ રાજસ્થાની, ગુજરાતી, સિન્ધી શબ્દોને પ્રાદુર્ભાવ થયો. આ શબ્દને ઉપાદાન તરીકે તથા કચ્છી. (૩) ઉત્તર વિભાગ તેમાંથી ઉદ્દભવેલ લઈને મનુષ્ય નિજની ભાષાને વિકસાવી. ચોક્કસ ભાષાઓ કૌરવી, બાંગરૂ તથા પંજાબી, તદુપરાંત શબ્દ સંજ્ઞાઓને તેના રૂઢ વિશિષ્ટ અર્થો આપ્યા વિશિષ્ટ પહાડી ભાષાઓ. (૪) મધ્ય વિભાગ તેમાંથી અને તેમાંથી ભાષાકીય વાડમય સ્વરૂપે અસ્તિત્વમાં ઉદભવેલ ભાષાઓ વ્રજભાષા, પાંચાલી, અવધી, આવ્યું. ભાષાની દીપ્તિથી જગત ઝળહળી ઊઠયું; ભોજપુરી, મગહી તથા મૈથિલી. (૫) દક્ષિણ વિભાગ કારણ કે એક ભાષાએ સંસ્કૃત્તિઓની અનેક વિધ તેમાંથી ઉદભવેલ ભાષાઓ માળવી, છત્રીસગઢી, ભાત ઉપસાવી અને વિશ્વમાં એમને અંતર્ગત અનેક મરાઠી વગેરે. વિધતાનું ચાતુર્યપૂર્ણ સર્જન કર્યું. માનવજીવન એથી એક માર્ગ-Monotonousબનતું રહી ગયુ.
આ ઉપકૂલોમાં સ્પષ્ટ નિર્દિષ્ટ છે તેમ ગુજરાતી
તથા કચ્છી ભાષા પશ્ચિમી ઉપકૂલમાંથી પ્રાદુર્ભાવ ભારતમાં વૈદિક ભાષા સંરકૃતિ એ પ્રમુખ ભાષા પામી છે. આપણે જાણીએ છીએ કે પંદરમી સદીમાં છે અને આજની મોટા ભાગના ભારતીય ભાષાઓ અપભ્રંશમાંથી સંસ્કરણ પામી પામીને એક નવું આ મૂળમાંથી પ્ર દુર્ભાવ પામીને વિકસેલી છે. ભાષા ભાષા સ્વરૂપે અસ્તિત્વમાં આવેલું જેને જૂની ગુજરાતી અને તેના વિકાસ માટે મનુષ્ય ઊર્વગામિત્વની તરીકે ઓળખવામાં આવે છે. અપભ્રંશ અને જૂની સાથે સાથે દેશ, કાળ, આદિ અન્ય પરિબળોનો ગુજરાતી વચ્ચેના કાળમાં જે ભાષા રવરૂપ આકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
ધારણ કરી રહ્યું હતું તે કર્યું હતું? કેવું હતું?
આ
કચ્છી ભાષાના ઉદ્દભવને તવારીખના સમયની સાથે સબંધ છે. કચ્છી ભાષાના ઉદ્દભવ આ મધ્યવર્તી ભાષા સ્વરૂપમાંથી થયેલ છે. અને આનિ પર્યંત કેટલાંક તત્કાલિન લક્ષણા કચ્છી ભાષાએ સાચવી રાખ્યું છે. તેના મૂળ સ્વરૂપે સંસ્કૃત ભૂલીય અપભ્રંશમાંથી આકાર પામ્યાં છે વિભકિત પ્રત્યયે। આદિ લક્ષણા ઉત્તર અપભ્રંશમાંથી અપનાવેલ છે. અને કેટલાક તત્સમ શબ્દો પણ અકબંધ અપનાવી લીધેલ છે.
સાક્ષર શ્રી ગાવનરામ ત્રિપાઠીએ લખ્યું છે કે અપભ્રંશના ઉત્તર કાળમાં અને જૂની ગુજરાતી પૂર્વકાળમાં હાલ જેને કચ્છી કહેવાય છે તે ભાષા અસ્તિત્વમાં હતી. આ વિધાન કાઈ અતિશ્રાપ્તિ નથી. કચ્છી ભાષાનેા જ્યારે ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે ત્યારે એ સ્પષ્ટ થશે
જ. આના સમર્થ્યનમાં થોડાક ઉદાહરણો આ લેખમાં
અન્યત્ર આપેલ છે જે શંકાનું નિરસન કરશે. ઉર્દિષ્ટ
એટલુ જ છે કે હાલની કચ્છી ભાષાનું મૂળ ઉત્તર અપભ્રંશ અને જૂની ગુજરાતની મધ્યમાં છે, સાદી ભાષામાં કહીએ તેા તે ઉત્તર અપભ્રંશ'માંથી ઉતરી
આવી છે શ્રીમદ્ હેમચ દ્રાચ 'ના અપભ્ર'શ વ્યાકરણમાં વિભક્તિએના જે સ્વરૂપે આકારે પામ્યા છે તે પ્રક્રિયા સાથે કચ્છી ભાષાની વિભક્તિ વગેરે સરખાવાએ ત્યારે તેના સત્યાંશની પ્રતીતિ થાય છે.
ઉત્તર અપભ્રંશમાંથી ઉદ્ભવેલ આ ભાષા સ્વરૂપ જેને હું જૂની કચ્છી ભાષા કહું છું તે નવમી સદીની આસપાસ ઉત્તર ગુજરાત કચ્છ, સિ ંધ, થરપાકર, તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારામાં પ્રચલિત હતું, તે વખતે એ ભાષા કચ્છી, કે સિન્ધીનામાભિધાન પામી ન્હાતી એ વેળા કચ્છ સિન્ધની સાથે એકજ રાજકીય હકૂમત હેઠળ સકળાયેલું હતું અને પ્રાદેશક સાંપોં દૃઢ હતા. ધામે ધીમે ભૌગલિક પ્રતિકૂળત એથી એક બાજુ ગુજરાતની નવભૂમિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:૩૧૧ :
સાથેના સપ ઘટવા લાગ્યા અને બીજી બાજુ નવમી સદીના ઉત્તરાધમાં કચ્છ રાજકીય દૃષ્ટિએ સિન્ધથી જુદુ પડયું. સિધના સમા રાજપૂતે એ કચ્છમાં પેાતાની સ્વતંત્ર હકૂમત સ્થાપી, સિધ સાથેના બગડેલા રાજકીય સબધાને લીધે સિધ સાથેના સ’પર્દા પણ ધટયા આ રાજકીય, ભૌગેલિક પરિવત નાને લીધે કચ્છ એક ભિન્ન સ્વતંત્ર એક્યની પેઠે વિકસવા લાગ્યું.
ગુજરાતને સાલ કીઆના સુવ કાળ જોવા મળ્યા જાતિઓનું સ્થળાંતર થતુ રહ્યું અને જાની ગુજરાતી વિકસતી રહી. તેમાંથી મધ્યકાલીન ગુજરાતી અને પછી અર્વાચિન ગુજરાતીનું સ્વરૂપ લડાયું. સિંધ અને થરપારકરમાં જે પ્રાચિન કચ્છી ભાષાનું સ્વરૂપ હતું તે સંસ્કરણુ પામતું રહ્યું. તે રાજસ્થાની, પજાબી તથા ઉર્દૂ ભાષાના સંપર્કમા આાવ્યુ અને તેની અસરે તેમાં ઝીલાઈ આમ જૂની કચ્છીના સ્વરૂપમાંથી સુસંસ્કૃત આ નવું સ્વરૂપ ત્યાં પચલિત બન્યું અંગ્રેજોના આગમન પછી સિંધ પ્રદેશ તેમના શાસન નીચે આવ્યો. અગ્રેજ વિદ્વાનેાએ બીજી ભાષાઓની જેમ સિધની એ પ્રચલિત ભાષાના પણ શાસ્ત્રીય અભ્યાસ કર્યાં અને તેના પ્રથા પણ તૈયાર કર્યાં, તેમણે એ ભાષાને સિંધની ભાષા તરીકે સિધી નામાભિધાન' આપ્યું તેની ખાસ વિધિ પણ તૈયાર કરી અંતે તેને અર્વાચિન સ્વરૂપ સુધી વિકસવાની તક મળી. મૂળ કચ્છી મટી તે હવે સિધી તરીકે ઓળખાતી થઈ.
કચ્છમાં પરિસ્થિતિ જરા વિચિત્ર રહી અગિયારમી સદીમાં સિધ સાથેના સપક ઘણા એછે. થયા અને વ્યાપાર સંબંધોને બાદ કરતાં તે નહિ વત્ બની ગયે। પરિણામે કચ્છમાં પ્રચલિત જૂનો કચ્છીના ભાષા સ્વરૂપ ઉપર નતા જુની ગુજરાતીની દૃઢ અસર પડી કે ન તેા સિન્ધી એ જે અસા ઝીલી છે તેની કાઈ ઢીભૂત છાપ પડી. પરિણામે કચ્છની ભાષાનું સ`સ્કરણ અત્યંત મંદ પડી ગયું અને ક્રમેક્રમે
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
काम आंख
સ્થાપિત થઈ ગયું. આજે કચ્છી ભાષાને પ્રવાહ માટે જ ઉપરથી ધાતુ, ઇ ઉપરથી કાર ગિત થયો છે. વિકાસ કઠિત બન્યા છે પરંતુ ધાતુ વગેરે.
છી ભાષા હજીય જીવંત ભાષા છે. તેવાં સંસ્કરણને સદંતર અભાવ નથી.
(૩) કેટલાક શબ્દ રૂપની પ્રક્રિયા જોઈએ, પર ી પછી ગુજરાતીએ પિતાનું નવ સંસ્કૃત અપભ્રંશ કચ્છી ગુજરાતી પ્રસ્તાન આવું ત્યારથી કહી શકાએ નિજના - -૩ જૉ નૂતન સંરકરણને લીધે અને રૂઢ પ્રણાલિકાઓને લીધે નિ દિક્ ક્રિ પિતાનું વિશિષ્ટ સ્વરૂપ સજર્યું. આ સ્વરૂપ અજિની ના નામ ગુજરાતી તથા સિન્ધી અને અમો ભિન્ન છે. આ
राता तथा सिन्या बन्न मारा 'लन. अक्ष अकख-अख्ख अख्ख પરંતુ એને અર્થ એ નથી કે તેમાં કે મૂલગત
भूलमत पुत्र पुत्र-पुत्तर |
पुत्तर पुत्र-पूतर પરિવર્તન આવ્યા છે.
આ ઉપરથી જણાશે કે કઝીન શબ્દ સ્વરૂપ કચ્છી ભાષામાં તેનું પશ્ચિમી ઉપકૂળ અને તેનાં અપભ્ર શેથી કેટલા બધા નજીક છે? થોડા વધુ લક્ષણા તજ્યાં નથી એક વિદ્વાને યથાર્થ જ કહ્યું ઉદાહરણો જોઇએ. છે? કઈ ભાષા બીજી ભાષાથી પ્રભાવિત થાય છે. ત્યારે પણ તે પોતાનું મૂળરૂપ તજતી નથી મા (૪) ઉત્તર અપભ્રંશમાં વિસર્ગના અ ને ત્રો મુળરૂપે એ ભાષાઓમાં મળતા આવે તે તેમને થઈ જાય છે અને દિવયનનું રૂપ અદશ્ય થાય છે. ઉદ્દભવ સમાન મુળમાંથી થયો છે એમ સમજવું ક્રિયાસૂચક પ્રત્યય ના સ્થાને ૩ આવે છે. જેમકે જોઈએ પછી ભારે માટે પણ આ વિધાન તદન સંસ્કૃત gaઃ તાઃ નું અપભ્રંશ રૂ૫ પુત્ર
મા થાય છે. પશ્ચિમી ઉપકૂળની દૃષ્ટિએ જોઈએ
તે રાજસ્થાનમાં અપભ્રંશના આ પ્રત્યયનું સ્થાન કચ્છી ભાષાના ઉદભવ અને વિકાસની આટલી જ લે છે, કચ્છી તથા ગુજરાતીમાં પણ આ ‘’ ૫૧ મિશ્ન પછી આપણે ભાષાના વિકાસની પ્રત્યય જ છે અને તે તેમના પમી ઉપકુળને પુષ્ટિ પ્રક્રિયાને તપાસીએ તેવું મુળ ઉત્તર અપભ્રંશમાંથી આવે છે, જેમકે - . છે તેના સમર્થનમાં થોડા દુષ્કતો જોઇએ.
સંસ્કૃત. : સત્તઃ ઉત્તર અપભ્રંશ. પુરો (૧) કચ્છી ભાષાનું પ્રથમ ધ્યાન ખેંચતું આ રાજસ્થાની ૪ મા કરછી. પુત્તર લક્ષણ તે સંસ્કૃતની પેઠે તેના એકાક્ષરી શબ્દ સ્વરૂપ. ગુજરાતી- આવ્યા. આ સ્વરૂપ તત્સમ કે તદ્ભવ બન્ને રૂપે જોવા મળે છે જેમ કે સંત ને ઉપરથી કરછીમાં નો (૫) હવે છઠ્ઠી વિભક્તિના સ્વરૂપે સરખાવીએ અથવા જ શા માટે ઉપરથી ‘’ સિંહ પશ્ચિમી ઉપકૂળનું લક્ષણ એ છે કે આ વિભક્તિમાં માટે દિ ઉપરથી તો તેમજ શ્વાસ ઉપરથી પુલિંગ એક વચનને પ્રત્યય લો તથા બહુ વચનને તેના અર્થમાં ..
પ્રત્યય ના હોય છે. સબંધક પ્રત્યય દરેક ભાષામાં
જાદે હાય શકે જેમકે રાજસ્થાની જ ગુજરાતીમાં (૨) કેટલાક ધાત રૂપે જોઈએ પીવું માટે ન તથા કચ્છીમાં જ આવા પ્રત્યય છે. નીચેના સં -fપ ઉપરથી જ ધાતુ, ખાવું રૂપ સરખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
:૫૩ :
અપભ્રંશ.
રાજસ્થાની. પશ્ચિમી કુળમાં ઉત્તર અપભ્રંશમાંથી ઉતરી આવેલી એ.વ. નાનો
જંલિ કો ભાષાઓ રાજસ્થાની તથા ગુજરાતી સાથે કચ્છી બ.વ. જયાં
નં
ભાષા પણ તેના સમાન લક્ષણો સાચવી રહી છે.. કચ્છી.
ગુજરાતી. એ.વ. i
नंदनो छोकरो મને લાગે છે કે ગૃલગત સ્વરૂપને તથા બ,વ, is a
જંતુન છાલ લક્ષણોને સ્પષ્ટ કરતા આટલા ઉદાહરણો કચ્છી
ભાષા ઉદભવ અને વિકાસ વિષેના મારા એ સભ્યોને આ ઉદાહરણો ઉપરથી સ્પષ્ટ સમજાશે કે સમર્થન ૫ બની રહેશે.
શુભેચ્છા પાઠવે છે.
શ્રી ભીકડા વિ. કા. સહકારી મંડળી
મુ ભીકડા (જિ. ભાવનગર)
૨૭. નં :- ૨૦૪૬ શેર ભડળ - ૧૫૦૦૦-૦૦ અનામત ફડ :- ૪૦૦૦-૦૦
સ્થાપના તારીખ :- ૨૧-૫-૨૦ સભ્ય સંખ્યા :- ૯૧
કુવરસિંહ આણંદસિંહ
ઉદેશગ મલુભાઈ મંત્રી
પ્રમુખ વ્ય ક. સભ્ય - (૧) બાબુભાઈ પોપટભાઈ (૨) જામશંગ ગજાભાઈ (૩) વનરાજસિંહ કેશુભા
(૪) ભેથાભાઈ વાલજીભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રનું નૃત્ય અભિનય દર્શન
-યશવંતરાય ડી. ભટ્ટ સંગીતાચાર્ય, ભાવનગર
રાતિ પ્રેદમાં મારા માત: સૌરાષ્ટ્રના નૃત્યેનું પરિચય દર્શન નિર્વત્તિ વાઘની જ્ઞમારતા રાતે II તાંડવ નૃત્ય. (પુ.) નૃત્ય (લાસ્ય નૃત્ય મહિલા) અર્થાત્ જે મનુષ્ય પ્રસન્ન ચિતથી ભક્તિ ભાવ
મદારી , રસ ગરબા નૃત્ય રસ પૂર્વક શ્રદ્ધાથી નૃત્ય કરે છે. તે મનુષ્ય જન્મ
ઢાલ તલવાર , તાલ
રાસ - જમાંતર પાપોથી વિમુક્ત થાય છે.
દાંડીયા રાસ , અભિનય મયુર , પ્રાચીન માન્યતાઓ અનુસાર દેવતાઓના મતાનુસાર પાંચમા વેદની એટલે કે નાટય વેદની નટવરી -, રૂપ ગાગર , રચના બ્રહ્માજીએ કરી, પ્રત્યેક મનુષ્ય એ કલા દ્વારા અશ્વ
ગુણ ટીપણી , આનંદ લઈ શકે છે. આ નાટય તથા નૃત્ય વેદની ભીલ , અલંકાર રૂમાલ ,, પ્રણવ શિક્ષા ભરત મુનિએ પ્રાપ્ત કરી, નૃત્યની
ભાલા તીર , પહેરવેશ દાંડીયારાસ , પ્રાચિન લલિત કલાનું રસ અભિનય દર્શન કરાવ્યું. ભારતના પ્રાચીન કે “મહાભારત” “રામાયણ” ત ગ , વેષભુજા કટાર , ઈત્યાદિ ગ્રંથોમાં પણ આપણું નૃત્યનું અભિ- ભગવાન શંકરના ગણ તંદુજીએ પ્રાચિન દર્શન કરાવેલ છે ભગવાન શંકરે હાથમાં ડમરૂ રૂપિ મુનિએ ને તાંડવ નૃત્યની શિક્ષા આપી. અને બજાવી તાંડવ નૃત્યની ઉપતિ કરી અને ભગવતી તે તો વિના મા,
ગવત તે નૃત્ય વિદ્યા માનવ જીવનમાં પ્રચલિત કરી. પાર્વતી દેવીએ લાસ્ય નૃત્યની ઉત્પત્તિ કરી, એટલે ભગવતી પાર્વતી દેવીએ બાણાસુરની પુત્રી ઉષાને કે તાંડવ એટલે પુરૂષનું કૃત્ય અને લાસ્ય એટલે કે હાસ્ય ન
અટન કે લાસ્ય નૃત્યની અદભૂત તાલીમ આપી નૃત્યમાં મહિલાઓનું નૃત્ય, અમ બે પ્રણાલિકા ગણવામાં
પ્રવીણતા પ્રાપ્ત કરાવી. ઉષાએ દ્વારકા નગરીમા જઈ આવે છેભારતમાં નૃત્યના ભિન્ન ભિન્ન ઘણીજ સોરાષ્ટ્ર ની દ્વારકા નગરીની મહિલાઓ દ્વારા આ પ્રકાર છે. કે જે કથક, કથકલી, મણીપુરી. ભરત લાય નૃત્યના સૌરાષ્ટ્ર સમસ્તમાં પ્રયાર કર્યો. નાટયમ, બારમીઝ, જાવાઈ રોક એન્ડ રોલ (પાશ્ચાત્ય) ઇત્યાદિ ઘણીજ પદ્ધતિઓ છે પરંતુ અહિંયા આગળ મુગલાઇ રાજ્ય કાલમાં દક્ષિણના મહાન દેવ આપણે તે “સૌરાષ્ટ્રના પ્રાચીન નૃત્ય”નું અવલોકન મંદિરોમાં ઈશ્વરની મુર્તિ સાનિધ્ય મહાન નર્તકીના કરવાનું છે. અને આ સ્થાને સૌરાષ્ટ્રનું નૃત્ય દર્શન અન્ય ગીતના મહાન સમારંભે આયોજન કરવામાં તથા તેના ભિન્ન ભિન્ન પ્રકારો અહીંયા આગળ આવતા હતા અને દેવ મ દીરોમાં પણ નૃત્યની દર્શાવવામાં આવે છે, કે જે નૃત્યના નામે રાસ, સાધનાને પવિત્ર ગણવામાં આવતી હતી પરંતુ નૃત્ય, ગરબા નૃત્ય, ગાગર નૃત્ય, મદારી–બીન-નૃત્ય, મુગલ બાદશાહએ આપણી નર્તક થા નર્તકીની રૂમાલ નત્ય, દાંડીયા રાસ-નૃત્ય, ટીપણી નૃત્ય, ભાંગરા નૃત્ય સાધનની કિંમતનું મુલ્ય શરાબ થા દ્રવ્યના નૃત્ય, મયુર નુત્ય" ઇત્યાદિ પ્રાચિન લેક નૃત્યની મુલાકનથી પરિવર્તન કર્યું જે નૃત્ય સાધનાથી દેવ ઘણજ પ્રકારો સૌરાષ્ટ્રની ધરતી ઉપર પ્રચલિત છે. દાસી નર્તકીએ. પરમ કૃપાવંત પરમાત્માને તેમની અને જેનો ઉલ્લેખ અહીંયા આગળ કરવામાં આવે છે. નૃત્યની સાધનાની સિદ્ધિ દારા સિંહાસન ભકિત દ્વારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
: ૩૧૫ : '
નૃત્ય કરાવતી હતી, તે નર્તકીઓ આજ શરાબની રૂમઝુમ ઝણકારથી ડોલવા લાગે છે. આ છે આપણા ખાલી થા વિલાસના રાહ પર જઈ રહી છે. સૌરાષ્ટ્રના નૃત્ય નાદના ચમકાર, આથી આપણે
પણ સમજવું જોઇએ કે નૃત્ય થા નાદની મધુર ભગવતી મીરાએ પગમાં ઘુઘરા બાંધી એક વનીમાં માનવ પણ આનંદ પામે તેમાં શી નવાઇ? તારાની નાદે મધુર ધ્વનીથી નૃત્ય કરી પરમ સર્પ જેવું અબોલ પ્રાણી પણું પોતાના દેહનું વંદનીય પરમાત્માના મહાન પદને પ્રત્યકર્યું હતું, જેની બલીદાન આપી દે છે. આ છે નત્ય થા નાદ નૃત્ય ભાવના તાલ પ્રભુની સાથે લાગ્યા હતા તે વનિને ચમકાર મીને પૈસાને, ખ્યાતિનો, માયાને, જરાયે પણ મોહ ન હતો, નૃત્ય ત્થા નાદની અદ્ભુત સાધના ઢાલ તલવાર નૃત્ય...સૌરાષ્ટ્ર દેશના મહાન દ્વારા ભગવતી મીરા એ પ્રભોને પોતે તેમનાં સ્વામિ યુદ્ધાઓ ઢાલ તલવાર નૃત્યનું પ્રદર્શન રાજ્ય બનાવ્યા. મી સદાય પ્રભુ સાધનમાં મગ્ન રહી દરબારો કરી સૌરાષ્ટ્રના મહારાજાઓ પાસેથી આનંદથી ધ્યાન મગ્ન અવસ્થામાં નીચેનું પદ નૃત્ય મહાન બક્ષિસ ત્થા આદર માન સંપાદન કરતા કરતી ગાતી હતી....... કે જે પદ.... પગ ઘુઘરૂં હતા. આ શૈલીને બાજે એક પ્રકાર ભાલા તીર બાંધ મીરા, નાચી રે.
નૃત્ય તે પણ ઉપરોકત કળાની માફક કરવામાં
આવે છે. મેં તે અપને નારાયણકી,
- દાંડીયા રાસ નૃત્ય...સૌરાષ્ટ્રનું પ્રાચિને નૃત્ય આપહી હે ગઈ દાસી રે....... પગ
દાંડીયા રાસ પુરૂ ત્થા સ્ત્રીઓ એકી તાલ હીંચ ભકત કવિ નરસિંહને એકતારા તથા ક તાલની
કહેરવાઈત્યાદિ તાલમાં લઈ ગરબાઓની મધુર મધુર નાદ ધવની ત્થા ગીત ગાતા થા નૃત્ય કરતાં
વતીથી હાથમાં દાંડીયા લઈ સ્ત્રી ત્થા પુરૂષો પિતાના દેહનું પણ ભાન ભુલી જઇ પરમાત્માને
રમઝટ બોલાવે છે. પ્રેક્ષકોના મન નૃત્ય થી પિતાનું જીવન સર્વસ્વ ચૌછાવર કરી દેતા અને ગરબાની ધુનથી માર છત કરી લે છે અને નરસિંહની નૃત્યગીત સાધનાથી પ્રભુને , સ્વયં સૌરાષ્ટ્રનું દાંડીયા રાસ, નૃત્ય પ્રથમ કક્ષાનું પ્રસન્ન થવું પડતું એક વાર નરસિંહને શ્રી કૃષ્ણ છે. આમાં તેલ બંસી, શહનાઈ ઈત્યાદી વાધ્યોનો પરમાત્માએ તેની સાથે ત્રિલમાં લઈ જઈ મહારાસ ઉપયોગ કરવામાં આવે છે. નૃત્યનું અભિનય દર્શન કરાવ્યું, અને ભકત
- નટવરી નૃત્ય . સૌરાષ્ટ્રમાં નૌરાત્રીના નરસિહ મહેતા તેમના બનાવેલા કાવ્યોમાં મહારાસ
ન પ્રસંગ ઉપર રામલીલા, ભવાઈ ત્યાદિના કાર્ય નૃત્યને સર્વોપરી વર્ણિત કરી બતાવ્યું છે. આ નૃત્યના
ક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે નટઉત્પતિ શ્રી કૃષ્ણ પરમાત્માએ કરેલી.
વરી... નૃત્ય એટલે કે રાધા કૃષ્ણના પ્રસંગેનું
બ્રજ ભાષામાં નૃત્ય. ગીત ધ્વનિનું વર્ણન કરવા મદારી નૃત્ય...ભાવનગર, જુનાગઢ, જામનગર,
માં આવે છે. આ છે એક નટવરી...નૃત્ય સૌરાષ્ટ્ર રાજકેટ થી સૌરાષ્ટ્રની સમસ્ત ગામડાઓની
ના નૃત્યને પ્રકાર બઝારમાં મદારી તેમના પગમાં ઘુઘરા બાંધી અને મુખ દ્વારા બીન બજાવી જ્યારે તાલમાં અશ્વ.. નૃત્ય... હાલમાં સૌરાષ્ટ્ર દ્વારા આ નાચવા મંડે છે ત્યારે સર્પ જેવું ઝેરી પ્રાણી નૃત્ય પણ પ્રચારમાં આવવા લાગ્યું છે. બે પુરૂષ પણ પોતાનું ભાન ભુલી બીનની થા નૃત્યની ઘોડાઓના મુખ પહેવેશ ધારણું કરી અપ નૃત્ય ધનમાં મદ મત બની જાય છે અને નૃત્યના મધુર હીંધતાલ તથા કહેરવા તાલેમ કરે છે. જે નૃત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
: ૩૧૬ :
બાળકને ઘણાંજ પસંદ પડે છે. અને આનંદની
1 ઘણાજ પ્રસ કે પડે છે. અને આને દના રૂમાલનત્ય આ નૃત્યને પ્રકાર હાથમાં રૂમાલ સાથે તેમની સાથે નાચવા ત્યા કુદવા મંડે છે. રાખી બે સ્ત્રીઓ નૃત્ય કરે છે આ નૃત્ય પણ
સૌરાષ્ટ્રમાંથી પ્રચાર થયેલ છે એવી માન્યતા છે. ભિલ...નૃત્ય” આ નૃત્યને પણ પ્રચરિ આ નૃત્યમાં આનંદથી ભાવનાઓનું રસ દર્શન સૌરાષ્ટ્રમાં થવા માંડયો છે જેમાં ભિલ ત્યા ભીલડી કરાવે છે. સાથે નૃત્ય કરી પ્રેક્ષકોના મન આનંદ વિભોર કરી દે છે.
ગાગર નૃત્ય..આ નૃત્ય પણ સૌરાષ્ટ્રને પ્રાચિન
પ્રકાર છે. આનૃત્યમાં પાંચ અથવા છ મહિલાઓ ગરાબાનૃત્ય. એ સૌરાષ્ટ્રની મહિલા
પગમાં ઝાંઝરીયા પહેરી મન મેહક રેશમી પોષાક ઓનો પ્રાચિન નૃત્ય પ્રકાર છે કે જે નવરાત્રિના
ધારણ કરી પનઘટ ઉપર રૂમઝમ પગમાં ઝાંઝરીયોનો તહેવારોમાં શિર ઉપર પ્રકાશિત ગરબા લઈ નવદુર્ગા
ઝનકાર કરતી ગીત નૃત્ય ગાતી હુમક ઠુમક ચાલ ચાલી દેવીના હીથ, દાદર, કહેરવા તલમાં ગરબા નયના રસ ભાવ ટાક્ષ બતાવી મોહ મુગ્ધ બનાવી દે નૃત્ય ગાઈ ભકિતરસનું વાતાવરણ જમાવે છે. તેવું નૃત્ય દર્શનાભિનય આ નૃત્યમાં છે. આ ગરબા નૃત્યમાં ત્રીસથી ચાલીશ બહેને માથે ગરબા લઈ તાલમાં તાળીઓ પાડી ઘુમી ઘુમી ટીપણી નૃત્ય...આ નૃત્ય સૌરાષ્ટ્રના ચોરવાડ પ્રેક્ષક થા ઓતાઓને મનોરંજીત કરી દે છે. આ ગામના એક મહિલા નૃત્ય છે. આ ગીત નૃત્યમાં છે આપણા પ્રાચિન નય ગીત ગરબાની સાધના ૧૫થી ૨૦ મહિલાઓના વૃંદ દ્વારા કરવામા આવે છે સિધિ. સૌરાષ્ટ્રના રાસ ગરબા નૃત્યને ભારતિય આ નૃત્ય એ ટીપણ કળાને નૃત્ય પણ ગણવામાં સંસારમાં પ્રણવ સ્થાન આપવામાં આવ્યું છે. આવે છે. મહિલાઓના મધુર કંઠ ધ્વનીથી જ્યારે સૌરાષ્ટ્રના ગરબા ગવાય ત્યારે સૌરાષ્ટ્રને માનવ મેરામણ પણ કટર નૃત્ય..આ નત્યને પ્રચાર પણ સૌરાષ્ટ્રમાં સાથે તાલ આપી... આનંદથી ઢોલ ત્યા બંસી થવા પામ્યું છે, આ બે મહિલાઓ હાથમાં કટાર શહનાઈના સૂરમાં નૃત્ય કરવા લાગી જાય છે. ધારણ કરી નૃત્ય કરવામાં આવે છે આ નૃત્યમાં
વિર રસના તથા કાચા રસ ભાવનાઓનું રસ નૃત્ય રાસ નૃત્ય. આપણુએક સૌરાષ્ટ્રની મહિલાઓને દર્શન કરાવવામાં આવે છે. આને કાટારી નૃત્ય પ્રાચિન નૃત્ય,રાસ પ્રકાર છે. જેમાં પાંત્રીશથી પણ કહે છે. ચાલીસ મહિલાઓ હાથથી તાળી આપી તથા પગેથી દેશ આપી તાલની ગતિ હિંચ, કહેરવા, દાદરા, તાનસેનજીના ગુરૂ સ્વામિ હરિદાસજી જ્યારે રાગ ઇત્યાદિ તાલેમાં નૃત્ય ગીતના મધુર નાદથી ઘુમી ગાઈ યમન કલ્યાણ તંબુર ૫ખવાજની મધુર નૃત્ય ધુનમાં આનંદની ભાવનાઓને ઉચ અભિનવ દર્શન કરાવે છે. ભગ્ન બની ગાતા ત્યારે શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીની
મૂર્તિ સિંહાસન ઉપર આનંદથી નૃત્ય કરતી હતી. મયુરબેન્ક ..સૌરાષ્ટ્રવૃત્ય સંસારમાં મહિલાઓ સ્વામી હરીદાસજી નૃત્યની ધ્યાનમગ્ન અવસ્થામાં દ્વારા આ મયુર નૃત્યનો પણ પ્રચાર ઘણું જ સારી ચાર ચાર પાંચ પાંચ કલાક ભગવાન સમક્ષ નત્યાન રીતે થઈ રહ્યો છે. આ નૃત્યમાં પાંચ-છ મહિલાઓ વિભોર થઈ જતા હતા. મયુર પીંછ ધારણ કરી મપુરની મસ્ત ભાવનાઓનું રસ નૃત્ય દર્શન કરાવી વર્ષા ઋતુનું વર્ણન કરી પતગ નૃત્ય..આ એક નૃત્ય સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ નૃત્ય માનવજીવનનું મન હરી લે છે. પ્રચ રમા આવ્યો છે. જેમાં સ્ત્રીપુરૂષ નંદ સાથે નૃત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
ઠરી પત ́ગ ઉડાડવાને અભિનય તથા ક્રૂર ખેંચવાને અભિનય મુખાકૃતિ તથા હાથ પગના ચલને દ્વારા બતવવાના હાય છે. આ નૃત્યમાં શિશુવયના બાળકાને સારા રસ આવે છે.
""
ભક્તિ સાધના કરતાં રૂષિષ્ઠ પર હાથ મુકી બાળીને ભસ્મ કરી દેતા આથા રૂષિ મુનિયે વિષ્ણુ પાસે જઈ પ્રાર્થના કરી કે હે પ્રભુ! આ ભસ્માસુર રાક્ષસના નાશ કરે તે સારૂં કારણુ કે અમે બધાં તેની રાસિ વૃત્તિથી ત્રાસી ગયા છીએ. ભગવાન વિષ્ણુ આ વાત સાંભળી ભગવાન મહાદેવજી પાસે ગયા અને ભસ્માસુર રાક્ષને શી રીતે નાશ થાય તેનું કારણ
સૌરાષ્ટ્ર તથા ભારતના નૃત્યોમાં રસ, અભિનય, તાલ. આ ત્રણે કલામાં પુરૂષ અને મહિલા પરિપૂર્ણ
પૂછ્યું. મહાદેવે વિષ્ણુજીને કહ્યું કે તમે મેહન રૂપ ધારણ કરી નૃત્ય કરશે તે તેના હાથના અવયવ
રીતે સ ધના કરી પારગત હાવા જોઇએ. તાલ રસ અભિનય વિહાણુ, શુષ્ક નિરસ માનવજીવન દુનિયામાં જીવવા જેવું હાતુ નથી માનવ હંમેશા સિદ્ધિ
ભાન ભૂલી પેતે પેાતાનેા હાથ માથે મુકશે એટલે આપે। માપ તે રાક્ષસ કળી ભસ્મ થઈ જશે. સાળ વરસની સુંદરીનું માહની રૂપ ધારણ કરી મેહતી શંકરજીની વાતનુ તાપ લઈ ભગવાન વિષ્ણુએ
રસની ભાવનામાં ઉડે તે સાધનાની મહાન દૈવી કલા સિધ્ધીયેા. આપ મેળે માનવની પાસે નૃત્ય કરતી આવે છે . જેમ કે એક મકાનની ઇમારતના પાયા મૂળમાંથી કાચા હોય તે। ઇમારત જમીન દેત થઇ જાય છે. તે જ પ્રમાણે કલા તથા સાધનાને કાચા પાયે। હાય તેા કલાનું મૂલ્ય કિંમત વિનાનું ગળુવામાં
નૃત્યનો વનમાં નાચવાના આરંભ કર્યું આવું અદ્ભુત મેહની સ્વરૂપ જોઈ ભસ્માસુર રાક્ષસ મેહનીના રૂપમાં તથા નૃત્યમાં પાગલ બની ગયે!. અને મેહની સાથે પેાતે પણ નાચવા લાગ્યા ધીરે ધીરે મેાહતીકે હરત મુદ્રા દ્વારા શિર ઉપર હાથ
આવે છે. સાચા નૃત્ય સાધકની પાસે દુનિયાની મુકો ત્યારે ભરમાસુર રાક્ષસે ભાન ભુલી નૃત્યસંગ્મા મહાન સિઘ્ધિએ આપમેળે પેાતાની કલા સિદ્ધિથી આવે છે.
વસ્થામાં પોતાના હાથ પેાતાના માથા ઉપર મુઠ્ઠી પેાતાના દેહને પેાતે નાશ કર્યાં. અરે ભસ્માસુર રાક્ષસ ત્યાં આગળ બળીને ભરમ થઇ ગયા. આ છે
નૃત્યોથી માનવ જીવનના ગાતા પણ નાશ થાય છે. કારણુ કે નૃત્ય અભિનય તથા શારીરિક હલન ચલન દ્વારા શરીરના સર્વ અવયવેાતે સારી કસરત અને તાજગી મળે છે. નૃત્યથી સંધીવા ઈત્યાદી રાગનું નિવારણ થઇ શકે છે.
સૌરાષ્ટ્રના નૃત્ય તથા ભારતના ભિન્ન ભિન્ન એક મેાહની નૃત્યને ચમત્કાર. પ્રાચિન પુરાણમાં પણ નૃત્યને પ્રણવ સ્થાન આપવામાં આવ્યું છે. અને આપણા વેદે પણ કલાની સાધનાથી ભરપુર છે. આપણી ભારતિય કલા દુનિયામાં સર્વાં શ્રેષ્ઠ કલા છે કે જે પાશ્ચિમાત્ય કલા સાકા કહે છે. આપણી કલા ઉપર તેએા મેહમુગ્ધ થઇ જાય છે.
..
સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર રૂમઝૂમ નાચ રચાય ’’ પાયલની ઝણકારથી, માનવ મન હરખાય ’’
આપણા પ્રાચિન પુરાણમાં એક ભસ્માસુર રાક્ષસની કથા છે. તેમણે મહાન તપની સાધનાથી શંકરને પ્રસન્ન કરી પે।તે વરદાન માગ્યું કે કાઇ પણુ હથીયારથી અચવાતા કોઇપણ વસ્તુથી મારા શરીરના નાશ ન થાય અને જેની ઉપર હાથ મુકે તે મનુષ્ય બળી ભસ્મ થઈ જાય, આવું વરદાન શ'કર પાસે માગી, પાતે વનમાં રૂષિ મુનિયેના આશ્રમમાં તપ
: ૩૧૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શિવ તાંડવ નૃત્ય...શ ́કર મહાદેવ તથા ભગવતી પાર્વતી દેવાએ શિવ-પાવતી તાંડવ નૃત્ય કરી સમસ્ત ત્રિલેાકને ડૈજ્ઞાવ્યુ હતું, ત્યારે સર્વ દેવતાએ એ મહાદે અને સ્તુતિ કરી રીઝાવ્યા હતા. તાંડવ નૃત્યનાં વીર રસ તથા ધ ભાવનું અભિનય દર્શન કરાવવામાં આવે છે. નૃત્યના ઉત્પન્ન કર્યાં ભગવાન શિવ તથા પાર્વતીજી છે. અને ભગવાન ‘નટરાજ” તેમના
www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
: ૩૧૮:
મહાન ગયું છે. એક વખત શિવજીએ આનંદ અલંકાર તાર છે. આ સર્વ કલાના અલંકાર અવસ્થામાં આવી જઈ ભીલડી સાથે પ્રેમ નત્ય કર્યું સાધવાનો માનુષિક જીવનમાં સાધનાની પ્રેરણ હોવી હતું. ગાયન, વાદન, તથા નૃત્યના પ્રણવ આવિસ્કાર જોઈએ સાધના વિના સિદ્ધિ નથી. વર્તમાન યુગમાં કર્તા મહાદેવ સ્વયંભૂ તથા ભગવતી પાર્વતી દેવી છે. કોઈપણ કળાની સાધના કર્યા વિના મનુષ્યને પ્રસિદ્ધિ “હાથ ડમરૂ કર ત્રિશૂલ, જય જય નટરાજ દેવ” તથા કિર્તિ પામવી છે. અને તે પોતાની પ્રસિદ્ધિ “કઠ ધરત સર્ષ માલ, નાચત નટરાજ દેવ' માટે પાગલ જેવો થઈ જાય છે. કલા તથા સાધના
માટે નહિ પણ પિતાનું નામ કેમ ખ્યાતિ પ્રાપ્ય મનુષ્ય પોતાના જીવનમાં ગાયન વાદન તથા થાય તે તેના જીવનને ધ્યેય હોય છે. તેવા કલા નૃત્ય આદિ લલિત સુમધુર કળાઓને આનદ લે છે. સાધકે પાસેથી કલાનું વિસર્જન થઈ જાય છે. કલા તેજ પ્રમાણે ગગનમાં વિહાર કરતાં તથા હરીયાલી માટે વિણા ધારિનિ ભગવતિ સરસ્વતિ દેવજીએ એક ભાગ ઉપર વિહાર કરતા પશુ પંખીઓ પણ આ ઠેકાણે એવો આદેશ આપે છે કે કલા સાધવા માટે કાળમાં બહુજ આનંદ ધરાવે છે. વર્ષો ઋતુમાં મનુષ્ય જીવન ઘણું જ ઓછું છે. અને જન્મ મોરોના મધુરસ્વર ગુંજન તથા મરહેલ આનંદમાં
જમાતરની મહાન સાધના છે. તે પણ માનવ આવી નૃત્યમાં મગ્ન થઈ જાય છે. વસંત ઋતુમાં
તેમાં કદી પણ પાર પામી શકતો નથી... ભમરા તથા રંગે બેરંગી તિતલીઓ હરીયાલા વનમાં કુલેના પેડ ઉપર આનંદથી નૃત્ય કરી પિતાનું જીવન “નાદ સમુદ્ર તરનકો સરસ્વતિ કિન બિચાર' ધન્ય માને છે. મહાન જંગલોમાં હરણો પણ નૃત્ય “દે તુંબે કાંધે ધરી તોય ન પાયે પાર કરતાં જણાય છે. સર્પ જેવું મહાન ઝેરી પ્રાણી પણ મદારીના મધુર બીનના અવાજથી નાચવા માંડે છે.
સૌરાષ્ટ્રના નૃત્યમાં રસ તથા અભિનયને પ્રભુત્વ અને પોતાનું શારીરીક ભાન ભુલી જાય છે. નૃત્ય તથા :
તથા પ્રમુખ સ્થાન આપવામાં આવે છે. હસ્તમુદ્રા, કલા માનવ જીવન તથા પશુ પંખીઓના જીવનમાં
ચક્ષમુદ્રા, મુખમુદ્રા, દત્યાદિ મુદ્રાઓ દ્વારા રસ ભાવ પણું સ્થાન પામી ચુકી છે. '
દર્શન નવરસની ઊંચ ભાવનાઓમાં પ્રદર્શિત યિા
અતિ મહત્વનું અંગ ભજવી જાય છે. માનવ જીવનમાં ગગન પંછી કરત ગાન, મુરલી બજાવે શામ” નવરસની ક્રિયાઓને સુમેળ જન્મથી જ આવિષ્કાર રૂમઝમ પાયલ પુકાર, આઈ રાધા તેરે દ્વાર” પામે છે તરસ ગાર, હાસ્ય, ક્રોધ, વિર, કરૂણ, શાંત,
બિભસ ઈત્યાદિ રસ દર્શનની તથા અભિનય દર્શનની ભારતીય સંસારની સર્વ લલિત કલાને વિકસાવવા
મનુષ્યસાધના કરી નૃત્યમાં પ્રવિણ્યતા સંપાદન કરવાની માટે સાધનાની જરૂર હોય છે. નાદ કલા, નૃત્યકલા,
હોય છે. અને નૃત્યમાં સાથે સાથે તાલ ક્રિયાનું વાહન-કલા, સાહિત્ય-કલા, શિલ્પકલા, ચિત્રકલા,
અંગ પણ એક અતિ મહત્વનો વિષય છે. પગ સાથે ઇત્યાદિ કલાઓ માટે મનુષ્ય પોતાના જીવનમાં સાધનાને ભેખ ધરવો જોઈએ તો જ તે તેમાં
ઘુઘરાઓ બધી વાદન તરંગવું ભાવ દર્શન વર્ષોના
વર્ષો સુધી રિવાજ કરી આ મહાન વિદ્યામાં પ્રાવિતા પામી શકે છે. અને આ બધી કલાઓના
સામર્થ સંપાદન કરી શકાય છે. ગાયન વાદન તથા ભિન્ન ભિન્ન અલંકારો હોય છે. જેમકે એક ભામિની
નૃત્ય વિદ્યા એ પ્ર પ્રાપ્તિ કરવાના મહાન સાધના છે. તે સુશોભિત અલંકારે તથા સુંદર વસ્ત્રોથી પિતાના દેહને શોભાવે છે. તેમજ સાહિત્યને અલંકાર
મય અંગો છે. શબ્દો છે, સંગીતના અલંકાર સ્વર છે, ચિત્રના
કુમક ઠુમક ચાલ ચલત ભાભિનિ” અલંકાર રંગ છે, નૃત્યના અલંકાર તાલ છે, વાદનને નૃત્ય ભાવ રસ નચત રાગિનિ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના નૃત્ય અભિનય દર્શનમાં ખ્યાતિ પ્રાપ્ય નૃત્યાલંકાર શ્રી ધરમશીભાઈ શાહે ભારતના ખ્યાતિ પ્રાય નૃત્યાચાર્ય શ્રી ઉદયશ'કરની પાસે નૃત્ય શિક્ષા સંપાદન કરી સમસ્ત સૌરાષ્ટ્ર તથા ભારતમાં સર્વોપરી પદ સોંપાદન કરેલ છે. શ્રી શુ હું ભાઈએ પેાતાનું જીવન સંસ્વ નૃત્ય તથા સંગીત કલા પાછળ ન્યૌછાવર કરી દીધેલ છે. અને તેમની પાસે સૌરાષ્ટ્રની ભિન્ન ભિન્ન નૃત્ય ક્લાએનું તથા નૃત્યના વિભિન્ન અંગેાનું જ્ઞાન ઘણુંજ ઉમદા પ્રકારનું છે. સૌરાષ્ટ્રના આ નૃત્ય કલાકાર માટે સૌરાષ્ટ્રની જનતાએ બહુજ માન તથા ગૌરવ ધરાવવું જોઇએ, શ્રી ધરમશીભાઈની જીવનની નસેનસમાં નૃત્ય ઉર્મિની અનમેાલ અભિનય દર્શન તથા કલા દનના વારસા તથા જ્ઞાન સાંગાપાંગ ઉતરી આવ્યા છે. આ નૃત્ય કલાના સૌરાષ્ટ્રના મહાન નૃત્ય સાધકની પાસેથી
૨૭. ન ૧૯૮૯
શેરલ ડાળ ૨૦,૦૦૦-૦૦ અનામતĚડ ૧૦૦૦-૦૦
શુભેચ્છા પાઠવે છે
શ્રી ઉખરલા વિ. કા. સહકારી મંડળી મુઃ ઊખરલા (જિ, ભાવનગર)
કીરીટસિંહ અનેાપસિંહ ગાઢેલ
મંત્રી
નૃત્યાઅભિલાષિ પ્રેમિઓને ધણું જ જાણવાનું મળશે. તેમનુ જીવન ત્યાગમય તથા સાદુ નિરાભિમાનિ સત પુરૂષ જેવુ છે. તેએ પાતાનુ જીવન કલા સાધનામાં વ્યતિત કરે છે. કલાની પાછળ સતત સાધક બનવુ જોઇયે તે તેમના જીવનને મૂળ આદેશ
છે, કલા સાધવા માટે પરિશ્રમ તથા મહાન તપની જરૂર છે. જીવનમાં કલા સાધવા માટે તપ સિવાય કલા સિદ્ધિ કદી પ્રાપ્ત થતિ નથી. અને કલા સિદ્ધિનુ જ્ઞાન ગુરૂ વગર કદી પણ માનવ જીવનમાં પ્રાપ્ય થઇ શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:૩૧૯:
ગુરૂÝ ચુન સબ ગુની જન ગાયે કલા ગ્યાન ગુરૂ બિન નહિ આપે. ગ્યાન ધ્યાનમેં ગરૂ ગુન ગાયે ભવ સંસાર ભવ પાર તર જાયે.
સ્થાપના તારીખ ૨૩-૧૨-૫૦ સભ્ય સખ્યા : ૨૦૭
જેા કર દુ ભજી પંડયા
પ્રમુખ
:
વ્ય. ક. સભ્યા : (૧) આણુંદસ’ગ ગુલામસંગ (૨) પૂજાભાઇ અનેાપસિ’હુ (૩) નાનભા ખાપુભા (૪) જીલુભા ખેડુભા (૫) દાદભા કેશુભા (૬) ગુલામસંગ ભુપતસંગ
www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના ઈતિહાસની તેજ-મૂર્તિઓ. સિધ્ધપુરૂષો, સંપ્રદાય સ્થાપકો, સંતો.
દંતવક્ત, વિદૂરથ, ભૌમાસુર જેવા સામ્રાજ્યવાદી ગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ - ભારતમાં શાસકી સામે લડતા રહ્યા, બધાને હરાવ્યા, સંહાર્યા, ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવા હશે જેણે ભગવાન છતાં જીવનમાં તદન સરળ ને નિલેપ. યુધિષ્ઠિરના શ્રીકૃષ્ણનું નામ શ્રવણ ન કર્યું હોય, દુનિયાની કોઈ રાજમુર્ય થતુમાં મહેમાનોના પગ ધેયા, એડી પણ વ્યક્તિ વિષે ન્ટલું સાહિત્ય લખાયું હશે તે પતરાળીઓ ઉપાડી, મહાભારતના યુદ્ધમાં સારથી સૌમાં નિઃસંશય શ્રીકૃષ્ણ વિના સૌથી વિપુલ પણું કર્યું, સુદામા જેવા દીન દરિદ્રને પિતાના જેવો પ્રમાણમાં લખાયું છે. હિંદુઓ જ નહીં પણ બનાવ્યા. છેવટે પિતાના આશ્રયથી છટકી ગયેલા રહીમખાન, રસખાનજી જેવા મુસલમાન સ તને દુર્પદ યાદવોને પણ લડી મારી, પૃથ્વી પરના જૈનમાંના પણ ઘણા પ્રતિભાસંપન્ન મુનિવરે જેમની આતતાયીઓને સમાપ્ત કરી સ્વધામ પધાર્યા. શ્રીકૃષ્ણના ભગવદ્દગીતાને પ્રમાણ માને છે તે શ્રીકૃષ્ણ આપણું ગેપીઓ સાથેના રાસની વાતો કરનારા ભૂલી જાય અમર પુરુષ છે શ્રીકૃષ્ણના રસિક મધુર વ્યકિતત્વે છે કે ત્યારે તેમની વય માત્ર ૧૧ વર્ષની હતી. કન્યાકુમારીથી કાશ્મીરને બંગાળથી સૌરાષ્ટ્ર સુધી ભરી સભામાં શ્રીકૃષ્ણનો અગ્ર પૂજાને વિરોધ કરી અનેક વ્યક્તિઓનાં ચિત્ત અકબ્ધ હશે, કનૈયાના તેને સો સે ગાળ દેનાર શિશુપાલ પણ શ્રીકૃષ્ણના નામ પર સર્વસ્વ છેડી વ્રજમાં વસનારા પાછા ગોપીઓ સાથેના સંબંધ વિશે એક અક્ષર બે નહિ હોય, શ્રીકૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ, લીલા નથી. રહી વાત તેમની ૧૬૦૦૦ રાણીઓની સાથેના નટનાગર. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ અનેરું, તેમની વાંસળી ગૃહસ્થાશ્રમની, આ વાતમાં સ્પષ્ટ અતિશક્તિ છે. અનેરી, તેમની ગીતા પણ અનેરી, બાળપણ ગોકુલ અથવા ભીમાસુરે કેદમાં વર્ષો સુધી રાખેલી વૃંદાવનમાં પસાર કરી ત્યાંના ગોપ, ગોપીઓ, પક્ષીઓ રાજપુત્રીઓ જેને સ્વીકારવા માતાપિતા પણ તૈયાર યમુના સુદ્ધાને ઘેલા બનાવી શ્રીકૃષ્ણ મથુરામાં આવ્યા ન હતા, તેમને ભીમાસુરને હણી શ્રીકૃષ્ણ સ્વીકારી ગામડાંઓનું માખણ, ઘી, દહીં પણ પિતાના મલે તેને પવિત્ર કાર્ય ગણવું કે તેની નિંદા કરવી? માટે શહેર ભેગું કરતા કંસનું જુલ્મી શાસન તોડવાને આત્મશ્રદ્ધા પ્રેરવા તેમણે દાણલીલા કરી. દુરાત્મા “લવણ બિનુ ખાના ઔર કનૈયા બિનું ગાના' કંસના ભય નીચે ચોવીસે કલાક જીવતા આનંદ સરખું જ છે એમ સંગીતકારો માને છે. શ્રીકૃષ્ણ પ્રમાદ વગરના નિરસ થઈ ગયેલા ગપગોપીઓમાં પર લખાયેલા મહાભારત, ભગવત, પુરાણે રાસોત્સવ રચી તેમણે રસ પૂર્યો અગિયાર વર્ષની અષ્ટછાપના કવિઓનાં પદો, નરસિંહ મીરાં જેવાના નાની વયે તે વ્રજ છોડી કંસને માર્યો મથુરામાંથી પદે, કાંગડા શૈલીના, મુધ રોલીના, રાજપુતાના અન્ધક, વિષ્ણુ, સાત્વ વંશી યાદવોને સંગતિ કરી શૈલીના ચિત્રો બાદ કોશ પછી ભારતીય સંસ્કૃતિમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા લાવ્યા. પોતે ધારત તે ભારતના બાકી શું રહેશે? આવા શ્રીકૃષ્ણની દ્વારકા જે ચક્રવર્તિ સમ્રાટ બની શકત તેને બદલે યાદવની લીલાભૂમિ સૌરાષ્ટ્રમાં હોવાનું સૌરાષ્ટ્રીઓ ગરવા ગણતંત્ર પ્રણાલી ચાલુ રાખી જીવનભર જરાસંધ, અનુભવે તેમાં ખોટું શું છે? મુનિવર સંતબાલજીએ ( શિશુપાલ, કાલયવન, કંસ, દુર્યોધનાદિ કૌો , સાચું જ ગાયું છે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
: ૩૨૧ :
“સઘળાં કામો કર્યા છતાંયે રહ્યા હમેશાં નિર્લેપી; “જે ક્ષણે તમારે દેહ દુબળ લાગે તે ક્ષણે એવા યોગી કૃષ્ણપ્રભુમાં, રહેજો અમ મનડાં ખૂપી” એક મહાન પ્રચંડકાય ગુજરાતને યાદ કરજે. જે
ક્ષણે તમારા મનમાં શિથિલતા-કાયરતાને પ્રવેશ સ્વામી દયાનંદ સરસ્વતી :- પિતાની થાય તે લણ સજીવન ઉત્સાહ
થાય તે ક્ષણે સજીવન ઉત્સાહભર્યા એક તેજસ્વી દેશ પ્રવૃત્તિઓ દ્વારા સાચા આર્યધમને પ્રવર્તાવનારા, ભક્ત ગુજરાતનું સ્મરણ કરજે. જે ક્ષણે તમારા શોધ્ધારક સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ હૃદયમાં મેહ અને વિલાસનું સામ્રાજ્ય પ્રર્વતે તે સૌરાષ્ટ્રમાં મોરબી પાસે ટંકારા. પણ તેમની ક્ષણને ધનને ઠોકર મારતા એક નૈષ્ઠિક ગુજર કર્મભૂમિ ખાસ કરીને ઉત્તર ભારત. પ્રખર કર્મકાંડીને બ્રહ્મચારી તરફ દષ્ટિ કરજે. અપમાનથી હણાયેલા ચુસ્ત શિવભક્ત, પિતાના પુત્ર દયાનંદ પણ શરૂ શરૂમાં
તમે જે ક્ષણે ઊંચું જોઈ ન શકે તે ક્ષણે એક તે પિતાને અનુસરના. ૫ણ એક મહાશિવરાત્રિના
હિમાલય સરખા અડગ અને ઉન્નત ગુજરાતીના . દિવસે તેમની મૂર્તિપૂજામાંથી શ્રદ્ધા હલી ગઈ ને
ઓજસભર્યા મુખને કલ્પનામાં ખડું કરજો. મરતાં સ્વામીજી ભાગી છૂટયા. નામ તો એમનું મૂળશંકર
બીક લાગે તો નિર્ભયતાની મૂર્તિ સમા એક ગુજરાતીનું પણ સત્યની શોધમાં સતત પર્યટન એકાંતવાસ;
ધ્યાન કરજે વેર ઝેરથી તૃપ્ત બની વિરોધીને ક્ષમા જડકર્મકાંડીઓ, અધેરીઓ, જલદ જ્ઞાનીઓ વગેરેની
આપતાં તમે અચકાઓ તે ક્ષણે ઝેર પીનારને સાથેના શાસ્ત્રાર્યો આ બધામાંથી પસાર થતા થતા
આશીર્વાદ આપતા રાગદેવથી પર થયેલા એક ગુર્જર દયાન દ સરસ્વતી પૂણનિન્દ પાસે સન્યસ્તદીક્ષા લે છે. સન્યાસીને યાદ કરજે. એ ગુજરાતી તે સ્વામી સ્વભાવના અતિ ઉમ ને અધ સ્વામી વિરજાનંદ
દયાનંદ, એ ગરવો ગુજરાતી મહાન હિંદીઓમાં જુમને ત્રાસ સહી સ્વામીજીએ અતૂટ શ્રદ્ધા અને
અગ્રસ્થાને વિરાજે છે.” અખૂટ ધીરજના બળે તેમને ગુરૂદક્ષિણામાં થોડાં લવિંગ ધર્યા ત્યારે ગુરૂજી પણ રડી પડ્યા. તેમને આદેશ
- વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધી :- ગાંધીજી મેળવી તેમને શુદ્ધ વૈદિકધર્મને ગાંડીવ ટંકાર કર્યો.
જેવી વિશ્વ વિભૂતિને સૌરાષ્ટ્ર ગુજરાતના ગણાવવા ધર્મ એટલે માયકાંગલી ક્રિયાપદ્ધતિ કે દુરાચાર નથી એમાં ઘણાને સંકુચિત પ્રાંતિયતા લાગતી હશે. પણ વીર પુરૂષોનું શ્વાસપ્રાણનું વ્રત છે એ સ્વામીજીએ ગાંધીજી
ગાંધીજી મા -ગુજરાતના જ ન હતા સમસ્ત સમજાવ્યું. દેશભરમાં મૂર્તિ પૂજાના નામે ચાલતા વિશ્વના અમર ચિરંજીવીમાંના છે છતાં સૌરાષ્ટ્ર પાખંડને ઉઘાડા પાડવા “સત્યા પ્રકાશ' લખ્યો. એમનું જન્મસ્થાન અને ગુજરાતમાંથી તેમની પ્રવૃત્તિબાળલગ્ન, અંત્યજે પરમ . ધર્માન્તરથી એમાંથી થોડીકના મંડાણું એટલે તેમને પોતાના વટલાવાયેલા સ્ત્રીપુરુષો, સ્ત્રીઓની પદનશીની આ ગણી સૌરાષ્ટ્ર-ગુજરાત તેમના કાર્યોનું વારંવાર બધા સામે બંડ પોકાર્યું. અસ્પૃશ્યોહારનું કાર્ય સ્મરણ કરી તેમના સત્યથી આગળ ચાલવાનું ચિંતન ગાંધીજી પૂર્વે સ્વામીજીએ કર્યું. રાષ્ટ્રભાષા હિન્દ જ તેમાં ઉહાપોહ કરવા જેવું શું? વિશ્વની સત્ય, હોય તે સ્વામીજી પહેલાં સમજ્યાને શીખવી ગયાને
અહિંસા, અસ્તેય, અપરિગ્રહાદિ વ્રતોના સમ્યફ આ બધી ધામિક સામાજિક ક્રાન્તિની સામે પ્રબળ પાલનને છોડી ઘોરતમ ભૌતિક સુખોપાર્જનની અવાજ ઉઠાવવા માટે સ્વામીજીને બબ્બેવાર ઝેર વૃત્તિઓથી માર્ગ ભૂલી ગયેલી પ્રજાને જે થોડા વિશ્વઅપાયું, છતાં એજ પ્રસન્નતા, ક્ષમાભાવ તેમણે
માનવો વાર વાર આવી સાચો રસ્તો બતાવી ગયા છેડયા નહિ, ને આત્મશ્રદ્ધાનો રણકાર જગાવી
સોક્રેટિસ, મહાત્માઇસુ, પયગ બર મહમ્મદ સાહેબ, સ્વામીજી ચાલ્યા ગયા. સ્વ. રમણલાલ દેસાઈના
યોગેશ્વર શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, શ્રમણ પ્રભુ મહાવીર, સ્વામીજી માટેના નીચેના શબ્દો કેટલા સાચા છે? સંત લાઓસે અને કફયુશિયસની જેવા ગાંધીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૨૨ઃ
પણ આવ્યા. પિતાના કર્મધર્મનો મર્મ પોતાના સેક્રેટીસનું સ્વાર્પણ, આ બધાનું ગાંધીજીમાં કંઈક જીવન દ્વારાજ બતાવીને ચાલ્યા પણ ગયા. સુદામા- અજબ સંમિશ્રણ જોવા મળ્યું. પુરી -પોરબંદરમાં મોઢવાણિયાના કુટુંબમાં કબાગાંધીને ઘેર જન્મી બાળપણમાં ભલે શરમાળ, વેતા વગરના, ગાંધીજી દે શ ભ ક ત ને તા, સમાજસુધારક, ઠેઠ, બીડીના ડંકા ચોરનારા, ભાઈના કાંડા પરનું સાહિત્યકાર, શિક્ષણશાસ્ત્રી, શું શું હતા ને શું શું નહતા? સોનું કપાવી કરજ ચૂકવનારા, અત્યંત કામાસકાને ધણી પણું કરનારા હતા પણ તે જ સમયથી પિતૃભકિત તેમની વિષે લખવા બેસીએ તે ગ્રંથના ગ્રંથ અસત્ય તો બોલાય જ નહિ, ભૂલ કબૂલ કરવી જ લખાય પણ પેલા કવિવર ન્હાનાલાલના શબ્દ પડે, દેશભકિત માટે માંસાહાર કરવો છે પણ વૈષ્ણને મદદે આવે છે - માતાપિતાને દુઃખ થાય તેવું કરવું નથી. માતર સાહેબ પરિક્ષા વખતે પડખેના છોકરાની પાર્ટીમાંથી “શી શી સંભારું ને શી શી પુજ પુણ્ય વિભૂતિઓ ? જોઈ લેવા સૂચવે છતાં “માસ્તર તે ચોરી ન કરીએ પુણ્યાત્માના ઊંડાણે તે આભ જેવા અગાધ છે” માટે જ ધ્યાન રાખેને! “એવું માનનારા” કે ઈ કરે તેના કાજી ના થઈએ પણ તે કહે તેવું કરીએ” ભગવાન સ્વામીનારાયણ - રાજકીય ને એવા નાના નાના સદગુણોના બીજ ધરાવતા તેમણે સામાજિક અંધાધુંધીના યુગમાં લગભગ ત્રીશ વર્ષ શી શી સાધના, ત્યાગ, તપશ્ચર્યા, આત્મનિરીક્ષા કરી. સુધી સૌરાષ્ટ્ર, ગુજરાતને કચ્છના પ્રદેશમાં ભગીરથ મહાત્મા ૫દ મેળવ્યું તેનો ઇતિહાસ તેમની જ પુરૂષાર્થ કરીને જેમણે લોકોને શુદ્ધ ધર્મ બતાવ્યો. આત્મકથામાં ને બીજા હજારો પુસ્તકમાં સંગ્રહાએલ
અનેક સંકટો સહન કરી સમાજના દરેક સ્તરને છે. ગાંધીજીને મન સત્ય એટલે જ પરમાત્મા આ
ધર્મજ્ઞાન આપી સદાચારી બનાવ્યા, સમાજની કાઠી “સત્ય” પરમાત્મા સાક્ષાત્કાર કરવાના તેમના હૃદયે
અને કેળી જેવી કે જ્યાં હિંસા, વહેમ, અજ્ઞાન સૂઝાડલા-અંતર્નાદે આપેલા અવાજમાં દક્ષિણ
ભારોભાર સમાયેલાં હતાં ત્યાં પોતાના કરૂણ, પ્રેમ, આફ્રિકાના ને ભારતમાંના તેમના સત્યાગ્રહ રચના સૌજન્યથી જેમણે તેવા લોકોના હૃદય પર વિજ્ય ત્મક પ્રવૃત્તિ, હરિજનોને ઉધાર, જીવનલક્ષી શિક્ષણના
મેળવી તેમને પિતાના બનાવ્યા, તે વર્ષમાં બે ચાર પ્રયોગો, મોચીકામ, સંડાસ સાફ કરવાની પ્રવૃત્તિ વાર પણ જેમને સ્નાન કરવાની બાધા હેય, ઈશ્વરને વિવિધ ભાષાઓને અભ્યાસ, પ્રવાસ પર્યટને ભૂલથી પણ નામ ન લેતા હોય તેવા લોકોને સ્નાન રેંટિયાના જુદા જુદા પ્રયોગો, વગર અરીસે હજામત કરતા, ઇશ્વર પરાયણ જીવન જીવતા, અભય કરવાની કળા–આ બધું જ આવી જતું હતું. તેમનું
ખાવાનું છેડી દેતા બનાવ્યા એવા મોટી ક્રાનિત જીવન નિર્ભય ને સૌના માટે ડોક્યું કરવા ખુલ્લું કરનારા ભગવાન સ્વામી નારાયણનું ગુજરાત-સૌરાષ્ટ્ર હતું. વિશ્વને એક પણ પુરૂષ જે સામાજીક કે પર મેટું ઋણ છે. તેમનું જન્મ સ્થાન અયોધ્યા રાજકારી પ્રવૃત્તિમાં પડ્યો હોય તે એવો મ નથી પાસે છીયામાં પણ તેમની કર્મભૂમિ તરીકે ગુજરાત જેને ચેડા કલાકનું પણ ખાનગી જીવન ન હોય! રહ્યું. સંવત ૧૮૩૭ની રામનવમીના દિવસે હરિપ્રસાદ ગાંધીજી તેમાં અપવાદ છે
પાંડે અને પ્રેમવતીને ત્યાં જે મહાપુરૂષ જમ્યા તેમનું
મૂળ નામ ઘનશ્યામ પણ તેઓ શ્રી સંહજાનંદ સ્વામી શ્રીકૃષ્ણનું કમોગીપણું, હરિશ્ચની સત્યનિષ્ઠા અથવા ભગવાન સ્વામીનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા મહાવીરની અહિંસા, ઇસુનો પ્રેમ, શ્રવણની માતાપિતાના અવસાન પછી સંવત ૧૮૪૯માં પિતૃભકિત, ગૌતમ બુદ્ધની શાન્તિ, મહમદ અષાડ સુદ દશમના દિવસે ગૃહત્યાગ કરી તપસ્વી પયગંબરની સરળતા, અ જરથુષ્ટની પવિત્રતા, બ્રહ્મચારીના વેગે નીલકંઠ નામ ધારણ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી જામકા છે. વિ. વિ. કા. સહકારી મંડળી (તા. રાજુલા)
મુ. જામકા
(જિ. અમરેલી) સ્થાપના તારીખ :- ૨૯-૪-૧૯૫૦ નોંઘણી નંબર :- ૩૦૩ શેર ભંડોળ :- ૪૬૩૪૦-૦૦ સભ્ય સંખ્યા :- ૧૬૪ અનામત ફંડ :- ૨૯૦૫-૦૦
ખેડૂત :- ૯૮ અન્ય ફંડ :- -: ૧૦૦૦૦-૦૦ બીનખેડૂત :- ૬૬ અન્ય નોંધ –આ વિસ્તારની જનતાને સસ્તા દરે નાણાનું ધીરાણ ખાતર તથા જંતુ નાશક દવા માટે ધીરાણ આપે છે. જીવનલાલ મનજી જગડ
ભગવાન જસમત આંબલીયા મે ત્રી
વ્ય. ક. સભ્ય શ્રી ભગવાન જસમત આંબલીયા
પુના મેઘજી પટેલ - બાલ વાધજી પટેલ
જેરામ ભીમજી પટેલ ટપુ કુક ડાભી
દેવાયત જીવા કરશન માવજી ગોહિલ
સામંત અરજણ ચૌહાણ હરિશંકર જેઠાલાલ વિ.
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે. શ્રી પીપળવા વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. ખાંભા તાલુકા મુ. પીપળવા
જિલ્લે અમરેલી સ્થાપના તારીખ :- ૨૨-૫-૫૧
નાંધણી નં. :- ૧૯૮૭૪ શેર ભંડોળ :- ૩૪૬૦૦
સભ્ય સંખ્યા :- ૮૬ અનામત ફંડ :- ૧૮૬૮-૩૫
ખેડૂત - ૬૨ અન્ય ફડ :- ૯૦૦૦ થી વધુ
બીન ખેડૂત :- ૨૪ અન્ય નોંધ –સસ્તા દરે નાણાનું ધીરાણ કરે છે, રસાયણિક ખાતર તથા જંતુ નાશક દવા માટે મોસમી ધીરાણ કરે છે.
કાર્યવાહક મંડળ શ્રી નાથાભાઈ ડાહ્યાભાઈ પ્રમુખ
શ્રી હરિભાઈ કાનજી નનુભાઈ વલભ
, કાળુભાઈ અરજણ , વૃજલાલ ગોપાળજી મંત્રી
, છગનભાઈ શામજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
ફFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFw
સર્વદમન ગ્રાઈપ વોટર
EFFFFFFFFFFE
કાકા FREE
કાકા # બાળકોનું જીવન રસાયન છે કંકMEHFiFFFFFERE
અપ, ઝાડા, ઉલ્ટી, પેટની આંકડી, ચૂંક, ગળો, દાંત આવતી વખતની તકલીફ વગેરે, બાળકોના બધાજ સામાન્ય રોગો માટેની આ નિર્દોષ, ઘરગથુ અને અકસીર ઔષધિની એક જ બાટલી, બઝારૂં બધીજ દવાઓની આપની ખરીદી અટકાવી દેશે. અને બાળકને તંદુરસ્ત, તેજસ્વી અને ઋષ્ટપુષ્ટ બનાવી નવી તાજગી આપશે. કારણ કે તે ગુજરાતના ઘરે ઘરમાં પચાસ વર્ષોથી વપરાતી પ્રખ્યાત “કાઠિયાવાડી બાલામૃત સગડી”ના ઉત્પાદકોને શાસ્ત્રોક્ત અને
સપ્રમાણુ બનાવટ છે.
વિસ્તૃત માહિતી, વ્યાપારી ભાવ, તથા અમારી બનાવટની બીજી ખ્યાતનામ દવાઓની જાણકારી માટે પત્ર
વ્યવહાર કરે.
કાઠિયાવાડી બા લા મૃત સો ગ ઠી ડી પિ (વૈદ્ય નવનીધરાય હરજીવનદાસ )
(સૌરાષ્ટ્ર)
આ બા એ ક
ભાવ ન ગ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #378
--------------------------------------------------------------------------
________________
સ હ કારી ક્ષેત્રે ભ ગી ર થ સા હ સ શ્રી ઉના તાલુકા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.
મુ ઊના (જિ. જુનાગઢ) ) ૨જી. નંબર :- સે/૭
રોજની ૧૨૫૦ ટનની કેપેસીટીમાંથી સ્થાપના તા. :- ૧૬-૧૦-૬૩
વધીને ૨૦૦૦ ટન કેપેસીટી શેર કેપીટલ-૪૦ લાખ
ઉભી કરવાની ગણત્રી સહકારી મંડળીના ૫ લાખ ગુજરાત સરકારના ૩૫ લાખ
૨ખાય છે.
ફેકટરીને ટ્રકે વિશિષ્ટ અહેવાલ વ્ય. ક. સભ્ય
: ફેકટરી માટે ૧૯૬૬ના શરૂઆતમાં જમીનનો કબજો 'શ્રી પુરૂષોતમ ભવાનભાઈ પટેલ લીધે. તુરત જ માર્ચ મહીનામાં મશીનરી ખરીદવાનો , ઉકાભાઈ સીદીભાઈ ઝાલા
કરાર કર્યો અને ૧૯૬૭ના અંતમાં મશીનરી આવી ભાયાભાઈ કાનાભાઈ સોલંકી ગઈ હશે. , દ્વારકાદાસ વિઠલદાસ શાહ | હાર એક કરોડ અને ચાલીસ લાખ રૂપીયા આ મશીનરી
જયરામ પ્રાગજીભાઈ પટેલ પાછળ ખર્ચ થઈ રહ્યો છે. , દુર્લભજી હંસરાજ વિઠલાણી દક ફેકટરી માટે ૨૧૮ એકર સરકારી પડતર જમીન મળી છે. છે હરકીશનદાસ મુળચંદ શાહ જ સ્પીરીટ અને હાર્ડબોર્ડ ઉદ્યોગ તથા ફેકટરીનું પોતાનું ભાણજી મુળજીભાઈ
- શેરડીનું સંશોધન કેન્દ્ર ઉભું કરવાની પણ વિસ્તૃત બે સરકારશ્રીના પ્રતિનિધિઓ જના છે.
જ વ્યવસ્થિત કામકાજ શરૂ થયા પછી ૧૮ માસની અંદર શ્રી. ડે. રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ
ફેકટરી ઉત્પાદન કરતી શરૂ થઈ જશે તેવી અપેક્ષા છે. અમદાવાદ
દર ૭૦૦૦ એકરમાં શેરડી ઉત્પાદન થશે અને તે માટે ફેકટરી શ્રી દયારામભાઈ પટેલ
મેનેજર તરફથી અનુભવી અને ઉચ્ચ લાયકાતવાળા માનદ મેનેજીંગ ડીરેકટર ખેતીવાડી અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ| : શેરડીનું ઉત્પાદન વધે અને સારી જાત ઉત્પન્ન થાય તે
માટે જરૂરી ખાતર માટે ( ઉત્તમ ખાતર અંગે)રાલીઝ શ્રી છગનભાઈ કે. પટેલ
ફાં. સાથે વાટાઘાટ ચાલતી હતી અને રાલીઝ કાં. ફેકટરી મેનેજીંગ ડીરેકટર ગુજરાત સ્ટે. કો. ઓ. બેન્ક લી.
સાઈટ ઉપર પાંચ લાખનાં રોકાણ સાથે મિશ્ર ખાતરનું
કારખાનું શરૂ કરશે. અમદાવાદ
જ મંડળીના કારખાનાની મુખ્ય બિલ્ડીંગનું ખાત મુરત ડીસ્ટ્રીકટ રજીસ્ટાર સહ મંડળીઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીશ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના
જૂનાગઢ. વરદ હસ્તે તા. પ-પ-૬૬ના રોજ કરવામાં આવેલ છે. શ્રી શેરડી નિષ્ણાત-જૂનાગઢ
હક મુખ્ય પ્રાજક શ્રી પરમાણંદભાઈ ઓઝાનો આ ફેકટરી | મેનેજીંગ ડીરેકટર
ઉભી કરવામાં મહત્ત્વનો હિસ્સો રહેલ છે. ઉના તા. સહ. ખાંડ ઉદ્યોગ મંડળી.
મનુભાઈ જોષી ચંદ્રશંકર એલ. જાની રાજાભાઈઆર. મેરી
સેક્રેટરી. માનદ્ મંત્રી. પ્રમુખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #379
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે. શ્રી મેથળા છે. વિ. વિ કા. સે સ. લી.
મું. મેથળા તાલુકાન્તળાજા
જિલ્લ–ભાવનગર સ્થાપના તા. :- ૧૨-૭-૧૯૩૯
નોંધણી નંબર - ૧૭૮ શેર ભંડળ :- ૭૩૧૦-૦૦
સભ્ય સંખ્યા :- ૭૨ બેન્ક શેર : ૪૭૦૦-૦૦
ખેડૂત - ૨ અન્ય કુંડ ૯-૮૭
બીનખેડૂત :વ્ય. ક. સભ્યો ખાટા સુરા મેપા પૂના ઘેલા ગગા
ચેડા ગાંડા કિશોરચંદ્ર વૃજલાલ આચાર્ય
પાનાચંદ છોટાલાલ શાહ મંત્રી
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે શ્રી વાવડી વિ. કા. સે. સહકારી મંડળી લિ. તળાજા તાલુકે
મુ. વાવડી.
ભાવનગર-જિલે. સ્થાપના તા. : ૨૮-૫-૫૯
રજી. નંબર-૨૦૨૦ શેર ભંડળ: ૧૦૬૦૦
સભ્ય સંખ્યા :- ૫૦ અનામત ફંડ: ૯૧૭
ખેડૂત – અન્ય ફંડ :
બીન ખેડૂત – ૧૯૬૫-૬૬ દરમ્યાન સભ્યને ડીવીડન્ડ છ ટકા મુજબ વહેંચાયેલ છે.
ત્રંબકલાલ ભીમજીભાઈ
મંત્રી.
લવ ટીડા પ્રમુખ.
વ્ય. ક. ના સભ્ય
માવજીભાઈ રામજીભાઈ ભગવાનભાઈ
ભગવાનભાઈ રામજીભાઈ રઘુરામ ભીખારામભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________
: ૩ર૩:
--
હિમાલયની તળેટીમાં ગોપાલ વલ્લભની પાસે વેગનું આરાધના તેમના ઇષ્ટદેવ શ્રી કૃષ્ણના લીલા વર્ણન જ્ઞાન મેળવ્યું. ત્યાંથી પૂર્વ બંગાળમાં સિદ્ધ વલ્લભને માટે જ કરી. તેમના વિશે કહેવાય છે - ત્યાં પધાયાં . ત્યાંથી યાત્રા કરતા કરતા પાખંડીયો ને વામમાર્ગીઓનું ખંડન કરતા સૌરાષ્ટ્રમાં “ કાંધરવા ધરીને ગપતિને ગાય નહિ, માંગરોળ પાસે લેજ ગામમાં આવ્યા. ત્યાં રામાનંદ ઢાઢીધ્યાન ધરીને, મોહન ગાય. મીઠીએ” સંપ્રદાયના સ્વામી સુખાનંદે તેમનો મેળાપ મુક્તાવાદ સ્વામી સાથે કરાવ્યો. પછી તો રામાનંદ સ્વામી ત્યાં
લીંબડી નરેશ હરભમજી ત્રીજાએ તેમની પાસે પધાર્યા અને તેમણે ભરી સભામાં “જેની હું વાટ
પોતાની તારિફ કરાવવા ઘણું કર્યું ત્યારે મીઠા ભગતે જેતો હતો તે આવી ગયા છે” એવું જાહેર કરી
સ્પષ્ટ શબ્દોમાં “મારા ઠકાર તો ગોકુલપતિ શ્રી સહજાનંદ સ્વામીને સત્કાર્યને ઉદ્ધવ સંપ્રદાયની શ્રી કૃષ્ણ જ છે તેમના માટે જ આ દેહ ને ઈદ્રિ દીક્ષા આપી, દીક્ષાની સંવત ૧૮૫૭ને કાર્તિક સુદ
છે તેના વિના હું કેઇ. લૌક્કિ પુરુષના ગુણ ૧૧ ગણાય છે. દીક્ષા આપ્યા પછીના વર્ષે જેતપરમાં ગાતા નથી ” કહી દીધું. કહેવાય છે કે લીંબડી પાસેના સહજાનંદ સ્વામીને આચાર્ય પદે સ્થાપવામાં આવ્યાં. તેમણે ગામમાં સૌરાષ્ટ્રના ભજનિકે એકઠા થવાના છે ગુરૂદેવના સ્વધામ ગમન પછી સહજાનંદ સ્વામીએ ને ત્યાં મીઠ્ઠા ભગત પણ જશે એમ જાણી, લીંબડીસંપ્રદાયમાં સુધારા કર્યા. સાધુઓની મંડળીઓ નરેશે તેમને પોતાની હાજરીમાં ઘોડાના તબેલામાં ધર્મપ્રચારને લોકસેવા માટે મોકલો. પોતે ગઢામાં પૂરાવી દઈ તાળું મરાવી દીધું, ને પોતે ભજન મૂળીમાં, એમ જુદા જુદા સ્થળે વિચર્યા લોકોને સાંભળવા ગયા ત્યારે ત્યાં અબીલ ગુલાલયા રે ગાયલ પ્રેરણા આપી. તેમણે બતાવેલા ચમત્કારોની વાતમાં મીઠાને “હરિ વેણ વાય છે રે હો વનમાં” આપણે પડતાં નથી પણ અંગ્રેજ સત્તાધિશે સહાં એ ગરબી ગવડાવતો જોયો. ધમાં ધમધમતા પોતે તેમના પ્રભાવમાં આવ્યા. મહારાજશ્રીના ઉપદેશ જ્યાં મીઠાને પૂર્યો હતો ત્યાં આવીને જોયું તે તાળુ તો “શિક્ષાપત્રી” અને “વચનામૃતોમાં ગ્રંથસ્થ છે. અખડ હતું ને તબેલામાં મીઠા ભગત અબીલ ગુલાલથી સ્વામી નારાયણ સંપ્રદાયે ગુજરાતને ઘણા સુંદર રંગાયેલા કપડે તે જ ગરબી ગાતા હતા. કહેવાય છે કવિઓ પણ આપ્યા છે. મૂળી, ગઢડા, રાજકોટ. કે બીજા પ્રખ્યાત સંત રવિ સાહેબને વૃંદાવન યાત્રાએ વડતાળ, વગેરેમાં મોટા મંદિરે આજે પણ તેમના જવું હતું ત્યારે મીઠા ભગતે ઉપદેરાની સાક્ષી રૂપે ઉભા છે. ઈ. સ. ૧૮૩૦ના
બંસરી વાગી રહી વનમાં, સુરતા લાગી રહી જુન માસની ૨૮મીએ જેઠ સુદ નવમીના દિવસે બ્રહ્મધામમાં પધાર્યા.
સુરમાં ” એવું પદ ગાઈ વૃંદાવન તે જ્યાં તન્મય થઈ હરિગુણ ગાઈએ ત્યાં ખડું થાય છે એવું
સૂચવેલું. મીઠા ભગતની વાણી ગુજરાતી સાહિત્યમાં ભક્તકવિ મીઠો ઢાઢી:- લગભગ સંવત. જાણીતી છે. સંવત ૧૯૨૮માં તેઓ દિવ્ય ધામમાં ૧૮૫૦-૬૦માં લીંબડી ગામમાં મુસલમાન કુટુંબમાં પધારી ગયા. ભક્તકવિ મીઠાને જન્મ થયો. મુસલમાન હવા છતાં “જાતિ પાંતિ પૂછે ના કેઈ હરિકે ભજે તે શાસન સમ્રાટ વિજયનેમિસુરિશ્વરજી:હરિ કો હાય” એ ન્યાયે તેઓ શ્રીકૃષ્ણના પરમ ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં વિ. સં. ૧૯૨ની ઉપાસક હતા. તેમના કુટુંબને મીર, ઢાઢી લેકે કાર્તિક સુદ એકમના દિવસે સાધારણ સ્થિતિના રાજા મહારાજાનાં સ્તુતિ ગીત ગાતા ત્યારે મીઠા પરંતુ જેન ધર્મમાં ઊંડા પ્રેમ ને આસક્તિ ધરાવનારા ભગત અયાચક વૃત્તિથી જીવતા. તેમણે સરસ્વતીની કુટુંબમાં તેમને જન્મ થયો. બાળપણમાં તેમનું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #381
--------------------------------------------------------------------------
________________
: ૩૪:
નેમચંદ પાડવામાં આવ્યું. બીજા બધા બાળકો કુટુંબ માટે ફંડ સ્થપાવ્યા. આમ છેલા ત્રણ
જ્યારે રમકડે રમે અને શેરીઓમાં તોફાને ચડે ત્યારે વર્ષ મા ગુજરાત-સૌરાષ્ટ્રમાં જે પ્રચંડ કાર્યની કલ્પના નેમચંદ વીરધર્મની વાર્તાઓ વાંચે. કાં પિતાના કાઇને આવી ન શકે તેવું કાર્ય કરી વિ. સં. ૨૦૦૫ ગામમાં પધારેલા મુનિ મહારાજ પાસે જઇ તેમની માં મહુવા મુકામે જ કાળધર્મ પામ્યા. વાણી સાંભળે, ટૂંક સમયમાં તેમણે જૈન ધર્મનાં ઘણા ગ્રંથ વાંચી નાખ્યા. નેમચંદ હજી તો કિશોર પરમ તત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી :અવસ્થા પૂરી કરી યુવાનીના ઉંબરે પગ માંડતા આજથી ૧૦૦ વર્ષ પૂર્વે ભારત ભૂમિને સોળમા વર્ષમાં પ્રવેશ્યા ત્યાં તે તેમણે પિતાની પાસે આંગણે ભગવાન મહાવીરના મુકિતમાર્ગને દિવ્ય દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી દીધી. પિતાને કંઈ
સંદેશો આપવા ધન્યભૂમિ સૌરાષ્ટ્રને ખોળે રમતા આ વાત ગમતી ન હતી. તેઓ તેમને લઈ એક
બાળ જેવા રળિયામણા વવાણીયાબંદરમાં અધિકારી પાસે ગયા ને વાત સમજાવી. પેલા
સં. ૧૯૨૪ના કાર્તિક પૂર્ણિમાએ પૂર્ણચંદ્ર જેવા અધિકારીએ નેમચંદને જુદી જુદી રીતે મનાવી પટાવી
પ્રભાવશાળી નરરત્ન શ્રીમદ્ રાજચંદ્રને જન્મ તેની લત્ત છેડી દેવા કહ્યું. વળી હેડમાં પૂરી દેવાની
થયો. જિનશાસનના જ્યોતિર્ધર થવાનું જેના લલાટે ધમકી પણ આપી પણ નેમચંદ તે પૂર્વ જન્મના
લખાયું હતું. કળિકાલ સર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્યને કમે ખપાવી જૈન ધર્મના પ્રચારને દિવ્ય ઉદ્દેશ જન્મ પણ કાર્તિક પૂર્ણિમાએ જ થયા હતા. લઈ આવેલા હતા. તેમણે પોતાની વાત ન મૂકી ને પૂર્ણિમા એ પૂર્ણતાસુચક છે. આત્માનું પુણે સ્વરુપ છેવટે સોળ વર્ષની વયે વિસંવત ૧૯૪પની જેઠ
* પ્રાપ્ત કરવાના દયેયમાં પુર્ણિમાનું મહત્ત્વ ઓછું સુદ ૭ના પવિત્ર દિવસે ભાવનગરમાં શ્રી વૃદ્ધિવિજ્યજી
નથી. મહારાજ સાહેબ પાસેથી ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગુસ્વર્ય પોતે સરળ સ્વભાવનાં, વિશુદ્ધ
શ્રીમદ વણિક કુળમાં જન્મ્યા. તેમના ચારિત્ર્યના, અત્યંત તીવ્ર મેધા વાળા હતા. નેમચંદ પિતાશ્રીનું નામ રવજીભાઈ પચાણભાઈ તથા હવે વિજ્યનેમિસુરીશ્વર બન્યા. દીક્ષા લીધા બાદ ત્રણ
માતાનું નામ દેવબાઈ હતું. પુર્વના સંસ્કારી, ચાર વર્ષમાં જ ગુસ્મહારાજ કાળધર્મ પામ્યાને આ
બળવાન ક્ષયપસમી હાઈને, અત્યંત વધુ વયમાં બાજ અમદાવાદમાં વિજયનેમિસૂરીશ્વર મહારાજનાં
તત્ત્વસંસ્કારો જાગૃત થયા. તેમની અસાધરણું શાસન પ્રભાવક વ્યાખ્યાને સાંભળી જૈન જૈનેત, લેકે
ગ્રહણશકિત, તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને તીવ્ર સ્મરણ ડોલવા લાગ્યા. મહારાજશ્રીના પ્રભાવમાં અંજાન શક્તિને કારણે જાણે વિધાદેવી સરસ્વતી જન્મથી સર પટ્ટણી, આનંદ શંકર ધ્રુવ, કવિ ન્હાનાલાલ, જ તેમને વરી હોય તેમ જણાતું હતું. શાળાનું વગેરે પણ તેમની પ્રશંસા કરતા. તેમને ઉડા બધું શિક્ષણ ફકત બે જ વર્ષમાં તેમણે પુરૂ કર્યું. શાસ્ત્રાભ્યાસથી શાસ્ત્રોના રહસ્યોને ઉકેલતી વાણીના ઓજસ પાસે ભલભલા માના માન મુક્તા. આઠ વર્ષની વયે આ બાળ મહાત્માએ રામાયણ મહારાજશ્રીએ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, જેન અને મહાભારતના ગ્રં થે કાવ્યમાં રચવાની તત્વદર્શન ઉપર અનેક ગ્રંથની રચના કરી પુરાણું અસાધારણ પ્રતિભા પ્રાપ્ત કરી. અગિયાર વર્ષ ની તીર્થના જર્ણોદ્ધારનું કામ ઉપાડયું. સણકપુર, તળાજા વચ્ચે કોઈ પ્રોઢ પરિણત પ્રજ્ઞાવાળા લેખકની જેમ મહુવા, કદંબગિરિ, વલ્લભીપુર, ખંભાત, માતર તેઓ ચિંતન અને મનના પરિપાક જેવા લેખે વગેરે સ્થળે પુષ્કળ રૂપિયા ખચવી તીર્થોદ્ધાર કરાવ્યો. લખતા અને બુદ્ધિપ્રકાશ' નામના તતકાલીન શ્રેષ્ઠ સામાન્ય સ્થિતિના, રોજી-રોટીની ચિંતાવાળા જૈન સામયિકમાં છપાતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #382
--------------------------------------------------------------------------
________________
: ૩૨૫
શ્રીમદજીએ ફકત ગુજરાતી ભાષાને અભ્યાસ દેવ અને જગતની વિસ્મૃતિ પામેલે કે કરે છતાં, સંસ્કૃત અને ભાગધી ભાષા પર અદભૂત ગૃહવેલી ત્યાગી સંત! તેઓને અબાધ્ય કાબુ હતો. સોળ વર્ષની વયે ફક્ત ત્રણ દિવસમાં મેક્ષ માળાને અદ્દભુત તત્ત્વજ્ઞાનના
શ્રીમદજીનું જીવન આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિને દષ્ટાંતોથી ભરપુર એવા સિદ્ધાંતજ્ઞાન સહિતના માટે સતત મથતા કર્મયોગીનું દષ્ટાંત સતત પુરૂ ગ્રંથની તેમણે રચના કરી વિદ્વાન પંડિતો આ પડ છે.” ગ્રંથથી આશ્ચર્યમુગ્ધ થયા.
ભક્ત શિરોમણિ સાયલાનિવ સી શ્રી સોભાગશ્રીમદમાં પ્રેમ, વાત્સલ્યતા એકતા વગેરે ભાઈની વિનંતિથી, તમામ શાસ્ત્રો નિચોડરૂપે
નાની વયમાં જ ખીલ્યા હતા. તેઓ સૌ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ શ્રીમદજીએ નડિયાદમાં સં. કેઈને પ્રિય થઈ પડે તેવા મૃદુભાષી હતા. આત્માની ૧૯પરમાં શરદપૂર્ણિમાને બીજે દિવસે માત્ર દોઢેક અનંતશકિત ના આગરના માત્ર બિ દરૂપ “શતાધાન” કલાકમાં સંધ્યા સમયે ૧૪૨ ગાથાને અમરકાવ્ય ના અસાધારણ સ્મરણશકિતના અદભુત પ્રયોગો ‘સરળ ભાષામાં રચ્યું. જેમાં આત્માના અસ્તિત્વથી ૧૯ વર્ષની વયે મુંબઈમાં ફરામજી કાવસજી માંડી નિર્વાણ સુધીના સર્વપદ ગુરૂ શિષ્યના ઇન્સ્ટીટયુટમાં છે. પીટરસનના સભા પતિ પદે કર્યા. સંવાદરૂપે બનાવી, આત્માથી જીવોને સાદી સરળ આશ્ચર્યમાં બનેલી મુંબઈની જનતાએ તેમને ગુજરાતી ભાષામાં અનુપમ ભેટ આપી. “સાક્ષાતસરસ્વતીનું બિરૂદ અર્પણ કરી સુવર્ણચંદ્રક અર્યો, પરંતુ આ મહાપુરૂષે લોકપ્રશંસાથી આમહિત
આત્મસ્મરણતા રૂપ સ્વભાવ સમાધિમય, હાનિ પામતુ મહી લેક પ્રસંગ ઓછો કરી નાખી એકાંત
આત્મદશાના આહલાદમાં નિરંતર રહેતા આ આત્મહિતની પ્રવૃત્તિમાં જ પ્રવર્તવાનું શ્રેષ્ઠ માન્ય
અધ્યાત્મવીરે વેદાંતની દષ્ટિએ કૈવલ્ય દશા” અને ઊદયક્રમાનુસાર તેઓશ્રીના લગ્ન ડે. પ્રાણજીવનદાસ
જૈનની દષ્ટિએ કેવળ લગભગ ભૂમિકા, પ્રાપ્ત ઝવેરીના ભાઈ પોપટલાલની પુત્રી શ્રી ઝબકબાઈ સાથે થયાં અતરમાં તીવ્ર વૈરાગ્યદશા હતી, પ્રાર
જીદગીના પાછલા વર્ષોમાં શ્રીમદછની શારિરીક બ્ધમાં ગૃહસ્થાશ્રમ હતો. બેધારી તલ પરની ધાર
સ્થિતિ બહુ જ અશકત હોવાથી ડે.કટરોએ પર ચાલવા કરતાં પણું અતિવિકટ એ વાટ હતી.
વાતચીત વિશેષ ન થાય તેવી તજવીજ રખાવી શ્રીમદ એક પત્રમાં લખે છે.”
હતી. તેમજ પત્ર પણ લખવા પડે તો તે માત્ર
એક બે લીટીના જ લખાવતા. હે નાથ! સાતમી તમતમપ્રભા નરકની વેદની. મળી હોત તે તે વખતે સમ્મત કરત પણ સં ૧૯૫૭ માં ચૈત્ર સુદ ૨ ને શુક્રવારના જગત ની માહિતી સમ્મત થતી નથી”
પત્રમાં તેઓશ્રી જણાવે છે.
ગૃહસ્થ જીવનમાં અને વ્યવહારમાં બધી ફરજો “અનંત શાન્તમૂર્તિ એવા ચંદ્રપ્રભુ બજાવવા છતાં એ બધાનું મહત્ત્વ તેઓશ્રીના સ્વામીને નમોનમઃ વંદનીય તથા રૂ૫ ઉદયભાનપણે જીવનમાં આપદ ધર્મ, ઉદયકમ્ફળ તરીકેનું જ વેદવામાં હર્ષ શાક શ? છે શાન્તિ' તેઓશ્રીના હતું કેન્દ્રસ્થાને તે આધ્યાત્મજયોતિ જ પ્રકાશતી સેવામાં શ્રી મનસુખભાઈ શ્રી રેવાશંકરભાઈ હતી. જીવનમુકત દશ પામવા માટેનું અંતર ગ ડો. પ્રાણજીવનદાસ શ્રી ધારશીભાઈ, શ્રી નવલચંદભાઈ પુરૂષાર્થ પણ સતત ચાલુ જ હતો.
વગેરે ભાઈઓ રહેતા પ્રસંગેપાત કામદજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #383
--------------------------------------------------------------------------
________________
: ૩૬ :
વાતચીતમાં સહજ શ્રી ધારશીભાઈને કહેલું... દીવાન થયા. સં. ૧૯૯૫માં તેમને દીવાન પદ અમારી હયાતીમાં ચાર પુરૂષો આત્મજ્ઞાન પામ્યા, મળ્યું. ૧૯૫૩માં એડમિનિસ્ટ્રેશન ની માતાં તેમને શ્રી જુફાભાઈ, શ્રી ભાગભાઈ, શ્રી અંબાલાલભાઈ મહેસુલી ખાતાના વડાને બોડેના ઉપપ્રમુખ બનાવ્યા અને લલ્લુછમુનિ.
રાધનપુરની કંવરીના લગ્ન જુનાગઢના નવાબસાહેબ
સાથે નક્કી થતાં જુનાગઢમાં તેમને શાહી માન મળ્યું. ભક્તકવિ કી ન કા૨ અનંત પ્રસાદ પરતુ આ બધા આવરણે તેમને પસંદ ન હતા. ત્રિકમલાલઃ- નરસિંહ મહેતાના કાકા પર્વતદાસના કીર્તને લખવાનું ને ગ્રંથ રચનાનું કાર્ય ચાલુ જ કુળમાં રાધનપુરમાં સંવત. ૧૯૧૭માં જેઠ વદ ૧૧ના હતું ૧૯૦૩ ઈ. સ. માં છેવટે રાજીનામુ આપી દિવસે ગજરાતના ખૂબજ વિખ્યાત કવિકીર્તન કાર અને ગુજરાતમાં પર્યટન કરી કરીને કરવા લાગ્યા. ગુજરાતની બીજી ઐતિહાસિક નવલકથા “રાણકદેવી ભાવનગરના દીવાન વિઠ્ઠલરાયભાઈ સાથેની મિત્રતાને ના લેખક શ્રી અનંતપ્રસાદજીનો જન્મ થયો. તેમના કારણે ભાવનગરમાં ખૂબજ કીત’ને કર્યા. સર કૂળમાં અગાઉ ઘણાએ રામાનુજાચાર્યજીના લલુભાઈના સુપુત્રી સુમતિ તેમની શિષ્યા થઈ. સંપ્રદાયની શ્રી દીક્ષા લઇ વૈષ્ણવત્વ પ્રાપ્ત કરેલું. હડાળા દરબાર શ્રી વાજસુરવાળા, વડિયા દરબાર ઘરમાં રાધાકૃષ્ણ વિરાજતા તેથી ઉત્સવ ઉજવાય, શ્રી બાવાવાળા સાહેબ તેમના પર પ્રીતિ રાખતા. પૂજામેવા થાય, ને પ્રસાદ જ જમવા મળે. ગુજરાત ભરમાં તેમનું માન વધતું ગયું. પાટણ, અનંતપ્રસાદજીમાં પણ એ સંસ્કાર પડેલાને ધ્રુવાખ્યાન મહેસાણું, દ્વારકા વગેરે રથળે તેમનાં કીર્તને થતાં. સાંભળી ઘરના થાંભલામાં નરસિંહ ભગવાન માની ‘આનંદ’ માસિક દ્વારા તેમના કીત ને લેકે પાસે તેની પૂજા કરતા. અક્ષરજ્ઞાન ઘરમાં જ મેળવ્યું. આવતા, આમ પ્રભુપરાયણ જીવન જીવી ઈ. સ. અનંતપ્રસાદ સાત આઠ વર્ષના હતા ત્યારે ઘરના
૧૯૧૭માં અષાડ સુદ ૩ના દિવસે પ્રભુનામ સંકીર્તન સૌ દ્વારકા યાત્રાએ ગયા ત્યારે પણ અનંતપ્રસાદજી કરતાં દિવ્ય ધામમાં પધાર્યા. ભિક્ષુ અખંડાનંદની પર ધાર્મિક સંસ્કાર દઢ થયા. સંવત ૧૯૨૯માં
પ્રસાદીરૂપ સસ્તુ સાહિત્યવાળાએ તેમના કર્તાને રામાનુજ સંપ્રાદયના આચાર્ય તાતાચાર્ય પાટા
બે ભાગમાં છપાવ્યા છે. કવિવર ન્હાનાલાલે પધાર્યા ત્યારે અનંતપ્રસાદને તેમના મોટાભાઈ તેમને
હરિસંહિતા'ની પ્રસ્તાવનામાં તેમની વિશાળી રાધનપુર લઈ આવ્યા. તેમની પણ કથાવાર્તાની વતાના મુળમાં અનંતપ્રસાદજીને પણ એક છાપ અનંતપ્રસાદજીના કિશોર વયના મગજ પર દઢ તરીકે ગણાવ્યા છે. થઈ. ગુજરાતી છઠ્ઠા ધોરણમાં દલપતરામનું પિંગળ ભણીને અનંતપ્રસાદજી એટલી નાની વયે ઘરમાં ભકત ભાદુરદાસજી - ધ્રાંગધ્રા શહેરમાં ગાવાના પદો બનાવતા શીખ્યા. પછી તે વડેદરાને રાજા માનસિંહજીને રાજ્ય કાળમાં કાળી કેમમાં અમદાવાદમાં તેમણે માધ્યમિક શિક્ષણ મેળવ્યું ત્યારે ભાદુરદાસજી થઈ ગયા ભાદુરદાસજી પ્રેમલક્ષણ પણ મેવાપૂજા, દર્શન, ને કપટનું ચપટ” “સુનીતિ ભકિતના રંગે રંગાયેલા સંત. કૃષ્ણનયાની સાથે કહ' વગેરે રચનાઓ કરી. ૧૯૩૫મા સંસારી થયા. એકતાન થઈ ગયેલા ભાદુરદાસજી કયારેક હસી પડે, સંસારમાં રહ્યા છતાં તેમનું બયાન પ્રભુભકિતમાં જ કઈવાર નાચવા માંડે, કેઈવાર શ્રીકૃષ્ણના વિરહમાં હતું. આ પછી તેઓ કુટુંબને લઈ દક્ષિણની યાત્રાએ ઊંચા સ્વર રડી પડે તેમની દેહાસકિત પણ વિલીન જઈ આવ્યા ત્યાં ઈશ્વરાનુગ્રહના અનેક પરચા તેમને થઈ ગયેલી ગમે ત્યાં પડ્યા રહેતા, ગમે તેવી સ્થિતિમાં જોવા મળ્યા. યાત્રામાં બધી સગવડ મળતી ગઈ, રહેતા ભાદુરદાસજીને ગામના લેકે પાગલ ગણતા મુશ્કેલીઓ ટળતી ગઈ, પછી તે રાધનપુર સ્ટેટના શેરીમાંથી સંત નીકળે ત્યારે ગામનાં છોકરા તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #384
--------------------------------------------------------------------------
________________
બિલાડી ખેડી થઇ ગઇ ને મત્રા મેલવા લાગી.
પર ધૂળાંકરા નાખ, ગાળેા દે, ચીડવે, પણ ભાદરદાસ તેા પહેાંચેલા સંત હતા તેમને આવી હરકુંતા હેરાન કરી શકતી નહિ. આ અરસામાં
ભાદુરદાસજીના સકેતમાં રાજા, રાણી, મહાત્માને
ધ્રાંગધ્રામાં એક વિદ્વાન સંત મહાત્મા પધાર્યા સૌં સમજી ગયા. ભાદુરદાસજી પછી તે ઘણું જીવ્યાને
સ્ટેટે સમાધિ લીધી.
ગૌરવ, તેજસ્વી પ્રતિભા, વ્યાખ્યાન આપે ત્યારે ચારવેદ તે યે શાસ્ર જાણે તેમની પાસે હાથ જોડીને હાજર થઇ જતા ! મહાત્માજીનાં વ્યાખ્યાને એ ગામ ગાંડું બન્યુ. સંતની કથામાં થેાકબંધ માણસા જાય, તે પાછા આવે ત્યારે એ માઢે વખાણ કરે. ધ્રાંગધ્રાના મહારાજા ને મહારાણીને કાને પણ સંતની વાત પહેાંચી, રાજારાણી કથા સાંભળવા આવ્યા ચાર દિવસ સાંભળાને મહારાજા તે મહારાણીને મન થયું કે આવા મહાભારે ગુરુ બનાવીએ. મહાત્માને મહારાજા ગુરુપદે સ્થાપવાના છે એ વાત સાંભળી લેાકા તા ૧ળી વધુ રાજી થયા, સૌ પોતપેાતાન અનુકૂળ આવે તેવી ચીજવસ્તુએ મહાત્માજીને ચરણે ધરવા લાગ્યા.
હવે ભાદુરદાસજીએ પણ મહાત્મા વિષે સાંભળ્યું. તેમને લાગ્યું આવા મેટા સત ગામમાં આવેને આપણે દર્શન કરવા ન જએ તે બરાબર નહિ પણ ભેટ શું લઇ જવી ? રસ્તામાં ચાલતાં ચાલતાં મરી ગયેલી ખીલાડી જોઇ ભાદુરદાસજીએ તેા કપડામાં બીલાડી લપેટી સાથે. લાધી સ ંત મહાત્માની કયા
વા
પુરી થયા પછી સોં પ્રણામ કરીબેટ ધરવા લાગ્યા, રાજા–રાણી બેઠા હતા. ભાદુરદાસજીને આવતા તેમણે પણ સ'તના ચરણસ્પર્શ કરી લુગડુ ઉધાડયું ત્યાં ભરેલી બીલાડી, સભામાં સન્નાટા ફેલાઇ ગયા. મહાત્મા ઝાંખા પડી ગયા, મહારાજા ગુસ્સે થઈ ગયા.
ભાકુરદાસજીએ તત્ક્ષણ મહાત્માજી સામે જોઇ કહ્યું, “પ્રભા ! જો શું રહ્યા છે!! મર્યાં પછી આ બીલાડી, તે મનુષ્ય બધા સરખા જ છે રાજાના ગુરૂ બનશે। કેચક્રતિ સમ્રાટા, મૃત્યુ કાને મુંતું નથી. વેદવાણી તે। આ મારી બીલાડી પણ ખેલશે. એમ કહી ખીલાડીના કાન પર સ્પર્શ કર્યો ત્યાં
: ૩૨૭:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભકતરત્ન શ્રી શાંતિશ કર મહેતા ઃશ્રી શાંતિભાક્નેા જન્મ વિ.સં. ૧૯૪૬ના જેઠ માસની સુદ અગ્યારશે એટલે કે ઈ. સ. ૧૮૯૦ના મે માસમાં મહુવામાં થયે, શ્રી શાંતિભાઇના પિતા હતા. બાટવાના કારભારી, માતા તેમને ચાર વર્ષોંના મૂષુ સ્વગે સિધાવ્યાં. ર્ ગુનમાં તેમના પિતાશ્રીએ ...ગ્રેજી છ ચેપડી સુધી ભણેલા શાંતિભાઈને ગુજરાતીએએ સ્થાપેલ નિશાળમાં માસ્તર બનાવ્યા. નાકરી કરતા શાં તભા તેમના પિતાજી પર આવતા ‘ આનંદ' માસિકમાં ગુજરાતના પ્રસિદ્ધ કીનકાર અનતપ્રસાદજીનાં કીર્તના વાંચે તે એકાંતમાં ગાય પણ ખરા પિતાજીએ પછી તેા સેાળ વર્ષના શાંતિભાઇ ૫સે ત્યાંના ગુજરાતીઓ સમક્ષ કીતના કરાવવા
માંડયા.
રંગુનમાં એતાળીશ વર્ષની ઊંચી પછીને આદર માન પ્રાપ્ત કર્યાં પછી શાંતિભાઈ ૧૯૪૯માં ભાવનગર આવ્યા. સવારમાં દીવાનપરા પર તે સાંજે પે તે ખરીદેલ વાડીમાં નિત્ય કીર્તન થવા લાગ્યાં પછી તે તેમણે શેઠું અક્ષરજ્ઞાન મેળવેલા ભાઈ બહેનેામે • રામચરિતમ નસ ' ગાતાં કર્યાં. પછી નાના નાનાં સ્તુ તેલ્લે કે ને તેાત્રે શીખવ્યા. પછી ભગવદ્દ ગીતા શીખવી. તે ભગવદ્ ગીતાનું માત્ર દોઢ કલાકમાં એક સાથે પૂરેપૂરું પારાયણ થવા લાગ્યું. પછી શાંતિભાએ શ્રામદ્ ભાગવત લીધું. ભાગવતનું સસ્કૃત અતિ ઊંચી કક્ષાનું હોવા છતાં ધીમે ધીમે વાર વાર મે.લાવી મૂળ ભાગવતને પાઠ કરતા કર્યાં. સાથે સાથે ભ.ગવતના ક્ષેાકેાનુ ં સમશ્લોકી ભાષાત'ર કરી તે ગવડાવવા માડયું ને ભાગવનનાં રહસ્ય સમજાવવા માંડયા. શાંતિભાઇનું ભાગવત સમશ્લોકી મૂળÀÈ સાથે એ ગ્રંથમાં પ્રસિદ્ધ પણ થયું સતત ૧૮, ૧૯
www.umaragyanbhandar.com
Page #385
--------------------------------------------------------------------------
________________
વર્ષથી ભાવનગરમાં લોકશિક્ષણનું શાંતિભાઈએ મહાત્મા વિ. સં. ૧૯૧૮ના કાર્તિક માસની ૧૦ ખૂબજ પરિશ્રમ લઈ કામ કર્યું. સમશ્લોકી બુધવારે નિર્વાણ પામ્યા. અનુવાદની મદદથી શાંતિભાઈએ ભાવનગરમાં
પુજ્ય ગીજી મહારાજ - સૌરાષ્ટ્રના તળાજામાં, મહુવામાં, જુનાગઢમાં ભાગવત પારાયણે
અમરેલી જિલ્લાના ધારી ગામે વિ. સ. ૧૯૪૮ના કરાવ્યા. ભાવનગરમાં જ પચાસેક પારાયણે થયા
વૈશાખ વદી ૧૨ના દિવસે પવિત્રને પ્રભુભકિત હશે, ૧૯૬૪માં શાંતિભાઈએ ૭૫માં વર્ષમાં પ્રવેશ્ન
પરાયણ લહાણ કુટુંબમાં પુ. યોગીજી મહારાજને કરતાં ભાવનગરની જનતા એ મોટો ઉત્સવ ઉજવી ટાઉન
જન્મ થયો. તેમના પિતાનું નામ દેવચંદભાઈને હેલમાં ગુજરાતના પ્રસિદ્ધ કવિને કીર્તનકાર
માતાનું નામ પુરીબાઈ. બાળકનું નામ પાડવામાં શ્રી કરસનદાસ માણેકના પ્રમુખ સ્થાને માનપત્ર આપવું.
આવ્યું ઝીણાભાઈ. તેઓ પ્રસન્ન મુખવાળા, અમદાવાદથી વેદાન્તશાસ્ત્રી, વ્યાખ્યાન દિવાકર
આજાનબાહુ બાળક તરીકે સર્વના મન આકષી શ્રી વિષ્ણુદેવ પંડિત, પ્રસિદ્ધ વનસ્પતિશાસ્ત્રી
લેતા. તેમને યોગ્ય સમયે શાળામાં બેસાડવામાં શ્રી વલ્લભરામ વૈદ્ય વગેરે આવ્યા. ભાવનગર રાજ્યના
આવ્યા પણ પોતે તે ગર્ભમાં હતા ત્યારથી જ બ્રહ્મ એકવારના સર ન્યાયધીશ ભાસ્કરરાવભાઈએ સંસ્કૃતમાં
જ્ઞાન સિદ્ધ કરીને આવ્યા હતા. તેમની બાલ્યાવસ્થા શ્લોકબદ્ધ રીતે લખાયેલું માનપત્ર વાંચ્યું. ભાવનગરના
ચંચળતા રહિત શાંતિમાં પસાર થવા લાગી ધારીને પ્રજાવત્સલ, સંસ્કૃતિ પ્રેમી સ્વ. મહારાજા સાહેબ
સ્વામીનારાયણ મંદિરમાં તેમના કાકી મેહનભાઈ શ્રી કૃષ્ણકુમારસિંહજીના હસ્તે માનપત્ર અપાયું. પણ
સેવા કરતા. કાકાની સેવા પદ્ધતિ તેઓ રાજ શાંતિભાઈ તે આ બધાથી નિલેપ રહી આજે પણ નિહાળતા. એક પ્રસંગે કાકા માંદા પડ્યા ત્યારે એવા જ નિસ્વાર્થ ભાવે પિતાની પ્રવૃત્તિ ચલાવી રીગાભાઈને તેમણે સેવા સેપી ઝીણાભાઈને તે રહ્યા છે. મુંબઈ, અમદાવાદ, જુનાગઢ, જામનગર, ભાવતું તું ને વૈદે કીધું એવું થયું. મનમાં પ્રસન્ન પોરબંદર, તળાજા, મહુવા વગેરે સ્થળોએ બધા
થઈ તેમણે ઉમળકાથી પ્રભુને પ્રેમથી લાડ લડાવી શાંતિભાઈના કીર્વનેથી સુપરિચિત છે.
સેવા કરવા માંડી ભકતરાજ શ્રી લાલજી મહારાજ:- ત્યાર પછી જીનાગઢના સંત શ્રી કૃષ્ણચરણુદાસજીના વાંકાનેર પાસેના સિધાવદર ગામે વિ. સં. ૧૮૫૬ના પરિચયમાં આવ્યા ને સેળ વર્ષની વયે તે અતરમાં ચૈત વદ નવમીના દિવસે શ્રી લાલજી મહારાજ રહેવું અજવાળું પૂર્ણ પણે પ્રગટાવવા તેમણે દીક્ષા પ્રગટયા. નાનપણથી જ તેઓ સાધુ સં તેના લીધી. એમનું નામ હવે જ્ઞાનજીવનદાસજી રાખવામાં સમાગમમાં આવેલા. વિ. સં. ૧૮૮૯માં સાયલા આવ્યું. પિતે ગુરુદેવ સાથે જુનાગઢ આવ્યો. ઠાકોર સાહેબ શ્રી મદારસહિંછનાં આગ્રહથી સાયલામાં
જુનાગઢમાં રહી તેમણે સંતે, સત્સંગીઓ, હરિભક્તોની આવી ને રહ્યા, પણ મેટે ભાગે ગામડે ગામડે સેવા કરવા માંડી ને બીજી બાજુ કઠણમાં કઠણું વ્રત વિચરતા, લેકે ના દુઃખ દર્દ દુર કરતા, ધર્મને
કરવા લાગ્યા. તેમને સૌ હવે યોગીજી મહારાજ સંદેશ આપતા તેમણે જીવન પસાર કર્યું તેમના તરીકે ઓળખવા લાગ્યા. જીવનમાં અનેક ચમત્કારી પ્રસંગો બની ગયા. તેમાંના એકને ધમસંદેશના સત્તર ભાર્ચના અંકમાં આ અરસમાં વડતાળથી શાસ્ત્રીજી મહારાજ ઉલ્લેખ છે જેમાં તેમણે રાધનપુર પામેને સમી શ્રી યજ્ઞપુરુષદાસજી અક્ષરબ્રહ્મ ને પુરુષોત્તમ તવનાં ગામમાં મૂળીબાઈને ત્યાં જમવા આવી તે સમયે ઉપાસનાની પદ્ધતિ ને તેનું રહસ્ય સમજાવતા વૈદિક આવી ચડેલા કોઈ યોગી પુરુષને માટે મૂળીબાઈની તત્વના સાચા જ્ઞાનની સમજ આપતા સાધુઓનું વધ્યા ગાયને દૂધ આપતી ક્યને પ્રસંગ છે આ મંડળ લઈ નીકળ્યા. શાસ્ત્રીજી મહારાજના દિકર્મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #386
--------------------------------------------------------------------------
________________
With Best Compliments from :
FOR ALL YOUR REQUIREMENTS IN
EXPORT
For
COTTON YARN & PIECE GOODS
Please Contact Ms. Keshavlal Talakchand Pvt. Ltd.
India House Post Box No. 1472
BOMBAY - 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #387
--------------------------------------------------------------------------
________________
વ્યાજબી ભાવે કલાત્મક છાપકામ માટે | મી જુનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ
સંધ-સંચાલિત શ્રી જુનાગઢ જીલ્લા સહકારી પ્રિન્ટીંગ પ્રેસ લી. | (મેંદરડા બ્રાંચ). મહાત્મા ગાંધી રોડ, ફેન નં. ૩૨૯ જુનાગઢ
(૧) મેંદરડા સંઘ કામ કરતો બંધ થતાં,
જુનાગઢ જિલ્લા સંઘે તાલુકા સંઘને મદદઅધીકૃત શેર ભંડોળ રૂા. ૧ લાખ
રૂપ થવા-પુનઃજીવિત કરવા અને તાલુકાની વસુલ આવેલ શેર ભંડળ રૂા. ૪૧૪૫૦-૦૦
સહકારી પ્રવૃત્તિને ટેકે આપવા મેંદરડા સભ્યો –
૩૩
મુકામે બ્રાન્ચ શરૂ કરેલ છે.
મુદ્રણાલય કામ કરે છે.
) બ્રાન્ચ, તાલુકા સંઘના સ્તર પર દરેક કામગીરી કરે છે. ખાસ કામગીરીમાં તાઇટ્રોજનસ ફટીલાઈઝર, સુપર ફોસફેટ, “પતરાં, સીમેન્ટ, ખાંડ તેલ વિ. વહે. ચણીનું કામ કરે છે,
છાપકામ -
સમાચારપત્ર, સામયિક, અહેવાલ, પત્રકો | (૩) બ્રાન્ચની વહીવટી વ્યવસ્થા માટે અલગ લેટરહેડ, બીલબુક, પરીક્ષા પ્રશ્નપત્ર, | પટા–સમિતિ નિયુક્ત કરે છે. અને દરેક જાતનું છાપકામ કરે છે.
(૪) બ્રાન્ચના નફામાંથી ૫૦ ટકા રકમ
તાલુકા સંઘને પુનઃજીવિત કરવા મદદ વેચાણ
આપવામાં આવે છે,
પંચાયતે તથા સહકારી સંસ્થાઓ માટે પ્રિન્ટેડ દફતર, રજીસ્ટરે, છાપેલા પત્રકે જુનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ શાળા તથા કચેરીને જરૂરતને સ્ટેશનરી | સંઘ ઉપરની વિગત, સહકારી સંસ્થાઓને
સામાન વેચવામાં આવે છે. પુનઃજીવિત કરવાની મહત્વની કામગીરી રમણીકલાલ ગ. આચાર્ય દ્વારકાદાસભાઈ ના. ત્રિવેદી | કરે છે. મેનેજર
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #388
--------------------------------------------------------------------------
________________
પરિચય થતાં પુ. યોગીજી મહારાજ પણ તેમાં ભળ્યા ને તેમના કામ, પશ્ચિમ પુર્વકના પ્રયત્નોથી ઓચાસણ, ગઢડા, અટલાદરા, ગાંડલ વગેરે સ્થળેાએ અક્ષરપુરુષાત્તમના મંદિરનું નિર્માણ કરાવ્યું અક્ષર પુરુશે।ત્તમના તત્વેપદેશના પ્રસાર–પચાર કરતા પુ. યાગીજી મહારાજ ભારતમાં ભ્રમણ કરી રહ્યા છે. એ વાર પાતે આફ્રિકા જઇ ત્યાં પણ ઉપદેશામૃતનું વિતર કરી આવ્યા છે.
આ દિવ્યકાર્યમાં ઘણીવાર સ કટો સહન કરતાં, ભાર ખતાં તેમના મુખ પરનું નેમળ હાસ્ય વિલયુ' નથી. ગાંડળમાં કાળાતરા સર્પનું વિષ તેમણે હરિભજનના પ્રભાવે પેતાના શરીરમાંથી દૂર કર્યુ હતું. સ્વામીજી મહારાજે કેટલાય ગ્રેજ્યુએટને દીક્ષાઆપી ધર્મ પ્રચારના માર્ગે વાળ્યા છે હમણાં વડેદરા પાસે અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજની જન્મ શતાબ્દીના ઉત્સવ વખતે પુ. યાગી મહારાજનું સન્માન થયું. ભારતના કેન્દ્રના ગૃહપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદ! તેમનામાં અખૂટભક્તિ ભાવ ધરાવે છે.
ભકત શિરામણી નાગર નરસૈયા :
• વૈષ્ણવ જન તે તેને કહીએ' એ જેમનુ પદ, આંતરરાષ્ટ્રીય, ખ્યાતિ ધરાવે છે તે બીજા જેમના પ્રભાતિયા ગુજરાતમાં ગામે ગામે સ્ત્રી પુરૂષાના કંઠે ગવાય છે તે નરસિંહુ મહેતાના જીવનકાળની વિગતા પ્રમાણભૂત રીતે મળતી નથી. નરસિ’હના ઘણા પદેને ‘હારમાળા' સુદ્ધાં ઘણા વિદ્યાયના મતે સ ંદિગ્ધ કૃતિ છે. પરંતુ ભલા ભોળા સરળ પ્રકૃતિના આસ્તિક માણસા ભગવાને શામળશા શેફ થઈ તે કુંવરબાઈનું મામેરું પુર્યાની વાત. ખુદ નરસિંહ રૂપે આવી મહેતાજીના પિતાનું ભપકાભર્યું શ્રાદ્ધ કર્યાની વાત, જાનમાં આવી નરસિંહના પૂત્ર શામળશાના લગ્ન કાવી ગયાની વાત, હુ ડી સ્વીકાર્યાની વાત—આ બધુ સાચુ માને છે. ભગવદ્ ભકતાના જીવનમાં ચમકારા આપણે માનીએ કે ન માનીએ છતાં
જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:૩૨૯:
બનતા αγ
આવ્યા છે એટલે તેની વિગતવાર ચર્ચામાં ઉતર્યાં વિના આપણે એટલું કહીશું કે નરસિહની કે લક્ષણ્યુા ભકિત કાઇ સ ંપ્રદાય વાળી ન હતી. પ્રષ્ટિ સંપ્રદાયને તે ગુજરાતમાં પ્રચાર પ્રસાર થવાની એ વાર હતી. ત્યારે આત્મપ્રેરણા ને ભગવદાત્તા પ્રમાણે મહેતાજી ભકિત કરી ગયા તે ગુજરાતમાં એક પ્રચંડ વાતાવરણુ સતા ગયા. નરસિંહ એકબાજુથી “જ્યાં લગી આત્માનું તત્વ ચિન્યુ નહીં ત્યાં લગી સાધના સ` જૂઠ્ઠી” ગાય છે તે બીજી બાજુ “પ્રેમના તતમાં સંત ઝ.લે’” અથવા પ્રેમભકિત “તિ સતીને તે સ્થાને ન આવે ” એવું પણ ગાઇ ગયા છે. નરસિ ંહ મહેતા નિ:સશય ગુજરાતના ભકત શિગમણી છે. તેમનું સાહિત્ય મૂલ્યાંકન અન્યત્ર થયું છે.
સાચું ઘરેણું મીરામાઇ :-મુજ અબળા ને મેટી નિરાંત ભાઇ શામળા ઘરેણું મારે સાચુ રે !” આવા અનેક પદ ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ રૂપે આપને આપી જનારા મીરાંબાઈ મૂળ રાજસ્થાનના, પણ જગત ભગતના સનાતન દ્વેષે તેમને મેવાડ મુકાવ્યું. તેએ વ્રજમાં ગયા પણ ત્યાંથી યે મન ન માનતા સૌરાષ્ટ્રમાં દ્વારકા પધાર્યાં ને ત્યાંજ દ્વારકાધીશના સ્વરૂપમાં સમાય બધા. ઇતિહાસ જાણીતા છે. મીરાંબાઈની ભકિત પણ પ્રેમલક્ષણા ગણાય છે તે તે પણ કા સ ંપ્રદાયની કડીયા ર્ હત ગણાયા છે. એટલે તે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવાની વાર્તામાં મીરાંબાઇની વિષે કડવા શબ્દો પશુ લખાયા છે, છતાં તેમના ભાવના પ્રધાન મૃત્યુમાંથી જે ભકિત પુર્ણ પદે સરી પડયા તેમાં ભાવ એ મુખ્ય છે. જ્ઞાન મુખ્ય નથી તે
સંગીતાંત્મકલા મીરાંના પદેમાં વધારેછે. ‘મીરાંબાઇ
પણુ ગુજરાતનું સાચું સત ધરેણુ' જ છે.''
ગારિયાધારના વાલમપીર :- ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ગારિયાધાર નામનું ગામ છે ત્યાં વિ. સ. ૧૮૮૦ ી જેઠ સુદ ૨ના
www.umaragyanbhandar.com
Page #389
--------------------------------------------------------------------------
________________
:૩૩૦:
દિવસે પ્રભુભકિત પરાયણ કાંવ્રાડિયા પટેલ કુટુ'બમાં લવા નારાયણને ધરે જબાઈ માતાની કૂખે મહાભા વાલમપીર પ્રગટયા. કહેવાય છે કે જન્મ થયા ત્યારે જ વાલમરામ બાપુએ લલાટમાં તિલક, હાથમાં લાકડીને બેરખા, ક’ઠમાં તુલસીની માળા એવી રીતે દર્શન આપેલાં. વાલમરામ બાળક હતા ત્યારે જ કોઇ અજાણ્યા સ ંત તેમના દર્શન કરી ગયેલા. વાલમરામે ગામઠી શાળામાં થે।ડું શિક્ષણ લીધું પણ તેમનુ પ્રિય કામ તેા ઢાર ચારાવવા જાય ત્યારે ધ્યાન કરવું, માળા ફેરવવી વગેરે હતુ. સં. ૧૮૮૭માં વાલમરામે સાત વર્ષની વયે સમર્થ સદ્ગુરુ ભાજલરામને સ્વપ્નમાં શરણે જઇ કંઠી બંધાવીને પછી તેા ભોજલરામ બાપુ ગારિયાધાર પધાર્યાં ત્યારે તેમણે વાલમરામનું ગુરુપણું સ્નાકા, વાક્રમપીર આ રીતે વીરપુરવાળા જલાબાપુના ગુરુભાઇ થાય, સ. ૧૮૯૦માં વાલમપીરે એક બાજુ સતસેવા કરી ને બીજા રૂપે ખેતરમાં જઇ ભાત દીધાના પરચા બતાવ્યો. વાલમરામ ચૌદ વર્ષના હતા ત્યારે પિતા દેવ થયા પછી તે ભાઇઓએ વાલમરામ માટે કાયદા કર્યા સ. ૧૮૯૫માં તે વાલમરામ હરિજન વાસમાં ભજન કરવા જશે તેવું જાણી તેમને
એરડામાં પુરી ભાઈ ખાટલા નાખી આડા સૂતા, છતાં ગામમાંથી ખબર મળ્યા કે વાલમરામ તે હરિજનવાસમાં મીઠી હલકે ભજન પર ભજન ગાય છે ત્યારે એરડામાં જોયુ તે ત્યાં પણ સૂતેલા. આમ એ ચારવાર ખાત્રી કરી પછી ભાઈએ વાલમરામને વતાવવાનું બંધ કર્યું. એકવાર ખેતરમાં તેમને સૌએ માળા ફેરવતા મૂકી બધા લાડવા ખાઈ ને ધૂળના લાડવા તેમના માટે બનાવ્યા ત્યારે વાલમરામે ખાંડના બનાવી ખાધા, પણ પછી મન ઊઠી જતાં બે વર્ષ ભારતની પગે ચાલી યાત્રા કરી સત્તર વર્ષની વયે લુવારા ગામમાં આવ્યા ત્યાંથી વળી યાત્રાએ ગયા તે કાશી, અયોધ્યા, વગેરે સ્થળ
પસ્યા પૂરા પાડયા ત્યાંથી આવ્યા બાદ ગુરુઆજ્ઞાથી ગારિયાધારમાં જ સંવત ૧૯૦૩માં જગ્યા સ્થાપી સદાવ્રત ખાધ્યું. ભોજલરામ બાપુના એ શષ્યા વિષે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કહેવાય છે “ જલા સેા અશ્વા વાલમ સે પીર ’ ૧૯૦૯માં ગૌશાળા બાંધી ૧૯૧૦માં રામજી મંદિર મનાવ્યું, થાનગઢમાં પીરના મંડપમાં ખાળીયામાંથી ઘીની નીચલાવી, સિંહારના કંસારા લાલજી ગોરધનના પુત્રને દેખતા કર્યાં, ધ્રોળમાંથી પ્લેગ ભગાડયા, સ', ૧૯૩૦માં સતાધારમાં પીરના મંડપમાં લાકડી ઠપકારી ખૂટી ગયેલ સુખડીના ઓરડા ભર્યાં. સ. ૧૯૩૫માં ગારિયાધારમાં બેઠે સતાધારના ગીગડાપીરની બળી જતી ચ ંની એલવી. આ અનેક પરચા બતાવી સં. ૧૯૪૨માં વૈશાખ સુદ પના દિવસે સમાધી લીધી. ગારિયાધારમાં આજે પણ ગામની વચ્ચે વાલમપીરની જગ્યા છે તે સદાવ્રત ચાલે છે.
ખાલાજોગણુ અમરબાઈ – નરસિંહ મહેતાને જ્યાં શિવાજીએ પ્રગન્ન થઈ નિત્યગાલેાકની રાસલીલાના ન કરાવ્યા હતા તે ભાવનગર જિલ્લામાં આવેલા ગોપનાથની આસપાસના એક નાનકડા ગામડામાં આહીર કુટુ'ખમાં અનરબાઈ જન્મ્યા. નાનપણમાં સ સારી સગાંઓની સ્વાર્થ પરાયણ વૃત્તિ તે દુનિયાના પદાર્થાની નશ્વરતાએ તેમના મનમાં ઊંડે ઊંડે સસાર પ્રત્યે વિષાદ સર્જવા માંડેલા. એવામાં એક પ્રસ ંગ એવા બન્યા જેણે અમરબાઈના જીવનને વિષાદમાંથી વાળી રાગી અને અનાથ એની પરમાત્મ ભાવે સેવા કરવા તરફ વાળ્યું.
૧૮વર્ષની અમરબાઇનાં લગ્ન થયું. અમરબાઈ ખેસી સાસરે જતાં હતાં ત્યાં વેલડું ખપેારના સમયે તે। નવવધૂના સૌભાગ્યવંતા પેષાક પહેરી વેલડામાં એક વડના ઝાડ નીચે બપેારા ગાળવા ખોટી થયું પાસે સંત દેવદાસની જ્ગ્યા હતા. જે જમાનામાં રકતપિત્ત એટલે પુ་જન્મના મહાપાપનું પરિણામ ગણાતું ને રક્તપિત્તવાળાની કાઈ સેવા તેા શુ કરે પણ જેને ઓછાયા યે લેતાં ડરે, તે રકત-પત્તવાળાને તે દરિયામાં જ પધરાવા દે એવું ધેર અજ્ઞાન સમાજમાં પથરાયેલુ હતું ત્યારે આ દીનદુ.ખાતે નિરાધાર લોકપ્રત્યેની સ્વભાવ સહજ અતુક પાથી
www.umaragyanbhandar.com
Page #390
--------------------------------------------------------------------------
________________
પ્રેરાઇને સંત દેવીદાસે વગડાની મધ્યમાં ઝૂંપડુએ એ રડાબનાવી ત્યાં ત્રિશુળ રાખ્યુ તે સાધુસ ંતાની,
બાંધીને આવા રાગીઓને નવડાવવ, કપડાં ધાઇદેવાં, દવા લગાડવી, માગી લાવીને ફાટલા ખવડાવવા એવું મ ́ગલ કા' માંડયુ. રાગીઓના ટાળે ટાળા દેવીદાસની જગ્યામાં આવવા લાગ્યા. તે ભગતને જોઇ રેગી લેકા પણ વાછરડાં ગા-માતાને જોઇ કૂદકા મારવા માંડે ને જિંહાટા ? તેમ રાજી રાજી થઈ જતા.ભાઇઅમરે છાંયામાં એડ મેડે રાગીઓની સેવા કરતા સ ંતને જોયા તે જ ધડીથા તેણે વધુના અનેક ૨ ગી કપાને પાનેતર ઉતારી સતની ઝૂપડીમાં ભગવાં ધારણ કર્યાં. સગાંએએ, તે સ ંતે પણ બાઇને ઘણી સમજાવી પણ ભાઇ એકની એ ન થઇ તે તેણે પશુ સંતના સેવાના કાર્યને ઉપાડી લીધું. સંત દેવીદાસના પિતૃવાત્સલ્ય ઉપરાંત દર્દીને માતાજીનું માતૃવાત્સલ્ય મળ્યુ. લેાકાએ થોડા સમય ભગતની ને માતાજીની નિંદા કરી, ગાળેા દીધી, સતના કામમાં પથરા નાખવા લાગ્યા. એકાદવાર તા ભગતની ગેરહાજરીમાં એ વિસ્તારના કાઇ માથાભારે કાઠીએ તેા ભાઇના અતિથિશ્વમા સત્કાર પામી તેના સતીત્વની કમેટી કરવાને પણ પ્રયત્ન કર્યાં પણ શ્વર જાણે વહારે ધાયા ને તેવું હૃદય પરિવર્તન થયું આવા કેટલાયે પ્રસગે તેમના જીવનમાં બન્યા.
અભ્યાગતાના સેવા માંડી. મેાતીરામજી આસપાસના દસ દસ ગામમાંથી લેાટ માગી લાવી જાતે જ રેટલા ટીપી સાધુ સતાને તથા અભ્યાગતને ખવડાવતા. આસપાસના ગામામાં મેતીરામજીની પ્યાતી વધવા માંડી . ઘણા તેમના ચમત્કારોના અનુાવમાં આવ્યા ઘણા તેમને યાગસિદ્ધ પુરૂષ માનવા લાગ્યા. મે।તીરામજીને કોઈ પૂછતુ ત્યારે તે હસી પડતા ને માતાનું ભજન તે દીનદુ:ખીની સેવામાં જ યાગ છે. ચમત્કાર! કઇ પેાતે કરતા ન તેમ કહેતા, નાના દહીંસરા ગામ મારી શજ્યનું, પાસે માળિયાનું નાનું રાજ્ય આવેલું. કંપની સરકાર સૌરાષ્ટ્રમાં પગ પેસારો કરી રાજ્ય ખટપટમાં માથુ મારવા માંડેલી. મેરખીઠાકાર જીયાજી એ 'પની સરકારને ટંકારા આપીને મળિયા તારાજ કરાવ્યુ` માળીયાના ઠાકોર ડાસાજી તેનેા બન્ને લેવા સિંધમાંથી મિયાણા કામને લાવ્યા, મિયાણાની ર ંજાડ ષધવા માંડી. મારી ઠાકારની ઊંઘ હરામ થઈ ગઈ.
ઘણાને તેમના જીવનમાં ચમકારા પણ કદાચ લાગે તેવા અલ્પ બનાવા બનતા જોવા મળ્યા. પરંતુ સૌથી મેલ્ટા ચમત્કાર તેા તેમની સમાજના ઉપેક્ષિત થયેલા રાગી અને અનાથે પ્રત્યેની માયાળુ સેવાના જ ગણવા રહ્યો.
ચેાગસિદ્ધ પુરૂષ માતીરામજી :
મારમીથી દસેક ગાઉ દૂર નાના દહીંસરા નામનું ગામ છે. ત્યાં યોગસિદ્ધ પુરૂષ માતીરામજીની સમાધિ છેઃ મેાતીરામજી કયારે ગામમાં આવ્યા તે તે જાણુ નથી. પણ તેમની સાથે માતા આશાપુરાજીનું ત્રિશુળ હતુ તેમણે તેા કાચા ભીંતડાના આડા
:૩૩૧ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આવ્યા,
મારી ડાકારે પોતાના નાના ભાઇ દેવાજીને લશ્કર સાથે મિયાણાન પકડી પકડી નશ્યત કરવા રવાના કર્યાં દસ મીયાણાની ટુકડી પાછળ દેવાજી પડયા. અંતર ઘટતું ગયુ`મિયાણા તા મેાતીરામજીના પગમાં પડી ગયા. મોતીરામજીએ તેમની પાસે લુટફ્રાટ ન કરવાની પ્રતિજ્ઞા લેવરાવી આરડામાં મેસાડયા દેવાજી તેમણે પેલા દસ મીયાણા સોંપી દેવા મોતીરામજીને સમોવવા માડયેા, મેાતીરામજીએ પણ કહ્યું હવે તેમણે લુંટફાટ ન કરવાની પ્રતજ્ઞા લીધી છે. તે મા આશાપુરાના શરણમાં છે. દેવાજીને ગુસ્સા ચડયા. તેમણે લત મારી એરડા તપસ્યા તે। મિયાણા અદૃશ્ય, મેરખી સમાચાર કહેવડાવ્યા. મારી ઠાકાર જીયાજી મારતે. ઘેડે આવ્યા ત્યાં મેાતીરામજી સમાધિ લેવા તૈયારી કરતા હતા. પૂછ્યું “બાપજી, આમ શા માટે ? અમારે। શું તાંક ગને?’’
www.umaragyanbhandar.com
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૩૨:
મોતીરામજીએ કહ્યું, દેવાજીએ ના પાડવા છતાં વૃદાવન, પ્રયાગ, કાશી, અયોધ્યા થઈ હરદ્વાર ગયા ધરમના સ્થાનની મરજાદા લીધી તેથી મે મીયાણાને ને હિમાલયમાં તપશ્ચર્યા કરતાં શ્રી દક્ષિણા મૂર્તિરૂપ મારા યોગબળથી સંતાડી દીધા. પણ યોગશકિતના સગુણ-નિગુણુ બઘનો તેજ વર્ષે સાક્ષાત્કાર કર્યો આવા ઉપયોગ બદલ મારે હવે સમાધિ લેવી છે. ત્યાર પછી છ વર્ષ સુધી તેમણે લોકોમાં વિચરી હું તમને શાપ દેતો નથી પણ ભવિષ્ય ભાખું છું લેાકોમાં સંસ્કારની સ્થાપના કરવા ઉપદેશ પ્રવૃત્તિ કે તમે રજવાડાવાળા દેવસ્થાનોની મર્યાદા લે પવી કરી. ૧૯૪૬માં ગિરનારમાં મુરાકંદ ગુફામાં રહી માંડયા છો એટલે થોડા વર્ષમાં જ તમારાં ર ય એકાંતમાં તીવ્ર તપશ્ચર્યા કરી જીવનનું શ્રેય જશે ને ગોરી પ્રજા તમારી પર રાજ્ય કરશે.” નિશ્ચિત કર્યું. ૧૯૪૯ માં પોરબંદમાં આનંદાશ્રમની આટલું કહી મોતીરામજી ભૂમિમાં ઉતરી ગયા. સ્થાપના કરી ત્યાં બે ત્રણ વર્ષ રહી આર્યસંસ્કારોમાં
નિર્માણ પામેલા વૈદિક ક્રિયાકાંડનું મહત્ત્વ સમજાવ્યું. નાના દહીંસરા ગામે આજ પણ મતીરામજીની સમાવિ ગામના તળાવ પાસે ટેકરા પર મે જુદ છે.
૧૯૪૬ થી ૧૯૮૭ સુધી બીલખામાં આનંદાશ્રમ
સ્થાપીને ત્યાં રહી તેમણે મુમુક્ષુઓને આત્મજાગ્રતિના શ્રી મન્નથુરામ શર્મા - ભૂલાતા જતા
પંથે વાળ્યા. યોગમાં જિજ્ઞાસા ધરાવનારાને એમની વૈદિકધર્મ અને સ યા વંદન, પ્રાણાયામ, યોગ
સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદ્ધતિને રહસ્ય સમજાવ્યા કર્મ આસનો, બ્રહ્મચર્ય, વગેરે નિત્યકર્મો અને વ્રતોને
ભકિત, જ્ઞાનના બાળકથી માંડીને વેદાંતી પંડિતો પિતાના પ્રબળ પ્રભાવ અને પુરુષાર્થથી સૌiાષ્ટ્ર
સુધીના સૌને ઉપયોગી થાય તેવા ગ્રંથો રચ્યા. ગુજરાતના દ્વિજ વર્ગમાં સ્થાપી. કેટલાયે આ શ્રમે
ચાતુમાસ બીલખામાં રહી અન્ય સમયમાં સૌરાષ્ટ્ર સ્થાપીને તથા દક્ષિણામૂર્તિ જેવી કેળવણીની જુની ગુજરાતમાં સ્થળે સ્થળે વિચરી ધાર્મિક ભાવનાને પ્રણાલી સાથે નૂતન પદ્ધતિનો સમન્વય સાધનારી
નિતમત્તાના ધેરાણને ઉંચુ લાવવા પ્રબળ પુરૂષાર્થ સંસ્થાની પ્રેરણા આપીને સૌરાષ્ટ્ર-ગુજઃાતમાં . મધ્યાત્મ વિધાનું વાતાવરણ ઊભુ કરનારા શ્રી મન્નથુરામ શર્માના નામથી જૂની પેઢીના તે ભાગ્યે ૧૯૮૭ માં અશ્વિન માસની ૧૧ ના દિવસે જ અજાણ્યા હેય. લીબડી તાબાનાં મેદડમાં બ્રહ્મલીન થયા. ઔદિચ્ય બ્રાહ્યણ જ્ઞાતિમાં સંવત ૧૯૧૪ના આશ્વિન શુકલ ૪ સને ૧૮૫૮માં તેમનો જન્મ થયો. પિતાનું બીલખાને આન દાશ્રમ “પ્રભુશ્રી’ની અનુપસ્થિમાં નામ પીતાંબરને માતાનું નામ નંદુ. પ્રાથમિક પણ તેમણે બતાવેલા માર્ગે હજી પણ પ્રવૃત્તિઓ શિક્ષણ મોજીદડમાં, થોડો અભ્યાસ ચૂડામાં, ને ચલાવી રહ્યો છે ને સંસ્કારી,શિષ્ટ, અધ્યાત્મ વિદ્યાના રાજકેટની ટ્રેઇનિંગ કેલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યો સેંકડો પ્રસ્તકોનું પ્રકાશન કરી રહેલ છે જિજ્ઞાસુઓએ અડવાણા, લીંબુડાને જાફરાબાદમાં શિક્ષક તરીકે આનંદાશ્રમ બીલખાનો સંપર્ક સાધવો. ગુજરાતતા થોડા વર્ષ નોકરી કરી. પછી માંગરોળના કારભારીના કલાકાર ગુરૂ રવિભાઈએ પણ પિતાને સ્મરણે અંગત મદદનીશ થયાને વરલ દરબાર શ્રી (કુમારમાં પ્રસિદ્ધ થયેલા)માં તેમની વિશે હરિસિંહજીના કારભારી તરીકે થોડો સમય રહ્યા. વગતવાર પ્રસંગો નોંધ્યા છે.
તેમના કુટુંબીઓએ તેમના લગ્નની તૈયારીઓ શ્રી વીસામણ ભકત :- પ ળી યા ના કરવા માંડી ત્યારે અપૂર્વ અધ્યાત્મ યોગના પ્રબળ અવતરીયા કાઠી કુટુંબમાં પિતાને ત્યાં પોતાની મેળે આકર્ષણે ૧૯૪૦માં નાસી છૂટયા ને આબુ, મથુરા પધારેલા કાઈ યોગીરાજની કૃપાથી વીસામણુ ભક્તને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #392
--------------------------------------------------------------------------
________________
“ઈંગલ સ્પન પાઇપ્સ” જંગલ માએક ટાઇલ્સ” ઈંગલ સેપ્ટીક ટેન્ક"
– વિદેશી તાલીમ પામેલ તગ્ન ઇજનેરની જાતી દેખરેખ નીચે તૈયાર થતી બનાવટા :(૧) આર. સી. સી. સ્પન પાઇપ્સ ૪” ડાયાથી ૪૮” ડાયા, સુધીના. જુદી જુદી વેરાયટીમાં મેાજેક ટાઈલ્સ.
(૨)
(૩)
આર. સી. સી. રાઉન્ડ સેપ્ટીક ટેન્ક ( સરકાર માન્ય ).
(x)
સીમેન્ટ ગડર, જાળી, આર. સી. સી. ફ્રેન્સીંગ પેાલ્સ વિગેરે.
ખેતીને સમૃદ્ધ કરવા માટે હજારા કુટ
“ ઇગલ સ્પન પાઇપ્સ" જ વપરાય છે.
ઈગલ સીમેન્ટ પાઇપ્સ એન્ડ કેાન્ક્રીટ વક.
ઈગલ એસ્ટેટ,
રાજકોટ રાડ,
ગ્રામ: ઇંગલ.
Gram : PREMVIHAR
જુનાગઢ
With Best Compliments from :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Phones : Resi. : 367820
Officc & Shop : 22353
DOLATRAI JAYANTILAL
= FANCY CLOTH MERCHANTS.
Chandra Chowk, 3rd Lane,
M. J. Market, BOMBAY 2.
ફેશન : ૨૦૫
-
દેા લ ત રા ય જ ય તિ લા લ
ફ્રેન્સી કાપડના વેપારી
ચન્દ્રચાક, ત્રીજી ગલી, મુ. જે. મારકીટ,
મુંબઇ ૨.
www.umaragyanbhandar.com
Page #393
--------------------------------------------------------------------------
________________
With Best Compliments from :
Off. 52536 Phone: -
Res. 32163
Gram : BAGASRAWALLA
K. R. BAGASRAWALA
Perfumery Merchant
Bohra Bazar
P, O. Box 146
ADEN (Arabia )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #394
--------------------------------------------------------------------------
________________
: ૩૩૩ :
જન્મ થયો. નામ તો મૂળ હતું વીસા મન પણ સૂફીસંત લાલન શા.:- લાલનશાહ જન્મ ને નને “ણું” થઈ ગયો. કાઠી કુટુંબને વંશવારસામાંજ જાતિએ મુસ્લિમ હતાં. પણ ઇસ્લામના ક્રિયાકર્મ સાથે લૂટફાટ, ને લડાઈ ઝગડા મળેલા હોય છે. વાસામણ તેમણે હિંદુ ધર્મનાં એકેશ્વરવાદ, નિગુર્ણ ને નિરાકાર પણ પોતાના બે ભાઈઓ સાથે લૂંટફાટને બાપીકે બ્રહ્મના તત્વની પણ સમજણ મેળવી હતી. પણ ધંધો કરવા માંડયા. વાસામણ બહાદર ને શક્તિશાળી તેમનો સ્વભાવ રસમાઘયની લંટાલંટ જેમાં ચાલે જીવાન હતા પણ આ ફાટફાટ થતી જોવનાઈનૈ ને જેમાં સર્વસ્વ ન્યોછાવર કરવાનું પ્રથમ પગલું સભાગે વાળનાર કે સદગુરુની જરૂર હતી, ને ગણાય તેવી સૂફીવાદની કૃષણભક્તિમાં વધારે ઊંડે સદગુરુ મળી ગયા. એવા સાનગઢના સિદ્ધ સંત પુરૂષ ઊતરેલો લાલનથી” ના ભજન કીર્તનમાં. રસની છેાળા આપા ગોરખને કાને કોઈએ વિસામણના કરતૂત ઉછળતી ને આવનારા દેહભાન ભૂલી જતા, જૂનાગઢના ને તેનાથી ફેલાયેલા ત્રાસની વાત કરી. આપા બાબી નવાબ પહેલાના કેટલાકે કાન ભંભેર્યા ને તેણે ગોરખા પાળીયાદ પધાર્યા. બારીયા ભગતને ત્યાં ઈરલામા સિદ્ધાંતોના ઉલ્લંઘન માટે લાલન શાને ઉતર્યા “ જુવાન વીસામણને પોતાની પાસે બેલાવી જવાબ માગ્યો. લાલનપાએ બહુ સમજાવ્યા, પણ મીઠા શબ્દોમાં કહ્યું. વીસામણ ભણે આ શું લઈ બેઠા નવાબ માન્યા નહિ. એકવાર નવાબની દેખતાં ભજનછે? આ સેનું રૂપુ, માલમિલ્કત તો લંકાના રાજા કીર્તન દરમ્યાન નવાબના કહેવા પ્રમાણે ચિત્રમાં રાવણને હતી. પણ રાવણને કાઈ સંભારે છે ? રહેલા કૃષ્ણ ચિત્રમાં રહેલ શ્રી રાધાને પ્રગટ પણે આ ધંધો મૂકી ઠાકરનું ભજન કરો ને દીન દુ:ખીની પાનનું બીડું આપ્યું ને નવાબ સમજી ગયા. લેકે કચ્છી દૂર કરે.” ઘણું સમજાવ્યા પોતાના ભગવદ ચમત્કારો જેવા પિતાના ભજનમાં ખલેલ પાડે માર્ગ માં વાસામણને વા. વીસામણે વચન આપ્યું તે પહેલાં જુના ગઢના બાળી નવાબની વિષે આગળ પણ તેય છેડામાં કાડીની જાતવાન છોડી જોઈ વાણી ભાખી લાલનશા” પિતાની ઝૂંપડીમાં અદશ્ય છેલે હાથે મારવાનું મન થયું. ઘેડી બહાર થઈ ગયા. કાઢતાં જ મરી ગઈ. વળી આપા ગેરખાએ સવારમાં બેલાવી કહ્યું, “ભલે વીસામણ, ટવ ગઈ શ્રી રામ ભગત :- રાજકોટમાં આજે પણ નહિ ને ! વચનની કિંમત આટલા જ ?” વાસામણ બેડીના નાકે એક સુંદર મોરલીધરનું કૃષ્ણ મંદિર છે. દભાય, પશ્ચાત્તાપ કયો. પછી તે પાળીયામાં ને એક લીંબડે છે જેના પાન કહેવાય છે કે આજ રામજી મંદિર બનાવી સદાવ્રત ચાલુ કર્યું. દીનદુ;ખીની પણ મીઠાં છે–આ પુણ્ય સ્મૃતિઓ છે ભરવાડ કામમાં પંડે સેવા માંડી. સેવાવિધી, ભજન વધ્યું ને આપ પ્રગટેલા શ્રી રામ ભગતની. શ્રી રામ ભગતના માતા વિસામણુની ખ્યાતિ વધારે માંડી. વારંવાર વીસામણું રાણાબાઈ પણ પ્રસિદ્ધ ભગવદ્દ ભકત સન્નારી હતા. ભગતના નામ લેવા માત્રથી રોગદાર થવા, અંધાપે વાંકાનેરથી રીસાઇને રાજકોટમાં ભીમાજીરાવ ઠકારના જો, વગેર ચમકારો થવા લાગ્યા. જસદણુના વખતમાં આવેલા ને ત્યાં સાધુ સંતોની સેવા કરતા ઠાકોર સાહેબ શરણે આવ્યા ને તેમના પર આવેલી ને સદાવ્રત ચવતા.આખા સોરઠ પ્રદેશમાં રાણીબાઈની જપ્તી ઊડી ગઈ. કેક ચમત્કારો બતાવી. ભજન. પ્રભુભકિતની પ્રશંસા થતી ને મુરલીમનોહર ભગવાન
શ્રીકૃષ્ણ તેમની સાથે પ્રત્યક્ષમ વાતો કરે છે એવું પણ ધૂનમાં ને નિતિ મનાના પાલનમાં સુખી થવાને
લે કોમાં કહેવાતુ, આવી પવિત્ર જનેતાની કુખે સાચો માર્ગ બતાવી, પોતાના ભાણેજને પિતાનું અવતરેલા ના રામ ભગત જે તે પણ ભજનાનંદી "જીવન કાર્ય સોપી પરમધમમાં ગયા. પાળીયાદમાં સંતપુરુષ હતા ને ભજનનું ભાથું એમણે પોતાની આજે પણ વીસાં મંણુ ભગતનું રામજી મંદિર છે. સાથે સારી પેઠે બાંધેલુ. પોતે સંત સેવા ને સંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #395
--------------------------------------------------------------------------
________________
સમાગમમાંજ દિવસો ગાળતાને ઠાકર મહારાજ સાથે ગયા. ગામના નિંદક ગાડીયાઓએ દરબારના કાન તેમને લગની લાગી ગયેલી.
ભંભેર્યા ને દરબાર સીમમાં ગયા ત્યાં વીરા ભગતને
હાજર જે. વીરા ભગત બાપુને શિરામણ કરાવ્યું એકવાર પ્રસિદ્ધ સંત અને સિદ્ધ પુરૂષ મોરાર ને બાપુ ઘડી પર બેસી પાછા આવ્યા ત્યાં વીરા સાહેબના માર્ગદર્શન નાચે જામખંભાળીયાવાળાએ જગત તો સામેથી હજી સાધુ સંતોને જમાડી દ્વારકામાં સવરા મંડપ રાખી સ સાધુ સંતોને ભાવતા હતા. દરબારને નવાઈ લાગી, ઘટસ્ફોટ
તરેલાં. શ્રી રામ ભગત પરના નિમંત્રણ પત્રમાં થતાં પરમાત્માનાં દર્શનને મહાપ્રસાદ પામેલા દરબારે ગઈ ટીખળ મળીએ “તમારૂ, ઘર તો ચમત્કારી તેમને જમીન આપવા માંડી પણ ચમકાર લેબી ગણાય છે પણ સવરા મંડ૫માં ભાણ સાહેબના જનતાના ત્રાસથી બચવા પોતે બાજુના કેરાળા ઘરમાં પ્રસિદ્ધ થયેલા અનંત શ્રી વિભૂષિત મોરાર ગામમાં રહ્યા. ધણા વર્ષ સાધુ મેવાને ભજનાનંદ સાહેબ જેવા પધારશે ત્યાં આવવું તમારે માટે અનુભવી ત્યાં જ પરમધામમાં પધાર્યા. કેરાળામાં લોઢાના ચણા ચાવવા જેવું ગણાય માટે સમજીને આજે પણ હ
દિ' એ ભાજપ જ અલ નહિ અને આજે પણ ભગતનું સમાધી મંદિર છે, પધારજે” એવું કુવાક્ય લખેલું. સંત શિરોમણી રાણાબાના આજ્ઞા લઈને સવરા મંડપમાં પધારી સંત મેરામ ભક્ત :- ગોહિલવાડમાં દરેક ..... ... સદગુરુ મોરાર સાહેબને જામની ગામમાં સંવત ૧૮૬૧માં મેરામ ભગતને જન્મ કાજામાં લોઢાના ચણા જેવા કટકા ચાવી બતાવ્યા આહિર જ્ઞાતિમાં થયે. પિતાનું નામ દાને, માતાનું 1. કે. ભગવદ્ ભકિત વેવલી નથી તે સિદ્ધ નામ રણબાઈ અને માતાપિત ભજનના રસિક કરાં બતાવવું. ત્યાર પછી રાજકોટ પધારી જીવડા. ગમે ત્યાં ભજન હોય તે પગની જાય ને માતાજીની પાસે ઠાકર માટે મંદિર બનાવવાની મેરામન પણ તેડતા જાય. મેરામ મેટા થયા ત્યારે દરખાસ્ત મૂકી. માએ પુત્રને ભગવદ્ પ્રેમ જાણી લઈ દરેડના મંદિરમાં કથા સાંભળવા જાય ને ઘેર આવી મંદિર બનાવવા રજા આપી. શ્રી રામ ભગતના માતાને તે કથા સંભળાવે. માતા પણ મેરામ ભગત આવાં ધણું પાવન પ્રસંગે અન્ય ચરિત્ર ગ્રંથમાં ને સંતે ઘેર આવે ત્યારે તેમનો પ્રસાદ આપે. પછી સંગ્રહાયેલ છે.
તે ભગતજીના લગ્ન જીવીભાઈ સાથે થયા. ત્રણ
સંતાને થયા મેરામનું મન હવે સંસારમાંથી ઊઠવા - -: ભગત :- અઢારમી સદી ની લાગ્યું. સંસારને નિર્વાહ ચલા- ' માટે પુર પાર્થ લગભગ અંત ભાગમાં મધુ નદીના કાંઠે વસેલા કરવાને બદલે સાધુ સંતોને રોજ ઘેર લાવે છવીબાઈ લુણ સરીયા ગામમાં ભરવાડ કુટુંબમાં ભક્તરાજ એકલે પંડે બિચારા કેટલાકનું સંભાળે. ભગતની વીર ભગત થઈ ગયા. સ્વભાવે મને ભગવપરાયણ પાસે પૈસા આવે તે કઈ સાધુ-સ તે, ગરીબગુરબાને એવા આ સંત ભજન માટે રાતોરાત આસપાસના દુ:ખી જુએ ને આપી દે. એકવાર તેમને માટે સૂતારે માબના કયાંક ભજન હોય તો ત્યાં જઈ વહેલા ગાર્ડ બનાવી દીધું. પણ પૈસા ક્યા સૂતાર વારવાર પાછા આવતા કેમકે તેઓ ગામનું ધણ ચારતા. કહેવડાવવા લાગ્યા. એકવાર મેરામ ભગત આવી વીર ભગતને ઘરે અવારનવાર સાધુ સંતે આવતા નગદ નારાયણના દર્શન કરાવી ગાડું દસ દિવસ પછી જ રહેતા એકવાર કેટલાક સાધુ સંતો સાથે આખી લઈ જવાનો વાયદો કરી ગયા. દસના પંદર દિવસ, રાત ભજન કરી સવારમાં સાધુઓને જમાડવાની વશ દિવસ પણ ભગત દેખાણ જ નહિ, વળી પાછું ઘરમાં ભંડારી (સાધુ સંતેના ઘરમાં પત્નીને ભંડારી કહેવડાવ્યું, , ગાડુ તો લઈ જાવ મારે જગ્યા કહે છે)ને કહીને ધણને લઈ જવા વિચાર્યું પણ રોકે છે,” ભક્ત માંડ માંડ પૈસા ભેગા કરીને ગયા. સંતોના અત્યાગ્રહ ને હઠના કારણે ઘરે જ રોકાઈ પૈસા જ્યાં આપવા માંડયા ત્યાં સવાર કહે, “ભગત
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #396
--------------------------------------------------------------------------
________________
બનાવટ કાં કરો? હજી તો વીસ દિવસ પહેવાં જ બે દિકરા હતા કરમણ અને જસે. બેજલરામ બાર
સા રોકડા આપી ગયા છે ને!” ભગત ના પાડવા વર્ષ સુધી અનાજને ત્યાગ કરી બેઠેલા ને દૂધ પર જ લાગ્યા; “ મને ખબર જ નથી ” રકઝક વધી. રહેતા. રામવન નામના અલખીયાએ ભોજલરામને ધકાને બેઠેલા સૌ જોઈ રહ્યા. છેવટે સૂતાર ભગતે સમજાવીને પેતાની સાથે અન્ન ગ્રહણ કરાવ્યું. આપેલ રૂપિયા જૂદા મૂકયા તે બતાવ્યા તો તેમાં ભેજલરામ ભજન-કીર્તનને સંત સમાગમના ભારે મેરામ ભગતના નામવાનો ને શ્રી કૃષ્ણની છાપ વાળા શેખન, જરૂર પડે દસ ગાઉ પગે ચાલીને પણ સેને નીકળે, સૌ ભગતના પગમાં પડવા લાગ્યા. સતીના મેળામાં જાય, પિતાએ પરણાવવા વ્યવસ્થા ભગતે ત્યાર પછી રહી સહી પ્રવૃત્તિ પણ મૂકી દઈ કરી ત્યારે ભોજલરામે વિનયપૂર્વક ના પાડી દીધી. હરિ શરણ લીધું.
માતાપિતાના સ્વર્ગવાસ થયા પછી ભોજલરામ
ગામડે ગામ પોતાને મળેલ દિવ્ય વાણનાં સમાજની એકવાર પોતાના ગુરૂ હરજી ભગત સાથે રૂઢીઓ પર, પ્રવર્તતી અંધશ્રદ્ધા પર PM - ગિરનારની પ્રદક્ષિણા કરવા ગયા ત્યાં એક સિંહ પર ચાબખા મારતા વિચારવા લાગ્યા દેવકી પરિવાર સામે આવ્યો હરજી ભગત તો ધ્રુજી ઊઠયા, ગાળથી પોતે ફતેહપુર પધાર્યા જા ભગતની નાસવાનો વિચાર કર્યો, ત્યાં તો મેરમ આગળ વધવા કીતિ સૌરાષ્ટ્ર પ્રદેશમાં સર્વત્ર ફેલાવા લાગી. એકવાર લાગ્યા. સિંહ પાસે જઈ બે હાથ જોડી નૃસિંહ સ્વરૂપે અમરેલીના ગાયકવાડી સૂબાએ સણવેલ નાગનાથ દર્શન દેવા માટે આભાર માન્ય ને નૃસિંહ કુટુંબ મહાદેવના મંદિર પર ઈંડું કે સિદ્ધપુરૂષની અવળ ચાલ્યું ગયું.
ચંડાઇથી ચડતું ન હતું ત્યારે ભેજલરામના સ્પર્શથી
હળવું બની ગયું. સિદ્ધપુરુષે આથી ચીડ અને સુબાના સંવત ૧૯૧૮માં રામ નવમીની આગલી રાતે ભાણેજ પર મારણ પ્રયોગ કર્યો તેને એ------- ખૂબ ભજન કીર્તન કરી પ્રભુ સ્મરણ કરતાં દેહ બળથી જીવતો તે પ બલેલા સિદ્ધપકાને છાડયો સમાધિ અગાઉથી તૈયાર કરાવી હતી તેમાં
સાચા રસ્તે ચડાવ્યું. આવા કંઈક "" " •..૧૧ ભક્ત જનો એ તેમના સ્થૂળ શરીરને પધરાવ્યું. પિતાના બે સમર્થ શિષ્યોને સંત સેવા અને સદાવ્રત તે ઉપર રામજી મંદિર ચણાવું. મૃત્યુ પછી પણ ચલાવવાની આજ્ઞા આપીને વીરપુરમાં જ સંવત ત્રણ ચાર દિવસ ગામે ગામે જુદા જુદા ભક્તોને
૧૯૦૬માં પરમાત્માની દિવ્ય જ્યોતિમાં મળી ગયા, ભળ્યા. તે ભક્તોને મેરામ ભગતતા તેમને મળ્યા તે
ભેજા ભગત ના ચાબખા ગુજરાતી સાહિત્યના અણુ ૩ સમાધિસ્થ થવાની વાત મળી ત્યારે નવાઈ મોલ ભંડાર જેવા ગણાય છે. પામ્યા. આજે પણ દરેડમાં ભગતની સમાવિ ઉપર જ રામજી મંદિર છે. સામાન્ય રીતે સમાધિ પર દાસી જીવણ:- ભીમ સાહેબ જેવા રામજી મંદિર હોતું નથી પણ દરેડની આ વિષેશતા છે. સિદપુરુષની નિંદા કરતાં કરતાં એક દિવસ તેમનાં
ભજન સાંભળીને ત્યાં જ જીવણને વૈરાગ્યનો રંગ સંત સદ્દગુરૂ ભોજલરામ :- વીરપુર લાગી ગયા ને ઘોઘાવદર નામના ગેળ પાસેના વાળા જલારામ બાપાના અને ગારિયાધાર વાળા ગામના બલ્બ રસિક સ્ત્રીઓના પતિ થઈને રંગરાગમાં વાલમપીરના સંત સદ્દગુરુ ભોજલરામનો જન્મ પડયા રહેતા ચમાર જ્ઞાતિના છાણ તે જ ક્ષણે વિક્રમ સંવત ૧૮૪૧ માં જેતપુર પાસેના દેવકી- સર્વસ્વ લુંટાવીને ભીમ સાહેબના શિષ્ય થયા. જીણુતા ગાલાળ નામે ગામમાં થયેલો જ્ઞાતિએ લેઉઆ કણબી. ગળામાં પણ મા શારદાએ નિવાસ કર્યો ને દિવ્ય પિતાનું નામ કરસન ને માતાનું નામ ગંગાબાઈ. વાણી કવિતાના રૂપમાં પ્રગટવા લાગી. ગંડળના ભોજલરામની સિવાય પણ કરસન પટેલને બીજા ભાભા બીજાને કોઈએ ચડાવ્યાં કે છ પણ બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #397
--------------------------------------------------------------------------
________________
: ૩૩૬:
ગાઈ સ્ત્રીઓને ભ્રષ્ટ કહે છે ને જીવણે શરીર ખૂલું મહાત્માશ્રીનું પૂજન કરી તેમના ચરણમાં રૂપિયાની કરી પોતાને સ્ત્રીના રૂપમાં બતાવ્યા ત્યારથી પદના થેલી મૂકી ત્યારે કહે “અમે આખું શું કરીએ?” અંતે દાસી જીવણુ મૂકવા લાગ્યા. ફરીથી એકવાર મહારાજા “ આપને ડીક લાગે તેમ દાન પુણ્યમાં ભા'કુંભાએ સાઠ કેરી માટે કેદમાં પૂર્યા ત્યારે પ્રભુ ધર્માદામાં ખર્ચ જે.” કોઈ પુરુષનું રૂપધરી સાઠ કરી ચૂકવી આવ્યા જેમાંની એક સેનાની શ્રીકાની છાપવાળી નીકળી. પરચો સિદ્ધ મહાત્મા કહે “અરે તારે શું હાથ પગ નથી થયા, કુંભાજીએ ક્ષમા માગી. આવા કે કેટલાયે તે તું અમારી મારફત દાન પુણ્ય કરાવે છે, ભાઈ પ્રસંગે તેમના જીવનમાં નોંધાયા છે. ધાવદરમાં તું જ તારા હાથે રૂપિયા વાપરને. અમને તે એની આજે ય તેમની જગ્યા છે.
દુર્ગધ સતાવે છે કે
' મહાત્મા મસ્તરામજી - ભાવનગર જિલ્લાના મહાત્માશ્રી પૂરા પહોંચેલા, ઊંચી ભૂમિકાના બોટાદમાં મસ્તરામજીની સમાધિ છે. એક ટસ્ટ સ ત હતા. તેમનામાં અજવા જ૫ થયા કરતો ને કમિટી તેની અને સમાધિ મંદિરનાં મકાનોની સુંદર દેહાધ્યાસ વગેરેથી રહિત હતા. શરીરમાં પા પડી વ્યવસ્થા રાખે છે. આ મસ્તરામ યોગ સિદ્ધ પુરુષ ગયેલું ને તેમાં જીવાત થઈ ગયેલી તે શાંતિથી સહી અને પ્રભાવશાળી સંત હતા. તદન નિસ્પૃહનો ત્યાગથી લેતા ઘણાએ જોયા છે. પિતાના મનને વૃનિઓને તેજસ્વી જીવનમાં તેઓ ભાવનગરના મહારાજા બે-લગામ થવા ન દેતા ને થાય તે કડક શિક્ષા તખ્તસિંહજીના ગુરુપદે હોવા છતાં કોઈની કાણી પોતાની જાતે જ કરતા. દૂધપાક ખાવાનું મન થતાં કેડી પણ લેતા ન હતા. મહાત્માશ્રીના જીવનમાં એક ભક્ત પાસે દૂધપાક કરાવી ખૂબ ખાધે ઉલટી બીજાઓને પ્રેરણા લેવા જેવા અનેક પ્રસંગ બન્યા થવા લાગી છતાં ખાધે, સાથે કહેતા કેતા હતા, છે. મહાત્મા તરીકે બહુ પ્રસિદ્ધ ન હતા ત્યારે “લે ખા, ખા. દૂધપાક ખાવે છેને ? ખૂબ ખાજે વરતેજમાં એક વૃક્ષ નીચે સમાધિ દશામાં વિહરતા હ. જરાય બાકી મૂકીશમાં '' કરીથી ઈવાર તેવા હતા ત્યારે તેમને ઢોગી સાધુ માની સીમમાંથી પદાર્થો મેળવવાની પાછા ન થાય તેવી હાલત છે તાની આવતા ટીખળી ગરાસીયાના જવાનોએ તેમની જાંધ કરતા. મહારશ્રીના અનન્ય શિષ્યમાં ભાવ ન મરે પર અંગારો મૂકો. ચામડી બળવા લાગી પણ મહારાજા સાહેબ ઉપરાંત બેટ દના પારસી શેઠ સંત પુરુષ સમાધિમાંથી વિચલિત ન થયા સમાધિ રૂસ્તમજી દીનશાજીને તેમના પત્ની માણેકભાઈ હતા. છૂટતાં કંઈ પણ કોઈનેય કહયા વિના ત્યાંથી ચાલી મહાત્માશ્રીનું ગામ, પૂર્વાશ્રમનું નામ, માતાપિતા નીકળ્યા. શિયાળાની કડકડતી ઠંડીમાં એકવાર વિષે વિગતે ઉપલબ્ધ નથી તેમને પદે આજે પણ . મહારાજા તખ્તસિંહજીએ માર્ગમાં પડેલાં ઠંડીથી સૌરાષ્ટ્રમાં પણ સ્થળે ગવ ય છે. ઠુંઠવાઈ ગયેલા સાધુ પુરુષને જોઈ પોતાની કિંમતી શાલ ઓઢાડી દીધી. ફરીને પાછા વળ્યા ત્યારે એજ
- શ્રી આપા જા૨ :- આ પા દશ શાલ એક કુતરી પર પડી હતી ને મહાત્મા શાંતિથી
સોનગઢમાં વક્તા કહી હતા, લૂંટફટ “ને ફરી પડ્યાં હતા. મહારાજાએ એમ કરવાનું કારણ પૂછતાં,
ચખારી તેમના ધંધા એક અતિ બાવાની ઘેન
શઠાવી લાવેલા પે તાના પતિને મપદેશ દેશ ગયેલા અમારા જેવાનું ધ્યાન રાખનાર તે તમારી જેવા મળશે પણ આ બિચારાં પ્રાણુઓનું ધ્યાન કોણ
માં બાને આયા દકાએ લાકડીએ લાકડીએ રાખે?” એમ હસીને બોલ્યા.
બરડે ચીરી નાખ્યો માંકબાઇ પોતાના પિ ર
મેલડીમાં પોતાના પતિને ત્રાસ ચાલી . કન્યા. મહારાજાએ એક દિવસ મોતીબાગમાં બેલાવી, માંકબાઈના પિતા આપા રતા સંત મેપા ભગતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #398
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી ઉમરીઆ જુથ સેવા સહકારી મંડળી લી. ખાંભા તાલુકો
મુ. ઉમરીઆ
અમરેલી જિલ્લો સ્થાપના તારીખ :- ૨૧-૫-૧૯૫૪ નોંધણી નંબર - ૨૧૦૧૬ શેર ભંડળ - ૩૭૩૨૦-૦૦
સભ્ય સંખ્યા :- ૧૨૨ અનામત ફંડ :- ૧૭૪૮-૬૩ અન્ય નેંધ :-ખાતર બીયારણ, દવા વિગેરે ભાનુશંકર જેશંકર જોશી
નર્મદાશંકર જે. જેથી મંત્રી
પ્રમુખ શંભુભાઈ કાનજીભાઈ
માનદ્ મંત્રી મનુભાઈ જીવરાજ
ગંગાદાસ ભાદા નાગજીભાઈ પોચા વ્યવસ્થાપક સમિતિના સભ્ય
શુભેચ્છા પાઠવે છે.
શ્રી પાણીયા વિ. કા.
મુ. પાણીયા
સહકારી મંડળી
અમરેલી તાલુકા
અમરેલી જિલ્લો સભ્ય સંખ્યા :- ૫૮
શેર ભંડોળ :- અનામત ફંડ :અન્ય ફંડ :-
૧૬૪૬૦-૦૦
૯૦-૦૦ ૧૫૭-૦૦
બીન ખેડૂત - ૨
અન્ય ોંધ – દેશના અનાજ ઉત્પાદનની ઝુંબેશમાં રસાયણીક ખાતર ખેતીને લગતું ધીરાણ ખેડૂતોને નીયમીત પુરૂ પાડે છે.
૫, બાવા રામ માનદ્ મંત્રી
૫. મેહનભાઈ મુળજીભાઈ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #399
--------------------------------------------------------------------------
________________
સાહિત્યના નૂતન પ્રયોગને અમે અંતરથી આવકારીએ છીએ.
સહકારી પ્રવૃત્તિથી જ ભારતનું ભવિષ્ય ઉજજવળ છે.
: શુભે છા પાઠવે છે. : ધી તળાજા તાલુકા સહકારી માર્કેટીંગ સેસાયટી લિ,
સ્ટેશન રોડ, તળાજા
(જિ. : ભાવનગર ) રજી. નં. ૧૫૪૦ સ્થાપના તા. ૧૯-૬-૫૬ ફેન નં. : ૨૪ તળાજા તાલુકા માર્કેટીંગ સોસાયટી દરેક જાતના રસાયણિક ખાતર, મિશ્રખાતર, બિયારણ, પાક , સંરક્ષણ દવાઓ, ખેતીવાડીના સાધનો, સીમેન્ટ, લેખંડ, ખાંડ, સ્ટેશનરી દરેક જાતને અનાજ વિગેરે ખેડૂતોને ઉપયોગી ચીજવસ્તુના વેચાણનું વ્યાજબી ભાવે માકેટીંગ કામકાજ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #400
--------------------------------------------------------------------------
________________
: ૩૩૭:
શિષ્યને સંતસેવાથી પૂજનીય પુરૂષ ગણાતા, આપા તેમની ખ્યાતિ વધી ગઈ. આપા રતા અને તેના જાદરા પિતાની પત્ની માંકબાઇને આંબી જવા થોડી જમાઈ આપા જાદરાને સમાગે વાળ્યા. લે ખતરના લઈને નીકળ્યા પણ માંકબાઈ અને તેમની ઘડી ઠાકોરે તેમના જ્ઞાતિ બંધુઓને કંસારાઓના વચ્ચે એટલું જ અંતર રહ્યું. આ ચમત્કાર જોઈને ચડાવાથી થાનની બહાર વસવા હુકમ કર્યો ત્યારે તથા રાત્રે સસરા આપા રતાને સિંહ કુટુંબ વચ્ચે મેપા ભગતે પોતે બનાવેલ માટીનો ઘડે કંસારાના બેસી ભજન કરતા જોઈને આપા જાદરાનું હૃદય ત્રાંબાના ઘડા સાથે ગઢના કોઠા પરધી સાથે પડતા પરિવર્તન થવું ને સસરાજીની આજ્ઞા પ્રમાણે સંત મૂકાવ્યા. માટીને ઘડો હેમખેમ રહ્યો. ત્રાંબાનો મેપા ભગતના પાસે કંઠી બંધાવી લૂંટ કટને ધંધે નંદવાઈ ગયે. આમ કુંભારોને થાન છેડવું ન પડે મૂકી ભજનિક થયા, સંત પુરુષ બન્યા. પોતાના તેવું કરી બતાવ્યું. ઘર પાસે રહેતે કેળીને દીકરો અકાળે મરતાં તેના માતાપિતાનું કલ્પાંત સહન ન કરી શકતાં મેપા ભગત
- શ્રી સતુઆબાવા -પુરાણ પવિત્ર ધામ કાશીમાં
શ્રી ગંગામૈયાના મણિકણિકા ઘાટ પર શ્રી સતુઆ પાસે આવ્યા. મેપા ભગતે કહ્યું, “તમારે દીકરે
બાબાની જગ્યા છે, ત્યાં સૌરાષ્ટ્ર-ગુજરાતના યાત્રાળુબદલામાં આપ તો કળીને છોકરાં જીવતા થાય.”
આને ઊતરવા સુંદર સગવડ છે, વિદ્યાર્થીઓને ત્યાં ને આપા જાદરાએ કેળીના છોકરાના મૃતદેહના
રહી કાશીક્ષેત્રમાં સંસ્કૃતના પશાસ્ત્રોને અભ્યાસ કાનમાં કહ્યું, “તારે બદલે મારો દીકરો આપું છું,
કરવાની વ્યવસ્થા છે. આ શ્રી સતુઆ બાવા મૂળ જીવતો થા.” ને તક્ષણ પોતાને પુત્ર મૃત્યુ પામ્યો
સૌરાષ્ટ્રના જૈન તીર્થધામ પાલિતાણા પાસેના ને કેળીને છોકરો વતે છે. આવા ત્યાગી
રતનપર ગામના મુખી હતા. દુષ્કાળના વરસમાં પુરુષ આપા જાદરા હતા. સંત મેપા ભગતની
ખેડૂત રાજાનું મહેસૂલ ભરી શકે તેવી સ્થિતિમાં સવાથી તેમને ત્યાં બીજો પુત્ર થયો તે પણ
ન હતા ત્યારે પાલિતાણા ઠાકર પ્રતાપસિંહજી ધાક"આપાગોરખા” તરીક સંત સમાજમાં પાંચાળ
ધમકી ને ત્રાસ વરસાવી મહેસુલ ઉઘરાવવા પોતે જ પ્રદેશમાં પ્રખ્યાત થયા. આપા જાદરાએ કાળા
નીકળ્યા. રતનપુરમાં મુખી તરીકે રણછોડ પટેલે ખાચરના દીકરાને આંખો આપી, ને વીસામણુ જેવા
લોકોની સ્થિતિ જોઈ દયા કરવા સાચા શબ્દો કહ્યા. લૂટારાને તેના પાપી ધધા માંથી ઊગારી વીસામણ
ઠાકોરે રોષે ભરાઈ રણછોડનું ઘર ને સર્વસ્વ જપ્ત ભગત બનાવ્યા,
કરી તેને કહ્યું “હવે ભીખ માગતે ફર ને ઉપદેશ શ્રી મેપા ભગત - ગિરનારના નવન થમાંના દીવા કર.” રણછોડ પટેલ તે જ ક્ષણે સંસાર છોડી એક પ્રસિદ્ધ સિદ્ધ પુરુષ ગેબનાથની સેવા કરતા મેપા કાશીમાં ગયા. ગંગા મૈયા પાસે રડ્યો. પછી ભગતને બાર વર્ષ ની સેવા પછી ગેબનાથે માથે હાથ સ્મશાન માં ધામા નાખ્યા. ભજન, સાધુ સેવા ઇત્યાદિના મૂકી આશીર્વાદ આપી સાધુસેવા, ને અતિથિએના પ્રભાવથી સિદ્ધપુરૂ થયા ને ખર્ચ ખૂટી જાય. સત્કાર કરવાનો ઉપદેશ કરી રવાના કર્યા મેપા ભગત
લૂંટાઈ જાય તેવા યાત્રાળુઓને મદદ કરવા લાગ્યા. જાતિના કંભાર ને થાનના વતની મેપા ભગત ધાન ભાવનગરના રહીશ ૨ધુને મહાત્માશ્રી એ ગ ગામાંથી આવ્યા. ત્યાંથી આપા રતાના આમંત્રથી નવા વસતા રેતી કાઢી તે માંથી સાનિયા આપ્યા. રધુ આશ્રય મોલડી ગામમાં આવી કંભારનો ધધો શરૂ કર્યો. ચકિત થશે. તેણે પાછળથી કાશીમાં આ જગ્યા એકવાર ભીમ અગ્યારશે અનરાધાર વરસાદ વરસવા બંધાવી. સતું આ બાબા સાથવાનું સદાવ્રત ચલામાડતાં આપા રતાની દેખતાં નાના નળિયાના વવાના કારણે સતુઆબાબા તરીકે પ્રખ્યાત થયા. નોંભાડા આખાને પિતાના કેડિયું કાઢી નીંભાડા શ્રી લાલ મહારાજ:-સંવત ૧૮૫૬માં જૈન ગૃહસ્થ પર નાખી નોંભાડો આખો કાર રાખ્યો. ત્યારથી બળવંતશાહ ને વીરબાઈને ત્યાં સિંધાવદર ગામે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૩૮ :
ચૈત્ર સુદ ૯ના પવિત્ર તહેવારે શ્રી લાલજી મહારાજ પીગળી ગયેલા પિપાજીએ પોતાના પત્નીને દરખાસ્ત પ્રગટ્યા માતાપિતા ચુસ્ત જૈન હોવા છતાં બાળક કરી કે “દેવી, તમે સુંદર દેખાડે છે, તે તમે નાચો જૈન ધર્મના ક્રિયાકલાપ શીખવાને બદલે વૈષ્ણવ ને હું ઢલક બજાવીશ.” સીતાદેવીએ બારમાં નૃત્ય લક્ષણો બતાવવા લાગ્યો વાંકાનેર રઘુનાથ મંદીરના કર્યું ને જે પૈસા ભેગા થયા તે ઢાંગર ભગતને સેવાદાસજીએ તેને રામાનંદી દીક્ષા આપી છોકરો આપવા ગયા. બંને સંતે વચ્ચે રકઝક ચાલી, છેવટે દુકાને બેસી સાધુએ તેને વિના મૂલ્ય સીધાં આપણે ઢાંગર ભગત ને સજુબાઈ ભક્તરાજ પિપાજી તથા માંડ્યો. એકવાર ગેળની થેલી લઈ જતા પિતાએ સીતાદેવી સાથે યાત્રાએ નિકળ્યા. રસ્તામાં સિંહના શ્રી લાલ મહારાજને પકડયા ત્યારે તેમાં તેમના રૂપમાં પરમાત્માએ દર્શન કરાવ્યા. બન્ને સંતોને કહેવા પ્રમાણે છાણા નીકળ્યા. ધીમે ધીમે તેમને ભાવ સમાધિ લાગી. ત્યાં પાણી માટે સ તે એ વાવ સાધુસેવાના પ્રતાપે પ્રભુમાં અવિચળ શ્રદ્ધા થવા તૈયાર કરાવી, પછી તો ગામ વસ્યું ને તે પીપાવાવ માંડી સાયલાના ઠાકોર મદાર'સ હજીને હેરાન ઢાંગર ભગત પિપાજીની વિનતથી પીપાવાવ જ રહ્યા, કરતા બ્રહ્મરાક્ષસને ભજન બળે દુર કરી સાયલાનાં આજે પણ પીપાવાવમાં સુંદર મંદિર છે. પિપાજીના ઠાકોરે બધી આપેલ રામજીમંદિર, ધર્મશાળા, હરતે ત્યાં ઠાકોરજીની પ્રતિષ્ઠા થયેલી. ગૌશાળા, ને જગ્યામાં રહી શીરાપુરીનું સદાવ્રત
મુનિશ્રી ચારિત્ર વિજયજી અને મુનિશ્રી શરૂ કરાવ્યું. દીવના પાચું ગીઝ ગવર્નરને ચમત્કાર બતાવી તેના મ્યુઝિયમમાંથી શેષ શૈયા પર પોઢેલા
કલ્યાણ ચંદ્રજી ‘બાપા':- ભાવનગર જિલ્લામાં
સેનગઢ ખાતેના શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમનું નારાયણનું સ્વરૂપ લઈ આવી સાયલામાં મંદિરમાં
નામ સૌરાષ્ટ્ર ભરમાં પ્રસિદ્ધ છે એ સુંદઃ સંસ્થાની પધરાવ્યું. સંવત ૧૮૮૯માં રામજી મંદિર ને
લેક કલ્યાણના પ્રતિના પ્રણેતા મુનિશ્રી ચારિત્ર સં ૧૯૧૪ માં દીવમાંથી આવેલ સ્વરૂપના મંદિર
વિજયજી અને મુનિશ્રી કલ્યાણચ દ્રજી બાપા માત્ર થયા. સ્થળે સ્થળે વિચરી ભગવદ્ ભકિત ને નીતિ
જૈન સમાજના જ નહીં જે તરોના પણ એટલા જ પરાયણ જીવનનું મહત્વ સમજાવી સં. ૧૯૧૮
માનનીય પિતૃતુલ્ય પુછે છે સદૂગત મુનિશ્રી ચાત્ર માં કાતિક સુદ ૧૦ ના દિવસે ગેલેકવાસી થયા.
વિજયજીમૂળ સુવણપુરીમાં બ્રાહ્મણ કુટુંબમાં હિમતલાલ સાયેલા આજે પણ “ભગતનું ગામ' તેમના નામ
નામના ભવનાશીલ પણ તાખા સ્વભાવના યુવક પરથી કહેવાય છે.
હતા. પાછળથી તેમણે દીક્ષા અંગીકાર કરીને જીત શ્રી ઢાંગ ભગતઃ- શ્રી ઢાંગર ભગત લેઉઆ જોતામાં શાસ્ત્ર ન્યાય કુશલ પ્રસિદ્ધ વક્તા તરીક પાટીદાર, જ્ઞાતિમાં જન્મેલા. તેમના પત્ની સેજુબાઈ પ્રખ્યાત થયા. મુનિશ્રી કલ્યાણચંદ્રજી બે પાના પણ એવાજ સત્સંગી ને સેવા પરાયણ હતા. ઢાંગર આગ્રહ આપે સંવત ૧૯૮૬માં ઉપરોકત સ સ્થા ભગતનું ગળું મીઠું ને ભજને બહુ સરસ ગાઈ શરૂ કરી. આજે એ આશ્રમમાં સંસ્કાર સિંચન શકતા. તેમને ધરે સાધુ સંતાનો તો મેળે ભરાતા લઈને બહાર નીકળેલા વિધાર્થીઓ દેશભરમાં ફેલાઈ પણ આવક પોતે બે જણે મજુરી કરીને લાવતા ગયા છે. મુ નથી ચારિત્ર વિજ્યજી તેમણે “સમયધમ તે સિવાય ન હતી. કેકની મદદ લેતા નહિ. સાધુ ચલાવીને જૈન સમુદાયમાં સારી જામતિ આણી. સેવામાં એકવાર પિપા ભગતને તેમના પત્નીના આપશ્રી કાળધર્મ પામતાં મુનિશ્રી ક૯યાણચંદ્રજી સત્કાર માટે સેજુબાઇના એક માત્ર સાડી વેચવી બાપાનાં શિરે સર જવાબદારી આવી “બાપા” પોતે પડેલી સેજુબાઈ કેડી ઓઢીને બેઠા. પિપાજીને તથા પ્રતિભાશાળી, સેવા પરાયણ, ને હમેયાં હસતા સીતાદેવીને ખબર પડી. યાત્રાએ જતાં મધુપરી પરોપકાર રત પુરુષ છે. તેઓ શરીર મન બન્નેના (મહુવા)માં ઢાંગર ભગતની સંતસેવાને દારિદ્ર જોઈ દર્દો દૂર કરવામાં નિષ્ણાત છે. દૂરદૂરથી પોતાના દર્દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #402
--------------------------------------------------------------------------
________________
: ૩૯ :
કર કરાવવા માણસ બાપાને પાસે આવે છે. બાપા બદલે પાણી નીકળ્યું ને કાપડનો તકો પુરેપુરો માત્ર દવા આપે છે. એવું નહીં, ઘણીવાર ગરીબને દુકાનમાં જ મળે એ પહલે હરિભજનને સંત સાધારણ સ્થિતિના માણુને પથ્ય ખોરાકના પૈસા સેવાને જલારામને ચમત્કાર.વીસ વર્ષની ઉમર પણ આપે છે. બાપાશ્રીના દરબારમાં સંગીત, ચિત્ર તો સંવત ૧૮૭૬ ની મહા સુદ બીજે ગુરૂ ભીલ શિ૯૫, સ્થાપત્ય, ને સાહિત્યની ઉદારતા ભરી કદર રામજીની આજ્ઞાથી જલારામબાપા સદાવ્રત શરૂ થાય છે કે આ બધાનાં ભમતે ત્યાં વિરાજે છે. કરે છે. હરજી દરજીના પેટનું દર્દ જલારામની ભકત જલારામ બાપા :-
..
સૌરાષ્ટ્રમાં
કાપ માનતાથી મટે છે જમાલ ઘાંચીને દસ વર્ષનો ગામડે ગામડે જલાબાપાને માથે ફેટ બાંધલે,
છોકરો કાળના મુખમાંથી બચે છે જગ્યામાંથી તીલક કંઠીથી શોભતે, દંડ વાળો ફેટો અચૂક
હનુમાનજીની મૂર્તિ પ્રગટે છે આવા ચમત્કારો જોવા મળશે. સૌરાષ્ટ્રમાં બીજા સેંકડો સંતમહાત્માએ
વધતા કે “જલા સે અલા' કહેવા લ ગ્યા થયા તેમના કેટલાક તેમના પ્રદેશમાં જ પૂજાયા.
આ સદ વ્રત પછીના દસમાં વર્ષ કોઇ સંત આવીને કેટલાક થોડો સમય યાદ કરાયા કેટલાક ભૂલી
જલારામ પાસેથી તેમના પત્નીની માગણી કરે છે જવાયા પણ જલિયાણ તા સૌરાષ્ટ્ર
ને જલાબાપ પોતાના પત્નીને સમજાવી મોકલે તે પૂજાયા ને પૂજાય છે. પણ આફીકા સુધીયે
છે વીરબાઈ ના ને લઈ ગયેલા સંત પોતાના જલારામબાપાના પવિત્ર કાર્યોની સુવાસ ફેલાયેલી
દંડને ઝેળી માતાજીને સાંપી અંતધનિ થાય છે, છે, જલારામનો જન્મ સંવત ૧૮૫૬ માં કાર્તિક
ને માતાજી જગ્યામાં પાછા આવે છે. આજે પણ સુદ સાતમ ને સોમવારના દિવસે વીરપુરમાં
આવે છે. આજે પણ વીરપુરમાં તે બને ચીજ ઠકકર કુટુંબમાં થયો. પિતાનું નામ પ્રધાન ઠકકર
પૂજાય છે. વળી ૫ખી જીવતા કરવા, નાળિયેરમાંથી અને માતાનું નામ રાજબાઇ. કહેવાય છે કે
સાનાની નથ કાઢી બતાવવી. જોડિયા બંદરે ડુબતા જલારામજીને જન્મ અયે ધ્યા બાજના કઈ
વહાણને બંચાવવું: “ગંગા જમના જગ્યામાં પાણી સંતના આશીર્વાદથી થયે
રેડવા આવે છે. આવા કેટલાયે અદ્દભૂત પ્રસંગની
જલારામ નાના હતા ત્યારથી જ તેમના યોગસિદ્ધ જીવનના પરચાઓ
તેમના જીવનમાં બની ગયા તે સર્વશ્રી સોભાયચંદ મળવા માંડયા સ ત
મંગળજી રાજદેવના લખેલા શ્રી જલારામબાપાના હ માં વીરપુરમાં આવી
જીવન ચરિત્ર આ થમાં સચિત્ર જોવા મળશે જલાબાપા જલાના દર્શન કરી જતા અને માતાને નવાઈ પમાડતા. ઉઠતાં બેસતાં. કોઈ પણ કામ કરતા
સંવત ૧૯૩૭ માં મહાવદી ૧૦ ના દિને પરમધામ બાલક જલારામ રામનામનો જપ કરતા, ગામડી
પધાર્યા. વરપુરમાં આજે પણ તેમના આ દેશ પ્રમાણે
સાવ્રત ચાલે છે ને તે શહેર યાત્રાનું ધામ છે. શાળામાં થોડું શિક્ષણ મેળવી જલારામજીએ પિતાના કાકા વાલજીભાઈના આગ્રહ અને ઉપદેશ
રાજકોટમાં માતુશ્રી વીરબાઈમાના નામની મહિલા વચનોથી
કોલેજ પણ છે. આટકોટ ગામનાં ઠકકર પ્રાગજી સૌયાના પુત્રી વીરબાઈ સાથે લગ્ન સંબંધથી જોડાયા, કાકાની દુકાનેથી સાધુસંતોને સીધું
બૈરાગ્ય મૂર્તિ ” શ્રી નિષ્કુળાનંદ સ્વામી:સામાન ને કાપડ આપવાને પ્રસંગ પડે ત્યારે
ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, તજી જે તનડાની પડોશી વાણીયાના ચડાવેલા વાલજીભાઈ ભત્રિજાના
આશજી, કુળ રે તજી નિષ્ફળ થયા, તેનું કુળ પરાક્રમની તપાસ કરવા આવ્યા તો સંતની પાછળ
અવિનાશ' તથા “જનની જીવો રે ગોપીચંદની, ગળની થેલી પોટલામાં ભરી જતા જલારામના પુત્રને પ્રેયે વૈરાગ્યજી’ એવાં અત્યંત વૈરાગ્ય પૂર્ણ વચન મુજબ પોટલામાંથી છાણને કળશ માં ઘી ને પદના રચયિતા, શ્રીજી મહારાજે જેમને “બૃહદ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #403
--------------------------------------------------------------------------
________________
: ૩૪૦:
વૈરાગ્યની મૂર્તિ સમા” કહ્યા તે નિષ્કુળાનંદ સ્વામી પ્રતિભાથી ગુને પ્રસન્ન કરી કરે સંવત ૧૮૨૨ માં વસંત પંચમીના શુભદિને પરમ દરબારમાં રાજકવિરત્ન, મહામહોપાધયાય,શતાવધાની પવિત્ર હરિભકત રામભાઈને ત્યાં આત્માનંદગુરુના વગેરે ઉપાધિઓ પ્રાપ્ત કરી સસ્તા માં ધાંગ્રધ્રા, આશીર્વાદે પ્રગટ્યા પિતા મૂળ તે હાલારમાં લતીપુરમાં જામનગર, દ્વારકા, જૂનાગઢ, વગેરે સ્થળે અપૂર્વ રહેતા પણ પછી શ ખપાટ જઈ વસેલા બાળકનું સન્માન ને પોતાની સર્જક પ્રતિભાના દર્શન કરાવતા નામ લાલજી પાડવામાં આવ્યું. નાનપણમાં જ ભાવનગર આવ્યા. મહારાજ વજેસિંહના દરબારમાં લાલજીને પરણાવ્યા છતાં કુટુંબની આજીવિકા પૂરતું સોની કારીગરના કપાળમાં નવા પ્રકારનું સ્વામી પ્રાપ્ત કરી શેષ સમયમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે ન રાયણ સ પ્રદાયનું તિલક જોઈ વજેસિંહ મહારાજના સત્સંગ કરતા. સં. ૧૮૪૨ માં લાલજીએ રામાનંદ- આગ્રહથી નવા પૂજાતા સ્વામીનારાયણ ભગવાનની સ્વામી પાસે દીક્ષા લીધી. પાછળથી એમના ગુના કસોટી કરવા ગઢડા જવા નીકળ્યા. ત્યાં તેમણે મનમાં વચને જ ભગવાન સ્વામીનારાયણના શરણમાં આવ્યા, અગાઉથી નકકી કરેલી સ્થિતિમાં જે રીતે ભગવાન મહારાજશ્રીના ભોમિયા તરીકે કચ્છના પ્રવાસ દરમ્યાન સ્વામીનારાયણે દર્શન આપી શ્રીજી મહારાજે તેમને તેમને શ્રીજી બાપાએ ભાથું, પાણીની બતક, અને તેમના જીવનમાં બની ગયેલા અગાઉનાં પ્રસંગે રસ્તા ખચી છોડાવી, આધોઈ ગામમાં તેમના સસરાને વણવી બતાવ્યા. અને કેટલાંક દિવ્ય દર્શને બતાવ્યાં,
ત્યાં જ સંન્યસ્ત અપાવિ ભિક્ષા માટે મોકલ્યા. શ્રીજી લાડુદાનજીની વાણીએ શ્રીજી મહારાજનાં દિવ્યમહારાજની આજ્ઞાથી તેમણે “યમદંડ” ગ્રંથની રચના દરબારનાં કાર્યો બનાવ્યાં; ને ત્યાં જ રહી ગયા, કરી. શ્રીજી મહારાજે તેમના ત્યાગ અને વૈરાગ્યની પોતાના ગામ સુધાં ગયા નહીં. ત્યાર પછી ત્યાં જ ઘણીવાર કમી કરી તેમને શુદ્ધ વૈરાગ્યની મૂર્તિ દીક્ષા ગ્રહણ કરી. તેમના પિતા અને અન્ય સંબંધીઓ તરીકે પ્રમાણિત કરેલા તેમના પુત્ર માધવજી પણ તેમને લઈ જવા સમજાવવા આવ્યા ત્યારે બ્રહ્માનંદ તેમના જ હાથે સાધુપણાની દીક્ષા પામ્યા ને ગોવિંદા- નામે પ રચી સાચું સગપણ સમજાવ્યું. ત્યાર પછી નંદ તરીકે પ્રસિદ્ધ થયા. નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથોમાં તેમણે શ્રીજીના આ દેશ પ્રમાણે ગામડે ગામડે ફરી ચોસઠ પદી, હરિસ્મૃતિ, હરિ વિસરણ, ભકત- ઉપદેશ કરવા માંડ્યો. ઘણીવાર તેમણે અન્ય દેવના ચિંતામણી, પુત્તમ પ્રકાશ, શિક્ષાપત્રી પધરૂપા, ઉપાસક ગાળે દેતા, માર મારતા તે બધું ધીરથી પ્રસિદ્ધ છે. સં. ૧૯૦૨ માં ભક્તિનિધિ ગ્રંથ રચી સહન કરતા. પછી શ્રીજીની આજ્ઞાથી સૂરતમાં ૧૯૦૪માં ૮૨ વર્ષની વયે અક્ષરધામમાં પધાર્યા. મુનિ બાવા પાસે ન્યાય ને કાવ્ય ભણ્યા. મુનિસદ્દગુરૂ બ્રહ્માનંદ સ્વામી - વિ. સં. ૧૮૩૮ના
બાવાને પણ સ્વામીનારાયણની લગની લગાડી. સ્વામીજેઠ માસની અજવાળી આઠમે બાણુગામમાં લાલુબા
નારાયણ ભગવાનના કૃપા કટાક્ષથી સ્વામીશ્રી બ્રહ્માનંદદેવીને ત્યાં એક પરમ પવિત્ર બાળકને જન્મ થયો.
જના નિદર્શમાં વડતાળ, જૂનાગઢ, અને મુળ નાં
ભવ્ય મંદિર થયાં. આ મંદિરો માટે બધાનંદજીને તેનું નામ લાડુદાનજી પાડવામાં આવ્યું. બાળપણ
ઘાણી આપદાઓ વેઠવી પડેલી પણ અનન્ય દ્રઢ માંજ તેમની બાબતમાં તેમનું એશ્વર્ય અને સિદ્ધિ પ્રદર્શિત કરતા ઘણા પ્રસંગે બન્યા. શિરોહી મહારાજાના
શ્રદ્ધાથી તેમણે આ કામ કર્યા. છેવટે આપશ્રી જેઠ દરબારમાં લાડુદાનજીએ બાળવયે સ્વરચિત કાવ્યો તે માસની અષ્ટમીના દિવસે અક્ષરધામમાં પધાર્યા. દેહા સંભળાવ્યા, જેથી પ્રસન્ન થઈ તેમણે પિંગળ ભણવાં ભુજ મેકલવા તેમના પિતા શંભુદાનજીને સદ્ગુરુ શ્રી મુકતાનંદ સ્વામી :- જન્મ કહ્યું યોગ્ય સથવારા સાથે અભયદાનજી પાસે તેઓ સંવત ૧૮૧૪ પોષ વદ ના શુભ દિવસે અમરેલીમાં ભણવા ગયા ને ત્યાં પિતાની અસાધારણ મેધા અને આનંદરાયજી તથા રાધા માતાને ત્યાં થય. જન્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #404
--------------------------------------------------------------------------
________________
ફુટવેરના વ્યાપારી ભાઈઓ માટે
ખાસ અગત્યનું
પ્રખ્યાત ફોનીકસ બ્રાન્ડના જનતા તથા મોડેડ કેનવાસ રમ્બર શુઝ જૂદા જૂદા આકર્ષક કલરમાં ટકાઉ માલ તથા વોટરપ્રૂફ શુઝ તથા સેન્ડલ માટે હમેશા આગ્રહ રાખે
બીઝનેસ ટર્મસ તથા પ્રાઇસ લીસ્ટ માટે લખે -: ગુજરાત તથા મહારાષ્ટ્રના ડીસ્ટ્રીબ્યુટસ – મેસર્સ એચ. ટી, ત્રિવેદી
રાધનપુરી બજાર,
ભાવનગર (સૌરાષ્ટ્ર)
મેન્યુફેકચર્સ :
એસસીએટેડ રબ્બર ઈન્ડસ્ટ્રીઝ લિ ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #405
--------------------------------------------------------------------------
________________
એનરજી.
તગાવી માન્ય સબસીડી પાત્ર
ઉત્પાદક:
ન્યું ભારત એજી. વકર્સ પ્રા. લી.
જામનગર
પ્રગતીનું નવું સોપાન ઇલેકટ્રીક મોટર છે. પા. ૧-૧-૨-૩-૫. પમ્પીંગ સેટસ હે. પા. ૩ તથા પ.
એનરજી ઈલેકટ્રીક મોટરની વિશિષ્ઠતાઓ – ૧ ટેસ્ટીંગ રીપોર્ટ પ્રમાણે શ્રેષ્ઠ મોટર. ૨ સારી જાતનું ઈસ્યુલેસન મટીરીયલ. ૨ રોટરની સાફટીંગની જાડાઈ ૩૮ મી. મી. ૪ સારી જાતના બોલ–બેરીગે. ૫ પાવર ફેકટર ઉંચે અને સારા પ્રકારનું ટેમ્પીંગ. ૬ કાર્યક્ષમતા ઘણી વધારે જેથી વિધત પ્રવાહ વપરાશ
ઓછો થશે તેથી પાવર છે જોઈએ. સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના જિલ્લાઓમાં ઉદાર શરતોથી ઉપરની મોટર ત્થા પમ્પીંગ સેટસના માટે સ્ટેકીટે નીમવા છે રસ ધરાવતી પાર્ટીઓ નીચેના સરનામે સંપર્ક સાધે. સલ સેલીંગ એજન્ટ -
જામનગર મશીનરી સ્ટોર્સ, કે. કાશી વિશ્વનાથ રેડ, જામનગર
તાર સરનામું :
એજીન હાઉસ ફોન : એફીસ ૬૯૩ છે રહેણાંક : ૮
સુગંધથી ભરપુર શીતળા ધી ખુબેદાર સુગંધી સ્નફ વકર્સ
અનાર પુષ્પ છાપ તપકીર બનાવનાર ૨. ટે. નં. ૧૭૬૪૫૭
સહેર (સૌરાષ્ટ્ર) વોરા વેલજી કેશવજી પ્રઃ આર. જે. વેરા (તમાકુવાળા) ધી ઓલ ઈન્ડીયા રજીસ્ટર ટ્રેડમાર્ક નં. ૧૫૩૪૬૩
બળદ છાપ નં. ૧ તમાકુ ઉંચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #406
--------------------------------------------------------------------------
________________
: ૩૪ :
નામ મુકુંદદાસજી. નાનપણથી જ મુકુંદદાસજીને ગામના ઉસોમાં ભગવાન સ્વામી નારાયણે પોતાની પરમાત્મા પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ. નૈષ્ઠિક બ્રહ્મચર્યની અનુપસ્થિતિમાં પેતાની જેમ જ મુક્તાનંદ સ્વામીને જે કિશોર વયે કોઈને કલ્પના પણ ન આવે તે માર્ગે પૂજવાને સત્કારવા જણાવેલું. મુકતાનંદ સ્વામી તે શ્રી હરિની પ્રાપ્તિ કરવાનું તેમણે વિચારેલું. સાધુતાની મૂતિ સમા હતા. સ્વામીનારાયણે સ્વયં પિતાજીના પરણાવ્યા મુકુ દાદાજી પરણ્યા તો ખરા વચનામૃતોમાં મુક્તાન દજીની પ્રશંસા કરી છે. પણ અમરાપર ગામે રહેવા ગયા ને ત્યાંથી પણ ભાગ્યા. મુકતાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્ર ભાષ્ય, ભાગવત દશમ આ અરસામાં મહેમા મૂળદાસના બે વિદ્વાન શિવે ટીકા, નિર્ણય પંચક, અને સત્સંગી જીત મહાય હાથીરામને જદુરામ પાસેથી સત્સંગમાં તેમને એટલા સંસ્કૃતમાં ગ્રંથ રચ્યા છે, પરંતુ તેમના રામાનુજ સંપ્રદાયનું તત્વજ્ઞાન શીખવા મળ્યું, પણ કી 1ના અને પદો વધારે જાણીતા છે. છ વર્ષની ત્યાંથી ભાગેલા મુકુંદદાસજી ધ્રાંગધ્રા દ્વારકાદાસ વયે સં. ૧૮૮૬ના અષાઢ માસની વદી ૧૧ના સંન્યાસી પાસે, ત્યાંથી વાંકાનેર કલ્યાણદાસ પાસે દિવસે તેઓશ્રી અક્ષર ધામમાં પધાર્યા. બ્રહ્મચર્યના ભાગે પરિપૂર્ણ પરબ્રહ્મની ધ માટે ગુરુ
શ્રી ગોપાળાનંદ સ્વામી – સં. ૧૮૩૭ માં કરવા મળ્યા, પણ ક્યાંય તેમને સંતોષ ન થયો. છેવટે તેમણે આપઘાત કરવા વિચાર્યું ત્યાં
ઈડરના ટોલા ગામમાં મોતીરામ ભટ્ટને ત્યાં કુશલાદેવી જ
ની કુખે મહા સુદ ૯ ના દિવસે એક અસાધારણ સરધારમાં જઈ રહેવાની અંતઃ પ્રેરણ થઈ
સ્વરૂપવાળા બાળકનો જન્મ થયો. તેનું નામ સરધારમાં તુલસીદાસજી કરીને રામજી મંદિરના
રાખવામાં આવ્યું ખુશાલ ભટ્ટ માત્ર ચારવર્ષની વયે મહંત હતા. તેમની જગ્યામાં મુકુંદદાસજી રહ્યા. એ પછીના થોડા જ અરસામાં શ્રી રામાનુજાચાર્યજીના
તેમણે પિતા પાસે સંસ્કૃતને અભ્યાસ કરવા માંડે સંપ્રદાયના શ્રી રામાનંદ સ્વામી જે સંપ્રદાયમાં
અને પછી ટોડલા પાસેના નભોઈ ગામે એક વિદ્વાન અનન્ય દિવ્ય પુરુષ અને પરમ ભકત ગણાય છે
બ્રહ્મ પાસે ન્યાય, મિમાંસા તિષ વગેરે શાસ્ત્રોને તેમના સંપર્કમાં મુકુંદદાસજી આવ્યા ને તેમના
અભ્યાસ કર્યો પછી તો તેમણે પોતેજ પાઠશાળા
કરી બાળકોને શાસ્ત્રોના શિક્ષણ ઉપરાંત બ્રહ્મમાર્ગે શિષ્ય થયા આ પછી ભૂજ માં જઈ સંસ્કૃત
વાળવાનું શરૂ કર્યું :ટોડલે પાસના શામળાજી તેમની અભ્યાસ કરી તેઓ રામાનંદ સ્વામીના લેજ પુરના
સાથેનિત્ય રમવા આવતા તેવું ત્યાંના તીર્થ પત્રમાં પણ આશ્રમમાં રહેવા લાગ્યા. આ લેજમાં એમને
નોંધાયું છે. નાની વયે ઈડરના મહારાએ બ્રાહ્મણ નીલકંઠ બ્રહ્મચારીનું મિલન થયું. નીલકંઠ
પર નાખેલ કર ને તેમણે પોતાના એગ સામગ્ધથી બ્રહ્મચારીના પ્રભાવમાં આવેલા મુકતાનંદ સ્વામીએ
ચમકાર બનાવી દૂર કરતા. કાશિરામ, મુરલીધર તેમને ત્યાં જ રોકી પાડયા અને પાછળથી તે નાની વયના નીલકંઠ બ્રહ્મચારીજ રામાનંદજીના પટ્ટશિષ્યને
અને સર્વેશ્વરાનંદ પાસેથી સ્વામીનારાયણ ભગવાન
વિષે સાંભળી ડભામાં તેમનાં દર્શન કર્યા. ત્યાંથી ગુરુ ગાદીના હક્કદાર ગણયાને ભગવાન સ્વામી
તેમની આજ્ઞા થતાં ચરવાને પાછા આવ્યાં. જે લિપુરમાં નારાયણ તરીકે પ્રસિદ્ધ થયાં આ મુક્તાન દ સ્વામી
ભગવાન સ્વામીનારાયણ મળ્યા ત્યારે ત્યાં પહોંચી દ્વારા જ શ્રીજીબાપાએ ગુજરાતમાં પોતાના સંપ્રદાયને પ્રચાર કરાવ્યો સૂરત, વડોદરા, ધર્મપુર જેતલપુર
ગયા અને તેમના માટે ભાવનગર જઈને મહાભારત ઉમરેઠમાં તેમણે પોતાની વિદત્તા ભરેલી છતાં રસીલી પુસ્તક લઈ આવ્યા. સં. ૧૮૬૪ ના કાર્તિક વદ ૮ વાણી વડે લેકામાં સંત્સગનો રંગ લગાવ્યો. ના દિવસે ગઢડામાં તેમને શ્રી સહજાનંદ સ્વામીએ વડોદરામાંને જામનગરમાં બેવાર સ્વામી મુકતાનંદજીએ દીક્ષા આપી. અને ખુશાલ ભટ્ટ માંથી ગોપાળાનંદ શાસ્ત્રાર્થમાં વિન્ય પ્રાપ્ત કર્યો. વેપારડીમાં ને તવરા સ્વામી થયાં. વડેદરામાં થીમ ત સયાજીરાવને તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #407
--------------------------------------------------------------------------
________________
: ૩૪૨ :
સત્સંગ કરાવ્યો ત્યાર પછી સારંગપુરમાં શ્રી નારાયણ પ્રચાર કર્યો. પોતે દિવ્ય અવતારી પુરૂષ હોવા કવચનાં દિવ્ય આવર્તનના પ્રભાવથી શ્રી હનુમાનજીને છતાં ગામના તેઓ બીજા સંતો સાથે ભિક્ષાની પધરાવી તેમને ઐશ્વરસંપન્ન બનાવ્યા. આ પછી ઝોળી લઈ જતા. શરીરના ભાગ સુખ પ્રત્યે સંપુર્ણ સંપ્રદાયના પ્રચારનું અદ્ભુત કાર્ય કરીને અક્ષરબ્રહ્મ પણે વિરાગી શ્રી ગુણાતીતાનંદ સ્વામીને પિતાની શ્રી ગુણાતીતાનંદ અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સમાન માનીને જુનાગઢનું મંદિર સંપુર્ણ થતાં રવામીની અનન્ય ભકિત સોસો જીવોને કરાવતાં કરાવતાં ત્યાંના મહંત તરીકે તેમને મુકતાં શ્રીજી બાપાએ સં. ૧૯૦૮ ની વૈશાખ વદી ૪ ના દિવસે અક્ષર જુનાગઢના નવાબ સાહેબ પાસે તેમની ખુબ જ ધામમાં નિવાસ કર્યો. શ્રી ગોપાળાનંદ સ્વામી ત્યાગ પ્રસંસા કરી, ત્યાર પછી પણ પ્રસંગોપાત સેંકડો મૂર્તિ હતા. આજે અક્ષર પુરૂત્તનના સારંગપુર, વાર શ્રીજી બાપાએ પોતાના સાચા સ્વરૂપની અટલાદરા, ને ગઢડાના મંદિરોમાં શ્રી ગોપાળાનંદ સમજ મેળવવા સતસંગીઓને જુનાગઢ જવા કહ્યું સ્વામીની મૂર્તિ પણ શાસ્ત્રીજી મહારાજે પ્રતિષ્ઠિત હતું. ગોપાળાનંદ સ્વામી પણ તેમને અક્ષરબ્રહ્મ કરાવી છે.
તરીકે સમજી ચુકેલાં અને વારંવાર પિતાનાં ભકતોને
જૂનાગઢ મોકલતા. શ્રીજીની આજ્ઞાથી તેમણે અક્ષરબ્રહ્મના અવતારરૂપ શ્રી ગુણાતીતા- સંપ્રદાયના દિવ્ય રહસ્ય સસંગીઓમાં પ્રગટ નંદ સ્વામી :- સ્વામીનારાયણ સંપ્રદાયમાં ભગવાન
કરવા માંડેલા. એકવાર જુનાગઢના નવાબ સ્વામીનારાયણની પછી જેમનું સ્થાન ગણાય છે તે સાહેબને તેમણે કુરાને શરીફમાંથી કેટલેક ભાગ અક્ષરબ્રહ્મના અવતાર રૂ૫ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને સમજાવેલો. તેમના દિવ્ય ચમકારોની ઘણી વાતે જન્મ સં. ૧૮૪૧ નાં આ સુદ ૧૫ ને જાણીતી છે પણ તે બધીને ઊલેખ કરવો શકય મંગળવારે મે ળાનાથ નામના પુરુષને ત્યાં
નથી. આસો સુદ બારસને રાત્રે તેઓશ્રી સ્વધામ થયો. તેમનું જન્મનું નામ મૂળ હતું. બાળ- પધાર્યા. સંપ્રદાયમાં તેમના વચનામૃત જાણીતા છે. પણથી જ તેમને સ્વ સ્વરૂપનું ભાન હતું. છપૈયામાં શ્રી નીલકંઠને જનોઈ દેવાતી હતી ત્યારે પોતાને ઘેર
શ્રી નિત્યાનંદ સ્વામી :- સ્વામીનારાયણ બેઠાં મૂળજી ભગતે બાળવયમાં જ પોતાની માતાને, સંપ્રદાયના અલૌકિક વિદ્વાન પુરૂષ શ્રી નિત્યાનંદ “ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામીનારાયણને આજે
સ્વામીને જન્મ બુંદેલખંડમાં દતીયા ગામમાં જનોઈ દેવાય છે. માટે જનોઈમાં ગીત ગાઓ “એમ
યજુર્વેદીય ગૌડ શર્માના કુટુંબમાં વિરજાદેવીની કૂખે કી સ્તબ્ધ કરી મુકેલા આઠ વર્ષની વયે તેમને પણ
ચૈત્ર સુદ ૯ના દિવસે સં. ૧૮૪હ્માં થયે. તેમનું જનોઈ આપવામાં આવી. બાળપણમાં પણ તેઓ
નામ રાખવામાં આવ્યું દિનમણિ શર્મા. આઠ વર્ષની ઠીકરાં અને ધુળથી ઉત્સવો ઉજવતા તેમને પંદર
વયે ઉપનયન થયા પછી કાશીમાં વિદ્યાભ્યાસ માટે વર્ષની વયે પિપલાણામાં શ્રી નલકંઠન સ્વામી શ્રી રામાનંદ દીક્ષા આપતા હતા ત્યારે પહેલી જ વાર ગયા ને ત્યાં વેદ-વેદાંગ, અને પડદર્શનનો ઉંડો પિતાના અખંડ સ્વામી ભગવાન પુર્ણ પુરુષોત્તમના અભ્યાસ કર્યો. ત્યાર પછી તેઓ તીર્થાટન કરતાં કરતાં શ્રી નીલકંઠમાં દર્શન થયા ને તેઓ પણ મુળજી બદ્રીનારાયણ ગયા, ત્યાંથી મથુરા વૃંદાવન, જગન્નાથ ભગતને પોતાના અક્ષરધામ તરીકે ઓળખી ગયા.
- પુરી, રામેશ્વર, દક્ષિણ ભારતમાં શ્રીરંગમ, શિવકાંચી, પછી તો શ્રી સહજાનંદ સ્વામી તેમને ત્યાં પણ પધાર્યા સંવત ૧૮૬૬ ને પોષ સુદ ૧૫ ના વિષ્ણુકાંચી વગેરે સ્થળે ફરી સોરાષ્ટ્રમાં દ્વારકાધીશ દિવસે શ્રી સહજાનંદ સ્વામી નારાયણે મુળજી ભગતને ના જગતમંદિર પર્યત પહોંચ્યા. સૌરાષ્ટ્રમાં ફણેણી દીક્ષા આપી. સુરત શહેરમાં તેમણે સત્સંગને નામના ગામમાં તેમને પ્રભુતાનંદ મુનિને મેળાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #408
--------------------------------------------------------------------------
________________
: ૩૪૩ :
થયે; તેમણે શ્રી સ્વામીનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવ ખુલ્લામાં ઠંડી, ગરમી, વરસાદ સહન કરીને અને તેમનાં ચરિત્રોની કથા કહી. ત્યાંથી દિનમણિ તપશ્ચર્યા કરેલી. આ પછી તેમણે વલભીપુર અને શર્મા સિદ્ધપુર આવ્યા ને તે સ્થળે ભગવાન સ્વામી. આસપાસના પ્રદેશોમાં સરળ, ગામઠી ભાષામાં નારાયણના શ્રી વિગ્રહના દર્શન થતાં વાર જ તેમના ભગવદ્ ગીતા, અને પંચદશી જેવા વેદાન્તના પ્રથ શરણમાં આવ્યા. પછી તેમને દીક્ષા આપવામાં પર ઉપદેશ દેવા માંડયું. તેમનાં દષ્ટાન્ત પણ આવી ને નિત્યાનંદ સ્વામી નામ રાખવામાં અવ્યું. ઘરગથ્થુ અને રોચક હોય છે. તેમણે વલભીપુરમાં પિતાના ઇષ્ટદેવની આજ્ઞ થી અમદાવાદ જઈનરભેરામ ચાતુર્માસિ રહેવા ઈચ્છતા અન્યાસીઓ માટે સન્યસ્તા. શાસ્ત્રી પાસે બ્રહ્મવિદ્યા ભણ્યા. ત્યાંથી નાંદલના શ્રમ બંધાવવા પ્રેરણા કરી ને સુંદર આશ્રમ થયે. પુરૂષોત્તમ ભટ્ટ શાસ્ત્રી પાસે વધુ અભ્યાસ કરી પાછા આ પછી વલભીપુરમાં જૂની ધર્મશાળા તદન ભગવાન સ્વામીનારાયણ પાસે આવ્યા, ત્યાં તેમણે ભાંગી ને પડી ગઈ હતી તેને સ્થાને નવા એારડાએ કડકમાં કડક અને કાર એવાં આજ્ઞા પ્રકરણનું ચુસ્ત- બંધાવવા લોકોને હાકલ કરી, ને તે કામ પણ પણે પાલન કરવા માંડયું. વડોદરા અને અમદાવાદની થયું. દ્વારકામાં પણ સ્વામીજી આવી જ વ્યવસ્થા પંડિતની સભામાં તેમની હાક વાગી અને વિજય કરી ચૂકયા છે તેમના આ પવિત્ર લોકોપયોગી મો. ઉમરેઠના બા શંકરાચાર્યને પરાસ્ત કયાં. કાર્યમાં કરિયા, કોંટ્રાકટરો પણ નિસ્પૃહ ભાવે સેવા જુનાગઢમાં નવાબ સાહેબના દરબારમાં નરસિંહ બાપે છે એ તેમની સુવાસ છે. વલભીપુર પાસેના ૫ડયાને પરાજિત કર્યો. વચ્ચે એકવાર ‘સત્સંગી જીવન’ ઉમરાળામાં પણ હમણા એક શિવાલયના જીર્ણોદ્ધાર પ્ર થની રચના વખતે શ્રી સહજાન દ સ્વામીના સ્વરૂપ માટે તેમની અધ્યક્ષતામાં ભાગવત સપ્તાહ થઈને નિર્ણયમાં બહુમતે સાધુ સમાજ તેમની વિરૂદ્ધમાં લોકોએ હોંશે હોંશે સેવા આપી મુસલમાન ભાઈઓએ પડતાં તેમને ૫ ક્તિમાંથી ખસેડવામાં આવ્યા. સાત પણ તે સપ્તાહમાં હાજરી આપી ભાઇચારો બતાવ્યો. દિવસ સુધી તેઓ ૫કિત બહાર રહ્યા, અઠમાં દિ સે ખુદ સહનનંદ સ્વામી તેમને તેડી આવ્યા. સ્વામી શ્રી નિત્યાનંદજી વિદ્વાન સદાચાર પ્રેમી ને સન્માન કર્યું. ત્યાનંદ સ્વામી વડતાલમાં ત્યાની
અને નેતિક મુલ્યના સ્થાપન માટે તત્પર રહેનારા
અને નાતક મુલ્યાના સ્થાપન માટે તcપર ગાદીના રધુવીર મહારાજની પ્રતિષ્ઠાની રક્ષા કરતા પવિત્ર પુરૂષ છે. રહ્યા. સંપ્રદાયમાં તેમની પ્રતિષ્ઠા અસાધારણ વિધાન ડોસ્વામી ૧૦૦૮ શ્રી પુઆતમ લાલજી પુરુષની ગણાય છે. તેમણે “વચનામૃત' ના સંપાદનમાં
મહારાજ -જુનાગઢમાં પુષ્ટિમાગીર્થ સંપ્રદાયનાં મહત્વનો ફાળો આપ્યો તે સિવાય શ્રીહરિ દિગ્વિજય
સેવા પ્રણાલી અને સદુપદેશને પ્રાસ ભ સં. ૧૮૩૬માં શ્રી શારિડત્ય સૂત્ર ભાષ્ય, શ્રી હરિ કવચ વગેરે
ગૌસ્વામી શ્રી ૧૦૦૮ શ્રી માધવરાયજી જેવા ચમત્કારી સંસ્કૃત ગ્રંથની રચના કરી વિદુરસ્તીતિ ભાગવત
સિદ્ધપુરૂષથી થયો. તેઓ પરમ પ્રતાપી અનન્ય સેવા દશમસ્કંધ અને પંચમસ્કંધ ઉપર ગુજરાતીમાં
પરાયણ પુરૂષ હતા. આ જ ગાદી ઉપર સ્વધર્મનિષ્ઠ ટીક એ લખી છે સંવત ૧૯૦૮માં માગસર સુદ ગોસ્વામી શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી પુરુષોત્તમ લાલજી ૧૧ના દિવસે દિવ્ય ધામમાં પધાર્યા.
મહારાજ પધાર્યા તેઓશ્રી પણ અનન્ય ભગવદ ભકત
અને સંપ્રદાયની અખંડ પરંપરાના ઉંચા મમા શ્રી નિત્યાનંદજી (ગરીબદાસજી-વલભીપુર):
પુરૂષ હતા. જૂનાગઢ પાકિસ્તાનમાં ભેળવી દેવાયું શ્રી નિત્યાનંદજી સૌરાષ્ટ્રના એક અનન્ય ત્યારે બધા હીજરત કરી જવા લાગ્યા પણ પોતે સપુરૂષ છે. સન્યસ્ત લીધા પછી તેમણે વલભીપુર લેક પરની અનુકંપાથી અને ભગવદ શ્રદ્ધાથી (વળ) ની બહાર તદન એકાંતમાં મૌન રહીને તદન પ્રેરાઈને ત્યાંથી ખસવાને ઇન્કાર કરી સંકટના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #409
--------------------------------------------------------------------------
________________
:૩૪૪ઃ
સમયે બેક સમુદાય વચ્ચે જઇ ત્યાં ધીરજ રાખવાનું કહેવા લાગ્યા અને આશ્વાસન આપી અનેક સ્ત્રી-પુરૂષાને માટે તેમણે અન્નના ભંડાર ખુલ્લા મુકી દીધું. તેઓશ્રીના પ્રતિભાશાળી વ્યકિતત્વ નીચે અંજાયેલા ધણા લેકે જુનાગઢમાં જ સ્થીર રહી ગયા અને છેવટે આકૃત ટળી ગઈ.
શ્રી જિતવિજયજી દાદાનું જીવનચરિત્ર.
રૂડા કચ્છ દેશના વાગડ પ્રદેશમાં શાભનું મનફરા ગામ. જેમાં સેળમા શ્રી શાંતનાથ પ્રભુનું સુંદર જિન મંદિર છે. તેવા મનફરા ગામમાં ૧૮૯૬ની સાલમાં ચૈ-મુ–રના દિવસે અવલબેન માતાની કુક્ષીએ તે મહાપુરૂષને જન્મ થયેા. પિતાશ્રી ઉકાજીના કુલમાં દીપક સમાન તે પુત્રનું નામ જયમલ રાખવામાં આવ્યું. જયમલ બાલ્યકાળથી જ ભારે તેજસ્વી સુસ'સ્કારી અને સહૃદયી હતા. પરં'તુ બારમા અચાનક આંખની પીડા ઉપડી. અસહ્ય વેદના કમસત્તાએ તેમના એ અમુલ્ય નયના ખુંચવી લીધા ત્યારે ધમ શ્રદ્ધાળુ જયમલે અભિગ્રહ કર્યો કે જો મારા નેત્રા સારા થાય તે હું સયમ પંથે પ્રયાણુ કરીશ. આ પ્રમાણે અભિગ્રહ કરી શ્રી શત્રુંજય
વર્ષ'
શુભેચ્છા
શ્રી ત ગ ડી મુ. તગડી
રજી. નબર :- ૬૮૧૧
શેરભ'ડાળ :- રૂા. ૧૩૦૦૦-૦૦
અનામતફ્ડ :- રૂા. ૧૦૦૦ ૦૦
લાલશ કાળુશા
મંત્રી,
સે વા
વ્ય. ક. સભ્યા–(૧)–ધનજી અરજણ (૪) જસમત રાષ્ટ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
ગીરાજ યાત્રા કરવા ઉપડયા. અને શ્રી શત્રુંજય ગીરિરાજની સ્પર્શના કરતા અપૂર્વ ભાવેાલ્લાસ આવતા દિવ્ય ચમત્કાર સર્જાયા અને બંને ચક્ષુએ પૂર્વવત્ ખૂલી ગયા નેત્રના રાગ નાશી ગયા દિવ્ય નયનની પ્રાપ્તિ થઈ. ત્યારે તુરત જ શ્રી આદિધિર દાદાની સન્મુખ આજીવન બ્રહ્મચર્ય વ્રતની ભિષ્મપ્રતિજ્ઞા
લીધી. અને ૧૯૨૫ના ફૈ-સુ-૩ના પદ્મવિજ"જીમ,
પાસે સયમ અ’ગિકાર કર્યાં અને તેએશ્રીનું પુનીત ના મ જીત વજયજી મહારાજ રાખવામાં આવ્યુ' જે સ્થળે દિક્ષા થઇ ત્યાં કેટલાયે વર્ષોથી સુકાઈ ગયેલ રાયણનુ વૃક્ષ હતું તે નવપલ્લવીત થઈ યું. અને તે ગામનાં કુવાનું પાણી ખારૂ હતું તે મીઠું થઈ ગયુ' એએ શ્રીના જીવનમાં આવા તા કક ચમત્કાર સર્જાયા છે. જ્ઞાન ધ્યાન તપ ત્યાગ વૈરાગ્યથી સયમજીવનને એવું સુવાસિત બનાવેલ કે જેના દ્વાર અમેધ વચન સિદ્ધિ પ્રાપ્ત થયેલ. પંચાવન વર્ષાં સુધી અજોડ કાટીનું સંયમ પાળી, ૮૪ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ૧૯૮૦ના અષાઢ ૧. ના પલાંસવા ગામમાં
સ્વર્ગવાસ પામ્યા. ધન્ય હે ! એ મહાન જ્યોતિ તે અગણિત વંદના હે તેમનાં પુનિત પદારવિંદે ...
પાઠવે છે
....
સ હું કા રી મ ડ ળી (જિ. ભાવનગર)
સ્થાપના તારીખ :- ૧૪-૬-૬૪ સંભાસદ સંખ્યા ઃ- ૬૨
રવજી રામજીભાઈ પ્રમુખ
(ર) એચર સીદીભાઈ (૫) અમરશ’ગ કાનજીભાઈ
(૩) ગીલા ભીખાભાઈ
www.umaragyanbhandar.com
Page #410
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના વિદ્યાધિકારીઓ અને
કેળવણીકારો
-
--
પીટી ટુંપી, સરળ કરવા એ જ ઉદ્દેશ ધારી ધારો કવિ સાહેબ” ન્હાનાલાલ -ગુજરાતના કેરે ભાણે કવિવર ! તમે આરતી શું ઉતારે?” આધુનિક યુગના મહાકવિ નાનાલાલ દલપતરામ કવિના સાહિત્ય વિષે લખવું અહીં પ્રસ્તુત છે. હસતાં હસતા સાંભળી લેતા. પાછળથી “કવિ જન્મ ઈ. સ. ૧૯૩૩ માં અમદાવાદમાં બાળપણમાં સાહેબે” અંગ્રેજ સરકારની દમન નીતિના વિરોધમાં અત્યંત રંજાડી હાનાલાલ મોરબીમાં પ્રો. કાશીરામ રાજીનામું આપી છૂટા થયા, ને અમદાવાદમાં દવેના ચરણે બેસી જીવનમાં નવો વળાંક પામ્યા. જઈ રહ્યા. ૧૮૯૩ માં મેટ્રિક થઈ ૧૮૯૯માં બી. એ. થયા ને ૧૯૦૧ માં એમ એ. થયા. ત્યારપછી સાદરા પ્ર બલવન્તરાય કલ્યાણજી ઠાકોર - સ્ટેટ કોલેજ માં હેડમાસ્તર થયા. ૧૯૦૪ થી ગુજwતી સાહિત્યમાં અર્વાચીન કવિતામાં પેતાના રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રાધ્યાપક તરીકે મંતવ્યો દ્વારા નવું પ્રસ્થાન કરનારા બલવંતરાય આવ્યા ને ૧૯૧૩ સુધી ત્યાં રહ્યા ત્યાર બાદ ભચના વતની, ઇસ. ૧૮૬૯ માં જન્મ પ્રાથમિક સરલાખાજીરાજે તેમને સ્ટેટના સરન્યાયધીશ શિક્ષણ ભરૂચમાં ને રજમટમાં મેળવ્યું ઊચ્ચ બનાવ્યા. વળી પાછા રાજકુમાર કોલેજમાં વાઈસ શિક્ષણ શામળદાસ કોલેજ ભાવનગર ને પુનાની પ્રિન્સીપ લ થયા. ઇ.સ. ૧૯૧૯ થી ૧૯૨૧ સુધી ડેક્કન કોલેજમાં મેળવ્યું ૧૮૯૫ દયારામ જેઠમલ વેસ્ટર્ન ઈન્ડીયા એસ એજન્સીના કેળવણી વડા સિંધ કોલેજમાં પ્રાધ્યાપક થયા. શેઠે સમય અધિકારી બન્યા. બધા તેમને “કવિ સાહેબ” ના વડોદરાની કે લેજમાં પણ ગયા. ૧૯૪ માં ટકા લાડકા નામે ઓળખે. સ્વભાવે કડક ને રાજકોટમાં રાજકુમાર કોલેજમાં પ્રોફેસર થયા ને શિસ્ત પ્રેમી હોવાથી કેળવણી વડા હતા ત્યારે ૧૯૧૩ સુધી રહ્યા. ૧૯૧૩ માં કાઠિયાવાડ ઓચિંતી મુલાકાત લઈ શાળાઓનું નિરીક્ષણ એજન્સીના કેળવણી અધિકારી થયા. ત્યાંથી પુનામાં કરતા ને જ્યાં કચાશ નજરે પડે ત્યાં કડક પગલા ડેકકન કોલેજમાં ગયા . ઠાકોરનું અધ્યાપન ભરતા. દંડ, ગ્રેઈડને ડિસમિસના ત્રણ અણીવાળા ચીવટવાળું, તલસ્પર્શી ને તટસ્થ હતું. તેઓ સર્જક ત્રિશુળને પ્રહાર કરી જાણનારા “કવિ સાહેબ” પ્રતિભાને ઓળખી તેને પ્રોત્સાહન આપી બહાર શિક્ષકોના હિતસ્વી ને કદરદાન અધિકારી પણ લાવતા. હતા. તેમણે પોતાના સમયમાં શિક્ષકોના પગાર ધોરણે પણ સુધારેલી. પોતે જેમ બીજાની આકરી શ્રી કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા :ટીકા કરે તેમ તેઓ પિતાની ટીકા પણ સોનગઢને મુળ સુરતના ૧૮૯૫ માં શામળદાસ કોલેજના તાલુકા શાળામાં હેડમાસ્તર પીતામ્બર જેશી ફેલ થયા. ૧૯૦૧ થી ૧૯૧૦ જુનાગઢની બહાદુર (કવિ અંબર) જેવા પાસેથી.
ખાનજીના હાઈકુલના આચાર્ય થયા. ૧૯૧૦ થી
૧૯૧૧ રાજકોટ આરજેડ હાઈકુલના આચાર્ય ને “જે કે રીતિ ગ્રહણ કરી છે. ન્યાય ને નીતિવાળી, કેળવણી અધિકારી થયા, પરંતુ મેટે ભાગે ૧૯૧૧ લુખી લાગે સમય બળ ૧ નીરથી ના પલાળી; થી ૧૯૨૨ સુધી ભાવનગર રાજયના વિદાધિકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૪૬:
સાર
તરીકે રહ્યા પાછળથી અમદાવાદમાં મિશન ને કમભૂમિ ગોંડલ. તેમના પિતાશ્રી સમર્થ વેદાંતી હાઈકલના આચાર્યને અમદાવાદની વનિતા ને કવિ હતા. વિધાર્થી અવસ્થામાં જ તેમને જીવદયા’ વિશ્રામના આચાર્ય રહ્યા. તેમની સુવાસ આખા ઉપરનો નિબંધ સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલું ઈનામ લઈ
1ષ્ટ્રમાં જ નહિ પણ મુંબઈ સુધી પહોંચેલી આવ્યું. શામળદાસ કેલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ ભાવનગરમાં તેમણે આ ફેડ હાઈસ્કૂલના આચાર્ય પાટીદાર જ્ઞાતિની સેવામાં પડ્યા ને તેના સંમેલનમાં તરીકે પણ કામ કરેલું. એમનું પ્રિયતમ પ્રભુ ભાગ લીધે, સુસ્ત ખાતેના સાહિત્ય પરિષદમાં નમીએ આપને 'કાવ્ય પ્રાર્થના તરીકે મુંબઈની રણજિતરામ સાથે કામ કર્યું પાછળથી ગાંધીજીની શાળાઓમાં પણ ગવાતું.
પ્રવૃત્તિઓમાં જોડાયા. બાળકે માટે બાલ કલીકરણની
રચના કરી. કાઠીયાવાડ રાજકીય પરિષદમાં પણ - શ્રી ગજાનન ઉ. ભટ્ટ :- જન્મ વલભીપુર
મંત્રી તરીકે ચૂંટાયા ત્યારબાદ ગોંડળ રાજ્યના પાસેના પડેગામમાં છે સ ૧૮૯૩ માં ૧૯૧૬
વિશ્વાધિકારી તરીકે નિયુક્ત થતાં શિક્ષણ પ્રેમી,
: ભાવનગર સનાતન ધર્મ હાઈસ્કૂલનાં વિજ્ઞાન
સંસ્કારી, ને પોતે જ સાક્ષર તેવા ગેડળના મહારાજા શિક્ષક. ૧૯૨૧ થી ૨૭ રાજકુમાર કેલેજ, રાજકોટમાં
શ્રી ભગવતસિંહજીની પ્રેરણાથી શિક્ષણમાં તેમણે વિજ્ઞાન શિક્ષક તે દરમ્યાન “કુમાર”માં સ્કાઉટીંગ વિષે
આમૂલ પરિવર્તન કરવા માંડયું. રાત્રિ દિવસ પરિશ્રમ લેખમાળા લખી જે પાછળથી ગ્રંથસ્થ થઈ ઈ. સ.
લઈ. વાચનમાળાના સાત ભાગ તેમણે જોત જોતામાં ૧૯૩૦ માં ઈગ્લેડમાં ડીમા ઈન એજ્યુકેશન
પ્રગટ કર્યા. તદુપરાંત બીજા પણ નમૂનેદાર પાઠય મેળવી. ઈ.સ. ૧૯૩૧ માં ત્યાંજ માસ્ટર ઓફ
પુસ્તકો પ્રસિદ્ધ કર્યા. ત્યાર પછી તેમણે ટ્રેઇનિંગ એજ્યુકેશન થયા. ૧૯૩૨ માં ભાવનગર રાજ્યના
કેલેજની સ્થાપના કરવા અગ્રેજીમાં પણ એવી જ શિક્ષણાધિકારી થયા ને ૧૯૩૭ માં ભાવનગરમાં
સુંદર રાષ્ટ્રીય દષ્ટિવાળી વાચનમાળાઓ છપાવી પ્રાઇમરી ટ્રેઇનિંગ કેલેજ શરૂ કરાવી. વળી ટ્રેઈનિંગ
ગાંડળ રાજ્યમાં ચાલુ કરી. નાના બાળકોમાં કુમળા કૅપ શરૂ કરાવ્યા, ને ઘણા ખ૨ બિન-તાલિમી
વયમાં જ ધર્મસંસ્કાર પડે તદર્થે વાચનમાળામાં શિક્ષકોને તાલિમી બનાવ્યા. ગામડાઓમાં બાળ
ભગવદ્ ગીતાને યોગ્ય સ્થાન આપ્યું. પોતે ભગવદ્ સંમેલને શરૂ કરાવ્યા. પક્ષીઓને અભ્યાસ તેમને
ગીતાના ઊંડા અભ્યાસી હતા. તેમણે બહાર પાડેલ પ્રિય વિષય હતો. ૧૯૩માં તેમને ભાવનગર
ગીતાજ્ઞાન કોષ” ગીતાના વિદ્વાનોને પણ કઈક નવું રાજ્યના રેવન્યુ મિશ્નર તરીકે નીમવામાં આવ્યા.
• શીખવે તેવા છે. ગાંડળ નરેશને તેનાથી તન્યા શ્રી ચંદુલાલ જટાશંકર ભટ્ટ - જન્મ ત્યારે બે લાખના સેનાને પ્રજાહિતમાં ઉપયોગ લાડી પાસે બાબરામાં. ૧૯૯૧માં થયો પણ મૂળ કરાવ્યું. પરંતુ તેમની અમર નામના ગુજરાતી વતન લિલિયા (અમરેલી જિ) છે સ. ૧૯૧૪થી ભાષા રહેશે ત્યાં સુધી રહેવાની છે તે “કાગવદ્ ૧૯૭૨ સુધી મુંબઈની ન્યુ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ગોમંડળના પ્રકાશનથી ચાર પંચ પેઢીથી પણ ન ભારે લોકપ્રિય બન્યા. ૧૯૭૨થી અંધેરીમાં નવી બને તેવો વિશાળ ગુજરાતી શબ્દ સાગર તેમણે જે સંસ્થા શરૂ કરી. શ્રી ઈદુલાલ યાજ્ઞિક સાથે 'યુગધર્મ' વ્યવસ્થિત ઢબે ગુજરાતને ચરણે ધરેલ છે તેમાથી જ માસિક ચલાવ્યું તેમના કેટલાક નાટકે પણ મુંબઈમાં વાગીશ્વરીનું અનન્ય આરાધન તેમના હાથે કેવું થયું ભજવાયા. તેમણે એક સંસ્કૃત-અંગ્રેજી કોષ પણ છે તે જોઈ શકાશે. પ્રગટ કરેલ છે.
સ્વ. છગનલાલ હરિલાલ પંડયા - ગુજરાત શ્રી ચંદુલાલ બહેચરલાલ પટેલ:- મૂળ જેમને કાદંબરીના પ્રથમ ભાષાંતર કર્તા તરીકે સિહોરના વતની, જન્મ જામનગરમાં છે સ. ૧૮૮૯માં ઓળખે છે તે સ્વ. છગનલાલ પંડયા મૂળ નડિયાદના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૪૭ :
વતની. બી એ.માં ઇતિહાસમાં સૌથી વધુ ગુણ શિક્ષણ લીંબડીમાં, ને ઉચ્ચ શિક્ષણ મુંબઈની મેળવવા માટે જેમ્સ ટેલર પારિતોષિક અને એલ્ફીન્સટન કોલેજમાં મેળવ્યું. તેમણે ઔદિચ્ચ અર્થશાસ્ત્રમાં પ્રથમ આવવાથી ઈંગ્લેડની કાલ્ડન બ્રહ્મ સમાજના અધિવેશનોમાં રસ લઈ આગળ કલબ મેડલ મુંબઈ યુનિ. માંથી મળ્યા. તેમને પડતો ભાગ લીધે. તેમજ શરૂમાં “હિંદુસ્તાન' પ્રથમ લગ્ન પ્રખ્યાત સાક્ષર ગો. મા. ત્રિપાઠીના દૈનિકના ભાષાંતર મંડળીમાં પણ કામ કરેલું. નાના બહેન સાથે થયું. તેમના મોટા પુત્ર કાંતિલાલ વઢવાણ કેમ્પ (સુરેન્દ્રનગર) જેતપુર, તે લખતરની પંડયા પણ ગુજરાતના પ્રસિદ્ધ ગુજરાતી વિદાનને હાઇસ્કૂલમાં અત્યંત લોકાદર મેળવ્યો. સાક્ષર શ્રી વિજ્ઞાનને ઉત્તમ અભ્યાસી છે. શ્રી છગનલાલ નરસિંહરાવ દિવેટિયાન તેમના પર ભારે પ્રેમ પંડ્યાએ રાજકોટ, ભાવનગર ને અમદાવાદની હતો. ને તેમને સામયિકોમાં લેખ લખતા કરેલા. હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરેલું ઈ. સ. ૧૯૩૪ માં મુંબઈ બી. ટી. થવા ગયા ત્યારે ત્યાં ૧૯૧૦ માં જાનાગઢમાં એડમિનિટેશન નિમાયું પણ તેમણે પોતાની આગવી પ્રતિભાનાં દર્શન ત્યારે તેમને ભારે જવાબદારીભર્યા કામો સોપવામાં કરાવેલાં. મુંબઈ યુનિ.ને કર્વે યુનિ.માં પરીક્ષક તરીકે આવેલાં; ને કેળવણી ખાતાના વડા બનાવેલા ત્યાં તેમણે ઘણી વખત કામ કર્યું. ૧૯૪૦ માં તેમને તેમણે શિક્ષકેનું પગાર ધોરણ સુધરાવ્યું, ને રાજકોટમાં હંટર ટ્રેઈનીંગ કોલેજના ઉપાચાર્ય બીજા પણ ઘણા ફેરફારો કર્યા.
તરીકે નિયુકત કરવામાં આવ્યા ત્યારે તેમણે ત્યાં
પણ ઘણા સુધારાઓ કરાવ્યા. શિક્ષણને નિરીક્ષણ શ્રી છેલશકર ચતુર્ભ જ શુકલ :-મૂળ વિષય તેમનાં સંખ્યાબંધ લેખો પ્રસિદ્ધ થયા છે. ચૂડાના રહીશ ને જન્મ માંગરોળમાં માધ્યમિક શિક્ષણ વઢવાણમાં ને ઉચ્ચ શિક્ષણ જુનાગઢમાં
શ્રી જયંન્તિલાલ છગનલાલ દવે :- વતન મેળવી ભરૂચ હાઈસ્કૂલમાં જોડાયા. પછી .
ભાવનગર. પ્રાથમિક શિક્ષણ માણાવદરમાં, ન કરાંચીમાં ગુજરાતીઓ માટેની હાઈસ્કૂલમાં દાખલ
માધ્યમિક શિક્ષણ ભાવનગરની સનાતન ધર્મ થયા, ને છેલ્લે જુનાગઢ સ્ટેટમાં એજ્યુ. ઇન્સ્પેકટર
હાઈસ્કૂલમાં ૧૯૧૫ માં સોનગઢ મિઠલકુલના તરીકે સેવાઓ આપી.
હેડમાસ્તર થયા. ત્યાંથી વઢવાણ કેમ્પમાં ૧૯૨૦ શ્રી છોટાલાલ માંકડ:–૧૮૯૯માં રાજકેટમાં મિડલ સ્કુલમાં ગયા. ત્યારબાદ ૧૯૨૨-૨૩ માં જમ. મુંબઈ યુનિ ના સ્નાતક થયા પછી રાજકોટની ચૂડા-રાણપુર પાસેના કંથારીયામાં કમ્પોઝટ કરણસિંહજી મિડલ સ્કૂલના આચાર્ય થયા ત્યાંના સ્કૂલના આચાર્ય તરીકે સેવા આપી. ૧૯૨૪ થી લે કપ્રિય નરેશ રવ. લાખાજીરાજના વ્યાયામ ૧૯૩૩ સુધી વઢવાણ કેમ્પની એન. ટી. એમ
તરીકે કામગારાબાવી. શ્રી બજરે ગ વ્યાયામ હાઈસ્કૂલમાં આસી. તરીકે ભારે ચાહના મેળવી. મંડળની સ્થાપના કરી. ત્યાર પછી ઈંગ્લેડ અમેરિકા
૧૯૩૩ થી ૧૯૫૨ સુધી વળા વલભીપુરમાં તેમના ગયા છે ત્યાં ટી. ડી થયા ડબ્લીનની એચ. ડી. છે. ની ડીપ્લોમાં મેળવી. ઈ. સ. ૧૯૩૪-૩૫ થી
હસ્તે મિડલસ્કૂલમાંથી હાઈસ્કૂલ થઈ. વલભીપુરના પોરબંદર રાજ્યના વિદ્યાધિકારી થયા અધ્યાપનની નાનું રાજકુમાર અને યુવરાણી હીના ખાનગી નૂતન પદ્ધતિઓ સામે પ્રાચીન પ્રણાલીનાં સુંદર શિક્ષક પણ હતા નિવૃત્ત થયા પછી ગારિયાધારમાં તને સુભગ સમન્વય કરવામાં તેઓ માને છે. પણ ૧૯૫૫ થી ૧૯૫૮ દરમ્યાન મિડલસ્કૂલમાંથી
શ્રી યેષ્ઠારામ મણિશંકર ઉપાધ્યાય :- હાઈસ્કૂલ બનાવી. ૧૯૫૮ થી ૧૯૬૩ સુધીમાં ઈ. સ. ૧૯૦૦માં હળવદમાં જમ્યા. માધ્યમિક લિલિયામાં રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #413
--------------------------------------------------------------------------
________________
: ૩૪૮ :
તેમનું શિક્ષણ તેજસ્વી હતું. સ્વભાવથી કડક બન્યા. ત્યાર પછી થરવારકર છલાના છાછરા ગામે ને શિસ્તપ્રિય હોવા છતાં વિદ્યાર્થીઓને તેમના ૧૯૧૭ સુધી આચાર્યા રહ્યા. તેમનું મૂળ વતન ચૂડા. પ્રત્યે લાગણી રહી છે તેમના પુત્ર શ્રી જનાર્દન દવે પણ ભાવનગરમાં સંતના વિદ્વાન શિક્ષક આચાર્ય શ્રી કાળિદાસ નાગરદાસ શાહ - તરીકે સુપરિચિત છે.
૧૮૮૦માં લીંબડીમાં જન્મ્યા. વઢવાણની દાજીરાજ
હાઈસ્કૂલના આચાર્ય તરીકે તે શાળાને ભારે પરિશ્રમ પ્રા અનંતરાય રાવળ :- ગુજરાતી સાહિત્ય પૂર્વક કર્તવ્યનિષ્ઠાથી વિકાસ કર્યો. ૧૯૦૭માં ના પ્રથમ કક્ષાના વિવેચકેમાં પ્રા. રાવળનું સ્થાન લીબડીની જસવંતસિંહજી હાઇસ્કૂલના આચાર્ય ને છે. તેઓ ભાવનગર જિલ્લાના વલભીપુરના છે. લીંબડી રાજ્યના કેળવણી અધિકારી થયા. ૧૯૧૦માં સાહિત્ય વિહાર, ગંધાક્ષત”, “હાનાલાલ મધુકેષ’ દાજીરાજ હાઈકુલના આચાર્ય તરીકે આવો ને ઈત્યાદિ તેમનાં ખૂબજ ઉપયોગી અને પ્રસિદ્ધ એવા વઢવાણ સ્ટેટના કેળવણી અધિકારી બન્યા. ૧૯૨૬માં હવેચન સંગ્રહો અને સંપાદન છે. તેઓ કુશળ વક્તા રાજકોટમાં થયેલ જૈન સાહિત્ય પરિષદના પ્રમુખ અને મધુરભાષી વિદ્વાન છે. તેમની વિવેચન શૈલી તરીકે પણ વરાયેલા. ઘણી પ્રાસાદિક અને તર્કબદ્ધ છે વિવેચન પ્રણાલીમાં તેમની શૈલીએ એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રા. રવિશંકર મ. જોષી :- તેમનું વતન તેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાં કામ કરે છે. બોટાદ છે પણ ભાવનગરમાં સ્થિર થયા છે. પ્રા.
જોષી સાહેબે શામળદાસ કોલેજમાં વર્ષો સુધી ગુજરાતી પ્રા. અમૃતલાલ ભ. યાજ્ઞિક :- ધાંગધ્રામાં
- સાહિત્યનું અધ્યાપન કરાવ્યું છે. ત્યારબાદ તેઓ તેમને જન્મ થયો. ગરીબાઈમાં મહાપરિશ્રમે ભણી
ધર્મેન્દ્રસિંહજી કેલેજમાં થોડો સમય પ્રિન્સીપાલ શામળદાસ કેલેજમાં અભ્યાસ કરી એમ. એ. થયા.
પણ થયેલા. ગુજરાતની ઘણી મોટી સંખ્યામાં કોલેજો માટુંગાની રામનારાયણ રુઈયા કોલેજમાં ગુજરાતીના
એવી છે જ્યાં તેમના જ શિષ્ય હાલ ગુજરાતીના પ્રાધ્યાપક છે સરળ સાદા, ને નિષ્ઠાવાન પ્રાધ્યાપક
પ્રાધ્યાપકે છે. અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય ઉપર તરીકે તેઓ જાણીતા છે.
તેમને સારે કાબુ છે. નિવૃત્ત થયા પછી તેઓ શ્રી ઈસ્માઈલ હાજી મહમદ અબડાની :- ભાવનગરની સાહિત્યિક ને સાંસ્કારિક પ્રવૃત્તિમાં સારો જાનાગઢમાં જન્મ્યા. મેમણ કોમમાં તેઓ જ પહેલા ભાગ લઈ રહ્યા છે. ભાવનગર સાહિત્યસભા, ગ્રેજ્યુએટ થયા. જુદી જુદી અનેક ઔદ્યોગિક ભાવનગર થિયેસેફિકલ સાયટી વગેરેમાં તેમણે પિઢાઓમાં કામ કર્યા પછી તેઓ નાગઢની બેગમ ધો ભાગ ભજવ્યો છે. કવિવર હાનાલાલ તેમના સાહેબાના સેક્રેટરી બન્યા ને ૧૯૩૮ થી જૂનાગઢ પ્રિય રાજ્યના કેળવણી અધિકારી તરીકે નિમાયા. તેમણે પ્રા. રતિલાલ જે. જાની :- તેઓ પણ પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણમાં ઘણાં સુધારા કર્યા.
ભાવનગરના છે. શામળદાસ કોલેજમાં સંસ્કૃત સ્વ ઉમિયાબાઈજી દવે :- જમાનામાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે તેમની સેવાઓ જાણીતી સ્ત્રીઓને ઉચ્ચ કે માધ્યમિક કેળવણી મળતી નહિ છે ભાવનગરની મહિલા કોલેજમાં તેમણે માનદૂ ત્યારે તેમણે સુંદર અભ્યાસ કરી રાજકોટની બાર્ટન ટ્રેઈનીંગ કૅલેજ ફોર વિમેન માંથી માત્ર અઢાર વર્ષના અધ્યાપક તરીકે ઘણી સેવાઓ આપી છે. તેઓ ઉંમરે સિનિયરની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. અલંકારશાસ્ત્રના વિદ્વાન છે અને “ કાવ્યાચન ” ઈ. સ. ૧૮૯૫માં માંગરોળમાં કન્યાશાળાના આચાર્યા નામનું પુસ્તક લખ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #414
--------------------------------------------------------------------------
________________
': ૩૪૯
આચાર્ય શ્રી જયેન્દ્ર ત્રિવેદી :- ભાવનગર અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તરીકે લાંબી સેવાઓ વિભાગના જ વતની છે. રાષ્ટ્રભાષાના પ્રચાર-પ્રસારમાં આપી તેઓ અત્યારે અમદાવાદના ગુજરાત કોલેજમાં તેમને વ્યાપક ફાળે છે. ભાવનગરની શામળદાસ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ છે. અંગ્રેજી સાહિત્યને કોલેજમાં હિન્દીના પ્રાધ્યાપક તરીકે યશરની સેવાઓ ગુજરાતના જાણીતા વિદ્વાનોમાં તેમની ગણના આપી તેમણે ભાવનગરની શ્રી ન ચ. ગાંધી મહિલા થાય છે. તેમનું અધ્યયન તેજસ્વી ને ઉંચી કક્ષાનું છે. કોલેજના સહ-આચાર્ય તરીકે સુકાન સંભાળ્યું ને હવે તેના આચાર્ય છે. હિન્દી સાહિત્ય ઉપરાંત આચાર્ય શ્રી મુકુન્દરાય પારેખ :ગુજરાતી સાહિત્યનો પણ તેમણે ઉડે અભ્યાસ છે. એમ. એમ. પારેખ ભાવનગરની સર પી. કર્યો છે. ભાવનગર સ્ત્રી કેળવણી મંડળના મંત્રીઓ
પી. ઈન્સ્ટી. ઓફ સાયન્સના ડીન હતા. ત્યારબાદ માંના તેઓ એક છે, અને ભાવનગર કેળવણી મંડળમાં
તેમણે સુરેન્દ્રનગરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પણ તેઓ સક્રિય ભાગ લઈ રહ્યા છે. ભાવનગરના પ્રિન્સીપાલ તરીકે સુંદર સેવાઓ આપી તેઓ નવી પેઢીના બહુમત વિધાનમાં શ્રી જયેન્દ્ર ત્રિવેદીની બેન , ગણત્રી યોગ્ય રીતે થાય છે. પ્રા. તખ્તસિંહ પરમાર :- ભાવનગર
શ્રી મગનલાલ ડાહ્યાભાઈ દેસાઈ :- જન્મ જિલ્લાના જ વતની છે. ભાવનગરની શામળદાસ ૧૮૯૪માં થયે. ગુજરાતમાં ઉડીના રહેવાસી. કેલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે કેટલાક ૧૯૧૬માં ગ્રેજયુએટ થયા ને ૧૯૨૦માં એસ. ટી સી. વર્ષો કામ કર્યા પછી અત્યારે જાનાગઢની બહાઉદીન થયા ૧૯૨૪થી વઢવાણુકેમ્પ (સુરેન્દ્રનગર) ની એન. કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક છે. તેનો ગુજરાતી ટી. એમ. હાઈસ્કૂલના હેડમાસ્તર થયા ને ૧૯૩૩ નવા પ્રસિદ્ધ થતા પુરતોની સમાલોચના નવચેતન” સુધી ત્યાં પોતાની ઊંચી કાર્યદક્ષતા, ચિત્તની સ્વસ્થતા, માં કરી રહ્યા છે. તેમણે ગુજરાતી સાહિત્યના ને કડક શિસ્તપ્રિયતા છતાં સામા માણસના મંતવ્યને કેટલાક પ્રસિદ્ધ નવલિકાકારોની શ્રેષ્ઠ નવલિકાઓના સમજવાની તટસ્થતાથી ખૂબજ માનપત્ર બન્યા. સંગ્રહોનું સંપાદન કર્યું છે.
તેમના વિદ્યાર્થીઓમાં કેન્દ્રના વાણિજ્ય ખાતાના
પ્રધાન શ્રી મનુભાઈ શાહ, અને સંસદ સભ્ય શ્રી આચાર્ય શ્રી ઈન્દ્રકાન્ત ત્રિવેદી :
ઘનશ્યામ ઓઝા મુખ્ય છે. ૧૮૩૩ થી ૧૯૩૫ (આઈ. વી. ટી.) ભાવનગરની શામળદાસ કોલેજમાં
દરમ્યાન મગનભાઈ જેતપુર ગયા ને વળી પાછા વર્ષો સુધી ૧૯૩૦ થી લગભગ રિસેફીન અને
૧૯૭૫માં વઢવાણ કેમ્પ પાછા આવ્યા ને ત્યાંથી તર્કશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે અત્યંત તેજસ્વી કામ
રાજકેટની હ ટર ટ્રેનીંગ કોલેજના પ્રિન્સીપાલ થયા. કરી નિવૃત્ત થયા બાદ વેરાવળની શ્રી સે મૈયા
માનસશાસ્ત્ર ને બાલમાનસના અભ્યાસક્રમને તેમણે આર્ટસ કોલેજમાં પ્રીન્સીપાલ તરીકે તેઓ સેવા આપી
fપી વિશિષ્ટ રથાન આપ્યું. સાહિત્યના જુદા જુદા ખડે રહ્યા છે. ગુજરાત યુનિ ની વિવિધ કાર્યવાહીમાં પણ
પાઠય પુસ્તકમાં રાખવામાં આવતા તેને બદલે તેમણે ઉડે રસ લઈ કામ કર્યું છે. ૧૯૭૫ થી સાહિત્યની ગતિશીલતાનો પરિચય મળે તેમ તેને ૧૯૪૦ સુધી મુંબઈ યુનિ.ની સેનેટના પણ સભ્ય
સળંગ ઈતિહાસ દાખલ કરાવ્યું, “સૌરાષ્ટ્ર શિક્ષક તરીકે ચુંટાયા હતા. તેમનું મુળ વતન સુરત
માં જાત દેખરેખ નીચે શિક્ષણ વિષયક નિબંધો છે. પણ કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્ર જ રહ્યું છે.
સંપાદિત કરી પોતે પૂર્વ-પશ્ચિમના શૈક્ષણિક તત્વ પ્રા. વસંતરાય જ. ત્રિવેદી - ભાવનગરની વિચારને અનુરૂપ ખાસ ગિક નોંધ મૂકવા માંડી છેલે શામળદાસ કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે ને પશ્ચિમ હિંદ એજન્સીના વિદ્યાધિકારી થયા. હાલમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #415
--------------------------------------------------------------------------
________________
: ૫૦:
નિવૃત્ત થઈ વડેદરા વસવાટ કરે છે. મગનભાઈ ગુજરાતભરમાં નવી દિશા ઉઘાડી. ૧૯૨૬માં પહેલી ને સુરેન્દ્રનગરની બે ત્રણ પેઢી, ને તેમના હાથ નીચે જ વાર મેન્ટેસોરી સંમેલન બોલાવ્યું ને “ નૂતન કામ કરેલા શિક્ષકે પણ સ્વજન જેવા પ્રેમથી યાદ કરે છે. બાલશિક્ષણ સંધ ' ની તેમાંથી સ્થાપના થઈ.
“શિક્ષણ પત્રિકા ” શરૂ થયું. તારાબહેન વચ્ચે સ્વ. ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી :- રાષ્ટ્રીય સંગ્રામમાં ભાગ લઈ આવ્યા ને ૧૯૭૨માં મળ વતની કપડવંજના. જન્મ ઈ. સ. ૧૮૫૭માં ગુજરાત છેડયું. મહારાષ્ટ્રમાં જઈ એવી જ પ્રવૃત્તિ સુરતમાં. અભ્યાસ પછી તેમને રાજકે ટમાં કાઠિયાવાડ ઉપાડી મરાઠી શિક્ષણ પત્રિકા શરૂ કરી, વચ્ચે ટ્રેઈનિંગકોલેજમાં મૂકવામાં આવ્યા ને ત્યાંજ ઉપાચાર્ય તસદા જઈ આવ્યા પણ છેવટે દાદરમાં “શિશુવિહાર' સુધી પહોંચ્યા. પુસ્તકાલયને સંગ્રહાલયની પ્રવૃત્તિના સંસ્થા શરૂ કરી, ને ત્યાં “ બાલ અધ્યાપન મંદિર શોખીન હોવાથી ૧૮૯૩માં તેમણે રાજકોટમાં પણ ચલાવ્યું. તારાબહેન અને 'ગિજુભાઈનું ઋણ પ્રદર્શન ભર્યું. રાજકોટની લંગ લાઈબ્રેરી ને વોટસન ગુજરાત પર ઘણું મોટું છે ને રહેવાનું છે. મ્યુઝિયમના વિકાસમાં તેમનો મોટો ફાળો છે. તેઓ ભૂસ્તર વિદ્યાના અભ્યાસ માટે ઈગ્લેંડ પણ ગયેલા. શ્રી દલપતરામ જી જેશી :- શ્રી ઃ તેઓ કહાનડદે પ્રબંધના ગુજરાતીમાં સંપાદન માટે જોશીને જન્મ બાબરનાં ઈ. સ. ૧૯૦૨માં. પણ તથા હરિધમ શતક, સરળ રસાયણશાસ્ત્ર, વનસ્પતિ- તેમનું સંસ્કાર ઘડતર તેમના કથાકાર દાદાની પાસે શાસ્ત્ર ઇત્યાદિ પુસ્તકો માટે જાણીતા છે.
ને ભાવનગરના મિત્ર મંડળમાં થયું. પિતા માતાની
પછી શ્રી ડી. પી. જોશીને ડોકટર બનાવવાની પણું શ્રી તારાબહેન મોડક - જન્મ ૧૮૮માં
૧૯૨૬માં બા એ. થયા પછી ફેલ થઈ ૧૯૨૮માં મુંબઈમાં પ્રખ્યાત પ્રાર્થના સમાજિસ્ટ ને સુધારક
અંગ્રેજી ગુજરાતી લઈ એમ. એ. થયા શ્રી ડી. પી. સદાશિવ કેલકરના મહારાષ્ટ્ર કુટુંબમાં ૧૯૧૪માં
જોશીના જીવન પર સૌથી પ્રબળ છાપ તેમના સનાતન તત્વજ્ઞાન લઈ સ્નાતક થયા. ૧૯૨૧થી બાર્ટન
ધર્મ હાઈસ્કૂલના પ્રખ્યાત ગુરૂ શ્રી સી. ટી. દવેની. ફીમેઈલ ટ્રેનિંગ કેલેજના આચાર્ય તરીકે રાજકોટ
તેમનો વિધાર્થીઓ માટેની ધગશ, મમત્વ, રસિકતા આવ્યા પરંતુ તારા બહેન માટે વિધિએ જુદું જ
શ્રી ડી. પી. જોશી વારંવાર વખાણતા. ૧૯૨૮માં ક્ષેત્ર નિર્માણ કર્યું. પોતાની પુત્રીને શિક્ષણને પ્રશ્ન
શ્રી જેશી કરાંચીમાં ગુજરાત વિદ્યાલયમાં ગયા, ને આવતાં જ બાલકેળવણીમાં તેમને આકર્ષણ થયું;
ત્યાં જ અચાય થયા. ૧૯૩૩માં સિંધના શારદા ને તારાબહેન ૧૯૨૩માં લગભગ પોતાની કોલેજની
મંદિરમાં ગયા ને ૧૯૩૪માં ભાવનગરની સનાતન બહેનેને લઈ આવ્યા હતાં તે ભાવનગર પ્રવાસે પણ
ધર્મ હાઈસ્કૂલના આચાર્ય થઈ આવ્યા. ૧૯૩૬માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં “મૂછાળી મા'
મુંબઈમાં શ્રી રમણ વકીલ સાથે મોડર્ન હાઈસ્કૂલમાં તરીકે બાળકમાં એળખાતા બાલશિક્ષણના ભેખધારી
સહ-આચાર્ય થઈને ગયા ત્યારપછી ભાવનગર ગિજુભાઈની પ્રવૃત્તિઓ જોઈ સુંદર બંગલે ને મોટો
રાજ્યના વિદ્યાધિકારી થયા. ત્યાં ભારે યશસ્વી પગાર છોડી ભાવનગર આવ્યા, ને નવ વર્ષ સુધી
કામગીરી બજાવી સૌરાષ્ટ્રનું એકમ થતાં તેમાં શિક્ષણ બાલશિક્ષણની પ્રત્યેક પ્રવૃત્તિમાં પ્રાણ રેડી ગિજુભાઈ
ખાતાના વડા બન્યા. છેલે ભાવનગરમાં નિવૃત્ત સાથે રહ્યા. જે જમાનામાં અંધારા ઓરડામાં
જીવન ગાળતાં ગાળતાં ભાવનગર કેળવણી મંડળની ધૂળવાળા ઓરડામાં ચોંટીયા ભરી બાળકને કક્કો ને
પ્રવૃત્તિમાં રસ લેતા ને ૧૯૬૫માં સ્વર્ગવાસી થયા. આંક ગોખવવા સિવાય બીજી રીત જ ન હોઈ શકે તેવું જોર અજ્ઞાન પ્રવર્તતું ત્યારે સૌ પ્રથમ ગિજુભાઈને તેમણે શિક્ષકની ઊંડી ચાહના પ્રાપ્ત કરેલી ને ખરેજ તારાબહેનના રાતદિવસના ચિંતન-મનને, પ્રગાએ શિક્ષણની સાચી ત તેમનામાં ઝળહળતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #416
--------------------------------------------------------------------------
________________
શ્રી નવસુખરાય મનસુખરાય વસાવડા :જૂનાગઢના વતની ઈ. સ. ૧૯૦૪ માં ત્યાં જ જન્મ ૧૯૨૫ માં જૂનાગઢમાંથી જ ઉચ્ચ શિક્ષણ લઈ નડિયાદની ન્યુ. ઇંગ્લિશ હાઈસ્કૂલમાં શિક્ષક થયા. ૧૯૨૯ માં જુનાગઢ રાજ્યના સિનિયર એજ્યુ. ઇન્સ્પેકટર થયા તે ૧૯૩૬ થી ચીફ એજ્યુ. એફીસરના પી. એ. થયા.
શ્રી નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ :ગુજરાતમાં એવુ કાણુ
(શ્રી નાનાલાઈ ભટ્ટ) હરો જેણે નાનાભાષ ભટ્ટનુ નામ ન સાંભળ્યુ... હાય ! જન્મ સવત ૧૯૩૯ ના એસતા વર્ષના દિવસે. ઇ. સ. ૧૯૦૩ માં શામળદાસ કાલેજમાંધી વેદાન્ત અને ઐચ્છિક અંગ્રેજી લઈ સ્નાતક થયા. ૧૯૭ માં શાંકર વેદાંત તે અંગ્રેજી લખ઼ એમ. એ. થયા તે પછી એસ. ટી. સી. તે ટી ડી. થયા. ઇ.સ. ૧૯૦૮ માં ભાવનગરની શામળદાસ કૅલેજમાં અશાસ્ત્ર ને ઈતિહાસના અધ્યાપક તરીકે નિયુકત થયા. તેમના જીવન પર બિલખા આશ્રમવાળા તે સમયના સૌરાષ્ટ્રના લધુ શંકરાચાર્યાં જેવા શ્રી મન્નાથુરામ શર્માના ઊંડા પ્રભાવ હતેા. તેમની પાસે વારંવાર જતા, તે તેમના શિષ્યમ ડળમાં નાનાભાનું સ્થાન પહેલી હાતુ ગણાવા માંડયુ. શામળદાસ કૉલેજમાં તેમના મનને સુખ ન હતું. તે સમયની ભાણીયા શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થી એમાં ધાર્મિક સંસ્કારના અભાવ જોઇ તેઓ ઊંડા વિચારમાં પડી જતા. છેવટે ૧૯૧૦માં તેમણે તે જમાનામાં માનપાનની ગણાય તેવી અધ્યાપકની કરી ફગાવી ૬૪ ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન' નામે છાત્રાલય શરૂ કર્યું. આ સમયના તેમના જીવન પ્રસંગો પર તે એકાદ પુસ્તક લખવું પડે. તેમણે સાદાઇ, સફળતા, ત્યાગ, તપશ્ચર્યાં, ને સૌથી તે। વિશેષ અભયપણે આ સંસ્થા ચલાવી જેતી પ્રેરક જ્યેાતનાં અજવાળાં ગુજરાત ભરમાં તે થાડે ધણે અંશે ખાખા દેશમાં રેલાયા છાત્રાલયના ગૃહપતિ તરીકેના તેમના અનુભવો પરથી તેમણે ‘છાત્રાલય' માસિક ચલાવ્યું ઘણા પુરતા
-:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઃ ૩૫ :
લખ્યાં. છેવટે આંબલામાં ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના કરી ત્યાં જઇ વસ્યા. આંબવાની તેમની જ્યાત આજે સણેાસરામાં તેમણામાં શ્રી મનુભાઇ પંચાળી (દÖક) અને શ્રી મૂળશ' કરભા ભટ્ટના સપ્રયત્ને વધુ ને વધુ પ્રજવલિત થઇ પ્રકાશ રેલાવી રહી છે. શ્રી નાનાભાઇ ભટ્ટ ત્યાર પછી ભાવનગર રાજ્યમાં પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર સાંપાયું ત્યારે શિક્ષણ પ્રધાન બન્યા. પરંતુ ગુજરાતમાં નાનાભાઈ ભટ્ટ તે। આવનારા વર્ષો સુધી શિક્ષણના ક્ષેત્રમાં પેાતાની આગવી ઢબે રચતાત્મક પ્રયોગો કરી એક નવુ તે અપૂર્વ દ્વાર ખાલનારા વરેણ્ય પૂન્ જેવા ગણાશે. તેમણે હિરણ્યમય પાત્રનું આવરણ દૂર કરી સત્યનાં દર્શન
કરાવ્યા.
સાક્ષરવય શ્રી ડેાલરભાઇ :- અલીયાબાડાની ગ'ગાજળા વિદ્યાપીઠના સંસ્થાપક સાક્ષરવર્ય શ્રી ડોલરરાય રંગીલદાસ માંકડની ગુજરાત સરકારે
સૂચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિપદે નિયુકતી કરી છે. એથી સૌરાષ્ટ્રના શિક્ષણક્ષેત્રમાં રસ ધરાવતા તે એ ક્ષેત્રમાં પ્રદાન કરતા તમામને ઉંડા સ ંતેષને આનંદ થશે.
ઇ. ૧૯૦૨ના ત્રેવીસમી જાન્યુઆરીએ કચ્છના પછાત ગણ'તા વાગડ પ્રદેશના જંગી ગામે જન્મેલા ડેલરભાનું મૂળ ગામ તેા નવાનગર રાજ્યનું જોડિયા છે. એમના પિતા જેડિયામાં કસ્ટમ્સમાં અવલકારકુન હતા એટલે ડાલરભાઇનું અંગ્રેજી ચાર ધારણ સુધીનુ ભણતર તે જોડિયામાં જ થયું, એટલે કહી શકાય કે શિક્ષણ ક્ષેત્રના તેમના પ્રેમ અને અભિરુચિ તે જોડિયામાં જ કેળવાયાં તે પૂષ્ટ પામ્યાં. તે પછી એ રાજકોટની આલ્ફ્રેડ હાસ્કૂલમાં ભણ્યા. જો કે મેટ્રિકની છેલ્લી પરીક્ષા બહુમુખી પ્રતિષ્ઠા સાથે તેમણે રાજકેટની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાંથી પસાર કરી. તે બાદ જુનાગઢની બહાઉદ્દીન કાલેજ, કરાંચીની ડી. જે. સિંધ કાલેજ, વગેરેમાં અભ્યાસ કરી ૧૯૨૪માં તેઓ સંસ્કૃત અને ગુજરાતી સાથે બી.
www.umaragyanbhandar.com
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૫ર:
એ. ઓનર્સ થયા. ૧૯૨૭માં તેમણે કરાંચીની મુખ્ય સામયિકામાં ને અંગ્રેજી લેખો ભારતનાં કોલેજમાંથી જ એમ. એ. કર્યું. પરંતુ એ કલેજ ઇન્ડિયન હિસ્ટોરિકલ કર્વાટરલી. હિસ્ટોરિકલ જર્નલ સાથેના એમનો સંબંધ તો લાંબો ચાલ્યો એટલે કે જેવાં અમીમ કક્ષાનાં સંશોધનના લબ્ધપ્રતિષ્ઠ ૧૯૨૭માં એમ. એ. બાદ એજ કાલે જમાં વ્યાખ્યાતા સામયિકોમાં પ્રસિદ્ધ થતાં રહ્યાં. “નાગરીક' માસિકના નિમાયા તે ૧૯૪૭ સુધી એટલે કે ભાગલા પહેલાંના સંપાદનપદે પણ તેઓ સાત વર્ષ રહ્યા. ને શ્રી છ મહિના જ અગાઉ તેમણે કરાંચી છેડયું. ત્યાં ભવાનીશંકર વ્યાસ અને ચીમનલાલ ગાંધી સાથે સુધી ત્યાં રહીને એમણે સંસ્કૃત અને ગુજરાતીનું રહીને તેમણે “ઊમિ”નું સંપાદન ચારેક વર્ષ અધ્યાપન કર્યું.
માટે કરેલું.
ભારત આવીને વલ્લભ વિદ્યાનગરની વિઠ્ઠલભાઈ
એમણે લખેલાં સત્તર જેટલાં પ્રથે સાહિત્ય પટેલ, મહાવિદ્યાલયના આચાર્ય તરીકે બે વર્ષ તેઓ અને સંશોધન ક્ષેત્રે એમણે કરેલું ઉત્તમ કક્ષાનું રહ્યા. એ પછી એમનું કાર્યક્ષેત્ર રહ્યું જામનગર પ્રદાન છે. ૧૯૩૬માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પાસેનું અલીયાબાડા ૧૯૫૩માં માર્ચમાં તેઓ એનાયત થયો એ બહુ અલ્પકાળમાં એમણે જે નિજ અલીયાબાડામાં આવી વસ્યા દરબાર ગોપાળદાસ કમાઈ દ્વારા પ્રતિષ્ઠા મેળવી હતી તેનું ઘોતક છે. મહાવિદ્યાલયની સ્થાપના કરી તેના આચાર્યપદે
તો ૧૯પરમાં નવસારી મકામે મળેલી ગુજરાતી નિમાયા ૧૯૬૦માં એ પદેથી નિવૃત્ત થયા અને સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના અધ્યક્ષસ્થાને માત્ર સંસ્કૃતનું અધ્યાપન કાર્ય સંભાળ્યું. આજે તેમની થયેલી નિયુકતી એ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે પણ તેઓ એજ કાર્ય સંભાળે છે.
તેમનું સાચું બહુમાન છે. એ જ રીતે વિધાવિરતાર કરાંચીના શારદામંદિરમાં અને ગુજરાતી
વ્યાખ્યાનમાળા, મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડાની મંડળમાં રહીને ત્યાં કરેલું સેવાકાર્ય અનન્ય છે.
વ્યાખ્યાનમાળા તેમજ કાશ્મીરમાં ૧૯૬૧માં ભરાયેલી કરીિમાં ગુજરાતી ગ્રેજ્યુએટસ એસેસીએશન, સિંદ્ધ ઓલ ઇન્ડિયા એરીએન્ટલ કોન્ફરન્સ
ઓલ ઈન્ડિયા ઓરીએન્ટલ કેન્ફરન્સમાં ઈતિહાસ હિસ્ટોરિકલ સોસાયટી, કરાંચી સંત એસોસીએશન વિભાગના અધ્યક્ષપદે તેમની નિયુકતી એ સઘળું આ બધી પ્રત્તિઓ, એમના શ્રમ અને રચીને તેમના પ્રતિભાના સંક્ષિા કરે છે,
તેમની પ્રતિભાની સાક્ષી પૂરે છે, ૧૯૬૧માં મુંબઈ આભારી છે. એમના જ અથાક પ્રયાસોને પરિણામે યુનિવર્સિટીના ઉપક્રમે એમણે ઠક્કર વસનજી માધવજી ગુજરાતી સાહિત્ય પરિષદના એકમ કરાંચીમાં વ્યાખ્યાનમાળામાં પાંચ વ્યાખ્યાને આપેલાં. ભરી શકાઈ હતી ભાગલા પહેલાં પહેલાં કરાંચી છોડયું ત્યારે કરાંચીની સમસ્ત ગુજરાતી પ્રજાએ
૧૯૫૩ થી તેમણે પિતાને કાયમી વસવાટ તેમનું બહુમાન કરેલું અને થેલી અર્પણ કરેલી.
અલીયાબાડામાં કર્યો છે. અહીં રહીને તેમણે શ્રી.
વિદ્યામંડળના આશ્રયે અનેક શૈક્ષણિક સંસ્થાઓના એમનું સાહિત્યક્ષેત્રે પહેલું પ્રદાન ૧૯૨૭માં!
સ્થાપના કરી છે. આજે આ ગ ગાજળા વિદ્યાપીઠ એમને 'પાંચાલિ પ્રસન્નાખાનાદિ નાટકના કર્તા
ગુજરાતભરમાં વિશિષ્ઠ સ્થાન ધરાવતી હોય તે તે વિશેને લેખ, એમનો સૌ પ્રથમ લેખ ભાવનગર
ડોલરભાઇના પરિશ્રમને પરિપાક છે. સાહિત્ય પરિષદના અહેવાલમાં અને પૂરાતત્વમાં એ છપાયેલ. “ભગવદજકિય એન્ડ ભરતવા કય” ૧૯૫૩ પછી તેમની પ્રવૃત્તિ અનેકવિધ રહી છે. નામને એમને પહેલે અંગ્રેજી લેખ કલકત્તાના જામનગર, રાજકોટના અનેક કેળવણી સંસ્થાઓના ઈન્ડિયન હિસ્ટોરિકલ કાર્ટસમાં છપાયો હતો. આ સંચાલન સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે. હાલારના પછી તે એમના ગુજરાતી લેખ “કૌમદી' જેવા ડિસ્ટ્રીકટ સ્કુલ બોર્ડને તેઓ અધ્યક્ષ રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #418
--------------------------------------------------------------------------
________________
: ૩૫૩ :
૧૯૬૦-૬૧માં મુખ્યત્વે તેમનાં જ પ્રયાસથી ગુજરાત કરવા માંડી. બાળાને વઢાય નહિ, મારવાની તે કેળવણી પરિષદ જેવી સભા યોજવામાં આવી હતી, વાત જ નહિ, એવું તે બધું ત્ય હતું જ પણ જેને પરિણામે ગુજરાતનું શૈક્ષણિક આયોજન ઘડી હરભાઈએ તો બાળકને મુક્ત વાતાવરણમાં મુક્ત કહ્યું હતું.
પ વિકાસ કરવાની સ્વતંત્રતા મળે તેવું વાતાવરણ
બાળકોમાં જગાડવા માંડી. બાળકોના સરકારની અનેક કમિટીઓમાં પણ તેઓ રહ્યા નાના મોટા અનેક મૂંઝાવતા કાયડામાં હરભાઈ છે મુંબઈ સરકારે નિમેલી પ્રાથમીક શિક્ષણ એકીકરણ તેમના જેવા થઈ કે તેમને માર્ગદર્શન આપું છું? સમિતિઓના તેઓ સભ્ય હતા. એસ એસ. બી. ઇ. એવા અહંભાવ વિના તદન સાહજિકતાથી તેમને બોડના પણ તેઓ સભ્ય છે.
રસ્તો બતાવતા. હરભાઈએ આ બધા પ્રયોગો કરતાં
કરતા કેળવણીમાં ક્રાન્તિ કરે તેવા પુસ્તક પણ લખ્યાં. આમ, અને સાહિત્ય, શિક્ષણને સશે ધનના
૧૩માં ભાવનગરમાં તેમની જ રાહબરી હેઠળ ક્ષેત્રે પ્રથિતયશ પ્રતિભા ધરાવતા ડોલરભાઈને સૂચિત ઘરશાળા' સંસ્થા શરૂ થઈ. ઘરશાળા હાઈસ્કૂલ, સૌરાષ્ટ્ર યુનિના ઉપકુલપતિપદે નીમીને ગુજરાત
વરસાળા અધ્યાપન મંદિર, વગેરે આજે તો તેની સરકારે તેમને સાચું નૈવેદ્ય ધર્યું છે
ઘણી શાખાઓ છે ને હરભાઈ તેના વડલા જેવા છે. શ્રી હરભાઈ ત્રિવેદીઃ- એમનું નામ તો છે ૧૯૬પમાં જ હરભાઈને ૭૫ વર્ષ થયા ત્યારે શ્રી હરિશંકર દુર્લભજી ત્રિવેદી, પણ ગુજરાત
ભાવનગરના આંગણે મેટ ઉત્સવ થયો ને તેમનું આખામાં બધા તેમને હરભાઈ તરીકે જ ઓળખે સન્માન થયું ત્યારે પણ સૌએ પતીકા પણું. છે તેમાંયે તેમની પાસેથી જીવન જીવવાની સાચી દષ્ટિ
અનુભવ્યું. હરભાઈના નેતૃત્વ-નેતૃત્વ શબ્દ તેમના અને તાલિમ પ્રાપ્ત કરનારા, ને તે પ્રાપ્ત કરીને
વ્યક્તિત્વ માટે ભારે લાગે તે છે પણ સંચાલન જીવનમાં અધે રસ્તે પહોચી ગયેલા બધા જ તેમને
કહીએ તો ચાલે-તે સંચાલન પ્રમાણે ગુજરાતમાં, અમારા હરભાઈ તરીકે ઓળખે છે. તેમને કોઈ
દિલ્હીમાં, ને છેક આફ્રિકા સુધી કેટલીક સંસ્થાઓ “મુરબ્બી કહીને બોલાવતા જ નથી. તેમનું મૂળ
ચાલે છે. હરભાઈ ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં વતન ભાવનગર પાસે વરતેજ-૧૯૧૬માં બી. એ. થયા.
સક્રિય ભાગ લે છે. ભાવનગર કેળવણી મંડળની વિદ્યા શરૂઆતના ભણતરના દિવસોમાં જ સાચ હરભાઇન સમિતિના અધ્યક્ષ છે. “ધરશાળા”, “અધ્યાપન', ઘડતર થયું. મુંબઈ જેવા “મૂંઝાઇ મરીએ? તેવા તન શિક્ષણ વગેરે પત્ર-પત્રિકાઓમાં તેમનું સીધું શહેરમાં ખાટી શરમ વગર ચા-ભજિયાંની દુકાન
આડકતરૂં, પ્રેરણું ઝરણું મળે છે. હરભાઈ સૌરાષ્ટ્ર માંડવી, કલકત્તા જેવા દૂરના શહેરમાં જરાયે ઘડયા
ગુજરાતના જ નહિ, સમગ્ર દેશના, કેળવણમાં નૂતન વિના પહોંચી જવું, ભાવનગરમાં છબી પાડવાના
ચીલો પાડનારા શ્રધેય ચિંતકને તદનુસાર પ્રયોગ ધંધામાં મિત્ર સાથે જોડાવું, આવી તો કેટલીયે
કરી ચૂકેલા કેળવણીકાર છે. રંગભરી વાતો તેમણે અજમાવી. ૧૯૧૧માં શામળદાસ કોલેજમાં ભણતા ત્યારથી તેમના મનમાં
સ્વ ગિજુભાઈ:- ગિજુભાઈનું વતન માધ્યમિક શિક્ષણમાં ચાલતી ધોરાજીએ અપિ વલ્લભીપુર (૧ળા) શમાં તે તેમણે વકિલાત કરવા જગાડેલ. આ ક્ષેત્રમાં ઘણું નવું કરવાના કેડ માંડી પણ તે ધધામાં કરવા પડતા કાવાદાવાથી હરભાઈના મનમાં થતાં. ૧૯૧૮ થી હરભાઈ દક્ષિણ તેમને તેમાં કંટાળો આવ્યો. દરબાર ગોપાળદાસે મૂર્તિમાં જોડાયા. માધ્યમિક વિનય મંદિરના આચાર્ય ને મોતીભાઈ અમીને તેમના હાથમાં તે અરસામાં તરીકે હરભાઈએ તો ઘણી નવી જ પ્રણાલી મેડમ મોન્ટસેરીન પરતક મૂકયું ને તેમાં તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #419
--------------------------------------------------------------------------
________________
રસ પડયો ત્યાર પછી તો તેમણે બાલ કેળવણી વઢવાણ શહેરમાં. ૧૮૬૧માં. ૧૮૮૧ થી ૧૯૨૦ સુધી અને બાળ માનસને લગતું બીજું સાહિત્ય પણ પશ્ચિમ હિંદ એજન્સીમાં શિક્ષક તરીકે રહ્યા. જેમાંના વાંચ્યું ને એકાદ માસમાં જ વકિલાત છોડી કેટલાક વર્ષ ગુજરાતમાં ને બાકીના સોનગઢ, થાન, ભાવનગરમાં દક્ષિણામૂર્તિની દીક્ષા લઈ ગરીબાઈ લાઠીમાં. નિવૃત્ત થયા (૧૯૨૦માં) બાદ વઢવાણ વાળું જીવન પોતાની જાતે વહેરી બેસી ગયા. તેમને શહેરમાં રાત્રિશાળા, પાઠશાળા વગેરે ચલાવી એવું લાગતું કે ઈશ્વરે જ તેમને માટે બાલ જગતની જ્ઞાનદાન કરતા શિક્ષક નરીકે તેમણે ભાન ઉત્પન્ન કેળવણીનું કાર્ય નિર્મિત કર્યું છે. આવી પાકી થાય તેવી નિષ્ઠાવાળું પવિત્ર જીવન ગ ળ્યું ને શ્રદ્ધા સાથે બાલશિક્ષણનું સાહિત્ય વાંચતા, તેનાં લોકોમાં સન્માન મેળવ્યું. પ્રયોગો કરતા, રાત દિવસ તે માટે નવું વિચારતા, વાગોળતા મણે અદમ્ય સુરસાથી કામ ઉપાડયું, શ્રી પોપટલાલ અંબાણી – એમનું જમા તેમની સવાસથી આઈ શ્રી તારાબહેન મેડક સ્થાન બીલખા. રાજકેટ ને અમદાવાદનાં અધ્યાપન બાર્ટન ટેનિંગ કોલેજની તેમની પ્રતિષ્ઠાવાળી ગાદી મંદિરોમાં તાલિમ મેળવી ૧૯૦૧ થી ૧૯૩૮ સુધી છોડી દક્ષિણામૂર્તિમાં આવ્યા ને પછી તેમની પ્રવૃત્તિ પ્રાથમિક શાળામાં, રાજકુમાર કોલેજમાં, ને વેગવાન બની ગિજુભાઈનું જીવન સરળ. તેમની રાજકેટના અધ્યાપન મંદિરમાં શિક્ષક જીવન ગાળ્યું, વાત સરળ, ને જે કંઈ કહેવું તે જીવનમાં પહેલું શિક્ષણશાસ્ત્રને માનસશાસ્ત્રના વિષયોમાં તેઓ આચરણની કસોટીએ ચડાવીને જ કહેવું આ બધી નિષ્ણાત હતા. નિવૃત્તિ પછી ભાવનગર રાજ્યના કંઈ નાની સૂની વાત ન હતી. તેમણે મોન્ટેસોરી સંધ ગુજરાતી વિભાગના વિદ્યાધિકારી તરીકે ત્રણ વર્ષ સ્થાપ્યો. બાલ મંદિર શરૂ કરાવ્યા, તે માટે કામ કર્યું. ભૂગોળને વિષયમાં ઊંડે રસ લઇ તેમણે અધ્યાપન મંદિર શરૂ કર્યું. શિક્ષણ પત્રિકા તેને લગતા પાઠય પુસ્તક તૈયાર કર્યા “સૌરાષ્ટ્ર ચલાવી, ઢગલા મોઢે બાળકે માટે બાલ સાહિત્યની શિક્ષક” નામના વૈમાસિકનું ૧૨ વર્ષ પયત પુસ્તિકાઓ લખી ને પ્રસિદ્ધ કરી ને ૬૦૦ જેટલા સંપાદન કર્યું, શિષ્ય તૈયાર કર્યા. તેમને ગલિયારા પ્રાઈઝ ને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું. શ્રી બાબુરાવ હરિ નાયક :- જન્મ ઇ. સ. અખિલહિદ બાલકન-છ બારી સ ચાલિત બાલ ૧૮૯૦માં ધોરાજીમાં. ૧૯૧૫માં ઇતિહાસ અને પરિષદના ૧૯૦૬માં ત્રીજા અધિવેશનના પ્રમુખ અર્થશાસ્ત્ર લઈ એમ. એ. થયા. ને છ વર્ષ અંદરની ચુંટવામાં આવ્યા. ૧૯૩૬માં અમદાવાદમાં તેમને કોલેજમાં અધ્યાપક તરીકે ગયા. ૧૯૨૧થી ૧૯૨૩ જાહેર સન્માન થયુ. ગિજુભાઈ બાળકોને માટે અલહાબાદની કાયસ્થ પાઠશાળામાં અધ્યાપક તરીકે મૂછાળીમા” હતા. ગુજરાતમાં આજે બાલ મંદિર ગયા. ૧૯૩૧ થી તેમણે જૂનાગઢની બહાદુરખાનજી જે વિપુલ સંખ્યામાં છે. ને મેન્ટેસરી ને કિંડર હાઈસ્કૂલના આચાર્ય તરીકે કાર્યવાહી બજાવી. ગાર્ડન પદ્ધતિએ જે રીતે બાલ શિક્ષણ તેમાં અપાય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં તેમણે રસ લઈ સારો છે તેને દેશભરમાં સૌ પ્રથમ પ્રયોગ કરી દીવડો ભાગ ભજવ્યો. પેટાવનાર ગિજુભાઈ જ્યાં સુધી માનવબળના સંસ્કાર ઘડતરની વાત વિચારાશે ત્યાં સુક્કી થાવરચંદ્ર
શ્રી ભૂપતરાય ગોપાળજી મહેતા – દિવાકરી સંભારાશે ને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ
ભાવનગર વતન. ૧૮૯૬માં જન્મ. ગુજરાત રાજ્યના થતી રહેશે.
રવ. મુખ્ય મંત્રી બળવંતભાઈના તેઓ ભાઈ થાય.
૧૯૧૯માં બી.એ. થયા. છેક વિદ્યાર્થીકાળથી શિક્ષણના જ. નાગદાસ મકનજી દવે - જન્મ ક્ષેત્રમાં કેટલું કરી નાખવાના સ્થાને તેમણે જોયેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #420
--------------------------------------------------------------------------
________________
* ૩૫૫ :
ને તેમાંયે તે સમયે પછાત રહી ગયેલા કન્યા “આરાધના” કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૪૦માં તેઓ કેળવણીના ક્ષેત્રમાં તેમણે રીતસરની જનાઓ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પ્રાધ્યાપક તરીકે તૈયાર કરી રાખેલી. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે તેમને અને જોડાયા તે ત્યાં ઘણે સમય કામ કર્યું. તેમના મિત્ર અમુભાઈ દાણીને સુરતના મહિલા વિદ્યાલય માટે ઝડપી લીધા. ત્યાં તેમણે રસિક
ડો. રમણલાલ. ક. યાજ્ઞિકઃ- તેમને જન્મ શિક્ષણ શૈલી, ને દેશ દુનિયાના અવનવા પ્રવાહોની છે. સં. ૧૮૯૫માં નડિયાદમાં થયો. પ્રાથમિક તેમજ વિગતોથી વાકેફ રાખીને બાળાઓમાં અભુત લોકપ્રિયતા પ્રાપ્ત કરી. સુરતના તેમના નિવાસ બી. એ. થઈ ફેલ થયા. ૧૯૨૦માં અંગ્રેજી ગુજરાતી દરમ્યાન થીઓસોફીમાં તેમને રસ જાગ્યો ને તેના સાથે એમ. એ. થયા. શરૂમાં કરાંચી ને જુનાગઢમાં સભ્ય બન્યા. ત્યારપછી ૧૯રપમાં અમભાઈ દાણીએ અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામ કરી. પછી અ૫શિક્ષિત સ્ત્રી સમાજની સેવા કરવા ને કન્યા
ભાવનગરની શામળદાસ કોલેજમાં ઘણું વર્ષ રહ્યા. કેળવણીમાં નવું પ્રસ્થાન કરવા ભાવનગરમાં મહિલા ૧૯૨૯માં વિલાયત ગયા ને ‘હિદી રંગભૂમિ પર વિદ્યાલય શરૂ કર્યું, ત્યારે ભૂપતભાઈ તેમાં રસ લઇ પુસ્તક લખી ડોકટરેટ મેળવી. ૧૯૪૦ થી તેમણે પોતાની સર્વ શક્તિ ખર્ચવા લાગ્યા. થોડા સમયમાં
ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે કાર્યવાહી આ સંસ્થા સૌરાષ્ટ્ર ગુજરાતમાં અજોડ ગણાવા બજાવી. ડે. યાજ્ઞિક મજબૂત બાંધાના, પ્રતિભાશાળી લાગી અમુભાઈ દાણીનું અકાળ અવસાન થતાં
વિદ્વાન છે. તેમની સહાનુભૂતિ પૂર્વક કામ લેવાની તેમને આઘાત લાગ્યો. પાંચ વર્ષ માંદા રહ્યા છે
- 5 ટેવે તેમને સફળતા અપાવી છે. કે જેમાં ઇતર શાળા શિક્ષણ છોડી દીધું. પણ તેમની સુવાસ આજેય છે.
પ્રવૃત્તિઓને વધારે સારું સ્થાન મળવું જોઈએ એવી
તેમની માન્યતા છે. નાટય પ્રવૃત્તિને પુસ્તકાલયને વધુ મા. મનસુખલાલ ઝવેરી:- ૧૯૦૭ માં પ્રમાણમાં વિદ્યાર્થીઓ લાભ લે એ તેમને હમેશાં જામનગરમાં જન્મ. પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ આમહ ર છે. જામનગરમાં લીધું પણ ૧૯૨૪માં માંદગીના કારણે અંગ્રેજી છઠ્ઠા ધોરણ પછી અભ્યાસ મૂકી કૂળ પરંપરાના શ્રી. વિઠ્ઠલદાસ. બી. પટેલ - ભાવનગરના ઝવેરાતના ધંધામાં જોડાયા. ૧૯૩૬માં “રામસ હિતા' જ વતની છે ને જન્મ ૫ણ ૧૮૯૦માં ભાવનગરમાં પ્રથમ ભાગ પ્રગટ કર્યો, ૧૯૦૮માં “સ્મૃતિભ્ર શ જ વિદ્યાર્થી તરીકે તેમણે ઘણું ઈનામે મેળવેલા. અથવા શાપિત શકુન્તલા' નામે શકુન્તલાનો અનુવાદ ૧૯૧૩માં અંગ્રેજી ને સંસ્કૃત લઈ બી. એ. થયા. પ્રસિદ્ધ કર્યો. જામનગરમાં ને મુંબઈમાં આ અરસામાં ૧૯૧૪માં આજેડ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે દાખલ ઝવેરાતનો ધંધે તો ચાલો જ હતો. ૧૯૨૯માં થયા. ૧૯૧૬ ૫ મહુવા મિડલ સ્કૂલના હેડમાસ્તર ચન્દ્રદૂત,” અને “અભિમન્યુ પ્રસિદ્ધ કર્યો. ૧૯૭૧માં તરીકે બે વર્ષ જઈ આવ્યા. ૧૯૧૭માં સંસ્કૃત મેટિક થયા ને સાથે જ “ઉત્તરરામચરિત્ર સંસ્કૃત અંગ્રેજી લઈ એમ. એ. થયા. ૧૯૨૧મ પટેલ નાટકના છ અંકનું ભાષાંતર તૈયાર કર્યું. ૧૯૩૩માં સાહેબને શામળદાસ કોલેજમાં લેકચરર બનાવવામાં તેમને ‘લદેલ” કાવ્યસંગ્રહ પ્રગટ થયે ને વિવેચન આવ્યા ને ત્યારે ભાવનગરમાં સાહિત્યસભાની પ્રવૃત્તિનાં પગરણ મંડાયા. ૧૯૭૫માં બી એ ની સ્થાપના થતાં તેના સહમંત્રી બન્યા. ૧૯૨૩ માં પરીક્ષા ખેલા વર્ગમાં પસાર કરી ત્રણત્રણ મહુવામાં હાઈકુલ થતાં ત્યાં હેડમાસ્તર સુવર્ણચંદ્રક મેળવ્યા. કોલેજમાં ફેલ થયા. ૧૯૩૮માં તરીકે ગયા ને ૧૯૨૭ માં ભાવનગરની આધેડ એમ. એ. થયા ત્યાર પછી રામનારાયણ રઈયા હાઈસ્કૂલમાં આચાર્ય થઈ આવ્યા. ૧૯૩૮ થી કોલેજ માં ગામમાં પ્રાધ્યાપક થયા. ૧૯૩માં તેમનું ૧૯૪૨ સુધી ભાવનગર રાજ્યના વિધાધિકારી તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #421
--------------------------------------------------------------------------
________________
યશસ્વી કામ કર્યું. સરકારી નોકરીમાંથી નિવૃત્ત શ્રી સવિતાકુમારી નાનજીભાઈ મહેતા :થયા પછી ભાવનગરના સ્વ. મહારાજા સાહેબે આફ્રિકાના શાહ સોદાગર સ્વનામધન્ય નાનજીભાઈ તેમને ક્ષત્રિય કન્યા વિદ્યાલયની જવાબદારી સોંપી કાલીદાસના સુપુત્રી સવિતાબહેન વડેદરા કારેલી તેમણે ભાવનગર નગરપાલિકાની વિવિધ સમિતિઓમાં બાગ આર્યકન્યા મહાવિદ્યાલયમાં પડિત આનંદ અધિકાર ભગવ્યા ને બાર્ટન પુસ્તકાલયના પણ પ્રિયજી જેવાની પાસે આર્યજીવનની શિક્ષા દિક્ષા લાંબા સમય સુધી મંત્રી રહ્યા. છેલ્લે નગરપાલિકાની પામ્યા. તેજી માતાપિતાની આ તેજસ્વી પુત્રી શિક્ષણ સમિતિમાં પણ જવાબદારી ભર્યું સ્થાન એવું ભવ્ય અને ઉદાત્ત શિક્ષણ પામ્યા. તેમના ભોગવ્યું. હમણા ૧૯૬૬ માં જ તેમના સ્વર્ગવાસથી વિદ્યાર્થી જીવનમાં ગુરૂજનોના નેહ ભાજન, આર્ય બાલા ભાવનગરે એક સનિષ્ઠ કેળવણીકાર, માથાળુ સમાજના મંત્રિણી, વ્યાયામમાં પોતાના જુથના અધિકારી, ને સારા લેકસેવક ગુમાવ્યા છે. અગ્રણી સવિતાબહેન મુક્તિ અપાવે તેવું સાચું
શિક્ષણ મેળવી માતૃસંસ્થામાં પોતે મેળવેલા દિવ્ય શ્રી નવસુખરાય મનસુખલાલ વસાવડા - જીવનના સંદેશને જીવનમાં ઉતારી દુરદુરના જાન ગઢના વતની. તે ૧૦૪ માં તેમનો જન્મ, દેશોમાં તે ગુંજતો કરવાની પ્રતિજ્ઞા લઈ બહાર ૧૫ માં બી એ. થયા. ત્યાર બાદ નડિયાદમાં આવ્યા. તેમના પિતા પણ એવાજ આર્યસંસ્કારી શિક્ષક તરીકે જોડાયા. ૧૯૨૯ માં જુનાગઢ આ મહાન દેશની બાલિકાઓમાં કાયમના માટે રાજ્યના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર થયા, ને ત્યાં સંચિત થાય તેવા મહત્વાકાંક્ષા ધરાવનારા, દષ્ટિસંપન્ન ઘણી સુંદર કાર્યવાહી બજાવી.
પુરૂષ. એટલે પોરબંદરમાં જ આર્યકન્યા વિદ્યાલયના
સવિતાબહેન પ્રધાનાચાર્ય થયા. સંપત્તિ અને શ્રી મોરેશ્વર આત્મારામ તરખડ :- જાતે વિલાસમય વાતાવરણમાં ધારત તે ઊંડા ખૂપી જાત દક્ષિણી ગણવી કાયસ્થ. વિલાયતમાં જ તેમણે
તેને બદલે બ્રહ્મચર્ય વ્રત અંગિકાર કરી તેઓ આજે જુદી જુદી કેળવણીની સંસ્થાઓમાં અનુભવ મેળવો મહાન પવિત્ર ને યશવી કાર્ય કરી રહ્યા છે. ને રોયલ ગ્રાફિકલ સોસાયટીના ફે થઈ સ્વદેશ આવ્યા. ત્યાં તેમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લગ્ન શ્રીહરજીવનદાસ કાલીદાસ મહેતા :- શ્રી કર્યા, પારૂમાં તારખાતામાં નોકરી કરી રાજકોટની હ. કા મહેતાના નામથી નામે જ ઓંરાષ્ટ્ર-ગુજરાતમાં રાજકુમાર કોલેજમાં વાસ પ્રિન્સીપાલ થયા. કોઈ અજાણ્યું છેભાવનગર જિલ્લાના મહુવા ૧૮૯૧ માં કાઠિયાવાડના ડેપ્યુટી એજ્યુ. ઇસ્પેની પરગણાના કેજલી ગામના રહીશ ને ૧૮૮૨માં જગ્યા ખાલી પડતાં તેમને તે જગ્યા પર લેવામાં એમને જન્મ. પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ આવ્યા. ૧૮૯૪ માં તેમને એજ્યુ. ઇન્સ્પેકટર કેજલી, મહુવા ને ભાવનગરમાં મેળવી મુંબઈની બનાવવામાં આવ્યા તરખડ સાહેબના સમયમાં થશેફીલ સોસાયટીની બ્લેટસ્કી લેજમાં કારકૂન પહેલા ને બીજા વર્ગના દેશી રાજાને તેમનું થયા ત્યાં થાયે ફીકલ સે સાયટીના અગ્રણી સભ્યના કેળવણીખાતુ સોંપવામાં આવ્યું બાકી છે સંપર્કમાં આવ્યા ને સોલાપુરમાં એક મીલમાં એજન્સી હસ્તક રહી. તરખડ સાહેબ હમેશાં આસીસ્ટન્ટ મેનેજર થયા ને પછી તે ભાગીદાર પણ શિક્ષકોના પક્ષમાં રહેતા ને ન્યાય અપાવતાં. બન્યા. પણ ૧૯૧૧માં તેઓ થીઓસેફીના કેન્દ્ર નિવૃત્તિ પછી તેઓ ગેહલના એજયુ ઇન્સ્પેકટર અગ્યારમાં ગયા ને ત્યાં એક વર્ષ સુધી ખૂબ અભ્યાસ થયા. છેલ્લે જુનાગઢ નવાબ સાહેબના ટયુટર ને કર્યો. ૧૯૧૩ના જાન્યુઆરીમાં વિદુષી એની બેસન્ટ જુનાગઢ રાજયના કેળવણીખાતાના વિદ્યાધિકાર થયા. તેમને માથે હાથ મૂકી તેમને ગુજરાતમાં સોસાયટીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #422
--------------------------------------------------------------------------
________________
કામ કરવા મૂકયા પછી તો ઉત્તરોનર ડો. બેસન્ટ, રાત-દિવસ પ્રયત્નો કરનારા સાથીદારો સાથે શ્રી બીશપ લેડબીટર ડો. એરંડલ વગેરેની કૃપા તેમના છેલભાઈ પણ વ્યાયામના ક્ષેત્રમાં ચા પચ્યા રહેવા પર થતી ગઈ ને હરજીવનભાઈ ઉચ્ચકક્ષાના વક્તા લાગ્યા અને જીવન માં ચારિત્ર્ય ઘડતર, તેમજ મન ને સફળ સંચાલક પૂરવાર થયા. સૌરાષ્ટ્ર ગુજરાતમાં બુદ્ધિનો વિકાસ વ્યાયામ દ્વારાજ થાય એવું માનતા થયા. સ્થળે સ્થળે તેમણે વ્યાખ્યાનો આપ્યા, શિબિર કરી. ૧૯૧૪ થી ૧૯૨૨ હેમરૂલની પ્રવૃત્તિમાં ભળ્યા.
પછીના ગાળામાં પૂ. ગાંધીની રચનાત્મક ૧૯૨૮માં બટાદમાં મળેલ પ્રજા પરિષદની ત્રીજી
. શિષી કી પ્રવૃનિ પ્રત્યે અભિમુખ થતાં સ્વદેશીનો પ્રચાર, બેઠકના પ્રમુખ થયા. ૧૯૩૬માં સંખ્યાબંધ વિદેશોમાં પરદેશીને બદ્વિષ્કાર વગેરે રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય પ્રવાસે ગયાને આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી. ભાગ ભજવવા માંડયા ને સ્વયંસેવક દળના સામાન્ય ભારતસેવા ', “જ્યોતિ', “ ગ્રામજીવ” વગેરેના
સૈનિકથી માંડીને તેના નાયક થયા. ૧૯૪૨ના થોડો થોડો સમય તંત્રી રહ્યા. ૧૯૪૦ આંબલામાં
અગસ્ટમાં તેમને જેલયાત્રા કરવી પડીને લગભગ મળેલ ગ્રામ પંચાયત પરિષદના પ્રમુખ થયા. પ.
પૂરા એક વર્ષ ૧૯૪૩ના જુલાઈમાં તેમને છોડવામાં
પૂરા એક વર્ષ ૧૯૪૩ના જુલાઈમાં તમ ૧૯૯૮માં ભાવનગરને ધારાસભા મળી ત્યારે કેળવણું
આવ્યા. આ એક વર્ષના જેલનિવાસ દરમ્યાન ગ્રામપંચાયત, નગરપાલિકા, સડકારી મંડળીઓ રાષ્ટ્રીય શિક્ષણ વિષેના તેમના વિચારો વધુ વિશાળ વગેરે ખાતાના પ્રધાન થયા. કેળવણી ખાતાના બન્યા. માત્ર વ્યાયામના ક્ષેત્રથી જ નહિ પણ દેશને પ્રધાન તરીકે તેમણે ભાવનગર રાજ્યની ગામડાંઓની જેની ખરી જરૂર જણાઇ તેવા વનલક્ષી શિક્ષણના શાળામાં ઘણું સુધારા કરાવ્યા શહેર સુધરાઈના બાપૂ ચીંધ્યા માર્ગે જેલમાંથી છૂટયા બાદ કંક તંત્રમાં પણ તેમણે કેટલાક સુધરા કરાવ્યા છે. શ્રી નિશ્ચિતપણે કરવાનો તેમણે સંકલ્પ કર્યો. ૧૯૪૩થી હરજીવનભાઈ અત્યારે નિવૃત્ત જીવન ગાળે છે ને તેમની ૧૯૪૮ તેમણે શિક્ષણક્ષેત્રે પ્રયોગ કરવા માંડયા. શરીર સ્વાધ્ય પણ હવે બરાબર રહેતું નથી, પણ
૧૯૪૮માં ભાવનગરને જવાબદાર રાજ્યતંત્ર સાં પાતા થીઓસોફીના ક્ષેત્રમાં તેમનું નામ અમર રહેશે.
શ્રી છેલભાઈને શ્રી મનુભાઈ પંચોળીના સેક્રેટરી
બનાવવામાં આવ્યા. તે જગ્યા પર થોડો સમય રહ્યા. શ્રી છેલભાઈએ જ, એઝા - જન્મ
૧૯૪૮માં ભાવનગર રાજ્યનું સૌરાષ્ટ્રમાં વિલીનીકરણ ૧૦-૯-૧૯૧૭ના રોજ ભાવનગરમાં પિતાની ધાર્મિક થયા પછી ભાવનગર જિલ્લાના શાળાધિકારી તરીકે પૂજા ઉપાસનાના બીજ શ્રી છેલભાઈમાં નાની વયે તેમણે સેવાઓ આપી. ૧૯૫૩માં તેમને રાજકેટ રોપાયાં પ્રબળ અસ્તિતા ને ગમે તેવા મુશીબતોમાં ખાતે બેઝિક એજવું. ઓફિસર બનાવવામાં આવ્યા. ઇશ્વર પર અવિચળ શ્રદ્ધા સાથે નિષ્ઠાપૂર્વક કામ ૧૯૫૪માં ત્રણ માસ માટે સુરેન્દ્રનગર શાળાધિકારી કરવાની વૃત્તિ જેનાં દર્શન થી છેલભામાં આજે તરીકે રહ્યા બાદ તેજ વર્ષે ફરી પાછા રાજકેટમાં એસી. પણ થાય છે તે તેમના પિતાના સંસ્કાર વારસે છે. ડીરે. એક પ્રાઈમરી એવું થયા, તે મુંબઈનું દ્વિભાષી
રાજ્ય થયું ત્યાં સુધી ત્યાં રહ્યા. શાળા જીવન દરમ્યાન જ વ્યાયામ અને બાલ વર્ગોનાં સંચાલનમાં તેમણે રસ લેવા માંડયો. નાના
૧-૧૧-૫૬થી ડીએ”૫૮ સુધી ભાવનગર જિલ્લામાં બાળક સાથે રમવું, તેમને વાર્તાઓ કડવી, બાળગીતો
શાળાધિકારી તરીકે રહયા. ત્યાર બાદ એક વર્ષ ગાવાં એ તેમને સમય પસાર કરવાનું ધ્યેયલક્ષી સાધન હતું. ઉપરાંત ખેતી ભાગ વ્યાયામ શાળામાં
જામનગર વિભાગના શાળાધિકારી બન્યા. ૧૯૫થી શ્રી વજુભાઈ શાહ, સરદાર પૃથ્વીસિંહ જેવા વ્યાયામના ૧૯૬૨ સુધી લગભગ મહેસાણા જિલ્લામાં પ્રચાર-પ્રસારમાં હદયપૂર્વક માનતા ને તેને માટે શાસનાધિકારી તરીકે કામ કરીને હાલમાં ૧૯૬૨ર્થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #423
--------------------------------------------------------------------------
________________
છેક અત્યાર સુધી અમરેલી જિલ્લામાં શિક્ષણાધિકારી થયા. પછી ઈસ. ૧૯૩૦થી તેમણે ગોંડળમાં જ તરીકે તેઓ કામ કરી રહ્યા છે.
સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં જ શિક્ષક તરીકે પોતાની
કારકીદીને આરંભ કર્યો, શરૂઆતમાં તેમને તે શિક્ષણની બાબતમાં મૌલિક ચિંતન ધરાવતા સમયના સેકન્ડ સ્ટાન્ડર્ડના (હાલની છઠ્ઠી શ્રેણીના) શ્રી છેલભાઈ છેક નાનપણથી જ કઈને કઈ રીતે શિક્ષક બનાવવામાં આવ્યા પરંતુ તેજસ્વી અધ્યાપન, શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા છે. એમનું વલણ મૌલિક શિક્ષણ પ્રસ્તુતિને વિદ્યાર્થીઓમાં તેમણે શરૂથી જ શિક્ષણ ક્ષેત્રમાં ચીલા ચાલુ પદ્ધતિને મેળવેલા આદર ને કારણે તે વર્ગના વિદ્યાર્થીએ બદલે વધુ ફળદાયી, વધુ વ્યવહારુ ને વધુ તેજસ્વી ઉપરની શ્રેણીમાં આવતા ગયા તેમ તેમ કેમ બને તે રહ્યું છે અમલદાર તરીકે ઘણુ વિચક્ષણ તેમને પણ ઉપરની શ્રેણીના શિક્ષક તરીકે કામ ને બાહોશ વહિવટ કર્તા હેવા સ થે એક કદરદાન મળતું ગયું. અંગ્રેજી અને ઈતિહાસ એ બે એમના ને સહાનુભૂતિ પૂર્વક સામી વ્યક્તિનું સાંભળી તેને રસના વિષયો. સત્તર વર્ષ સુધી આ પ્રમાણે એકધારું ઉપયોગી થાય તેવા એક સજન પુરુષ પણ તેઓ છે. શિક્ષક જીવન ગાળી તેઓ B T. થવા માટે વડોદરા
ગયા. સત્તર વર્ષના વ્યવહારૂ જ્ઞાને પિતાથી પ્રાપ્ત શિક્ષણમાં પુરક પ્રવૃત્તિઓના મહત્વ વિશે તેમને
થયેલી નિષ્ઠાના કારણે, ને બહોળું વાંચન ધરાવતા ખાસ આગ્રહ છે એટલે શાળાના વાર્ષિક નિરીક્ષણોમાં
હોવાથી ત્યાં અધ્યાપકોના તેમના પર ચારે હાથ તેઓ બાળકોએ કરેલી પ્રવૃત્તિઓ ખાસ અવકાશ
હના વર્ષના અંતે પરીક્ષામાં વડેદરામાંથી જે બે લઇને રસપૂર્વક નિહાળે છે શરીર, બુદ્ધિને હૃદય જણે “સ્ટ કલાસ મેળવ્યો તેમાંના એક શ્રી ત્રણેને વિકાસ કરે તે સાચું શિક્ષણ આવું તેમનું દલસુખભાઈ હતા. વળી પાછું તેમણે ગાંડળમાં મંતવ્ય છે. શિક્ષકે ને, તથા મુલાકાતીઓને તેમના શિક્ષક જીવન શરૂ કરી દીધું. ૧૯૪૭માં તેઓ હાઈસ્કૂલમાં પગલાં પરથી જ ઓળખી જાય તેવા આ શિક્ષણપ્રેમી
શિક્ષક હતા તે સાથે તેમને એડમિનિસ્ટ્રેટીવ કાઉન્સીલમાં અમલદાર હજી પણ યુવાનને શરમાવે તેવી ચપળતા ને તાજગી ધરાવે છે ને કે છે કરવાના મનોરો સેક્રટરી બનાવવામાં આવ્યા. ૧૯૪૯માં છ માસ માટે ધરાવે છે. પણ આસપાસના પ્રવર્તમાન ગુંગળાવી તેમણે રાજકોટની હંટર ટ્રેઇનિંગ કોલેજમાં ઉપાચાર્ય દેનાર, રૂઢિચુસ્ત, પ્રણાલિકા પ્રજાને કારણે તેમને તરીકે કામ કર્યું. ૧૯૪૯થી ૧૯૫૬ સુધી ભાવનગર પિતાના સંક૯પ સાકાર થાય તેવું લાગતું નથી. જિલ્લામાં ત્રાપજ અધ્યાપન મંદિરના આચાર્ય આત્મશ્રદ્ધાને દીવડો છતાંયે તેમના હૃદયમાં પ્રકાશ તરીકે તેમણે જે યશસ્વી સેવા કરી તેની પ્રí સા રેલાવી રહ્યો છે.
આજ પણ તેમના વિદ્યાર્થી ઓ કરે છે. ત્રાપજ
અધ્યાપન મંદિરના વિકાસનાં ને ત્યાં નવી નવી શ્રી દલસુખભાઈ અંબાશંકર ત્રિવેદી :- પ્રણાલિકાઓ સ્થાપવામાં તેમણે ભારે પુરુષાર્થ કર્યો. પવિત્ર ઋષિ જેવું સાત્વિક શિક્ષક જીવન ગાળનારા તે દરમ્યાન ૧૯૫૧માં તેમણે સેવાગ્રામની પણ પિતાના સંસ્કાર વારસો શ્રી દલસુખભાઈ ત્રિવેદીને મુલાકાત લીધી. ૧૯૫૬થી તેમણે ભાવનગર જિલ્લાના મળ્યો છે. વતન વલભીપુર. જન્મ : ગોંડળ તા. ૯- શાસનાધિકારી (A. O ) બનાવવામાં આવ્યા. ૧૦-૧૯૦૮માં તેમના પિતાશ્રી ગંડળની સંગ્રામસિંહજી ૧૯૫૯ થી ૧૯૬૦ દરમ્યાન તેમણે પાલનપુરમાં હાઈકુલમાં હોવાથી તેમને પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણાધિકારી (E. I) તરીકે સેવાઓ આપી. શિક્ષણ પણ ગંડળમાં જ મળ્યું. ઉચ્ચ શિક્ષણ ૧૯૬૧ થી ૧૯૬૪ રાજકેટમાં ને ૧૯૬૪થી છેક તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાં લીધુ. આ લખાય છે ત્યાં સુધી તેઓ ભાવનગરમાં B. A માં તેમને મુખ્ય વિષય ઈતિહાહત, ગ્રેજ્યુએટ શિક્ષણાધિકારી તરીકે કામ કરી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #424
--------------------------------------------------------------------------
________________
આમ લગભગ એકધારા ૩૬ વર્ષ કેળવણી ક્ષેત્રમાં તેમણે ઊંડા રસ લઈને, સાદુ' સરળ જીવન ગાળતાં ગાળતાં,કામ કર્યુ છે. વહિવટી ક્ષેત્રમાં પડ્યા હોવા છતાં હજી તેમને જીવ શિક્ષકને! જ છે એટલે હજી ઘણી વાર શાળાના નિ ક્ષણેામાં પણ તક મળે ત્યારે તે રસપૂર્વક ભણાવા લાગી જાય છે. અધિકારી તરીકે સિદ્ધાંતપ્રિય, અમુક બાબતેામાં આગ્રહી હેાવા છતાં હૃદયથી તેઓ પ્રસન્નચિત્ત મધુરભાષી, ને રસિક, સજ્જન અધ્યાપક છે.
સ્વ દેશળજી પરમાર :- સ્વ. દેશળજી પરમારને ગુજરાત કવિ તરીકે તેા જાણે જ છે, પણ શિક્ષણના ક્ષેત્રમાં પણ તેમણે ઘણી સેવા કરી છે. સ્વ. દેશળજીભાઇ જો એકજ સ્થળે લાંબા સમય સુધી અમદાવાદ કે સુરત જેવા શહેરમાં ( જ્યાં તે કટકે કટકે રહ્યા તેને બદલે) રહ્યા હૈાત તેા ગુજરાતના મહાન શિક્ષણશાસ્ત્રી તરીકે પકાયા હૈ।તને તેમને ગુજરાત તે રીતે પણ એળખતું હાત. પરંતુ જીવનભર અનેક સટાને સહન કરીતે, ને તેમાંય ખાસ કરીને તે ઉર્મિશીલ સ્વભાવને કારણે તે કલ્પનામાં સર્જેલા વિષાદમય દિવસેા ગાળતા આ કિષ તેમણે પોતે પોતના જીવનની નેાંધમાં જણાવ્યું છે તેમ ઊત્તરાયણના ખી દિવસે જન્મ્યા હાવાથી હુમેશાં સંક્રાન્તિ કાળમાંજ પતંગના જેવું ચડતું, ઉતરતું, ગોથા ખાતુ, પછડાતું જીવન જીવ્યા જેને પરિણામે તેમની શિક્ષણ ક્ષેત્રની સેવાઓ ગણતરીમાં લેવાઇ નથી. જન્મ : સેરઠના સરદારગઢ ગામમાં ૧૩-૧૧૮૯૪માં પિતા કાનભાઈ દરબારની ડેલીએ નોકરી કરતાં કરતાં ભણાતે એજન્સીમાં મડ઼ેતાજી થયેલા, સ્વભાવના ઉગ્ર હશે તેવું લાગે છે. પિતા તેમને નાનપણમાં શાળ માં ને ઘરમાં મેથીપાક સારા પ્રમાણમાં જમાડતા એટલે દેશળજીભાઇ શરમાળ તે હૃદયના આવેગેને ત્યાં જ મધરી રાખનારા થયા. પ્રાથમિક શિક્ષણ્ ધિકાર મળવી ૧૯૦૬ થી ૧૯૧૨ રાકાટમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું. જ્યાં સંગીત, ચિત્ર તે સાહિત્ય પ્રત્યે તેમને અભિરુચિ જાગ્રત થઈ ને તેમાંય સાહિત્ય તેમનું છેવટ સુધી સંગાથી રહ્યું.
।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩પ૩:
૧૯૧૦માં પ્રથમ લગ્ન પછી કવિતાના પ્રાર્રંભિક સર્જનની દશામાં હતા. ભાવનગરની શામળદાસ કાલેજમાં મેઘાણી જેવા સહાધ્યાયી ને ન્હાનાલાલના રાસની પરીક્ષા સંગતમાં પ્રભાવિત થઈ તેમણે ૧૯૧૪માં રાસસંગ્રહ પણ તૈયાર કર્યાં. ૧૯૧૬માં બી. એ. થઈ મુંબષ્ટ કાયદાના અભ્યાસ માટે ગયા. પણ પ્રથમ એલ એલ. બી માં જ બે વાર નપાસ થય, માંડી વાળ્યો, ને ‘વાસમી સદી’ માં કારકૂન થયા. ૧૯૧૮માં ગેાંડળની ગરાશિયા કૉલેજમાં અધ્યાપક થયા ને ત્યાં-ગાંળમાં જ શ્રી બચુભાઈ રાવત, શ્રી ગૌરીશ’કર જોષી, પંડિત રવિશંકર વગેરેના હ પ્રાપ્ત થયા. ગાંડળમાં જ તેમણે ‘અશેાક' તે શ્રીગૌરીશંકર જોષીએ ‘ ધૂમકેતુ ’ તખ્ખલુસ નક્કી કર્યા. દેશી રજવાડાની ાકરીથી કંટાળી અમદાવાદ ગયા ને વનિતાવિશ્રામમાં શિક્ષક થયા. ‘કુમાર’, ‘કૌમુદી' માં સર્જન તા ચાલુ જ હતું. પણ ભવપનાં વિશાળ કથના કરવા ટેવાયેલા કવિ ત્યાં સ્થિર ન રહ્યા વળી ગાંડળમાં રેવન્યુખાતામાં દાખલ થયા, ભાયાવદરમાં મહાલકારી થયાં, ઘણું સુરતની એક કન્યા હાઇસ્કૂલમાં ગયા. રખડયા. વળી ત્યાંથી ભાગ્યા. તે ૧૯૩૮ની અધવચ્ચે ત્યાંથી એ વર્ષે છૂટા થઇ અમદાવાદના કાઇ બાલમ દિમાં ગયા. વળી ત્યાંથી ૧૯૪૩માં કપડવંજની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક થયા. ત્યાંથી તેકરી મૂકી ગાંડળમાં ચાર પાંચ માસ ભગવાન ભાસે બેઠા. ત્યાંથી કરાંચીની પ્રસિદ્ધ સંસ્થા શારદામંદિરમાં જોડાયા. ૧૯૪૪માં વળી ત્યાંથી નાસીને સૂરતના એક પત્રમાં ને પછી અમદાવાદ ‘ ગુજરાત સમાચાર ’ માં રહ્યા.
ત્યાંથી વળી નસીબ તેમને ૧૯૪૬માં કરાંચીમાં શારદા મંદિરમાં લઇ ગયું તે ૧૯૪૭માં પાકિસ્તાનની રચના થતા ભાંગેલા હૈયે વળી પાછા સૂરતની જીવન ભારતી’ સંસ્થામાં શિક્ષક થયા. ત્યાંથી પે।રબ ંદરની આ કન્યા ગુરૂકૂળ સ ંસ્થામાં શિક્ષક તરીકે દાખલ થયા. ત્યાં એ વર્ષે શિક્ષક તરીકે રહ્યા. ત્યાંથી મેરબીની હંટર ટ્રેનિંગ કૉલેજમા શિક્ષક-ગૃહપતિ થયા. છેવટે તબિયત લયડતાં આંખ તે દમના ત્રાસે નેકરી મૂકી
www.umaragyanbhandar.com
Page #425
--------------------------------------------------------------------------
________________
ગાંડળમાં જ સ્થિર થયા ને ઘણો લાંબે સમય મનુભાઈ પંચોળી-દશક:- ગાંધી દર્શન, પથારીવશ રહી, દિવ પસાર કયાં'. માંદા માંદા નઈ તાલીમ જેવા ગંભીર અને ઊંડી વિચારણા પણ કઈક કઈક સાહિત્ય પ્રવૃત્તિ ચલાવી ને છે” માગી લેતા વિષય પર આગવી બુદ્ધિપ્રતિભા અને
તર્કપુકિત સંગત પ્રવાહી શૈલીવડે વ્યાખ્યાનો ૧૨ મી ફેબ્રુઆરી ૧૯૬૬માં સ્વર્ગે સિધાવ્યા.
આપતા કે લેખો લખતા શ્રી દર્શક બહુમુખી
પ્રતિભા છે. તેમનું પૂરું નામ મનુભાઈ રાજારામ શ્રી મૂળશંકર મો. ભટ્ટ - જુલે વર્તની
પંચોળી અને જન્મ વાંકાનેર પાસે ૫ ચાસિયામાં. વિજ્ઞાન કથાઓ ને સાહસ કથાઓનાં ગુજરાતીમાં
હજી તે માધ્યમિક શિક્ષણ પૂરું યે નહોતું કર્યું સૌને વાંચવા ગમે તેવાં લલિત શૈલીમાં લખાયેલાં
ત્યાં ૧૯૩૦ ની સત્યાગ્રહની લડતનાં નગર વાગ્યા પુસ્તક દ્વારા વિશે થી માંડીને વધ કેળવણી અને
ને મનુભાઈ કિશોરવયે તેમાં કૃધા. ચાર વર્ષ મનોવિજ્ઞાન જેવા જટીલ વિષય ઉપર સુંદર મજાના લેખો ને વ્યાખ્યાને દ્વારા મેટાએને પણું મન
જેલયાત્રા પણ કરી આવ્યા. ૧૯૩૪ થી નાનાભાઈ
ભટ સાથે શિક્ષણક્ષેત્રે પડ્યા. અત્યારે તે નાનાભાઈ હરણ કરનાર શ્રી મૂળશંકરભાઈ ભટ્ટને સૌરાષ્ટ્ર
શૈક્ષણિક જગતને પોતાની સંપતિ દષ્ટિ અને મૌલિક ગુજરાત ન ઓળખે તેવું ભાગ્યે જ બને ૧૯૦૭માં તેમને જન્મ. વિનીત સુધી અભ્યાસ દક્ષિણ- )
વિચારણથી વિસ્તારવાનું, સંસ્કારવાનું કાર્ય તેમના મૂર્તિમાં કરીને પછી ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક
હાથે થઈ રહ્યું છે ૧૯૩૫-૩૬ માં હિંદુસ્તાનની
અને બ્રહ્મદેશની યાત્રા કરી, ૧૯૩૭ થી મામદક્ષિણા થયા. આશ્ચર્યની વાત એ છે કે સ્નાતક કક્ષાએ તેમને વિષય સંગીત હતું. તે પછી લલિત કલા
મૂર્તિ માં નાનાભાઇના સહાયક થઈને લેખન અને વિશારદ થયા.
અધ્યાપનની પ્રવૃત્તિમાં પડ્યા. ૧૯૪૨ ની લડતમાં વળી પાછા જેલયાત્રા કરી આવ્યા. અત્યારે
લોકભારતી સણોસરા અને મારા જેવી રાષ્ટ્રીય તેમના શિક્ષક તરીકેના જીવનના ત્રણ મુખ્ય :
શિક્ષણુની સંસ્થાઓ સાથે પૂરેપૂરા સંકળાયેલા છે. વિભાગ પાડી શકાય. ૧૯૨૯ માં વિલેપાર્લેની
દીપનિર્વાણુ, બંધન અને મુક્તિ, પ્રેમ અને પૂજા, રાષ્ટ્રીય શાળામાં સંગીત શિક્ષક એ પ્રથમ તબક્કો
બ દીઘર, જલિયાંવાલા આ બધી નવલકથાઓ ૧૯૩૧ થી ૧૯૩૯ દક્ષિણામૂર્તિમાં ને પછી ૧૯૪૪
ઉપરાંત તેમણે “સરસ્વતીચંદ્ર' જેવી મહાનવલનો સુધી ઘરશાળામાં શિક્ષક જીવનને બીજો તબક્કો
પ્રયોગ “ઝેર તો પીધાં છે જાણી જાણી' માં આદર્યો ને ત્યાર પછીથી આંબલાની ગ્રામદક્ષિણામૂર્તિ ન
છે. તેમાં ભા તીય સ કુતિને સર્વગ્રાહી તરોની સણોસરાની લોકભારતીમાં અધ્યાપક અને બુનિયાદી
સમીક્ષા દુનિયાની અન્ય સંસ્કૃતિનાં પદે કરી અધ્યાપન મંદિરના સંચાલક આચાર્ય તરીકે
છે “ત્રિવે) તીર્થ', “આપણે વૈભવ અને વારસો છેલો તબક્કો 'ચંદ્રકમાં', ૮૦ દિવસમાં પૃથ્વી
વગેરે તેમનાં અન્ય મનનીય પુસ્તકે છે. પ્રદક્ષિણ”, “પાતાળ પ્રવેશ', “સાગર સમ્રાટ', ‘ગગનરાજ' “ધરતીને મથાળે” વગેરે તેમનાં વિજ્ઞાન જમશેદજી નવરજી ઉનવાલા. M. A. :કથાને સાહસકથાનાં સંક્ષિપ્ત અનુપદે “મહાન સૌરાષ્ટ્રમાં ખ્યાતનામ કેળવણીકાર થઈ ગયા. તેમાં મુસાફર” અને “નાનસેન'માં પ્રવાસીઓની જીવનકથા જમશેદજ નવરે છ ઉતવાલાનું નામ મોખરે આવી ને “લા મિઝરેબલ” નો ગુજરાતી સંક્ષેપ આ બધા તેમનાં જાણીતા પુસ્તકે. મૂળશંકરભાઈ આજન્મ શકે. સરાષ્ટ્રના કેળવણી પ્રચારમાં ભાવનગર પ્રથમ અધ્યાપક છે, તેમની પાસેથી ગભીર વિષય પર હતું તેવી કદરતી રીતે જ શ્રી. ઉનવાલાને ભાવનગર વાત કે વાર્તા સાંભળવી એ લહાવે છે.
આમત્રણ આવી બેલા'.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #426
--------------------------------------------------------------------------
________________
* હs
: ૧
ઉનવાલા કટબ તેરમી સદીમાં નવસારીમાં હરિપ્રસાદ એઝાને મુંબઈ મોકલવામાં આવ્યાં હતા. ઊનને વેપાર કરતું હતું. તેથી કુટુમ્બ એ નામે અને મુંબઈ માં તેઓ મિ. જયાજ બર્ડવૂડને મળીને એાળખાવા લાગ્યું તે પ્રથમ આતશ બહેરામની
કામ પાર પાડી આવ્યા હતા, આમ શામળદાસ રખેવાળી કરતા.
કેલેજની સ્થાપનામાં શ્રી ઉનવાળાએ પાયાની
કામગિરિ કરી હતી. આ કોલેજ માટે અંગ્રેજ જમશેદજી ઉનવાલાનો જન્મ સને. ૧૮૪૬માં પ્રિન્સિપાલ લાવવાના હતા. તે આવે ત્યાં સુધી તેમણે થયો હતો. અભ્યાસમાં તે હાનપણથી જ ચપળ પ્રિન્સિપાલનો ચાર્જ પોતાના કામ સાથે સંભાળ્યો હતા. મેટ્રીકમાં સરે નંબરે પસાર થઈ અનિટન હતો, અંગ્રેજ પ્રિન્સિપાલ ગનિયન ઈદાર જતાં કેલેજમાં જોડાયા હતા. તે વખતે તે કેલેજના ઉનવાલા કોલેજના પ્રિન્સિપાલ થયા હતા. આમ પ્રિન્સિપાલ સર એલેઝંડર ગ્રાન્ટ હતા. તેમની પાસે તેઓ કેળવણી ખાતાના વડા, કોલેજના પ્રિન્સિપાલ તેઓ લે ટન શીખ્યા સ્વ. મહાદેવ ગેવિંદ રાનડે અને હાઈસ્કૂલના હેડમાસ્ટર હતા એ જગ્યાએ તેઓ પણ ત્યારે તે કોલેજમાં ભણાવતા અને તેમની પાસે સને ૧૮૯૬ થી ૧૯૭૫ સુધી રહ્યા હતા. સને. ઉનવાલા લે જિક, ઈતિહાસ અને અર્થશાસ્ત્ર ભણ્યા ૧૯૦૫માં જાણીતા સાક્ષર સ્વ મણિશંકર રત્નજી હતા. ઉનવાલા સંસ્કૃત પણ સારૂ જાણતા, એકંદર ભટ્ટને ચાસપી તેઓ રીટાયર થયા, (મણિશંકર ભાષાઓમાં તે અંગ્રેજી ગુજરાતી, સંસ્કૃત, લેટિન ભટ્ટના વખતમાં કોલેજના પ્રિન્સિપાલની જગ્યા ફ્રેન્ચ, જર્મન, ઈટાલિઅન, અને સ્પેનિશ એટલી જુદી પડી.) ભાષા જાણતા. તેમની પાસે ભણેલા વિદ્યાર્થીઓ કહેતા કે તેમને ખગોળ, ભૂગોળ, અને વિજ્ઞાનનો
સને ૧૯૦૫માં ભાવનગરની નોકરીમાંથી પણ સારો અભ્યાસ હતો.
નિવૃત થઈ તે કાશીની સેન્ટ્રલ હિન્દુ કેલેજમાં
જોડાયા, અને ત્યાંજ જીવને શેષ ભાગ વ્યતિત કર્યો તેમણે ને કરીની શરૂઆત કેહપુરના બાલ તેઓ એક ચુસ્ત થીએસેફીસ્ટ હતા અને ભાવનગરની મહારાજના ટયૂટર તરીકે કરી હતી. સને. ૧૮૬૭માં થીઓસોફીકલ લેજની તેમણે ઘણી પ્રગતિ કરી. ટયટર તરીકે તેઓ યુરેપ ગયા હતા. પછી ૧૮૯૧માં કરાવી હતી. તેમાં ભાવનગરમાં હતા ત્યારે જુનાગઢમાં ધરમપેરના મહારાજાના ટયુટર તરીકે રહ્યા હતા. બહાઉદીન કેલેજ સ્થાપવાનું નક્કી થતાં અને તે માટે સને ૧૮૭૨માં ભાવનગરમાં, પાછળથી આજે અંગ્રેજ પ્રિન્સિપલની જરૂર પડતાં ઉનવાલાની હાઇસ્કલ તરીકે પ્રખ્યાત થઈ તે શાળાની શરૂઆત મહેનતથી ભિ જેમ્સ સ્કેટ, જે પણ થાઓફીસ્ટ કરવાની હોઈ તે શાળાના પહેલા હેડમાસ્ટર તરીકે હતા તેમના નિમણુંક થયેલી હતી. શ્રી ઉનવાલાએ ૨૬ વરસની વયે ભાવનગર રાજ્યની . કરી સરકારી તેઓ જે વિષયો ભણેલા તેમ ઉપર *
: - શ્રી, ઉનવાને સંગીતને શોખ હતો એટલું જ
. ઉનાળાને બતાવ્યું છે તે ઉપરથી જાણી શકાય છે કે તેમનું ના
નહીં પણ તેનું સારું જ્ઞાન પણ હતું. ડાહ્યાલાલ જ્ઞા 1 બહાળું અને તલસશ હતું. તેમની શિક્ષણ
શિવરામ કૃત સંગીત કલાધર નામે પુસ્તકમાં તેમણે પદ્ધતિ સરલ આકર્ષક અને મગજમાં સચોટ ઉતરી ઉપયા
ઉપયોગીવ દોરવણી આપી હતી. જય તે !' હતી
tb તેઓ આજન્મ શિક્ષક અને કેળવણીકાર હતા સને ૧૮૮૫માં ભાવનગરમાં કોલેજ શરૂ કરવી વિદ્યા થઈ તરફ પિતા તુલ્ય મુખી વટ, જાળવતા એમ વિચાર થતાં ઉનવાલા અને શ્રી. લક્ષ્મીશ કરી તે મિત્રે તરફ દિલસે છે અને માયાળુ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #427
--------------------------------------------------------------------------
________________
:
:
જા મ ન ગ ર ન ગ ર પાલિકા છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરની આ નગરપાલિકા ટુરિસ્ટ તથા પ્રવાસીઓને અત્રે પધારવા હાર્દિક આવકાર પાઠવે છે. આ રળીયામણા શહેરમાં જોવા લાયક સ્થળે નીચે મુજબ છે.
જૈન તથા હિન્દુ મંદિરે, લાખેટા. મ્યુઝીયમ. નગરપાલિકાના પમ્પ હાઉસ ઉપર વૃન્દાવન બાગની ઝાંખી કરાવે તેવું અદ્યતન અને સુશોભિત ગાર્ડન, સેલેરીયમ, આધુનિક રમશાન, ધન્વન્તરી મંદિર, બેડીબંદર, રોઝીમાતાનું મંદિર, તથા વાસુરા ટારપીડે સ્કુલ સૈનિક સ્કૂલ, બાલાચી તેમજ દેખી વાવ સેનેટેરિયમ તથા રજિત સાગર લેઇક વિગેરે સ્થળો.
બેડેશ્વર ઉપર એકસ્ટ્રેશન પ્લાન્ટ છે. હર્ષદ ટેકસ્ટાઈસ મીલ્સ તથા દિગ્વિજય વુલન મીલ્સ, સેકટ વર્કસ, બરફના કારખાના વિગેરે છે. તેમજ બુક બેન્ડ ઈન્ડીયા લીમીટડ ફેકટરી પાછળ સુધરાઈએ મધ્યમવર્ગ માટે નજીવી કિંમતે બનાવેલ ૨૪૭ બ્લેકસ આવેલ છે.
આ સ્થળે જવા જવા માટે નગરપાલિકાની પિતાની લકઝરી બસની સગવડતા વ્યાજબી દરે ઉપલબ્ધ છે.
લીલાધર પટેલ
પ્રમુખ તા. ૧૬-૧૨-૬૭
જામનગર નગરપાલિકા ... શુભેચ્છા પાઠવે છે .... છો ન ર મ દ સેવા સ હ ક રી મંડળી
મુ. નરમદ (જિ. ભાવનગર)
રજી. નંબર :- ૨૦૩૮ શેરભંડળ :-- રૂ ૮૩૦૦-૦૦ અનામતફડા-રૂ. ૧૦૦૦ ૦૦
સ્થાપના તારીખ :- ૩૧-૫-૬૦
સભાસદ સંખ્યા :- ૭૫
શાહ ધનવંતરાય બાવચંદ
પરશોતમ લઘરભાઈ
પ્રમુખ
મંત્રી,
વ્ય. ક. સભ્ય -(૧)-ભલા રાઘવભાઈ (૨) પરશોતમ અમરાભાઈ
(૩) ભીખા ગોકુળભાઈ (૪) શામજી રામાભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #428
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના સ્વર સાધકો
: ૩૬૩:
-યશવંત ડી. ભટ્ટ શ્રી અમુભાઈ દેશી -
સ્થાન પ્રાન્ત કર્યું છે. સમર્થ વાલીનના ગુરુ
પાસેથી સાત આઠ વર્ષની સાધના દ્વારા તેમની - શ્રી અમુભાઈ દે શીનું મુળ વતન કછ છે.
વાલિન વાદનની શૈલી ઘણીજ આકર્ષક અને તેઓએ સંગીતની પ્રાથમિક સ ગીત શિક્ષા પંડિત
ઉમદા કંગની છે. ભારતીય સંગીત પ્રત્યે તેઓ વિષ્ણુદિગંબરછના શિષ્ય ૫. લક્ષ્મણરાવ બોડસજી
ઘણીજ સહાનુભૂતિ દર્શાવે છે. પાસેથી ગ્રહણ કરી હતી. ત્યારબાદ પતિયાલા ઘરાનાના ઉસ્તાદ મુબારકઅલિખાં પાસેથી ખ્યાલ “ ભાવનગરના સંગીતકાર શ્રી ગજાનન ગાયકીની તાલીમ સંપાદન કરી હતી. સરદ વાદનની ડી. ઠાકુર :- શ્રી ગજાનન ડી, ઠાકુરનો જન્મ સંગીત શિક્ષા તેમણે અલી અકબરખાંના શિષ્ય શ્રી તા ૧-૧૧-૧૯૧૧માં ભાવનગર શહેરમાં થયો દામોદરલાલ કોબ્રા પાસેથી ગ્રહણ કરી હતી શ્રી હતો. આપના પિતા શ્રી દલસુખરામ ભાવનગરના દોશીજી નૃત્ય નાટય મહાવિદ્યાલય (રાજકેટ ) ના રાજ્ય ગાયક હતા. જેથી ઉંચ સંગીતનો વારસો આચાર્યપદે છે. શ્રી અમુભાઈ દોશીને શિશુવયમાં ઠાકુરના જીવનમાં આવ્યો હતો. ભાવનગર સંગીત પર પ્રેમ હોઈ તેમને સંગીત સાધવાની દક્ષિણામૂર્તિ ભવનમાં તેમણે મેટ્રીક સુધી અભ્યાસ લગન લાગી મેટ્રીક સુધી વિદ્યાભ્યાસ કરી તેઓએ કર્યો હતો. તેમને શ્રી વામનરાવ નારાયણ ઠાકર, કરાંચીમાં પણ પોતાનું જીવન વ્યતિત કર્યું હતું. શ્રી વાસુદેવભાઈ પંડિત દલસુખરામ. આદિ ગુરૂ સંગીત વિશારદ” “ સંગીત મધ્યમા ” તથા દ્વારા સંગીતની ઉચ્ચ કક્ષાની તાલીમ લઈ ભારતના સિતાર વાદન ” ઇત્યાદિ સંગીત પુસ્તકોનું લેખન ભિન્ન ભિન્ન પ્રાંતોમાં સંગીત ગાયકી તથા વાદનનું કાર્ય કરી ભારતિય સંગીત સંસારમાં તે પ્રકાશિત અભિનવ વાદન કરાવ્યું. આપને સંગીત રેડીયો કરેલ છે. કે જે અમુલ્ય સંગીત મંથે ભારતીય પ્રોગ્રામ અમદાવાદ, બરોડા, રાજકોટ ન્યાદિ સંગીત કલાકાર થા સંગીત પ્રિય જનતા માટે સ્ટેશનેથી સમય સમય પર બ્રોડકાસ્ટીંગ થાય છે. ઘણાં જ મહત્વના છે.
આપ ભિન્ન ભિન્ન ઘણીયે ગાયકીપર પ્રભુત્વ ધરાવે
છો. આપ સિતાર, વાયોલિન, દીલરૂબા, સુરબહાર, વાલિન વાદનાચાર્ય શ્રી નગીનદાસ હારમોનીયમ તબલા ઈત્યાદિ વાઘ બજાવે છે. લકી - શ્રી નગીનદાસભાઈ સોલંકીનું મુળ Boroda music school માં આપ સંગીતના વતન રાજકાટ છે. બાલ્યવયથી શ્રી સોલંકીભાઈને અધ્યાપક તરીકે કાર્યવાહી કરો છો. આપનુ જીવન સંગીત પ્રત્યે બહુ જ પ્રેમ હોવાથી વિદ્યાભ્યાસ તરફ સાદુ તથા નિરાભિમાની છે. સંગીતના ક્ષેત્રમાં તેમનું લક્ષ લાગ્યું નહિ, મેટ્રીક સુધી વિદ્યાભ્યાસ આપ સારૂં માન ધરાવે છે. કરી, સંગીતની સાધના પાછળ તેમનું ધ્યાન થા લગની લાગી, વાયે લિન વાદ્ય પ્રત્યે તેમને બચપણથી સંગીતાચાર્ય શ્રી શિવકુમાર શુકલ ગોંડલ પ્રેમ હેવાથી વાયોલિનની પ્રાથમિક તાલીમ તેઓએ નિવાસી શ્રી. શિવકુમાર શુકલજીયે હાસ્કૂલમાં મેટ્રીક સ ગીત વિદ્યાલયમાં એક સંગીત માસ્તર પાસે શરૂ સુધી અભ્યાસ કરી, સંગીતની સાધના કરવા માટે કરી. પણ શ્રી સોલંકીભાઈને વાયોલીનની મહાન મુંબઈ જઈ શ્રીમાન ૫ ડિત શ્રી. ઓમકારછ ઠાકુરનો સાધના સાધવી હતી તેથી તેઓ મુંબઈ ગયા અને સંપર્ક સાધી પાંચ છ વર્ષ ૫ડિતજી પાસે સંગીત ત્યાં તેમણે સમસ્ત ભારત વર્ષના મહાન વાયોલીન શિક્ષા ગ્રહણ કરી. સંગતની મહાન સાધનાથી શુકલયે વાદનાચાર્ય શ્રી ગજાનના જોશીજી પાસેથી ભારતીય સંગીત સંસારમાં પેતાનું નામ રોશન કર્યું. વાયેલી ની અદભુત સંગીત શિક્ષા પ્રાત કરી, અને ભિન્ન ભિન્ન રેડીયો સ્ટેશનેથી સંગીત પ્રોગ્રામ ભારતીય સંગીત ક્ષેત્રમાં પ્રથમ કોટીના વાદકનું પ્રસારીત થા માંડયા. અન્ય સંગીત શિક્ષા સ્વ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૬૪:
ઉસ્તાદ અમાનઅલીખાં પાસેથી સંપાદન કરી. લય ગામમાં થયો હતો. બાલ્યવયથી આંખની ઝાંખપ તાને લય, સરગમ. ઈત્યાદિ વિશિષ્ટ પ્રકારે અને હવાથી બે ત્રણ વખત ઓપરેશન કરાવ્યું. પણ મુખ વિલાસ પરનું તેમનું કૌશલ્ય અદભૂત છે. કંઈ ફેર પડે નહિ આંખની રોશની સદાને શલજી બરોડા સંગીત મહાવિદ્યાલયમાં રીડર વાસ્તે ચાલી ગઈ. અને જેથી કરીને સંગીતની તરીકે કાર્યવાહી કરે છે. ભારતિય ભિન્ન ભિન્ન નવી દુનિયાની જાગૃતિ મળી, સોળ વર્ષની વયે સંગીત કેનફરન્સમાં શુકલજીના સંગીત પ્રોગ્રામ સંગીત શાસ્ત્રના અભ્યાસ કરછી મીર ઊરતાદ પ્રસારીત થાય છે. આર્ય સંગીતની ગાયકીની સાથે ઊંમરભાઈ ફતેમામદ કે જેઓ જામનગર રાજ્યના જુદા જુદા વાધ્યો પર પણ પ્રભુત્વ ધરાવો છે. ગયા હતા જેમાં ખાસ કરી સારંગી ત્યાં આપના જીવનનો ધ્યેય સંગીત સાધના છે. સંગીત તંબુરની સંગતથી ગાતા, તેમની પાસેથી સાધનાથી માનવ પ્રભુના પદને પામે છે. સુરની ગુરૂ માની સંગીતનું શિક્ષણું ગ્રહણ કર્યું. ભિન્ન સાચી સાધના અને લય એ માનવ જીવનનો સાચે ભિન્ન ભિન્ન દેશના મુસાફરી કરી ઘણાએ સંગીત આનંદ છે.
કારોના સં કપમાં આવ્યો. જામનગરના નરેશ
શ્રી દિગ્વિજયસિંહ સંગીત કાર્ય સંગીત અલંકાર :
પ્રોત્સાહન આપી તેમને જે આશ્રય આપે છે. જેને
માટે તેઓશ્રી રૂણી છે. જામન પર નરેશના લગ્ન શ્રી ભગવતી શકર - ધ્રાંગધ્રા નિવાસિ શ્રી.
પ્રસંગે “સંગીત ગીતા તલી ” નામનું પુસ્તક ભગવતીશંકર પી. ભટ્ટજીએ સંગીતની શિક્ષા તેમના પ્રકાશિત કર્યું છે. હાલમાં શ્રી સે મનાથ મહાદેવ દાદા શ્રી કાનજીભાઈ ભટ્ટ દ્વારા ગ્રહણ કરી હતી,
પ્રભાસ પાટણ જય સોમનાથના ગાયક છે. ભટ્ટજીએ...High school માં મેટ્રીક સુધી અભ્યાસ કરી, સંગીતની ઉચકક્ષાની સંગીતની
સંગીતાચાર્ય શ્રી વિશનજીમારૂં :તાનાલાપ મધુર ગાયકીની તાલીમ શ્રી દેવશંકર, કરછ.. નિવાસી સંગીતરન શ્રી વિશન ૭ મારૂ ડો. પાતરાવ લા, અને આખરી સ ગીત શિક્ષા મેટીક સુધી વિદ્યા અભ્યાસ કરી સંગીત / સાધશ્રી, બાબુરાવ ગે ખલેજી પાસેથી ગ્રહણ કરી, આપને નામાં તેમનું સારૂએ જ વન વ્યતિત કર્યું સંગીતની ભિન્ન ભિન્ન ગુરૂ દ્વારા સંગતની શિક્ષા સંપાદન પ્રારંભિક સંગીત રિક્ષા પંડીત વિનુ દિગબર ના કરી સંગીત જગતમાં સારી ખ્યાતિ સંપાદન કરેલ પટ્ટ શિષ્ય શ્રી બી. આર. દેવધરની ૫ છે. આપ ધ્રાંગધ્રાની “ભગવત સંગીત નિકેતન”ના સંપાદન કરી. અને ત્યારબાદ પુજય પંડીત એમઆચાર્યપદે કાયવ ાહી કરો છો. આપની સ ગીત કારનાથ ઠાકર પાસે ઊંત્ર્ય સંગીતનું જ્ઞાન મેળવી શિક્ષા દેવાની તાલીમ ધણી જ પ્રશસનીય છે. સારાએ ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ખાલ ગા કી. આપના સંગીત વિદ્યાલયમાં સંગીતની તાલીમ ધ્રુવપદ, મરી દત્યાદિ ગાયકી પર સારું પ્રભુત્વ પ્રાચીન પ્રણાલીકા પ્રમાણે દેવામાં આવે છે. આપ ધરાવે છે. સમય સમય પર રાજકોટ રેડીયે ગાયકી થા ભિન્ન ભિન્ન વા પર પ્રભુત સ્ટેશન પરથી આપના શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામ ધરાવે છે, આપને સ્વભાવ મિલનસાર તથા પ્રસારીત થાય છે. નિર ભી નાની છે.
તાર શહનાઈ વાદનાચાર્ય શ્રી વિનાયક “જામનગરના રાજ્ય ગાયક શ્રી આત્મારામ વેરા :- કચ્છ-નિવાસી. વિનાયક વેરાએ દેવનંદ જોષી :- સંગીતકાર આત્મારામ દેવનંદ મેટ્રીક સુધી અભ્યાસ કરી. સંગીતની પ્રારંભિક જેનો જન્મ તા. ૨૦ ૭ ૧૯૧માં સળદર સંગીત શિક્ષા પોતાના પિતાજી પાસેથી ગ્રહણ કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #430
--------------------------------------------------------------------------
________________
:૩૬૫ :
અને અન્ય સંગીતે પાસના ભાવનગરના મહાન પિતાશ્રી પાસેથી વિદ્યા સંપાદન કરી પોતાની સંગીતશાસ્ત્રી યશવંત પુરોહિતજી દ્વારા સંપાદન કરી. બુદ્ધિ અનુસાર અર્વાચીન સ ગીતના ગ્રંથનું અધ્યન સંગીતના ક્ષેત્રમાં ઘણાજ સારી ખાતિ પ્રાપ્ત કરેલ કરી પ્રાચીન તથા આધુનિક સંગીત શૈલીનો છે. શ્રી વોરાએ “તારશહનાઈ” નામના નવોદિત પરિચય મેળવ્યો. વાદયની શોધ કરી “તારશહનાઈ” વાદનમાં ઘણી જ
તેમનું શરીર મજબુત અને ઘાટીલું તેમજ કંઠ ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. શ્રી. વોરા મુંબઈ રેડીયે
મધુર હતા, સંગીત અને સાહિત્યનો સુમેળ સાધી સ્ટેશનના મ્યુઝીક ડાયરેકટરની પદવી ધરાવે છે.....
નાટકમાં પણ તેમણે સફળ ભૂમિકાઓ પણ ભજવેલી. તબલા તથા નોબત વાદનાચાર્ય. ... શરૂઆતમાં તેઓએ મુંબઈમાં નાટય પ્રતિ વિકસાવી, માન જુમા”:- કછ- નિવાસી શ્રી
પરંતુ તેમના પિતાના અવસાન પછી તેઓ ભાવનગરમાં
જ થિર થયા અને પરંપરાગત ચાલી આવતું સુભાન જમા કચ્છના સંગીત કલાકાર છે. નોબત વાદનની કાર્ય વાહી તેમના કુટુંબમાં વંશ પરંપરાથી
શ્રી રાજ્ય ગાયકનું સ્થાન સંભાળ્યું. આ સ્થાન પર ઉતરી જ વેલ વિદ્યા છે. લયજ્ઞાન, નાદની
આવ્યા પછી તેમણે પિતાનું સમસ્ત જીવન સંગીતની સમાણિતા, શાસ્ત્રીય સંગીત - તેમજ લોકસંગીતના
સાધનામાં વ્યતિત કર્યું. વિવિધ તાલ પર કાબુ એ તેમની વિશિષ્ટતા છે. ભારતિય સંગીતનો મહાન ગ્રંથ “ સંગીત કલા આકાશવાણી રાજકોટ કેન્દ્રથી સંગીત પ્રા ગામ ઘર ” લખવામા ૧૫ વર્ષ રાત દિવસ એક કરી પ્રસારીત થયા કરે છે ....
પોતાનું કાર્ય સિદ્ધ કર્યું. આ મહાન સંગીત ગ્રંથ
ઉપરાંત તેમણે કેટલાય કાવ્ય ગીતા, નાટકે, આખ્યાન, “ભાવનગરના રાજ્ય ગાયક શ્રી ડાયાલાલ
લખ્યાં અને સ્વરલિપિબદ્ધ કર્યા. તેમણે કરેલ અથાગ શિવરામ નાયક “સંગીત શાસ્ત્રી. ”
પરિશ્રમને ભાવનગરના મહારાજા શ્રી ભાવસિંહજી જન્મ : ૧૮૪૯
સ્વર્ગવાસ : ૧૯૩૫
તેમજ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ ઘણું જ પ્રોત્સાહન શ્રી ડાયાલાલ શિવરામ નાયકને સાહિત્ય તેમજ
આપ્યું હતું. સંગીતના સંસ્કાર વંશપરંપરાગત વારસામાં મળેલા. લગભગ ૧૫૦ વર્ષ પહેલા તેમના પૂર્વજ ભાવનગરના રાજવીઓએ સંગીત, સાહિત્ય, બહેચરદાસ ભાવનગર નરેશ પાસે વારંવાર આવતા અને કળાના નિષ્ણાતોને રાજ્યાશ્રય આપી ભાવઅને ગાયન સંભળાવતા બહેચરદાસના પુત્ર નગરના સાંસ્કૃતિક જીવનને સર્વાગી બનાવવા મનસુખરામને ભાવનગરના “ રાજય ગાયક” ની યશસ્વી ફાળો આપે છે. પ્રખ્યાત બીનકાર રહીમખાં પદવી મળી. રાજ્ય ગાયક તરીકેનું સ્થાન મનસુખરામના હિદુરતાનની સર્વ શ્રેષ્ઠ ગાયિકા ચંદ્રપ્રભા, બીજા અને પુત્ર શિવરામ અને શિવરામના પુત્ર ડાયાલાલ સુધી સિતારવાદક સ્વ. મહંમદખ ફરાદી, નારાયણરાવ ચાલું રહ્યું
આંબાડે સિતારવાદક ત્થા જલતરંગ વાદક
ગજાનનરાવ આંબડે, ગાયિકા, માનકુંવર અને રાજય ગાયક તરીકે નોકરી કરતાં આ કુટુંબના તેમના પુત્ર રાજ્ય ગાયક શ્રી દલસુખરામ નાયક ગાયકે એ સંગીત ઉપરાંત સંસ્કૃત, હિન્દી, ઉંદું, આ સર્વે સંગીત કલાવિશારદને રાજ્યાશ્રય આપી ઇત્યાદિ ભાષા તે જ કાવ્ય શાસ્ત્રને પણ અભ્યાસ સંગીતની મહાન સાધનાઓનો પરિચય કરાવ્યો કર્યો ડાયલાલના પિતા શિવરામે તેમના પિતાશ્રી હતા. ભાવનગરે સંગીતના ક્ષેત્રે ઘણાંય સંગીત પાસેથી સંગીત અને સાહિત્યની વિદ્યા સંપાદન કલાવિશારદને જન્મ આપ્યાં છે, કે જેને માટે કરી ઘણીજ વિકસાવી હતી. ડાયાલાલે પોતાના ભાવનગર ગૌરવ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #431
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગસ્થ ડાયાલાલ શિવરામ નાયકે તેમના ૧૮૬૭માં વ્રજનાથજી મહારાજના અવસાનથી ગ્રંથ “સંગીત કલા ઘર”માં સંગીતની વિવિધ તેમને ખબર
' વર મા સ ગતિના વિવિધ તેમને ખુબજ આઘાત લાગ્યો ત્યાર પછીનું જીવન રચના જેવું કે અવાજનું ઘડતર, વર સાથે પ્રકાશને તેમણે બહુજ સાદું કરી નાખ્યું ૧૮૮૦ માં આ સબંધ, વનિના ઉત્પતિ, સ્ટાફ નોટેશન ઈત્યાદિ મહાન સંગીત શાસ્ત્રીને જીવન દિપક બુઝાઈ ગયા. સંગીત વિષય પર અમૂલ્ય માહિતી આપી સંગીત સંસારમાં મહાન કાર્યવાહી કરી ગુજરાતનું ગૌરવ આદિયરામજી સૌરાષ્ટ્રના પ્રથમ સંગીતાચાર્ય વધાયુ છે.
અને પ્રથમ મૃદંગવાદનાચાર્ય હતા. સૌરાષ્ટ્રમાં સૌથી
પ્રથમ સંગત વિદ્યાલયની સ્થાપનાનું ભાન તેમને “સંગીતાચાર્ય” શ્રી આદિત્યરામ - ફાળે જાય છે. તેમણે ભારતના ઘણુજ શહેરો માં
સંગીત પ્રોગ્રામ પ્રસારીત કર્યા હતા ભારતના ઉંચ જન્મ ૧૮૧૯ સ્વર્ગવાસ ૧૮૮૦ નવાનગર કક્ષાના વાદન ગાયનાચાર્યનું સ્થાન સમર્પિત કરવામાં રાજ્ય તાબે તેઓ જામજોધપુરમાં રહેતા હતાં.
આવ્યું હતું. તેમના દાદા વસનજી વ્યાસ સંસ્કૃત, કાવ્ય નાટક સાહિત્ય ઈ-સાદિમાં નિપુણ હતા. તેમના આ ગાયનાચાર્ય શ્રી કાનજીભાઈ ભટ્ટ :સંસ્કારો તેમના પુત્ર વૈકુંઠરાય પિતે કવિ અને હિંદુસ્તાની સંગીતની પરંપરાને જાળવી રાખવામાં કીર્તનાચાર્ય હતા. પાછળથી તેઓ જુનાગઢમાં હવેલી સંગીતને સારો એવો સંગીન ફાળો છે. આવાને કથા કે તેના દ્વારા પિતના જીવનને નિભાવ ૧૫માં સૈકા દરમ્યાન હિંદુસ્તાનના જુદા જુદા કરતા વૈકુંઠરાય તે આપણા પરિચય નાયક શ્રી માતામાં વૈષ્ણવ મતનું સારું એવું પ્રતિ પાદન થયું. આદિત્યરામના પિતા.
સમય પ્રમાણેના ગવાતા ગીતોમાં ધ્રુપદ-ધમારની વંશપરંપરાથી ચાલ્યા આવતા સંસ્કારો
રાગદારી પદ્ધતિને આ સંપ્રદાયે હજી સુધી જાળવી આદિત્યરામને પણ મળ્યા પિતાએ તેમને સંગીત
રાખી છે. સંગીતાચાર્ય આદિત્યરામજીએ પણ તેમની
સંગીત રચનાઓમાં આ સંપ્રદાયના વિશિષ્ટ તત્વને શિક્ષાની તાલીમ આપવાનું શરૂ કર્યું, આઠ વર્ષની
સાચવી રાખ્યું. શિશુ વયે તેઓએ જુનાગઢના નવાબ બહાદુરખાન પાસે ગાયું. નવાબે ખુશ થઈને પોતાની પાસે
સંગીતાચાર્ય શ્રી આદિત્યરામજીના શિષ્ય શ્રી રહેતાં લખનૌના ગાયક ન—મિયાં પાસે સંગીતની શિક્ષા શરૂ કરાવી. સાત વર્ષ સુધી નનનમિયાં
કાનજી પુરૂષોતમ ભદ્રને જન્મ જામનગરમાં ગીરનારા
બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલ. તેમના પરિવારમાં સંસ્કૃત પાસે સંગીતનું અને પિતાશ્રી પાસે સંસ્કૃતનું
અને સંગીતની સાધના વારસાગત હતી. જન્મ શિક્ષણ લીધું આટલી બાલ્ય વયે નવાબે તેને રાજ્ય
સંસ્કાર ઉપરાંત તેઓએ ગોસ્વામી મહારાજ શ્રી ગાયક બનાવ્યા.
વૃજનાથજી પાસેથી અષ્ટ છાપ ભક્ત કવિઓના ગાયકી
અને શ્રી આદિત્યરામ પાસેથી ધ્રુપદ ધમારની શિક્ષા આદિત્યરામજી એક સારા સંગીતકાર હોવા
ગ્રહણ કરી, વધુ અભ્યાસ માટે તેઓ મુંબઈ ગયા. ઉપરાંત એક સારા કવિ પણ હતા પિતાના ધર્મગુરુ વૃજનાથજી મહારાજ ઉપર ધ પદ તથા ધમારની
ત્યાં શ્રી જીવણલાલજી મહાજ પાસેથી વાદમાં
35 કુશળતા પ્રાપ્ત કરી અને તેમની જ ભલામથી ઘણી જ સંગીત રચનાઓ બનાવી છે. અને તે 3થા રચના સંગીતાદિય સંગીત ગ્રંથમાં પ્રકાશિત મુંબઈની સુપ્રસિદ્ધ ગાયિકા બાપુતારાનાગુરૂ પાસેથી કરેલ છે.
તેમણે ખ્યાલ ટપાની ગાયકી સંપાદન કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #432
--------------------------------------------------------------------------
________________
:૩૬૭ :
જામનગરમાં શ્રી આદિત્યરામજીએ સંગીત વડોદરાના શહુર સિતાર- વાના પાયે શ્રી. વિદ્યાલયની સ્થાપના કરી. આ દિધાલયનું નારાયણા ૨.બાડે, તથા જલતરંગ વાદનાચાર્યું સંચલિત તેઓ એ કાનજી ભટને સોપ્યું. શ્રી. ગજાનનરાવ ને દરબારી કલાકાર તરીકે
નોકરીએ રાખી લીધા, રિતાર તથા જલતરંગની ધ્રાંગધ્રામાં ૬૭ વર્ષ સુધી તેઓએ રાજ્ય ગાયક તરીકેની સેવા બજાવી ઝાલાવાડમાં સંગીતના સંસ્કાર
યુગલ બંધી છે બંને ભાઈઓએ ઘણજ પ્રાવિયતા જીવંત રાખવામાં તેમનો અગ્રગણ્ય ફાળો છે. રાજ્યના
પ્રાપ્ત કરી હતી. રવર્ગસ્થ મહારાજા સાહેબને પણ
તેમની પ્રત્યે અનહદ પ્રેમ હતો. શ્રી. નારાયણરાવ અનેક પ્રસંગોએ અન્ય રાજવીઓ સમક્ષ તેમણે
આંબાડે. થોડા વર્ષો પહેલા સ્વર્ગવાસ થયો છે. સૌરાષ્ટ્રના સારા ગાયક તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી.
તેમની સિતાર તથા જલતરંગ વાદનની “માસ્ટર્સ - શ્રી કાનજીભાઈના પુત્ર પ્રેમશંકરભાઈ સારા વોઈસ” કુપનીએ રેકે પ્રસિદ્ધ કરી છે. મૃદંગ વાદક હતા. તેમના પુત્ર શ્રી ભગવતિશ કર
“કવિશ્રી. રજનીકાન્ત. આર. મહેતાભટ્ટને પણ રાજ્ય ગાયક તરીકે સન્માનિત કરી
ઈટર સુધી વિદ્યાભ્યાસ કરી, પોતે કાવ્ય તથા ધ્રાંગધ્રાના નામદાર મહારાજ શ્રી મયુરધ્વજસિંહજીએ પોતાના પરિવારની કળાકારોને સન્માનિત કરવાની
સાહિત્યની સાધનામાં પોતાનું જીવન વ્યતિત કરવા ઉ ચ પ્રણાલિકા જાળવી રાખેલ છે.
લાગ્યા, શ્રી. મહેતા એ “અલકનંદા” પુસ્તકનું સર્જન
કરી કાવ્ય સંસારમાં સારી પ્રસિદ્ધિ સંપાદન કરેલ છે, સગી નાચાર્ય શ્રી. વસંત અમૃત:- જન્મ તેમના સાહિત્યમાં લેખો પણ પ્રકાશિત થાય છે. સારસ્વત બ્રાહ્મણ ઉંચ પરિવારમાં થયો હતો. રાજકોટમાં નિવાસ કરે છે. મેટ્રીક સુધી વિદ્યા
- સંગીતાચાર્ય શ્રી બાબુલાલ જી. અંધારીયા અધ્યન કરી શાસ્ત્રીય સંગીતની ઉંચ શિક્ષા સ્વર્ગસ્થ
મેટ્રીક સુધી વિદ્યાધ્યન કરી શિશુ વયથી સંગીત પંડીત વિબદિગંબર તથા ભારતના સંગીત
પ્રત્યે પ્રેમ હોવાથી તેમની સંગીત સાધનામાં મસ્ત મહર્ષિ પંડીત શ્રી. ઓમકારનાથજી ઠાકુર પાસેથી
રહેવા લાગ્યા. સંગીતમાં ઊંચ જાતિય સંસ્કાર ગ્રહણ કરી હતી. લેર્ડ ઈરવિનને પોતાની સગીતની
તેમના કુટુંબ પરિવારમાંથી સંપાદિત થયા હતા. ગાયકીથી મુગ્ધ કરી બાલ ગ ધવની પદવી પ્રાપ્ત
સંગીતની સાધના થા ભારતિય સંગીતના મહાન કરી હતી. ભારતીય સંગીત ક્ષેત્રમાં તેઓએ ખ્યાલ ગુણ કલાક
ગુણી કલાકારોના સંપર્કમાં આવી, સંગીતના દુરી, ગઝલ, ધૂપદ, દયાદિ ગાયકીઓ દ્વારા
સંસારમાં ખ્યાલ ગાયકી, મરી, ધ્રુવપદ, ઈત્યાદી સૌરાષ્ટ્રની સંગીત પ્રિય જનતામાં સારી ખ્યાતિ કંઠસ્થ માધુર્યતા ભરી ગાયકી ઊપર પોતાનું અનોખું પ્રાપ્ત કરી હતી. “હિઝ માસ્ટર્સ વોઇસ રેકોર્ડ પ્રભુત્વ દર્શાવ્યું. તેમના શિષ્ય થા શિષ્યાઓનું વૃંદ તથા રેડીયેા સંગ ત પ્રસારીત પ્રોગ્રામમાં પ્રણવ
આજે સૌરાષ્ટ્રમાં તેમની ગાયકી પ્રચાર કરે છે શ્રી. સ્થાન સંપાદન કરેલ છે તેઓએ હારમોનિયમ
બાબુભાઈ સાંતાર દિલરૂબા, તબલા હારમોનીયમ, વાંદનની કળામાં બહુજ ઉંચ કક્ષાનું પાંડિત્ય સંપાદન
ઈત્યાદી વાજી નું વાદન કરે છે. તેઓ ખ્યાલ ગાયકી કરેલ છે.
સ્વર તથા લયમાં પાંડીલ્ય ધરાવે છે. ઓલ ઈંડીયા
રાજકોટ રેડીયો રટેશન પરથી તેમના ઊંચ સંગીત સંગીતાચાર્ય શ્રી નારાયણરાવ આંબાડે તથા પ્રોગ્રામ પ્રસારીત થાય છે, તેઓ સારાએ સૌરાષ્ટ્રના શ્રી ગામનરાવ આંબડે સ્વગ સ્થ મહારાજા શ્રી. પ્રથમ કક્ષાના ગાયક છે રાજકોટમાં તેઓ સંગીતના કૃષ્ણકુમારસિંહજીને સિતાર તથા જલતરંગ પ્રત્યે નાથ ભારતીના પ્રાધ્યાપક તરીકે કાર્યવાહી કરે છે. અનહદ પ્રેમ હોવાથી પિન ના રાજદરબારમાં “સ ગીત એ માનવ જીવનના સુખ દુઃખના સાથી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #433
--------------------------------------------------------------------------
________________
: ૩૬૮ :
પખવાજ વાદનાચાર્ય શ્રી વિઠ્ઠલદાસ વી. શ્રીમતી પ્રજ્ઞા શાહ ઇત્યાદિ..ઇત્યાદિ સંગીતની બાપોદરા :- સૌરાષ્ટ્રના મારડ ગામમાં જન્મ સૌરભ ભાવનગરમાં પ્રસરાવેલ છે. મેટ્રીક સુધી અભ્યાસ કરી સંગીત પ્રત્યે પ્રેમ હેવાથી વિદ્યાભ્યાસ તરફ મન લાગ્યું નહિ સંગીતના
શ્રી વિરાણીએ સંગીતની સાથોસાથ ચિત્રકલા પ્રારંભિક સરકારે તેમના પરિવારમાંથી પ્રહણ દર્શનમાં પણ પોતાને પ્રાણ પુર્યો હતો. “ચિત્રકલા કર્યા હતા ત્યાર પછી તેઓ પોરબંદરમાં આવા દર્શન” નામના તેમના સાત ભાગોનું પ્રકાશન પણ ભારતના ખ્યાતિ પ્રાપ્ત સંગીતના મહાન પંડીત ધણુંજ પ્રશંશનિય છે. શ્રી દ્વારકેશ લાલજીનું શિષ્યત્વ સ્વિકારી સંગીતનું ઉચ આરાધન સતત દસ વર્ષ સુધી કર્યું અને
શ્રી વિરાણીજીએ ડોલરી, પુનમરાત, હિમરેલા, ભારતીય સંગીત ક્ષેત્રમાં સંગીતની પ્રાવિધ્યતા પ્રાપ્ત
દયાદિ પોતાની કાવ્ય રચનાઓ દ્વારા સારાએ કરી, તેઓએ હવેલીઓમાં પ્રસારિત થતાં સંગીત
ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ઉપરોક્ત ત્રણ
પ્રથાનું સંગીત કાવ્ય રચનાઓનું પ્રકાશન પણ થઈ ધવ પદ, ધમાર, ઇત્યાદિ ગાયકીનું પણ અદયન
ગયું છે. જે તેમની અમર કાવ્ય કૃતિઓ છે કરી સમાજમાં ગાયકીની ઉત્તમ રજુઆત કરેલ છે. તેઓ મૃદંગ, તબલા, હારમેનિયમ તથા ગાયકીના
શ્રી સપ્તકલાનો મહાન સંગીત સિતારે શ્રી ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે. ભાવનગર મહિલા
જગદ૫ ૭-૧૬ના રોજ સંગીત ગાંધર્વરાજના કેલેજમાં સંગીતના આચાર્ય પદને શોભાવે છે
દુનિયામાં ચાલ્યો ગયા. વાલિન વાદન સમ્રાટ શ્રી જગદિપ
સંગીત અને નૃત્યઅલંકાર શ્રી ધરમશીભાઈ ડી. વિરાણી ” :
એમ. શાહ :- જન્મ તા. ૪-૫-૧૯૨૪માં થયો. “સુરના તારે મિલાવી, “જગદિપ” તું ચાલ્યા ગયે, દક્ષિણામૂર્તિમાં વિનીત (મેટ્રીક) તથા શાંતિનિકેતનમાં “સંગીતની જ્યોત પ્રગટાવી, દુર મંઝિલ તું ચાલ્યા ગયે” ઇન્ટર સુધી વિદ્યાભ્યાસ કર્યો હતો. શિશુ વયથી –શ્રી યશવંત ભટ્ટ
સ ગીત તથા નૃત્ય પ્રત્યે સહાનુભૂતિ હેવાથી વિદ્યાભ્યાસ
તરફ લક્ષ લાગ્યું નહિ. સ ગીત તથા નૃત્યના જન્મ તા. ૧૭–૧૨–૧૯૧૭ના રોજ ભાવનગરમાં
સંસ્કારની ભાવના સિદ્ધ કરવાની પ્રેરણા જીવનમાં થયો હતો. વિદ્યાભ્યાસ ઇલેકટ્રીક ઈજીન્યરીંગ (રેડીયો)
જાગૃત થવા લાગી ને કર્યો હતો. શશ વયથી સંગીત પ્રત્યે પ્રેમ ભાવના હોવાથી સંગીતની શિક્ષા વાવેલિન વાદનાચાર્ય શ્રી નૃત્યાભ્યાસની પ્રારંભિક શિક્ષા શાંતીનીકેતનથી હરિભાઈ શર્મા પાસે સંપાદન કરી, વાયોલિન વાદનમાં શરૂ કરી. ત્યારબાદ “કથકલી” નૃત્ય માટે મલબારમાં ઘણીજ પ્રાવિયતા પ્રાપ્ત કરી, મુંબઈ, દિલ્હી, મદ્રાસ, શ્રી કાજુ નાયર પાસે એક વર્ષની નૃત્ય શિક્ષાની ઇત્યાદિ રેડીયો સ્ટેશનેથી વાયોલીનના પ્રેગ્રામ તાલીમ લીધી. અને ૧૯૪૩માં શ્રી ઉદયશંકર કચર પ્રસારિત કર્યા હતા. વિરાણીજીએ તેમનું સારૂ એ સેંટરમાં વિદ્યા અભ્યાસ કરી નૃત્યની સાધનામાં જીવન સંગીતની મહાન સાધનામાં વ્યતિત કર્યું હતું. ધણી જ પ્રાવિધ્યતા પ્રાપ્ત કરી, ભરત નાટયમની
શ્રી સંગીત સમ લાસગીતની આપના નૃત્ય કલા તરફ આપનું ધ્યાન ખેંચાયું. ભરત શુભ હસ્ત દ્વારા સ્થાપિત કરી, અનેક સંગીત શિષ્ય નાટયમનો નૃત્ય શિક્ષા મદ્રાસમાં આપને શ્રીમતી શિષ્યાઓ તૈયાર કરી ભાવનગરમાં સંગીતને શુભ રૂખમણીદેવીને શિષ્ય શ્રી રાજગોપાલ પાસે ગ્રહણ સ દેશ પ્રસરાવ્યો. આપનું શિષ્યવૃદ શ્રી ભાર્ગવ કરી. ત્યારપછી કથકની મહાન નૃત્ય સાધના શ્રી પંડયા, પુનિત વૈઘ, શરદ પંડયા, તરુણ મહેતા, સુંદરલાલ ગાંગાને “વડોદરા સંગીત યુનિવર્સિટીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #434
--------------------------------------------------------------------------
________________
લીધી. આ૫ વાઘ વિશારદ “દિલરૂબા ”) તથા મ્યુઝીક સ્કૂલમાં સિતાર વાદનનો અભ્યાસ કર્યો નૃત્યની “નૃત્યાલ કાર” ની પદવીથી વિભૂષિત થયા છો. છે. તેમનું પ્રિય વાજીંત્ર મેન્ડેલીન છે.
અને આજે સૌરાષ્ટ્રમાં પ્રથમ કક્ષાનું કહી શકાય શ્રી ધરમશીભાઈની સંગીત વાદન, નૃત્યની
તેવું પ્રભૂત્વ તેમણે ને મેન્ડોલીન વાદન ઉપર સાધના માટે સંગીત સંસારના કલાકારો ધણુંજ
_ધણજ મેળવ્યું છે. હાલ તેઓ તેમના પિતાશ્રીએ સ્થાપેલ ભાન ધરાવે છે. સ્વભાવે શાંત તથા નિરાભિમાની સંસ્થા “સતકલા”નું સંચાલન કરે છે. વ્યક્તિ છે. તેમના ધર્મ પત્ની શ્રીમતી ઝવેરીબેન શાહ પણ ગાયન વિશારદા છે. અને સંગીતની સંગીતકાર લાલજીભાઈ કે. માડીયા :ખ્યાલ ગાયકી પ્રત્યે ઘણીજ ઉત્તમ સાધના ધરાવે સંગીતનું શિક્ષણ શ્રી કાંતીલાલ વી. શાહ દ્વારા છે. શ્રી શાહ પોતાનું સંગીત નૃત્ય વિવલયનું મેળવ્યું હતું. અભ્યાસ ગુજરાતી સાત ધોરણને સ્વતંત્રપણે સંચાલન કરી સંગીત તથા નૃત્યનો શુભ “શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં સંદેશ સારાયે સૌરાષ્ટ્રમાં પ્રસારિત કરે છે. ભારતિય કર્યો હતો. તેઓ સિતાર, તબલા, દિલરુબા, બંસી સંગીત જગતમાં આપની ખ્યાતિ ઘણીજ છે. યાદી વાળે બજાવે છે. અને શ્રી સત્ય નારાયણ
સંગીત વિદ્યાલયનું પચીસ વર્ષથી સંચાલન કરે છે. મશહુર સંગીતાચાર્ય રસીકલાલ જી. અંધારીયા :- જન્મ ભાવનગરમાં થયો. સંગીતાચાય* મી બળવંતરાય જી. ભટ્ટ:મેટ્રીક સુધી અભ્યાસ કરી સંગીતના ઉંચ શિક્ષણનું જન્મ સન ૧૯૨૨માં ભાવનગરમાં ઉંચ પ્રકારો જ્ઞાન તેમના વડીલ બંધુ શ્રી બાબુભાઈ અંધારીયા પરિવારમાં થયો હતો. શ્રી ભટ્ટજીએ સંગીતનું પાસે ગ્રહણ કરેલું, બાલ્યકાળથી આપને સંગીત પ્રારંભિક શિક્ષણ મુંબઈના સ ગીત વિદ્યાલયમાં પર પ્રેમ હાવાથી સંગીતની સાધનામાં આપસંપાદિત કર્યું હતું પોતાના બાહ્ય જીવનની સંગીતની મનોમુગ્ધ રહેવા લાગ્યા, અને સંગીતને સારો પ્રત્યે અનહદ પ્રેમ છે વાટી તેમણે સંગીતની ઊંચ વારસા પરિવારમાંથી સંપાદિત થયો. માજીરાજ શિક્ષા ભારત વર્ષના મશહુર સંગીત સમ્રાટ સ્વ. ગલ હાઈ સ્કુલમાં સંગીતના આચાર્યપદે નોકરી ઓમકારનાથ ઠાકુર પાસે ગ્રહણ કરી ભારતીય કરી છે. ખ્યાલ ગાયકી, ઠુમરી, ઈત્યાદી ગાયકો સંગીતના ક્ષેત્રમાં પ્રણવ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રત્યે આપની વિશિષ્ટતા ઘણી જ ઉમદા પ્રકારના શ્રી ભટ્ટજ ખ્યાલ ગાયકી, તરાના, હુમરી, ધુવ પદ છે. વાદનમાં દિલરૂબા, સિતાર, તબલા હારનાયમ અને દિલરૂબા, તબલા ઇત્યાદિ પર સારું પ્રભુત્વ ઇત્યાદિ પર સારું પ્રભુત્વ ધરાવે છે. ભારતના ધરાવે છે. હિંદ વિશ્વ વિદ્યાલય” બનારસના શ્રી ભિન્ન ભિન્ન રેડીયો સ્ટેશનેથી આપના સ ગીત કલા સંગીત ભારતીના ગાયકી વિભાગના આચાર્ય પ્રોગ્રામ પ્રસારિત થાય છે. સંગીત સંસારમાં છે. “સંગીત લહેરી” “ભાવરંગ” ના ઉપનામથી આપની ખ્યાતિ ઘણી પ્રશંશનિય છે. આપે ઘણાયે તેમણે સંગીતના પુસ્તકનું પ્રકાશન કરેલ છે. શિષ્ય છંદ તૈયાર કર્યા છે જે ઉલ્લેખનિય છે.
શ્રી ગુલભાઈ આર. દેખયા :- જન્મ તા. સંગીતકાર શ્રી. કમલ જગદિપચક ૧૭-૪-૨૬ના રોજ ભાવનગરમાં થયે. ગુજરાતી વિરાણી - સ્વ. જગદિપ વિરાણીના પુત્ર. તેમના સાત ધરણનો અભ્યાસ કરી, સંગીતની સાધનામાં જન્મ સમયથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ હતું. પોતે નિશદીન મગ્ન રહેતા હતા. એ ગીતને સારા તેથી એ સંસ્કાર બીજ સહજતાથી રોપાયાં શ્રી કમલ વારસો તેમના પરિવારમાંથી આવ્યો હતો. તેઓ વિરાણીએ મેટીક પાસ કર્યા બાદ બે વર્ષ બરોડ સિતાર, કાતર ગ, તબલા ત્યાદિ વાધો ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #435
--------------------------------------------------------------------------
________________
.: ૭૦ :
સારું પ્રભુત્વ ધરાવે છે. તેમને કાવ્ય ગ્રંથ “ગુલન હતી, દિનાંક ૧૬-૬-૬૫ના રોજ આ સંગીત ગીત” એ થોડા સમયમાં પ્રકાશિત થશે. તેમની સિતારાનો આત્મા પરલેક ગમન કરી ગયો. શિષ્યાકુમારી પ્રજ્ઞા શાહે સંગીતમાં સારી પ્રાવિયતા શ્રી ત્રીવેદીજીયે “સતાર કી ગત” નામના સગ'તનું સંપાદન કરી છે.
પુસ્તક પણ પ્રકાશિત કરેલું છે.
શ્રી ગુલામ કાદિરખાં રાજકોટ નિવાસી “ભાવનગર દરબારના મશહુર બિન શ્રી ગુલામ કાદિરખાંએ સંગીતની શિક્ષા તેમના વાદનાચાર્ય શ્રી મહમદખાં :પિતા વહીદખાં કે જે પ્રખ્યાત બીનકાર બંદઅલીખાંના શ્રી મહંમદખાં દેસાઈને જન્મ લગભગ સન ૧૯૦૮ શિષ્ય હતા. તેમની પાસે લીધેલી હતી. બીન અને ના અરસામાં થયે. તેઓ સિતાર, દિલરૂબા, બીન સિતારની આ પરંપરા તેમણે સાચવી રાખી છે. ઉપર સારું પ્રભુત્વ ધરાવતા હતા, તેમણે તેમના તે ઉપરાંત ખ્યાલ ધ્રુપદ, ધમાર અને મરીના સારા સંગીત પ્રોગ્રામ મુંબઈ રેડીયે સ્ટેશન, ત્યા રાજકોટ ગાયક છેસંગીત નાટક અકાદમીમાં તેઓ પ્રાધ્યાપક રેડીયો સ્ટેશનેથી પ્રસારીત કર્યા હતા. અને રાજકેટની તરીકે કાર્યવાહી કરી રહ્યા છે. તેઓનું મુળ વતન સંગીત એકેડેમીમાં સિતાર થી બીનના અધ્યાપક દેર છે. રાજકેટ રેડીયે એશનેથી તેમના સંગીત તરીકે કાર્યવાહી કરતા હતા. સંગીતના ક્ષેત્રમાં પ્રોગ્રામ પ્રસારિત થાય છે.
તેમણે ઘણાંયે સંગીત શિષ્યો તૈયાર કર્યા છે. ચાર
પાંચ વર્ષ પહેલા આ કલાકાર સ્વર્ગવાસ થયા. . ભાવનગરના રાજ્ય ગાયક વિઠ્ઠલદાસ સુર્યરામ તેમણે સંગીત સાધનાને ઉંચ અભ્યાસ તેમને ભાવનગરના સંગીતકાર શ્રી જયમલકુમાર પિતાશ્રી પાસેથી કર્યો હતો. વિદ્યાભ્યાસ ગુજરાતિ એમ, સરહયા :- જન્મ તા. ૬-૮-૧૯૧૪ માં સાત ધોરણનો કર્યો હતો. શ્રી ભાવનગર નરેશ ભાવનગરમાં થયો હતો. તેમણે સનાતન હાઈસ્કૂલમાં ભાવસિંહજીના દરબારમાં રાજ્ય ગાયક તરીકે મેટ્રીક સુધી વિદ્યાભ્યાસ કર્યો હતો. સંગીતના ( સારી નામના સંપાદન કરી હતી અને તેઓએ સંસ્કાર તેમના પિતાશ્રીના વારસામાંથી મળ્યા હતા. સંસ્કૃત થા કાવ્ય રચનાઓમાં પ્રવિણ્ય મેળવ્યું તેઓ સિતાર, દીલરૂબા, જલતરંગ ત્યાદી વાદ્યો હતું “સંગીત કલા ધર”ના મહાન ગ્રંથમાં તેની પર પ્રભુત્વ ધરાવતા હતા, અને ખ્યાલ ગાયકીની સંગીત રચનાઓ પ્રકાશિત થયેલી છે અને પોતાનું સાધનામાં મગ્ન રહેતા. તેમના વડીલ બંધુ શ્રી સંગીત પુસ્તક “સ્વર સંગીત માલિકા” પ્રકાશિત કેશભાઈ કાવ્ય રચના થા તબલાના સાધક છે. થયેલ છે. સને ૧૯૩૮ માં આ ગીત કલાકારને અને તેમના ભત્રીજા શ્રી. શિવકુમાર સંગીત તથા ડીસ બર માસમાં વર્ગવાસ થયો.
કાવ્ય રચનાનું સર્જન કરે છે. શ્રી જયમલકુમાર
આ નાશવંત દુનિયામથિી તા. ૩-૧૦- ૧૯૫૮ના શ્રી ચુનીભાઈ શામજીભાઈ ત્રિવેદી –
રોજ દેવી દુનિયામાં સંગીતની સાધના કરવા માટે
, જન્મ તા. ૧૦-પ-૧૧ ના રોજ ભાવનગરમાં થયે
ચાલ્યા ગયા. ગુજરાતિ પાંચ ધોરણનો અભ્યાસ કરી. સંગીતની પ્રારંભિક શિક્ષા તેમના પિતાશ્રી પાસેથી મેળવી. સૌરાષ્ટ્રના દિલરૂબા સમ્રાટ શ્રી નાગરદાસ સંગીતની ઉંચ શિક્ષા તેમણે ઉદયપુર નિવાસિ આ - ચોકડી ગામના વતની હતા. તેમનો સિતાર સમ્રાટ શ્રી આલાબદેખા ત્યા પ્રકરૂદીનખાં જન્મ સન ૧૯૦૫ વડેદરામાં થયો હતો સંગીતના પાસેથી સંપાદન કરી સિતાર થા દિ૨બા વાદનમાં જાતિય ઉચ" સંસ્કાર તેમના પિતાશ્રી પાસેથી પાંડીય સંપાદન કર્યું તેઓએ ભાવનગરની સ્કૂલમાં વારસામાં મળ્યા હતા. મુંબઈની “વિકટોરીયા સંગીત અધ્યાપક તરીકે સારી પ્રશ શા પ્રાપ્ત કરી મેમોરીયલ સ્કુલ ફોર ધી ખાઈડ "નાં કેળવણી તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #436
--------------------------------------------------------------------------
________________
-: ૩ી
:
સંગીતનો અભ્યાસ કરી, દિલરૂબા વાદનની સાધના ભાવનગર રાજય ગાયિકા સિતાર સમ્રાટ તેમના ગુરૂશ્રી પ્રજ્ઞાચક્ષુ શ્રી. શંકરરાવ કેશવ પાસેથી શ્રી રહીમખાં :- ભારત વર્ષના મશહુર સિતાર સંપાદન કરેલી, ભારત વર્ષના પ્રથમ કક્ષાના દિલરૂબા વાદન સમ્રાટ શ્રી રહીમખાંને જન્મ સને ૧૮૮૬માં પાદક હતા અને ભારતના ઉ ચ સંગીત કલાકારો થયો હતો. તેમનું મુળ વતન જયપુર હતું. ખાંસાહેબે સાથે દિલરૂબાની સંગત કરેલી જેમના નામ પંડીત સિતારની સાધના દ્વારા સંગીતની દુનિયામાં પ્રણવ શ્રી ઓમકારનાથજી ઠાકર, પ્રો. નિસારહુસેન, શ્રી. સ્થાન તથા પાંડીય સંપાદન કર્યું હતું. ખસિાહેબે રજબઅલીખાં દેવાસ, પ્રો વિનાયકરાવ પટવર્ધક પિતાના સિતાર વાદનની કલાથી સમસ્ત વિશ્વના બાલગાંધ શ્રીવસંત, રાજાભૈયા, રાતાનજનકર મહારાણી વિકટોરીયાને મનોમુગ્ધ કરી દીધા હતા. સિધેશ્વરીદેવી બનારસ, ઈત્યાદિ ઇત્યાદિ. તેઓ તાલ અને તેઓ રવર્ગસ્થ નરેશ ભાવસિંહજી પાસે રહેતા
અને લયના પંડીત હતા અને શ્રી. ભાતખંડેછ તથા હતા. શ્રી ભાવસિંહજીએ સંગીતને પ્રોત્સાહન આપ્યું હતું વિશુદિગંબઝને પણ સમાગમમાં આવી ગયા હતા. અને આકાશવાણી અમદાવાદ રેડીયો સ્ટેશનના એક ભાવનગરના રાજ્ય ગાયિકા શ્રી ચંદ્રપ્રભાદેવી મહાન “કલાવત' દિલરૂબા વાદનાચાર્ય હતા. શ્રી. ભારત વર્ષની મશહુર ગાયિકા શ્રી ચંદ્રપ્રભાદેવીએ નાગરદાસજીને એક વર્ષ પહેલા સ્વર્ગવાસ થયો સ ગીતના સંસારમાં સંગીતની મહાન સાધના કરી તેમના દિલના રંગથી એકવાર દિલરૂબા વાદમાં અને પોતાના મધુર કંઠ દ્વારા સારાયે ભારતમાં મોરલી વગાડી સર્પ જેવા ઝેરી જીવને પણ મંત્ર
ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેઓ ગુરૂ દત્તાત્રયના
ખ્યાતિ પ્રાપ્ત કરી. હતા. મુગ્ધ કરી દીધે હતો.
ઉપાસક હતા, સમસ્ત ભારત વર્ષમાં ચંદ્રપ્રભાદેવી
જેવા કે શૈરવી રાગિણું ગાતું ન હતું, શ્રી ભાવનગરના રાજ્ય ગાયિકા શ્રી ચંદ્રપ્રભાદેવીએ સંગીતની સાધનામાં અને પ્રભુ બાબાબહેન :- શ્રી બાબાબહેને સંગીતનું ઉંચ ભક્તિમાં પોતાનું જીવન વિતાવ્યું. શિક્ષણ કચ્છના ગયા શ્રી લાલખાંજી પાસેથી લીધું હતું. શ્રી બાબા બહેને તેમની પુત્રી દીના ગાંધર્વને
ષ્ટ્રના સંગીત સમ્રાટ- પંડીત સંગીતની ઊચ શિક્ષા આપી, સંગીતના સુરાને દ્વારકેશલાલજી :- પોરબંદર નિવાસી ૫ડીત રાજકોટ રેડીયે સ્ટેશનેથી પ્રસરાવ્યા હતા. શ્રી દ્વારકેશવાલજી ભારતીય સંગીત જગતમાં પોતાની ભાવનગર નરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજીને સંગીતને પ્રતિષ્ઠા જમાવી, શ્રી દ્વારકેશલાલજીએ હારમોનીયમ પ્રોત્સાહન આપી રાજ્ય ગાયકેને ઘણાજ આશ્રય વાદનની ઉંચ સાધનાથી સારાએ વિશ્વમાં પિતાનું આપ્યો હતો, જેમનું નામ સંગીતના ઈતિહાસમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમણે હારમોનીયમ વાદનની અમર છે શ્રી બાબાબહેન ખ્યાલ ગાયકીમાં સંગીત પુજ્ય પંડીત શ્રી. એમકારનાથ ઠાકુર, શ્રી, પ્રવિણ્યતા મેળવી હતી.
યાઝખાં, પંડીત દતામય યલુરકર, ૫. નારાયણરાવ
વ્યાસ, શ્રી. વિલાપત હુસેનખાં ઇત્યાદિ મહાન ભાવનગરના મસ્ત ફકીર ગાયક મુરાદ કે જેમાં કલાકારો સાથે હારમોનીયમ વાદનનું માંડીત્ય બતાવી એક એલીયા ગાયક સમ્રાટ હતા, જેમણે પિતાના રવર તથા લયનું અદ્ભુત દર્શન કરાવ્યું, શ્રી. બુલંદ તથા મધુરકંઠની બક્ષિશથી સ્વર્ગસ્થ શ્રી
દ્વારકેશલાલજી મહારાજ બે ત્રણ વર્ષ પહેલાં સ્વર્ગવાસ ભાવસિંહજી મહારાજને મનોમુખ્ય પોતાની ગાયકી દ્વારા કરી દીધા હતા, તેઓ ફકીરના વેષમાં ફરતા
થયા છે. ભારતીય સંગીત જગતમાં આજે પણ હતા, કે જેઓ એક રાગ ત્રણ કલાક ગાતા હતા,
તેમના જેવો હારમોનીયમ વાદક છે. તેઓ લય તથા અને મસ્ત હતા.
રવરના મહાન પંડિત હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #437
--------------------------------------------------------------------------
________________
:૩૭૨ :
ભાવનગરના સંગીતકાર શ્રી મહેન્દ્રકુમાર પ્રાપ્ત કરી છે. શ્રી, રસિકરાયજી તાલ સ્વર અને બી. જોશી – ભાવનગરના રાજ્ય ગાયક શ્રી. લયના પણ પંડીત છે. તેઓએ હામેનીયમ તથા ગજાનન ઠાકર પાસે ભારતીય શાસ્ત્રીય સંગીતનું સીતાર ઉપર પાંડીય સંપાદન કરેલ છે. વિદયાયન કર્યું. શ્રી જેશીએ સન ૧૯૫૧માં “રાગરંજના” નામના સંગીત પુસ્તકનું સર્જન કર્યું
મશહુર સંગીત શાસ્ત્ર શ્રી અને ૧૯૬૩માં “શરગમ' બાલ ગીત સંગ્રહને વલભરામ જટાશકર ઓઝા.વાંકાનેર નિવાસિ શ્રી પ્રકાશન કર્યું જે પુસ્તકે સમસ્ત ગુજરાતમાં આજે વલભરામભાઈને સંગીત પ્રત્યેનો પ્રેમ ભાવ બાલ્ય પ્રણય સ્થાન પ્રાપ્તિ કરી છે. ૧૯૬૫માં ગીતાલાપ વર્ષથી જ હતો, તેમણે સંગીતની ઉંચ પ્રકારની ગીત સંગ્રહનું સર્જન કર્યું. શબ્દ ભાવના પ્રાધાન્ય શિક્ષા શ્રી નારણદાસ તબલચી થા દિલ્હીના ઉસ્તાદ મારા ગીતાનું ગુંજન આકાશવાણી પરથી સમય મનેખા પાસેથી મૃદંગ વાદનની જ્ઞાન પ્રાપ્તિ કરી સમય પર પ્રસારીત થાય છે. શ્રી. જોશી જ ખ્યાલ હતી. ત્યાર બાદ સંગીતની ઉંચ પ્રકારની શાસ્ત્રીય ગાયકી તથા સુગમ સંગીતની સાધનામાં પોતાન' ખ્યાલ ગાયકીનું શિક્ષણ પ્રોફેસર ગણપતરાવ જીવન વ્યતિત કરે છે, સન ૧૯૬૧માં “હુકાર” ગોપાળરાવ બર્વે સંગીત શાસ્ત્રી પાસેથી ગ્રહણ બાલ ગીત કાવ્યનું પ્રકાશન કર્યું. જે ગીતોન કરી સંગીત કલામાં પ્રવિણ્યતા પ્રાપ્ત કરી “નાદ ગુજન"માનવ હૃદયથી કદી ભુલાઈ નહિ તેવું છે, ચિંતામણી”ને મહાન સંગીત ગ્રંથ ભારતિય શ્રી. જોશીજી ઘરશાળા તથા દક્ષિણામૂર્તિમાં સંગીત સંગીત ક્ષેત્રમાં પ્રકાશિત કર્યો. કે જે એક અમુલ્ય આચાર્ય પદે નોકરી કરી રહ્યા છે.
વસ્તુ છે અને નાટય રંગભૂમિની કલામાં પણ
પાંચ સાત વર્ષ કાર્યવાહી કરી ઘણીજ ખ્યાતિ ભાવનગરના “સંગીતવિશારદા” શ્રી.
પ્રાપ્ત કરી હતી. ગેવરી. એસ. દેસાઈ:- તેઓએ મેટ્રીક સુધી વિદ્યાભ્યાસ કરી શાસ્ત્રીય સંગીતની ઉંય તાલીમ શ્રી પિનાકિન મહેતા – શૈશવથી સંગીતનું ભાવનગરના સંગીતાચાર્ય શ્રી. રસીકભાઈ અંધારીયા વાતાવરણ પામેલા શ્રી પિનાકિન મહેતાએ પાસેથી સંપાદિત કરી હતી, સંગીતના પ્રાથમિક ભાવનગરની “સપ્તકલા” સંસ્થા દ્વારા, તેમજ કલાનું અભિદર્શન તેમના કુટુંબના વારસમાંથી થયું રાજકોટ રેડી પરથી પોતાના કંઠને કસબ હતું. તેઓ ખ્યાલ ગાયકી પ્રત્યે પિતાનું અદત ઝળકાવ્યો છે. શાસ્ત્રીય સ્વંગની સ્વરોની લગાવટ પ્રાવિય દર્શાવે છે. અને તેઓ ભાજીરાજ ગર્સ કરવાના પક્ષ પાતિ પિનાકિનભાઇ. બાંધેલી
ક્ષમાં અધ્યાપિકા તરીકે નોકરીની કાર્યવાહી કરે સ્વરોજમના વાળા અંકના એક ગીતને પણ લાલિત્ય છે. અને સાથોસાથ સંગીત ની સાધના પણ કરે છે. પૂર્ણ રીતે પ્રસારીત કરવાની વિરલ શકિત ધરાવે છે.
પોરબંદર નિવાસિ શ્રી. રસિકરાય શ્રી હરીશ ભટ્ટ પોરબંદર :- શૈશવથી જ મહારાજ:- સીતાર વાદનનું ઉંચ અધ્યન ભારત
સંગીતના વાતાવરણમાં ઉછરેલા હરીશ ભટ્ટે તેમના વર્ષના સીતાર સમ્રાટ પંડીત રવિશંકરજી પાસેથી
મેટા ભાઈ અને ગુજરાતના લોક સંગીત ગાયક ગ્રહણ કરી સંગીત સંસારમાં ઉંચ નામના મેળવી
ન શ્રી યશવંત ભટ્ટની રાહબરી નીચે રેડી, ફીલમ,
અને રંગ મંચ ઉપરથી પિતાનો સ્વર પ્રસારિત છે. શ્રી રસિકરાયજીના ગુરુ બંધુ શ્રી. ગોકુલદાસ. કરેલ છે ૧૫૦ થી તેમણે રેડી દ્વારા અનેક વાય બક્ષી. ભાવનગર નિવ સીએ સ્વર્ગસ્થ શ્રી. ગુજરાતી ગીતે, તેમજ સ ગીત રૂપકે ગયાં છે. દ્વારકેશલાલજી પાસેથી હારમોનીયમ વાદનની તાલીમ કેલબીયા રેકેડ કુપનીએ પ્રકાશિત કરેલી તેમની લઈ પ્રણવ કક્ષાના હારમોનિયમ વાદના ખ્યાતિ રેકોર્ડ પણ લોકપ્રિય તાને વરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #438
--------------------------------------------------------------------------
________________
: 33:.
સંગીત કલા સાધિકા. શ્રીમતી પુપા પુરોહિતજીને તેમની સાથે અમદાવાદ લઈ જઈ છાયા - જુનાગઢ નિવાસી પુષ્પા છાયાયે સંગીતના સંગીતનું પ્રારંભિક અભિનવ દર્શન કરાવ્યું. અને વિષય સાથે એમ. એ. કરવા ઉપરાંત “સંગીત પંડીત નારાયણ મોરેશ્વર ખરે શાસ્ત્રીની સાથે વિશારદ'ની પદવી સંપાદન કરેલી છે. એમનો મધુર સંપર્ક સાધો. કસાયેલ કંઠ ૧૯૫થી રાજકોટ કેન્દ્ર પર ગુંજતો થયો છે. તેઓ સુપ્રસિદ્ધ રાજકેટ રેડીયો સ્ટેશનના ત્યાર પછી પુરોહિત સંગીતનું ઉંચ અધ્યન સ્વરનિયોજક શ્રી. ઉપેન્દ્ર ત્રિવેદીના ધર્મ પત્ની છે. તથા ગાયકી સાધવા માટે પંડીત શ્રી ઓમકારનાથજી
ઠાકુર તથા ખાનસાહેબ અબ્દુલ કરીમખાના પટ્ટ ચુડા નિવાસિ શ્રી. વિનું વ્યાસઃ- ચુડા શિષ્ય શ્રી બાલક્રષ્ણ કપિલેશ્વરી ભુવાની સાથે ગુરૂ મેળ સૌરાષ્ટ્રના વતની શ્રી. વિનું વ્યાસ દોઢ દાયકાથી સાધી કિરાના ઘરાનાની ગાયકીની અખંડ સાધના ગુજરાતના રેડી કલાકાર તરીકે જાણીતા છે. શરૂ કરી, પુરોહિતજીએ સારાએ વિશ્વમાં પોતાનું રાજકેટ આકાશ વાણીના કેરસ ગ્રુપના તેઓ અનોખુ સ્થાન જમાવ્યું. શ્રી પુરોહિતજીએ ભારતના સર્વે અગ્રણી કલાકાર છે. શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી સંગીત રેડીયે સ્ટેશનેથી પોતાના પ્રોગ્રામ પ્રસારીત કર્યા હતા. રચનાઓ સિફતથી રજુ કરે છે.
શ્રી. યશવંતરાય પુરોહિતજીએ પોતાના સંગીત પ્રત્યે
પ્રેમ ભાવના ધરાવનાર પ્રત્યે એક શાયરી દર્શાવી છે સગીત સમ્રાટ મી. યશવંતરાય કે જે નીચે પ્રમાણે છે. પુરોહિત - કિરાના ઘરાનાના ગાયક સમ્રાટ શ્રી. યશવંત પુરોહિતને જન્મ ભાવનગર પાસે પરવાળ મળાયે ન મળાયેતે હવે નમન છે આખરી મારા, ગામમાં તા. ૨૭-૧૨-૧૯૧૬માં થયો હતો. કદીક જ યાદ આવતો હૃદય થકી નયન ભિંજાવી લેજે. ભાવનગરની દક્ષિણામૂર્તિ ભવનમાં મેટ્રીક સુધી
યશવંત પુરોહિત વિદ્યાભ્યાસ કર્યો હતો. શિશુવયથી પુરોહિતજીને સંગીત પ્રત્યે પ્રેમ ભાવ હોવાથી વિદ્યાભ્યાસ તરફ ભારતવર્ષના સર્વ શ્રેષ્ઠ ગાયકોમાં શ્રી પુરોહિતનું લક્ષ હતું નહિ. અને એકલવ્યની જેમ સંગીત પ્રણવ સ્થાન હતું. અને વિશ્વના મહાન ગ એક હતા. સાધનામાં મગ્ન થઈ જતાં.
તેમની ગાયકીનું જીવન સ્મરણ કદી ભુલાઈ નહિ
તેવું હતું. શ્રી. પુરોહિતજી લેખક શ્રી યશવંત ભટ્ટ ભાવનગરમાં ૧૯૩૩માં જયારે “દક્ષણિ મંડળ''
સાથે સગા ભાઈ જેવો પ્રેમ ધરાવતા હતા અને તરફથી ગણેશ ઉત્સવને મહાન તહેવાર ઉજવવામાં બાળમિત્રો હતા. ભારતમાં શ્રી. પુરોહિતજીએ પોતાના આવતો ત્યારે પ્ર. નારાયણ વ્યા', પંડીત ધણાં સંગીત શિવે તૈયાર કર્યા છે. સંગીતને શંકરરાવ વ્યાસ ઈત્યાદિ સંગીત શાત્રીયોને સંગીતનું મકાન ખુદાઈ ફીરરસ્તો દીનક ૩-૧-૬૪ના રોજ આમંત્રણ આપવામાં આવતું હતું. સંગીત શ.સ્ત્રીય નિંદ્રા દેવીની મહાન સંગીત સમાધિમાં સદાને માટે મુંબઈથી આ છે ભાવનગરની સ ગીત પ્રિય જનતાને સુઈ ગયો. પણ સંગીતના સંસારમાં તેના સ્વરનું તેમની સંગીત કલાથી આનંદ કરાવતા, આ તકને મધુર ગુંજ મુકતો ગયો. તે અહરનિશ યાદ જનક છે. લાભ ભાઈ પુરોહિતજીને મળ્યો અને તેમણે તેમની સંગીત ગાયકી ગાઈ નારાયણરાવ વ્યાસ, તથા પંડીત સંગીત વિશારદા શ્રી. સુશીલા દિવાકર:શંકરરાવજીને પોતાની ભાવના પ્રાધન્ય ગાયકીથી શ્રી. સુઈ લો એસ: દિવાકરને જન્મ સન ૧૯૩૭માં મેહમુગ્ધ કરી દીધા. અને નારાયણરાવ વ્યાસની ધંધુકા ગામમાં થયો હતો, મહીલા કોલેજમાં બી. ગાયકીની નન્ન કરી બત.વી, પંડીત શંકરરાવ વ્યાસ એ. વીથ મ્યુઝીક. એમ. એડ. સુધીનો અભ્યાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #439
--------------------------------------------------------------------------
________________
: ૩૭૪ :
કર્યો, શાસ્ત્રીય સંગીતની ઉંચ શિક્ષા શ્રી યશવંત, શ્રીમતી હર્ષદ વ્યાસ :- શ્રીમતી હર્ષદ
ભક તથા શ્રી, દેવ ભોજક પાસેથી સંપાદન વ્યાસનો જન્મ લીંબડીમાં થયો હતો. બી. એ. કરી શાસ્ત્રીય તથા સુગમ સંગીત પ્રત્યે સારી પ્રશંસા સુધીના Academic જ્ઞાનથી જ સંતોષ ન પામત. પ્રાપ્ત કરેલ છે. દિલ્હી યુથ ફેસ્ટીવલમાં લોકસંગીતમાં તેમણે સંગીતનો પદ્ધતિસરને અભ્યાસ ચાલુ રાખ્યા, સારી નામના મેળવી હતી. તેમને પરિવાર સંગીન કોલેજની સંગીત હરિફાઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત પ્રત્યે સારી સહાનુભૂતિ ધરાવે છે. આજે તેઓ કરવા ઉપરાંત તેમણે દિલ્હીને યુથ ફ્રેસ્ટીવલમાં પણ ઘરશાળા બાલ અધ્યાપન મંદીરમાં અધ્યાપિકા છે. સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે હાજરી આપી છે.
રેડીયો તથા સગીત નૃત્યનાટીકાઓમાં તેમના સંગીત વિશારદા કુમારી સરલા ત્રિવેદી:- અવાજના સુરીલા રણકા અને ફરતની કલા જેવા તેમણે ભાવનગર મહીલા કોલેજમાં બી. એ. વીથ મળે છે અમદાવાદના કલાકાર શ્રી જનાદે ન રાવળના મ્યુઝીકનો અભ્યાસ કરેલ છે. સંગીતનું પ્રારંભિક તેઓ ધર્મ પત્ની છે. અભિનવ દર્શન તેમના પિતાશ્રી રમણીકલાલ ત્રિવેદી દ્વારા થયું હતું અને પછી સંગીતની ઉંચ તાલીમ શ્રી રાજ કેટ નિવાસી સંગીત શાસ્ત્રી શ્રી રસીકભાઈ અ ધારીયા પાસેથી સંપાદન કરી ખ્યાલ લકમીશંકર રણછોડજી ત્રિવેદી:- શ્રી લક્ષ્મીચા કર ગાયકીમાં પ્રવૃત્વ સંપાદન કર્યું દિલ્હી ફેસ્ટીવલ ત્રિવેદીને જન્મ રાજકોટમાં થયા હતા. તેમણે યુથ, રાજકોટ સાંસ્કૃતિક સમારોહ, ઇત્યાદિ સંગીત સંગીતનું શિક્ષણ પુનાના મશહુર સંગીત પ્રેફેસર સમારંભોમાં ભાગ લીધેલ હતો. જામનગરની સંગીત શ્રી જી. બી. આચરેકર પાસેથી સપાદન કર્યું હતું. સ્પર્ધામાં ગોલ્ડ મેડલ સંપાદન કર્યું હતું. શ્રી શ્રી લક્ષ્મીશંકરભાઈએ સંગીતશાસ્ત્રના અમૂલ્ય ગ્રંથોનું સરલાબેન શાસ્ત્રીય સંગીત સાધનામાં તેમનું જીવન પ્રકાશન કરેલ છે કે જે સંગીતરત્નમાળા, ભાગ ૧ વ્યતિત કરે છે.
થી ચાર, નાદાનંદ, સંગીત કલાનિધિ, તથા રાસનાદ
ચિંતામણી, શ્રી ત્રિવેદીજીને થોડા વર્ષ પહેલા સંગીત વિશારદા શ્રી કુંદનબેન ખાંડેકર - સ્વર્ગવાસ થયો છે. ભાવનગરના શ્રી કુંદનબેન ખાંડેકરે બી.એ. સુધીનો વિદ્યાભ્યાસ કરી સ ગીત પ્રત્યે બાલ વયથી પ્રેમ વાલીન વાદનાચાર્ય શ્રી હરિલાલ એમ. હેવાથી શાસ્ત્રીય સંગીતની ઉંચ પ્રકારની સંગીત શર્મા :- શ્રી કાઠિયાવાડ સંગીતશાળાના સંચાલક શિક્ષા શ્રી અનંતરાવ સ્વર–મ ડળેની પાસે રહણ શ્રી હરિભાઈ શર્માને જન્મ તારીખ ૨૩-૬-૧૮૯૫ કરી ખ્યાલ ગાયકી ઉપર પોતાનું મારું જીવન માં થયો હતો. ગુજરાતી પાંચ ધોરણ સુધી વ્યતિત કરેલ છે.
વિદ્યાભ્યાસ કરી, સંગીતની શિક્ષા શ્રી ત્રિકમલાલ
ભેજક તથા શ્રી રહીમખાંજી પાસેથી સંપાદન કરી સારગી વાદન આચાર્ય શ્રી સુલતાનખાં:- તેમના પુત્ર શ્રી હર્ષદભાઈ વાલીનની સાધનામાં શ્રી સુલતાનખાંએ સારંગીની તાલીમ તેમના પિતા તેમનું જીવન વ્યતીત કરે છે. શ્રી શર્માજીને મહાન ગુલામખાં તથા શ્રી અહમદઝરા સાહેબ રાયદ આભા તારીખ ૭-૫-૬૩ના રોજ ઈશ્વર દરબારમાં પાસે ગ્રહણ કરી હતી, ઈદોર ઘરાનાની વિશિષ્ટતા સંગીત કરવા ચાલ્યો ગયો. સારંગી જેવા વાદ્ય પર તેમણે જાળવી રાખી છે. રાજકોટ રેડીયો સ્ટેશનના તેઓ સારંગી વાદનાચાર્ય શ્રીમતી નીરૂપમા શેઠ :-નીરૂપમા ગોંડળના છે. તેમનું મુળ વતન રાજસ્થાન છે. સંગીતના ક્ષેત્રમાં દિવાન પરિવારમાં જન્મ અને અભિનંત સંસ્કાર તેઓ સારૂં માન ધરાવે છે.
સિંચન પામેલાં નીરૂપમા શેઠે આજ સુધી રેડીયો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #440
--------------------------------------------------------------------------
________________
ગ્રામ ફોન, નૃત્ય નાટિકા તેમજ રંગમંચ દ્વારા ભાવનગરના શ્રી દલસુખરાય ટી. પિતાને કંઠ પ્રસારિત કર્યો હતો. કોલેજના વર્ષો અંધારીયા :- ભાવનગરના સંગીતકાર શ્રી દરમ્યાન મુંબઈના કોકિલ કંઠ તરીકે પ્રસંશા મેળવી દલસુખરાયનો જન્મ તા. ૨૮-૧૧- ૩૭ ના રોજ ૧૫૭માં તેઓ શ્રી અજીત શેઠ સાથે લગ્નગ્રંથીથી થયો હતો. બે ઈંગ્લીશ સુધી વિદ્યાભ્યાસ કરી
જોડાયાં. શ્રી પંકજ મલીકના નિકટ સંપર્ક દરમ્યાન સંગીતની શિક્ષા શ્રી બાબુભાઈ અંધારીયા દ્વારા પિતાનો કંઠ માધુર્ય અને સ્વરની ગ્રહણશીલતાથી સંપાદિત કરી હતી. પંકજ બાબુને પણ એમણે પ્રભાવિત કર્યા હતા.
ધ્રોળ નિવાસી શહનાઈ વાદક શ્રી ભારતિય વિદ્યાભવનના સુગમ સંગીત વિભાગના તેઓ માનદ્ મંત્રી છે. ફીલ્મોમાં પાર્શ્વગાન
ઈલીયાસભાઈ ઈસાભાઇ - શ્રી ઈલીયાસભાઇનો
જન્મ તા. ૨૮-૬-૩૬ ના રોજ થયો હતો. આપવાનું તેમણે શરૂ કર્યું છે.
ચાર ધારણ વિદ્યાભ્યાસ કરી. શહનાઈ ત્યા ભાવનગરના મીઠું મેંડ સંચાલક શ્રી નુરમહમદ કલેરીયાનેટની સાધના કરી. બચુભાઈ દેૌયાકલેરીનેટ વાદક શ્રી નુરમોહમદ ઉર્ફે બાબુભાઈને જન્મ સને ૧૯૩૪માં ભાવનગરમાં ભાવનગરના તબલા વાદક શ્રી શાંતિલાલ થયો હતો તેમણે ત્રણ ગુજરાતીના અભ્યાસ કરી. એચ. મહેતા:-શાંતિલાલ એચમહેતાનો જન્મ તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ બચુભાઈ પાસેથી ભાવનગરમાં સને ૧૯૧૧માં ઊંચ વણિક પરિવારમાં કરીનેટના શિક્ષા પ્રાપ્ત કરી હતી. અને રેડી થયો હતો. પાંચ ઈગ્લીશ સુધી વિદ્યાભ્યાસ કરી એશથી પ્રોગ્રામ પ્રસારીત કર્યા હતા.
તેમણે તેમનું જીવન બાલ્ય વયેથી તબલાની
સાધનામાં વ્યતિત કર્યું. ભાવનગરમાં ૧૯૨૮ ની ભાવનગરના શ્રી નુરમહમદ અલારખ સાલમાં જ્યારે દક્ષિણી મહાશયને ગણેશોત્સવનું દેખૈયા :- કલેરીનેટ વાદક શ્રી નુરમહમદ આયોજન કરવામાં આવતું ત્યારે મુ બઈના શ્રી દેડીયાનો જન્મ તા. ૧૩-૨-૧૯૨૧ના રોજ શંકરરાવ વ્યાસ શ્રી નારાયણરાવ વ્યાસ, ત્યા ભાવનગરમાં થયો હતો. તેમણે કલેરીનેટ વાદનની માસ્તર વસંત અમૃત ઈત્યાદિ મહાન સંગીતકલા ત લીમ શ્રી જમાલભાઈ અલારખ મૈયા પાસેથી કાર સાથે શ્રી મહેતાએ તબલા વાદનની સંગત સંપાદન કરી હતી અને વિદ્યાભ્યાસ ચાર ગુજરાતી કરી હતી. સુધીનો કર્યો હતો તેમણે કાવ્ય સંગ્રહનો ગ્રંથ પ્રકાશિત કર્યો છે.
ભાવનગરના સ્વર સાધક શ્રી અનંતરાવ
આર. સ્વર મંડલે :- શ્રી અનંતરાય સ્વર ભાવનગરના નિવાસી શ્રી દલસુખરામ
મંડલે જન્મ ઇસ્વી. ૧૯૧૫ સાવંતવાડી રેવાશંકર નાયક - ભાવનગરના સંગીતકાર કોલ્હાપુર)માં થયો હતો. તેમના પિતાશ્રી શ્રી દલસુખરામ નાયકનો જન્મ તા. ૫-૬-૧૯૧૮ ને કિર્તનાચાર્ય હતા, જેથી સંગીતના ઉંચ સરકાર રેજ થયે હતો. વિદ્યાભ્યાસ ગુજરાતિ ૬ ધોરણ સ્વર મંડલેજમાં શિશુ વયમાં સ્કુરીત થયા હતા. સુધી કરી, સંગીતની શિક્ષા શ્રી શિવલાલ મનસુખરામ
હાઈસ્કુલમાં મેટ્રીક પાસ કરી પ્રારંનિક સંગીત
અભિનવ દર્શન સ્વર્ગસ્થ શ્રી રામકિષ્ન વઝે બુવા નાયક થા પંડીત વાડીલાલ શિવરામ (અમદાવાદ)
દ્વારા સંપાદિત કર્યું. ત્યાર પછી ઊચ સંગીતની પાસેથી સંપાદન કરેલ હતી અને નાટય રંગભૂમિને
તાલીમ પંડીતવામનરાવ પાધ્યાય બુવા પાસે લીધી. પણ પચીસ વર્ષ નો અનુભવ છે.
મહિલા કોલેજ ભાવનગરમાં સંગીત આચાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #441
--------------------------------------------------------------------------
________________
:30:
પદે નાકરી કરી રહ્યા છે. અને સૌરાષ્ટ્રમાં ૨૫ વર્ષથી નિવાસ કરે છે. અને ખાસ ગામી, સિતાર વાચેલીન દીલબા, દાઝ્મોનીયમ, નખલાં યાદિ વાદન પર પ્રભુત્વ ધરાવે છે.
ભાવનગરના ફલા તા.
ભાવનગરના હારમાનીય વાદક ડા વિજયશંકર શ્રી ભટ્ટ :સાધક ડાકટર વિક્રયાકર સબ્ઝનો જન્મ ૨૦-૧-૧૯૦૨ માં ભાણવડ ગામમાં ઉચ પ્રશ્નારા પરિવારમાં થયા હતા. ૧૯૨૫ની સાલમાં ડાકટરીની એમ. ખી, ખી, એસના પરિક્ષા ઊતીર કરી ડાકટરી વ્યવસાયમાં સારી નામના પ્રાપ્ત કરી, અને સાથે। સાથે બાલ્યવયથી સંગીતની ઉચ્ચદીનાંક સાધના સાધવામાં સચ્ છાન વ્યતિત કરવા લાગ્યા. સંગીતની દીશાળા વાદનની 'ચ શિક્ષા જામનગરના શ્રી રાજાભાઇ ચારણ પાસેથી પ્રાપ્ત કરી, દીલરૂબા ત્થા હારમાનીયમ વાદન પર અદભુત પ્રભુત્વ ધરાવ્યું. કચ્છના ઉસ્તાદ લાલભાઇના પણ સમાગમમાં ભાવી ગયા હતા. હારમોનીયમની શિક્ષા શ્રી અલારખભાઈ પાસેથી પણ ગ્રહણ કરેલી,
કચ્છના સંગીતાચાય સંગીતાચા ખાન સાહેબ તાલખાં :– ૭માં જન્મ થયા હતા. હાલમાં
ગ્વાલીયર ઘરાનાના ઉમદા કલાકાર હતો. લાલખાંએ
સંગીતની શિક્ષા મશહુર ઉસ્તાદ નાસીરખાં પાસેથી
સ ંપાદન કરી હતી. શ્રીમાન કાશ્મીર નરેશના પખવાજી તરીકે પણ લાલખાંએ નોકરી કરેલ હતી. અને ત્યાર પછી લાલખાં ગ્વાલીયર નરેશ પાસે રહેતા હતા. ઉસ્તાદ નાસીરખાંએ પખવાજ તથા ગાયકીનું ઉંચ જ્ઞાન લાલખાને આાપી. પાતાની દીકરી લાલાની ગાયકી તથા યાન રશૈલી ઉપર પ્રસન્ન થઈ પરણાવી હતી. શ્રગ ૧૯૫૦માં લાલખાજી સ્વર્ગવાસી થયા
શ્રી
શ્રી માઠુનલાલ આર. કાપડી :મેહનલાલ આર. કાપડીતે જન્મ સ્ત્રી. ૧૯૧૬માં ભાવનગરમાં થયેા હતે. ભાવનગર હાઇસ્કુલમાં ચાર ઇંગ્લીશના અભ્યાસ કર્યા પરંતુ સ ંગીત પ્રત્યે
બાહ્ય વર્ષથી પ્રેમ હોવાથી વિદ્યાભ્યાસ છેડી દીધા. સગીતના પ્રાર્ ભિક સરકાર પિતાજી તરથી મળેલા હતા. સંગીતની ઊઁચ ત્તાલીમ શ્રી બાલક્રીષ્ન કપિલેશ્વવરી જીવા તથા વામનરાવ ઠાકર પાસેથા ગ્રહણ કરી હતી. “ શ્રી સૌરાષ્ટ્ર સંગીત વિદ્યાલય ” ના આચાર્ય છે. તેમના પુત્ર શ્રી હરિહર કાપડી ગ્રેજ્યુએટ છે. અને વાયેાલીનની વાદન સાધનામાં તેમનું જીવન વ્યતિત કરે છે. ટવીન પનાએ તેમની એક કા પ્રસિંહ કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભાવનગરના વાયેાલિન વાદક શ્રી બચુભાઈ એન. પટેલ :- શ્રી બચુભાઇ પટેલનો જન્મ ૧૦-૧૦-૧૯૦૬માં ભાવનગરમાં 'ચ ધનિક પરિવારમાં થયો હતો. ચાર ઈંગ્લીશ સુધી વિધાભ્યાસ કરી સગીતની વાયેાલીનની તાલીમ શ્રી બ્રૂમ્બુકા ( મીઠું ખેંડવાળા ) તથા શ્રી બાબુલાલ અંધારીયા પાસેથી ગ્રહણ કરી.
સંગીત કલાકાર શ્રી સૂર્યકાંત વે:- = સૂર્યકાંત દવેના જન્મ સન ૧૯૩૩માં સૌરાષ્ટ્રના ગામમાં થયા હતા. દવેએ સગીત પ્રત્યે
વઢવાણ
અભિરૂચી વારસામાં સંપાદન કરી હતી. અને
શાસ્ત્રીય ગીત કલા । શિક્ષા શ્રી શાંતિલાલ પાતાની સ્વર રચના પ્રસારિત કરતા, શ્રી વેજી વ્યાસ પાસેથી મણ કરી, ઉઢીયા પરના કાર્યક્રમો
રેગડાના નામી કલાવત છે.
કવિરાજ શ્રી દિનકરરાય કે. ભટ્ટ “ મીન પિયાસી ” તેમનુ મુળ વતન ચુડા છે, તેમન પિતાશ્રી સ્વ. કેશવલાલ પેાપટભાઈ ચુડાના રાજ્યવૈદ હતા. અને સ્વ. ઝંડુ ભટ્ટજીના ભત્રીજા થાય, શ્રી મનપીયાસીએ નેશનલ મેડીકલ પાલેજનુ’ ઇન્ટર એલ. સી. પી એસ.. પાસ કરી પેાતાના પિતાશ્રીના વૈદકીય ધંધામાં સોંકલિત થયા. અને કાવ્ય રચનાની સાધનામાં તેમનું જીવન વ્યતિત લાગ્યા, કાવ્ય રચના રચનીએ “મીનપિયાસી ’ જીવનને સાચે આનંદ છે. શ્રી મનપિયાસીકે
કરવા
જીના
www.umaragyanbhandar.com
Page #442
--------------------------------------------------------------------------
________________
: ૩૭૭:
તેમના શબ્દ ભાવના પ્રાધાન્ય ગ્રંથ “વષે જલ”નું પ્રસ્થાન ઈત્યાદિમાં સમય સમય પર પ્રકાશિત થાય. સર્જન કરી, ક વની દુનિયામાં પોતાનું પ્રણવ છે. “ઉલ્લાસ” ના માસિક અંકનું અવલોકન સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાહિત્યની ભાષા શબ્દ છે. કરવાથી હાસ્ય કલાને ખરખર ૫રિચય થશે તેઓ અને સંગીતની ભાષા પર છે, સંગીત અને મસ્ત ફકીર, મીનપિયાસ, શ્રી લાભશ કર ઇત્યાદિ સાહિત્યને સુમેળ સંબંધ છે.
કવિઓના સમાગમમાં આવી ગયા છે. હાલ તેઓ
સીનીયર એકાઉટન્ટ રેહવે એફીસરની કાર્યવાહી કરે કવિ જટિલરાય કે વ્યાસ ..જન્મ કેટડા છે. ભારતની લલિત કલા પ્રત્યે મ ન ધરાવે છે. આ સાંગાણીમાં થયો હતો જટિલરાયે ભાવનગરની શામળદાસ કોલેજમાં બી એ. સુધી વિદ્યાભ્યાસ સંગીત જાદુ થા હાસ્યરસને રાજા શ્રી ક" કાવ્ય સર્જન થા કાવ્ય પ્રકાશનમાં પોતાને શ્યામસુંદર આર. પુરોહિત :- સૌરાષ્ટ્રના સમય વ્યતિત કર્યો. ભારતના ભિન્ન ભિન્ન માસિક સંગીત જાદુ હાસ્ય રસના બાદશાહ શ્રી શ્યામસુંદર સામયિકોમાં કાવ્ય રચનાઓ , સમય સમય પર પુરોહને જન્મ ભાવનગરમાં થયો હતો. સંગીત પ્રકાશિત થાય છે. તેમણે કાવ્ય રચનાને એક હાસ્ય, જાદુના સફલ સર્જક શ્રી પુરોહિતજીની ગ્રંથ પણ પ્રકાશિત કર્યો છે.
કલાથી સૌરાષ્ટ્રની જનતા અજાણ નથી, તેમણે
સંગીત વિલા જાદુવિદ્યા, થા હાસ્યકલા, એ ત્રણે ભાવનગરના કવિશ્રી. અબ્દુલકરીમ. સી. કલાનું દર્શનાત્મક શિક્ષણ તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી કુરેશી “મુકબિલ”:- જન્મ ૨૪-૬-૨૫ના રોજ શ્રી રતીશંકરભાઈ પાસેથી સંપાદિત કરેલું. શ્રી ભાવનગરમાં થયો હતો. ભાવનગરની હાઇસ્કુલમાં રતિશંકરભાઈએ સંગીત, નાટયની રંગભૂમિ. જાદુઈમેટ્રીક સુધી વિદ્યાભ્યાસ કર્યો હતો. સાહિત્ય તથા કલા, અને હાસ્યકલાના પ્રખંડ વિદ્વાન હતા. તે કાવ્યના ઉચ સંસ્કારનો વારસો તેમના વડીલ બંધુ સારી કળાને વારસો ભાઈશ્રી શ્યામસુંદર પુરહિતમાં પાસેથી સંપાદિત કર્યો હતો. ભાઈશ્રી “મુકબિલ”ની ઉતરી આવ્યો, અને સમસ્ત ભારતની વિશ્વ યાત્રા કાવ્ય રચનાઓ ભારતના ભિન્ન ભિન્ન માલિકે તથા કરી પોતાની કલાનો પરિચય કરાવી કલાપ્રેમી પેપરમાં પ્રકાશિત થાય છે. તેમણે તેમના “પમરાટ” જનતાને મેહમુગ્ધ થા હ ય રસને ૨સ ગુલાંય નામના પુસ્તકનું પ્રકાશિત કરેલ છે. અને બીજી આનંદ વિભેર કરી દેતા હતા, તેઓએ પોતાની પુસ્તક “મધમધાટ થોડા સમયમાં પ્રકાશિત થશે. કલાનું દર્શન મુ બઈ, અમદાવાદ, કલકત્તા, નાગપુર ભાવનગરની રે ઓફીસમાં નોકરી કરે છે. કાવ્યના ઇસ્ટ આફ્રિકા, નરેબી, દિલ્હી ઈત્યાદિ સ્થળોએ સંસારમાં તેમનું અમુલ્ય અનોખું સર્જન છે. કર્યું હતું. શ્રી શ્યામસુંદર સારાયે સૌરાષ્ટ્રના જાદુગર
હારમોનીયમ વાદક, ત્યાં તબલાવાદનાચાય છે. સૌરાષ્ટ્રના સાહિત્યકાર શ્રી મહાસુખરાય તેમની હાસ્યરસની “ટવીન રેકર્ડ કંપનીએ પ્રસિદ્ધ આય. પટ્ટણી :- જન્મ તા. ૧૮-૮-૧૯૦૯ માં કરી છે શ્રી શ્યામસુંદર પુરોહિત ભારતના એક પ્રથમ વેરાવળ ગામમાં થયો હતો. સાહિત્ય થા કાવ્ય કક્ષાના કલા ઉપાસક છે. કલાનો સારો વાર તેમના પિતાશ્રી ઈછોકર દ્વારા તેમના વારસામાં આવ્યો હતો શ્રી પટ્ટણીએ ભાવનગર સૌરાષ્ટ્રના સંગીત સાધક શ્રી બી. એ. એલ. એલ. બી સુધીનો અભ્યાસ કરી, અમલ, ભટ્ટ. :- ભાવનગર | શ્રી. અમલ ભટ્ટ સાહિત્ય તથા કાવ્ય કલાની સાધનામાં તેમનું જીવન સંગીતની “સપ્તકલા માં રાંગતીક સંરયામાં સમર્પિત કર્યું. તેમના સાહિત્યના લેખો થા કાવ્ય સંગીતનું માર્ગદર્શન કર્યું હતું. આ નવોદિત ભારતના પ્રકાશિત થતા માસિક કુમાર, હલાસ, સંગીત કલાકાર તેના ગંભીર ગહન અને માયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #443
--------------------------------------------------------------------------
________________
:IGN :
વાથી સંગીત રસિકામાં ટુક સમયમાં સારી ચાહના સપાદન કરી શક્યા છે. તેમાં સંગીતનું ઉંચ અભિનવ દ્શન શ્રી. પુરુષોતમ ઉપાધ્યાયની રાહબરી નીચે લઈ રહ્યા છે. સગીતના ક્ષેત્રે આજ તે ઉંચ સાધના કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રના સગીત સાધક શ્રી, ખાલકૃષ્ણ દાઢા – બરોડાના સુગમ સ'ગીત ક્ષેત્રે આ એક અગ્રણી સંગીત કલાકાર સૌરાષ્ટ્રના વતની છે. સંગીતની પ્રવૃત્તિ એમને વારસાગત મળી હોવા ઉપરાંત એમણે પ્રાથમિક તાલિમ પણ લીધી છે. છેલ્લા દસકાથી તેએ આકાશ વાણી અમદાવાદ વડાદરા પરથી સંગીત કાર્યક્રમા પ્રસારિત કરી રહ્યા છે. આકાશ વાણીના ભાઇટ મ્યુઝીક કાન્સર્ટમાં એમણે સક્રિય ભાગ લીધા છે. તે ઉપરાંત તે સ્વતંત્ર રીતે સ્વરનિયોજન પશુ કરે છે. વ્યવસાયે સરકારી કચારી છે.
લોક સંગીતના સિતારા સ્વર્ગસ્થ શ્રી તૈમુભાઈ ગઢવી : – સૌરાષ્ટ્રના લેકસ ગીતના ઉપાસક શ્રી હેમુભાઈને સારાયે લેાક સંગીતને વારસો તેમના કુટુંબ પરિવારમાંથી સંપાદિત થયે। હતા, લેાક સ ́ગીતના મહાન સાધકને મધુર સ્વર સમય સમય પર રાજકાટ રેડીયો દ્વારા પ્રસારિત થાય છે અને તેના લોકગીતેાની રચના માનવ જીવનની મારપાર ઉતરી જાય છે. તેમની ગ્રામોફોન રેકોર્ડ પશુ પ્રસિદ્ધિ પામી છે. અને પોતે રંગભૂમિમાં પણ પોતાના અભિનય દર્શનથી જનતાને આન ંદવિભાર કરી દેતા, તેઓ હમણુંજ સ્વર્ગવાસી થયા છે પણ તેમની “લા સ’ગીત”. વાણી સૌરાષ્ટ્રમાં અજર અમર છે.
સૌરાષ્ટ્રના સંગીત વિશારદ શ્રી મુકતાબેન વૈદ્ય - સૌરાષ્ટ્ર નિવાસી શ્રી મુક્તાબેન વૈદે ભાવનગરની દક્ષિણામુર્તિમાં વિદ્યાભ્યાસ કરી સૉંગીતની તાલીમ શ્રી મુળશંકરભાઇ પાસેથી સ’પાદિત કરી હતી તેમના કુટુંબમાં સંગીત પ્રત્યે પ્રેમ હાવાથી બાહ્ય વયમાં સંગીતના ઉંચ સંસ્કાર જાગૃત થયા હતા. તેમણે “વે યુનિવરસિટી”માં સંગીત વિષય સાથે એમ. એ ક્ર્સ્ટ કલાસ પાસ કરેલ છે. રાજકોટમાં “સંગીત નાટય નૃત્ય ભારતી”ના સંગીત અધ્યા પિકા છે. શ્રી મુક્તાખેત વૈદે ‘સંગીત પ્રવેશિકા ’’ નામના ઉત્તમ પુરતકનુ પ્રકાશન કરેલ છે. રાજકોટ રેડિયો સ્ટેશનેથી તેમના સ'ગીત પ્રાગ્રામ પ્રસારિત ચાય છે.
સંગીત સાધક શ્રી. ચન્દ્રવદન ધેાળકીયા જામનગર :- કચ્છની સુકી ધતી સંગીતના ક્ષેત્રે લીલીછમ છે. એ શ્રી ચંદ્રવદને પ્રતિપાદિત કર્યું છે. ત્રણ વર્ષથી રાજકોટ કેન્દ્ર પરથી તેમના મધુર સ્વર ગુજીત થયા છે. બાર વર્ષની બાહ્ય વીજયામાં તે સારૂં નામ ધરાવે છે. સ'ગીતના જાહેર કાયક્રમ આપતા આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
કચ્છના સગીતકાર શ્રી શરદ અજંતાણી કચ્છના સગીત કલાકારામાં અગ્રગણ્ય એવા શ્રા શરદ અંતાણી છેલ્લાં દસ વર્ષથી આકાશવાણી પરથી સ’ગીતના ઉંચ કક્ષાના ભાવના પ્રાધાન્ય ગીતા ગાતાં આવ્યા છે. રેડીયેા સિવાય ગ્રામોફેશન કર્યું પણ પ્રસિદ્ધ થઈ છે. સંગીતની ગાયકો ઉપરાંત ફીમ સંગીત ક્ષેત્રમાં પણ સ ંગીત નિયેાજન પણ ભાઇ અંતાણી કરી રહ્યા છે સ’ગીતની
સૌરાષ્ટ્રના સંગીત કલાકાર શ્રી જનાર્દન રાવળ – સૌરાષ્ટ્રના સંગીત સાધક શ્રી જનાર્દન રાવળ કાયદાના સ્નાતક વ્યવસાયે સરકારી કમ ચારી હાવા છતાં સગીત પ્રત્યે જીવંત રસ ધાવે છે. માધુર્યંમય ગભિર અવાજ ત્થા ગીતાનાં ભાવવાહી ગાયકીથી જનતાનું મન મનેામુગ્ધ કરી દે છે.
મૈરબી (સૌરાષ્ટ્ર)ના મશહુર સ’ગીતાચાય શ્રી મધુસુદન આચાર્ય :- શ્રી મધુસુદન આચાય' મેટ્રીક સુધી વિદ્યાઅધ્યન કરી સંગીતની ઉંચ શિક્ષા સ્વર્ગસ્થ ખાનસાહેબ શ્રી અબ્દુલકરીમખાં પાસેથી પ્રાપ્ત કરી સ ંગીતની મા'તામય ગાયકી દ્વારા સારાયે ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, આજથી
www.umaragyanbhandar.com
Page #444
--------------------------------------------------------------------------
________________
પચીસ વર્ષ પહેલા “ કિનાર” નામની ફિલ્મનું કોઈ પણ ભાઈ બહેનને મદદ કરવા તેઓ સદાય સર્જન કર્યું હતું.
ઉત્સુક હોય છે.
સંગીતજ્ઞ શ્રી યશવંતભાઈ છે. ભદ્ર :- ભારતીય સંગીત સંસારમાં શ્રી યશવંતભાઈએ લેખક-શ્રી હસમુખ ડી વિરાણી સપ્તકલા સંગીતના ઘણાએ સંગીત શિષ્ય શિયાઓ તૈયાર ભાવનગર : આ સંગ્રહમાં અનેક કલાકારે કરેલ છે કે જેના નામ શ્રી સુશીલાબેન દિવાકર, પરિચય જેમણે આપ્યો છે, તે શ્રી યશવંતભાઈ શ્રી મહેન્દ્રકુમાર ગોહિલ, શ્રી દારા મહેતા, શ્રીમતી ડી. ભટ્ટ ભાવનગરના વતની છે અને તેમની જન્મ કેટીએન ભરૂચા, દયાદિ ઇત્યાદિ તારીખ ૨૨-૨-૧૯૧૪ છે.
ની યશવંતભાઈ ડી. ભટ્ટ વિષે અન્ય જે શ્રી યશવંતભાઈ માત્ર સારા સંગીતકાર છે. માહિતી અમને મળી છે તે પણ અહિં રજૂ કરીએ એટલું જ નહિ પણ સંગીત શાસ્ત્રના સારા અભ્યાસી છીએ:- સંપાદક, અને લેખક છે. સંગીતનો શોખ તેમને નાની વયથી જ હતો અને પંડિત એમકારનાથ ઠાકુરનું શિક્ષણત્વ
શ્રા. ભટ્ટજીયે અહરનિશ સંગીત સાધવાની તેમણે ગ્રહણ કરેલું. તેમણે દર રહીને પણ પૂજ્ય ઉપાસના કરી સમસ્ત સંગીત સંસારમાં સારી પંડિતજીની કલા અને સાધના નજર સમક્ષ રાખી ખ્યાતિ સંપાદન કરે છે. શ્રી. ભટ્ટજીયે સમસ્ત વિશ્વના અને પિતામાં તેનું સિંચન કર્યું સામાન્ય રીતે થોડી મહાન સંગીતાચાર્ય સ્વ. પંડિત ઓમકારનાથજી ઘણી સિદ્ધી મળ્યા બાદ માણસને જે પ્રસિદ્ધોને ઠાકુરનું શિષ્યત્વ પ્રેમાદશ ભાવથી પ્રહણ કર્યું છે. મોહ થાય છે તેનાથી સદાય દૂર રહી શ્રી યશવંત વિણધારીની તથા ગુરૂશ્રીના અસિમ આષિશથી શ્રી. ભાઈએ પિતાની સાધના ચાલુ રાખી છે. તેઓ ભટ્ટજી સિતાર, દલરૂબા, વાયોલીન, મેંડલીન, એક અછા દિલરૂબા વાદક ઉપરાંત સિતાર, તારશહનાઈ, રાઈસેક્રેટા, બ સરી, હારોનીયમ, વાયોલિન જેવાં અનેક વાદ્યો વગાડી જાણે છે. ઈત્યાદિ સંગીત વાદ્યો પર પોતે બહુજ સારું તેમણે આકાશવાણી રાજકોટ ઉપરથી કાર્યક્રમો પ્રભુત્વ ધરાવે છે, તેમજ સુગમ સંગીત તથા આપેલા છે.
શાસ્ત્રીય ખ્યાલ ગાયકી ઉપર પણ સારી સાધના
સંપાદન કરેલી છે. અને રાજકોટ રેડી સ્ટેશનથી શ્રી યશવંતભાઈનો મૂળ શોખ સધન અને પણ તેમણે તેમના સંગીત પ્રોગ્રામની સુંદર ગાયકીની સંગીત વિષયક લેખો લખવાનો છે. સંગીતને લગતાં રજુઆત કરી હતી, શ્રીમાન પંડીત કાશીનાથ જાણીતા માસિકે "સંગીત”, “સંગીત કલા વિહાર” તુલપુલે સંગીતાચાર્યજીયે ભટ્ટજીની ગાયકી શ્રવણ
ગિણી અને કલાવંત અને “ સંગીતકલા” કરી રેડીયો સંગીત પ્રોગ્રામ દ્વારા તેમને એ ભાસ વગેરેમાં અવારનવાર તેમના લેખો પ્રસિદ્ધ થાય છે. થયો કે શ્રીમાન પંડીત ઓમકારનાથજીનું સંગીત આ લેખો ભારતીય સંગીતના સંસારમાં ઘણા રેકેડીંગ ચાલી રહ્યું છે, પણ પાછળથી તેમને ખબર ઉપયોગી સિદ્ધ અને અગત્યના છે અને તેનું મહતવ પડી કે ભાવનગરના શ્રી ભટ્ટજીને સંગીત પ્રોગ્રામ અક તુ હોય છે.
છે. રેડીયે સ્ટેશન પર પ્રોગ્રામ સમાપ્ત થતા રેડીયો
ડાયરેકટર શ્રી. પુહિત દ્વારા મારા જીવનનો પરિચય શ્રી યશવ તભાઈ ભારતીય સંગીત ક્ષેત્રમાં ઘણું કરાવ્યો અને શ્રી. સુલપુલે સંગીતમાં આ૫ સિદ્ધિ જ માન ધરાવે છે. શ્રી ભદ્ર ભાઈ સ્વભાવે ઘણાં તથા કિતિ સંપાદન કરો એવું હું મારા હૃદયના નમ્ર અને સેવાભાવી છે. સંગીતના ક્ષેત્રે કાર્યકર્તા ભાવનાથી છું છું.
ઓમકારનાથનું સંગીત
ઉપયેગી સિદ્ધ અને સંસારમાં ઘણા રેકેડીંગ ચાલીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #445
--------------------------------------------------------------------------
________________
:3Q:
શ્રી શવ'તમ ડી. ભટ્ટની સંગીત લેખન લા કૃતિઓ ભારતિય સગીત સ'સારના ધણા સ ́ગીત માસિકામાં સમય સમય પર પ્રકાશિત થાય છે, જે સ'ગીત કલા કૃતિયા ઘણીજ સુંદર તેમજ શબ્દ ભાવના પ્રાધાન્ય છે, જે કલા પ્રકાશન સંગીત'' ચિરસ યુ. પી, સંગીતકલા વિહાર ’' મુંબઇ, “ સ ંગીત કલા ” ગ્વાલિયર, “ રાગિનિ હાયરસ યુ. પી, “ સંગીત કલાવત ’, વર્ષા, “સગીત માધુરી ' બનારસ ઇત્યાદિ સોંગીત માસિકમાં
પ્રશ્નાશિત થાય છે. ભાઇની ગીત કલાકૃતિમાં ઉપનામ “ યશર’ગ’* ધરાવે છે, શ્ર ભટ્ટજીની સંગીત રચનાઓ પ્રત્યે ભારતિય સંગીત સાધકે બણુંજ માન ધરાવે છે.
શ્રી ભટ્ટજીએ ભારતના ઘણાંયે સ ંગીત વિદ્યાનાના સ'પ'માં આવી સ'ગીત વિદ્યાના સારા અનુભવ પણ સોંપાદિત કરેલ છે. જેના નામેા સ્વ. પંડીત ઓમકાર નાથજી ઠાકુર ગુરૂશ્રી, પંડીત જસરાજ, માસ્તર વસત, શ્રી દેવધરજી, સ્વર્ગસ્થ પ`ડીત ફીરાજ ક્રામજી, સ્વસ્થ ખાન સાહેબ અબ્દુલકરીમખાં, શ્રી એસ. એ. હાડકરજી, શ્રી એન. વી. ગુણે, શ્રી ક્રાશીનાથ તુલપુલે, રઘુનાથ તલેગાવકર, શ્રી મુકુંદ ધાણેકર, સ્વસ્થ મહારાણા પ્રભાતદેવજી, શ્રીમાન ધરમપુર મહારાજા વિજય દેવજી સાહેબ, શ્રી કુમાર શ્રી નરપતસિંહજી, શ્રી પંકજ મક્ષિક, શ્રી પંડીત ફીરાજ દસ્તુર, શ્રી મેાહિલે સીસ્ટર્સ, શ્રીમતી સુધાદિવેકર, પ'ડીત બાલક્રીષ્ન, કપિલેશ્વરી મુવા. શ્રી કૃપાલાનંદજી મહારાજ પ્રત્યાદિ મહાન ગુણીના સમાગમથી મારા સગીત છાત્તમાં નવું. સન મળ્યું,. સંગીતમાં સાધના સિવાય સિદ્ધિ મળતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નથી, સાચા સંગીત સાધકની પાસે વિશ્વની મહાન સિદ્ધિએ આપ મેળે નાચતી ગાતી આવે છે. સ ંગીંત એ સમુદ્ર છે. તેને પાર કાષ્ટ પામી શકયું નથી.
નાદ સમુદ્ર તરનકા સરસ્વતિ કિન વિચાર, દા તુએ કાંધે ધરી તેાય ન પાયા પર
શ્રી યજ્ઞાવંત ભટ્ટ રેલ્વે એકાઉન્ટ ઓફીસમાં ભાવનગર પરામાં નેકરી કરે છે, અને રેવેની સખ્ત
નેકરીની સાથે દિનરાત સંગીત કળાની સાધનાને પણ અભ્યાસ કરે છે, મીરાં સંગીતાંજલી નામનું અપ્રકાશિત હસ્તલેખિત પુસ્તક પણ પ્રગટ કરાનાર છે.
શ્રી ભટ્ટજીના સંગીત સંગ્રહમાં અમુલ્ય સંગીત મશે। ત્યા ગ્રામોફોન રેકડૅમાંંતુ' સંગ્રહ સ્થાન છે.
ભટ્ટજીના સંગીતના સુત્રા
સંગીત એ માનવ જીવનને આનંદ છે. સંગીતથી જીવનનું દુખ ભૂલી જવાય છે. સંગીત એ માનવ જીવનનુ સાચુ' બન છે.
સગીતથી માનવ જીવનના શગ નિવારણ
ચાય છે.
સંગીત એ પરમાત્માને પ્રસન્ન કરવાનુ અમુલ્ય સાધન છે.
સંગીત એ માનવ જીવનને સાચા સાથી છે.
www.umaragyanbhandar.com
Page #446
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના યાદગાર પ્રસંગા ભૂતકાળના સંસ્મરણા
આદર્શ વહીવટી અધ્યક્ષ
સર પ્રભાશંકર પટ્ટણીનું નામ એક પ્રખર રાજપુરુષ તરીકેસુવિખ્યાત છે. અંગ્રેજ સત્તા પૂરબહારમાં હતી અને ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ પણ મધ્યાહને હતી. તે વખતે સરકારના વિશ્વાસુ તરીકે રહેવું અને ગાંધીજીને વિશ્વાસ પણ ભાગભાર પ્રાપ્ત કરવા તે સરલ નહેાતું મેબી હાઇસ્કૂલને એક અદના શિક્ષક ભાવનગર રાજ્યગ દીવાન અને, ઇન્ડિયા કાઉન્સિલને સભ્ય અને મુંબઇના પ્રધાન મડળના સભ્ય અને, ભાવનગર રાજ્યને એડમિનિસ્ટ્રેટર બને, અને ભાવનગરને દીવાન બતી પેાતાનું નામ આદર્શો નહીવટ કર્તા તકે ।શન કરે તે દશ્યેા વિરલ વ્યક્તિએ નાં લલાટે લખાયાં. હૈય છે. આવી એક વ્યક્તિ પટ્ટણીસાહેબ હતા. આવી વ્યક્તિનું વ્યક્તિત્વની જાવલ્યમાન ડ્રાય ત્યારે તેમના જીવનમાંથી કાંઇક ગ્રહણુ કરવા જેવું હાય તે! આપણે ચણુ કરવું ઘટે.
ભાવનગરના દીવાનપદે હતા ત્યારની મા વાત છે. આશરે ૧૯૨૪-૨૫ની વાત છે, વરસ કાંઇક નબળું વસૂલાતી અધિકારી વસૂલાતનેા ખેડૂત પાસે તકાદો કર, મામલતદાર રાજ્યના આદેશ પ્રમાણે વસૂલ!ત કરવામાં કાંઇક સખ્ત કરે. ખેડૂત નબળેા એટલે વસુલાત ભરપાઇ કરી શકે નહિ. કાઇએ કહ્યું કે મૂંઝાય છે શા માટે, જા પટ્ટણીસાહેબ પાસે, તારું કામ થઈ જશે ખેડૂત હિંમત કરી પટ્ટણીસાહેબ પાસે પહેચ્યા પટ્ટણીસાહેબ પાસે સૌ કાઇ જ શતું એ તેમની વિશિષ્ટતા હુ ી ખેડૂતે બધી હકીકત કહી સંભળાવી, પટ્ટણીમાહેષે સાંભળી લીધી પછી બે ત્યા અલ્યા, ભાઇ તારે કેટલી વસૂલાત ભરવાની રહે છે’? ખેડૂત ખેલ્યા સાહેબ આશરે સે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
- પી. સી. મકવાણા
રૂપિયા ભરવાના રહે છે. પટ્ટણીસાહેબે ક્ષણવાર વિચાર કરી કહ્યું કે ‘તારી સ્થિતિ કાંઈ ક નબળી છે. તે હું સમજી શકયો છું પણ આ તા ગયતી વસુલાત છે તેમાં આંધ છેડ કરી શકાય નહિ. જા પચાસ રૂપિયા હું આપું છું અને પચાસની તું
સગવડ
કરી દરખારી લેણું ભરપાઇ કરી આપ.
ખેડુતનેપટ્ટણી સાહેબે પાતા થકી રૂા. ૫૦ આપી
વિદાય કર્યાં. ખીજે દિવસે હૈાંસભેર મામલતદાર કચેરીએ જઈ દરબારી વસુલાત ચૂકતે કરી દીધી. આવા દૂર દેશી કારભારી જ્યાં હોય ત્યાં રાજા રાજ્ય અને પ્રજાનું ક્ષ્ણુ જ સ’નવી શકે. પ્રસ`ગ નાા સરખા દેખાય છે. પણ વહીવટકર્તા માટે ઉમદા આદર્શ અવશ્ય પૂરા પાડે છે.
ઉદાર દિલ
૧૯૩૦
સને ની વાત છે. ઇંગ્લેંડમાં મજૂર પ્રધાન મંડળ સત્તા સ્થાને હતું. ગાળમેજી પરિષદ માટે લંડનમાં તૈયારી થઇ હતી. હિન્દુસ્તાનમાં લે વિલિગ્ડન હતા. ગવર્નર-જનરલ તરીકે કેંગ્રેસ અને ગાંધીજી પ્રત્યે પૂરી નફરત હતી. પણ બ્રિટીશ સરકારની ઇચ્હા ાંગ્રેસ પરિષદમાં ભાગ લે તેવી ભૂમિકા તૈયાર કરવાની હતી ગાંધીજી સીમલા આવ્યા હતા. ગવ. જનરલને મળવાનુ હતુ. પટ્ટણીસંહેબ પશુ તે અરસામાં સીમલા હતા. સીમલામાં એવા સરકારી નિયમ હતેા કે વાસરાય ભવનથી અમુક સ્થળ સુધી જ વાઈસરાય અને શકાય પછી સેનાધિપતિ સિવાય મેટરમાં જપ્ત રીક્ષાને ઉપયેગ કરવાને રહે એક દિવસ સાંજે વાઈસરોય કરવાની મેલ ત્યારે જોગાનુ જોગ
www.umaragyanbhandar.com
Page #447
--------------------------------------------------------------------------
________________
પટ્ટણી સાહેબ પણ રીક્ષામાં કરવા નીકળતા બંનને પિતાને ખાસ માણસ એકલી જામસાહેબની તબિયત ભેટો થઈ ગયે વાઈસરોયે ગાડી ભાવતા પટણી- બાબત ખબર કઢાવી. જામસાહેબ સ્વસ્થતાથી સાહેબે પશુ વાહન રોયું વાઇસરોયે સાથે તેમના પથારીમાં સૂતા હતા. ખાસ પ્રતિનિધિઓ ઉપસ્થિત સેક્રેટરી ત્રર્સન હતા. તેમના તરફ જોઈને વાઇસરોયે થઈ જોમસાહ અને સેનાપતિનો સંદેશ આપ્યો સ દેશ કહ્યું, “Look here Immerson' his is વાંચી સંભળાવવામાં આવ્યો. જામસાહેબ રિમતવાદને Sir Prabha shanker Pattani. Once Bufal 2416417 H 164} Two eyes a great friend of Mine at now a are a luxry, one eye is a necessity. friend of devil Gandhi' પટ્ટણી સાહેબ હાજર જવાબી હતી, તેમણે તરત પ્રત્યુત્તર વાળ્ય. કેટલી ઉમદા તીતિક્ષાવૃત્તિ અને સહન શક્તિ.
No no, My Lord I am ever a આ શબ્દ સિનિકોને પ્રેરણા આપે તેવા હેવ ઉપ૨ાંત friend of both. Then all right, દરેક વ્યક્તિ માટે મનન કરવા જેવા છે thank you” કહીને વાઇસાયે ગાડી હંકારાતી મૂકી. પટ્ટણી સાહેબ પણ તેમના મુકામે ગયા. આ
દરિયાવ દિલ વાતને ઠીક સમય પસાર થઈ ગયે. વાત ગાંધીજી ૫ સે પહોંચી ગઈ એક પ્રેસ રિપટર લેડ ઇર્વિન
૧૯૨૪-૨૫ની આ વાત છે. નિઝામને સાર્વભે મઅને વિલિંગ્ડનની સમીક્ષા કરવાનું ગાંધીજીને કહ્યું. ત્વનું ઘેલું લાગ્યું હતું. લેરીવિંગ સ થે રાજકીય ગાંધીજી તે સાગર જેવા હતા. તેમણે એટલું જ કહ્યું
અથડામણમાં આવવાનું દુ:સાહસ ખેડયું હતું. Comparision are alwaysinvidious, એઝેટેડ હાઈનેસની પદવીએ તેમને ઉન્મત્ત બનાવ્યા ક્યાં ગાંધીજીનું ગૌરવ અને વિલિન્ડનની તુચ્છતા
હતા, લેરીડિંગે રાજકીય લપડાક લગાવી તેમની પંદર પંદર વર્ષ સુધી હિન્દુસ્તામાં સૂબા અને સાન ઠેકાણે લાવી હતી. આવા ગભરામણના દિવસો સરસૂબા તરીકે રહીને ભારતનું લુણ ખાધા છતાં દરમિયાન તેમાંથી મુક્ત થવાને નિઝામે દેશના અમુક
તની ઉપેક્ષા કરવામાં તે : ઘહિત 3થા રાજપુરની સલાહ માગી હતી. આવા સલાહકારો ઊતરે તેવા નહોતા. એક રીતે તે આવી તુમાખી
પૈકી એક જામ શ્રી, રણજિતસિંહ પણ હતા. પરોક્ષ રીતે ભારતને પ્રેરણાદાયી નીવડી હતી.
હૈદરાબાદમાં રાજ્યનાં માનવંતા મહેમાન તરીકે તેમનું
સ્વાગત થયુ હતું. જામસાહેબની સલાહ તેમણે સાચા સૈનિક
શિરોમાન્ય કરી સાર્વભૌમત્વના ઘેલામાંથી મુક્તિ
મેળવી હતી. સને ૧૯૧૬ની સાલ ચાલતી હતી. પહેલે વિશ્વવિગ્રહ મધ્યાને પહોંચ્યો હતો જર્મની સામે આવા કટોકટીના દિવસે દરમિયાન થોડું બ્રિટન વિગ્રહમાં ઉતરી ચૂકયું હતું. બ્રિટિશરોએ ઘણી મનોરંજન આપવાને રાત્રે સંગીતનો કાર્યક્રમ જગ્યાએ પીછેહઠ પણ કરી હતી. જામથી રાખવામાં આવતો યુક્ત સંગીતકાર સાથે ૧૦ રણજિતસિંહે આ વિગ્રહમાં સક્રિય ભાગ લીધો હતો. સંગીતનોની મંડળી હતી. જામસાહેબે પ્રસન્ન થઈ મેસે પિટેલિયામાં તેઓ સૈન્ય વિભાગની સરદારી મુખ્ય સંગીતકારને રૂા. ૧૦૦૦ (એક હજાર) અને સંભાળી રહ્યા હતા. દુશ્મનની એક ગોળી અખને સહાયકોને દરેકને રૂ. ૧૦૦ ની નવાજેશ કરી. સખત ઈજા કરતી ગઈ. જામસાહેબને હોસ્પિટલમાં જામસાહેબની સાથે તેમના સેનેટરી શ્રી. રેવાશંકરભાઈ લઈ જવામાં આવ્યા. આંખનું ઓપરેશન જરૂરી હતા. તેમણે જામસાહેબને કહ્યું, બાપુ, આ રકમ બન્યું. એક આંખનું તેજ ગમ. બ્રિટિશ સેનાપતિએ વધુ પડતી. મેટી નથી? આવા સંગીતકારો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #448
--------------------------------------------------------------------------
________________
આપણું જામનગરમાં ઘણું છે જામસાહેબને પ્રત્યુત્તર વિદ્યાર્થીને ધમકાવતી હતી, ઠાકોરસાહેબ જઈ એક રાજવીને શોભે તેવો હતો. તેમણે કહ્યું, રેવાશંકર ચડતાં તેમણે આ દશ્ય જોઈ પૂછયું, “બહેન તમે તમારી વાત તો સાચી છે પણ આપણે કાને ત્યાં શિક્ષિકા છો ?” બહેને જવાબ આપ્યો, " સાહેબ, મહેમ ન થયા છીએ તે સમજવું અને વિચારવું ઘટે, હું શિક્ષિકા નથી પણ આ માટે રે ઈશાકડે “વિશે માં કહ્યું કે શ્રીમંતને ઘેર મહેમાન બનીએ પાડા જેગો થઈને નાના છોકરાને માર્યા કરે છે તે દીનતા દાખવ | હિ અને દીનને ઘેર મહેમાન અન રોવડાવે છે, તે મારાથી જે | જતું નથી બનીએ તે શ્રીમંતાઈને પ્રભાવ દર્શાવવો નહિ” તેથી તેને સર કરવા અહીં આ છે છું” ઠાકરઆ સાંભળી વાશંકરભાઈ ચૂપ થઈ ગયા પરંતુ સાહેબ સ્તબ્ધ બનીને આ હકીકત સાંભળી રહ્યા આ શબ્દો દરેકને મનન કરવા જેવા તો છે જ. આ છે. ત્યાં મહેતાજીને ખબર મળતાં શાળાએ આવી એક આર્ય પ્રણાલિક રામાયણ કાળથી ચાલી આવે પહોંચ્યા ડાકોરસાહેબે પૂછયું, “તમે મહેતાજી છે ? છે. દુષ્યત પણ કવ મુનિના આશ્રમમાં પ્રવેશ્યા ક્યાં ગયા હતા? શાળાએ કયારે હાજર થાઓ છો? ત્યારે આ પ્રણાલિકાને ન કર્યો હતો. જામસાહેબનું મહેતાજી વાલે મઢે જવાબ આપે, “ સાહેબ, વર્તન તદાનુસાર હતું.
ગામમાં......ગયો હતો” મહેતાજીના કહેવાને
અર્થ સાહેબ કળી ગયા પણ કેધાવેશમાં એક સાચી શિક્ષિકા
લાફા મારી દીધો અને સજા તરીકે રૂ. ૨, ડીગ્રેડ
કર્યા આઇસા બહેન તરફ ફરીને કહ્યું “બહેન તમે ઉ સ. ૧૯૦૨ના અરસાની આ કથા છે. સાચા શિક્ષિકા છો એક ભાઈ તરીકે તમને રૂા. બળવતરાય કલ્યાણરામ ઠાકોર કાઠિયાવાડ એજન્સી ના ૧૦, સાડીના આપું છું. એ જયુકેશનલ ઓફિસઃ પદે હતા. ગુજરાતી ભાષાના પ્રખર વિવેચક, કવિ અને ગધવાના તરીકે તેમનું આ વાતને ત્રણેક માસ વીતી ગયા. મહેતાજી સ્થાન પ્રથમ કક્ષાનું રહ્યું છે. મહાત્મા ગાંધીના તેઓ ડીગ્રેડ થયા તે આઈતા બહેનને રુચ્યું નહિ. ગામના બે પ્રશંસક અને મિત્ર સમાન હતા. તેમની પ્રખર અગ્રેસરની ભલામણ લઈને રાજકોટ જઇ ઠાકરસાહેબને બુદ્ધિમત્તા અને તેજસ્વિતા પારખી તેમને આઈ. મળ્યાં અને મહેતાજીને ડીગ્રેડ ક્યને હુકમ ફેરવાથી છે. એસ.માં લેવામાં આવ્યા હતા. દેરીને આવું મૂળ પગારને આદેશ કાવી પોતાને ગામ આવ્યાં. માન જવલેજ મળતું. બનારસ હિંદુ યુનિવર્સિટીના કેળવણી ક્ષેત્રે આવી આઇસાબહેનની કેટલી અગત્ય છે? સ ચાલન માટે ગાંધીએ તેમના તરફ દૃષ્ટિ દોડાવેલ પરંતુ તબિયતના કારણે તેઓ તે સ્થાનને સ્વીકાર
ખવુિં ન બનતા કરી શકયા નહોતા.
વીસમી સદીમાં સૌરાષ્ટ્ર ક્ષેત્રે જે નરરત્નો પાક્યા એજન્સીના કેળવણી સંચાલક તરીકે અવાર તેમાં શ્રી નૃસિંહપ્રસાદ, કાળિદાસ ભટ્ટ અગર ' નવાર તેમને નિરીક્ષણ અર્થે જવું પડતું. ઝાલાવાડ ન્હાનાભાઈ જેવા લાડીલા નામથી પ્રખ્યાત થયેલા વિભાગનું નિરીક્ષ શું કર લી વેળા તેઓ પાટડી કેળવણીકારનું નામ સુવર્ણાક્ષરે અંકિત થઈ ચૂકયું છે. બજાણા બાજુની એક શાળામાં જઈ ચડય. શાળા મહામના બ્રહ્મનિષ્ટ સદ્ ૨ શ્રીમન નથુરામ શર્માજી, •ાની હતી અને એક શિક્ષકવાળી હતી. સવારને પાસેથી બ્રહ્મ દિક્ષા લઈ કેળવણી ક્ષેત્રે લોક ભાગ્ય પહે૨ હતે શિયાળાના દિવસે હતા શાળામાં જતા કેળવણીનાં બીજ વાવી એક વિશાળ વટવૃક્ષમાં આકાર શિક્ષક ગેરહાજર હતા પરંતુ આઈસા નામની એક આપી સે.નગઢ લોકભારતી વિદ્યાપીઠની સ્થાપના કરી. બાઈ હાથમાં રાડ (અવારનો સાંડે) લઈને એક અમર સજk કરી અને દેશસેવા કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #449
--------------------------------------------------------------------------
________________
બાલમંદિર અધ્યયનથી માંડી વિદ્યાપીઠ સુધીની ૨૦૨ જેટલાં રજવાડા વિલીન થતા એજન્સીની કેળવણીની સળંગ અને સાંગોપાંગ એકમની કેળવણીની કેળવણી પદ્ધતિની સાથોસાથ પહેલા અને બીજાના ભૂમિકા તૈયાર કરી શ્રી મિજભાઈ તથા તારાબહેન વર્ગના દરેક રાજ્ય કેળવણી ક્ષેત્રે નિરનિસળી રીતે જેવાં સેવક-સેવિકાઓને સાથ મેળવી બાલસાહિત્યનું કામ કરી રહ્યાં હતાં પરીક્ષણ અને નિરીક્ષણ અંગે સવ ગી સર્જન તૈયાર કરાવી વ્યવહારમાં મૂકયું. પણ ભિન્ન ભિન્ન પદ્ધતિ હતી. મકાને બાબતમાં માટે સોસરા ગામ વિદ્યાપીઠ શ્રી ન્હાનાભનું આત્મ ભાગે ધણું ઘણું કરવાનું હતું ૦ ટકા શિક્ષકગણું સર્જન છે. આ મર્જનમાં તેમને શ્રી મનુભાઈ પંચોળી બિનત લીમી હતો આવી સ્થિતિ પ્રવર્તતી હોઈ તેમજ મૂળશંકરભાઈ ભટ્ટ જેવા કેળવણીને ભેખધારી તેમણે ભગીરથ કાર્યમાં સહાયભૂત થઈ મદદે લ ગી અને સાહિત્યસર્જકોનો સાથ મળી :હ્યો. શ્રી જવા અપીલ કરતાં કહ્યું કે “તમે માટીનાં ઢેફાં નાનાભાઈ પિતાને સાહિત્યકાર કરતાં કેળવણીકાર સમાન બનજો અને અન્યને બનાવજો, તેમ ન થઈ તરીકે ખપાવવાનું વિશેષ પસંદ કરતા તેમના જીવન શકે તે પથ્થર જેવા બનો અને બનાવજે, પરબર તાણાવાણામાં પૂજ્ય નથુરામ શર્માજી તથા જેવા બનશે તો પણ હું હાંડે અને ટાંકણું લઈ મહાભાગાંધીનાં જીવનસત્રો વણાઈ ગયાં હતાં આચાર સુંદર મૂર્તિઓ કંડારી લઈશ. અરે તમને સજાગ વિધિ તેમણે શર્માજી પાસેથી અપનાવી અને પ્રમાણે જેવા થવું ગમે તેવા થજે પણ ખડિયા જેવા વિચારનિધિ પૂ ગાંધીજી પાસેથી પ્રહણ કરી જીવનનું મહેરબાની કરી થશે નહિ ખડિયું નથી પોત નું તદનુસાર ઘડતર કર્યું.
ભલું કરી શકતું, નથી અન્યનું ભલું કરી શકતુ ,
નથી ખેતરનાં કામનું કે નથી સડકના કામનું. શ્રી ધાનાભાઈ કેળવણીકાર અને સાહિત્યકાર પથ્થર ઉપર ચાવવું સારું પણ ખડિયા ઉપર ચાલવું હોવા ઉપરાંત પ્રથમ કક્ષા તે ચિતક પણ હતા. તેમનું મુશ્કેલ છે. માટે તમે જે અને જેવા બનવું છે કે આગવું ચિંતન બેતાવર્ગ ઉપર ગહન અમર કરતું. તેવા બનજે પણ ખાડિયા બનવામાંથી તમારી મહ ભાત અને રામાયણનાં પાત્ર તેમનું અનોખું જાતને બચાવો. આટલે સ દેશ આપવો તમારી સાહિત્યસર્જન છે તેને ઇશ્વ વાદ, ઉપનિના સમક્ષ ઉપસ્થિત થયો છું અને આટલી અપેક્ષા બ્રહ્મવાદ અને પુરાણોનો અવતારવાદ હાનાભાઇના તમારી પાસેથી રાખી રહ્યો છું” બ્રાહમાં વ્યાપી રહ્યો દશ્યમાન થતો. સૌરાષ્ટ્રનું એકમ ૧૯૪૮ની એપ્રિલની આખરે
એક ધન્ય પ્રસંગ પૂર્ણ થતાં પરીક્ષણ અને નિરીક્ષણ બાબતમાં જામસાહેબ દારૂને ત્યાગ કરે છે. એકસૂત્રતા હજી લાવવી બકી હતી. શ્રી નેહાનાભાઈ કેળવણી પ્રધાન બનતાં વડીઆ મુકામે સૌરાષ્ટ્રના જામ શ્રી વિભાજી ઉદાર દિલના, ધર્મનિષ્ઠ કેળવણી અધિકારીઓનું એક સપ્તાહ માટેનું મિલન અને ન્યાયપ્રિય રાજવી હતા. તેમની પહેલાના જામ ગોઠવવામાં આવ્યું હતું. શ્રી હાનાભાઈ ભટ્ટ ઉપરાંત શ્રી રણમલસિંહજી કાક રાજવી હતા તે જમાને શ્રી ઉમાશંકર જોષી તેમ જ ડેકટર યાજ્ઞિક પણ જ એવો હતો કે કડક હાથે કામ લીધા દિના આ મિલન વખતે માર્ગદર્શન આપવા હાજર રહ્યા રાય ધરા વહન કરવી એ મશ્કેલ કાય હતા અને પ્રસંગોપાત ઉદબોધન પણ કર્યું હતું. નવાનગર રાજ્યનો વિસ્તાર સૌરાષ્ટ્રમાં બધાં રાજેશમાં કેળવણી ક્ષેત્રે એકસૂત્રતા લાવવા શ્રી નાનાભાઇએ મેટો હતો તેમજ જમાનાનું વાતાવરણ પ્રવાહી લાગણીપૂર્વક કામે લાગી જવા અપીલ કરી હતી. સ્થિતિમાં અમુક અંશે હતું તેથી કડક હાથે કામ તેમણે પોતાની વેદના વ્યક્ત કરતાં કહેલ કે ભાઇઓ લીધા સિવાય બીજો ઉપાય નહોતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #450
--------------------------------------------------------------------------
________________
જામ શ્રી વિભાજીત) મૃધ્ધ ગુનું ન્યાય પ્રયતાના હતા. જામનગરની ગાદીનું મુખ્ય ભૂષણુ ગણાવીએ તા રાજા અને રાજ્યકુટુંબની ચારિત્ર્યશુદ્ધિ અંગેનુ ગણાવી શકાય. અો રસ્તે ચડેલ પેાતાના યુવરાજને ગાદી ઉપરથી દક રદ કરતાં તેઓશ્રીએ આંચકા ખાધા ન હતા. આવી ઉચ્ચ પ્રકારની તેમની ન્યાયપ્રિયતા હતી.
૧૨૯૦ ના અરસાના આ મુનાવ છે. જામ શ્રી વિભાજીના જન્મ દિવસ હતા. નિયમ અનુસાર જન્મ દિવસે દરબાર ભરવામાં આવતા હતા. અને રાત્રે ખાણું પણ ગાઠવવામાં આવતું હતું. આ જન્મ વિસે સૌરાષ્ટ્રના કામ તે કાઇ રાવી હાજરી આપી જામસાહેબને વાળ કરતા. આ વખતે ગવરીદડના દરબાર સાહેબ હાજર હતા.
: 3′ ૪ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છે તે રજપૂત સમાજને ઉદાહરણરૂપ છે. તેએ શ્રીની જે કસારી થઇ રહી તે અજોડ છે. આથી તેમને પગલે ચાલી હું પણ દારૂ પીવાનુ છેડી દઉં છું.” આ પ્રસંગ પછી કહેવાય છે કે ભવિષ્યમાં જામસાહેબે દરૂને હાથ અડાડયા ન હતા.
આ ઉદાર ચરિત રાજવીમાં બીજા પશુ વિશિષ્ટ ગુણેા હતા. દીન-દુ:ખીની સહાય કરવામાં તેએ ઉદાર હાથે પૈસા વાપરતા. મસક્રાંતિ ઉપર બ્રાહ્મણ-સાધુને ઉદાર હાથે દાન આપતા કામાં વર્ષમાં એક વખત ભડાવા કરતા. ગરીબીમાં માવી પડેલ ઘણા કુટુ’ખાના પુત્રો-પુત્રીઓને પરણાવવામાં આર્થિક સહાય કરતા. દિવાળી ઉપર બાળકોને છૂટા હાથે ક્ટાકડા અને મીઠાઈ વહેંચતા સાધુ-સંન્યાસીઓ અને સતા તરક ખાસ આ બતાવતા જેથી કેટલાક પ્રસિદ્ધ સતાએ “મનગરને
સાચા
પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યુ હતુ, જેમની ગાદી આજે પણ તપી રહી છે. આમ તેઓશ્રીની ઉદારતા આદર્શ ગણાતી,
ખાણા વખતે દારૂ પણ પીરસવામાં આવતા. પૈતાની જમણી અને ડાબી બાજુએ બેઠેલ
ત્યાં
જામનગરની પ્રશ્ન તેમને પુજતી. તેમના પ્રાતિયિ ગાતી. મારા પ્રક્રિયા મેં મારી બાહ્યાવસ્થામાં સાંભળ્યા હતા. આવા પાપકારી પર દુઃખબજ અને ઉદાર દિલ રેકીલા રાજવીનાં ગુણો આજના જમાનાને અનુકુળ હોય તે રીતે અને તેટલા પ્રમાણમાં જીવનમાં ઊતારીખે તો પ ધણા ઉમદા દેવ કરો.
રાજવીને જામ માહેબ આગ્રહ કરીને દારૂની પ્યાલી આપના હતા ધાએ દારૂ પીધે, એક વખત ગવરીડના દભાર સાપે દારૂ પીધા નહિ. જામશ્રીનું ચિત્ત બધા મહેતા ઉપર હતું. એકાએક ગવરીઝના દરબાર સાžબ ઉપર ગયુ.. તેએ દારૂને અડવા નહિ, એ “કી ત નજર સમક્ષ આવતા ઊભા કાઈ પાતાના હાથે દારૂની પ્યાલી લઈ દરબાર સાહેબના માં સુધી સાવ્યા. બાર ઊભા થ ગયા. નમસાહેબને ભાવપૂર્વક વંદન કર્યુ . પાતાની ખાજુમાં તલવાર હતી તે કાઢી જામસાહેબના હાથમાં આપી કહ્યું. હજુર, આ સેવકના ગળામાં કાપ મૂકી ખાવી માર્કના કાફ તે વડે પેટમાં જાવા દ્યો. બાકી આ બનાવ ૧૯૨૭ના ડિસેંબર માસ છે. દારૂ દર્દી પીચે નથી અને પીવાતો નથી. આ ભારતમાં વાઈસ યપદે શેડ પ્રવિન હતા. લાડ શબ્દ સાંભળી જાતાબ પોતાના સ્થાને બેસીન સામાન્ય રીતે ભારત તરકે હમદર્દી રાખવા ગયા. આખી સભામાં સન્નાટે ફેલ ખ઼ ગયે।. ચેડી પ્રયાસ કરતા પણ પાસાદી ચોગઠાંમાં પડેલ વ્યકિત વાર પછી જામસાહેબ પેાતાની ખુરશી ઉપરથી ગમે ગમે તેટલે ઊંચે જે ફ્રેય પણ નીતિવિષય દરજ્જે ઊભા થઈ બેસ્યા, ‘ દરબારસો અને ભાયાતગણું મૂળભૂત ફાર કરવા તે સાવ અસમ ટ્રાય છૅ, નામ. ગવરીદડના દરબારસાહેબે જે મને બળ બતાવ્યું છતાં હમદર્દી શુય આ અક્રય નહી.
એ ટાપી નહિ ઊતર
www.umaragyanbhandar.com
Page #451
--------------------------------------------------------------------------
________________
: ૩૮૬ :
લેડ ઇર્વિન માટે મહાત્મા ગાંધીજી પણ ઊંચું દળાતું હતું, ઠેકઠેકાણે સૌરાષ્ટ્રના લેક દ ખડી માન ધરાવતાં પરંતુ આ માન ઉદાર માનસવાળા માનવી તરીકેનું હતું ગાંધીજી લોડ ઈર્વિનને Tall and thin christion @21 za Hidal feel
આવું દશ્ય જેવાને અને તેનું વર્ણન-વૃત્તાંત કહીને તેમના પ્રત્યે આદર ધરાવતા લેડ ઇર્વિન
પિતાના પત્રોમાં લેવા માટે કેટલાક વર્તમાનપત્રોના ૧૯૨૬ થી ૧૯૩૧ સુધી હિંદના ગવ. જનરલ અને
તંત્રીઓ આમંત્રિત દરજે જામનગરમાં આવ્યા વાઈસરોય પદે હતા. આ સમય દરમિયાન દાંડીકૂચ'
| હતા. દરેક વૃત્તાંત લેખકે તેમની રીતે આ બનાવનું ને ઐતિહાસિક બનાવ બન્યો હતો. દેશી રાજા
વર્ણન કર્યું, પ્રજા બે હાંશભે વાંચ્યું, આ સહજ હિંદના ગવ. જનરત અને વાઈસરોયનુ પોતપોતાના
વાત ગણાય. રાજ્યમાં સ્વાગત કરવા ઉત્સુક રહેતા આવી
આ વખતે એક વ્યક્તિ જામનગરના એક ચક્કસ પ્રણાલિકા પહેલવહેલી લેરીડિંગે પાડી હતી.
પ્રજાનના આમંત્રણથી આવી ચડેલ. ફક્ત ત્રણ ૧૯૨૪માં રાજકોટ મુકામે લેરીવિગે ભરેલ
કલાક જામનગરમાં રેકાએલ આ વ્યક્તિને જામનગરને સૌરાષ્ટ્રના રાજવીઓનો દરબાર ભારતમાં તેમજ
ઝળઝળાટ કે અવર્ણનીય શોભા સ્પર્શી શકય ઇંગ્લેન્ડમાં પણ અમુક વિચારશ્રેણીના લેમો તતાં. આ વ્યક્તિ અભ્યાસ કરવા આવી હતી. અને ચર્ચાનો વિષય બન્યા હતા. ત્યાર પછી આવા તે અભ્યાસ સૌરાષ્ટ્રના રાજકીય ચિંતન અંગે હતા. દરબાર ભરવાની પ્રથા છોડી દેવામાં આવી હતી.
સૌરાષ્ટ્રની તે સમયના કાઠિયાવાડની પ્રજા ૧૯૨૭ના ડિસેંબરમાં લેર્ડ ઇર્વિન જામનગર
ઉપર વીરમગામની જકાત દેરી મુકાઈ જતાં પ્રજાની આવ્યા હતા. નામ. જામસાહેબે જામનગરની
હાલાકીનો પાર નહોતો. પોતાને ઘેર આવતી પ્રજા પ્રણાલિકા મુજબ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. જાણે વિદેશમાં પ્રવેશ કરતી હોય તેવી ચકાસણી રાજવંશી મહેમાનોને આમંત્રવા અને તેમનું તેમના
આવતાં અને જતાં થતી હતી. વાઈસરોયના જામમોભા પ્રમાણે સ્વાગત કરવું એ જામનગરની રાજવી
નગરના આવવાથી કાઠિયાવાડની ગ્રામ પ્રજા મા નીતી પ્રણાલિકા હતી, પછી ભલે કાશ્મીરના મહારાજા
થઈ ગઈ હતી. કે હવે વીરમગામની લાઈદ્રી ગઈ પ્રતાપસિંહ હોય કે બિકાનેરના મહારાજા ગંગાસિંહ
સમજે. પરંતુ આ રાજકીય અજ્ઞાન હતું. હોય; અલવરના મહારાજા જયસિંહ હે.યકે ધ્રાંગધ્રાના મહારાજા ધનશ્યામસિંહજી હેય; જોધપુરના મહારાજા આ અજ્ઞાનને તાગ લેવાને રાણપુરથી એક સુરસિંહજી હેય કે પતિયાળાનરેશ ભૂપેન્દ્રસિંહજી વ્યકિત આવી હતી, તે વ્યકિતને શ્રી અમૃતલાલ હોય, કવિવર રવીન્દ્રનાથ ટાગોર હોય કે પંક્તિ મદનમોહન માલવિયા હેય. આમ સૌને સકાર
શેઠ પુરૂનામ અમૃતલાલ દલપતભાઈ શેઠ શ્રી કે તેમની ગ્યતા પ્રમાણે જામનગરમાં થતો.
અમૃતલાલ શેઠ પોતાના બે સાથીદારો સાથે
જામનગર આવ્યા હતા તે વખતે તેઓ “સૌરાષ્ટ્રના વાઈસરોયના આગમન વખતે જામનગરની તંત્રી તકે કામ કરતા હાઈ કાઠિયાવાડમાં રાજશોભા અનેરી બની ગઈ હતી. પર કેવ . કીય જાગૃતિ આણવા અને રાજાઓને પિતાના
કર્તવ્યનું ભાન કરાવવા તીખા તમતમતા અને તેનું વર્ણન આપણા કવિઓએ કર્યું છે, તેથી
શબ્દવેધી બાણ જેવા લેખે અને વૃત્તાંતો લખી ઈન્દ્રપુરી જામનગર બન્યું હતું. જામનગર જેવા માટે સૌરાષ્ટ્રનું રાજકીય જીવન જીતુ રાખવા બની લકોને પ્રવાહ સારા પ્રમાણમાં હતું. હૈયું થતું બધું કરી છુટતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #452
--------------------------------------------------------------------------
________________
શ્રી અમૃતલાલ શેઠે પિતાની રીતે જામનગરનું ખબર હોય કે વ ઇસરોય દરજજે આવતી વ્યક્તિ અવલોકન કરી લીધુ .લે કલાગણી પણ જાણી લીધી. દેશી રાજાઓના મનથી અગર ભોળી કાઠિયાવાડની એક સ્થળે તેઓ પોતાના સાથી સાથે ઊભા હ ૧ પ્રજાના મનથી ગમે તેટલી મહાન હોય તે પણ દરેકે ખાદી ટ પી અને ખાદીનાં વસ્ત્રો પહેર્યા હતા. વહીવટી કક્ષાએ ગવર્નર-જનરલ-ઇન કાઉંસિલે આમ ખાદીને નાનો સરખે સમુહ એકઠો થયેલ લીધેલ નિર્ણય ફેરવવામાં વાઇસરોયની સત્તા તલભાર જોઈ એક પોલીસ અમલદારને થયું કે આ દશ્ય નથી. વીરમગરમી લાઇનદોર હટાવવાને વાઈસરોયનું એક જુદી જ ભાત પાડે છે માટે સમાન ભાત વાગત કામયાબ નીવડવાનું નથી. તેને હટાવવાને ભાત પાડવા માટે તેણે પોતાની સમજ મુજબને માટે બીજા જલદ પગલાં લેવા આવશ્યક છે. ભાગ લીધે ને આ ખ દીધારીઓ પાસે આવ્યા સમય આવ્યે લેવામાં આવશે.” અને કહ્યું કે, “ખાદી ટોપી ઉતારે નહિતર એક
અહી જામનગરના આ નાનાશા બનાવ પર બાજુ ચાલ્યા જાઓ * શ્રી અમૃતલાલ શેઠે કહ્યું કે, એ ટપી નહિ ઊતરે, તમારી સર્વોચ્ચ સત્તા પાસે
એટલું લખવું આવશ્યક લાગે છે કે પોલીસે તો
પિલીસ તરીકે પોતાની માની લીધેલી ફરજ બજાવી મને તેડી જેવો હોય તો તૈયાર છું.' આમ કહી
પોલીસને જેમ આગવી નિર્બળતાઓ હોય છે તેમ તેમણે પોતાનું એાળખપત્ર પોલીસ અમલદારને આયું. પોલીસ અમલદારે ઓળખપત્ર તપાસી
આગવા તે જ ધાર પણ હેય છે, ઉત્સાહના
અતિરેકમાં તેણે અમૃતલાલ શેઠને ટોપી ઉતારવાનું જાણે કાંઈ બન્યું નથી તેવી રીતે વતી ત્યાંથી બીજે
કહ્યું હોય તે સમજી શકાય તેમ છે. અહીં તો ચાલ્યા ગયા.
આની નોંધ લેવાનો ઉદેશ એ છે કે શ્રી અમૃતલાલ જે વૃત્ત ત લેખકો જામનગર આવ્યા હતા તેમણે શેઠ તે સૈારાષ્ટ્રના “સિંહ” હતા. તેઓ પુરા સ્વમાની જામનગરની શોભા, જામનગરી ભપકે, જામનગરી પુરૂષ હતા. “રાષ્ટ્ર દ્વારા તેમણે સૌરાષ્ટ્રની જે રાગત, જામનગ નું રંગ-બેર ગીપણું વગેરેનું વર્ણન સેવા કરી હતી તેનાં દશમા ભાગનું પણ આપણે કરવા માં અથ ઈતિ માન્યું. અમૃતલાલ શેઠે સોરાષ્ટ્રમાં મુલ્યાંકન કરી શકયા નહિ હોઈએ. તે રાજવીઓની આ બનાવની નોંધ તેમના અનોખી રીતે લીધી. કડક ટીકા કરતું તેમ સેવામાન રાજવીઓને આ રહી તેમની નોંધ :- “કાઠિયાવાડની ભોળી બિરદાવતુ પણ ખરું એ ટોપી નહિ ઊતરે એ શબ્દો જનના વાઈસયને દેવ માને અને આ દેવ પિતાને પાછળ જે મને બળ, જુસ્સ અને રાષ્ટ્રપ્રેમ આંગણે પધારતાં હવે સર્વ મુશ્કેલીઓ દૂર થઈ જશે દષ્ટિગોચર થાય છે તેવા ભાવ આપણે જીવંત એમ સહજ માની લે તેમાં તેને દેષ નથી. પરંતુ રાખીએ તે એ ઘણું કર્યું ગણાશે. કાઠિયાવાડના એ બળા લોકોને એ વાતના કયાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #453
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના પ્રાણવાન આચાર્યો અને અધ્યાપકો
શ્રી જગજીવનદાસ વી. ઝવેરી
પાલીતાણા શ્રી યશવિજય જૈન ગુરૂકુળ સંચાલિત ગુરૂકુળ મિત્રમ`ડળ વાણિજ્ય વિદ્યા મંદિરમાં રહીને મહત્વાકાંક્ષા કે મ લેલુપતાના મેહમાં પડયા વગર એકજ સ્થાને ખેતાલીસ વર્ષે જેટલા સુદી સમય સુધી નિષ્ઠાભરી કામગીરી બજાવીને તાજેતરમાં સાઠ વર્ષની ઉંમરે નિવૃત થનાર શ્રી જગજીવનદાસ વીરચંદ ઝવેરી એક આદર્શી અને સેવ ભાવી શિક્ષક છે.
સને ૧૯૦૬ની સાલમાં એમને જન્મ પાલીતાણામાં થયેા. તેમણે અભ્યાસ મેટ્રીક સુધીને પાલીતાણા હાઈસ્કુલમાં કરેલો. પછી તે જીવન સંગ્રામ ખેડવાના સયેગા આવી પડ્યા. શાણા અને સમજી જગજીવનભાઈએ પરિસ્થિતિ પારખાને કુદરતના સંકેતને સ્વસ્થપણે શિરે ચડાવ્યા અને અઢાર વર્ષની ઉગતી યુવાન વયે ગુરૂકુળમાં જોડાઇ ગયા. વિદ્યા દાનને એમણે જીવનને આનંદ બનાવી દીધા અને હેતાળ પ્રકૃતિને લીધે બાળકને પોતાના બનાવી દીધા. એમની દુનીયાવિદ્યા અને વિદ્યાર્થીએ ભય બની ગઇ. કુટુંબ નિર્વાહના ખર્ચની પુતિ કરવાની જરૂર ઊભી થઈ તે કાષ્ટની આગળ ફરિયાદ કે માંગણી કરવાને બદલે રાત્રે શ્રી બુદ્ધિસિહજી જૈન પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરાવી વધારાની મડ઼ેનત કરવાનું એમણે સહ સ્વીકારી લીધું, ચાલીશ વર્ષથી પાલીતાણામાં શ્રો બુદ્ધિસિંહજી જૈન પાઠશાળામાં બાળકે તે ધાર્મીક અભ્યાસ કરાવે છે. કુદરતે એમને વકતૃત્વ શકિતની બક્ષિસ આપી છે. હજી પણ સ્થાનિક કેટલીક સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃતિઓમાં તે સક્રિય રસ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મકાનમાં નજરે દેખાતા થાંભન્ના વગેરેનુ જે મહત્વ છે. એના કરતા માને માટે જમીનમાં છુપાઇ રહેતા પાયાનું વિશેષ મહત્વ છે, યંત્રના સાંચાલનમાં ચક્રનુ જે મહત્વ છે એવુ જ મહત્વ અણુકીડી જગાએ છુપાઇ રહેલા ખીલા કે નટ બે ટનુ છે. સમાજના સરકાર ધડતર અને સમૃદ્ધિકરણમાં શિક્ષકનું પણ આવું જ અાખુ સ્થાન છે. જે શિક્ષક સોંપત્તિની લાક્ષ, કોર્તિના કામના અને સુખ સગવડની આડાંશાથી અલિપ્ત રહીને કોઈક સેવા કરવાની જગ્યા પસદ કરાતે, પ્ડા પૂર્વ વિદ્યા વિતરણ કરીને નવી પેઢીને જ્ઞાની મતે સરકારી ખાવવાનું કામ કરે છે તે સમાજના સાચા ઉપકારી છે.
તેમણે તેમની ઐતિહાસિક દરમ્યાન એક સફળ કૃતનિશ્રયી તેમજ કાÖક્ષ વહીવટકર્તા તરીકે તે ધણુ જ પ્રસ’શનીય છે. એક તરીકે જ્ઞાનનું સિંચન કર્યું છે, પરંતુ ધાર્મિક અને માયાળુ પ્રકૃતિને લીધે નતિ, સદાચાર, મમતા, સ્નેહ અને સૌજન્યના માનવેાચિત ઉચ્ચ સંસ્કાર અને ગુણાનું સિ ચન કરીને સદાયના ઋણી બનાવ્યા છે.
લાંબી સેવ એ શિક્ષક તરીકે કામ કરેલ છે. આદર્શ શિક્ષક એટલું નહિ"
તેમને ધીર, ગંભીર, શાંત સેવાભાવી સ્વભાવ વ્યવહાર-દક્ષતા, શાળા અને સંસ્થા પ્રત્યેનો એકનિષ્ઠા વાપયોગી બની રહેશે એટલું જ નહીં પર ંતુ શાળા અને સંસ્થા પ્રત્યે વ ત સંબંધથી જકડાઈ રહેવાની અમને પ્રેરણા આપશે.
શ્રી છગનલાલ ત્રિભુવન હવે: (સી ટી À) આ વિશાગમાં જાની પેઢીના કોઇપણ માધ્યમિક
www.umaragyanbhandar.com
Page #454
--------------------------------------------------------------------------
________________
શિક્ષણ સુધી પહોંચેલા મ ણુસને તેના શિક્ષક વિષે પૂછે તે તે અત્યંત પૂજ્યભવથી ગદ્ગદ્ થતા હ્રદયે પેતાના ગુરૂ શ્રી સી. ટી. દવેને જરૂર સભારશે. “ ગુરુ થવું હોય તે શ્રી સીટી વે જેવા થાએ ” એમ આજે પણ આ પ્રદેશમાં કહેવામાં આવે છે આ શ્રી છગનકાલ ત્રિભુવન દવે ભાવનગરમાં ધર્માપરાયણ અને સાહિત્ય પ્રેમ ધરાવનારા ઔદિચ્ય અગિયારસા બ્રાહ્મણના કુટુંબમાં સને ૧૮૭૧માં જન્મ્યા. તેમના પિતા શ્રી ત્રિભુવન નિયરામ દવે સ ંસ્કૃતના મા પડિત હતા અને પેાતાને ઘેર નિઃશુષ્ક રીતે વિદ્યાર્થીઓને ભણાવતા. શ્રી છગનલાલ દવે એ પણ આવા વિદ્વાન પિતા પાસેથી એક નાનપણમાં જ પંચ મહાકાવ્યા અને કૌમુદ્દીના અભ્યાસ કરેલા. તેઓ મેટ્રિકમાં સંસ્કૃત અને અંગ્રેજી લેતા. અંગ્રેજીમાં અનુદિત થયેલ વિકટરહ્યુગાની ‘લા મિઝરેબલ’મહાનવલના અનુવાદ તેમણે ગુજરાતીમાં કરેલે। પણ અપ્રસિદ્ધ જ રહ્યો ‘વસંત' અને ‘સુતિ સુધા’ સામયિકામાં ડ્રગુણુના તખલ્લુસથી તે કાવ્યા પણ લખતા. માજથી ૬૦ વર્ષ પહેલાં મદ્રાસમાં ભરાયેલ સંસ્કૃતના વિદ્વાન પર તેની પરિષદમાં તેએ ગયેલા. શ્રી સી. ટી. વે નિવૃત્ત થયા ત્યારે તેમના માનમાં એકત્ર થયેલ ક્રૂડમાંથી એક શિષ્યવૃત્તિ આજે પણ તેમના પુણ્યસ્મરણુ સાથે સચવાયેલ છે મેખીના કાશીરામ દવે (કવિવર ન્હાનાલાલના ગુરૂ) જેવા ભાવનગરમાં પ શ્રી સી. ટી. દવે ઋષિ જેવા શાંત, સરળ, પ્રેમાળ ઉત્તમ ગુરુ હતા. તેમના શિષ્યામાં ડા. પ્રતાપરાય મોદી, સ્વ. ડી. પી. જોષી વગેરે અનેકના નામ ગણાવી શકાય.
સ્વ. પ્રભુરામ ગેારધન ભટ્ટ :- વલ્લભીપુરની તાલુકા શાળામાં વર્ષો સુધી આચાય' તરીકે રહી નાનકડી શાળામાંથા તેને વિશાળ શાળા બનાવનારા સ્મરણીય આચાર્યામાં શ્રી પ્રભુરામન્નાઈનું નામ અવશ્ય મેાખરે છે. વિદ્યાથીએ પ્રત્યેના તેમના મમત્વ અને લાગણી તેમને વિદ્યાર્થીઓના હૃદયમાં પૂજ્ય બનાવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:::
શાંત, નિસ્પૃષ્ઠ જીવન જીવનારા શ્રી પ્રભુરામભાઈ પેતાના સ્ટામાં તે આજુબાજુના ગામની તાલુકા શાળાઓમાં જ્યાં પરીક્ષા લેવા જતાં ત્યાં લોકપ્રિય મની જતાં. અંગત જીવનમાં અત્યંત ધાર્મિક અને અબાજીના ઉપાસક શ્રી પ્રભુરામભાઇ ગીતા ચીંધ્યા અનાસકત માર્ગે ચાલનારા પવિત્ર શિક્ષક હતા.
શ્રી પ્રાધ્યાપક વસંતરાય. જી. પંડયા ભાવનગર જીલ્લાના તળાજા ગામમાં તેમના જન્મ ૧૯૨૬ની સાલમાં થયેલેા. તેમના પિતાશ્રી ગૌરીશ કરભ ઈ તળાજા સાંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી અને ભાગવત પારાયણ વાંચવાતી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરે. પિતાના આ વારસેા જાળવી શ્રી વસંતભાઇ પંડયા ૧૯૪૮ની સાલમાં ભાવનગરની શામળદાસ કેૉલેજમાં સ`સ્કૃતના વિષય સાથે બી એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયા. અને તેથૅ કાટ તથા ગૌરીશ'કર સુવર્ણ ચંદ્રક મેળવ્યા. અને શામળદાસ કે લેજમાં સંસ્કૃતના ફેલો તરીકે નીમાયા. ૧૯૫૧ની સાલમાં એમ.એ.ની પરીક્ષા ખીજા વર્ગમાં પસાર કરી ૧૯૫૧ થી ૧૯૫૨ પુનાના ડેક્કન કાલેજ રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં સંસ્કૃત શબ્દાષ વિભાગમાં રીસ આસીસ્ટન્ટ તરીકે એક વર્ષ કામ કર્યુ. ૧૯૫૨માં મુંબઇ રાજ્યની સરકારી કાલેજમાં વ્યાખ્યાતા તરીકે એમ. એન. કાલેજ વિસનગરમાં જોડાયા. ત્યારબાદ ૧૯૫૪માં અમદાવાદ ગુજરાત કે લેજમાં તેમની સંસ્કૃતના પ્રાધ્યાયક તરીકે નીમણુંક કરવામાં આવી, અને હાસ ત્યાં કામ કરી રહ્યા છે. પ્રાકૃત એ માÜી ભાષાના પશુ તે જાણુકાર છે. અને જૂના શિલાલેખે અને પ્રાચીન આ ભાષાનું સાહિત્ય વાંચી શકે તેવા ગુજરાતમાં જે થાડા જાણુકા છે તેમાં તેનું સ્થાન છે.
-
સ ંસ્કૃત એ દેવભાષા કહેવાય છે અને આ ભાષાના વિદ્યારામાં સાદાય, નમૃતા અને નીરાભિમાન પણાના સદ્ગુણે સહજ રીતે દેખાતા હૈાય છે શ્રી પડયા તેમના પરિચયમાં આવનાર સૌના માટે આવી છાપ ઉભી કરે છે. તેમના સૌજન્યપણાથી
www.umaragyanbhandar.com
Page #455
--------------------------------------------------------------------------
________________
: 300:
તેઓ પ્રાધ્યાપકગણુ તથા વિદ્યાર્થીઓમાં પ્રિતીપાત્ર
બન્યા છે.
શ્રી. દ્વારકાદાસ મહેતા:- શ્રી દ્વારકાદાસ વનમાળીદાસ મહેતાને જન્મ મહુવામાં દસાશ્રીમાળી સરવૈયા કુટુંબમાં તા ૩૦ ૯-૧૯૧૪ના રાજ થયા હાલમાં તેમની ઉમર પર વર્ષની છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણુ વતનમાં લીધું. ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર ગયા. સ્નાતક થવાની ભાવના હતી
પરંતુ માતાપિતાની છત્રછાયા ગુમાવી તે
તેમની
મનેકામના પુરી ન થઈ.
સન ૧૯૩૪માં તેઓશ્રી પાલીતાણા ગુરૂકુળ વાણિજ્ય વિદ્યામ ંદિરમાં શિક્ષક તરીકે જોડાયા ચાલુ સરવસે તેઓએ એક વાઇની પરીક્ષા પાસ કરી એસ ટી. સી થઈ ટ્રેઈન્ડ શિક્ષક બન્યા. હિન્દી વિનીતની પરીક્ષા આપી તેમાં પાસ થયા.
બત્રીસ વર્ષથી સંસ્થામાં તેઓશ્રી પેાત ની સેવા આપી રહ્યા છે. ગુરૂકુળના મદદનિશ નિયામક તરીકે પણ ચાર વર્ષોં તેમણે સેવા આપી છે. પેાતાની સરવીસના પચીસ વર્ષ પુરા થતાં ગુરૂકુળમિત્ર મંડળ મુંબઇએ તેમના રજતજયંતિ ઉત્સવ સંસ્થાના મકાનમાં શ્રી બાવચંદ ગાંડાલાલ દોશીના પ્રમુખપદે ઉજન્મ્યા અને એક હજાર એક રૂપિયાની થેલી તથા માનપત્ર એનાયત કર્યાં હતા. તેમણે સંસ્થાના બાળકાના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું' છે. જુના વિધાર્થીઓ તેમની શિક્ષણ પદ્ધતિ અને માયાળુ સ્વભાવને લીધે યાદ કરે છે. તેઓશ્રી ગુરૂકુળના મકાનમાં જ રહે છે. એટલે તેમના ધર્માં પત્ની લક્ષ્મીમેન પેાતાના માયાળુ અને સેવાભાવી સ્વભાવથી સસ્થાના નાના બાળકાને મદદ કરે છે. અને માંદગી જેવા પ્રસ ંગાએ સેવા આપી રહ્યા છે. અંગ્રેજી, ગકૃિત અને હિન્દીના વિષયમાં સફળ શિક્ષક તરીકેની તેમની કામગીરી ચાલુ જ છે. આ જીવન સેવાભાવી શિક્ષક તરીકે પેાતાનું આખુ જીવન સસ્થાના ઉત્કર્ષમાં તેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પસાર કરે અને તેમનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી મહેચ્છા.
આચાર્ય શ્રી ભાનુભાઈ મ. ઠાકર ઃગુજરાત સરકારે ગત પ્રજાસત્તાક દિને અમરેલી
જિલ્લ ની ભાગાપુર નયી તાલીમ શાળાના આચાર્યશ્રી ભાનુશ કર મણીશ કર ઠાકરનું રાજ્યના ઉત્તમ પ્રાથમિક શિક્ષક તરીકેનું સન્માન કરી એક સાચા ગુરૂનું સાચા અ`ાં બહુમાન કર્યું છે. ગુજરાત સરકારના આ નિણુ નથી ‘અમઅેલી જિલ્લાના શક્ષકાએ પોતાને જ પ્રતિષ્ઠા મળી ઢાય તેવે સતાપ અનુભવ્યા છે.
મધ્યમ વર્ગના શિક્ષક પિતાને ત્યાં તેમને જન્મ તા. ૧૭–૯–૧૯૧૫માં થયા તેઓએ પ્રાથમિક
શિક્ષણ જાળિયા, બરવાળા. સ્થળે લીધું. અભ્યાસ દરમ્યાન તેઓ આ બિલ્લાના મહાન લેક સેવક સ્વ. શ્રી બાલુભાઇ ભટ્ટના સહાધ્યાયી રહ્યા માધ્યમિક કક્ષાની શિક્ષણ પ્રાપ્તિ બાદ તેઓ વડાદરા પુરૂષ અધ્યાપન મંદિરમાં /૩૯માં ફર્સ્ટ કલાસમાં થયર ટ્રેઇડ થયા,
શિક્ષક તરીકે કારકીદીની શરૂઆત ૧૬ વર્ષની વયે અમરેલી ખાતે જેસીંગપરા ‘ખેડૂત શાળા ’ થી તેમણે કરી.
સને ૧૯૫૦-૫૧માં અમરેલી જિલ્લા સર્વોદય યેાજનાના સંચાલક પદે સ્વ. શ્રી બાલુભાઈ ભટ્ટ હતા. તેઓની શિક્ષણપ્રિય વિચારસરણીએ પેતાના આ જૂતી સહાધ્યાયીમાં રહેલી નિષ્ઠાવાન ક્ષિકની શકિતને જોઇ. અને/૫૧માં તેએ ખાબાપુર ખાતે મુખ્ય આચાર્ય તરીકે આવ્યા કે જ્યાં તેઓ છેલ્લા ૧૪ વર્ષથી -જિલ્લા સર્વોદય યાજનાની નયી તાલીમ શાળામાં અવિરતપણે સેવા આપી રહ્યા છે.
બાબાપુર રાાળામાં વસ્ત્રવિદ્યા ઉપરાંત બાગકામ, ખેતીકામ શરૂ કરવામાં આવેલ છે. બાકી ૧ એકર જમીનમાંથી ઋષિ ખેતી દ્વારા પ્રતિ વષઁ ૨૦ મણુ બાબાપુરી બાજરાનું ઉત્પાદન લેવા માંડયા. નાના
www.umaragyanbhandar.com
Page #456
--------------------------------------------------------------------------
________________
બાળકેએ તૈયાર કરેલ બાગ, જુદા જુદા કપાસના અખતરારૂપ વાવેતર, શાકભાજી ઉત્પાદન તથા એવી તમામ પ્રવૃત્તના ક્ષેત્રે શાળા તેઓનાં સંચાલન તળે પ્રગતિના પ ંથે આત્રે કૂચ કરી રહી છે. કુમાર આશ્રમ, વિદ્યાથી વસ્તુમ`ડાર, સ્વયં શાસન વાચનાલય પ્રવાસ પદ્યને, ર :ભાષા પ્રચારકાર્ય વસ્ત્રાલ બન સૂત્રદાન, ઉત્સવઉજવણીએ અને એવી તમામ શૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા તેમતે શળાને વિકાસ કર્યો છે.
જ્યારે તેમને શાળા સંભાળી ત્યારે ૫ ધેારણુ સાથે પ શિક્ષકા હતા. શ ળામાં સ્થાનિક પંચાયત, સહાકરી ભડળી, વિદ્યાર્થીગ્મ સંસ્થા, ગ્રામજા વગેરે તરફથી આર્થિક મદદ મેળવી કી, પાકા કૂવા, એ વધારાના એરડાએ, જ્ઞાનવર્ધક ભીંતપાટીયા, વાયર ફેન્સીંગ, ફ્રિાંગણ વૃક્ષએ ટા તથા પીંજરા વિગેરે વધારી શાળાની મિલ્કત વધારવામાં આવી છે. શાળાની
:
આ પ્રવૃત્તિની સાથેાસાથ શ્રી ભાનુભા′ જિ. પ્રા. શિ. સધના મદદનીશમંત્રી તથા જિ. પ્રા શિ સહકારી માંડળીની કારોબારી સમિતિના સભાસદ તરીકે રહી જિલ્લાભરના શિક્ષકાના આર્થિક શૈક્ષણિક કે એવા અન્ય પ્રશ્નો. ઉકેલવામાં પેાતાના ફાળે યયાતિ આપી રહ્યાં છે. ગ્રામ સેવા ક્ષેત્રે પણ જાણીતા સર્વોદય કાર્યાંકર શ્રી લાલાભાઇ પટેલની પ્રેરણાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
: ૩૯૧ :
સક્રિય ફાળે આપી રહ્યાં છે.
સ્થાનિક સર્વોદય સરસ્વતિ મંદિરના નિયમક શ્રી ગુવતભાઇ પુરોહિત તથા શ્રીમતી હસુમતિબહેન પુરે।હિતના પ્રેરક જીવનમાંથી પણ શ્રી ઠાકર અનુભવી જીવનપાથેય મેળવતા રહી, સસ્થાને તેની અનેકવિધ વિધા તથા સમાજસેવા પ્રવૃત્તિમાં નખતાવખત માનદ્ સેવાએ આપતા રહ્યા છે.
શ્રી ભનુભાઇ ની તાલિમના એક નિષ્ઠાવાન શિક્ષક છે. તેમણે કરીને કદીયે ધ ધા નહિ માનતા ધર્મ માનેલ છે. તેઓએ જે જે પ્રવૃત્તિ કરી તેમાં તેમણે પચાવેલી નથી તાલિમની નિષ્ઠા તેમના કા માંથી નાતરતી જોઇ શકાય છે. નવા વિચારા સાથે, નવા પ્રયાગે કરતા રહેતા, આ હંમેશા જાગૃત એવા શિક્ષકના પ્રયાગે માંથા શિક્ષક મિત્રોની “નયી ત લિમ' પ્રત્યેની શ્રદ્ધા અને નિષ્ઠા હમેશા વધતી રહી છે.
બાબાપુરમાં સાચા અર્થમાં જેએ આધુનિક યુંના ‘ગ્રામમુરૂ'નું પ્રેમાળ બિરુદ પામેલ છે તે ભાનુભાનું શિક્ષક જીવન તથા તેની કભૂમિ-શાળા એટલે બીજું કઈં જ નહિ નયી તાલિમની પ્રેરક સફળતાના રાજમા,
www.umaragyanbhandar.com
Page #457
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી હાથમાં છે. વિ કા. સહકારી મંડળી
મુ હાથબ (જિ. ભાવનગર)
રજી. નં ૨૧૮૨ શેરડળ ૧૦૮૪૯-૦૦ અનામતફંડ ૭૭૫૫૫-૮૭
સ્થાપના તારીખ ૧૫-૮-૪૨ સભ્ય સંખ્યા : ૧૩૨
તે દેશની પ્રગતિમાં હકારી ક્ષેત્રે અમે પણ અમારા નમ્ર ફાળો નોંધાવીએ છીએ.
શુભેચ્છા પાઠવે છે.
શ્રી
ઈદડ સેવા સહકારી મંડળી મુ હેઠદડ (જિ. ભાવનગર)
૨૭. નં – ૬૮૦૯ શેર ભંડોળ :- ૮૬૬૦-૦૦ અનામત ફંડ :- ૫૮-૦૦
સ્થાપના તારીખ :- ૨૯-૫-૬૫ સભ્ય સંખ્યા :- ૧૦૫-૦૦
મંડળી સભાસની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડે છે. કૃપાશંકર માધવજી બધેકા
દાદ મા બેચરસિંહ મંત્રી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #458
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર ના કલાકારો
આપવામાં આવ્યુ સદ્દગત જામસાહેબ શ્રી કનૈયાલાલ શિલ્પ સ્થાપત્યના નિષ્ણાત સોમપુર મુનશી, શ્રી ગાડગીલ, શ્રી ઘનશ્યામદાસ બિરલા અને પ્રભાશંકર ઓઘડભાઈ - સંગીતકારને જેમ
- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ, તથા વર્તમાન પોતાની પરંપરા હોય છે તેમ શિલ્પ સ્થાપત્યની ટુંબિક રાષ્ટ્રપતિ ડે. રાધાકૃષ્ણન તેમના ઉંડા પરિચયમાં ભવ્ય પરંપરાને જેમણે પિતાના ઉકૃષ્ટ પરિશ્રમ, આવ્યા છે ને તેમની ભારે પ્રશંસા કરે છે વાસ્તુથ સ્ત્ર ગંભીર ચિંતા, ને માર્મિક વિવેચનથી જગત સમક્ષ પ્રાસ મંડનની પ્રણાલી, દેવ દેવાંગનાઓના શુદ્ધ તેના સાચા સ્વરૂપમાં મૂકી તે શ્રી પ્રભાશંકરભાઈ શાસ્ત્રીય સ્વરૂપ, મહાપ્રસાદનું મિથ, ઇત્યાદિ સોમપુરાનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણું માં બાબતોમાં તેમનો અભિપ્રાય આજે સર્વોપરી ને સર્વે ઈ. સ. ૧૮૯૭માં ૧૩મી મે ના રોજ થયે, નાની માન્ય ગણાય છે. પાટણમાં લાખો રૂપિયાના ખર્ચે વયથી જ તેમને શિલ્પકલનું ઘેલું લાગ્યું હતું. પિતાના તૈયાર થઈ રહેલું જિનાલય પણ તેમના સુક્ષ્મ આ વિષયમાં ઊંડા ઊતરેલા, સુજ્ઞ વિદ્વાન પિતાછ માર્ગદશન દલાભાવનાનું નિદર્શન છે. શ્રી પ્રભાશ કરપાસેથી તેમણે શિલ્પશાસ્ત્રનું પ્રમાણ પુરસ નું ભાઈએ શિલ્પસ્થાપત્ય પરના પ્રમાણગ્રંથો ગુજરાતી અધ્યપન શરૂ કર્યું. તેમના પુસ્તકાલય ભંડારમાં ભાષામાં આપીને આ શાખામાં ગુજરાતી સાહિત્યનું અનેક પ્રાચીન હસ્તપ્રતોને સંસ્કૃત ગ્રંથોનો વિશાળ ગૌરવ વધાર્યું છે. તેમની શિષ્ય પરંપરા ઘણી મેટી છે સંગ્રહ છે. આ સંગ્રહ તેમને ૫-સ્થાપત્યની કલા તે વાત
' જ તે ઉદારમનના, સરળ હદયના, ઉત્તમગુરૂ શ્રી પ્રત્યેની ઊંડી નિષ્ઠાને ગહન સૂજ બતાવે છે. ભારતની પ્રભાશંકરભાઈએ પોતાના જ્ઞાન કરમાંથી સહેજે શિલ્પ-સ્થાપત્યની અનેક વિધ પરિપાડીને તેમની છૂપાવ્યા વિના સૌને તેનું વિતરણ કર્યું છે. જેવા નિષ્ણાત વર્તમાનમાં બહુ ઓછા ભાગ્યેજ એકાદ બે જે ન મળશે. રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીએ સ્વ. , માલાલ બજાને આ બાબત માં સલાહ શ્રી પ્રભાશંકરભાઈ આપણું સૌરાષ્ટ્ર-ગુજરાતના લેવા લગ્ય માત્ર પ્રભાશંકરભાઈ જ બતાવેલા ને જ નહિ પણ સારા યે દેશની પ્રથમ કક્ષાની આ તેમણે પણ તેમનો ઘણો લાભ લી રે બનારસ પિચ વિષયમાં ગૌરવરૂમૂડી છે. વિદ્યાલયમાં ૫. મેદનમોહન માલવે એ વિશ્વનાથ મંદિરના નિર્માણ મ ટે . સ્ત્રી સલાહ સુચનો પ્રભા શંકરભાઈ પાસેથી મેળવ્યા. ૫ 'તુ તેમની યશલગી કલાના આ જન્મ ઉપાસક જગન્નાથ રૂપ કાર્ય તો ભગવાન છે માથનું હમાં તૈયાર અહિવાસી :- મૂળ વ્રજવાસી. પિતા મુરલીધર થયેલું ભ૦૫દીર છે. આ મંદિર 1 લાનને
પોરસદ માં જાણીતા કીર્તનકાર હતા. . . . .
શ્રી ડીઝાઇન માટે અખિલ ભારતવર્ષમાંથી
શ્રી પ્રભાશંકરભાઈ પર સરદાર સાહેબે કળશ ટો અહિવાસીને જન્મ પણ પોરબંદરમાં થયો. ત્રણ ' ને સોમનાથ ટ્રસ્ટના સલાહકાર મંડળમાં ગુજરાતી સુધી ભણ્યા ને પછી પોરબંદરની શ્રી પ્રભાશંકરભાઈને . માનપુર્વક સ્થાન હાઈસ્કૂલના ચિત્ર શિક્ષક શ્રી માલદેવભાઈ રાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #459
--------------------------------------------------------------------------
________________
:::
પાસે લાગલાગઢ સાત વર્ષ સુધી ચિત્રકલાને અભ્યાસ કર્યાં. ત્યાંથી મુંબઈની પ્રસિદ્ધ સંસ્થા સર જે. જે. સ્કુલ ઓફ આર્ટસમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ત્યાં તેમણે શિક્ષાની ભારે પ્રીતિ મેળવી જગન્નાથ અહિવાસીને ખાદી પહેરવા માટે આ કલા સંસ્થા છેડવી પડી. પ્રિન્સીપાલ સાલેમન તેમનુ નુર પીછાની લે છે તે તેમને હેતપૂર્વક સંપૂર્ણ માગદશન આપે છે, પછી તેા તેએ એજ સચામાં કલાશિક્ષક થયા; ને ઠેલ્લા વર્ષમાં ભારતીય ચિત્રકલાના વિદ્યાર્થીવગ માં અત્યંત પ્રિય અધ્યાપક ગણાય છે. ખાદીને સાફેા, દુપટ્ટો એ સૌરાષ્ટ્રી પોષાક ત્યાં પણ એમણે ત્યજ્યા નથી. તેમના ચિત્રા દેશપ્રદેશના કલા સંગ્રહસ્થાનેામાં છે.
ફોટોગ્રાફીના કલાસ્વામી શ્રી ધીરજ ચાવડાઃ- ‘મલ્ટિપલ એકાઝર' પદ્ધતિથી ફોટોગ્રાફ લેવા માટે ભારતભરમાં જાણીતા શ્રી ધીરજ ચાવડા મેરખીમાં ૧૯૨૨ માં રાજપૂત કુટુંબનાં જન્મ્યા. શ્રી ધીરજ ચાવડા શાળા સમય દરમ્યાન રમતગમતેામાં તે ખાસ કરીને ક્રિકેટમાં ભારે રસ લેતા ૧૯૪૨ માં મેટ્રીક થયા, સ્વભાવના તેજ તે લાડકાટમાં ઉછરેલા, કુટુંબમાં પાંચ ભાંડરડામાંથી સૌથી નાના હોવાથી ધાર્યું કરનારા શ્રી ધીરજભાઈ ૧૯૩૯માં પેતે સારાં ચિત્રો દોરી શકે છે તેવી જામ્રતિની સ્થિતિમાં આવ્યા. મિત્રને ભેટ આપેલ ચિત્ર મિત્રે શાંતિનિકેતન જતા પ્રસિદ્ધ કલાકાર નંદલાલ બસુના જોવામાં આવતાં તેમણે પ્રશ'સા કરેલી. પણ ચિત્રકલાનું ક્ષેત્ર તેા આનુષ ંગિક જ, નાનપણમાં પિતાએ તે મોટાભાઈએ અપાવેલા કેમેરાથી ફોટા પાડયા કરતા. શ્રી ધીરજ ચાવડા ૧૯૭૯ માં પિતાના ધંધાદારી કામ અંગે અમેરિકા પણ જઈ આવ્યા ૧૯૪૩ માં પરણ્યા ને ધે લાગી ગયા. ૧૯૪૭માં ફરીથી અમેરિકા ગયા ત્યારે ત્યાં કલર ફાંટામાફી વિષે ઉંડી સમજ મેળવી પછી તેા કૅનેડા તે ચીનમાં પણ તેમણે કલર ફાટાગ્રાફીના પ્રયેગા કર્યાં પછી ઈંગ્લેંડથી શિવૃત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મેળવી શમમાં રીતસર ફોટાગ્રાફીનું શિક્ષણુ મેળવ્યું. ભારતમાં ધર્મયુગ', ‘લસ્ટ્રેટેડ વીકલી' જેવા સામયિકામાં મલ્ટિપલ એકપેાઝર વાળાં રંગીન ચિત્રા પ્રગટ થતાં તેમની ખ્યાતિ વધવા લાગી. કુમાર'માં પણ તેમના એકાદ બે લેખા આ વિષય સંબંધમાં પ્રસિદ્ધ થયા છે.
શ્રી હિંમત શાહ :- જન્મસ્થળ ભાવનગર. ૧૯૩૩ માં જૈન વાણિયાના કુટુંબમાં જન્મ્યા તેમના કાકા તે ભાવનગરમાં મણિભાઇ શાહ હરિજન પ્રવૃત્તિમાં પડેલા ને ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલયના એક વારના ગૃહપતિ, વ્યાયામ શિક્ષક પણ ખરા. શામળદાસ કાલેજમાં તેઓ વ્યાયામ શિક્ષક તરીકે કામ કરે છે. બંગાળી સાહિત્યના ઊંડા મજ્ઞ ને શાંતિનિકેતન પણ જઈ આવ્યા છે. આવા મણિભાઇના ભત્રીજા હિંમતશાહ ભણ્યા કામર્સના વિષય લઈને એસ. એસ. સી. સુધીનું પણ કાકા'એ તેમને ઘરશાળાના પ્રખ્યાત કલા શિક્ષક શ્રી જગુભાઈ શાહ પાસે મૂકવા તે તેમણે હિંમતભાઇને ચિત્રકલાના નાદ લગાડયા. મુકતાલક્ષ્મી મહિલા મહાવિધાલયમાં નોકરી કરતાં કરતાં ચિત્રકલાના પ્રારંભમાં પાઠ ભાવનગરમાં શીખી અમદાવાદમાં ડ્રાઇંગ ટીચર્સ કાની પરીક્ષા આપી, થોડા સમય સરઢવમાં ડ્રાંઇંગ શિક્ષક થયા. વળી પાછા ત્યાંથી વડેદરા ઉપાડયા ત્યાં કાલેજમાં દાખલ થયા વિના લિતકલા મહાવિદ્યાલયના કલાગુરુ મેન્દ્ર પાસે ચેકડું આગળ શીખશું તેવું વિચારેલું પણ શ્રી બેન્દ્રેએ તેમને કોલેજમાં દાખલ કરી દીધા ને તેમણે પક્કડ મેળવી તૈલચિત્રા દેરવા માંડયા. લલિતકલા અકાદમીના પ્રદર્શનમાં તેમનાં ચિત્રા મૂકાયાં ને એકાદ તે નેશનલ ગેલરી એક્ મોર્ડન આટ માટે ખરીઠાયું. ભારત સરકારે તેમને પેાતાની કલા વિકસાવવા માટે શિષુવૃત્તિ આપી છે તે શ્રી હિંમતશાહે ત્યાં ઘણા બધા પ્રયોગા કર્યાં છે. મેન આર્ટ પ્રત્યે તેમનું વલણ વધુ રુચિકર છે,
www.umaragyanbhandar.com
Page #460
--------------------------------------------------------------------------
________________
:
૫ :
ને વિદેશી ચિત્રકલામાં પક્ષીઓનાં વિવિધ ભાવો કઈ શ્રી નરેન્દ્ર પટેલ - ભાવનગરમાં ૧૯૨૯માં રીતે કેવા ઉપયોગમાં લેવાયા છે તે સમજાવ્યું, ને જમ્યા પિતાનું નામ માધવજીભાઇ તેઓ પણ પ્રેરણા આપી. ગુરૂદેવને કાવ્યની ઉર્મિ ને પિતાના એસ. એસ. સી સુધી ભણ્યા ને ઘરશાળામાં શ્રી અંતરમાં થતું સંવેદન તેમણે ચિત્રોમાં ઉતારવા જગાભાઈ શાહે તેમને ચિત્રકલાની કેડીએ ચડાવ્યા. માંડ્યું. ૧૯૪૨ની ચળવળના કારણે શાંતિનિકેતન ૧૯૪૯ માં વડોદરા ગયા. ત્યાં તેમણે નિષ્ઠાપૂર્વક છોડી ઘેર રહ્યા ને ત્યાં તેમણે એકબાજુથી અ ગ્રેજીને અભ્યાસ કરી ચિત્રકળાને શિપ સાથે ડિપ્લોમાં તો બીજી બ ા પ તાની આગવી શૈલીને અભ્યાસ પ્રાપ્ત કર્યો ચિત્રકલા કરતાંયે શિ૯૫માં તેમની સારી વધા, શ્રી વીરેન્દ્ર પંડ્યા શાંત ને સૌમ્ય સ્વભાવના હટી જોઈ તે વિષે વધુ અભ્યાસ કરવા વડોદરાની કલાકાર છે. પ્રકાશમાં આવવાનું ને ૨પર્ધામાં પડવાનું ફાઈન આર્ટસ ફેકલ્ટીના મિત્રો ને અધ્યા પકે કહ્યા તેમના સ્વભાવમાં નથી, ૧૯૫૬માં તેમ છતાં તેમના કરે. ડિપ્લેમાં મેળવી ભાવનગરની ઘરશાળા ચિત્રનું મુંબઈમાં જહાંગીર આર્ટ ગેલરીમાં સંરથામાં બે વર્ષ રહ્યા વળી પાછા વડોદરા ગયા વ્યકિતગત પ્રદર્શન યોજાયું, ને દેશ પરદેશના ને ૧૯૫૮માં બેચલર ઓફ આર્ટ શિ૯૫ વિષય અનેક કલ રસિકોએ તેમનાં ચિત્રોની ભારે લઈને થયા બી. એ, માં તેઓ પ્રથમ આવી કે પ્રશ સા કરી. કેટલાક વિદેશી કલા મર્મજ્ઞોએ તેમનાં થયા. તેમને પણ ભારત સરકારે સાંસ્કૃતિક શિષ્ય- ચિત્રો ખરીદ્યાં પણ ખરાં. શ્રી પંડયાએ બાળકને વૃત્તિ આપી છે. મુંબઈ રાજ્યના ને અખિલ ભાટે કેટલીક ચિત્ર પોથીઓ તૈયાર કરી છે. ભારતીય કક્ષાએ રાષ્ટ્રીય કલા પ્રદર્શનોમાં તેમની કતિઓને પારિતોષિક મળ્યા છે. શ્રી પટેલની શ્રી નારાયણ ટી. ખેર - પિોરબંદરમાં શિલ્પકૃતિઓમાં સુંદર સંયોજન ને લય મુખ્ય પછાત ગણાતી કોળી જ્ઞાતિના ગરીબ પણ સંસ્કારી વિશેષ્ટતાએ ગણાય છે.
માબાપના પુત્ર ભાણસિંહજી હાઇસ્કૂલમાં ભણે અને
સાંજે ટેનિસબોય તરીકે કામ કરે. ચિત્રનો તેમને પુ૫ પંખીઓના ચિત્રકાર શ્રી વિરેન્દ્ર પંડયા:
ભારે શોખ. મહારાજા નટવરસિંહજીએ કલાકાર થવા
સરજાયેલ ટેનીસબોયને પારખે. તેમને કલાના શ્રી વીરેન્દ્ર પંડયા ભાવનગરના બ્રાહ્મણ જ્ઞાતિમાં
અભ્યાસાર્થે પેરીસ મોકલ્યા. ત્યાં કલી સ્પર્ધામાં ભાગ જમ્યા છે. તેમના પિતા શ્રી પ્રાણજીવન પંડયા લગભગ ૫૦ વર્ષથી ઝરિયાની કોલસાની ખાણેના
લઈ ઊંચો નંબર પ્ર પ્ત કર્યો. કાસમાં ચારેક વર્ષ જૂથમાં એઋનિયર તરીકે કામ કરતા વસ્યા છે.
કલાસાધના કરી પોરબંદર આવીને રાજપ્રાસાદને શ્રી વીરેન્દ્ર પંડયા તેમના પિતાના સૌથી મોટા યુરોપીય કલાકૃતિથી શણગાયે. ગ્રામ જીવનના પુત્ર છે એટલે પિતાની ઇચ્છા તેમને ખૂબ ભણવા
ગરીબ સમુદાયના પણ ચિત્રો દોર્યા શ્રી ખેરના મત ખૂબ પૈસા ને મોભો અપાવે તેવા સ્થાને બેસાડવાની
પ્રમાણે “પિ ટ્રેઇટ પેઇન્ટીંગ” એટલે વાસ્તવિકતા હતી. ભાવનગરની રાષ્ટ્રીય શાળામાં શ્રી કંચનભાઈ
કલાની શાળાને ઉપાસક માત્ર રંગ અને રેખાઓને પાસેથી તેમને પક્ષી સૃષ્ટિ પ્રત્યે આકર્ષણ થયું.
જાણકાર થાય એટલું જ બસ નથી એ માનવ સ્વભાવને
પૂરો અભ્યાસી હોવો જોઈએ. માણસનું વાસ્તવિક વનવગડામાં રખડતાં પક્ષીઓના જુદા જુદા સમયે કરેલાં અવલોકન પરથી તે
રેખાંકન એ જાણકાર જ કરી શકે. પેરટ્રેઈટ અનુભવ રંગ દ્વારા
પેઈન્ટીંગમાં તેમને આનંદ આવે છે આખા યુરોપની પ્રગટાવવાની સિસૃક્ષા થતાં તેમણે ચિત્રકળા અપનાવા. મેટિક થયા પછી શાંતિનિકેતનમાં આચાર્ય નંદલાલ તેમણે સફર કરી છે. એમણે જગતને ધણોખરો બસુએ તેમને આપણા દેશની વિવિધ ચિત્ર પતિઓમાં ભાગ પોતાની સગી આંખે જોઈ લીધે અસંખ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #461
--------------------------------------------------------------------------
________________
:૩૯૬ :
પેટ્રેટ કર્યાં, કુદરતી દૃષ્યા અને પ્રાણીના સ્ક્રેચે ઘણા કર્યાં. યુપીયન પ્રજાએ તેમની કદર વિશેષ કરી છે. આ કલાકાર સજ્જન પુરૂષ છે.
“ ચ’ક્રૂ' ત્રિવેદી :- ભાવનગર જ્યારે દેશી રાજ્ય હતુ. ત્યારે તેના મહાલના ક્રાંકચ ગામે લીલીયામેટાના વતની હરીલાલ ત્રિવેદીની વસુલાત ખાતાના અવલકારકુન તરીકે બદલી થઈ ત્યારે આજો કલાકાર ચદ્ર ચંદુ તરીકે ધરના નાનકડા બાળક હતા. એક રાજગોર બ્રાહ્મણના પુત્ર અર્જુનની ચિત્રકલાથી ચંદુ મુગ્ધ બન્યા અને રંગ લાગ્યો. “ભરત અને મૃગ”ના એક ચિત્ર ઉપરથી તેના મન ઉપર ઘેરી અસર કરી, રવિશ કર રાવળ નવચેતન, કુમાર કાર્યાલય વિગેરેની ચંદ્રને પ્રેરણા મળી. ભાવનાભરી દુનિયા નિશા એને પણ ચયા. અનેક ચિત્રસર્જ કે। અને ચિત્રશાળાની તેમને હુંફ્ મળી ગુજરાતભરમાં એક અચ્છા ચિત્રકાર તરીકે તેમની ગણના છે
શ્રી જયસિહુ ભીં. સિસેાદિઆ :— • રૂ. પાલીતા. વ. ૪૨. જેએ બચપણથી જ શાંત ગ ́ભીર એકાંતપ્રિય અને મીલનસાર સ્વભાવના છે. ચૂસ્ત સિદ્ધાંતવાદી અને જીવનમાં સંપુરૢ ધૈર્યથી મક્કમતા પૂર્વક ધારેલા દરેબીંદુ તરફ પહોંચવા દઢનિશ્ચયી સ્વભાવના છે. વારસાગત સાત્વિક જીવન માથે. વેદેકત સંસ્કૃતિ અને ભારતીય તત્વજ્ઞાન તરફ બચપણથી જ એમની ઉડી ઋચિ હાવાથી તે યેળ, વેદાંત તેમજ તત્કાનના અનેક પુસ્તકાના સતત અધ્યયનથી આ વિષયના
ઉડા અભ્યાસી છે.
યેાગે તે સંસ્કારી વિસ્તૃત કુટુંબ ધરાવતા હોઇ ઈશ્વર સાનિધ્યમાં જીવન વિતાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છે. કેટલોક સમય રેવન્યુ ખાતામાં સવિસ કર્યાં બાદ જીવનક્ષેત્રમાં અનેક ખાડા ટેકરાએ પસાર કરી હાલમાં ચિત્રકાર તરીકે જીવન પસાર કરી રહ્યા છે. સામાજીક ક્ષેત્રે એમની પ્રવૃત્તિએ ઘણી છે.
શ્રી અંજન દવે:- એક યશવી કલાકાર યુવાન છે. તેઓ સૌરાષ્ટ્ર સ્ટેટ એકમાં કામ કરે છે. ઉમર વર્ષે ૨૭ “તેએ. મુંબઈ આર્ટ ગેલેરીમાં પેાતાના ચિત્રનું એક પ્રદર્શન યેાજીને ખ્યાતનામ અન્ય છે.' તેમના મનપસંદ વિષયેા કાર્ડ, સ્યુસાઈડ, ફટીંગ, માનસિક માનસ ચિત્ર ઉપસાવી તેમની સ્વપ્નસૃષ્ટિ ચિત્રમાં રજુ કરવા અગાધ સાધના કરી રહ્યાં છે. તેના પિતા શ્રી મેાહ લાલ દવે રેટ બેન્કના એક ઉચ્ચ અધિકારી છે. આખું કુટુંબ ખૂબજ કેળવાયેલું છે. પિતા અને પુત્રા સાથે મળીને ભારતી કલાસમાજ-વિજ્ઞાન અને અધ કરણના ગહન પ્રશ્નો પર નિયમીત ચર્ચા વિનિમય કરે છે.
શ્રી અંજનના મતમાં ભરતની સંસ્કૃતિના ધબકાર ઝીલતી, છતાં એ પુરેપીયન પશ્ચિભાત્ય કલાતી મારી સરવાણીએ ઝીલી એકરસ કરવાની તમન્ના છે. તેમનેા આદર્શો અજટાની કુલ ના નમુના છે. આ કલાન! નખ્રુનામાં જે તરવરાટ, જે ગતી છે, તે જીપ્સી તવતે જાગૃત કરતી નથા-પણુ કાઇ અનંતની અનંતતામાં ડૂબકી મારવા પ્રેરે છે; જ્યારે પશ્ચિમાત્ય કલામાં આ ભાવતા ભય રહે છે. એક યશસ્વી સાધક ભવિષ્યને ભાવનગરની ધરતીમાં ઉછરેલે-એક તેજસ્વી કલાકાર બની રહેશે. તેમની વિશિષ્ટતા એ છે કે માત્ર કેનવાસ પર રેખાએ ારાવાનું જ કામ નહિ પણ વિશ્વના જુદા જુદા ભાગેામાં વિખ્યાત કલાકારની દષ્ટિ અને શૈલીના
www.umaragyanbhandar.com
Page #462
--------------------------------------------------------------------------
________________
:
૭ :
મનન પૂર્વકનો અભ્યાસ પણ તેમ કરવાં છે, “રાજન શેમાં તેમણે સર્જન કર્યું છે. રવિન્દ્ર તેમના આ વિવેચક અને તકાકાર હૈયાની એક બાજુ ભવનમાં “મરિયમ ઓફ મેડન આર્ટ” લલિત તેમના ખાચિત્રોની નવી સૃષ્ટિ, નવી દષ્ટિ અને કલા અકાદમીમાં સૌરાષ્ટ્રના લગ્ન” અને “મા” ન વળાંક આપવામાં કિંમતી મતગાર થશે કામના કે ચિત્રો સ્થાન પામ્યા છે. કુમાર' જેવા
શ્રેષ્ઠ કલા સામયિકમાં તેમની કૃતિઓ વારંવાર શ્રી. ખોડીદાસ પરમાર - અકાદમી , ગટ થયા કરે છે. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, - પારિતોષિકે વિજેતા છે. ઉચ્ચ પ્રતિભા ધરાવનાર લોકસાહિત્ય, ભરતગુંથણ વિગેરે જૂના મૂલ્યોનું
આ કલાકાર કોલેજ કાળથી જ યુનિવર્સિરી અને પુષ્કળ ભાથુ એમની પાસે પડ્યું છે. માહિતી અને - આંતર-યુનિવર્સિટી કક્ષાએ પુસ્કા પ મ રી મયા પ્રકાશનખાતા તરફથી પ્રગટ થતાં ગુજરાતમાં પણ કે છે. શ્રી સે માભાઈના શિષ્ય ખેડીદાસ એ કામ તેમના મનનિય બે અવારનવાર પ્રગટ થાય છે.
જીવનને લગતા ચિત્રો તથા મહાકાવ્ય વિષયક પણ નમ્ર અને સન્યશીલ છે. સૌને પ્રસાત છેઠ સર્જન કર્યા છે મ મ છાનમાં પડેલી લોકોની ઉપગી બ- નારા ગુલાબી વ્યક્તિ છે." . . !
. શુભેચ્છા પાઠવે છે '
શ્રી મણવેલ સેવા સહકારી મંડળી છે. જે મુ મેમણવેલ (તાલુકે ધારી), જિ. અમરેલી.. . .
સ્થાપના તા. ૨૬ ૫-૧૯૬૪ :
નોધણી નબર ૮૭૩૬ શેરભકાળ :-રૂ. ૨૫૦૦-૦૪ : '" " સભ સંખ્યા :- ૧૫૭ - અનામત ફંડ : : ૩ ૦
. . . . . . - મંડળી ખાતર અનાજ બીયારણ વગેરે કામકાજ કરે છે ' .
. . . અને સભાસદે ધી: આ છે ' .'' - ' . . " * ધીરૂભાઇ વર : ':
' , .
: : : જસુભાઈ રામભાઈ ?'
-કાળભાઈ મેરામભાઈ (૨) ઉગાભાઈ વિરામ મુકાઈ (૭) ગોકળભાઈ ભગવાનભાઈ (૪) હરિભાઈ પં(માઈ (1) જયતાભાઈ સાદુલભાઇ (૬) ગોકળભાઈ કાનજણાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #463
--------------------------------------------------------------------------
________________
કાઠિયાવાડ વિષે અવનવું
કાડિયાવાડની ટંકશાળા વિષે કાઠિયાવાડમાં જુનાગઢ, નવાનગર અને પેરબંદર મા ત્રણ સંસ્થાને માં સીક્કા યાને નાણું નાવવાની ટંકશાળા હતી અને તે નાણાનું ચલણ પેાતાની હાંજ વિશેષ કરીને થતું,
જુનાગઢ-મા સ્થાનમાં જે રૂપાનાણું બનાવવામાં આવતુ તે ‘દીવાનશાહી કારી’ને નામે આળખાતું. અને તે ઉપર ફારસીમાં “બાદશાઈ ગાજી મહમદ કબર શીકકે જમે જીનાગઢ ાશન છે. અને નાગરી સકતથી શ્રી દીવાન' અને સંવતની છાપ હતી. આ નાણું સુમારે ૩,૨૮૦ ચારસ માઇલના વિસ્તારમાં ચાલતું. સરકારી રૂપિયા સાથે સરખાવતા સે। કારીની કિંમત રૂપિયા -૨૭–૨–૨ થતી.
A
ત્રાંબા નાણું જે દાકડા' તથા અરધા દોકડાય થી ઓળખાતુ અને ૩૬ દોકડા એક કારીની કં મતદ બરાબર ગણાતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રજી. પૃથ્વીઔંહ ઝાલા
રૂપિયા સૉથે ૧૦૦ કારીની કિંમત ૨૮-૪-૪ થતી.
પેારબંદર-આ સ’સ્થાનમાં રૂપાનાણું બનાવવામાં આવતુ. તે, રાણા શાહી કરીને નામે ઓળખાય છે. તે ઉપર ફારસીમાં “સુલતાન મુઝારશાહ હીજરી સાલ ૮૦૭” અને ગુજરાતીમાં “શ્રી રાણ’ની છાપ ઢાય છે અડધી! અંતે- પા કરી પણ બનાવવામાં આવતી. સરકારી. રૂપિયા સાથે સેકારીની કિંમત .૩૧-૭-૧૧ બરાબર થતી.
-
લશ્કરી માન અને તાપેાની સલામી વાન કેટલી તે પે લશ્કરી માન+ રાજગાદીને જાનને
કુલ
૧ જૂનાગઢ
૨. નવાનગર ૧૧
૩ ભાવનગર માં
૪
ધ્રાંગધ્રા
11
૧
મેારી
૧૧
હું માંનેર
છ પાલીતાણા
૮ ધાળ
નવાનગર–આ સંસ્થાનમાં રૂપાના સીક્કા બનતા ને ‘જામશાહી કારી’ને નામે ઓળખાતી, પ્રથમ કારી ઉપર ફારસીમાં સુલતાન મુકુરશાહ હીજરી સાલ – ૯૭૮” અને ગુજરાતીમાં “શ્રી નમુ”ની છાપ પડતી. ૧૦ ત્યારબાદ તેને આકાર સુધારી શ્રી જામ વીભાજી ૧૧ નવાનર ારી ૧” તથા સાલની છાપ પાડવામાં ૧૨ ભાવતી. ારીના અડધીયાં પણ બનતા. સરકારી
લીંબડી
રાકેશ
ગોંડલ
O
.
४
૪
४
...
..
'
૧૫
૧૫
૧૫
૧૧
e
當
'
"3
""
99
..
X
""
"
"
૯
ヒ
વઢવાણુ ર
""
પચાસસીપા એની ટુકડીથી લશ્કરી માન મળી શકે છે.
"
.
www.umaragyanbhandar.com
Page #464
--------------------------------------------------------------------------
________________
шоо Јериецquе белешn имм
Codes used: Bentley's Second
B.e.n.1.Lays. Complete & Private
Factory
*
Hollow-Ware Shed,
ESTD : 1931
Kamani Engineering Compound, Agra Rd, Kurla North, Bonbay-70. Phone: 555657.
CHUNILAL B. MEHTA
Manufacturers, Importers, Exporters & General Stockists
Sales office :
*
251, Argyle Road, Carnac Bunder, Iron Market,
BOMBAY-9. Phone: 321795
en que
Grams: "AUTHORITY" Bombay. phone: 472803 [Residence]
&
Main office :
器
216, Leha Bhavan
P. De'Mello Road,
BOMBAY-9. Phone: 321572.
#
STOCKISTS OF MOTOR PARTS
楽器
CLUTCH, PLATES, CARBURATORS, TIMING [CHAINS, CLUTCH, BEARINGS, FLASHERS, WHEEL COVERS, SEALED BEAMS, LUGGAGE, CARRIERS,
SUNVISORS
IRON STEEL SHEETS PLATES ROUNDS SQUARES FLAT BARS GHAMELLAS KARAIS ANGLES JOINTS WIRES
TEE3 ste ete
Page #465
--------------------------------------------------------------------------
________________
થી અક્ષર પુરૂત્તમ મંદિર ગાંડલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #466
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન પ્રચલિત ધર્મ–સંપ્રદાયો
–રસેશ જમીનદાર
ધર્મને પ્રદેશ મર્યાદાનાં કઈ બંધન હેતાં નથી. બ્રાહ્મણ પરંપરામાં આવે છે. સૌરાષ્ટ્રમાં વૈષ્ણવ એન સ્વરૂપે સામાન્યતા સર્વવ્યાપી અને સચરાચર સંપ્રદાયના પ્રારંભિક ઇતિહાસ માટે પૌરાણિક અનુહોય છે. એટલે કોઈ ખાસ કે ચોકકસ પ્રદેશના શ્રતિઓને આધાર લેવો પડે છે. સંદર્ભમાં ધર્મનો અલગ વિચાર કરવો મુશ્કેલ છે. પરંતુ કોઈ એક પ્રદેશમાંથી કે વિસ્તારમાંથી પ્રાપ્ત કંસના સસરા અને મગધના પ્રતાપી રાજા સાધનોના સંદર્ભમાં ધર્મના વત્તા-ઓછા પ્રભાવ જરાસંધના બાંકમણીય ઉપદ્રવથી કંટાળીને યાદ પ્રસારની ચર્ચા જરૂર થઈ શકે.
મથુરા ત્યજી સોરાષ્ટ્રમાં આવ્યા હોવાની બીના
જાણીતી છે. સૌરાષ્ટ્રમાં આવી એમણે દ્વારાવતી સૌરાષ્ટ્ર એ પ્રદેશસુચા શબ્દ છે. વર્તમાન (હાલનું દ્વારકા) નામની નગરી વસાવી આ દ્વારા ગુજરાત રાજ્યનો તે પક૯પીય ભાગ છે. એવી જ ક્ષેત્રને ઉલેખ પુરાણમાં છે. રીતે ગુજરાત પણું ભારતનું ભૌગોલિક મર્યાદા
યાદવવંશી અર્જુન અને કૃષ્ણ નરનારાયણના સૂચવતે એક ભાગ છે એટલે ભારતમાં પ્રચલિત કોઈ
અવતાર ગણાય છે. સમય જતાં શ્રી કૃષ્ણ વાસુદેવ ધર્મ ગુજરાતમાં કે ગુજરાતમાં પ્રચલિત કોઈ ધર્મ સંપ્રદાય સૌરાષ્ટ્રમાં પ્રચારમાં હાય પણ ખરે, ન
ભગવાન વિષ્ણુના પૂર્ણાવતાર તરીકે તેમજ અવતારી
પુરૂષ તરીકે વૈષ્ણના ઈષ્ટદેવનું સ્થાન પામ્યા. દ્વારકા પણ હેય. ખાસ કરીને કોઈ ધર્મ કે સ પ્રદાય જે
એ શ્રીકૃષ્ણની કર્મભૂમિ હોઈ તે વૈષ્ણવ સંપ્રદાયનું પ્રદેશમાં ઉદ્દભવ્ય હેય, સ્વભાવિક છે કે ત્યાં તેને
સુપ્રસિદ્ધ તીર્થધામ બન્યું, જેનું આજેય એટલું જ પ્રચાર-પ્રભાવ વધારે હોય અન્યત્ર એ ઓછો પણ હોય
મહામ્ય છે. આથી એમ કહી શકાય કે સાષ્ટ્રમાં વધારે પણ હેય અને ન પણ હોય,
(હવે પછી આ લેખમાં સૌરાષ્ટ્રને સ્થાને અહીં”
શબ્દ પ્રયોજે છે) વૈષ્ણવ સંપ્રદાયનો પ્રયાર બણું સૌરાષ્ટ્રના પ્રાચીન પ્રચલિત ધર્મ સંપ્રદાયની
પ્રાચીનકાળથી હોવાનું સંભવે છે. ચર્ચામાં પણ આજ હકીકત ધ્યાનમાં રાખવા જરૂરી લાગી છે એની ચર્ચામાં ખાસ કરીને પુરાવશેષીય
અહીં વૈષ્ણવ સંપ્રદાયનું અસ્તિત્વ સુચવતો સો સાધનોનો આધાર વધારે લીધો છે.
પ્રથમ પુરાવશેષીય પુરાવો ગુપ્તકાળમાં પ્રાપ્ત થાય છે.
તે પૂર્વેના સમયમાં અહીં વૈ ણવ સંપ્રદાયનું જોર વિષ્ણવ સંપ્રદાય
કેટલું હતું એ દર્શાવતા ખાસ કે પુરાવા હજુ પ્રાચીનકાળમાં ભારતીય ધર્મોની શ્રમણ અને સાંપડ્યા નથી. પરંતુ ત્યારે પણુ વૈષ્ણવ પંથનો પ્રચાર બ્રાહ્મણ એવી બે પરંપરાઓ હતી. વૈષ્ણવ સંપ્રદાય અહીં ઓછા-વત્તા પણ હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #467
--------------------------------------------------------------------------
________________
સ્કંદગુપ્ત સુરાષ્ટ્ર ખાતેના સૂબા ચક્રપાલિને જેર અહીં વ્યાપક સ્વરુપે હતું પ્રભાસપાટણ આ ગુપ્ત સંવત ૧૩૮ -ઈ. સ. ૪૫૭) માં ઘણું ખર્ચ સંપ્રદાનું પ્રાચીનકાળથી મુખ્ય મથક હતું . ક્ષત્રપલ કરીને ગિરિનગરમાં સુદર્શન તળાવને કાંઠે ચાકધર પૂર્વે અહીં આ સંપ્રદાયને કેવો પ્રભાવ-પ્રચાર હતો (વિષ્ણુ )નું ઉત્તમ મંદિર બંધાયું હોવાની હકીકત એ કહેવું મુશ્કેલ છે. આ સંપ્રદાયને અહીંના ત્યાં આવેલા અશોક મોના લેખવાળા શૈક ઉપર ઇતિહાસ ઈશલ આરંભ કાળથી થયેલ છે તેમ મળે છે. અંદગુપ્તના સમયના લેખથી જણાય છે મદિર હાલ મેજર નથી, પણ સ્થાનિક પ્રણાલિકા મુજબ વર્તમાન પ્રભાસપાટણના એક લેખ (ઈસ ૧૫૬૯)માં દામોદર મંદિર એ પ્રાચીન સ્થળ ઉપર બંધાયું સેમે પ્રભાસમાં સોમનાથનું સેનાનું મદિર હેવાને એક મત છે. આથી ભાગવત સંપ્રદાયને બંધાવ્યું અને શિવની આજ્ઞાથી ત્યાં પિતાને સિદ્ધાંત અનસરતા ગુપ્ત સમ્રાટ અને અધિકારીઓને લીધે સ્થાપી અને તે સ્થાન પાશુપતેને અર્પણ કર્યું ગુપ્તકાલ દરમ્યાન અહીં ભાગવત સંપ્રદાયનું પ્રભુત્વ એવો ઉલ્લેખ છે. બીજી બાજુ પુરાણ માં વર્ણવ્યા ધાણ હોય એમ કહી શકાય.
મુજબ શિવે પોતે પ્રભાસમાં સેમસમાં રૂપે આવી આ
મદિર બંધાવ્યું હતું અભિલેખમાં આપેલી સોમની મૈત્રક રાજાઓને કુલધર્મ તે માહેશ્વર હતું,
અને સાહિત્યમાં વર્ણિત સોમશર્માની કથા એક જ છતાં મહારાજા ધ્રુવસેન ૧લે પિત પરમ ભાગવત હીતનાં બે પાસાં હોવાનું કહી શકાય, આથી હતો, એટલે મૈત્રકકાળ દરમ્યાન પણું અહી આ એક અનમાની શકાય કે તેમ અથવા સેમસમો સંપ્રદાયનો પ્રચાર ચાલુ રહ્યો હોય એમ લાગે છે. તમે કોઈ અતિહાસિક વ્યકિત થઈ હોય, જેમણે આ સમયના કેટલાંક મંદિરે આની ગવાહી પૂરે છે. પ્રભાસમાં શપથ સ્થાપે છે. આ સેમશર્મા
ઈશુની પહેલી સદીના પહેલા-બીજા ચરણમાં થઈ થાનનું પ્રાચીન મંદિર મૂળ વિષ્ણુનું હોવાનું
ગયા હોઈ અહીં શૈવપંથ એનું જોર ઈસવીસનના જણાય છે. પ્રભાસની પાસે આવેલા કારનું પ્રાચીન
આરસથી હેવાનું સૂચવી શકાય. મંદિર સ્પષ્ટતઃ વૈષ્ણવી હોવાનું સંભવે. આ મંદિરમાં હાલ વરાહની કદાવર મૂર્તિ પ્રતિષ્ઠિત છે. પરંતુ
ક્ષેત્રપાલ દરમ્યાન પશ્ચિમી ક્ષત્રપના ચાબ્દનાદિ મૂળ મંદિરમાં વિષ્ણુના દશેય અવતારોની મૂર્તિઓ
વંશના ત્રીસ પુરુષમાંથી નવ પુરુષનાં નામના હશે એવું અનુમાન થાય છે વિષ્ણુના અવતારોમાં
પૂર્વાધ માં રૂદ્રનો પ્રયોગ જોવા મળે છે. વરાહ, વામન અને શ્રીકૃષ્ણના અવતારે વધુ લેક પ્રિય હતા. આથી મૈત્રી કાલ દરમ્યાન અહી આ આ ઉપરથી અહીં આ કાળ દરમ્યાન રુદ્ર સંપ્રદાયની અસર ચાલુ રહી હતી.
(શિવ) પૂજા પ્રચલિત હોવાનું સંભવે. ક્ષત્રપ રાજા સોલંકીકાલ દરમ્યાન આ સંપ્રદાયની સામાન્ય જયદામાના તાંબાના ચેરસ સિક્કા પરનાં વૃષભ અસર હોવાનું કહી શકાય,
{ નંદિ ) અને ત્રિશુળનાં પ્રતિક ઉપર્યુંકત અનુમાનને
સમર્થે છે. શૈવ સંપ્રદાય
ઈશની પહેલી સદીમાં સોમશર્માએ પ્રવર્તાવેજો આ સંપ્રદાયમાં પણ બ્રાહ્મણ પરંપરામાં આવે તેમસિદ્ધાંત ક્ષત્રપાલ (ઈ. સ૮૪ થી ઈ. સ. છે. વૈષ્ણવ સંપ્રદાયની સરખામણીએ શર્વ સંપ્રદાયનું ૩૮૮) કમ્પા... વધારે પ્રચાર માં હોય એમ કહી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #468
--------------------------------------------------------------------------
________________
-
૪૦૧
અને તે આવા પ્રબળ રીતે પ્રચારમાં આવેલા અને હિન્દી પ્રજાના રક્ષણ માટે એમણે દેશમાં ચાર છિદ્ધાન્તના અનુયાયીઓએ પ્રભાસમાં મંદિર બંધાવ્યું દિશામાં ચાર મઠ સ્થાપ્યા હતા. પશ્ચિમ દિશાને હેવાના સંભવને રજુ કરી શકાય. આ ઉપરથી એવું મઠ સૌરાષ્ટ્રમાં આવેલા દ્વારકામાં સ્થાપ્યો હતો. કહી શકાય કે પ્રભાસ પાટણનું. એમનાથનું મંદિર આથી અનુમૈત્રકકાળ દરમ્યાન અહીં શિવપૂજાનું પ્રાયઃ ક્ષત્રપ કાલ દરમિયાન સૌ પ્રથમ બધાયું હેવા મહત્વ ઘણું વધ્યું હેવાની પ્રતીતિ થાય છે. સંભવે. ગુપ્તકાલ (ઈ. સ. ૩૯૮ થી ઈ સ. ૪૭૦ ) દરમ્યાન અહીં શૈોનું પ્રાબલ્ય ઘટેલું જોવા મળે છે. કેમ કે ગુપ્તકામાં અહીં ભાગવત સંપ્રદાયની અસર સેલંકીકાલ ( ઈ. સ. ૯૪૨ થી ૧૩૦૪, વધારે હતી ( જુઓ અગાઉ વૈષ્ણવ સંપ્રદાય ) દરમ્યાન શિવપૂજા ચાલુ રહેતી; કેમકે સેલંકી રાજાઓ
પરતુ મૈત્રકકાલ ( ઈ. સ. ૪૭૦ થી ઈ. સ. સામાન્યતઃ શૈવભકત તરીકે જાણીતા હતા. ૭૮૯ ) દરમિયાન આ સંપ્રદાયનો પુન: અભ્યદયા આ રાજાઓ સોમનાથના પરમ ભકત હતા આથી એમણે થયેલો જોઈએ છીએ મૈત્રક વંશના બે સિવાયના મહાદેશના અનેક મંદિર બંધાવ્યાં હતાં, જેમાં થાનનું બધા રાજાએ પાક ના એટલે કે મહાદેવના ત્રિનેત્રેશ્વરનું મંદિર જાણીતું છે. અગિયારમી સદીમાં પરમ ઉપાસક હતા. વળી મૈત્રકકલની રાજમદ્રામાં મહમૂદ ગઝનવીએ તેડેલાં સોમનાથના મંદિરને સેલ કી લાંછન શિવના વાહન નદિનું હતું.
રાજા ભીમદેવ ૧લાએ નવેસરથી પથ્થરનું બંધાવ્યું
જેને પાછળથી કુમારપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ ઉપરાંત વલભી સાથે સંકળાયેલા સિક્કાઓ પરંતુ પ્રતીક શિવના આયુધ ત્રિશૂળનું હતું મૈત્રકોના એક દાનશાસનમા સુરાષ્ટ્રમાં આવેલા વટપદ્ર ગામમાં હરિનાથે દેવાલય બંધાવ્યું હતું અને એમાં પ્રતિષ્ઠિત
શિવ સાથે અતિ નિકટને સંબંધ ધરાવે છે. થયેલા મહાદેવને શીલાદિત્ય ધર્માદિત્યે વલભી સંવત
શિવશકિતનું સંયુકત મહાસ્ય પણું હંમેશ ગવાયું છે. ૨૯૦ ( ઈ. સ. ૬૦૯)માં એક વાપી અને બે
સુરાષ્ટ્રમાં ત્રિસંગમક ગામમાં હોદmહિ ક્ષેત્રનું દાન દીધું હતું એવા ઉલેખ છે. વલભી માં
દેવીનું મંદિર હતું. જેના નિર્વાહાથે મૈત્રક રાજ શિવના અનેક મોટાં ભવ્ય મંદિર હતાં. ગેપની
દ્રસિંહે ધર્મદેવનું તામ્રશાસન લખી આપેલું પણ નજીક આવેલું બિલેશ્વરનું મંદિર આ કાળનું હતું.
સમય જતાં તે લુપ્ત થવાથી ધ્રુવસેન બાલાદિત્યે અને આ ઉપરથી એમ કહી શકાય કે મૈત્રકાલીન
વલભી સંવત ૩૨૦ ( ઈ સ ૩૯ )માં ફરી લખી સૌરાષ્ટ્રમાં શૈવપંથનું પ્રાલય અને પ્રભાવ વ્યાપક આપ્યું હતું ધરસેન ત્રીજા એક દાનશાસનમાં
ફાજિલ દેવના મંદિરનો ઉલ્લેખ છે, જે સુરાષ્ટ્રમાં
સિરવાતાજક સ્થલીમાં આવેલું હતું. શીલાદિત્ય અનુમૈત્રકકાલ દરમિયાન સમગ્ર ભારતમાં શેવ ૩જાના એક દાનશાસનમાં આવતા તૃષ્ણા ક્ષેત્ર સંપ્રદાયનું પ્રભુત્વ વિશેષ હતું, કેમકે આદિ ગુરૂ ના ઉલ્લેખથી સુરાષ્ટ્રમાં મદસર સ્થલીમાં આવેષા શંકરાચાર્યે સમગ્ર દેશનો પ્રવાસ કરી અનેકાનેક માતૃસ્થાનની અર્થાત માતા ( દેવીઓ તા મદિરોની મનું ખંડન કર્યું હતું અને શૈવ સંપ્રદાયના પ્રસાર માહિતી મળે છે. આથી શકિતપૂજા અહીં મૈત્રકકાલ પ્રચાર માટે અને તે દ્વારા હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ દરમિયાન પ્રચારમાં આવી હોવાનું અનુમાની શકાય.
હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #469
--------------------------------------------------------------------------
________________
४०४
સોલંકીકાલ દરમ્યાન અહીં દેવીઓનાં ઘણા સિક્કાઓના પૃષ્ઠભાગ ઉપર પર્વતની ટોચની ડાબી મંદિરે બંધાયેલાં, ચંદ્રભાગા નદીને કાંઠે પ્રદ8િ બાજુએ એક અને ટોચની ઉપર એક એમ બે ચદ્ર નું મંદિર સિદ્ધરાજના સમયમાં બંધાયું હતું. દેખા દે છે. આમાં ડાબી બાજુ ચંદ્ર (કેમકે વઢવાણુનું શાળા જેવીનું મંદિર પણ એજ સમયમાં જમણી બાજુએ સૂર્ય છે તેથી) પ્રકૃતિના શાશ્વત બંધાયું હતું. આથી આ સમય દરમિયાન અહીં તત્વનું સૂચન કરે છે, પરંતુ ટોચ ઉપરને વધારાના દેવીપુજાનું મહત્વ જળવાઈ રહેલું જોઈ શકાય છે. ચંદ્ર કદાચ ક્ષત્રપ રાજાએ ચંદ્રના ઉપાસક હોય
એમ સૂચવે છે અને તે અહીં આ કાળ દરમિયાન ચંદ્રપૂજા
ચંદ્રપૂજા થતી હશે અને પ્રાયઃ પ્રભાસ તેનું કેન્દ્ર હશે.
“સોમનાથમાં કમ=ચંદ્ર અને નાઇ=રાને સૂર્ય પૂજા અર્થ બેસાડી દેટલાક વિદ્વાનોએ સોમનાથની ઉત્પત્તિમાં પણ ચંદ્રની પુરાણોકત કથાઓને સાંકળી લીધી છે.
શિવ સંપ્રદાય અને ચંદ્રપૂજાના સંદર્ભમાં અહીં જો કે શૈવયોગીઓ અગ્નિ, સૂર્ય અને ચંદ્ર ત્રણેયને બહુ મહત્વ આપે છે એટલે પ્રભાસમાં અગ્નિ અને
સૌર સંપ્રદાયનો પ્રચાર હેવાનું સંભ પ્રભાસમાં સૂર્યના તીર્ષ' હે ચંદ્રન તીર્ય પ્રાયઃ હશે અને
આજે પણ સૂર્ય મંદિર તે છે. પ્રભાસમાં સૂર્ય પૂજા
પ્રાચીન કાળમાં થતી હતી એ ઉલ્લેખ મહાભાએનું મંદિર પણ હશે એવી કલ્પના થઈ શકે,
રતનાં વનપર્વમાં છે. પ્રભાસ ક્ષેત્રનું અવરનામ
માર? ક્ષેત્ર છે. ભાસ્કર-સૂર્ય અને પ્રભાસ-અતિ‘ઉમા” સહિત શિવ તે સમ એ એક અર્થ
શય પ્રકાશમાન આમ આ બન્ને શબ્દો સૂર્યપૂજાનું પ્રચલિત છે; કેમકે શિવે ઉમાને શા (દ્રો કહી
સૂચન કરે છે. સ્કંદપુરાણના પ્રભાસખંડમાં આ વિશે છે. શૈવધર્મીઓ કપાળમાં ત્રિપુંડ ધારણ કરે છે, કથા જોવા મળે છે. આનો આકાર બીજના ચંદ્રને કે અર્ધચંદ્રને મળો આવે છે, તે અહીં સૂચક છે. સેમ તી અમાવાસ્યાનું માડામ્ય પણ આ સંદર્ભમાં વિચારવા જેવું ખરું સુભમવાને પ્રમાણમાં પિતાની પૂરી કળ થી કારણકે ચંદ્રની વધઘટને લીધે જ પૂર્ણિમા અને
પ્રકાશતા હતા. એમની પત્ની સંજ્ઞા એમનું તેજ અમાવાસ્યાના દિવસો આવે છે.
ખમી શકી નહિ. તેથી પોતાના જ સ્વરૂપની છાયા”
નામની સ્ત્રી પોતાના પતિ પાસે મૂકી પિયેર ચાલી ભારતમાં બાર જોતિલિગના મહિમા છે, અને ગઈ સંય છાયાને જ સત્તા સમજતા હતા, છાયા તેમાં પ્રથમ ઉલેખ સોમનાથનો છે તિન્ના પણ સર્વના અતિશય પ્રકાશથી તેમની પાસે જઈ ઇ-ટાઢાવંત જ એવું સોમનાથ માટેનું વિશેષણ શકતી નો'તી આથી સુર્યે પિતાની સેળ કળામાંથી નોંધપાત્ર છે.
બાર કળા પ્રભાસનાં બાર સુર્યમંદિરમાં આપી દીધી
અને ચાર પોતે રાખી. આ કથાની અતિહાસિક્તા આ ઉપરથી એની અટકળ કરી શકાય કે શિવ ન વિચારીએ તે પણ એટલું તે સુચા થાય છે કે સંપ્રદાયના વ્યાપક પ્રચાર પામેલા સૌરાષ્ટ્રમાં ચદ્ર પ્રભાસ ક્ષેત્રમાં છે અને તેથી સૌષ્ટ્રમાં ) જુના પૂજાનું અસ્તિત્વ હેય. પશ્ચિમ ક્ષત્રપ વાદીના વખતમાં સૂર્યપૂજ પ્રચલિત હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #470
--------------------------------------------------------------------------
________________
ટે. નં. ૨૬૩૩૩
તાર : ગુજકોમાસેલ ગુજરાત રાજ્ય સહકારી માર્કેટીંગ સેસાયટી લિ.
રિલિફ રોડ, અમદાવાદ, અધિકૃત શેરભંડોળ
રૂ. ૨૫,૦૦,૦૦૦ ભરપાઈ થયેલ શેરભંડોળ
રૂ. ૯,૩૦,૪૦૦ રાજ્ય સરકારશ્રીન શેરફાળો રૂા. ૨૪,૦૦,૦૦૦
હ નાઈટ્રોજન ખાતરે, એમોનીયમ સલ્ફટ, સલ્ફટ નાઈટ, યુરિયા, કેશીયમ
એમોનીયમ નાઈટ્રેટ નાઈટ્રો ફેસ્લેટ એમ. ફેફેટ વિગેરે જ રસ્ટન, ઈમાની, કિર્લોકર, તથા ઈન્ડેક વિગેરે ડીઝલ એઈલ એજી.
કયુબોટા પાવર ટીલર્સ ત્થા યાનમાર પાવર ટીલર્સ, જાપાનીઝ બનાવટના ઇમાની તથા કિર્લોસ્કર પમ્પીંગ સેટ. પેરી એન્ડ કો. ના મિશ્ર ખાતર તથા આઈ. સી. આઈ. કંપનીની જંતુનાશક
તથા પાક રક્ષક દવાઓ. આ ઉપરાંત સોસાયટી સચોજીત મંડળીઓની ખેતીની પેદાશ, રૂ, સીંગદાણા-તેલ કઠોળ તથા ડાંગરના ખરીદ વેચાણ તથા નિકાસનું કામકાજ કરે છે.
છે , હે શ્રી ઘંટાકરણ મહાવીરાયનમઃ |
ગાંધી જગજીવન ગોવીંદજી
(ભેગીલાલ જે. ગાંધી ટે. નં. ૩૨૬૬૫૦) દુકાન : ફોન નંબર – ૩૩૪૭૧૩ | ફેકટરી ફોન નંબર :- ૩૩૨૫૭૨. ગાં ધી બ્રધર્સ
મોર્ડન ટેક્ષટાઈલ એજી. વકર્સ. ક્રોકરી ગ્લાસવેર ઈનામવેર કટલરીવેર
Part. B. J. GANDHI.
and પ્લાસ્ટીકર અને પ્રેઝન્ટેશન
D. S. PURAV. આર્ટીકલના વેપારી
મીલ મશીનરીના સ્પેરપાર્ટસ ગવર્નમેન્ટ રેલ્વે ક્રોન્ટ્રાકટર.
બનાવનાર.
૧૯૪–બી. નંબક પરશુરામ સ્ટ્રીટ ૬૨, વી. પી. રોડ,
ગોલ પીઠા, (કુંભારવાડા ) ( સી. પી. ટેન્ક) મુંબઈ ૪.
મુંબઈ ૪,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
Page #471
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી ભાદ્રોડ સેવા સહકારી મંડળી લી.
સ્થાપના તારીખ : ૨૭-૧૦-૧૯૪૯
શેર ભડાળ : ૪૩૦૦૩૫
અનામત ફંડ : પરક
નલાલ બેચર મંત્રી
અન્ય નોંધ :—મંડળી ગ્રાહક ભંડાર જીવન જરૂરીયાતી, ચીજ વસ્તુ, ખાતર, બીયારણ દવા વિગેરેનુ` કામકાજ કરે છે.
માહનલાલ સી. જોશી માનદ્ મંત્રી
મહુવા : તાલુકા ભાવનગર : જિલ્લા
નોંધણી નબર : ૨૮૮
સભ્ય સખ્યા ઃ ૩૬૪
ખેડૂત ઃ
બીનખેડૂત ઃ ૧૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૦૩
દુલાભાઈ આતાભાઈ પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #472
--------------------------------------------------------------------------
________________
સ્મા સપ્રદાયના અનુયાયીઓ માટે સ ંસ્કૃતમાં સૌર શબ્દના પ્રયોગ થતા સૌર એટલે સૂર (સૂ) ના ઉપાસક, પરન્તુ મૈત્રકકાલીન લેખોમાં ઉપાસક માટે હ ંમેશાં આવિત્યમ શબ્દ વપરાતા.
સૂર્યના
ભદ્દણિયકમાં
કરાવ્યો હતા. અરિષ્ટનેમિની જાન જ્યારે લગ્ન મંડપે જઈ રહી હતી ત્યારે માંસના બેજન માટે બાંધેલા પશુઓને આર્તનાદ સાંભળી અરિષ્ટનેમિ વૈરાગ્ય પામી, પાછા ર્યા અને રૈવતગિરિ પર જઈ દીક્ષા પામી ઉગ્ર તપશ્ચર્યા કરી દૈવત્ર જ્ઞાન પામ્યા અને નેમિનાથ મૈત્રકાના એક દાન શાસનમાં તરીકે ઠેર ઠેર કરી દેશના ( ઉપદેશ ) દીધી. તીર્થંકર · આદિત્યનુ મંદિર હોવાનું નોંધાયુ' છે. શીત્રાદિત્યનેમિનાથ તકગિરિ પર કાળધમ પામ્યા હતા. ધર્માદિત્યે એક શાસનમાં વટપમાં આવેલી આદિત્ય દેવીની વાપિના ઉલ્લેખ છે, જે પરથી એની નજીક માદિત્યનુ મંદિર હોવાનુ સુચવાય છે. મૈત્રકકાલીન સૌરાષ્ટ્રમાં આવેલાં મંદિરમાં ધણાં મંદિર સૂર્યના હાવાનુ` જળુ,ય છે. પ્રભાસ પાટણ પાસે સૂત્રાપાડાનુ મંદિર, થાનનુ મંદિર, ગેાપ અનેવિસાવાડાના મંદિરો,
મૈત્રક રાજાના લેખોમાં આવતાં રાજાનાં નામ ( દા. ત. શીલાદિત્ય, ધર્માદિત્ય, સિંહાદિત્ય, વિનયાદિત્ય, ભાનુ શક્તિ, આદિત્ય શક્તિ, વગેરે) પરથી રાજકુલા પર રહેલી અદિત્ય ભક્તિની અસર સૂચિત થાય છે
પ્રભાસમાં ત્રિવેણી પાસે આવેલુ' સૂર્ય મંદિર સેક્ષકીકાલનુ હાઈ આ કાલ દરમિયાન અહીં સુર્ય પૂજાને પ્રચાર ચાલુ રહ્યો હાવાનુ` સભવે છે.
જૈન ધ
જૈન ધર્માં શ્રમણુ પરંપરામાં આવે. જૈન સાહિત્યમાં પણ પૌરાણિક સાહિત્યની જેમ દ્વારાવતીનુ વણુન છે. જૈન અનુશ્રુતિ અનુસાર અન્ધક પશુ યાદવેı સાથે મથુરા છાડી અહીં આવ્યા હતા. એમના દૃશ પુત્રામાંના જ્યેષ્ઠ પુત્ર સમુદ્રવિજયના પુત્ર અરિષ્ટનેમિનેા વિવાહ શ્રીકૃષ્ણે. ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે
૪૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આમ નેમિનાથને લઈને ગિરનાર માના તીર્થધામ તરીકે ધણા મહિમા ધરાવે છે. નેમિનાથ ખાવીશમા તીર્થંકર ગણાય છે. એટલે અહીં જૈનધમ ઘણા પ્રાચીનકાળથી ચાલ્યેા આવ્યા હૈ।વાનુ સૂચિત થાય છે.
મો કાલ કે અનુમોય કાલ દરમિયાન અહીં જૈન ધ'ના પ્રચાર હતા . કે કેમ એ કહેવું મુશ્કેલ છે, "
કેમકે એ સમયનાં એકેય પ્રકારનાં સાધના સાંપડયાં નથી.
વિક્રમ સંવત ૯૫ ( ઈ, સ ૩૯ )ના અરસામાં મ્લેચ્છાએ મધુમતી ( હાલનું' મહુવા ) નગરી લૂ'ટી. ત્યાંથી યજ્ઞદેવ વગેરે જૈન સાધુઓને કૈદ કર્યા હતા, પરન્તુ મ્લેચ્છ થયેલા એક ત્રાવક્રે યજ્ઞદેવને છેડાવ્યા એવી એક કથા પ્રચલિત છે. જૈનધર્મમાં શ્વેતાંબર દિગંબર સંપ્રદાયાને ભેદ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં થયેલા એમ એક જૈન અનુશ્રુતિ પરથી સુચિત થાય છે; દેવસેનસુરિનાં પુસ્તકામાં વધુ વેલી વિક્રમ સંવત ૧૩૬માં વલભીમાં થયેલી સેવર (શ્વેતપર-શ્વેતાંબર) સાંપ્રાયની ઉત્પત્તિ તેમજ દિગંબર સપ્રદાયમાં
જણાવેલી વીર નિવારણુ ૬૦૯ ( વિક્રમ સત ૧૩૯) માં વલભીપુરીમાં થયેલી હિજ સંપ્રદાયની ઉત્પત્તિને લગતી અનુશ્રુતિ વિગતે અતિહાસિક ન ડ્રાય તા પણ જૈનધર્મની મહાન પ્રવૃત્તિઓના પ્રાચીન મહાકેન્દ્ર તરીકે ઘણી સૂચક ગણાય.
www.umaragyanbhandar.com
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૦૬
જૈનાચાર્ય નાગાર્જુન વલભી નિવાસી હતા. એકદા પાટલીપુત્રના પાદલિપ્તાચાર્ય તીથ યાત્રા કરતા કરતા ઢંકપુરી ( ઢાંક ) આવ્યા ત્યારે નાગાર્જુનને તેમના સમાગમ થયા. તેમની પાસેથી નાગાર્જુન રસસિદ્ધિ પામ્યા અને પછી ગુરુના સ્મરણાર્થે શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુર (હાલનુ` પાલીતાણા) નામનું નગર વસાવ્યુ. અને પર્વત ઉપર જિનચૈત્ય કરાવી ત્યાં મહાવીરની સ્થાપના કરી. તેમજ પાદ્દલિપ્તસૂરિની મૂર્તિ સ્થાપી.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઈશુના આર ંભ ઢાળથી અહીં જૈનધર્મના પ્રચાર વિશેષ પ્રમાણુમાં થવા લાગ્યા.
ક્ષત્રપકાલ દરમિયાન અહીં જૈનધમ વધુ લોકપ્રિય બન્યા હતા. અર્થાત જૈનધર્મના આ અભ્યુદયકાળ હતા. ઉજ્જયન્ત, ઢાંક, શત્રુજય વગેરે પત પરના જૈન મંદિરા, ખાવાપ્યારાની અને ઉપરકાટની ગુફા આ કાળ દરમિયાન જૈનધર્મની વ્યાપકતા સુચવે છે.
વિ. સ. ૩૫૭ (ઈડસ, ૩૦૦ )ના અરસામાં મથુરામાં સ્ક્રન્તિલાચાર્યની અને વલ્લભીમાં નાગાર્જુના ચાયની અધ્યક્ષતામાં જૈન આગમગ્રંથની વાચના તૈયાર થયેલી એ બહુ જાણીતી ખીના છે ઈ. સ. કપમાં જૈન સાધુએમાં ચૈત્યાવાસની છૂટ લેતે સપ્રદાય શરૂ થયું. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઈશુની ચોથી સદી સુધીમાં તે અહીં જૈન ધમ ખૂબ જ લોકપ્રિય બન્યા હતા એમ કદી શકાય. આ સમયમાં થયેા એ મહાન જૈન તત્ત્વજ્ઞાની પ્રવૃત્તિઓ આની સાક્ષી પૂરે છે.
અને ન્યાયાવતાર' ગ્રંથા તેમજ મહાવાદીના દ્વાદશારનયચક્ર' ‘પદ્રચરિત’ અને ‘સન્મતિ પ્રકરણટીકા' ગ્રંથા જૈન સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિ છે, જે પણ ક્ષત્રપકાલીન સૌરાષ્ટ્રના જૈન ધર્મના અભ્યુદયનુ સુચન કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ્ક્રન્તિલાચાય અને નાગાર્જુનસુરિની વાચનામાં પાઠભેદ જણાયા. આથી એ વાચનાએને તુસનાત્મક અભ્યાસ કરી અણુગમાની સર્વમાન્ય વાયના તૈયાર કરવાની જરૂર જણાઈ. આ કાર્ય અંગે દેવર્નિંગણી ક્ષમાત્રમણે વલ્લભીમાં ખાસ પરિષદ ખેલાવી અને માથુરી વાસનાને મુખ્ય પાઠે તરીકે રાખી વાલમી વાચનાનાં પાઠાંતર પાદટીપ મૂકયું. હાલ સમસ્ત ભારતના શ્વેતાંબરા આ સમિક્ષિત વાચનાને અનુસરે છે. આ
વાચના વીર સંવત ૯૮૦ અથવા ૯૯૩ ( અર્થાત ચાલુ પરંપરા પ્રમાણે વીર સ ંવતને આર્ભ ઈ. પૂ. ૫૨૭માં થયા ગણીએ તે ઈ. સ. ૪૫૩ અથવા ૪૬૬ )માં તૈયાર થઈ. આથી ગુપ્તકાલ દરમિયાન પશુ અહીં જૈનધર્મના પ્રચાર– પ્રસાર ચાલુ રહેલા જણાય છે.
મૈત્રકકાલ દરમિયાન પણ વલભી જૈતાનું જાણીતુ કેન્દ્ર બની રહ્યું. વલ્લભીમાં આ કાળ દરમિયાન અનેક જિનાલયેા હતાં; આમાંના એક શાંતિય ચૈત્યમાં વિરોત્રાયઝમાળ લખાયેલું, ત વચન સાહિત્યમાં મુકુટર્માણ સમાન ગણાય છે. ઈ. સ ૭૮૩માં દિગંબર જિનસેન-સુરિએ વઢવાણુના ચૈત્યમાં રહી ‘વિલા જુાળ’ નામે જૈત પુરાણુની રચના કરેલી.
સિદ્ધસેન દિવાકરે અને મલ્લવાદીસૂરિએ જૈ ન્યાયના મહત્ત્વના ગ્રંથા સસારને ભેડ આપ્યા છે. સિદ્ધસેન દિવાકરના ‘સન્મતિ પ્રકરણ’બત્રીસી' - પથ્થરનું.....નવુ મંદિર બંધાવેલું. કુમારપાલે ગિરનાર
સોલકી રાજાઓએ પણુ જૈનધમના પ્રયારમાં સારા ફાળા આપ્યા હતા ગિરનારના નૈમિનાથના લાકડાના મંદિરને સ્થાને સિદ્ધરાજના દંડનાયક, સજ્જન મંત્રી એ સવ ત ૧ ૧ ૨ ૫ માં
www.umaragyanbhandar.com
Page #474
--------------------------------------------------------------------------
________________
શત્રુજ્ય, પ્રભાસ વગેરે સ્થળેાએ અનેક જિનાલયે અને વિદ્વારા ખધાવેલા ઉયનમંત્રીની ઈચ્છાનુસાર એના પુત્ર વાગ્ભટે શત્રુંજ્ય પર્વત પરના આદિનાથના લાકડાના મુખ્ય મંદિરને સ્થાને પથ્થરનું નવુ મ ંદિર ખંધાવ્યું ડેવાનુ કહેવાય છે. મહાત્મા વસ્તુપાલે ગિરનાર પર ખંધાવેલા વસ્તુપાલ વિહાર અને એની આસપાસનાં ચૈત્યા, પ્રભાસમાં અષ્ટાપદપ્રસાદ ઇત્યાદિ નોંધપાત્ર છે. તેજપાલે પ્રભાસમાં આદિનાથનુ મંદિર બંધાવેલું', કચ્છના જગડ્યા તથા પેથડ શ્રેષ્ઠીએ શત્રુંજ્યાર્ત્તિ સ્થળાએ જૂનાં ચૈત્યાના સંસ્કરણુ તથા નમાં ચૈત્યાના નિર્માણુમાં સારા ફાળા આપ્યા હતા. આમ સેલ'કીકાલ દરમ્યાન પણુ અહીં જૈન ધમ ના અભ્યુદય ચાલુ રહેશેા હતેા.
બૌધ્ધ ધમ
બૌદ્ધ પણ જૈન ધર્મની જેમ શ્રમણુ પરપરામાં આવે છે. અહીં બૌદ્ધ ધર્મના પ્રચાર ઈશુ પૂર્વેની ત્રીજી સદીમાં થયા હતા. અરોાક મૌયના ગિરિનગરના શૈલ લેખથી આ સ્પષ્ટ થાય છે. આમ મૌર્ય કાલથી અહીં બૌદ્ધ ધર્મના પ્રસારને આરંભ થયેલા જોઈ શકીએ છીએ.
ક્ષત્રપકાલ દરમ્યાન અહીં બૌદ્ધ ધર્મને જે અભ્યુય જોવા મળે છે એ ઉપરથી એવું અનુમાન કરી શકાય કે પ્રાક્ ક્ષત્રપકાલમાં પણ અહીં
ધર્મના પ્રસાર ઉત્તરેત્તર વધતા જતા હતા.
બૌદ્ધ ભિક્ષુ'ધ માટેના બા ચુકા વિદ્વરા
અહીં આ કાળમાં બંધાયા હતા. દા. ત બાવાપ્યારની ગુફા, ઉપરકાટની ગુફાએ, ઢાંક, સાણા, તળાજા, ઝિંઝૂરીઝરની ગુફાએ તેમજ મેરિયા અને ઈટવાતા વિહારા અને સ્તૂપે તેમજ તાજેતરમાંજ ડુંગરમાં રાણપુર પાસે મળી આવેલી નાની ચૈત્યમુદ્દા
બરડાના
અને વિહાર કાટડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
T
આ પ્રદેશમાંથી પ્રાપ્ત ઈમારતના અવશેષા પરથી બૌદ્ધ ધર્માંના હીનયાન અને સહાયાન એ બન્ને યાન અહીં ત્યારે પ્રચલત હોવાની પ્રતીતિ થાય છે. સ્થિર મતિ અને ગુણુમતિ નામના બે બૌદ્ધ આચાર્યએ વલભી નજીકનાં એક વિહારમાં રહીને અનેક ગ્રંથ રચ્યા હાવનું મનાય છે. આ ઉપરથી અહીં મા સમયમાં બૌદ્ધધર્મની ખ્યાતિ કેટલી પ્રસરી હશે તેમ ખ્યાલ આવે છે.
1 '
મૈત્રકાના દાનશાસનેામાં વષભમાં અને વજ્રભી નજીક અનેકવિહારી શાકય (બૌદ્ધ સંધના ભિક્ષુઓ માટે ખ ધાયેગ્ના હોવાની માર્વિતી છે. ચીની યાત્રી યુઆત શુઆંગે કરેલા ભારત વર્ણનાં બૌદ્ધરતાંધ્યા મુજબ સૌથાષ્ટ્રમાં આ સમયે ૧૦૦ જેટલા વિહારી હતા અને એમાં ૬૦૦૦ જેટલા ભિક્ષુ રહેતા હતા. મત્રક રાજાએ આમ તે પરમ માહેશ્વર :
હોવા છતાંય ગ્રામ મિક્ષુખે માટેના ત્રાસને
ઉત્તેજન આપતા હતા એ મા ઉપરથી સ્પષ્ટ થાય છે.
રુદ્રદામાના આન્યોના ચાર દ્રષ્ટિલેખામાંથી એમાં શ્રામવેર ામોરીને.ઉલ્લેખ છે. આ શબ્દ બૌદ્ધધર્મમાં શિખાઉ શ્રમણ અને શિખાઉ શ્રમણી માટે પ્રચલિત હતા, બૌદસ ધમાં ગૃહસ્થ. ઉપાસક · અને ઉપાસિકા પ્રવજ્યા લે ત્યારે તેમને શ્રમણ અને શ્રમણીની અવસ્થા પ્રાપ્ત કરતા પહેલાં આમણેર અને શ્રામણેરીની તાલીમી અવસ્થામાં રહેવું પડતુ. આ ઉલ્લેખાયેલા શબ્દો પરથી ખૌદ્ધધર્મ અહીં ખૂમ પ્રદેશનાં એક દૂરના વિસ્તારમાંથી પ્રાપ્ત આ લેખામાં
પ્રચાર પામ્યા હૈાવાનું સૂચવી શકાય. -
ધ્રુવસેન ૧લાની ભાણેજી દુડા ભગવાત મુદ્દતી પરમ ઉપાસિકા હતી અને એણે વલભીમાં ભિક્ષુએ માટે એક મઠ વિહાર બધાવ્યો હતા, જેની આસપાસ એક વિહાર માંડળ રચાયુ હતુ.
www.umaragyanbhandar.com
Page #475
--------------------------------------------------------------------------
________________
Yod
ગામ અમદાયના પ્રચલિત અઢાર નિકાયમથિી ભગનાં દાન શિવ, શક્તિ, સુર્ય વગેરે દેવોને અને અહી રાજનાથ વિશેષ પ્રચાર હતો. શેષ બધાં શાય સંધના વિહારને અર્પણ કરવામાં
બાવ્યા છે. અસરના સમયથી સાફ થયેલ અને મૈત્રકકાલ સવ ચાલુ રહેલા બૌદ્ધ ધર્મ અનુમૈત્રકાલથી કમ વકાલીન રાજાઓની પ્રશસ્તિમાં એમની દાનસુખ થી જાય છે, જે સેલિકીકાળ દરમ્યાન તે
શીલતાને ઉલેખ વારંવાર આવે છે ને એમાં દેવ નામશેષ બની જાય છે.
દ્વિજ, સાધુઓ ગુરુઓ, વિદ્વાને, સ્વજનો, સુહદો,
આશ્રિતો, અનાથને યાચકેને સતત વિપુલ દાન ધમય–તી ભાવના
આપતા રહેવાનો નિર્દેશ આવે છે. આથી મિત્રકકાલમાં
પણુ લેકેમાં રહેલી ઉત્કટ ધર્મભાવનાની ઝાંખી વલ્પી, , દેવાલય માનિ લોકોપયોગી
થાય છે, બાંધકામ કરાવવા તેમજ અન્નદાન, આરામગૃહ વગેરે ધર્યાદાની સંસ્થાઓ ચલાવવી, એ પરમાર્થ ધાને ધામાં ' કહે છે. આ પૂતદાન સેલંકી રાજાઓ અને એમનાં મંત્રીઓએ કરવાને અધિકાર સમાજના સર્વ વર્ગોને હતો. આપેલા ઉદાર દાને, બંધાવેલા મંદિર અને
જિનાલય તેમજ જળાશય અને વાવો પરથી એમ નહપાનના સમયના નાસિક ગુફાના લેખમાં કહી શકાય કે સેલંકીકાલ દરમિયાન પણ લેકામાં એના. જમાઈ ઉજવાતે પ્રભાસમાં બહાણોને આપેદા જ પ્રકારની હંમે દયની ભાવના વ્યાપક પ્રમાણમાં ગ્રામદાન, કન્યાદાન, ગામારાન, ભેજનદાન વગેરે. પ્રર્તેલી જોવા મળે છે. માધૌના ચાર દષ્ટિ લેખેનો હેતુ, કિસિંહ, ૧લાના ગંદાના લેખમાં એના સ્નાપતિ રૂકભૂતિએ આપેલું ક્ષેત્રપાલ, મૈત્રકકાસ અને લંકા દરમિયાન વાવનું દાન-આ બધા ઉપરથી સ્પષ્ટ થાય છે કે જુદા જુદા ધર્મો અને સંપ્રદાયનાં અનેક તીર્થધામને ક્ષત્રપકાલમાં જનસમુદાયમાં ઉજટ ધર્મ ભાવના અભ્યદય થયું હતું. પ્રભાસ, વલભી, ગિરિનગર દ્વારકા, પ્રવર્તતી હતી..
ઢાંકશત્રુંજય, સાણું, તળાજ વગેરે પ્રાચીનકાળનાં
મહત્વના તીર્થધામે હતાં. મૈત્રકકાલીન દાન થાયનેમાં જણાવેલા /૪ ભાગના ધન બ્રહાણોને આપવામાં આવ્યા છે તે આથી આ સમયના જનોમાં તીર્થયાત્રાનું દેવાલયોને અર્પણ કરેલાં દાનના લગભગ ૧/૫ માહાસ્ય વ્યાપક હતુ એ સ્પષ્ટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #476
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી બગસરા જુથ વિવિધ કા. સ.
સ્થાપના તારીખ :- ૨૩-૯-૧૯૫૪ શેર ભડાળ :- ૫૦,૮૬૦-૦૦ અનામત ક્રૂડ – ૧૭૧૬૧-૦૦ અન્ય ફૂડ :- ૧૧૭૩૫-૦૦
જયંતીલાલ સેવકરામ વે મંત્રી
અન્ય નોંધ :—રસાયણિક ખાતરો તથ જીવન જરૂરીયાતની ચીજો, સરકાર માન્ય સસ્તાં અનાજની ચાર દુકાનેા તથા જંતુ નાશક દવા તેમજ સહકારની ભાવના કેળવી અનાજ દળવાની ઘટી ચલાવે છે
સ્થાપના તારીખ :- ૨૩-૮-૫૪
શેર ભડાળ :- ૭૧૫૨૦ અનામત ફંડ :- ૪૧૪૨૫ અન્ય ફંડ
- ૩૦,૦૦૦
મંડ ળી
કુંકાવાવ તાલુકા અમરેલી જિલ્લા
નોંધણી નંબર :- ૯૮૭
સભ્ય સ ંખ્યા :- ૫૬૮ ખેડૂત
:- ૫૬૪
ખીન ખેડૂત
ર
સરકાર શ્રી :- ૧
ભગવાનજી ભવાનભાઈ પટેલ
મંત્રી
-:
શુભેચ્છા પાઠવે છે
શ્રી વડિયા જુથ. વિવિધ કાર્યકારી સ. મંડળી લી.
મુ. વડિયા
વડિયા તાલુકા અમરેલી જિલ્લો
નોંધણી નંબર : ૯૬૭
સભ્ય સાંખ્યા :- ૧૮૯
૧૮૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માહનભાઇ ખાડાભાઇ પટેલ પ્રમુખ
ખેડૂત
બીન ખેડૂત –
અન્ય નોંધ :——મંડળી રસાયણીક ખાતર સુધરેલ બીયારા, જંતુ નાશક દવાઓ સસ્તુ અનાજ, સીમેન્ટ, કાલસા-ઘાંસ ચારેા-પશુ સંરક્ષણ દવા જથા બંધ તથા રીટેલ ખાંડ તેલ-મારદાન તથા જીવન જરૂરીયાતની ચીજોનું કામકાજ કરે છે.
-:
રતભાઇ કેશવભાઈ પટેલ પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #477
--------------------------------------------------------------------------
________________
-
- - -
શુભેચ્છા પાઠવે છે
શ્રી સમઢીયાળા નં. ૧ સેવા સહકારી મંડળી લી.
મુ. સમઢીયાળા તાલુકા-બેટાદ જિલ્લઃ ભાવનગર
સ્થાપના તારીખ : ૨૧ માર્ચ ૧૯૫૩ શેર ભડળ . ૩૬,૬૦૫-૦૦ અનામત ફંડ: ૮,૯રપ-૨૭ અન્ય ફંડ: ૩, ૬૬૬-૪૨
નોંધણી નંબર: ૧૬-૪-૧૯૫૩ સભ્ય સંખ્યા ૧૪૧ ખેડૂત: ૧૨૫ બીનખેડૂત: ૧૬
અન્ય નેંધ - સને ૧૬૦ સુધી બંધ પડેલ પરંતુ હાલમાં સારી પ્રગતિ કરી રહેલ છે જે હાલના સંચાલકોને આભારી છે.
મુળશંકર નાગરદાસ
ભણભાઈ તળશીભાઈ મંત્રી
પ્રમુખ શ્રી નાગેશ્રી જુથે ખે. વિ. વિ. કા. સહકારી મંડળી અન લી.
મુ. નાગેશ્રી તાલુકા-જાફરાબાદ જિ૯લે : અમરેલી સ્થાપના તારીખ : ૨૭-૧-૫૫
નોંધણી નંબર : ૧૧૩૧ શેર ભંડોળ : ૫૭,૦૧૦-૦૦
સભ્ય સંખ્યા : ૩૩૭ અનામત ફંડ : ૧૬,૩૨૭-૮૭
ખેડુત : ૩૩૭ અન્ય ફંડ : ૩૯૧૧-૬૧ અન્ય નેંધઃ બીનખેડુતઃ – આ મંડળી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવે છે અને તેને લાભ ૧૪ ગામના માણસે અનાજ, ખાંડ, તેલ વિ. દ્વારા લે છે. ઉપરાંત મંડળી તમામ જાતના ખાતરેને વહીવટ કરે છે તેમજ સુધરેલું બીયારણ, મગફળી, હાઈબ્રીડ, બાજરો, જુવાર, મકાઈ, ઘઉં વિ. સભાસદોને આપે છે અને સભાસદને ઉત્પન્ન થએલ માલ ખરીદ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે.
: વ્યવસ્થાપક કમિટીના સભ્ય – શ્રી સુરગાભાઈ કાળુભાઈ વરૂ
શ્રી ભીમાભાઈ એભણુભાઈ વરૂ શ્રી જીતુભાઈ દેવાતભાઈ વરૂ
શ્રી લખુભાઈ રાણીંગભાઈ વરૂ શ્રી જીવાભાઈ નથુભાઈ વરૂ,
શ્રી કાળાભાઈ ભીમા બાંભણીયા શ્રી ગીગાભાઈ વાહાભાઈ પરમાર પ્રાણશંકર જીવનલાલ ત્રિવેદી
શ્રી રામભાઇ કાળુભાઇ વરૂ મંત્રો
પ્રમુખ ભાભલુભાઇ નાનાભાઈ ખુમાણ
શ્રી ગીગાભાઈ કંથડભાઈ સહમંત્રો
ઉપ-પ્રમુખ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #478
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રનું સંગીત,
અશ્વિન
- ભારતને પશ્ચિમ કિનારે જે ધરતીની ત્રણે ઉષાને શખવ્યું. ઉષાએ ગોપીઓને શીખવ્યું અને દિશામાં ઘુઘવતો મહાસાગર અનીશ દૈવી સંગીત ત્યાંથી સૌરાષ્ટ્રની નારીઓએ એ ઝીલ્યું. રેલાવી રહ્યો છે, જેનો ઈતિહાસ અનેક શૌર્યગાથાઓથી ' ' ભરેલો છે, જે ભૂમિએ ત્યાગવીરે અને ભક્તો આપ્યાં માનવહૃદયમાં ઉભરાતી ભાવનાઓનું દર્શન વાણી છે. તે આ સૌરાષ્ટ્રની ધરતીએ કલાના ક્ષેત્રમાં પણ અને અભિનય દ્વારા થતું હોય છે છતાં શબ્દો મહાન વ્યક્તિઓ સરળ છે અને તેમના દ્વારા એ ઍકલા જ ભાવદર્શન માટે પૂરતા નધી. જ્યાં ધરતીને વિંટળાએલ મહાસાગૃરના ઘરગંભીરનાદની અંતર્ગત ભાવના પ્રાગપ્યમાં વાણી થંભે છે ત્યાં સુરાવટે શાસ્ત્રીય અને લોકસંગીત રેલાવી સૌરાષ્ટ્ર કુદરતી રીતે જ સ્વરો ઉભવ થાય છે. સ્વરને એ એક વિશિષ્ટ ઈતિહાસ સર્જ્યો છે. * ઉદ્ભવ એજ સંગીત. .
- ભારતીય સંગીતને ઉદભવકાળે તે વેદકાળ : આવાં સંગીતના માર્ગ” અને દેશી ઈ. સ. ૩૦૦૦ વર્ષ પૂર્વે વેદો રચાયા. ઋષિમુનીઓનાં એવા બે પ્રકાર છે. ભારતનાટય શાસ્ત્રના કાળથી આધ્યાત્મિક જીવનના પ્રસાદરૂપે ઉદભવેલા એ વેદોમાં જાણીતા છે. શાસ્ત્રબદ્ધ સંગીત તે માર્ગી સંગીત સામવેદન સંગીત પ્રાચીનમાં “પ્રાચીન ગણાયું છે. અને હરબરોજના લોકજીવનમાંથી ઉદભવેલું સંગીત માત્ર ત્રણથી ચાર ગ્રામની સુરાવટથી ગેતા એ સામે તે દેશી સંગીત. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં માગ સંગીત સંગીતની એ મહાભારત કાળમાં વિકાસ થયદ ના કરતાં દેશી સંગીતને વિકાસ સંવિશેષ નજર ભગવાન શ્રીકૃષ્ણના સમયથી સૌરાષ્ટ્રને સંગીત પડે છે. સૌરાષ્ટ્રનું લેકજીવન સમૃદ્ધ હતું. સૌરાષ્ટ્ર ઈતિહાસ શરૂ થયો એમ કહેવાય. યુગપુરૂષ શ્રીકૃષ્ણ લોકજીવનના ધબકતા હૈયાના ભાવ પ્રદર્શિત કરતું Rયરસનો પ્રદેશ છેડી દ્વારકા આવી વસ્યા. દ્વારકા ભાર્યવાહી સંગીત, રાસ, ગરબા અને "કથાઓ દ્વાર? એમની રાજધાની બની. રાજકારણ અને સંગીત આપ્યું. સૌરાષ્ટ્રની વીરગાથાઓ ગીતમાં દુહાઓમાં સગ' ભાગ્યેજ શ્રીકૃષ્ણના જીવ સિવાય બીજે. અને લોકસાહિત્યમાં આપી અને ભક્તિરસ છલકાવતું કયાંય મળે. એમના બંસીના નાદે સાથે સૌરાષ્ટ્રને સંગીત ભજન અને કીર્તને દ્વારા રેલાવ્યું. મસ્ત કર્યું. શ્રીકરણ અને ગોપીઓની ' રાસલીલાએ 4 * * * * * * * * * 1 | Fe સૌરાષ્ટ્રને લે વનમાં પ્રવેશ કર્યો જે આજે પણ સંગીતના ક્ષેત્રે શ્રીકૃષ્ણના કાળ પછી ઠેઠ રામ્રાટ
રાષ્ટ્રની વિશેષતા બની રહેલ છે. આપણે ત્યાંના - હર્ષના સમયમાં વલ્લભીપુર નિર્દેશ સૌરાષ્ટ્રના 'પાસ અને ગરબાઓ એ પ્રચલિત બનેલા લાસ્ટ સંગીત સાથેના સંબંધને ઉલેખ કરે છે. • .
ર્યને મળંતા છે. સંત રત્નાકારના એક શ્લેકમાં ઉલ્લેખ છે કે લાસ્ય નૃત્ય પર્વતિએ બાણની પુત્રી સૌરાષ્ટ્રમાંન્સગીતકલાને સંપૂર્ણ લિંકાસ રજપુત
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #479
--------------------------------------------------------------------------
________________
lo
યુગમાં થયા જાય છે. માર્ગી–શાસ્ત્રીય સગીતો પોષાયુ હોય તે। તે મશિમાં અને હવેીઓમાં, રજપુત રાજાએ સ’ગીત કલાકારાને પાધ્યા. સામનાથ પાટણ જેવા સૌરાષ્ટ્રનાં ભષ્ય અને સમૃદ્ધિ થાળાં મંદિરમાં સવાર સાંજ સંગીત ગૂજન થતાં. મુસ્લીમાને હાથે સામનાથ મંદિર ભગાયું, સમૃદ્ધિના નાક્ષ થયા. ત્યાર પછીના કાળમાં પણ જે મંગીત સચવાયું તે જુદા જુદા સ્થાનામાં હવેલીમાં અને સ્વામીનારાયણના મતિામાં,
પંદરમી સદીમાં સૌરાષ્ટ્ર ભક્ત નરસિંહને જન્મ આપ્યા. લાસ'ગીતના વિાસ સાથે ભક્તિપૂર્ણ સંગીતના પ્રવાહ વહ્યો. ભક્તિરસમાં સૌરાષ્ટ્ર તરાળ ન્યુ. જુનાગઢના નાગર 'કુટુંબમાં જન્મેલ આ ભક્તે જાતી કે જ્ઞાતિના ભેદને પોતાના વ્યવહારમાંથી દૂર કરી પ્રાને નવી ચેતના આપી. એ ભક્તહૃશ્યમાંથી ઉદ્ભવેલાં કૃષ્ણુલીવાનાં અને ભક્તિનાં ગીતા અને સજતા ગુજરાતી સમાજને ઘેર ઘેર પ્રચલિત બન્યા. ભક્ત નરસિંહનું સંગીત અમરત્વ પામ્યું.
ભક્ત મીરાંનુ અતિગ્ન જીવન પણું સૌરાષ્ટ્રમાંજ વ્યતિત થયું.. ટ્રાજસ્થાનની એ કૃષ્ણભક્ત નારી ારકામાં આવી વસ્યાં, ભક્ત મીરાંના બ્રશૃંખરાં ભજતા, ભક્તિગીતે હિન્દી ભાષામાં હવાં છતાં સૌરાષ્ટ્રે એ ઝીલ્યાં છે. ખીન્દ્ર પ્રાંતેની જેમ સૌરાષ્ટ્ર ઉપર એ ભજનની ઘણી મોટી અસર પડી.
આ કાળમાં પણ લેસંગીત તેમ જીવનમાં વણાઈજ ચુકયુ' હતું. લાઢ્યનૃત્ય સમા રાસ, ગરબા ગરબી, દાંડીયારાસ, ગામડે ગામડે પ્રસરેલા કૂડા, ભજન, વધામણી, રાયા, સૌરાષ્ટ્રનાં લગ્નગીતા અને ઋતુગીતાએ સૌરાષ્ટ્રના લેગીતાને જીવંત રાખ્યુ ઓરાતે પાતાના વાશે પણુ હતાં. એકતારા, રામસાગર, કરતાલ, ઝાંઝ, પપ્પા”, મૃગ, થાઈ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
"સી, વગેરેતેા ઉપયેગ ધા પુરાણા કાળથી સૌરાષ્ટ્રમાં થતા આવ્યા છે. માણુ, રાવણુથ્થા, કલબલીયાં, જેવા સાતેાના પશુ સૌરાષ્ટ્રે ઉપયોગ જાણ્યા છે.
માગલ સલ્તનતના વખતમાં આખા દેશના સંગીત ઉપર મોટી અસર પડેોંચી. હુમાયુના કાળમાં સંગીતકલા ખૂબ પ્રાત્સાહન પામી પણુ સાથે સાથે મુસ્લીમ ગાયકીની શ્રેણી મોટી અસર આપણા સંગત પર પડી. સગીતના સાત્વિક પ્રવાહે ઉપર વિશ્વાસી સંગીતના એ છાયા પડયા. દ્રુપદ જેવા લયુકત ઉચ્ચ શાસ્ત્રીય સંગીતના ગીતે અને ભજનાને સ્થાને શુમાંર રસ પેષાક ખ્યાલ ગાયકી, ઠુમરી ગલેએ સ્થાન લીધુ' મૃગ અને પખવાજ ની તાલ રમઝટ સાથે ગવાતી ઊચ્ચ કક્ષાની દુપદ ગાયકી માત્ મદિશમાં જળવાઇ, કાઇ પણુ મેડા મંદિરામાં વિણા, મૃગ પખવાં, જેથા વો રહે.
આ મેાગલ યુગના કાળમાં જ ગુજરાતે ચાંપાનેરમાં મહાન સંગીતકાર બૈજુબાવરાને જન્મ આપ્યો, એમના હૃદય પહીં સંગીતે ખુદ ગુજરાતને મ્ત્રમુગ્ધ કર્યાં.
સાર્પિત્યની પણ લી મેરી અસર છે. ચારણ જ્ઞાતિને સૌરાષ્ટ્રના લેાવન અને સંગીત ઉપર ચારણી ઇતિહાસ વેદ્ર અને પુરાણકાનીન છે. હિમાલયમાં તપ કરતા મુતમાં ચારાની ગણુતા છે. કહેવાય છે કે ભારતના મધ્ય ભાગમાં એકે મ રિમાયના પ્રદેશમાંથી લાવનાર પૃથુ રાજા હતા. માલવામાંથી કમાં, થરપારકરમાં, સૌસ'માં, ગુજરાતમાં અને સિધમાં એ જાતી પ્રસરી. ચારણી સાહિત્ય જોમવાળુ સંસ્કાર પ્રેરિત છે. જાગૃતા કરનાર છે. એમની વિદ્યા, એમને પુર ણા .તહાસ જેમ ઝળહળતા છે તેમ એમના સાહિત્યતુ, સ ંસ્કારધા
www.umaragyanbhandar.com
Page #480
--------------------------------------------------------------------------
________________
અને એમના જીવનની તેજસ્વી, પ્રભાવશાળી છત્રનગાથા એટલીજ પ્રેરાત્મક છે. મેગલેના હલાઓ વચ્ચે રજપુતાને જોમ આપનાર, જાગૃત કરનાર, સંગઠન કરનાર કાઈ ખળ હતું તે તે ચારણા હતા. એમના જીવનની ચારિત્ર્ય શુદ્ધતા ન હોત તો લડાયક વૃત્તિ ધરાવનાર રજપુત નતી ઉપર એમના પ્રભાવ ન પડત, ચારણી જાતી કે ચારણી માહિત્ય ઉપર કાદ એ સુંદર પ્રકાશ પાડયો ડાય તા તે સ્વ. શ્રી ઝવેરચં≠ મેધાણીએ ચારણા અને ચારણી સાહિત્ય નામનું પુસ્તક લખો એક સુંદર ઇતિહાસ સ્વ. મેધાણીભાઈ ગુજરાતી આલમના હાથમાં મુકતા ગયા છે.
અંગ્રેજી સલ્તનતના કાળમાં સંગીત રૂંધાઈ ગઈ. પરદેશી સતામે આ દેરી કળા માટે શું મમત્ર દાય ? છતાંય એ વિશધી સાંસ્કૃતિક વા સામે અગીત ઝઝુમ્યુ. ધ્યા કાળમાંજ સૌરાષ્ટ્રે એક મહાન સંગીતકાર શ્રી સ્થિરામ વ્યાસને જન્મ આપ્યો. બાહ્યકાળ જુનાગઢમાં વ્યતિત થયા. જ્યાં નવાખ જાસે એ યુવક કલાકારને ખૂબ પ્રત્સાહન મળ્યું યુવાવસ્થા અને પછીને— કાળ એમના જામનગરમાં પસાર થયા. જામનગરના રાજવી શ્રી વિશ્વ જમ પાસે એ સારી સદ્ધાર પામ્યા. અંગ્રેજ સલ્તનતમાં 'ગીત પાછુ પડયું હતું. ચારિત્ર્યનું શરણુ અંગુ ધટયું હતું તે સમયે ફરી સૌરાષ્ટ્રમાં સંગીતને કાઈ એ પ્રતિષ્ઠા અપાવી તે તે શ્રી આદિત્યરામજીએ તેમની સરળ અને મધુર સ્વરચના અને ગીતોએ લાકાતે આકર્ષ્યા અને દા, કેરવા, દીપચંદજી જેવા સાદા તાલેમાં લેા......એ ગીતે ગાતા થયા. તેઓ ગાયક હતા. પણ વિશેષ તે ઉત્તમ કાટીના એક ગવાદક હતા. કહેવાય છે કે આ સૌન તેમણે ગીરનારના એક યોગી પોથી પ્રાપ્ત કર્યું હતું. એમના સક્ષચારી વનની અપ એમના સંગીતમાં તસ આવી. એમણે તૈયાર કરેલી સ્વરલિપી અને ચીજો સ ંગીતાદિત્ય ” ગ્રંથ રૂપે પ્રગટ થયાં: આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રે
ગ્રંથ શાસ્ત્રીય સ ંગીતમાં એક સંગીત ગ્રંથ તરીકે ઉચ્ચ સ્થાન પામી ચૂકેલ છે. સ્વામી હરિદાસ જેમ હિંદુસ્તાની સગીતમાં આવગુરૂ ગણાય છે તેમ સૌરાષ્ટ્રમાં શ્રી આદિત્યરામજીનુ સ્થાન ગણાય, એમણે અનેક રાજવી આને સંગીત શીખવ્યુ. તેમને સંગીતમાં રસ લેતા કર્યો, સગીત રસિકાને સ ંગતકાર બનાવ્યા. ભારતના અગ્રણી વાઘેંકારામાં જેમનું સ્થાન છે તે પારખવરનો સ્વ. ધનશ્યામલાલજી મહારાજની મૃદંગવાદની તૈયારી એમની પાસે થઈ હતી. આત્યિરામજી અખિલ હિંદ *ગીત પરિષદના એક વખત પરિક્ષક નીમાયા હતી. એક અજોડ પખવાજી તરીકે તેઓશ્રીએ અજોડ નામના પ્રાપ્ત કરી
ભારતીય સંગીતમાં જેમ કલાકારો આપી સૌરાષ્ટ્ર
પતાના ઉચ્ચ વાળા આપ્યા છે તેમ રાંગા દ્વારા પશુ ીક ફાળા આપ્યા છે એમ પ્રચલિત રાગામાંના કેટલાક રાગા કહી જાય છે. સૌરાષ્ટ્ર પરથી સોરઠ, વેરાવળ પરથી બિલાવલ, સૌરાષ્ટ્ર ભૈરવ જેવા રાગો આજે પ્રચારમાં છે. આજે રીતે વણા રાગોના નામ ભિન્ન ભિન્ન પ્રદેશના લેાકઢાળામાંથી ઝીલાયા છે અને તેની ઉપરથી નામ અપાયા છે. એવું જણાય આવે છે. દેશ, સાર, મુખ્તતાની; જેમપુરી, બિહુાગડા, અડાણુ એ ખવા જે તે પ્રદેશા ઉપરથી અપાયેલા મામાં છે.
સૌરાષ્ટ્ર જેમ રાગ આપ્યા તેમ સંગીતની કઈક પ્રેરણા પણ આપી. ભારતના સુપ્રસિધ્ધ સ ગીતકાર સ્વ. પંડિત વિષ્ણુગિબર પલુશંકરને સ’ગીત પ્રચારની દિક્ષા ગીરનારના પ્રયાસમાં એક સન્યાસી પાસેથી મળી પાંત્ય સગીતમાં સમૂહગાન અને સમૂહવાનને ઘણુ માટું સ્થાન છે. જયારે ભારતીય સગીતે એ દિશમાં કઈ જ ન હતું. ભારતીય સ ગીતની અભિવ્યક્તિ માત્ર વ્યક્તિગત કક્ષાકારના કાંચી થઈ શકે એની રચતા અને પ્રણાલી છે તેમાં ફેરાર કરવાની પ્રેરણા સ્વ: ૫ ડિત વિષ્ણુ દિગ’ભરજીને
www.umaragyanbhandar.com
Page #481
--------------------------------------------------------------------------
________________
ૌરષ્ટ્રમાંથી મળી, સંગીતનું સમૂહ શિક્ષણ હોય શકે અને સંગીત સચવાયું પણ તેને લાભ જનસમાજ એ ખ્યાલ પણ એક સ્થળે સૌરાષ્ટ્રમાં વારાણું બહુ ન મળે. વડોદરાના રાજવી શ્રી સયાજીર બહેને મરશીયાનું સમૂહશિક્ષણ આપતી હતી ક્વી શિક્ષણની ભાવના અને દ્રષ્ટિ જો બધા રાજવીઓમાં ત્યાંથી આવ્યા. * : * - * હેત, તે સૌરાષ્ટ્રની પ્રજાને આ કલાકારોને
' ' વિશેષ લાભ મળત. એક-છાજુથી શહેર મધ્યમાં * છેલ્લા સૈકામાં સૌરાષ્ટ્રમાં “શાસ્ત્રીય સંગીત વર્ણ શાસ્ત્રીય સંગીતથી આ રીતે કંઈક દૂર રહેલાં અને રાજવીઓના હાથે ઠીક પોષાયું. પણ એ પહેલાં તો ખ૭ બાજુથી ગ્રામ્યજીવનમાં વણાયેલ લેકસંગીત થોડા કાળમાં એ પિષણ નથી મે” એમ પણ શહેરના મધ્યમવર્ગ સુધી ન પહેઓ આમ સામાન્ય ઇતિહાણ પરથી જૈણુ છે. રજપુતેને અંદર માજ બંને સંગીતથી વંચીત રહ્યો. પણ ત્યારે અરના ઝઘડા, બહારવટીઆઓનો ત્રાસ, સમાજ- પછી તે ઘણી પ્રગતિ થઈ શાસ્ત્ર અને લોકસંગીક
નની અસ્થિરતામાં સંગીત કે બીજી કોઈ પણ મને સંગીત સમાજને પરિચય થતો , અને કળા પોષણ ન પામે એ સ્વભાવિક છે. છેલ્લા એમાં રસ ઉત્પન્ન થયે, લોકસંગીતને. બહાર આણી શૈકામાં રાજ્યની અને જીવનની કઈક અસ્થિરતા થતાં રસ જગાડનાર અને પ્રતિષ્ઠા અપાવનાર રાષ્ટ્રીય સૌરાષ્ટ્રના નાનાં મેટા રાજવીઓએ.. નામાંકિત શાયર .. મેaણભાન છે તે આજે લોકકલાકારોને પોતાના રાજદરબારમાં રાજયંગાય સાહિત્યની ખુબીઓને બહા, આ સુશિક્ષિત સમાજ તરીકે રાખ્યા કે સંગીતને પબુ કલાને પિષણ આગળ કોણ ધરતી લોકગત અને સાહિત્યને આપ્યું ભાવનગરના મહારાજ સ્વ-બાવસિંહજી પાસે વૈભવ પણ કેણ દાખવતું અને એજ રીતે ત્રિી રહીમખાં: બીનકાર, ગાયીકા શ્રી ચંદ્રપ્રભા, સોરાષ્ટ્રના સારણી સાહિત્ન અને લકસંગીતને પ્રજાની (વલભીપુંરના કે વળામાં શ્રી અમીર ખાં, (જયપુરમા,) જામનગરમાં બીનકર થી સાદિકઅલીખાં, જુનાગઢમાં કળદાસ 3યરને ફાળે, પણ નેધપાત્ર ગણાય, શ્રી ખાં સાહેબ અબ્દુલ કરીમખાં, અને અમીરખાં, " મણાંની જ વાત છે ભાવનગર રાજ્યમાં ઇદોર એમ િઆ કલાકારોને રાજાએ રાજયગાય
ખાં સાહેબે મંહમદ બીનકાર, રાયણરાવ ઇન તરીકે રાજ્યમાં સંખ્યા. ભાવનગર નરેશની આર્થિક
ગજાનનરાવ. અંબાડે જેવા કલાકારો રાસગીતકાર સહાયથી શ્રી ડાહ્યાલાલ નાયકે “ સંગીતકલાલં ?
તરીકે શિયમાં હતાં. પણ રે લોભે જયારે સંગીત ગ્રંથ લખ્યો. આ સમર્થ કલાકાર સમા પોરબંદરના
મંડળો સ્થપાવા લાગ્યા, જુદા જુદા નામાંકિત મહજ સ્વ. શ્રી ઘનશ્યામલાલજીનું નામ'. પણ
કલાકારોને એવી એમના સંગીતનો સમાજને મિનીય છે શ્રેષ્ઠ વાદ્યકાર તરીકે હિન્દ્રમાં એમની ખ્યાતિ પ્રસરી હતી. કોઈપણ કલાકારે સૌરાષ્ટ્રને ?
લાભ મળતો થયો. જુદી જુદી સંસ્થાઓમાં સંગીતના
* શિક્ષણને સ્થાને અપાયું અને સ્વતંત્ર સંગીત શિક્ષણ પ્રવાસે આવે તે તેમને ! સુનામાપુરી-રબંદર
સંસ્થાઓ સ્થપાઈ ત્યારથી સમાજને મળ્યો. હિન્દ્રમાં સ્વ ઘનશ્યામલાલજીના સંગીતને લાભ લેવા જઈ
નામના પામી ચૂકેલાં આપણું માસ્તરે વસંત અમૃત આવવા અવશ્ય મન થાય. સ્વ. ઘનશ્યામલાલજીના
સૌરાષ્ટ્રમાં આવી વસ્યા. રાજકોટને આંગણે તેમની પુત્ર મહારાજ શ્રી ધારકેશલાલજીએ એક સારા વાદક
નેતૃત્વ ને શ્રી હરકતભાઈ શુકલ અને બીજા તરીકે પિતાની પરંપરા જાળવી. . : : : :.
સંગીતકલાકાર અને સંગીતં રસોએ ઈ.સ. ૧૯૩ રાજવીએના હાલમાં સંગીતકારો પિયા ૩૪માં સૌરાષ્ટ્ર સંગત હિંસાની સ્થાપના કરી,
- T
*
*
* *
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #482
--------------------------------------------------------------------------
________________
રાજકેટને આંગણે ૧૯૩૬માં રાષ્ટ્રીય શાળામાં સંગીતકલા વસેલા છે. આ ઉપરાંત અનેક નાના ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયની સ્થાપના થઈ ત્યારથી મેટા કલાકારે સૌરાષ્ટ્રમાં શાસ્ત્રીય સંગીતનું વાતાવરણ સંગીત શિક્ષણનું બીજારોપણું થયુંછેલ્લા દસકામાં સજી રહ્યા છે. હવે તે સૌરાષ્ટ્ર, સંગીત નાટક રાજકેટમાં શાસ્ત્રીય સંગીતને સારે રસ જાગે એકેડેમીની સ્થાપના થતાં તેમજ રેલવે સ્ટેશન પણું અને ઘણી મોટી સંખ્યામાં લોક સંગીતનું સિક્ષણ રાજકેટને આંગણે આવતાં સાષ્ટ્રના પ્રતીક લેતા બન્યા અને શાસ્ત્રીય સંગીતની સમજ આવી. સંગીતને પોષણ મળ્યું છે, તેમજ અનેક છુપાએ આમાં કરાંચીથી આવી શ્રી અમુભાઈ દોશીએ પંદર કલાકારે સૌરાષ્ટ્રની ધરતીમાંથી બહાર આવતા વર્ષ પહેલાં ભારતીય સંગીત મહાવિદ્યાલયની સ્થાપના થયા છે. કરી ધણે મોટો ફાળો આપ્યો. ૧૯૪૭માં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીની સ્થાપના થતાં તેઓ તેમાં આ થઈ શાસ્ત્રીય સંગીતની વાત. લેકસંગીત જોડાયા અને સંગીત સેવાર્થે અથાગ પરિશ્રમ લીધો અને જોકસાહિત્યને પણ વિકસવાનો પુરો અવકાશ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટને આંગણે રાષ્ટ્રીય શાળા છે. ગ્રામ્યજીવનમાં ગમે તેવા જીવન સંધર્ષો વચ્ચે ગાંધર્વ મહાવિદ્યાલયે સૌરાષ્ટ્ર સંગીતકલા પરિષદ પણ લોકસંગીતના વિકાસને પ્રાણ હછ રંધાયે ભરી. સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલાકારોએ ઘણુ નથી ભક્ત કવિશ્રી દુલાભાઈ કાગ અને શ્રી મેરૂભા મોટા પ્રમાણમાં આ પરિષદમાં હાજરી આપી ગઢવી જેવા લેકસાહિત્યને સર્જનાર અને મધુર કંઠે ગુજરાત-સૌરાષ્ટ્રના ગૌરવ રૂપ પંડિત ઓમકારનાથજી પીરસનાર વ્યક્તિઓ આપણી વચ્ચે છે. શ્રી શંકરદાનજી ઠાકુર આ પરિષદમાં પધાર્યા એમને અને પરિષદના શ્રી મેકરણભાઈ, શ્રી કરણદાનજી, શ્રી નરહરદાનજી, પ્રમુખ તરીકે પધારેલ શ્રી કાકાસાહેબ કાલેલકરની જેવા ચારણી સાહિત્યના નિષ્ણાત છે. મધુરકંઠની વિદ્વતાને સૌરાષ્ટ્રને લાભ મળે. આજ છેલ્લા હલકે ગાતા કંઈકમર, ઢાઢી અને વધ કામનો પંદરેક વર્ષમાં સૌરાણે યુવાન સંગીતકલાકારે દેશને ભાઈબહેને સાંભળવા મળે એમ છે. ભવાઈનું સંગીતધન આપ્યા છે. ગોંડલના શ્રી શિવકુમાર શુકલ, ભાવનગરના આપણું સમગ્ર લેકજીવનને ઢાંકીને પડયું છે, શ્રી યશવંતરાવ પુરોહિત અને શ્રી બળવંત ભટે ઉચ્ચ સંગીતમાં જેમ ખડતલ જીવનની છાપ છે. કલાકાર તરીકે હિંદમાં નામના પ્રાપ્ત કરી છે. મૃદુભાવાની પણ અભિવ્યક્તિ છે. આજે સીનેમાં અને સૌરાષ્ટ્રનું ગૌરવ વધાયુ છે. આ કલાકારો તે અગર નાટકમાં લોકસંગીતની નવી નવી તરજે સંજોગોવસાત સૌરાષ્ટ્ર બહાર જઈ વસ્યા પણ લેવા તરફ આકર્ષણ થયું છે તેજ બતાવે છે કે સૌરાષ્ટ્રને આંગણે બીજા યુવાન કલાકારે વસેલા છે. લેકસ ગીતના ઢાળાનું લેકમાનસ ઉપર કેટલું અને સૌરાષ્ટ્રને તેમના સંગીતનું પાન કરાવતા પ્રભુત્વ છે. રહયા છે. ભાવનગરના શ્રી બાબુભાઈ અંધારીયાનું અને રાજકોટના શ્રી અમુભાઈ દોશીનું સ્થાન ઉચ્ચ અનેક હરીકિર્તનકાર, અનેક કથાકારો હજી કલાકાર તરીકે જાણીતું છે. એમના ઉપરાંત ભાવ પિતાના કિર્તનથી લેકહદયને હલાવી રહ્યા છે. નગરના શ્રી ગજાનનભાઈ અને શ્રી જગદીશ વિરાણીને મચ્છુકાંઠાની, માયાપાદરની, કુંકાવાવ, અની સંગીત શિક્ષણમાં ફાળે નેધપાત્ર છે. ભાદાવાવ, ઝાંઝમેર, ગાગા, માધાપુર અને મેરભાઈ ઓની જુનાગઢને આંગણે શ્રી ચંદ્રકાંત મજમુદાર અને રાસમંડળી ઉંચું સ્થાન ધરાવી રહેંલ છે. રાજકેટનેજ ધ્રાંગધ્રાને આંગણે શ્રી ભગવતીપ્રસાદ ભટ જેવા આંગણે રાજપુત, સર્વોદય, આકડાવાડી, બેડીપરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #483
--------------------------------------------------------------------------
________________
જેવી રાસમંડળીઓ ઉચ્ચ પ્રકારના રાસ રમે છે. લોકસંગીતનું આ સંક્ષિપ્ત દર્શન છે. જેના અમુકડિાના ખલાસી જીવનને તાદશ કરતા રાણાગઢના ગળામાંથી નિરઝરતા લેકમે... સંગીતની. આ માત્ર પઢારજાતીના નૃત્ય, કાળી મજુરીને થાક ન લાગે ઉલેખ છે. જે કંઈ જીવંત છે તે રેડીંગ દરા તે રીતે નવા મકાનની છે (ધા) તૈયાર કરતી ચિરંજીવ બની શકે, રેડીયે સ્ટેશન પર એ મારણું બહેનની ટીપણીઓ, જંગલના જીવનને શક્તિઓને આણી લોકસાહિત્ય અને લોકસંગીતને વ્યક્ત કરતું વીરતા* જાંબુરના સીદીઓનું પ્રોત્સાહન આપી શકાય. એ પ્રોત્સાહન મળસ : લાકનૃત્ય હજી આપણી સમક્ષ છે. ગામડે ગામડે આશા રાખીએ છીએ કે એમાંથી લોકસંગીતનું
પડીઓમાં દિનભરને પાક ઉતારતા ગ્રામજનોના નવ સર્જન થવાનું વાતાવરણ મળી રહે તે ભજને લેકજીવનનું મુખ્ય અંગ બની રહ્યું છે. સૌરાષ્ટ્રને એ અણમોલું ધન નષ્ટપ્રાય ન થતા ગામડાના લગ્નગીત અને મરણ પ્રસ ગે ભલભલાને નવજીવન પ્રાપ્ત કરશે. રડાવી દે એવા મરશીયા ગામડાઓમાં હજી સાંભળવા મળે છે. હવે આ બધું વિકાસ માંગે છે.
લેખક “અશ્વિન
88888888888888888888888888888888
ESPACES888888888888888888888888888888888888 PRIDE & 922:118
શ્રી જૈન વેતામ્બર કેન્ફરન્સ સંચાલિત
શ્રી જૈન ઉદ્યોગ કેન્દ્ર-પાલીતાણા શ્રી જૈન શ્વેતામ્બર કેનરન્સની પ્રેરણાથી અને શ્રી જૈન પ્રગતિ મંડળના પ્રયાસથી પારીતાણામાં 5 શ્રી જૈન ઉદ્યોગ કેન્દ્ર છેલ્લા તેર વર્ષથી મધ્યમવર્ગના સાધર્મિક જૈન બહેને આર્થિક રાહત અને 8
'ઓદ્યોગિક તાલીમ આપી સ્વાશ્રયી બનાવવા વ્યવસ્થિત ચાલી રહ્યું છે. શહેરના અગ્રગણ્ય જૈન સંસ્થા સેવાભાવે કાર્ય કરી, આ કેન્દ્રનું સુંદર સંચાલન કરી રહ્યા છે.
' ઉપરોક્ત કેન્દ્રમાં “સમિતિ' દ્વારા શુદ્ધ અને સારૂ અનાજ ખરીદી, કેન્દ્રની ખેને પાસે જ સાફ કરાવી, ઘઉંના સાદા અને મસાલેદાર ખાખરા, સ્વાદિષ્ટ માંગરોળી ખાખરા, મગ-અડદના પાપડ,
ચોખાના સાળવડા, વડી, ખેરે , અથાણું, સુગંધી તેલ વગેરે કાળજીપૂર્વક બનાવી વેચવામાં આવે છે [ આપણી સિદાતી સાધર્મિક નેને સ્વાશ્રયી બનાવવા અને સહાયભૂત થવા, જૈન સમાજ અને યાત્રાળ ભાઈ-બહેને આ સંસ્થાની મુલાકાત લઈ કાર્ય નિહાળે અને વસ્તુઓ ખરીદી ઉત્તેજન આપે. 8
કમનસીબે હમણાં જ “કેજ'ને કોન્ફરન્સ તરફથી ગ્રાન્ટ બંધ થતાં તેમજ આગ લાગતાં આ માલસામાન બળી ગયો. એ માટે અપીલ બહાર પડતા મદદ મળી રહેલ છે. નવા વર્ષના મંગલ પ્રભાતે જૈન સમાજ વધુ મદદ મોકલે તેવી વિજ્ઞપ્તિ છે. કેન્દ્ર સ્થળ મેતીએ શેઠની 2 છે. ભાઈલાલ એમ. બાવીશી M B.E.S. (પ્રમુખ) ૨
' ધર્મશાળામાં કપાસી રમણીકલાલ ગોપાળજી છે વેચાણ કેન્દ્ર મુખ્ય બજાર શેઠ ધરમશી મોરધનભાઈ
પાલીતાણા ' માણેકલાલ કે બગયા માનદ્ મંત્રીઓ. . 309 89 8998888348289889 E 88.88888 DSDS BED & BREADO POR
3:538823 83 88 8 8 8 8 8 8
8 8888888888
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #484
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણની સવલતો
-મૂળશંકર પ્રા. શe
આજથી લગભગ ૮૫ વર્ષ પૂર્વ તત્કાલીન વિનયનના શિક્ષણ માટે તથા સર પી. પી. ઇસ્ટીકાઠીયાડની શૈક્ષણિક સુવિધા પ્રત્યે દૃષ્ટિક્ષેપ કરતાં ટયુટ વિજ્ઞાનના ઉચ્ચ શિક્ષણ માટે અલગ કરાય. જાણી શકાશે કે પ્રાથમિક અને માધ્યમિક પ્રકારની
ઓગણીસમી સદીના છેલ્લા ચરણમાં આમ ઉચ્ચ કુલ ૬૩૦ શાળાઓમાં ૩૪,૮૪૮ વિદ્યાર્થીઓ અભ્યાસ
શિક્ષણે સૌરાષ્ટ્રમાં પદાર્પણ કર્યું. વીસમી સદીને કરી રહ્યા હતા. આ શાળાઓમાં એક ટેનિંગ-કેલેજને
પ્રારંભમાં એટલે કે ઈ. સ. ૧૯૮૧માં જુનાગઢમાં પણ સમાવેશ થતો હતે. કેળવણી પાછળ ૨ લાખ
બહાઉદ્દીન કેલેજ શરૂ થઈ. ૧૯૩૭માં રાજકોટની ૨૮ હજાર ૮૪૦ રૂપિયા ખર્ચ થતો જેમાંથી લગભગ બે લાખ રૂપિયા તે સમયના કાઠિયાવાડના રજવાડાં
ધમેન્દ્રસિંહજી કેલેજ અને કોટક ઈન્સ્ટીટયુટ ઓફ
સાયન્સ શરૂ થયાં. અને પછી તે આ દિશામાં ખર્ચ પેઠે એકઠા કરી આપતા. બાકીના નાણું મુંબઈ ઈલાકાના કેળવણી ખાતામાંથી મળતા. +.
ઝડપી વિકાસ થયો. આજે લગભગ બધી વિદ્યાશાખામાં સૌરાષ્ટ્ર ખાતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકાય છે.
વિશેષમાં અનુસ્નાતક શિક્ષણ તથા સંશોધન માટે રાજકોટની રાજકુમાર કોલેજની અને વઢવાણું પણ બે સંસ્થા અસ્તિત્વમાં આવી છે. રાષ્ટ્રમાં કમ્પની ગરાશિયા અલની સ્થાપના પણું એ જ હાલ ૧૪ કેન્દ્રોમાં ઉચ્ચ શિક્ષણ માટેની ખા સંસ્થાઓ અરસામાં રાજકુમાર અને ગરાશિયાના પુત્રના આવેલી છે, નજીકના ભવિષ્યમાં જ આ સંખ્યામાં શિક્ષણ માટે કરવામાં આવી હતી. પ્રારંભમાં થોડી વધારો થવાની શક્યતા છે. આનાકાની પછી આ બને શિક્ષણસંસ્થાઓને સારે આ સંસ્થામાં હાલ-વિનયન વિજ્ઞાન, વાણિજ્ય લા મ લેવા ગયો અને કડીયાવાડનું શિક્ષણકાર્ય કાનુન, ઈજનેરી, તબીબી, શિક્ષણ, * આયુર્વેદ, વેગ પકડવા માંડયું.
ખેતીવાડી અને લલિતકળા આટલી વિદ્યાશાખાનું શિક્ષણ વિવિધ કક્ષાએ આપવામાં આવે છે. સ્થળે
સ્થળે અનુસ્નાતક શિક્ષણના વર્ગો પણ ચાલી રહ્યા છે. . ઉચ્ચ શિક્ષણ માટેની શરૂઆત ઈ. સ. ૧૮૮૫માં
ઈસ. ૧૯૫માં ભાવનગર ખાતે શ્રીમતી નાથીબાઈ : ભાવનગર ખાતે થઈ ત્યાં શામળદાસ કોલેજની
દામોદર ઠાકરસી વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન શ્રી સ્થાપના થઈ શરૂઆતમાં વિનયન અને ૧૯૩૨થી
મહિલા કોલેજ (હાલની શ્રીમતી નર્મદાબાઈ ચત્રભુજ વિજ્ઞાનના વિષય અહીં શીખવાતા. ઈ. સ. ૧૯૬૩માં ગાંધી મહિલા કેલોજ અને ઈ સ. ૧૯૬૩માં રાજકોટ તે કોલેજનું વિભાગીકરણ થયું. શામળદાસ કોલેજ ખાતે માતુશ્રી વીરબાઈ મહિલા કોલેજની સ્થાપના
થવાથી (બહેનની ઉચ્ચ કેળવણી માટેની સુવિધા) + કાઠિયાવાડ સર્વસંગ્રહને આધારે
સૌરાષ્ટ્રને સાંપડી છે.
યાન ,
આ હા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #485
--------------------------------------------------------------------------
________________
સ્નાતક-શિક્ષણની સુવિધા
સ્નાતક-કક્ષાના શિક્ષણની સુવિધા સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં ૧૪ કેન્દ્રોમાં આવેલી ૪૭ કેલેજોમાં પ્રાપ્ત થાય છે. એ સર્વનું વિભાગીકરણ નીચે પ્રમાણે થઈ શકે
વિનયન
વિજ્ઞાન
વાણિજ્ય
ઈજનેરી
Ekla
તબીબી
રિક્ષણ[BED
આયુર્વેદ
ખેતીવાડી
કુલ થશોધન વિધ્યાશાખા
લલિતકળા
અમરેલી
અલીયાબાડા
ગાંડળ
જામનગર
|
નાગઢ
દ્વારકા
ધામધ્રા
રિબંદર
ભાવનગર
ભુજ
*કેટ
. ૧ર રાજકોટ '' | | | | |
૧૩. વેરાવળ * | | * | | | | | | મોહનગર + + + _| | | | | |
ન મહિલા કોલેજ . આમ, ૧૪ કેન્દ્રોમાં વિનયન, ૮ કેન્દ્રોમાં વિજ્ઞાન કેન્દ્રોમાં વાણીજય, કે કેન્દ્રોમાં કાનૂત, ૩ કે દ્રોમાં ઈજનેરી, ૧ કેન્દ્રમાં તબીબી, ૬ કેન્દ્રોમાં શિક્ષણવિદ્યા, ૧ માં ખેતીવાડી, ૧ માં લલીતકળા (સંગીત) અને ૨ કેન્દ્રોમાં સંશોધન શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #486
--------------------------------------------------------------------------
________________
--
પ્રત્યેક કેન્દ્રમાં પ્રાપ્ત થતી શિક્ષણ-સુવિધાનું ૪ જામનગર પંખી-દર્શન કરશે તે પરિસ્થિતિ આ પ્રમાણે જોવા મળશે.
વિનયન- ડી. કે. વી. કેલેજ (સ્થાપના ૧૯૫૬)
અર્થશાસ્ત્ર, ગુજરાતી, તત્વજ્ઞાન, ૧. અમરેલી
(સ્પે. જન) ઇતિહાસ, સંસ્કૃત, અંગ્રેજી
ગણિત. ફારસી (જન) હિન્દી (સ્પે) વિનયન - * કમાણી કોલેજ (સ્થાપના ૧૯૬૧)
માં બી. એ. ગુજરાતી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, મનેવિજ્ઞાન, (સ્પે. જન.) અંગ્રેજી, હિંદી, વિજ્ઞાન - હી. કે. વી. કોલેજ ઈતિહાસ, રાજ્યનીતિશાસ્ત્ર (જન.)
રસાયણવિજ્ઞાન, ગણિત (મુખ્ય) ગણિત રાજ્યશાસ્ત્ર (પ્રિન્સી.) સાથે
ભૌતિકવિજ્ઞાન, વનસ્પતિવિજ્ઞાન (ગોણુ બી. એ.
સાથે બી એસસી.
વિજ્ઞાન - કમાણી કોલેજ
* આ સર્વ માહિતી “ ગુજરાત યુનિવર્સિટી વાર્ષિક : રસાયણ વિજ્ઞાન (મુખ્ય-ગૌણ), અહેવાલ ૧૯૬૪-૬૫”ના આધારે છે. ભૌતિકવિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, (ગૌણ) તથા ગણિત (ઓનર્સ) સાથે બી.એસસી. વાણિજ્ય - એમ. પી. શાહ મ્યુ. કોલેજ
(સ્થાપનાઃ ૧૯૬૧) એકાઉન્ટિગ એન્ડ ૨, અલિયાબાડા
એડિટિંગ તથા બેન્કિ”માં બી.કોમ.
ક્ષિણ- દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલ૫ કાનૂન- એમ. પી. શાહ મ્યુ કેલેજ (સ્થાપના : ૧૯૫૭) બી. એની
પ્રથમ તથા દિતીય વર્ષ એલ.એલ.બી. પદવી માટે,
તબીબી- એમ. પી. શાહ મેડિકલ કોલેજ ૩. ગોંડળ
(સ્થાપના ૧૯૫૫) પ્રથમ, દ્વિતીય
અને તૃતીય એમ. બી. બી. એસ. વિનયન - માણારાજા શ્રી ભગવતસિંહજી કોલેજ ઓફ આટર્સ એન્ડ કેમિસ આયુર્વેદ- ગુલાબ કુંવરબા આયુર્વેદ મહા
વિદ્યાલય (સ્થાપના ૧૯૫૬) પ્રથમ (સ્થાપના ૧૯૬૪) પ્રથમ વર્ષ બી. એ.
દ્વિતીય અને તૃતીય બી. એ. એમ. એસ.
૫ જુનાગઢ
કે વિજ્ઞાન - મહારાજ શ્રી સગવતસિંહજી કોલેજ
- ઓફ આટર્સ એન્ડ કોમસ
પ્રથમ વર્ષ બી કોમ.
વનયનઃ- બહાઉદીન કેલેજ (સ્થાપના ૧૯૦૧)
અંગ્રેજી, સંસ્કૃત, ફારસી, અરબી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #487
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી, તત્ત્વજ્ઞાન, ઈતિહાસ, અર્થ. ૮ પારબંદર શાસ્ત્ર, ગણિત (સ્પે.); હિન્દી (એ- વિનયન-નવયુગ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જન), સમાજશાસ્ત્ર (પ્રિન્સી) સાથે
ગુજરાતી, અર્થશાસ્ત્ર, હિંદી, (ર), બી. એ.
અગ્રેજી, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત અર્ધમાગધી, ફારસી, તત્વજ્ઞાનને
ઈતિહાસ, નૈતિક, સામાજિક તત્વજ્ઞાન, વિજ્ઞાન- બહાઉદીન કોલેજ
ઈતિહાસ, રાજ્યશાસ્ત્રના મૂળતા, વનસ્પતિવિજ્ઞાન (ગૌણ), ગણિત (મુખ્ય
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, અર્થશાસ્ત્રના ગૌણ,) રસાયણિકવિજ્ઞાન (મુખ્ય ગૌણું,
સિદ્ધાંત, અર્થશાસ્ત્રનો ઈતિહાસ સમાજ ભૌતિકવિજ્ઞાન (ગૌણ) વનસ્પતિવિજ્ઞાન
અને સામાજિક ઉત્ક્રાન્તિ, સમાજશાસ્ત્ર (મુખ્ય) પ્રાણીવિજ્ઞાન (જન) સાથે
અને ભારતની આર્થિક સમસ્યા (જન) બી. એસસી.
(જન) આંકડાશાસ્ત્ર (ગૌણ) સાથે
બી. એ. ખેતીવાડી - એગ્રીકલચર કલેજ (સ્થાપના ૧૯૬૦ -
પ્રથમ અને દ્વિતીય વર્ષ ખેતીવાડી, બી. વાણિજ્ય-નવયુગ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ એસસી. (એગ્રી)
એકાઉન્ટિન્સ એન્ડ એડિટિંગ સાથે
બી. કોમ. ૬. દ્વારકા
શિક્ષણ-આર. જી. ટીચર્સ કોલેજ (સ્થાપના: વિનયન- શ્રી શારદાપીઠ આર્ટસ કોલેજ
૧૯૫૫ ) બી. એડ. પદવી માટે (સ્થાપના : ૧૯૬૦ ) સંસ્કૃત, અર્થ, શાસ્ત્ર પે-જન), ગુજરાતી, હિન્દી, ઈજનેરી – પોલીટેકનીક ઈન્સ્ટીટયુટ ઑમાં માનસશાસ્ત્ર, પ્રાચીન ભારતીય સંસ્કૃત
અભ્યાસક્રમ (ઈજનેરી વિદ્યા) માટે. (જન) સાથે બી. એ.
ટ. ભાવનગરે ૭. ધ્રાંગધ્રા
વિનયન - શામળદાસ કૈલેજ (સ્થાપના : ૧૮૮૫)
અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, ઈતિહાસ વિનયન- શાહુ યા પ્રસાદ જૈન આર્ટસ એન્ડ
અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, કામર્સ કોલેજ (સ્થાપના ૧૯૬૪)
ગણિત (એ-જન.), સમાજશાસ્ત્ર પ્રથમ વર્ષ બી. એ.
(સ્પે.), હિન્દી ફારસી (જન) સાથે બી. એ.
વાણિજય-શાહુ શ્રેયાંસપ્રભાત જૈન આસ એન્ડ વિજ્ઞાન - સર પી. પી. ઇન્સ્ટીટયુટ રસાયણ
કેમિસ કોલેજ પ્રથમ વર્ષ બી. કે. વિજ્ઞાન, ગણિતશ સ્ત્ર, ભૌતિકવિજ્ઞના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #488
--------------------------------------------------------------------------
________________
જાહ
એસસી,
અને વનસ્પતિવિજ્ઞાન (મુખ્ય અને વિજ્ઞાન - મહારાજા મહેન્દ્રસિંહજી કેલેજ ગૌણ ) પ્રાણીવિજ્ઞાન (ગૌણ સાથે બી.
(સ્થાપના ૧૯૬૦) રસાયણવિજ્ઞાન, ગણિત (મુખ્ય), ભૌતિકવિજ્ઞાન, વનસ્પતિ
વિજ્ઞાન, ગણિત (ગૌણ)માં બી. એસસી. વાણિજ્ય – એમ. જે. કોલેજ ઓફ કોમર્સ
(સ્થાપના ૧૯૪૯) એકાઉન્ટિગ એન્ડ વાણિજ્ય - શેઠ જી. જે. કેમર્સ કોલેજ ઓડિટિંગ, બેન્મિ અને રૂ-વિષયક
(સ્થાપના ૧૯૬૪) પ્રથમ વર્ષ બી. અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ટ્રાન્સપટ
કેમ. સુધીને એકાઉન્ટિગ્ન એન્ડ સાથે બી. કામ,
એડિટિન્ગ તથા આંકડાશાસ્ત્રને
અભ્યાસ કાનન - શેઠ એમ જે, કૈલેજ | દ્વિતીય વર્ષ એલ. એલ. બી.
સેરી - લખધીરજી એન્જિનિયરીંગ કેજ શિક્ષણ - માધ્યમિક શિક્ષણ મહાવિદ્યાલય
(સ્થાયના ૧૯૫૫) સિવિલ, મિકેનીક
તથા ઈલેકટ્રીકલ બી. ઈ. (સ્થાપના ૧૯૬૪) બી. એડને અભ્યાસક્રમ.
૧૨. રજિકેટ ૧૦. ભૂજ
વિનયન-ધર્મેન્દ્રસિંહજી કાલેજ (સ્થાપના ૧૯૩૭) વિનયન- આર. આર. લાલન કોલેજ (સ્થાપના
અંગ્રેજી, સંસ્કૃત, પ્રાચીન ભારતીય ૧૯૫૩) ગુજરાતી, અર્થશાસ્ત્ર (સ્પે.
સંસ્કૃતિ, ગુજરાતી, તત્વજ્ઞાન, અર્થજન), અંગ્રેજી, સંસ્કૃત, ઈતિહાસ,
શાસ્ત્ર, ગણિત (સ્પેજન), ઈતિહાસ હિન્દી, મને વિજ્ઞાન, ગણિત (જન)
ચ, ફારસી, હિન્દી, ભૂગોળ, જન) સાથે બી. એ.
ઇતિહાસ (સ્પે. ) સાથે બી. એ
વિજ્ઞાન - આર. આર. લાલન કેલેજ
- વિજ્ઞાન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ (સ્થાપનાઃ રસાયણવિજ્ઞાન (મુખ્ય), ભૌતિકવિજ્ઞાન,
૧૯૩૭) ઈતિહાસ, (એ), હિન્દી, ; ગણિત, વનસ્પતિશાસ્ત્ર (ગૌણ) સાથે
ભૂગોળ (જન.) સાથે બી. એ. બી, એસસી. ૧૧. મોરબી
માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજ (સ્થાપના
૧૯૬૩) સંસ્કૃત, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર વિનયન:- શ્રી ઉમિયાશંકર એન. મહેતા આર્ટસ
અર્થશાસ્ત્ર, ગુજરાતી (પ્રિન્સી.) હિન્દી કોલેજ (સ્થાપના ૧૯૬૪) માનસશાસ્ત્ર
માનસશાસ્ત્ર, ઈતિહાસ અને અંગ્રેજી અને આંકડાશાસ્ત્ર સાથે બી. એ.
(સબ) સાથે બી. એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #489
--------------------------------------------------------------------------
________________
વિજ્ઞાન - કોટક ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ ૧૪ સુરેન્દ્રનગર
મણિત, ભૌતિકવિજ્ઞાન, વનસ્પતિવિજ્ઞાન (મુખ્ય–ગૌણુ) રસાયણવિજ્ઞાન, પ્રાણી વિનયન – એમ. એ. શાહ લેજ ( સ્થાપના વિજ્ઞાન (ગૌણ)માં બી. એસસી.
૧૯૫૬ ) અર્થશાસ્ત્ર, ગુજરાતી, (સ્પે.
જન), ઈતિહાસ, મનોવિજ્ઞાન, હિંદી, વાણિજ્ય - પી. ડી. માલવિયા કેલેજ
અકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, સંસ્કૃત, (સ્થાપના: ૧૯૫૭) એકાઉન્ટિંગ એન્ડ
તરજ્ઞાન, અગ્રેજી, રાજ્યશાસ્ત્ર, (જન) ઓડિટિગ તથા બેકિંગ સાથે
સાથે બી. એ બી. કોમ. કાન - ધર્મેન્દ્રસિંહજી કોલેજ (સ્થાપના વિભાગ વિજ્ઞાન - એમ પી શાહ કોલેજ
રસાયણવિજ્ઞાન ગણિત (4ખ્ય-ગૌણુ), ૧૯૫૫) એલ, એલ. બી. લેબર લેઝ * એન્ડ પ્રેકિટસ તથા ટેકરસન લેઝ
વનસ્પતિવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન,
બી એસસી. (ગૌણ)માં એન્ડ પ્રેકિટસમાં ડિપ્લોમા.
ઈજનેરી- એ. વી. પી. ટેકનિકલ ઇન્સ્ટીટય વાણિજ્ય- એમ. સી. શાહ કોલેજ ઈજનેરીવિષયોમાં ડિપ્લોમા-અભ્યાસક્રમ
પ્રથમ વર્ષ બી. કોમને એડવાન્સડ
એકાઉન્ટન્મનો અભ્યાસ. શિક્ષણ:- પી. ડી. માલવિયા કોલેજ બી. એફ. સુધી.
આ સર્વ સંસ્થાઓમાંની મોટા ભાગની સંસ્થા
એમાં છાત્રાલયો છે. મર્યાદિત સંખ્યામાં અભ્યાસાથી લલિતકળા - સંગીત-નૃત્ય-નાટય મહાવિદ્યાલય એ અહી રહી વિદ્યોપાર્જન કરી શકે તેમ છે.
(સ્થાપના ૧૯૬૧) પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ સંગીત ડિપ્લોમા,
બધી સંસ્થાઓમાં શિષ્યવૃત્તિ ફી માફી વગેરે
સગવડે પણ સંસ્થાકીય ધેણે રાખવામાં આવેલ ૧૩ વેરાવળ
હોય છે. વિનયન-શ્રી સેમિનાથ કૈલેજ (સ્થાપના ૧૯૬૯)
સંરકૃત, તત્ત્વજ્ઞાન ( સ્પે જન. ), અનુસ્નાતક શિક્ષણ: અર્થશાસ્ત્ર, ગુજરાતી, હિન્દી, ઇતિહાસ, અંગ્રેજી, સમાજશાસ્ત્ર ( જન. ) માં ઉચ્ચ શિક્ષણના પ્રસાર સાથે અનુસ્નાતક શિક્ષણ બી એ.
માટેના અભ્યાસીઓમાં પણ વૃદ્ધિ થતી રહી છે.
એકસટર્નલ અભ્યાસક્રમની સુવિધા ગુજરાત યુનિવવાણિજય- શ્રી સોમનાથ કલેજ બેન્કિા અને સિટીએ શરૂ કરી ત્યાર પછી અનુસ્નાતક વિધાર્થીઓમાં
સહકારમાં પ્રથમ વર્ષ બી. કેમ. સા. એવે વધારો થયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #490
--------------------------------------------------------------------------
________________
વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, કૃષિના વિષયાની વિવિધ શાખાઓમાં અનુસ્નાતક-શિક્ષણ મેળવવાની સુવિધા સૌરાષ્ટ્રની વિવિધ કાલેજોમાં સાંપડે છે,
સોાધન:
યુનિવર્સિટી દ્વારા નીચેની સંસ્થાએ અનુસ્નાતક શિક્ષણ અને ખાસ કરીને સ ંશાધન માન્ય થયેલી છે.
૧. દ્વારકાધીશ સ ંસ્કૃત એકેડમી એન્ડ ઇન્સ્ટીટયૂટ ફેશર રિસર્ચ ઈન ઈન્ડાલેાજી...દ્વારકા. સંસ્કૃત વિષયમાં મશોધન માટે,
૨. સેન્ટ્રલ સેલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, ભાવનગર. રસાયવિજ્ઞાન સાધન માટે.
અને વનસ્પતિવિજ્ઞાનના
પી. એચ ડી ની પદવી માટે જુદી જુદી વિદ્યાશાળાઓ માટે યુનિર્સિટી શિક્ષકાને માન્યતા આપે છે. તેમના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ તૈયાર કરી સુશાધન દ્વારા આ પદવી મેળવી શકાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના અને ઉચ્ચ શિક્ષણ :
સૌરાષ્ટ્રની ગૌરવશાળી ભૂમિ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભાગ્યશાળી છે. સૌરાષ્ટ્ર લબ્ધપ્રતિષ્ઠ, અનુભવપકવ અને કુશળ શિક્ષણકારો પકવ્યા છે. ગ્રામવધાપીઠ સધન-શિક્ષણ ક્ષેત્ર વગેરે દ્વારા ગ્રામ્ય અને શહેરી જનતાની શિક્ષણ-ભૂખ સતાષાઈ રહી છે.
અહીંની ઉચ્ચ શિક્ષણુતી સવન્ના પર આછેરી દ્રષ્ટિપાત કરતાં લાગશે । ૮૫ વર્ષના ગાળામાં ૧માંથી લગભગ ૫૫ ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રા
સૌરાષ્ટ્રમાં ઉભી થઈ છે; આજે નહિ, નહિ તે નિદાન ૧૬ થી ૧૮ હજાર વિદ્યાર્થી ગ્મા સ! એમાં વિદ્યાની ઉપાસના કરી રહ્યા છે. આ સર્વ સંસ્થાએ સૌરાષ્ટ્ર-પ્રદેશમાં લગભગ સરખી રીતે વેરાયેલી પડી છે. આથી કાઈપણુ વિભાગમાં રહેતા વિદ્યાર્થીને ફરિયાદ કરવાપણું ન રહે કે અમારા પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણની સગવડ ન હેાવાથી અમારે અભ્યાસ છેડી દેવા પામ્યા.
હવે તો સૌરાષ્ટ્રની પેાતાની જ યુનિવર્સિટી કામ કરતી થઈ ગઈ છે. ઘેાડા જ વર્ષોમાં તે તે સુસ્થિર થઈ ઊચ્ચ શિક્ષણુક્ષેત્ર ગણ્ય વિકાસ સાધરો જ એ નિઃશંક છે.
ઉચ્ચ શિક્ષણુ તબકકે શિક્ષણધારણ, છાત્રાલય, પરીક્ષા, વિદ્યાર્થીઓનું સામુહિક જીવન, તેમના માટે કલ્યાણપ્રવૃત્તિ, શારીરિક શિક્ષણ-સુવિધા વગેરે ઘણા વિભાગેામાં સુધારા તથા સશોધનની આવશ્યકતા છે, આપણે ઈચ્છીએ કે નવજાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કા કર્યાં આ ખામૃત સાગ હશે જ.
મોટા ભાગના વિદ્યાર્થીએ ઉપાર્જન-સમતા વધારવા માટે જ અભ્યાસ કરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ માટે એક પ્રકારની આંધળી દોટ મૂકતા હજારો વિદ્યાર્થીઓ કાઈ ચોક્કસ ધ્યેય વિના કાલેજોમાં રહી સમય, શક્તિ અને રાષ્ટ્રન વેડફતા દેખાય છે. એ લઈને સાચી વિદ્યા માટે અભિમુખ કરી તેનું સંસ્કારલડતર કરી સમાજવાદી સમાજરચનામાં જવાબાર નાગરિક તરીકે તેમને તૈયાર કરવા માટેતુ' શિક્ષણુ આપવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાથી બનતું અશ્રુ' કરી છૂટશે તેા આપણું ભવિષ્ય વિદ્યાક્ષેત્રે ઉજળુ છે,
જોકે આ દિશામાં પ્રયાસે શરૂ તે થઇ જ ગયા છે. શિક્ષણુ પદ્ધતિ, ફરજિયાત હાજરી;
આંતરિક
www.umaragyanbhandar.com
Page #491
--------------------------------------------------------------------------
________________
* * *
*
*
* *
* *
-
-
-
-
,
મલ્ય કન પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવાનું ઊંચું ધોરણ + સિમેન્ટ, મીઠું અને મગફળી જેવા તેલીબિયાંના વગેરે આ દિશામાં આવકારદાયક પ્રયત્ન છે. ઉદ્યોગો સૌરાષ્ટ્રમાં ઠીક ખલ્યા હોવાથી હેવી અને
મરિન કેમિકલ્સ તેમજ ઓઈલ ટેકનોલોજીની અહીં
શક્યતા છે. મોરબી જેવા વિભાગમાં પિટરીના + સંશોધન ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં નૃવંશશાસ્ત્ર (એન્થો.
ઉદ્યોગના વિકાસને જોતાં સિરેમિકસ અને ગ્લાસ પિજી), નાનામોટા અનેક રાજ્યના હજી હર્મનું
ટેકનોલેજીને વિકાસ અહીં શક્ય છે. બોકસાઇટ સુધીના અસ્તિત્વને લીધે સ્થાનિક ઈતિહાસ, અનેકાનેક
વગેરે ઉદ્યોગને અનુલક્ષીને ખાણવિદ્યા (મિનરોલેજી) પ્રાચીન અવશેષોના અસ્તિત્વને લીધે સ્થાનિક ઈતિ
ખીલે તેવી અહીં સંક્યતા છે. . . હાસ, પુરાતત્વવિદ્યા (આલેજી), બાટ-ચારણે વગેરેએ જાળવી રાખેલ લેકસાહિત્ય અને તેને અનુષંગે છે ગુજરાત રાજ્ય નિયુકત દ. ગુ. અને સૌરાષ્ટ્ર લેકરાંસ્કૃતિ વગેરે વિશિષ્ટ વિષયો ખીલી શકે તેમ છે. યુનિ. સમિતિને અહેવાલ-૧૯૬૪ને આધારે.
89 1988 1989 1990 1989 19 1920 88 88892228822807:00 DSDOTASERADENLOSSA0909&
"શ્રી જૈન પ્રગતિ મંડળ-પાલીતાણા
***
Sી જૈન યુવાન અને પીઠ કાર્યકરોના સંગઠ્ઠન અને સહકારથી શ્રી જેને પ્રગતિ મંડળ 2. પાલીતાણામાં આવેલા તેર વર્ષથી જૈન સમાજની અનેકવિધ સેવા કરી રહેલ છે. . ' ..
પ્રતિવર્ષ જાહેર વ્યાખ્યાને, જયંતિ ઉત્સવો, યાત્રાળુઓને માર્ગદર્શન, પ્રચાર પત્રિકાએ છે અને અદિલને, પુસ્તક પ્રકાશન અને અન્ય સામાજીક, ધાર્મિક કાર્યક્રમો દ્વારા યત્કિંચિત છે. કાર્ય કરી રહેલ છે.
સમાજ અને શાસનના ઉત્કર્ષમાં આવા સેવાભાવી મંડળે સુંદર ફાળો આપી શકે, શહેરશહેર અને ગામડે ગામડે આવા મંડળની આવશ્યકતા શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ પણ સ્વીકારી છે.
:88X2EBEEEEE88 E823DRUESEOR
3888888888888888888888888888888
: સ્થળ: મુખ્ય બજાર પાલીતાણા
લી, સેવા ] ડા. ભાઈલાલ એમ. બાવીસી M, B. B. S. પ્રમુખ
શેઠ માણેકલાલ ખીમચંદ બગડીયા BSc.B.T.. માસ્તર શામજીભાઈ ભાઈચંદ શેઠ માનદમંત્રીઓ
6680329888888888888888888888888888888888
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #492
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય
લા ૬ ગી તા
આપણું લેાકસાહિત્ય શૌય', 'પ્રેમ ' વિરહ અને વિરવભરી કથાઓ ગીતે, ભજતા અને રાસડાની જામતી અવનવી રંગતા દ્વારા અનેક પ્રકારે આલેખાયેલું છે. ને આજે પશુ સારઠની ધીંગીધરા ઉપર લેકજીભે રમતું રહ્યું છેન્ટપકતુ રહ્યું છે.
...
આમ સૌરાષ્ટ્રને સાગરકાંઠે, રોતલને ભાદરકાંઠે, એતને આજી કાંઠે, ના પંચાળની ખાડા ટેકરા ભામકામાં ગીરની ગુફામાં ને વનરાજીમાં વસતા માલધારીઓનાં નેસડામાં આમ સારાએ સૌરાષ્ટ્રની ભોમકા ઉપર લેાકસાહિત્ય પથરાયેલું છે. '
પ્રેરણા સ્થાના
પરહીન ખાતર, ખાનદાની ખાતર, પ્રેમ ખાતર, આશરાધમ ખાતર, આ વહેરીને હસ્તે માંયે ખપી જનાર‘શુરવીરાના પાળી,
પતિવ્રતાનારી ધર્મને ખાતર, જોખનવંતી કુમારીકાઓ શિયળને ખાતર, વહુઆરૂ હીાવેણુને ખાતર થયેલ સતીના થાનકા
રાજ્યના અન્યાય સામે ચારણેએ કરેલા ત્રાગા, એડી- નજરવાળા રાજવીએ સામે વિકરાળરૂપ ધારણ કરી પાડાનું કાસ ડૅાસ લઈ ઘટક ઘટક ઘટઘટાવી જનાર ચારણીની સમાધીએ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી રાવત શહે
કુદરતને ખોળે નજર ઠેરવીએ તેા નદીના ધેડાપૂર, તે હિલેળા લેતાં નીર, ગે ઝારી વાવ, કુવાકાંઠા કે જે જેમનવીઓનુ સ્નેહમસ્તીનું કેન્દ્રસ્થાન... વડવાઈ પતાળે નાખીને ઉભેલે ઋષીરાજ જેવા પાદરના વડલા. ગામ ઝાંપા કે જ્યાં સાસરે સીધાવતી સાહેલીને વળાવવા આવતા કંઈક જીવતીઓએ પાડેલા કળશા કળશા આહુડા છેલ્લે નનામીના વિદ્યામાં આમ આ બધા લેકસાહિત્યના પ્રેરણાસ્થાને ગ્ણાય.
આ બધા સ્થાનેાની ભીતરમાં લે!કસાહિત્યના ધબકારા શકે છે. પ્રામબારની પુનિતકથાને બિરદાવવા એની–અમરગાથાને • લાકાએ જ સ્મૃતિ ઇતિહાસના પાના બનાવી જીવંત રાખી છે. તેવીજ રીતે લોકજીવનની ઘેરી રેખાઓના ઉઠાવ આપતી લેકગીતની પંક્તિઓને પણ કંઠસ્થ રાખી છે.
...
લેાકસાહિત્ય દ્વારા લેાકસમાજે લેાકજીવનના પ્રસગાને સ્મૃતિને ઇતિહાસના પાના બનાવી જીવત રાખી છે.
અનેકવિધ પ્રવાહીની વચ્ચે લાકસમાજે પોતાના વહેવાર અને આનંદની ઉર્મિઓને લેાકસાહિત્યમાં વણી છે. પ્રાચીન યુગમાં આવા સાહિત્યને સધસ્વા માટે પુસ્તકા નહીં તે તે વખતે આ સાહિત્યને લેકાએ પોતાના હૃદયમાં સ્થાન આપીને સધરી રાખ્યું છે. અને આ સાહિત્યના વારસા ઉત્તરાત્તર સૌને આપતા.
www.umaragyanbhandar.com
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૨૪
ગયા છે ને ઉગતી પેઢીએ આ વારસા રૂપી ધનને રાસડાની રમઝટ બોલાવે છે. કાંઈ નરવા ને સરવા હદયના ઉમળકાથી આવકારી તેનું જતન કર્યું સાતવાળી જોબનવંતી રાસડો ઉપાડે છે. છે. તેથી જ આજે આપણે લેકસાહિત્યના રસને આનંદપૂર્ણ આસ્વાદ માણવાને ભાગ્યવંત બન્યા
રામને સિતા વાદ વદે છીએ. આ સાહિત્યમાં જે તાકાત અને જે સચેટ
લાવ જોરે એક રાતું ફુલ.• દશનના ચિતાર આપણી સમક્ષ ખડે થાય છે તે
રૂદિયા કમળમાં રામ રામે. અન્યત્ર થઈ શકતો નથી, સ્વાથી સમાજને સ્પર્શ કરી તેની ઝલક આપણું સમે ખડી કરવાની જે
રાતા રે કન્યાના દાંત, વિપુલ શક્તિ આ સાહિત્યમાં પડી છે તે જ તેની રાતી રે પોપટની ચાંય, વિશિષ્ઠતા છે. અહિં આવા સાહિત્યના અણમેલ રામને સીતા વાદ વદે, રત્ન જેવા થોડાક લેકગીતો ઉપર નજર ફેરવીએ.
લાવ જે એક ધળું ફુલ. રૂદિયા કમળમાં રામ રમે.
છેલ છોગાળા હોય તે મુલ ડોલરીઓ દરિયાપાર....મોરલી વાગે છે,
રાસડ પણ માત્ર આનંદ નહીં. આ ગીત એ યુગની નારીને આનંદ સાથે વિપાન શિખવી જાય છે. રામ સિતાના પવિત્ર પાત્ર સાથે વર્ણવેલ પ્રસંગ ગીતમાં પ્રશ્નો ઉભા થાય છે ને તેના જવાબ અપાય છે.
આ એકજ ગીતની પંકિત ગણીતને કે દુબઇ ચિતાર આલેખે છે ? ગામડાંમાં ફેરીએ માલ લઈને આવે છે , ગ્રામ નારીઓ ખરીદવા ટોળે મળે છે ત્યારે પરદેશ ગયેલા પોતાના પિયુને રંગભરી ભાષામાં કેવું ઉપનામ આપે છે? “છેલ છોગાળે હેય તે મુલવે પણ ડોલરના કુલ જે એ તે પરદેશ છે. 'પિયુ પ્રત્યેની કેટલી ઉત્કટ લાગણીનું ઊંડું પ્રતિબિંબ આ કાવ્ય કડીમાં ગુ થાય છે? આ છે ગ્રામ નારીના હૈયાને ઉડે ભા .
સમાજની અંદર રંગ સૃષ્ટિનો સમગ્ર ખ્યાલ આ ગીત દ્વારા આપવાનો પ્રયાસ થયે છે. આ રીતે એ કેડીલી કન્યાનું કેવું ઘડતર થતું હશે ?
લોકગીતના રાસ ગરબા વિગેરે અનેક પ્રકાર છે. ચોકમાં થાળી જેવડો ચાંદો ઉગ્ય હાયને આભને જરૂખેથી મીઠે રસ ટપકાવતે હેાય ત્યારે ગ્રામનારીઓ સરખી સાહેલીઓ સાથે ગામના ચોકમાં એકઠી થઈને મૂક્ત આનંદ માણવા હેલે ચડતી હોય છે. આવું અનુપમ દ્રષ્ય નજરે નિહાળ્યું હોય તે જ તેની દિવ્યતા અને ભવ્યત ને ભાસ થઈ શકે. આખા દિવસની સતત જહેમત પછી વાળુ કરીને મેળવવાનો આનંદ લૂંટતી આ પ્રામનારીઓ ચોકમાં
આજ રે સ્વપ્નામાં મેં તે
કલો ડુંગર દીઠ જે, ખળખળતી નદીયું રે
:સાહેલી મારા સ્વપ્નામાં આજ રે સ્વપ્નામાં મેં તે
ધમ્મર વલેણું દીઠું જે, દહીં દુધના વાટકાં રે
સાહેલી મારા સ્વપ્નામાં. આજ રે સ્વપ્નામાં મેં તે
લવીંગ લાકડી દીઠી જો, ઢીંગલી ને પતીઆ રે
સાહેલી મારા સ્વપ્નામાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #494
--------------------------------------------------------------------------
________________
કુટુંબનું મમતાભર્યું કેવું ચિત્ર આલેખ્યું છે તે જોઈએ.
આજ રે સ્વપ્નામાં મેં તો
ટાળે જોગી દીઠ જે. સેનલા વાટકડી રે
સાહેલી મારા સ્વપ્નામાં. આજ રે સ્વપ્નામાં મેં તે
પારસ પીપળે દીઠે જે, તુલસીનો કયારા રે
સાહેલી મારા સ્વપ્નામાં.
આજ રે સ્વપ્નામાં મેં તે
ગુલાબ ગેટ દીઠે જે, ફૂલડાની ફેર્યું રે
સાહેલી મારા સ્વપનામાં.
લોકગીતને કેવો પ્રવાહ છે! એક કુટુંબની વહુવાર નવોઢાને પોતાના ભાવી કુટુંબનું પિયરમાં સૂતાં સૂતાં સેલું આવે છે. ને એ સલામ તેને ઉપર મુજબનું બધું દેખાય છે ને તે સવારના હરખઘેલી બનીને પિતાની સહેલીને કહે છે કે મને આજ આવું સ્વપ્ન આવ્યું જેમાં મેં ડાલતો ડુંગર દીઠ. ખળખળતી નદી જોઈ, ઘમ્મર વલોણું જેવું, દહીં, દૂધના વાટકા જેયા, વીગ-લાકડી અને ઢીંગલી પિતઆ પણ નિહાળ્યા, જટાળો જોગી અને સોનાની વાટકી પણ ભાળી. પાછો પારસ પીપળો અને તુલસીને કયારે પણું જે ! કેવી ભવ્ય ક૬૫ના ! સમાજના તમામ અંગોને આવરી લેતી કેવી સરસ રચના !
ડેલ ડુંગર ઈ તે
| અમારો સસરે જે, ખળખળતી નદીએ રે
સાસુજી અમારા નાતા'તા ઘમ્મર વલોણું ઈ તે
મારી છે જે, દહીં દુધના વાટકે રે
જેઠાણી મારા જમતા'તા લવીંગ લાકડી ઈ તો
અમારે દેર , ઢીંગલી ને પતિએ રે
દેરાણી મારા રમતા'તા જટાળો જોગી ઈ તે
મારા નણદેઈ જે, સોનલા વાટકડી એ
નણદી મારા જમતાંતા પારસ પીપળે છે તે
મારા ગોર જે, તુલસીને કયારે
ગોરાણી મા પુજતા'તા ગુલાબ ગેટ ઈ તો
અમારે પર જે, કુલની ફેર્યું રે
સાહેલી મારી ચૂંદડીમાં.
સાહેલીએ સવાલ કર્યો “પછી શું જોયું જરાક શરમ અનુભવતાં જીવતીએ કહ્યું “ગુલાબગોટા અને ફુલડાની ફોર્યું પણ મેં સ્વપ્નામાં જોઈ
કુટુંબ પ્રેમનું કેવું સુંદર નીરૂપણ આ લોકગીતમાં ગામડાંની અજ્ઞાન, અભણ ગણુતી નારીએ આલેખ્યું છે? એક કુટુંબ પ્રત્યેની કેવી ભવ્ય ભાવનાનું ભૂતકાળમાં આપણું સંયુક્ત કુટુંબમાં અસ્તિત્વ હતું! આજે કયાં?
લોક સાહિત્યનો અજ્ઞાત રચનાર વાડાબંધી
સાહેલીએ સવાલ કર્યો “આવું સોણું એટલે શું આ બધા પાત્રો કોણ છે? ત્યારે એ યુવતિએ પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૨૬
રાખતા નથી. સમાજના તમામ સ્થશે એણે
તુ ગીતે પરિભ્રમણ કર્યું છે ને તે તેને એકધારા આનંદ આપીને જ જંપ્યું છે. હવે આપણે દરિયાકાંઠાના પ્રદેશ ઉપર નજર ઠેરવીએ તે વિકટર બંદરથી તે કે કે ભગવાન સોમનાથના જ્યાં બેસણાં છે ત્યાં સુધીની
ઉકસાહિત્ય આપણું સાહિત્યને અમૂલ્ય સાગરપટી ઉપર ગવાતા વહાણવટું કરતી કાળી
ખજાને છે. સૌરાષ્ટ્રનાં ગામડે એ ગામડાંઓનાં કોમના એક લેકગીત ઉપર.
ચારાઓમાં, એ ગામડાંઓનાં સિમાડે ઉભેલા પાળીયામાં અને વગડાની વાટે આવતી દેરીઓની ભીતરમાં
ગ્રામ્ય નર-નારીઓના જીવનની અભૂતપૂર્વ ઝાંખી દરિયે ટાઢ પડે છે, ચાર ચાર માસ સુધી
કરાવતી કથાઓ, ગીત, છું અને દુહાઓ પડયા એકધારો આરામ કરીને વહાણવટીઓ આળસ
છે. આ ગીતે ને લોકોએ પિતાનાં દીલમાં સંધરી મરડીને ખેપે જાવા બેઠાં થાય છે, ત્યારે આઠ-આઠ
રાખ્યા છે અને મે આપે રજુ કરતા રહ્યા છે. માસના ઘેરા વિજોગના વાદળાં પિયુની તૈયારી સાથે કળી જુવતીની આંખમાં ઉતરી પડે છે ને આખરે
લોક સાહિત્યમાં ગ્રામ્ય જીવનની ખાનદાની, એ વાદળાં ઘેરા બને છે ને પિતાને પિયુ આઠ-આઠ માસ સુધીની સાગર સફરે ઉપડે છે. સફરે ઉપડી
0 રખાટ અને પ્રેમના ધબકારા છે. લોકસાહિત્યનાં
* ચૂકેલા રંગભીના કંથને ઉચે સાદે કોઈ કાળી જીવતી
શબ્દો અવિસ્મરણીય ઝાંખી કરાવે છે. અજબ છે તેની તાકાત અને ભવ્ય છે તેની કલ્પના.
ઓલ્યા જાણીડાના હાટને
લીલે રૂમાલ મારો લેતા આવજો. એ ઈ લેતા જજો.
કીક કેતા જાજે. મારી સગી નણંદના વીરા
રૂમાલ મારો લેતા જાજે, મારી પાતળી પરણેતરના પરણ્યા
રૂમાલ મારે લેતા જાજે.
એક એક કાવ્યની જમાવટ જાણે લેકહેયનાં ભાને આબેહુબ ઓળખે છે એટલું જ નહિ, એ ભાવને વાચા આપે છે. અને તેથી જ આજે વર્ષોનાં વર્ષોથી કમુખે ટપકતી રહેલી અનેકવિધ લોક-સાહિત્યની કૃતિઓ દટાઈ નથી ગઈ આજે પણ એટલીજ પાસાદાર અને ચળકતી લાગે છે, એજ લેક-સાહિત્યની ખુબી છે અને એજ એની વિશિષ્ઠતા છે.
આપણે અહિ એક વિજોગણ નારીની મનોવ્યથાનું આલેખન કરતી કતિ જોઈએ. મેં
આમ ઠેકાણે ઠેકાણે આપણા સમાજની લેક સંસ્કૃતિની ગાતા ઉજજવળ ગાથા મીતે અનેકવિધ લોકગીતે લીક શિક્ષણ ને લેક ઘડતરનું સાચું સ્વરૂપ ધારણ કરી શકે તેવા અગાધ તત્વ અને સત્ત્વવાળા નજરે ચડે છે.
પરણીને આવેલ નાનો પતી–તે હજુ ઘરમાં સ્થિર થાય તે પહેલાં ધંધાર્થે પરદેશ ચાલ્યો જાય છે. ત્યારે પાછળ એ નારીનાં અંતરમાં કેવી વ્યથા, કેવો ઉલ્કાપાત, કેવી વિજોગની વેદના, અને કેવા દલડાનાં દુઃખ જાગે છે તેનું એ ગીતમાં રૂપાંતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #496
--------------------------------------------------------------------------
________________
૧૭
કરે છે. ને ઋતુનાં થતા ફેરફાર સાથે તેના પિયુની ( પોષ મહિનામાં પારકી ધરતી ઉપર રહેલ પિતાને તાજી થતી ત્યારથી તેના વલોવાતા દીલમાંથી માસે પિયુ યાદ આવે છે ને એ યાદમાં કેટલાય પ્રય માનું વર્ણન કરતી એ ગ્રામ્યનારીના અંતરમાંથી પિતાના કંથના કાગળની વાટમાં ને વાટમ ગૂર્યા આતનાદ જેવી કાવ્ય પંક્તિઓ દ્વારા પિતાની કરે છે ને અંતે એમાં નિષ્ફળતા મળે ત્યારે આંખ બહેનપણી આગળ પિતાની અંતર વ્યથા રજુ માંથી આંસું પાડે છે. કરતાં કહે છે કે --
સખી બેસતે મા’ સાજન અમને સાંભરે, સખી બેસંતે કારતક માસ કંથ સિવાવિયો વાય હિમાળ વા દેવું મારી થરથરે, ટાઢ કરે ચમકાર શિયાળે વાલમ આવિયે પિતાના દિલની વાત કેને કોને ખલીએ નાખી ગયો નિરધાર પિયુ મેલી પર
જીવ જે એક સાથ અવરસે કેમ બોલીએ? માથે વિજોગનો વંટોળ સખો આજ ઉતર્યો.
સખી ! માહ મહિનો પણ બેસી ગયો. ટાઢે કારતક મહિને બેસતાની સાથે ઘણી પરદેશ હિમ જે હિમાળુ પવન ફૂંફાડા મારવા લાગ્યો ચાલતો થયો. પાછળ તરતજ શિયાળાની મીઠી છે ને એ કુંડામાં મારી કાયા ધ્રુજે છે. મને પણ ટાઢના મીઠા ચમકારા દેખાવા લાગ્યા ત્યારે હે સખી
| લાગ્યા ત્યારે તે સખી કયારેક કયારે ધ્રુજે છે પણ પિતાના મનની વાત મારા પિયુના વિજોગના વંટાળીએ મને ઘેરી લીધી.
કેને કહેવી? આ જીવતરમાં એક જ સાથે જીવ
જોડાય છે પછી બીજા સાથે કેમ બોલાય? એકની સખી માગસર મધ જાઈ બાળપણ દેયલા
ઓઢેલી ઓઢણું ઉપર બીજાને પડછાયો ઝીલ જેને પિયુ ગયો પરદેશ એને સુખ નહિં સોયલા
એ તે મરવા બરાબર છે. (ગ્રામનારીની પતિવ્રતા
ધર્મની ઝાંખી આ કડી કરાવે છે.). નહાવધીને વેરણ થઈ રાત જશે નહિ વડે સૂની સેવા કેરી સેજ સૂના ઘર આજ ઓરડે.
સખી ફાગણે ખીલ્યા ફૂલ તરૂ તમામનાં
પિયુ વસે પરદેશ તેને ફલ શા કામનાં સખી માગશર મહીને અધવચ પહોંચી ગયો ગાય વસંતના રાગ હોળી આવી ટુકડી, છે. બાળપણું સંભારીને લકવવું કઠણ છે. જેનો
વાલા તણે વિજોગ શાને ભાવે સુખડી. પતિ પરદેશ ગયો હોય તેને સંસારમાં મીઠડા સુખ ક્યાંથી મળે ? માગશરની રાત પણ મોટી-કયાંય જીવને ઝપ નથી, સૂવાની પથારી ની
સખી ! વતની રાગરાગિણું ગાતે ગર
છે અને એટલે જ ભેંકાર ઘરને ઓરડે.
ફાગણ મહિને બેસી ગયો છે. તમામ વૃક્ષોના કૂવડાં હસી રહ્યા છે ! પણ જેનો ધણી દેશમાં છે, તેને
આ ફુલડા શા કામનાં? આ ગ્રામનારીનાં અંતરમાં સખી પિષ મહીને પરમ પિતાની સાંભરે પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ ડગલે ને પગલે કે હૈયા ઝુરી એકલડાં આંખેથી અસુ કરે ઉભરાઈ રહ્યો છે. જીવનના રંગરાગમાં કુદરતી નાથ વિખૂટી નાર તે પૂરી પૂરી મરે સુંદરતામાં કે ભજનના સ્વાદમાંથી પણ મનને પણ કાગળ નાખે નાથ કેરા હાથને રે. પાછું ખેચે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #497
--------------------------------------------------------------------------
________________
વસંતની મિસરી હવાને સ્પર્શ થતાં કઈ નવાઢાનુ ઉર ઉભરાય નહિ ! પણ અહીં સસ્ક્રાચાય જાય છે તે પિયુની વિજેમની ગાથા આગળ ચલાવે છે.
સખી ચતરે મારું ચિત ચિંતાતુર કાગળ એક
નાખ્યા
સંકટ બહુ લાગતું,
પુરા
પચિય
માસ
પીડા સાથે
પીપળ આવ્યા પાન
ચાલતુ,
ખી વૈશાખે વિપરીત વા
પાકી
કાયા,
પશુ નાથ ન આવ્યા.
ઉભી
ચતર માસમાં ચિત્તમાં ભારે ચિંતા થવા લાગી, સકટ વેઠી વેળ માંડ માંડ પાંચ મહિના કાઢયા ને હૈયું હાથ ના રહ્યું ત્યારે એક કાગળ લખ્યા તે એમાં લખ્યું કે ઝાડવે ઝાડવે નવા પાન આવી ગયા, વસતરાષ્ટ્રીએ પોતાના ગયા વરસની અખી ઓઢણી ફેંકી દઈને નવી ધારણ કરી, પણ તમે ના આવ્યા.
હિંમત મારી ના ટર્ક વનમાં સાખ સૂડા એને રોજ ચાટર્ક,
ઉનાળે લુ ઘણી વાય
અગમાં અગ્નિ ઝરે, પિયુ વિનાનુ` માં ઉર
ચિંતા ઝાઝેરી ધરે.
વૈશાખના લખધખતા વાયરા વાવા શરૂ થઈ ગયા છે. મારા અંગમાંથી અગ્નિ ઝરે છે. આંબાના વનમાં કેરીએ પાકવા આવી છે તે ત્યારે વનના સૂડા એતે ઘડીએ ધડીએ ચાંચ મારી મારી ને સતાવે છે તેમ મારો સ્થિતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભર ઉનાળા ચાઢ્યા જાય છે. હિંમત હવે ટકતી નથી. નાથ વગર મારૂં અંતર ચિંતાથી ઘેરાય છે.
સખી જેજે સાહેલીને સાથ
સાવર જળ ઝીલતાં ભીંજાય મારા નવરંગ ચીર
પશુ હૃદય નથી ખીલતાં, નાથ વિના નાદ્વીધાઈ
અખેડા ક્રમ વાળીએ ? સ્વામી વિના
શણુગાર વાળ ઉતારીએ.
સજ્યા
જેઠ મહિનામા સુકાએલા સરાવર છલકાવા લાગ્યા છે ને છલાલ ભરેલાં પાણી સાથે સાહેલીઓ ગેલ કરે છે તે સાથે જળવિહાર કરૂં છું ને એ નીરથી મારાં કપડાં ભીનાં થાય પણું મન નથી ખીલતુ' ભીંજાતુ નથી. પછી નાહધાઇ નાથવગર અખાડા વાળી કાને બતાવવા? સ્વામી વગર શરીરના શણુમાર શું કામના ? તે ડ્રાય તે। તરત જ ઉતારી નાખવા જોઈએ, જેથી મન ચલિત ન થાય, શણુગાર તા મારા પતિની અમિમાં રૂડપની છાપ પૂરતાં જ છે. મીશ્વની નજરે ભલેને ડાકણ જેવા લાગીએ પ્ણ પતિની જ નજરમાં પરી જેવા દેખાવાની જરૂર હોય આવીપતિ ક્તની ટેક અહીં બીજી કાવ્યપંક્તિમાં રજી થાય છે કેઃસખી બેસતા અષાઢી માસ
વૃષ્ટિ જળ બહુ કરે, મેલે પપૈયા યુિ ખાલ
જપે અતિ કરે, એવી આવી ઘેર આ ધારી રાત,
દમકતી દામિની,
વિનાની મારે સેજીયા કામની,
સેળ
અષાઢ મહિના બેસી ગયેા છે. આકાશમાંથી
શ્રેણી
www.umaragyanbhandar.com
Page #498
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી ખંડેરા છે. વિ. વિ. કા. સેવા સહકારી મંડળી. (જિલ્લે-ભાવનગર)
મુ. ખંઢેરા.
(તાલુક-તળાજા)
સ્થાપના તારીખ :- ૪-૧-૧૯૫૬
નેધણી નંબર છે. :-૩૦૭ શેર ભંડળ :- ૩૦૧૧૫
સભ્ય સંખ્યા :- ૧૪૭ અનામત ફંડ :- ૯૧૧૧-૧૧
ખેડૂત - ૧૨૦ અન્ય ફંડ :- ૧૦૯૮૫-૬૭
બીન ખેડૂત :– ૨૭ અન્ય નોંધઃમંડળી ખાતર, બીયારણ અને ધીરાણ વિગેરેનું કામકાજ કરે છે. લેકની જીવન-જરૂરીયાતની વસ્તુઓ પૂરી પાડે છે.
વાલજીભાઈ દેવજીભાઈ પટેલ
મંત્રી
ભગવાનસિંહ હનુભાઈ રાઠોડ
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે
શ્રી તાહેરભાઇ ઇસમાઇલજી
એન્ડ કુ.
૧ લી ગલી દારૂખાના, મુંબઈ–૧૦ ટે. ૩૭૪૭૭૭
લંગર બનાવનાર, ચેઈન, શાફટીંગ, પુલી બ્લેક તથા
સ્ટીમર તેમજ બાંધકામનાં દરેક માલનાં વેપારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #499
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે અમરેલી નાગરિક સ. બેન્ક લી. ૮
અમરેલી
શુભેચ્છા પાઠવે છે
બેન્ક તરફથી સ્વીકારવામાં આવતી થાપણના વ્યાજના દર નીચે મુજબ છે.
૧. સેવીંગ્સ બેન્ક એકાઉન્ટ, સેં. ૪ ટકા ૨. પે સેવીંઝ બેન્ક એકાઉન્ટ સેંકડે ?
૫ ટકા. . શ્રીફટ ડીપોઝીટ, સેં. ૬ ટકા ૪. કેલ ડીપોઝીટ, સે ૩ ટકા. બાંધી મુદતની થાપણે ઉપરનું વ્યાજ
શ્રી પાલીતાણા ન્યુ જીનીંગ ફેકટરી
ભૈરવપરા-પેલેસ રોડ
ટકા ૬
નીચે જણાવ્યા પરંતુ નીચે જણાવ્યા પ્રમાણેની મુદ- પ્રમાણેની ઓછી તથી વધુ મુદત માટે ૧ માસ , ૩ માસ
પાવર હાઉસ પાસે
૪
પાલી તા |
ફોન ન. ૩૬
વિશેષ માહિતી માટે તેમજ રૂા. ૨૫૦૦૦ની રકમ કે તેથી વધારે રકમની થાપણે ઉપર ખાસ વ્યાજના દર માટે બેકની ઓફિસે પૂછપરછ કરવા વિનંતી છે.
નેમચંદ ભૂરાભાઈ શેઠ માલીક રૂ, કપાસ તથા કપાસીયાના
જથ્થાબંધ વેપારી
શ્રી પ્રેમજીભાઈ ટી. લેઉઆ-પ્રમુખ શ્રી ગોકળદાસ પટેલ-મેનેજીંગ ડીરેકટર ૮ શ્રી જી. બી. માંગરોળીયા-મેનેજર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #500
--------------------------------------------------------------------------
________________
..૪૯
અનરાધાર વ8ી રહી છે અનર્ગળ પાણી ધરાને સખી બેસત આસો માસ ધમરોળી રહ્યા છે, આકાશમાં વાદળના થરથી આડશ
પત્થર રામે તારીયા, થઈ ગઈ છે ને અંધારભરી રાત વધુ અંધારી બની બધી સાગર માથે પાળ છે. વાદળીઓ ઉલ્લાસભરી નવોઢા જેમ આવે છે.
વાંદરા ઉતારીઆ, વનની કુંજોમાં બપયા પિયુ પિયુના મધૂરા બેલ રળી નાખ્યો રાવણરાય બોલે છે ને મને વધુ વિહવળ કરે છે. આવી
સિતાને ઘર લાવીઆ, ૨ ગભરી રાતે પિયુ વગરની પથારી મારે શું કામની ? બતાવ્યું છે જે કાર
- અધ્યામાં આવી. - સખી સરોવર ભર્યા નીર
દુખના સાગર પાર ઉતરી ગયા છે. વિયોગનો શ્રાવણ વરસ્યાં સરવડે.
રાવણ હણાઈ ગયો છે. મારા રામ જેવા પતિ ધર બીજાઈ મારા ચીર ,
આવ્યા છે અને મારાં હૈયામાં ઉકાસ ઉભરાઈ ઉઠયો એ મને ન પરવડે,
છે. આમ મનના ભાવને સચોટ વાચા આપત પિતાને પિયુને
લે સાહિત્ય અનેક મનોવ્યથા રજુ કરતુ રહયું છે. કીધી એવી પ્રિત પાળીએ આ અવતારે
હાલરડાં નીચ કરમથી સનેહ ટાળીએ.
- કઈ મંગળ ચેવડીએ સ્ત્રીનાં ઉંદરમાં ભગવાને શ્રાવણ મહિને આવી ગયો છે! ને વરસાદનાં બાલક મુક્યું અને જગત ઉપર વાત્સલતાના એક આછાં પાતળા ઝાંપટ કયારેક કયારેક ડેકિયા કરી જાય સાગરને ઉમેરો કરી દીધો. જગતનિયંતાની એ છે. નદી નાળા અને સરોવર છલકાઈ ગયા છે. મારાં અણમોલ ભેટ પ્રત્યે જ્યારે સ્ત્રી પોતાની વાત્સલ્યતાની ચિર ભીંજાય છે પણ પિતાના પતિને દીધેલ કોલ ધારા હેવડાવે છે ત્યારે એક અદ્દભૂત દશ્ય સજાય છે, પાળવો જોઈએ બીજા વિચાર છોડી દેવા જોઈએ?
લગ્ન જીવનના જુવાન જોડલાના આરભ દિવસો
એ મસ્તી એ તરવરાટ એ સખી ભાદરવે ભરથાર ઉર આવી નાખીએ,
સ્નેહના નેહભરપુર
હિલોળા આ બધુ જ એક આકૃતિનાં આગમન સાથે અન પાકયા વિવિધ નાથ વિના કેમ ચાખીએ,
સંસાર સરોવરમ થી જાય છે એવું આકર્ષણ છે લાખ પડે જો સાખ પણ માયાના વેડીએ, એ આકૃતિમ. દુ:ખતા દાડા દસ વીસ તે તે પાછરા ડેલીએ.
બાળકનાં આગમન સાથે સ્ત્રીના સંસાર ચાકળામાં સખી ભાદરવે ભલી ભાત્યને આવ્યો છે. નવી ભાત પાડે છે એના વર્તાવમાં, એની વાણીમાં, ધરતીમાંથી અનેક પ્રકારનું ધાન્ય પેદા થયું છે. પણું એના પ્રત્યેક હલન ચલનમાં કોઈ નાવિન્યતાનું સર્જન ધણી વગર એ ધાન ચખાય કેમ ! દુ:ખના દાડા થઈ રહે છે. અને એમાંથી ટપકે છે મિઠાશ, નેહ, હવે તો થોડા દિવસ છે તે કાપી નાખીએ.
કુણી લાગણી અને મેધ જેવો પ્રેમ જાણે રૂદિયાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #501
--------------------------------------------------------------------------
________________
:: ૪૩૦
ઉંડાણુમાંથી છુટાપ્ત ઘુંટાઈ ને નીતરતા ન હાય ! એ મીઠપ હાલરડા દ્વારા ટપકી ગુર્જરનારીને તેને મીઠા કર્ટના સંગાથ સાંપડયે જાણ્યે સે:નામાં સુગધ ભળી
તમે મારા દેવના દીધેલ છે તમે મારા માંગી લીધેલ છે. આવ્યા છે તે અમર થઈને ' બાળક પ્રત્યેની કેવી ઉચ્ચતર ભાવના કેવા ઉત્કટ પ્રેમની આ
સાદી સરળ હાલરડાંની લીટી પ્રતિતિ કરાવી જાય છે, લીટીની માત્રા ત્રણુ છે એ ત્રણ લીટીના સાદા— સીધા શબ્દોમાં આપણી લોકવાણીએ કેવા અંતરના ઉડાણુ ઉવેખીને અંતરતા અતળસીરને ભેદનું આલેખન કર્યું છે ! સાથે લેાકસાહિત્યની તાકાતલાક
સમુદાયના જીવનમાં વ્યવહારમાં આનમાં અને વિશામાં પણ ઝાંખી પડયા વગર નિરંતર ચિરંજીવ ઓજસ વેરતી રહી છે.
આમ આપણાં જનસમુદાયના સાંસાર શેતુમાં ઓજસ વેરતા હાલરડ ઉપર આપણે આગળ નજર લ’ખાવીએ :
મંદિર જાઉ ઉતાવળીને,
જઇ ચડાવું ફૂલ,
મહાદેવ પ્રસન્ન થયા ત્યારે,
આવ્યા તમે અણુમૂલ.
તમે મારૂ નગદ નાણુ છે, તમે મારૂ ફુલ વસાયુ છે.
લાક રાગમાંથી નિતરતા સ્નેહમાં નથી અભિમાન નથી મારાપણાનું મમત્વ, એ દીલમાંથી સતત ઝરે છે નિખાલસતા તમારી પ્રાપ્તી મને પ્રેમ થઇ ! તેનું મ્યાન પણુ વગર સક્રાંચે રજુ કર્યું છે.
મહાદેવ જાઉ.. કેમ ખબર છે ? ઉતાવળી ! ફુલ ચડાવીને આરાધના કરૂ...મારી કસોટી થાય પાર ઉતારૂ' આખરે ભાળા ભગવાનની મહેર ઉતરે તે તમારૂ ગમન થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આવા તપ પછી પ્રાપ્ત ધન છે! ! મારૂ
રોકડુ સર્વસ્વ છે.
થયેલ તમે મારે મન છે ! અરે માર
સુખ
ા છતાં નાનકડું હાલરડુ એ હાલરડાની ભીતરમાં આપણા લેાકસાહિત્યની શક્તિ અને લેક લાગણીની પ્રવાહીતાના કેવા પડધા પડે છે ?
આજે સર્જાતા અનેકવિધ થેકાધ સાહિત્યની
અવિરત કૃતિએ વચ્ચે પણ લેાકસાહિત્યની વાનગી સુગંધ માનવતાની મહેક ફેલાવતી ઝભકતી ચળકતી પાસાદાર લાગે છે. એજ એની ખૂબી છે.
ટૂંકમાં સાવ સરળ શબ્દોમાં લેક જીનનાં મુલ્યાંકના આીિ દેવામાં લાકસાહિત્યની ખરાખરી અન્ય સાહિત્ય નહીં કરી શકે, હરગીઝ નહિ.
બીજુ હાલરડુ' જોઈ એ ઃ
સવારે સેનાનુ તારૂ પારણીયુ તે
ખરીના ધમ્મકાર બાળા પેઢાને .....
ચારે પાયે ચર પૂતળિયુ તે
મેરવાયે મે માર બાળા પોતે......
માં બાળકને સુવડાવવા માટે કેવી ભગ્ કલ્પના ખડી કરી દે છે.
સવારે સોનાનું તારૂ પારણીયું ...
એટલેથી જ માતાની કલ્પના અટકતી નથી.
www.umaragyanbhandar.com
Page #502
--------------------------------------------------------------------------
________________
તે તે પિતાના લાડકવાયા પ્રત્યેની કલ્પના મુંગી પિતાની આવતલ ભાભીની કલ્પના કરી તેનું ગણુય અને તેથી જ.
કલ્પના ચિત્ર પણ મનોમન દીધું. અને એ પછી ઘુઘરીના ધમ્મકાર
હાલરડાંના ભાવમાં વળાંક આવ્યો. બાળા પઢને...
ઘેડલાની પડધી વેગે, ને આમ ઘુઘરીના ઘમ્મકાર અને રણકાર મીઠો.
ભાઈ મારે નિંદર ત્યાગે. . . પણ..માને શણગાર ન હોય તે તે? બને નકામાં, ક૯પના આગળ વધી--
આમ તેની ચતુરાઈ ચપળતાનું બે લીટીમાં ચારે પાયે ચાર પૂતળીયું ને
ખ્યાન રજુ કર્યું અને બીજી બાજુ કયારેક આવા મોરવાયે બે મોર
જોડકણાંમાં રજુ થયા– બાળા પિઢોને....
હાલ્ય હાલ્યને હાડકલી, ચારે ય પાયા ઉયર સુંદર કતરેલી પૂતળીઓ
ભાઈને સુવા જેશે ધડકલી. અને બેય મોરવાયા પર સામ સામા એક એક મોરલા બેઠા છે તેવા પારણાંમાં પહેલા મારા દેવના
ભાઈ મારે ડાહ્યો - દીધેલા અણમોલ રતન હવે તમે જપી જાઓ....
પાટલે બેસીને નાહ્યો. આ છે સૌરાષ્ટ્રની ધબકતી ધરા હારે કયારેક મુંગા પશુઓ હારે તે ક્યારેક અવળચંડી સાસુ હારે ગામડામાં રમવાનું બેસવાનું બાળકે માટેનું ખડા લેતી અભણ અને અશિક્ષિત નારીની કલ્પના ઠેકાણુ ગામના પાદરમાં ખળ ખળ વહેતી નિર્મળ એના હૈયામાં જે સૂછ્યું, જે જડયું તે તેણે ગાયુ નદીના લીલા કંભર કાંઠા ઉપર આવેલ મહાદેવનું
મંદિર. તે ત્યાં પણ ક૯પના દેડી ગઈ , નથી કયાંય પણ કલ્પનાને વાસ્તવિકતાની વાડ વળોટવા દીધી કે નથી કયાંય અતિશયોકિતને અવકાશ
ભાઈ મારો માટે થઈ આપે, તેણે તે શબ્દ મૂક્યા છે મનના ભાવ એ
રમશે મહાદેવની દેરીએ, ભાવ દ્વારા એ નારીએ પિતાના જીવનને આલેખ્યું છે. તેમાં ભાત ભાતનાં રંગો પુર્યા છે.
દેરીએ દેરીએ દીવા કર,
મોટા ઘરે વિવા કર. * નાનકડાં અતિ લાડકવાયા ભાઈ માટે બેનડીએ પણ ગયું. ભાઈ મારે છે, સાગનો સેટ, આવતી બધા બાળકની જેમ આ બેનડીનો ભાક્ષ પણ વહુને એટલો મોટો–;
મોટો થઈ મહાદેવની દેરીએ રમશે ત્યારે એથી મેટ
થયા પછી મોટા ઘરે લગ્ન કરશે. ઘેલાની પડલી વાગે, ભાઈ મારે નિંદર ત્યાગે.
આમ તદન રમુજી જોડકણું તે કયારેક હાલરડાંને નાની બહેને પોતાની કાલી ભાષામાં રમુજી નાની અમાપ દુનિયામાં ડુબકી ખવરાવી ભવ્ય ક૯૫ના દડાવી ભાઈને ઉંધાડવા કેવું હાલરડું ગયું. ક૯પનાનાં ઓથાર ચડાવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૩૧
સેશ્વા ભાવ સાલણા લાવ, વિરાને પારણે ઝૂલાવવા
નિદરડી મીઠા સેહુલા લાવ. આમ માતા બહેનની વાત્સલ્થતાના મધુરપ ટપકાવતાં હાલરડાં દ્વારા આપ ણામાં પ્રેમ, લાગણી અને મમતાનું સિચન થતુ રહ્યું છે એ આપણાં ગ્રામ્ય દર્દામ્પત્ય જીવનના નિત્યના અનુભવ છે.
લગ્નગીતા
જાન આવે છે અને વરનું સ્વાગત થાય છે. આવે આવે વાસુદેવને નક
કે પૂનમ કેરા ચંદ, વર આવ્યે અજવાળાં.
આવા લાગણીભર્યા શખ્શ દ્વારા વરનું સ્વાગત થાય છે. લગ્નવિધિ પતી ગયા બાદ માંડવા નીચે રંગીન ઢોલિયો ઢાળીને સૂતેલા વરને જગાડવા પ્રભાતના વર્ણન દ્વારા પ્રયત્ન કરે છે. ઃ
માંડવા નીચે રંગીત ઢાલીએ ઢાળીને વનને પ્રભાતના મીઠા પહેારમાં ઉઠાડવા જતી ડીએ પ્રભાતનુ કેવુ વણુન કરી વરને જગાડવા માટે ગીત દ્વારા પ્રજ્ઞત્ન કરે છે
સૂરજ ઊગિયા રે સરવરિયાની પાળે,
કે વાળુઢ્ઢા ભલાવાયું ભ્રમરા ઊડે ? કેવડીઆની કણશે, કે વાજુલા ભલે વાયાં.
સૂતા જાગે રે રાધિકાના ગ્રંથ,
સૂતેલા
જાન
કે વાળુલા ભલે વયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આમ ‘પ્રભાતના પવિત્ર વર્ણન દ્વારા પોતાના લાડકવાયાને કેવી રીતે ઉઠાડવા પ્રયત્નો કરે છે.
જ્યારે કન્યાને પેાતાના મનગમને વર મળે છે ત્યારે તેને તેની સાહેલીએ પૂછે છે કે, કહે એનીખા કયા ગુણુ ઉપર તમા માહી પડયા ? સાહેલીને સવાલ સાંભળી એ રતુ બડા માં ઉપર શરમની આછી સુખી પ્રસરી જાય છે પણ એમ સાહેલી થોડી જ મૂકે ?
આખરે એને જવાબ આપવા પડે છે તે તે કેવી રીતે !
ભણુતા'તા ભટ્ટની નિશાળે
રમતા'તા
અયારે મારા મન મેલાં.
ખવળી માર, ડ્ડલે મારા મન માથાં.
સહિયર એમાં આવા આવા ગુગુ હતા. એ ગુણુ ઉપર મારા મન મેઘા.
આમ લગ્નગીતાની પ્રવાહિતામાં અનેક જીજવા રંગો પૂરાતા ગયા. કર્યાંક સ્નેહ, મસ્તી, લાગણી, મૃદુતા, કરુણા તે, કયાંક ઊર્મિના ઉછાળા ને ક્યાંક વિરહ અને કયાંક ચિ'તા
જેમ કે ઃ
ઊંચા ઊંચા દાદાએ ગઢ રે ચણાવ્યા ગઢ રે સરીખા ગાખ મેયા ગઢ રે ચડીને કન્યાતા દાદાજી જો કન્યા ગારી ને રાયવર શામળા !
ભાઇના સમરથ દાદાને ચિંતા થઈ કે કન્યા ગોરી તે રાયવર શામળા–સ્હેજ ભીને વાન !
www.umaragyanbhandar.com
Page #504
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી સમઢીયાળા સેવા સહકારી મંડળી મુ. સમઢીયાળા (મુલાણી)
વાયા પાલીતાણા શેર ભંડળ : ૪૦૩૦૦-૦૦
ટૂંકી મુદત ધીરાણ : ૧૬૯૬પ૩ અનામત ફંડ : ૯૮૬૨-૦૦
મધ્યમ મુ. ધીરાણ : ૨૫૧૬૨-૦૦ બેન્ક લોન : ૧૬૫૬૦૦-૦૦
બીનખાતેદાર ધીરાણ : ૨૦૨૦૨-૦૦ કાર્ય ભંડોળ : ૨૫૬૪૨૪-૦૦
ખેતી ભંડાર કાણુ ઃ ૧૮૫૯૪ સભ્ય સંખ્યા : ૧૪૫
અન્ય નોંધ :-ખાતર, બિયારણ, અનાજ, જતુ નાશક દવાઓ, ખેતીના ઓજારો, માર્કેટીંગ ધીરાણ વિગેરેનું કામકાજ કરે છે. પરશોતમ હરજી શ્યાભાઈ પટેલ
ભભાઈ પટેલ મંત્રી માનદમંત્રી
પ્રમુખ વ્ય. કમિટિ લવજી હરજી, જેરામ રામભાઈ, વાલજી જવેરભાઈ, દેવજી પાંચાભાઈ રાણાભાઈ રૂડાભાઈ
કન્ટ્રોલ કમિટિ વાલજી ડાયાભાઈ મેહન વશરામભાઈ કાનજી ગોપાભાઈ
શુભેચ્છા પાઠવે છે
શુભેચ્છા પાઠવે છે શ્રી આંબળા વિ. કા. સ. મ. અન. લી. શ્રી છતડીયા વિ. કા. સહકારી મંડળી. મુ. આંબળા (તા. તળાજા) |
મું. છતડીયા ( જિ. અમરેલી) સ્થાપના તા.: ૨૭-૫–૫૭
(તાલુકે ધારી) નોંધણી નં. : ૧૧૦ સભ્ય સંખ્યા : ૧૧૦
સ્થાપના તા. : ૧૩-૩-૫૦ શેર ભંડોળ : ૧૬૬૯૦
રજી. નં. : ૧૩૩૮૧/૭/૫૦૩ અનામતફંડ: ૨૩૨૧-૦૦
સભ્ય સંખ્યા : ૮૬ ખાતર-બીયારણ-જીવનજરૂરીયાતની વસ્તુઓ
શેર ભંડોળ : ૩૫૬૫૦ તથા ધીરાણનું કામકાજ કરે છે.
અનામત કંડ : ૪૪૪૬-૦૬ અન્ય ફંડ : ૧૮૪૩-૮૫
ચતુરભાઇ જી. ગોહેલ માધુભાઈ જાદવભાઈ જયંતિલાલ માધવજી મેહનભાઇ બેચરભાઇ મંત્રી પ્રમુખ | | ' મંત્રી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #505
--------------------------------------------------------------------------
________________
આઝાદી અમર રહો
શુભેચ્છા પાઠવે છે મહેતા નારણદાસ લવજી
હવેલી રેડ–અમરેલી,
તમામ જાતના શાકભાજીના બીયા તથા અનાજ, સુકા મરચા, રજકાબીજ
વિગેરે માટે પૂછે –
ઠક્કર ચકાભાઈ ગોપાળજી
એન્ડ ક..
એજન્ટ –
ટાટા ઓઈલ મીસ કુ. લી,
ટાટા કે મી ક સ કુ. લી. સ્ટોકીસ્ટઃ
ધી વેસ્ટર્ન ઈન્ડીયા મેચ કંપની ધી ઈમ્પીરીયલ બેકે કુ. એફ ઈન્ડીયા લી.
ટાવર રેડ–અમરેલી.
અમારે ત્યાંથી સીગારેટ, ચા, સાબુ. ક્રુડ ઓઈલ, ગ્રીસ તથા મોબીલ ઓઇલ છુટક તેમજ જથ્થાબંધ મળશે.
[ અનાજ, સુકા મરચા. શાકભાજીના બીજના
વેપારી અને કમિશન એજન્ટ ]
ધરગથુ દવાઓ, ઇલેકટ્રીક બબ, સ્ટેશનરી પાઠ્ય પુસ્તકો તથા ગાઈડ કફાયત ભાવે મળશે.
શુભેચ્છા પાઠવે છે
શુભેચ્છા પાઠવે છે શ્રી પીપળલગ વિ. વિ. કા. સહ મંડળી
| શ્રી સથરા ખે. વિ. વિ. કા. સહ મંડળી
, સથરા. મુ, પીપલગ.
(તાલુ–મહુવા) જિ. ભાવનગર) ( તાલુકો : અમરેલી)
સ્થાપના તા. ૪-૬-૫૫ નોંધણી નંબર -૧૩૪૬
શેરભંડોળ:-૧૬૮૪૦-૦૦ સભ્ય સંખ્યા- ૯૩. સ્થાપના તા. ૧૩-૫-૫૮ નોંધણી નંબર–૨૧૦૭૮ | અનામતફડા-૫૪ર૬-૦૯ સભ્યધીરાણુ-૭૦૫૫૦૫૮૭ શેર ભડાળઃ-૧૪૦૫૦ સભ્ય સંખ્યા- ૬૭ અન્ય ફંડ - ૮૨૫૦-૦૦ અન્ય ફંઠા- ૮૩-૧૨
મંડળો રસાયણીક ખાતરે, ધીરાણ વિગેરેનું
કામકાજ કરે છે. ધીરાણ અને ખાતર વિગેરેનું
કરીમખા એમ. પઠાણ ખેંગારસિંહ સામતસિંહ કામકાજ કરે છે.
મંત્રી
પ્રમુખ વ્ય. ક. સભ્ય-દિલાવરસિંહ મોબતસિંહ
કાન્તિલાલ લક્ષ્મીરામ
નાનજી ભગવાન કાનજી પાતા
રામસંગ મુળજી મંત્રી પ્રમુખ
વશરામ સોમાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #506
--------------------------------------------------------------------------
________________
પણ દાદાની આ ચિંતાને હૃદયમાં ઊંડી ઉતરવા આમ હદયવ્યથા ઠાલવે છે ! વર્ષો સુધીની છે. તેનાં દિલ ઉપર ઘેરી અસર કરવા દે તે એ લાગણીઓ, સ્નેહ અને મમતાને મૂકી દાદાને મીઠું શાણી દીકરી શાની ! એમાં તે એણે તરત મારગ ઠપકે આપી કન્યા વિદાય લે છે. કઢી જવાબ આપે :
ત્યારે અજાણ્યા ગામના શણગારેલા એ ગાડાના એના તે એરતા ન હોય દાદા
બળદ પિતાને ગામ જવા થનગનતા, પગ પછાડતા, દ્વારકામાં રણછોડરાય શામળા, શિંગડાં ડોલાવતા ઉતાવળતા થતા હોય છે. કન્યાને
વળાવવા સૌ સ્વજને ગામના ચોકમાં આવે છે ત્યારે આમ શાણી દીકરીનું શાણપણ કેવી ભાવવાહી
સખીઓ સાસરે સિધાવતી એ કન્યાને કેવી શિખામણ શૈલીમાં રજૂ થયું છે! જ્યારે વિદાયની વેળાનું છે તે કાર્યની પરાકાષ્ટા સમું હૃદયવેધક ગીત જોઈએ. એના શબ્દોનું વજન અને પ્રસંગની ગભીરતા જોઈએ,
ડેલીવળામણ બાના દાદાજી
દીકરી ડાહ્યલા થાજો આકશ આકશ પીપળે
હૈડે તે જડજે સેનાના સાંકળાં આ દશ દાદાનાં ખેતર....
મન વાળી ને રેજો
સ સ રા ને સ ર હ ક યૂ મ ટે વિદાયની વેધક વેદનાને પ્રવાહ કે ધીર
- સાસુને પાયે તે પડજો ગંભીરપણે આ ગીતમાં આલેખાય છે?
જેઠ દેખી ઝીણુ બોજો
જેઠાણી વાદ ન વદને પિતાની વહાલી દીકરીને જ્ઞાનભરપૂર ગીત દ્વારા
નાને ઘેરી લાડકે એના શિખામણનું સિંચન કરીને વળાવે છે તે ધ્રુસકે
હસ્યા તે ખ મ જે ધ્રુસકે રૂવે છે. કન્યાને પણ આવી દર્દભરી વિદાય અતિ દુ:ખકર લાગે છે ને એના અંતરમાંથી પણ
વિદાય લેવાનું કારુણ્યની પરાકાષ્ટા સમું હાયઠપકા રૂપી ગીતની કેવી સરવાણી ફૂટે છે –
વેધક ગીત; એના શબ્દોનું વજન, પ્રસંગની
ગંભીરતા અને વેદનાને પ્રવાહ કે ધીર ગંભીરપણે દાદાને આંગણ આંબલો,
આ ગીતમાં આલેખાય છે! આંબલે ઘેર ગંભીર જે. એક રે પાન દાદા તેડિયું,
ગાડાં, ખડકાળ ભોમકા ઉપર દડબડ કરતાં તેમ દે દી ગાળ ન દે છે,
પકડે છે. અંદર બેઠેલી જાનડ એનાં ગીતનો થરથરતે અમે રે લીલુડા વનની ચરકડી,
અવાજ, મીઠે કે પેદા કરે છે. ને, એમ જાન ઊડી જાશું પરદેશ જે
લાડી લઈને વિદાય લે છે. આજ રે દાદાજીના દેશમાં કાલ જાશું પરદેશ જે,
આ ગીતની જાળવણી ગુર્જરનારીઓ ખંતપૂર્વક દા દા ને વાલા દી કર,
કરી સંસારના ગોનાં અનેકવિધ જીવન પ્રસંગોના અમને દીધા પરદેશ જે.
નાના મોટા સાથિયા સદાને માટે પૂરેલા રાખે છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #507
--------------------------------------------------------------------------
________________
જ
.
દુહા . .
લેકસાહિત્ય ભિન્ન ભિન્ન પ્રકારનુ છે. લેશ્વ જીવનના અનેક પ્રસ ંગને લાકસાહિત્યમાં વણુવામાં
આવ્યા છે.
માણુસના જન્મથી તે છે મૃત્યુ સુધી તા માણસોએ ભાંવાનુ' પ્રતિભિમ પાતુ સાહિત્ય સર્જાયું છે. એટલુ` જ નહિ પરંતુ વહાલાની યાદ ચર જીવ ખની રહે તે માટે પણ માસના ત્રંબા ગામતરા પાછળ પશુ લોકસાહિત્ય દ્વારા તેની યાદને જાળવી રાખી છે..
આમ જીવનનાં સુખ-દુઃખ, વિરહ-હર્ષ અને કરુણતાનુ કેવુ' ચિત્ર લાક્રાએ આપણા લેશ્વસાહિત્યમાં દુડા દ્વારા આલેખ્યું છે તે જોઇએ
“કાગ ઉડાવશુ કે ખડી
પિયુ શાયે! પક્ષક
+ આંધી ચૂડી કાગ ગા
,,
આધી ગઈ તા.”
લીટી તો માત્ર એ છે ! પણ વિરહીણી નવોઢાના પરદેશ ગયેલ પિયુ પ્રત્યે થોડા શબ્દોમાં સૌરાષ્ટ્રની પ્રત્યેની ભાવનાનુ કેવું ચિત્ર
કેવા પ્રેમ બતાવે છે ? ગર્વીલી નારીની પતિ ખડુ કરે છે ?
વરસોના વરસાથી પિયુ. કમાવ પરદેશ ગયેલે છે. 'રાજ' વાટ જુએ છે. પિયુ આવવાના વાવ મેળવે છે. મે એક દિ' હેમખેમ પાછા આવશે એવા આશાના તારે એણે આત્માને સધાડયા છે.
રાજ કાગડા આવીને કુળિયાના પીપળે ચાંને ક ક મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લાંકવાયકા છે કે કાગડા ખાલે ત્યારે સમજવું કે મે'માન આવવાના છે.
એક દિ' કાગડા ખેલ્યા. વિહ્વણીને થયુ' ă નક્કી પોતાના પતિ આવશે. પણ આસરીની કાર
થાંભલીને ટેકા ઈને એક પલાંઠીએ દીવે વાટ ચડી
ત્યાં ‘સુધી એડી. તાય કાઈ ફરક્યુ નહીં.
ખેલે હું તરત જ કાંકરા મારીએ નવેઢા કાગડાની વાણી ખેટી રી1 તે દિવસથી કાગડા
ઊડાવી મૂકે.
કાગડા પણ ખાઈ ને ખેધે પાયા. રાજ ખપેારે ટાણું થાય તે પીપળે ચડી કાં કાં કરે અને ભાઈ ! આત્મા બળીને ખાખ થવા લાગ્યા.
ખાઈ નું શરીર સુકાઈ ને લાકડા જેવું થઈ ગયુ. જોબન જાણે હાલતુ થઈ ગયું. આંખ્યું 'ડી ઉત્તરી ગઈ.
આવી કાયાવાળી વિરહીણુંી નિયમ મુજબ ખરાખર ધ્યાહનને પહેરે થાંભલીને ટેકા દઈને ખેડી છે.
એમાં કાગડા આવ્યો તેમ ાં મયા ખેલવા. ખેલતાની સાથે જ ખાઈએ પાણુકા ઊઠાવ્યા, લા કર્યો, દૂબળા થઈ ગયેા એના હાથમાંથી ચૂડી નીકળીને પીપળાના થડ સાથે ભટકાણી અને કટાક થઈ તે તૂટી ગઈ.
અને
મા બાજુ ડેલીની ભાંગાળ ખુલ્લીને પેતાને પતિ દેખાણા દેખતાં જ ખાઈનું હૈયું હરખી ઊયું તે ખીજી ચૂલી જંગમા લેહી ધસી આવતાં ક્રૂક કરતી તૂટી તે એ ટા થઈ ગયા.
એ લીટીના દુઠ્ઠામાં આ ભાવ ભણ્યા છે. ખાઈની એક ચૂડલી પાતળા હાથમાંથી સરકી
www.umaragyanbhandar.com
Page #508
--------------------------------------------------------------------------
________________
નંદવાઈ ગઈ ને બીજી આંગણામાં પિયુને ભાળી તારા વખાણ સાંભળી, મેં તારા પાદરમાં ઉતારે લોહી ચાયું ને હાથ જાડો થતાં ફટાક કરતી કર્યો. પણ તારું પાદર આવું કામણુમાર અને તૂટી ગઈ ને .
ગોજારૂં હશે એવી મને કહપના નોતી.
આ છે લોકવાણીની કલ્પનામાં શહે, વી. સેરઠના પાસર ગામના દરબાર પિરસાવાળા ઉક્ટ ભાવનાને પ્રતિબંબ ઝીલાયું છે?...
ઉદાર દિલના આદમી હતા. એટલા પરગણામાં એના આ થઈ પુરુષ પાછળ પત્નીની વેદનાની વાત. તાલે આવે એવો કોઈ માનવી પાકો નહોતો. હવે જોઈએ સ્ત્રી પાછળ પતિએ વ્યક્ત કરેલ વચનનાં પાળનારા પડયા વેણુનું બરાબર પાલન વિરહ વેદના
કરનારા. ' ..
કાયા કંકુની લાક્ય " * * *
એના ગામના પાદરમાંથી પસાર થતાં ચારણું અને . સાચવતાં તેના જેવું. ચારણ્ય શિગવડો નદીના પટમાં આવીને ભી ગયાં. " શાળાણી રાખડી, '
બન્નેનું મન થયું. રાત રેવાને મનસુબો કર્યો ને પાદર તારે પરણા. ચારણ પિરસાવાળા પાસે ગયો ને પાછળથી નહીમાં (અમે) ઉતારો કીધે, એ
પૂર આવ્યું. ચાય અને ઘરવખરી તણાઈ ગઈ. જબર વસીલો જોઈ.
ચારણ ગડિ બને ને પારાવાળાના પાદરને
ગોઝારૂ કહી ફીટકારવા લાગ્યું. કામણગારૂ કેઈ. . * પાદર તારું પોરસા.”
માવી કથામાંથી વેદના ભરેલા દુહાઓ
' 'ટપક્યા છે... - . સાગર ગામના દાનવીર રબાર પોરસાવાળાને ઉદેશીને ઠપકે દેતાં ચારણે વ્યક્ત કરેલા ઉદગાર આ દૂહાઓમાં સંતાયેલા છે. • •
લોકસાહિત્યની પ્રબળ તાકાત દુહા; લેક-
- સાહિત્યનું અગત્યનું અંગ છે. યદુહાઓને ભાવાર્થ એ છે કે હે પોરસાવાળા ! . . કંકુની પૂતળી જેવી કાયાવાળી મારી ચારણ્યને , “પચ ગાઉ પાળે વસે. હું સોનાની જેમ સાચવતે ૫ણ આજ તારા
દસ કેને અવસર, પાદરમાં એ રાખની અંદર રોળાણી.
. હાં ડોરીમાં ગુણ નહીં. '
માં નાવલીએ નાદાન, પછી બીજા દુહામાં પિરસાવાળા દરબારના ગામ-પાદરને ગોજારૂં કહી ચારણે ફટકાર આપ્યો. દુહ બહુ માર્મિક છે. પોતાને પતિ પાંચ ગાઉ તેણે કરેલી ભૂલનો ભાવાર્થ આમાં સમાયેલો છે. ઉપર રહેતા હોય તે પંથ કાપીને પણ આવ્યા
વગર રહે નહીં ને જે દસ ગાઉ પર વસતો હોય તે હે પરસાવાળા તને મેટો જોઈ મોટે સમજી ઘોડે ચડીને આવે પાર કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #509
--------------------------------------------------------------------------
________________
४३१
-
-
પણ બેમાંથી કેઈ ઠેકાણેથી આવે નહીં તે મલવા માંડી છે. આવા વાતાવરણમાં પરદેશ ગયેલ સમજવું કે, કાં ગોરીમાં ખામી છે, ગુણ નથી, પિયુ સાંભ. પિતાના ધણીને પિતાના તરફ આકર્ષવાની આવડત નથી. કાં તેના પ્રત્યે પતિનો ભાવ નથી. નહીંતર
લોકસાહિત્યની આ કૃતિ સ્ત્રી–હદયના ભાવનું પચ કે દશ ગાઉ પર વસતે ઘણી રત રહેવા આપણી સમક્ષ કેવું આબેહુબ આલેખન કરી જાય ઓરડે આવ્યા વગર રહે નહીં.
છે. કાળા ભમ્મર વાદળો વચ્ચે વીજળી એના.
મલિર ચીરને વારંવાર ઝબકી જાય છે અને આલેખન પણ ગોરીમાં બધા ગુણ હોય અને ધણી આવે
કરતી આ વીરહીણી નારીના અંતરમાંથી મધ અને
0 વીજળી પ્રત્યે ઠપકાના ભાવે નિતરે છે. એ ભાવે નહીં તે સમજવું કે, એ નાદાન છે. એને સંસારના સુખી સલાની કલ્પના પણ નથી આવતી, ટ્રકમાં
જાણે સમગ્ર વાતાવરણના પડઘા પાડતા હોય તેવા એ મૂરખ છે. દુનિયાના રંગોથી એ રંગાયેલે નથી. હૈયાના ઊંડાણમાંથી શબ્દોની સરવાણું ફૂટે છે. આમ લેકસાહિત્યમાં દુહા એ બે વેણમાં ઘણું
વિજડી તે નિજ થઈ મેધ તુને ન લાજ, મર્માળું કથન આપવાની તાકાત ધરાવે છે.
આજ મારો પર પરદેશ મધ મધ માજ. લેકસાહિત્ય અનેક વિભાગોમાં વહેંચાયેલું છે. છતાં દુહા ટૂંકાણમાં થાણું કહી જનારા હોવાથી તેનું આ વીજળી તો નફફટ થઈ છે. સ્ત્રીને અને
સ્થાન અન્ય વિભાગો જેવા કે ૭૬, સોરઠ, છપા, સ્ત્રીના હદયને પુરષ કરતાં સ્ત્રી જાતિ જ રાજીઆ, મરશીયા, લેકગીત. લગ્નગીતે, લોક- વધાર પીછાણે છે ને તેથી જ એને ઈલો અને કથાઓ, શૌર્યગાથાઓ આમ અનેકવિધ વિભાગોમાં અદેખાઈથી વધારે સંતાપે છે ને ? વહેંચાયેલું છે. તેનાથી તેનું સ્થાન મેખરે છે.
આ વીજળી પણ સ્ત્રી જાતિ તી એટલે દાઝેલા પ્રેમમાં પ્રિતના સંદેશા દહા મારફત આ તા : હૈયાને વધારે વલેપાતમાં નાખવામાં એ આનંદ અનુભવે શેય પ્રસંગોએ' મહરના(માર્મિક) વેણુ દુહા ને ત્યાં જ
ને તેથી જ એણે લાજ મૂકી છે. પણ હું મેઘ તને કેમ માફરત કહેવાતા. અને ડાયરામાં શરતનના વખાણમાં શરમ નથી આવતી? મને સંતાપતાં મારા સુતેલા પણુ દુહાની ઉપયોગીતા વધુ દેખા દે છે. અંતરને દ્રઢળતાં?
-દોલત ભટ્ટ
આજનો મારો પરણ્યો પરદેશ બેઠા છે તેથી
આજ પૂરતો તે તું ધીમે ધીમે ગાજ બાર બાર ડુંગર મેર ડણકિયા, વાદળ ચમકી વીજ,
વરસે પણ જેના દર્શન થયા નથી એવા અતયાપિયુ યે સાંભ, આવી અષાઢી બીજ,
મીની યાદ તાજી કરાવી ને શું તારેય ઈર્ષાળુ
વિરહણીના દયાને દઝાડી જાય છે જગાડી જાય આકાશમાં ચાર ચાર થરા વાદળા સામ સામા છે ને પછી.. અકા ભીડીને ઝળુંબવા માંડયા છે, મેધને આરાધવા ડુંગરાની ગાળ એમાં મેરલા પિતાની ડેકના તે એ વિરહણી નારીનું અંતર અજપે ચડે ત્રણ ત્રણ કટકા કરીને ગહેકાટ કરવા માંડયા છે. છે. એની આંખેના પિ ચા નીચે લપાયેલી એલી અષાઢ માસની બીજ સાથે વર્ષાઋતુ ભરજોબનમાં નિંદરડી કોણ જાણે પલકવારમાં કયાંયની કથય સંતાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૩૭ ૪
ગઈ છે. તે નિત્ય સાથી ઓ અધારને ભેદી સેન મોહિની લગડી ગઈઅને એ વેરાડી અજવાળા અતિ ના એ હમકો દીવડે. અને વ, નદીના વિશાળ પટમાં મારું મન લાગી
ગયું. સેન સાથે મ્યુની ઓળખાણ અંતરના
તાર સામસામાં બંધાઈ ગયા, પણ તેયે હૈયું જરાય મત મંદિરે દીવડે, ગોખે પ્રગટાવી રોજ,
ધડકયું નહિ જાણે જુગ જુગની ઓળખાણ ન હોય પિયુ સંગાથે પિઢશે. કર ઘણું તું તેજ.
આમ સ્ત્રીના ભાવને જોયા પછી સૌરાષ્ટ્રની અજપે ચડેલા હૈયાને અને સુના આવાસમાં પ્રેમ, શૌર્ય અને જિંદાદીલીમાં તરબળ બનેલી, દિવસેના દિવસોથી પર કરી બેઠેલી એકાંતતાને તેનાથી ગૌરવંતી બનેલી, ભોમકા ઉપર આવા તેડતી નવોઢા પિતાની ચેતના ના પ્રેરક દીવડાને અંતરના પ્રવાહને ફંફળી જનારી અનેક પ્રસંગેની સંબોધી શું કહે છે?
સરવાણું અતૂટ અને અવિરત પણે વહી રહી છે.
હે મારા મન મદિરના દિવડા હું તને ગોખે સ્ત્રીઓ પોતાની ત્યાગ અને શક્તિનું આલેખન રોજ પ્રગટાવી અને પછી તે કહેતા લાજી મરૂ આ ધરા ઉપર કર્યું છે ને તેને વળતો જવાબ છું પણ ઉરના બંધને આજે ઓલી વેરાગણ ' પણ એટલી જ ઉત ભવન અને તાગનાથી વીજલડી તેડી નાખ્યા છે ને તેથી જ કહ્યા વગર પુરુષોએ સ્ત્રીઓને ન્યાય આપે છે. રહી શકતી નથી કે પછી તો પરણ્યા સાથે પિઢશું. તું તારું તેજ તારો પ્રકાશ સમગ્ર વાતાવરણમાં નહિ એ નહિ ભાલિયેનહિ ધાને શટ, પાથરી દે. વાત
..
અજણ સાંજ પીયુ, અમે વીરડે જોતા વાટ -
અંતરના પ્રત્યેક તાર ઝણઝણાવી અનેખા હે પ્રિય અમારા હાથમાં નહેાતે ઉ) ભાવનું બનવું છે? તો
આ નહેતા ભાલિયા (ડો) તે યે ૫ણું શેરડે તારા . . . . . . સ્મરણે હું ભાન ભૂલીને કાલા હાથે હાલી નિકળીતી હલામણુ કે ઢેબરથી ઢળ્યા,
ને ત્યાં વાયદા મુજબ તારી વાટ જોયા કરતી - ખારે મનડું તેલ નઈ .
આંખ્ય ઉપર હાથની છાજલી કરી ને પગના ફણા ખૂ તેલ મન વેરાડીયુ વર્તમાં
ઉપર કાયાને વારંવાર ચી કરી લાંબી નજરે -
નાખી દૂર દૂર પિલા બરડા ડુંગરની સાજતી ગાળીહૈયું ને ધડકયું હલામણ.
એમાં નજરને મોકળી ચુકી જોયા જ કરતી જોયા
જ કરતી પણ તારા કયાંય પગરવ સંભળાતા નહિ. ઢેબર ગામથી બારેબાર ઉતર્યા, ખારામાં મન ને કયાંય તારે બેગલાનો છેડે ભળાતે નહિ ને. ખેંચ્યું નહિ પણ અમાસના રંગ મેળામાં હતું અને એમને એમ. વેરાડી નદીના ઉધાડા પટમાં હૈયાના સાતેય પડદા ફાડીને મારગ કરનારી. ધરતીને ધ્રુજાવતો ઊડે ડુંગરાની પછવાડે, સંધ્યા પિતાને સપ્તરંગી નિધાસ નાખીને હું ભાંગેયે હે ઓરડે સાધુ સકેલી ચલી ગઈ અને હું ધરાને ધ્રુજાવો, પાછી ફરી.
ઉડે નિશ્વાસ નાખીને ભાંગેલ હૈયે ખેરડે પાછી ફરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૩૮
આ છે લોકજીવનનું પ્રતિબિંબ પ્રદર્શિત કરતી હરખની હેળે ઉડે છે? અને એ છળે એના અંતરમાં * અને પ્રેમકારશ્યની કથાઓ ઉપસાવતી લોકસાહિત્યની ઉતરી એ વખતન મંગળ ગીત દ્વારા કેવી બહાર " અમર કૃતિઓ.
આવે છે અને સૌએ અંતરમાંથી આતાં અમીભર્યા
અતલ પ્રવાહમાં ડુબી જઈ એવી કંઈક ગ્રામ નારીઓ જેમાંથી નિતરે છે નરી વાસ્તવિકતા અને સાત્રિ- હરખમાં માલતી હોય છે. કતા તેથી જ તેનું સ્થાન આજે પણ અવિચળ અને અમર જ રહ્યું છે એમ માનવામાં લેશ માત્ર અતિ- પણ જેમ લગ્નના ગીતે દ્વારા એ હરખને હલાવે શકિત નથી. આ છે આ ધરાને કસુંબલ રંગ છે એવી..કોઈ એવી માતાનો ભરજુવાનીમાં પ્રવેશવા જેમાંથી અનેક ફેરમ ફટે છે.
પ્રયત્ન કરતો જુવાનડે બટ કને બે દિની માંદ. ગીમાં જ્યારે ઉડી જાય છે ત્યારે... લગ્ન વખતે જેમ
માતાના હૃદયમાંથી મ ગળ ગીતેની સરવાણુ ફરે છે મરશિયા
તેમ તેનાં કૂણા કાળજા ઉપર પડેલા આ વેધક
પ્રવાહના પરિણામે પડેલી ચિરાડમાંથી લોહિની નીક એક તરફ આખી ધરતી મો તો ય એ વહી આવે તેમ એનાં હૈયામાંથી પેલા ગીતની જેમજ માતાની મમતાને તોલે આવે નહિ. એવી માકેદભર્યો સુર નિકળે છે તે માણસના પાશાણી. માતાની મમતા જ્યારે અચાનક પુત્રના અવ
હૈયા એ સુએ પિગળાવ્યાનાં સૌરાષ્ટ્રમાં દાખલા છે. સાનથી ઘવાય છે ત્યારે એ કરૂણતા કવિતાનું સાક્ષાત સ્વરૂપ ધારણ કરીને વહે છે. આંસુ એવા કે-કસબા દિને નનામી પાછળ ગોમડાને ટપકતા એ હૃદયમાંથી સાચી કવિતાની લગભગ બધા નારી વર્ગ શ્યામ મલિટ ઓઢીને જાય સરવાણી વહેવા લાગે છે.
છે, પાછા ફરતાં મધ્ય ચેકમાં છાતીને પથ્થર જેવી
કરી અને હાથને ધેક બનાવી થાનેલા બેસી જાય પરણ્યા પછીના દસકાના દસકા ચાલ્યા ગયા
એટલા જોર સાથે ધડાક ધડાક ઝીકવા માંડે છે.
એટલા જોર સાથે ધડાક વાં ગયા હોય છતાં શેર માટીની ખેટ રહી ગઈ હોય અને અનેક દવાદાર, દોરાધાગા, કામલકમણ કરી કરી એક બહેન મરશીયા ગાવા શરૂ કરે છે કે - કંટાળી પડ્યા મૂકી દીધા પછી જીંદગીને આગગાનો અવતાર થયો હોય એવા બહુ મૂલા ગણાને લાડ હાય હાયરે મેરૂ પર્વત ડોલીયા હે રાજીયા, લડાવી લડાવી પાળ—પોશી હૈયાના હેત ઢળી ઢોળી
હાય હાયરે ખરે રા'ખેંગાર હે રાજીયા, વાલ પણ ઉભરાવી નાખ્યા પછી.
હાય હાયરે રંડણી છે રાણક દેવડી હે રાજયા.
હાય હાયરે નાખે નાણે તે ને મળે છે રે જીયા, એ ગગાએ જુવાનીમાં ડોકીયું કરવાની તૈયારી કરી હોય અને એ પહેલા તે એવા ગગાની માતાએ
હાય હાયરે મેઘ મામેરી ને મળે છે રાછવા. તે લગ્નની તૈયારી કરાવી અને ઘોડે ચઢાવી ગામ આખામાં ફુલેકે ફેરવે એ ફલેકે ફરતાં ગગાને નિહાળી આમ છતીઓ ઉપર ધડાધડી બેલાચતી કરણ એ વાત્સલ્યના સાગર જેવી માતાના હૈ કેવી કપાત કરતી કહે છે કે, મારે તે આજ મેરૂ પર્વત '
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #512
--------------------------------------------------------------------------
________________
ફોનઃ ૨૦૫, ૪૪૧, ૫૧૩
ગ્રામઃ સેલવા
રાષ્ટ્રને વિદેશી હુંડીયામણુની કમાણી અર્પતા ઉદ્યોગ
છે દીપક ઈન્ડસ્ટ્રીઝ છે.
પષ્ટ બોકસ નં. ૧ જુનાગઢ
ઉત્પાદકો : ૧ તેલ રહીત સીંગખોળનું ખાતર
૨ શુદ્ધ રીફાઈન સીંગતેલા ૩ સે ૫ એક
તેલરહીત સીંગળ મીલનાં તેલવાળા સીંગખોળ કરતાં ખાતર તરીકે વધારે અસરકારક પુરવાર થયેલ છે.
ઉપરાંત તે મીલનાં ખેળ કરતાં સસ્ત છે.
સહકારી મંડળીઓ અને ખેડુત ભાઈઓને વિગત તથા સમજણ માટે
અમારે સંપર્ક સાધવા વિનતી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #513
--------------------------------------------------------------------------
________________
જુનાગઢ જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.
જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ |
સંઘ સંચાલિત (તલાળા) સેસીંગ યુનીટ |
તલાળા બ્રાન્ચ
મહાત્મા ગાંધી રોડ, નસરીન મંજીલ
જુનાગઢ,
રજી. ન. ૧૦૦૦ તા. ૨૯-૯-૫૬ ઓડીટ વગ અ
(૧) તલાળા સંઘ નાણાંકીય રીતે નબળે થતાં
તેનું એઈલ મીલ ભાડે રાખી, તલાળા સંઘને પુનઃજીવિત કરવા ઓઈલ મિલના | વસુલ આવેલ શેર ભંડળ રૂા. ૧,૨૭૮૮૦-૦૦ નફામાંથી ૮૦ ટકા ભાડા પેટે રકમ | અનામત ભંડોળ રૂા. ૩૪,૩૦૯-૭૦ આપવામાં આવે છે.
અન્ય ફડે
રૂા. ૧૫ooo૦૦
(આશરે). (૨) તલાળા મહાલની સહકારી પ્રવૃત્તિને ટેકે
સભ્ય સંખ્યા.......૪૯૦ આપવા અને તલાળા સ્તર પરની કામગીરી બજાવવા સપ્લાય સેકશન શરૂ કરેલ છે. આ દ્વારા તાલુકા સંઘની તમામ પ્રવૃત્તિ કરવામાં આવે છે.
(૩) સીધી ખરીદી ચેજના નીચે, ખેડુતનો
ઉત્પન્ન થયેલ માલ ખરીદવામાં આવે છે.
(૪) તલાળા બ્રાન્ચના વહીવટ માટે અલગ પેટા સમિતિ અને અલગ સ્ટાફની વ્યવસ્થા
મંડળીના કાર્યક્ષેત્રના ગામમાં સસ્તા અનાનિયુકત કરવામાં આવેલ છે.
જની ત્રણ દુકાને ત્થા જુનાગઢમાં પણ ત્રણ સસ્તા અનાજની દુકાનમાં સરકારશ્રી તરફથી મળતા માલનું વેચાણ કરવામાં આવે છે તેમજ મંડળીના સભાસદેને ખેતી ઉત્પાદન માટે
રસાયણિક ખાતર તથા અન્ય વસ્તુઓ પુરી જુનાગઢ જિલ્લા સહકારી ખરીદ
પાડવામાં આવે છે. વેચાણ સંઘ ઉપરની સહકારી સંસ્થાઓને પુનઃજીવિત કરવાની
દ્વારકાદાસભાઈ ના. ત્રિવેદી મહત્વની કામગીરી કરે છે
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #514
--------------------------------------------------------------------------
________________
ફ્રેન નં. ૨૦૦૮૮
ગ્રામ : ઓઇલ એન્જન,
પરમ શક્તિ” ઓઇલ એજીને.
ખેતીની આબાદી માટે ધીમી ગતીના સરળ,
ગુજરાત, રાજસ્થાન તથા મજબુત તથા આડા
સૌરાષ્ટ્ર, સરકારે તગાવી કેડ સ્ટાર્ટ ક્રૂડ
અને સબસીડી માટે એઈલ એજીને.
માન્ય કરેલા. ૬/૬, ૬, ૮૯, ૯૯૨/૧૦ તથા ૧૫/૧૬ હે. પા. ના. મેન્યુફેકચરીંગ ખામી બદલ એક વર્ષની ગેરંટી સાથે
ઉત્પાદકો, નાગરદાસ બેચરદાસ એન્ડ બ્રધર્સ પ્રા. લિ.
અમદુપુરા, નરોડા રોડ, અમદાવાદ ૨.
With Best Compliments From :
M/s. Saurashtra Minerals Pvt. Lt.
East Kadia Plots. PORBANDA R.
Mine Owners & Mineral Suppliers
Our Speciality :
“ BEST SUPERGRADE CHALK POWDER »
For Paint & Rubber Industries.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #515
--------------------------------------------------------------------------
________________
With best compliments from:
S 55-1242
Gram : SINSANATY
Factory: 55-1674
City Office: 26-4941
SAURASHTRA
ENGINEERING CORPORATION PRIVATE LTD.
Structural & Mechanical Engineers
& Manufacturers.
City Office ; JANMABHOOMI CHAMBERS, 29 FORT STREET, BOMBAY 1-BR, POST BOX No. 243-A
(INDIA)
Regd. Office & Factory: 106, BAZAR WARD, KURLA, BOMBAY 70-AS.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૩૯
વોલ્યા. રા'ખેંગાર જે દિકરે પડશે અને મારી ભાઈ મણીઆર હાટ ઉધાથ, રાણક જેવી વહુને રંડાપો આવ્યો. તે વળી પ્લેન સુડલે કાઢય માં મુકો. કહે છે કે ગમે એટલા પૈસા આપીયે મને નહિ મળેઃ ભાઈ નીડ હાટ ઉધાય, મારે તે મામેરી ગયે.
ઝૂમણું કાઢય મેધા મુલના.
ઓરવા છે એકજ વાર. આમ ને અ મ ગ્રામ નારીઓ ઉંડા શોકમાં
ઓતરાના આણું આવી હબવા લાગે છે ને બીજું મરશીયું શરૂ કરે છે.
આ વખતે અભેમન્યુની માતાની મનોદશાની
પ્રતિતી કરાવતું મરશીયું ગાય છે. જેમાં અભિમન્યુ સુડલો પે તે વનફળ વેડવા
ચકરાવે ચઢે છે. ઓતરાનું આણું આવે છે. એવે વેયા કાંઈ કાચા ને પાકા રે
વખતે એમ માતા એ આણુમાં સંગાર સામગ્રી મારા કેસરિયાને આવલડી વાર કયાં લાગી ?
ખરીદવા જાય છે. એવી વાતને વળગીને એ ગ્રામ એને બંધુ શેરીમાં સાદ પડાવે
નારી પિતાનાં એકના એક અભિમન્યુ જેવા દિકરાને વાટે ઘર ઘર રોતા..રે .
એ વખતે ફરી ફરી યાદ કરી કરી આંખ્યુંને સૂકવી
દયે છે, મનને સૂકવી નાખે છે અને શો વધારી મારા કેસરીયાને આવલડી વાર માયા લાગી. વધારી કપાત કરતી જ રહે છે. . . * * વળી એ કરૂણું રૂદન કરતાભર્યો સાદ માણસમાં આવતાં દુ:ખદ વિચારો અને એ પાળીપોશીને મોટા નનામી પાછળ ગામડાની સમગ્ર નારીઓ એટલે કરેલા પુત્ર પાછળ માતા ઘેલી બનીને છાતીને આજે કે તમામ કેમની જોઈ છે અને ગામના મધ્ય ચોકમાં તોડીજ નાખવા કેમ બેઠી હોય તેમ ધડાક ધડાક... ઉભી રહીને છાતીને છીપરા જેવી બનાવી હાથને ધડાક અટકયાં વગર પળની પણ વાર લગાડયા વગર ધોકા જેવા કરી ધાક ધડાકઝાકતા જુઓ ત્યાં છાતીમાં ઉઠતા દર્દની પરવાહ કર્યા વગર એજ એના અંતરની આગનું પારખું થાય. ગતિએ બલકે હેજ પણ વધતી ગતિએ ત્રિશું મરશીયું
આંખમાંથી છુટતી અસુની છેડયું સાથે એ શરૂ કરે છે કે -
બીજો મરસિયો ઉપડે છે ને વાતાવરણમાં પ્રત્યેક :
પળ કરુણતા ઘૂંટાતી જાય છે ને ઝાડવા પણ એવા અભેમાન ચ ચકરાવે,
લાગે છે, પાણું પણ પીગળવા માંડે છે તે સુરજ : ઓતરાનાં આણું આવીયા.
પણ ધૂંધળો બની જાય છે! ભાઈ વાણિડા હાટ ઉપાય,
આમ લોક જીવનનાં વિવિધ પાસાઓને વાચા ચૂંદડીવું કાઢય મેઘા મૂલની.
અને ઓપ આપતી લેક સંસ્કૃતિઓનાં દર્શન કરા- : એ એરવી છે વાર કવાર,
વતી લોક સાહિત્યની પ્રેરણાદાયી સરવાણી અવિરતપણે ઓતરાનાં આણાં આવીયા. વહી રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #517
--------------------------------------------------------------------------
________________
લોક ડ્યિાના ધબકારા
--રામશાઈ કામ.
શ્લોક સોર પંચ રત્નાનિ નદી નારી તુરંગમાં ચતુર્થ સેમનાથa પંચમ હરિદમ ,
,
મા ભારતીના પાલવના છેડા જેવી ૨૧૪૫૧ સૌરાષ્ટ્રના કેઈ જવાનના એડીયામાં લટકાવેલ ચોરસ માઈલને વિસ્તાર ધરાવતી સૌરાષ્ટ્રની ધીંગી સરાણુયાના બનાવેલ દાંતીયા જેવા આઠમના ચંદ્ર ધરા ત્રણ બાજુએ ૭૦૦ માઈલને સાગર કિનારે આકારના સાગરકાંઠ ભાવનગરથી હાલત અનેક વિટાળીને બેઠી છે. રત્નાકર મહારાજ રાતદિવસ તીર્થસ્થાને ઉપરથી આળોટતે પવિત્ર પવન તનને
જેના પગ પ્રક્ષાલન કરતાં ઘૂઘવાટા કરીને આપણા આલ્હાદકતા આપી જાય છે, શત્રુંજય, તાલધ્વજગીરી ઉજળા સંસ્કારની રાત દિવસ જાણે કે આપણને ગોપનાથમાં, મા ભવાની (મહુવા) પીપાવાવ, વૈરાટયાદ આપી રહ્યા હોય એમ લાગે છે આ રાષ્ટ્રની સ્વરૂ૫, તુલસીશ્યામ, સોમનાથ, હરસિદ્ધિ માત, ધરા તે આતિશીલ પ્રદેશ તરીકે પ્રખ્યાત છે. (મીંધાણી) શ્રી દ્વારકા આ દરેકની પાછળ ધર્મની આવા આ નાના પ્રદેશમાં પ૭,૦૩,૦૪૫ની સંખ્યામાં પ્રતિર, ટેક માટે એક ને વટ માટેનો ઊજળ માનવ, મુલય વસવાટ કરી રહ્યો છે ને ૪૦ લાખ ઇતિહાસ દેહમાંથી વાચા ઉત્પન્ન થઈ ન હોય કરતાં વધારે-પાલિત પશુધન છે. આ ખેબા જેવડા એમ આપણી સાથે વાત કરે છે. શેત્રુંજયના જૈન પ્રદેશમાં નામી ને (નાના) : અનામી ૭૦ જેટલા ધર્મના મંદિર સાથે ભગવાને કષભદેવ અને મહારાજા અવધૂત જેવા પહાડે ચિર આસન વાળીને બિરાજ્યા ભરત : નામ જે એલા છે. સેલંકી યુગ પ્રવતi છે કે આ પહાડોમાંથી એકમો સાઈ-સિત્તેર જેટલી વણિકમંત્રીઓની યાદ પણ ત્યાં આવી જાય છે. તે સરસ્વતીના સ્વરૂપે પ્રતિક જેવી નદીઓ ઠંડી પછી તળાજા, તાલવ્રજગીરી, પાંચ હજાર વર્ષ ધરતીના ભાતીગળ પ્રદેશ ઉપર વહન કરી રહી છેપહેલાંને ઇતિહાસ આપણું સમક્ષ રજુ કરી જાય ને આ નદીના કાંઠા ઉપર કે દર શ કે છે. પાંડવોને યાદ પણ આપે છે તે શિરના ગામડામાં ૧૪ કે તેથી વધારે જાતીના માસે એ મેં હાર એભલવાળે પણ એ સ્થળે યાદ આવે વસવાટ કરીને વિવિધતામાં એકતા સઈ છે. છે. ગોવતાથ, ભક્ત કવિ નરસિંહ મહેતાની પવિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #518
--------------------------------------------------------------------------
________________
જી
સુવાસને પમરાટ પીરસો જાય છે. મા ભવાની એમજ એક દુહ છે - (મહુવા)ભાગવાન શ્રીકૃષ્ણને મા મણીનું મિલન સ્થાન (હો) મેરી કરી મેડી, રેવત ૨૫ અપાર છે. એજ સ્થળેથી શ્રી કૃષ્ણ રૂમણુનું હરણ કરેલું પીપા
સાંયા તારા શેરમાં ચીજ અમૃત ચાર, વાવ ગાગરમઢના રાજન પી (પાછળથી સંત પીપ)ને મા સીતાએ , બાંધેલો ટુકડે હરિહરનો સાદ હજુ ૫ણુ પીપાવાવમાં ચાલુ છે. તુલસી શ્યામ, સોમનાથની
કાઠીયાવાડી ઘોડાની ખાનદાની, રૂ૫, તથા ઇતિહાસ કયાં કહ પડે એમ છે. હરસિદ્ધિમાની ચાલનાં વખાણ કરતાં માં, ભરાઈ જાય છે. સાથે ઉદાર વણિક જગડુશાની યાદી અમર છે. શ્રી દ્વારકા, ઓખાની ધરતીના આકરા પાણી પીધેલા કકડ કંધા ને મગ કૂદણુ, લીલા પીળા ને લાલ, ગજલ પિલાદના ટુકડા જેવા મુઠીભર મરણીયા એવા વછેરા નીપજે. ૫ડ જુઓ પાંચાળ. વાવેર કેમ ભુલાય, “ધારકા પાછ આય” શ્રી કૃષ્ણથી માંડીને માણેક વાઘેરને ઇતિહાસ કહી જાય છે કે
એમજ આ સૌરાષ્ટ્રની ધરતીએ મહાન સંતો દેશ દાઝ શું છે :
અને કવિએ આપ્યા છે. હજારો રામસાગરના
અલખ ધણીની આરાધના કરતા અને વૈરાગ્યની ભલીયું વિણ ભલા, નાગડા નર ન નીપજે, વાટા કે ઊજવાળતા આજે પણ આપણી સમક્ષ કાં જ ગૂમને કાં કૂતોને જાયે કરણ. રણઝણી રહ્યા છે. શ્રી કૃષ્ણ ગોકુળ મથુરા જેવી
જેમકા છેડીને સૌરાષ્ટ્રને સાગરકાંઠે આવી વસેલા સારી ધરતી સિવાય સારા છેડવાની આશા જ ઉચ્ચ ક્ષત્રિય કુળમાં અવતરેલી મીરાં પણ ગિરધરહેલી ન રખાય. સૌરાષ્ટ્રનાં નારી રત્ન પણ એવાં જ છે. બનીને સૌરાષ્ટ્રમાં આવ્યાં હતાં. સ્વામીનારાયણું ભવ્ય ને મહાન છે. સસ્તી ચિંગાવતી. તોરલ, લયણ, ભગવાન ઉતર પ્રદેશ છોડીને સૌરષ્ટ્રમાં આવીને ગંગાસતી, પાનબાઈ, આઈ નાગબાઈ શિહાર માંથીબા, વસ્યા. આ આપણી ખાનદાની, ખમીર, વીરતાને અરે ગઈ કાલની મા પૂતળીને સંભારો – ટીલાપણું, આ બધાની પાછળ આપણું ભૂગોળનું કવિત
કારણ હશે એમ લાગે છે. જ્યાં નિર્દોષ હૈયાના
લાં ભલાં ભેળાં માનવી વસે છે એવી આ પુતલી કી કંપે તો સારી હિન્દ બલિહારી છે, કે જાકે બિચ જન્મ હુવા ગાંધી મહારાજ કા.
સૌરાષ્ટ્રની ધરતીના કણેકણમાં ઢોક સંસ્કૃતિને આપણે - --(કવિ કામ)
વારસે હજુ પણે ધબકતા હૈય જેવો ઉમે છે ને
સૌરાષ્ટ્રની ધરતી હશે ત્યાં સુધી સદાકાળ રહેવાને છે. આ સૌરાષ્ટ્રના બાગે કેવા કેવા પુષ્પ જગતને ભેટ આપ્યાં છે.
ધરતી સેરઠ દેશની, ગઢ જુને ગિરનાર.
સાવજડાં સેંજળ પીએ, ને નમણું નર ને નાર ખીલ્યા સૌરાષ્ટ્રના બાગે,
નરસિંહ મહેને ભાન ને, કિરતાર જે દિ નવરે હશે તે દી તેણે સૌરાષ્ટ્રની મોહન મહેક જગતભરમાં એ,
કરીને બનાવી હશે જેમાં ભાતીગળ ચુંદડીના છુટા અમારા બાગનું કુલ
જેવું વિવિધતામાં એકતાવાળું એક સાહિત્ય ઉભ (કવિ કાગ) થયું તે લોકઅહિત્ય એ લોકસાહિત્ય એટલે શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૪૧
લોકસાહિત્ય કાણે રચ્યું ? કયારે ને ધ્રુવા પ્રસંગમાં બનતું ગયું ? આજે પણ આપણે એ સાહિત્યને આપણા હૈયામાં ઝીલતાં રામાંચ અનુભવીએ છીએ, કારણ કે એ એક યા બીજા સ્વરૂપે આપણા જ હૈયાની વાત છે. લેક સાહિત્ય એ છે કે જેમાં લેાકેાનુ પેાતાનું સારૂ અનુ હિત હોય ને એ હિતની રીતેા પણ લોકોએ પાતે જ બનાવી હોય લેકસાહિત્ય એ અટપટુ સાહિય થી એમાં ઉચ્ચ નીચના ભેદ નવા, એમાં શિષ્ટ કે અશિષ્ટ સાહિત્ય જેવા ભે; નથી. માનું દૂધ બધા જ કરાંઓને પેષક હાય છે. તેમાં દીકરીને પાતળુ તે દીકરાને જાડુ દૂધ એવા પ્રકાર નથી. એમ આ લેાકસાહિત્ય એ તો માનું દૂધ છે, હળવું ફૂલ જેવુ` છે. પવન જેવુ પવિત્ર છે. બાળક જેવું નિર્દોષ છે ને એટલે જ આજે પણ એની કાઇપણ ચીજ આપણાં હૈયાના તારને હલાવી જાય છે.
દુ
વાતડીયું વિગતાળીયુ, જળુ જણુ જૂજવીયુ' જેડા જેડા માનવી એડી એડી વાતડીયુ,
"
જેવા માણસ એવી વાતું. જેમ કે મચ્છુ નદીમાં પૂર આવ્યું ડાય ને વાંકાનેરમાં ાઇ સુતાર ભગતને પૂછશે તે કડૈશે કે “કાં ભગત | કુન્નુ કપૂર આવ્યું છે ?' તો કહેશે કે સેાડીયાં ફાડી નાખ્યાં છે.” એમજ કાઈ દરજી ભગતને પૂછશેા તા કહેશે કે, “વેતરી નાખ્યું છે.” એમજ કેાઈ ખેડુત કણુખી પટેલને પૂછશો તે કહેશે કે, બાપલા ડગળા કાઢી નાખ્યાં છે” એવી જ રીતે કાઈ ગરાસીયા દરબારને પૂછશે. તે કહેશે કે, “આજ તે ધે!: પૂર આવ્યુ છે.” એવું જ કેાઈ વેપારી શેઠને પૂછશો તો કહેશે કે, “ જચાળ ધ આવી પડયુ છે '' આ વાત એટલા માટે વિસ્તારથી કહું છું કે લેકસાહિત્ય એટલે શુ ? લાકસાહિત્યએ કાંઈ મોટરના પૈડમાંથી નથી જન્મતુ. એ તા જન્મે છે કાઈ અજાણુ ખેડુતના ક્રાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પૈડામાંથી કે જેને એક આંટા પણ્ અએ નથી. એના 2 અરિ ઉત્પાદનના શ્રમ રૂપે ખેતરડાની થાળીએ પાકથી છલી વળે છે. ત્યાંથી એલેકસાહિત્ય જમ્મુ` છે. કાઈ બહેને કમેાદ છતાં છતાં ગાયું અને એ લેકસાહિત્ય બન્યુ, તે ખેત મજુરોએ કાપણી કરતાં નાદ ટાળ્યે, તે કાઈ બહેને પાછલી રાતે *'ટી સાથે ગીત ઉપાડયાં તા કાઈ ટીપણી-ચૂના ખાંડતા બહેનોએ ઘેરા રંગે ધમાલના તાલે ગાયું, તો કાઇ ખારવણ ખરુંનેએ અનેક આશાએ ઉરમાં લઇને હૈયાની હામે સાગર ખેડતા ચેતનાવિક રહેલ દેગાળાના વિરહે માટીના ટાપલા ઉપાડતાં ગાયું. એમ આ લોક સાહિત્ય એ તે શ્રમજીવીઓના આનંદ છે તે જીભની નહીં પણ આત્માની વાણી છે. લાંખા ટાંટીયા કરીને એ એડ કર્યાંય લાક સાહિત્ય ન્યુ નથી તે બનશે પણ નહીં. કાંઈ પણ શ્રમ, કાંઈ પણ પ્રવૃતિ કાંઈપણ ઉત્પાદક પ્રવૃતિ તે લેાક ગીતામાં જોવા જરૂર મળશે જ. આ બધુ લાકસાહિત્ય. એ આમ તે આપણા કુટુંબ જીવનમાંથી જન્મ્યું છે. લોકસાહિત્યમાં ઉભળેક જેવાં નવ પ્રકણુ આપણે ગણુાં હાય તો ગણી શકીએ કે, (૧) ચારણી સાહિત્ય, (૨) લોકગીતા, (૩) લેાકરાસ-ગરબા, (૪) ઋતુગીતે:-વર્ષાવન, (૫) કથાગીતા (૬) બંટી ગીતા-ખામણા, (૭) લગ્નગીતા, (૮) ખારવાગીતા ને છેલ્લા ભાગ (૯) લોકવાર્તા નવમા ગણાય છે.
આપણા લાકસાહિત્યમાં છીછરાપણુ નથી પણ નિર્મળ ગહેરાઇ છે. આપણા સાહિત્યમાં વેવલા પણ નથી પણ એક પ્રકારની ખુમારી છે, મસ્તી છે. રૂપ ઉધાડુ સારૂં ન લાગે પણુ રૂપ તા ગાપવ્યુ જ સારૂ લાગે ને ત્યારે જ એ ગરવું ગૂ રૂપ કહેવાય, રૂપતી તે કિરણા જ સારી લાગે. લાકસાહિત્યમાં લેકેએ જીવનના દરેક પાસાને વણી લીધુ છે. જન્મથી માણુસ મરી જાય ત્યાં સુધીતા આ જીવન સફરના ભામય રસ્તાને કા વડે ચણુારી રાખ્યા છે. એટલે કે હાલરડા ને ખાળગ તેથી માંડીને
www.umaragyanbhandar.com
Page #520
--------------------------------------------------------------------------
________________
મરશીયા સુધીનું સાહિત્ય આપણા લોકસાહિત્યમાં
ગીત મળે છે. મા બાળકને દેડીયાની અંદર પોઢાડીને હિંચળતી હેય ને તેમ કરતાં એ બાળક મોટું થાય. લીપ્યું ને ડું મારું આંગણું હાથમાં લેટ લઈને પંડયાની નિશાળે જાસુદની
પગલીને પાડનાર કોને, રન્નાદે ! કળીઓ જેવી આંગળીમાં કાંકરો લઈને મા સરસ્વતીની આરાધન કરે, એમ કરતાં કરતાં પરવાળા જેવા
વાંઝિયા મેણાં, માડી ! દેયલાં રે, લાલ હઠ ઉપર મોસરનો દોરો ફુટતાં કાળા લીસોટાં પડે અને ગાલ કેસર કેરીની જેમ ભરાઈ જાય ને
દેહે ઝગઝગાટ કરે આખા શરીરમાંથી કિરણે ટપકવા મંડે. જુવાની ગાલ ઉરર બોકા દઈને ખંભા પર
બાડે લૂલે કે બડે, જે ધર પૂતર ન હોય; ભગડતુતી રમે એવી એ જુવાન ભાઈ દીકરાને તે ઘર છતે દીવડો ધબક અંધ ર હેય. લગ્નના ઢોલ ને શરણાઈયું સાંભળવાના કેડ-બહેનને ભાઈ પરણાવવાને હરખ, માને દીકરાને સંસાર મા ગાર કરતી હે, ઓશરીમાં ત્યારે કઈ જોવાની ઇચ્છા ને બાપને પોતાના વંશ વેલાની તોફાની બાળક એ લીલી ગામ હાલે, તે મા વૃદ્ધિની ઉત્કંઠ તરસ એ જુવાનને બૃહસ્થ બનાવે. આનંદથી અને ગૌરવથી જોઈ રહે, કે કેવી નાની નાની પછી તે દિવસ અઠવાડીયું માસ ને વર્ષ અળવીતરા પગલીઓ પડે છે. પણ એજ ગારમાં એનો પતિ જો પગલું છોકરાની જેમ અનેક માસમાં શરીર ઉપરથી ઉંધ પાડે તે એ પતિનેપણુએ કહી દે કે “આ શું હળના ચવડા ગલોટીયા મારીને પચ્ચાસ કે સાયઠ સીતેર ને એમ જેવાં પગલાં પાડો છે.” માતૃભાવનાના મહાન આલેખક કરતાં એક દિવસ આ ફાની દુનિયા છોડીને અલખના કવી થી બટાદકરે બરાબર' જ કહ્યું છે કે “જનની ખેાળામાં જીવને લઈ જાય. પણ ત્યાં સુધી આપણું
જોડ સખી નહી જડે રે લોલ.” માતૃશકિતનાં વખાણ
શું હોય? એની તે ભકિત જ હોય. એને માટે લોકસાહિત્ય તે એની સાથે જ રહે છે. આપણે એક જહા જ બસ છે -- એના નમૂના જોઈએ-આપણી બંદુકે હોય છે એમાંની અમુક બંદુકામાં આંટા હેય છે જેને યુપવાળી બંદુક કહે છે. જેવા પ્રવ એટલે લાંબે માર.
આખર એક થતાં. કેડિયું આખર નંઈ કામના જ્યારે માતૃભાવનાએ હૈયામાં તફાન કરીને બડ
(૯) મેઢે બોલુ મા, ત્યાં મારા કાઠા ટાઢા, કાગડા, પિકાયું હશે ત્યારે કોઈ એક અજાણ બહેનના હૈયામાંથી મા રાંદલનું આ ગીત જગ્યું હશે. એ
(કાગવાણી ભાગ-૩) ગીતની રચયિત્રી બહેનના હૈયાની વેદના કેવી હશે? કેવી અથય હશે? એ ગીતમાં એની જીભ નથી બલી પ્રભુના પેગંબર જેવા અને પવિત્ર ફુલ જેવા નિર્દોષ પણ એમાં એના આત્માની વાણી છે. જેથી આજ બાળકના પાછલી રાતે રડવાના સૂર પણ મીઠા લાગે સુધી એ સજીવન શબ્દચિત્ર આપણી પાસે ઉભું છે ત્યારે મા હીંચકાની દેરી હાથમાં અચે ને પછી ને આપણે એને ઝીલ્યું છે --
હાલરડું ઊપડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #521
--------------------------------------------------------------------------
________________
હાલરડું.... બાળુડાને હાલરડું વાલુ છાના ૨ ચુપ ઘડીક જંપ. પાણીડા જા, પછી હાલરડાં ગાઉ તુને ઉતે જળે નવરાવું–બાળુડાને
હાલડુ વાલુ. એવા જ એક બીજો પ્રકાર જરા જોઇએ :--
હાલરડુત
ભાઈ મારા ડાહ્યો, પાટલે એસીતે નાથો, પાટલા ગયા ખસી, ભાપ ઉઠયા હસી, હા હા હાત મૃત્યુ... સુઈ જા
...
ત્યાં તા કાઈ દેશભક્તા ગાતા જીજાઈની વાણી માપણા કાને પડે ને જાણે કે બત્રીસે સટે દીવા થાય ઃ—
ગીતઃ
આભમાં ઊગેલ ચાંદલો તે
માતા જીજાબાઈને કાવ્યાં બાળ— બાળુડાને માત હિંચળ ણુજીણુ ડુંગરા બોલે......
જે જીન એતે જીવવાનુ છે, જે રીતે દેશ સેવા કરવાની છે તેનું જ સીધુ ચિત્ર ધરી દેતી એ માના ગુણ ક્રમ ભુલાય.
ગીત
આજ માતા ચાંડે ચૂમીયુ' ',
બેઢા ! ઝીલજો બેવડ ગાલ, તેદી તારા મઢડા માથે
વાંધર તાપ મને...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
બાળકને માના સંસ્કાર એ એક અજબ વસ્તુ છે. તેા કાક ભાળકને ખિવરાવવાના પ્રત્યેા છે; ચક્રથી મામે બાળક વાવે સર આ દ્વારપુ ગવાતું હશે ઃ
હાળ
શમાં માં ? ભાઈ! સૂઈ જા સૂઈ રે ભાઈ! ભાષા વિમાડુ નહીં જાઉં... હું! હા હા સૂઈજા
પશુ જ્યારે આજ બાળક મોટુ થઈને જમ મળે છે કે મા મને...
હાલરડુ
મા! મુને તો હાઉ તાવ,
માડી મુને કાઉં બતાવ,
ડાઉંની પાછળ હું જઈશ,
હાઉ મારી પામ ીશ.
"જ્યાં જ્ઞાન ત્યાંય નહીં?” બાળક સમજુ થતાં હાઉ કે ભૂતકાર કે બિલાડીથી નથી ડરતું. જ્ઞાતની પ્રકાશ છે, એની એ મા પોતાના એ પગ લાંબા કર્રીને પગની આંટી ચડાવી ખેાળામાં માખણુના પીંડા જેવી દીકરીને રમાડતી હાય, ત્યારે પણ, પશુ એની તે એજ મમતા, એજ‘ભાવના હેય છે.
હાલરડું”
ધૂંબડી સેયરમાં રમે, ઘૂ’ખડા, ધંખડી તૈયરમાં
રમે ઘૂખડી.
કવુ. મેહું સાઈ ખપ એવા શબ્દો છે. આ આપણી ભાષાની ખુમારી છે, જામાં માટે ભાષા
www.umaragyanbhandar.com
Page #522
--------------------------------------------------------------------------
________________
ગીત
એજ કે પાણી નીકળતું હોય તે “તરક તરક” નહીં, કહ્યાગરો કંથ નહીં ઈચ્છતી હોય ? હવે આની સામે પણ ધધક ધધક ત્યાંજ કીંમત છે. “મનુષ્યના આ ગીત જરા મૂકી જુઓ :- લગ્ન ગીત એ પણ તેલ એક બોલમાં પિછાનીએ.” હવે આગળ ઘૂંબડીની લેકગીતનો જ એક પ્રકાર છે. જેથી લોકગીતે ઘણુ મા શું કહે છે :--
પૂરક લાગે છે. સંજોગવશાત કાઈ બરડ કે બીજ
વર કે કોઈ બિમારની સાથે લાચાર ને મુંગી બની ગીત
ફેરા ફરતી બહેનના હૈયામાંથી આ વેણુ નીકળી
પડયાં છેફળીએ રમે કઈને ગમે, બારીએ રમે બાપને ગમે, શેરીએ રમે સૌને ગમે, gબડી સૈયરમાં રમે.
ગોરમા રે! ઘરડો ભરથાર કે, પછી તે આ થુંબડી જ ગીત ગાવા જેવડી
આ મુજને રે લોલ. થઈ ગઈ. નાની નાની બાલીકાએ ગાય છે. જેમાસામાં
ગોરમા ! લોભી મારે બાપ છે, જુવારાના વ્રતમાં બાલીકાઓ ગાય છે. આ પણ
મા મારી પા૫ણી કે લેલ. એક લોક ગીતનો પ્રકાર છે.
ગરા લાગ્યો હશે તારો શ્રાપ કે,
સેજ મારી સાપણી રે લોલ, બત ગીત
આવી કુણી ફળ-કળી જેવી નાની બાલીકાઓની ગોરમાં ગોરમાં રે! ગોરમા રે ગોરમા !
જિંદગી સાથે ખેલનાર લગ્નના પવિત્ર નામે કઈ ગોરમાનો વર કેસરીઓ નદીએ ના'વા જાય રે, રિગી, બરડે કે અપંગની સાથે કર્યું જેડનાર એ પગે સેનાના પ્રોડીયા ને ઠમઠમ કરતે જાય રે,
લાચુ મા કે બાપના હૈયાને આ લોકગીતે સ્પ માથે બાંધ્યા માળીયા ને પગમાં પહેરી મોજડી,
નહીં કર્યો હોય ? એના મન નહીં પલળ્યાં હોય ? ગોરમાને વર કેસરી નદીએ નાવા જાય.
એવી રીતે લોકગીતે એ આપણું સમાજની શું સેવા
નથી કરી ? પિતાની પસંદગી પ્રમાણે પરણવામાં પણ આ ગીતની સામે ગોરમાની સમક્ષ બાલિકા આપણા સમાજમાં બહેને ભાગ્યશાળી થઈ હશે, પિતાના અંતરનું ચિત્ર રજુ કરે છે --
એ પિતાની પસંદગી દાદાને કહે છે:
વત ગીત ગોરમા ગેરમા રે! સાસુ દેજે ભૂખાળવા રે ગોરમાં ગોરમા રે ! સસરે દેજે સવાદીયા રે ગરમાં ગોરમા રે! કંથજી દેજો કહ્યાગરે રે.
લગ્ન ગીત કુંવારી ચડી રે કમાડ, સુંદર વર નિરખવા રે દાદાજી મેરા ! ઈ વર પરણાવ કે
ઈ વર છે વેવારીઓ,
ભલે અત્યારે સમય ફરી ગયો છેપણ આ એ કે વેવારીએ છે ને અને ક્યાં ભા. શબ્દ ચિત્રની ભાવના નથી ફરી. કઈ બહેન મનમાં ગીત આગળ ચાલે છે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૪૬
લગ્ન ગીત
* ભણુતા તા ભટની નિશાળ,
અમશરે મન માહયાં ?,
રમતા તા જોને અજાર,
હૂલીએ રન મેહર્યાં રે ..
જુના જમાનામાં પણ વર-કન્યા એક બીજાને જોતાં હશે, પસદગી કરતાં હશે. પણુ જોવામાં દૂર ભણુતા જીવે કે ભાગાળે રમતા જુવે તે ગીતમાં પણુ ભલામણુ કરે છે કે દાદા તમે...
લગ્ન ગીત
એક ઉંચા તે વર ને! જોજો ?, દાદા ! ઊચે તે નિત તેવાં ભાંગશે રે
એક નીચે . તે વર ના જોજો રે દાદા ! નીચા તાનિત પ્રેમે આવશે..
ત્યારે વર કેવા જોવા ?
ગીત
માર ! તારી સેનાની છે ચાંચ,
માર ! તારી રૂપાની પાંખ કળાયેલ માલા, માણારાજ;
અને હવે આવે છે. માનવ હૈયાના તારને હલાવે તેવું, હૃદયસ્પર્શી, આખે પાણી હાલતુ થાય એવુ ગંભી- ગીત. આપણે પણ ઘડીક લાગણીના પૂરમાં સાથે તણાઈ જઈએ એવું ગીત.
સાવ રે સેનાને મેર ! તુ જાજે
ઉગમણે દેશ,
મેર ! તું જાજે આથમણે દેશ વળતા રે જાજે વેવાયાને માંડવે, માણારાજ.
લગ્ન ગીત
દાદાને આંગણે ભલે આંબલે દાદા રે! એક પાન મે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ધાર ગંભીર જો તેડીયુ. દાદાજી !
ગાળ ના દેજો જો.
અમે ફ્ લીન્ના વનની ચરકલડી, દાદા !
ઉડી જાશુ' પરદેશ જો,
કેવા મમ ભેદી શબ્દો છે શું અવગણુ કર્યાં છે કે દાદા
!
કે દાદા ! કેડે રે પાતળીએ ને મુખ તે શામળીયાને દીકરાને પાસે રાખ્યા.
દાદા ! વરીએ તે એ વરને વરીએ.
શીખામણ આપે છે ?
ટુંકમાં:—
સાસરને સરડક ઘૂમટા, દાદા ! અમે તેા લીલા વનની ચરકલડી,
સાસુને પાએ પડજો
દીકરી ! હવેથી તે। તારાં સાચાં માવતર તાર
જ્યારે ખેપીએ કામકાજ હાલતાં ત્યારે આપણી બહેનેાએ એક સુંદર ખેપીયો ગાત્યે તે તેને દેશસાસુ સસરા છે ને એની સેવા કરીને માવતર મોસાવિદેશે. મેકલ્યા તે એ આજનું આપણું રાષ્ટ્રીયળને ઉજ્જવળ કરી. દીકરની છેલ્લી વિદાય આવે છે પંખી માર :
દાદા પાસેઃ
ઉડી જાશું પરદેશ.
દાદા ! અમે એવા તા
અમને તમે દૂર કર્યો ત્યારે કન્યાની મા શું
લગ્ન ગીત
ઉભા રહેા તે માંગું મારા દાદા પાસે શીખ રે. ત્યારે સામેથી જાનડીયુ શું કહી રહી છે:જાનડીયું:—
હવે કેવી શીખ રે લાડી ! હવે કેશ ખેલ રે, પરણ્યાં એટલે પ્યારી લાડી ! હાલે આપણે ઘેર રે.
www.umaragyanbhandar.com
Page #524
--------------------------------------------------------------------------
________________
હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે શ્રી ધારી જંગલ કામદાર સહકારી મંડળી લી મહાસુખલાલ ભટ્ટ
ગુણવંતરાય પુરોહિત
પ્રમુખ
મંત્રી
શ્રી ઘારી તાલુકા કામદાર પરસ્પર સહકારી મંડળી લી. છોટુભાઈ અબુ ભાઈ
મંગળાભાઈ મંત્રી
પ્રમુખ
શ્રી દેવળા વિભાગ જંગલ કામદાર સહકારી મંડળી લી. ભીખાભાઈ પીરભાઈ
માણસુરભાઈ મુળાભાઈ મંત્રી
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે શુભેચ્છા પાઠવે છે
શ્રી સાજીયાવદર વિ. કા.સે.સ. . શ્રી કેરીયાચા વ. કા. સ. મંડળી | મું. સાજીયાવદર (જિ. અમરેલી) મુ કેરીયાચાડ (તા. અમરેલી)
સ્થાપના તા. :- ૧–૧૨-૧૯૧૦
શેરભંડોળ - ૨૩૩૩૦-૦૦ સ્થાપના તા : ૧૪-૪-૪૭
અનામતફડ :- ૧૨૧૦૪-૩૪ નોંધણી નં. : ૧૮૮૪૯
અન્ય ફંડ :- ૪૪૪૭-૦૭ સભાસદો : ૮૫
નોંધણી નંબર :- ૧૮૮૧૧ શેર ભંડળ : ૧૪૧૬૦-૦૦
સભ્ય સંખ્યા :- ૧૩૦ અનામતફ ડ: ૨૩૯૦-૦૦ ખેડૂત ૧૦૦ બીન ખેડૂતઃ - ૩૦ ધીરાણ : ૨૪૦૦૦-૦૦
મંડળી જીવન જરૂરીઆતની તથા ખેતી બેંક લેન : ૧૭૬૦૦-૦૦ ઉપયોગી વસ્તુઓ રાખી એક કન્ઝયુમર્સ સ્ટોર્સ
ચલાવે છે. ગામની અંદર હાઈસ્કુલ ચાલે છે. બીનશરાફી વિભાગમાં સરકારમાન્ય વસ્તુઓ તેમાં પણ ઓછામાં ઓછી દર વર્ષે તથા બીજી જીવન-જરૂરીઆતની વસ્તુઓ, રૂા. પ૦૦-૦૦ની મદદ કરે છે. મંડળી વ્યાજબી ભાવથી પૂરી પાડે છે. ] શેર ડીવીડન્ડ ૬ ટકા વહેંચણી કરે છે.
જે સહકારી ચળવળ માટે નોંધનીય બાબત કે. ના. દયાળ મુળભાઈ જેઠાભાઈ | ગણાય મંત્રી પ્રમુખ
લક્ષ્મણભાઇ કરશનભાઈ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #525
--------------------------------------------------------------------------
________________
Grams : SHANTINATH
P. 0. Box 35,
Tele:
Phone : 441 & 443
MARGAO-GOA.
With Best Compliments From :
Shantilal Khushaldas & Bros.
Importers, Mineowners, Exporters of Mineral
ore and Representatives For
LORAIN
SHOVELS, U. S. A.
MAGIRUS DEUTZ TRUCKS, GERMANY
LISTER ENGINES, U. K.
KIRLOSCAR-BROOMWADE AIR COMPRESSORS
& PNEUMATIC TOOLS, POONA
HERCULES ROLLING SHUTTERS,
BOMBAY, ETC.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #526
--------------------------------------------------------------------------
________________
{
Commercial Commodities (India) Private Ltd.
Telegram: "CLEARCUT "
Regd. Office:
211/213, Kalbadevi Road,
BOMBAY-2. BR.
IMPORTERS-EXPORTERS-MERCHANTS-COMMISSION AGENTS
DEPARTMENTS
JUTE GOODS
TelePhone:
BETEL NUTS &
SPICES
: 80, New Bardan Galli, (Phone C/o. 321193) BOMBAY - 3.
101, Kazi Sayed Street (Khand Bazar) Bombay-3. (Phone C/o. 321704)
Associates:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
AMSONS INDUSTRIES
Manufacturers of SPEEDEX sloted angles
OUR MOTO "SERVICE ABOVE ALL"
314771
310567
www.umaragyanbhandar.com
Page #527
--------------------------------------------------------------------------
________________
શુ બે ચ્છા પા હૈં વે છે
શ્રી માણાવદર બાંટવા તા. સહકારી ખ. વે. સ. લિ.
૩. માણાવદર.
જુનાગઢ જિલ્લે નોંધણી નંબર :– ૮૫૦ સભ્ય સંખ્યા ઃમડળીએ વ્યક્તિગત :- *
૫૫
૪૯
અન્ય નેાંધઃ—સુપર ફેાસ્કેટ રસાયણિક ખાતર, સીમેન્ટ-કાલસા, લેાખડ, ખાંડ, ડ આઈલ કેરાસીન સુધરેલું બીયારણુ તેમજ જંતુનાશક દવા વિગેરેનુ વિતરણનું કાય રે છે. તાલુકાની તમામ સહકારી મંડળીઓનું પ્રતિનિધિત્વ ધરાવતા આ સંધ સભાસદ કૃષી મિત્રા ને ખેતીને ઉપયેગી તેમજ બીજી જીવન જરૂરીયાતની સાધન સામગ્રી જરૂરીયાતના સમયે મળી રહે તે માટે હંમેશા પ્રયત્ન કરી રહેલ છે અને ૧૯૬૬-૬૭ના વર્ષમાં સંઘે રૂા. ૨૫૩૯૧-૭૨ના ચાકખા નફા કરેલ છે ઉપરાંત સસ્તા અનાજની દુકાન પણ ચલાવે છે. ગુલાબરાય છે. પંડયા જેરામભાઇ આણંદભાઇ મેનેજર પ્રમુખ
માણાવદર તાલુકા
સ્થાપના તારીખ:- ૭-૫-૫૪ શેરભંડાળ:- રૂા. ૧૦૦૦-૦૦ અનામત ફંડ :– રૂા. ૧૦૬૮૦૪૫ અન્ય ફંડ :— રૂા. ૨૧૫૩૬-૮૨
શુભેચ્છા પાઠવે છે
શ્રી દામનગર તાલુકા સ. ખ. વે. સંઘ
લાઠી-દામનગર તાલુકા
સ્થાપના તારીખ :- ૨૧-૧૧-૫૦
શેર ભાળ :–શ. ૨૮૬૫૦ અનામત ફંડ :– રૂ!. રીઝવ તથા
-
નોંધણી ન'ખર :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અમરેલી જિલ્લો
૨૦/૧૦૦૧૭ સભ્ય સંખ્યાઃ- ૯૪ સહકારી મંડળી :- ૨૬
અન્ય ફંડ ઃ
શ. ૭૮૪૭૦
વ્યકિત :~
૬૮
અન્ય નોંધ :–રસાણિક ખાતરો, જંતુનાશક દવાઓ, તથા ખેત ઉત્પાદનના સાધનો, ક્રુડ એઇલા તથા મશીનરી સામાન જીવન જરૂરીયાતની દરેક વસ્તુએ દામનગર તથા ગામડાઓમાં વેચાણની વ્યવસ્થા. ખેત ઉત્પાદન માલનું કમીશનથી વેચાણ સુધરેલ બીયારણને સંગ્રહ, જુદી જુદી ૧૧ બ્રાન્ચે મારફત વહેચણીની વ્યવસ્થા.
એઈલ મીલ તથા મીશ્ર ખાતરનું કામકાજ ટૂંક સમયમાં શરૂ થનાર છે.
નાથાલાલ જી. ગાંધી
મેનેજર
દેખરેખ કમિટીના સભ્ય ભગવાનભાઈ ગંગદાસ પટેલ
રામભાઈ કરશનભાઈ પટેલ
પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #528
--------------------------------------------------------------------------
________________
Y૭
માના મનની મૂર્તિ જેવી દીકરી-કન્યા પરણ્યા કરે ન કરે, ત્યાં તે શબ્દોની ભાવળે એક પછી પછી ચેરીએથી ઊતરે ન ઊતરે ત્યાં જ વહુ બની એક રાસ ઊપડતે જાય ને રાસ ચગતા જાય જાય ને જાને પક્ષના અધિકારની વસ્તુ બની જાય ને બાળપણની બહેનપણીઓ, સખીઓ, ભાઈ, નરવ ગળાં ને સરવા સાદ, હાથમાં બંગડી કે ભાંડરડા, પિતાનાં પાલક પશુઓનાં વાછરડાં, મા-બાપ બલેયાં ને આભલાં ટાંકેલાં કપડાં ને ઉપર સતારાના ને બાપનું આંગણું છોડીને પારકા ઘરની થઈને કંડારેલ મોરલા માથે પાટણના પટાંળાં કે નગરની માંડવાની બહેને કરૂણું સ્વરે ઝમરખ દીવડામાં કપા- બાંધણી, પગમાં તડા-કડલાં, કે સાંકળા. રાસને ઠેકે સીયા ને તેલ પૂરીને ગીત ઉપાડે ને સાંભળનાર કે સાથે ચાલીશ પિસ્તાલીશ બહેનોની એક તાળી જાનૈયાને જાનડીયુની અને પશુ પલળી જાય છે. ને એક ઠેકે લાગે, ત્યારે ધરતી પણ ધમધમી ઊઠે.
ગામનો એક નાનો લાગે. ઘડીક આકાશમાં વિચરતે
ચંદ્ર પિતાને હરણ જોડેલો રથ લઈને પૃથ્વી ઉપર આ લગ્ન ગીત
રાસ જેવા ઉતરી આવે. આમંત્રણ ગીત ઉપડે. બેનીની ઘોલકીએ દીઓને તાળી રે,
રાધા ને કાન તે આપણાં મુખ્ય પાત્રો છે: બેનલ હાલ્યાં સાસરે બેનીના ઢીંગલા ને પિતીયાં પડયા રહ્યાં,
રાસ ગીત બેનલ હાલ્યાં સાસરે...
રાધાજીના ઊંચાં મંદિર નીચા મેલ, આ એક પરદેશી પિપટે,
ઝરૂખડે દીવા બળે રે લોલ. બેની રમતા'તાં માંડવ હેઠ,
રાધા ગૌરી ગરબે રમવા આવે, ધૂતાર ધૂતી ગયો રે, બેનલ હાલ્યાં સાસરે.
સાહેલડી ટોળે વળે રે લોલ.
કેવા કરૂણ શબ્દો ગામડાની અભણું બહેનના
આમને આમ ગીત ચગતું જાય ને ત્યાં બીજી યામાંથી નીકળ્યા છે. એક દિશા એક આંખનું ગીત ઉપડે. ભકિતરસની પ્રેમ લક્ષણ ઉપર બહેને રતન જેમ બંધ થાય, એમ બેનીની ઘોલકીએ ઢળે છે?દિએને તાળાં રે. સાસરે ગયા પછી તે એની નવી જ દુનિયા ઉભી થાય છે ને નવી જીંદગી શરૂ થાય
રાસ ગીત ને સંસારીના પવિત્ર ગૃહસ્થ ધર્મને ઊજળા કરવા
ખમ્મા મારા નંદજીના લાલ ! પતિ-પત્ની તકલીન થાય ને સરખે સરખી સાહેલી
મોરલી કાં રે વગાડી? શરદની રાત્રે રાસ રમવા નીકળે ને રાસને હેલે ચડાવે, જેમ કેઈ બહેનને છરૂં ન થાતું હેય ને મોરલી પણ કેવી? ને એના સુરમાં કેટલી એ બહેનને દીકરો આવે ને કુટુંબની બહેને ઝબલાં તહલીનતા આવે છે ? ટોપલા લઈને રમાડવા આવે ને એ ખોટના દીકરાને
ગીત હેઠે જ ન મેલે, એક રમાડી રહે ત્યાં બીજી બહેન ખેાળામાં લે. ત્યાં ત્રીજી, ત્યાં ચોથી, પાંચમી એમને માખણ મેણું મેં તે શીકા ઉપર ઝૂલતું, એમ ચાલ્યા કરે. એમ અહિં રાસને પણ એક પૂરો માખણ મીંદડા ખાય, મોરલી કાં રે વગાડી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #529
--------------------------------------------------------------------------
________________
t
રાસ ગીત
વળી રસ બદલે ને પ્રેમ રસ આવતે જણાય,
આ તે થઈ ખેડૂત હૈયાની વાત, પણ ત્યાં પાત્ર કરી નિકટ આવે -
આપણા કાને ચૂને ખાંડતી ધમાલોના ધબકારા સંભળાય, ત્રીશ પાંત્રીશ ધમાલે એક તાલે ને એક
તાને ચૂનો ખાડે ને સાથે ગંભીર સાદે ટી વણી ગીત. સેના વાટકડી રે. - કેસર ઘોળ્યાં, વાલમીયા !
ગાતી તેને સાંભળવી એ પણ એક લહાવે લીલે છે રંગને છે, રંગમાં રોળ્યાં, વાલમી પા!
ગણાયઃહાથ પરમાણે ચાલે રે લાવજો એ....
ટીપણી ગીત ગૂજરીની બબે જોડ...રંગમાં રોળ્ય વાલમીયા !
મારે અગિણું ફૂલડીયાંની છે વાડી, કયું રાસ ગીત લેવું કે હું ભૂલવું? એક તથા આ વાલમા રે! દેડી, એકથી ચડીયાનાં આવા અનેક છે. આ બધાંને કવિ
આવ્યા છે તે ભવના ઉતારા, કોણ? આ રમ્યાં કોણે? ને કેવી રીતે ? અને વગર કરજો ઉતારે આંગણીએ દાડી... કાગળે આજ સુધી સચવાણાં. તેનું એક જ કારણ
મારે આંગણુ.. કે લેક સમુદાયની આ મૂડી છે ને કે એ એમનું જતન કર્યું, એને ઝીલ્યાં કે થાકયા અથવા કંટાળ્યા કે નિરસ બન્યા, ત્યારે આ તરફ નમ્યા ને
શું મધમધતા ભાવ આ ગીત રજુ કરી જાય પોતાના ભાવ રજુ કરવા મંડયા ને એમાં એને લેર છે ! 'ફુડીયાની વાડી ” આ ગીત ધમાલને તાલે આવી, થાક ગીઓ ને સાથે આ વસ્તુ અમર થઈ
આ તાલે ગવાય છે ગીત ચગતું જાય ને સાથે ટીપણ કારણ કે આ તે લોક હૈયાની વાણી છે, ને એક કે
કરતી બહેને ફરતુ નૃત્ય કરે. આને ટીપણુ નૃત્ય પછી એક પ્રસંગના પછી તે ગીતે બનતાં જ ગયા.
કહે છે. આખો દિવસ આ લેખંડની ધમાલ સાથે આપણે થોડા નમુના જોઈએ. સાપના પેટાળ જેવાં માનવ હૈ? આખો દી કામ કરે ને સાંજ પડતાં ઝગારા માતાં દોઢ દેઢ હાથમાં બાજરાનાં ડું,
એજ આનંદ ઉલ્લાનથી પિતાને ઘરે જાય. આની માર્યું હોય તે વાંસામાં ભરોળ ઉપડે. તેનો કાંપે
પાછળ આ ગીતની જ મસ્તી છે. આપણે ત્યાં જ ભર્યો હોય, એ બે મણ વજન ખંભે ઉપાડીને
ઋતુ છે. શરદ, હેમંત શિષીર, વસંત ગ્રીષ્મ ને વર્ષા.
આપણા સાહિત્યે આ બધી જ ઋતુને લડાવી છે. આપણે ખેડુત બંધું મસ્ત રાગે ગાય
એના પુરાવા ગીત, રાસ, ગરબા છે. મે કળાશ ને કાપણી ગીત
દેરે વર્ષાનવી વણવી તે તે બસ છે. કાંગને ખેતર મ્યાં તે રે ગોરી ! કગ લે ઉભા ઉભા કાંગ , બેઠાં બેઠાં કાંગ છે,
પહાડના પેટાળમાં કોઈ ભેંશનું ખાડું કે ગાયના કાગને ખેતર વ્યાં તે રે..
ધણને ઝાડતી કેળાંબડી પાડીને નાખતા ગોવાળ કે ખેબા ભરી કાંગ -ટપલા ભરી કાંગ કે ઈ માલધારી ચારણની વખતની ખુમારી એક
નવાબ જેટલી જ હોય. કાને હાથ દઈને ડાળમાં એ તમે હૈડા ભરી લેજો જઈ માનેતીને દેજો લાકડીને ટેકે લઈ ગભીર ગળામાંથી દુહાને સુર
(૨) ૨ ગેરી ! કાંગ . રેલાવેઃ
થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #530
--------------------------------------------------------------------------
________________
પ્લેક
આભાં ગડે વીજ ઝબે, પવન ઉડાડે છે; (ત્યારે) ઘર આખીને ધરપવા, મહીપત આ મેહ.
આશાઢસ્ય પ્રથમ દિવસે મેલ માHિષ્ટસાનું વપ્રક્રીડા પરિણુત ગજ પ્રેક્ષણમં દદશી.
ભાષા ભેદ પણ હવે લોકભોગ્ય વાણી જુઓ. વર્ષોની સાથે કેટલાં વાનાં થાય ? આપણી બધા એમાં આજ શબ્દોનું રૂપ આપણું અભણ ગવાળને જ ઋતુઓ મુંગી છે. પણ આ વર્ષો તે તેફાની
આપણે લોક કવિ કહી જાય છેછે. હાકોટા પડકારા ને કીકીયાર કરતી ધરતી પર આવે, ત્યારે મૂખથી પંડિત સુધી મને ખબર પડે કે વર્ષ આવી છે. બાર બાર મહિનાનાં વિજેગી
આભ ધરાળા કાઠ્ઠિયા, ને વાદળ ચમકી વીજ; વાદળાં આકાશમાં છાતીયું ભીડીને મળે, વરૂણુ મહા
મારા રૂહાને રાણે સાંભ, આઈજે અષાઢી બીજ, રાજનું કટક કાળા કાળા ઝભ્ભા પહેરીને આભની અટારી પર ચડી આવે, મોરલો ઘેલો થઈને સાંકળના
વીજ ઉગે નહીં, તે જ તે ચમકે, રામાયણમાં ત્રણ ત્રણ કટકા કરી હુક ટહુકા કરતો ધીર ગંભીર નાચ કરે, ચકાં ધૂળમાં, ના'વા માંડે. બકારાથી તુલસીદાસજીએ ગાયું છે કે – કીડીઓ ને મંકડા ઉભરાવા મંડે, ચારે તરફ ભેંકાર
પાઈ શાંતિ છવાણી હોય, પવનદેવ ઘડીક ઝેલું મારી ગયા હેય, ત્યાં કઈ કઈ આંબાના ઝાડ ઉપર કે ચીકુ
ધન ધમંડ નભ ગરજત ઘેરા, ડીની ઘટામથી “પિયુ પિ” નાદ કરતો બપૈયે
પ્રિયા હીન ડરપત મન મેરા; વર્ષોનાં વધામણું કરીને નમણ્ય કરે ત્યાં નેપાળના દામિની દમક રહન ધનમાંહી, (ઈશાન ખુણાની ) પહાડના ખપરા માથે વીજળી
ખલકી પ્રીતી યથા સ્થિર નહીં ! ઊ ધ ગોટીયાં ખાતી ત્રાટકે ને તેજના લીટા પાડલે પાછી મહારાજ ઈન્દ્રની સેવામાં ઉપડે. | હે લક્ષમણ ! આજ મારી પાસે શકતી રૂપી વરલક ચમ વરલક ચમ' રામ ને લક્ષ્મણ દુધ- સીતા નથી તેથી આ વર્ષગજેનના ઘોર અવાજથી મલીયા ગેડી દડે રમવા નીકળે, એક ખુટો ઉતર મારૂં કાળજું ફાડે છે. તે લક્ષ્મણ ! આકાશમાં આ ધુવને, એક ખુટે દક્ષિણ ધ્રુવનો. ચડીએટ દડાને વીજળી જો, દુષ્ટ માણસની દોસ્તી જેવી સવારે ઉપાડીને ગેડીના ઘા કરે ને આખી ધરતી કડકી રામ રામ કરતો હોય ને બપોરે ચેકમાં ઉમે ઉભે જાય. આકાશમાં કડાકે બલી જાય. “એમ કડક લાંબા હાથ કરીને ગાળે ફટકારતે હાય, રામાયણની ધણણણણણણ' ને એના પડઘા ઝીલતે મોરલે એ ખૂબી છે કે એકજ એપાઈમાં એક લીટીમાં ગાંડ થાય, ભીની ભીનાં પગાં પડે, ને ધરતીમાંથી પ્રસ્તુત વિષયનું વર્ણન અને બીજી લીટીમાં જીવન ભીની ભીની સેડમ આવે. ધરતી ગજગજ ફલીને જીવવાની કળાનું નિરૂપણ. તુલસીદાસની વાણીની ઊંચી થાય, કારણ કે આ તે સૃષ્ટિના જીવમાત્રની એ અજબ ખૂબી છે. એમાં જીવનનું નવનીત જીવનદાતા ઋતુ છે. ત્યારે કવિ કાલીદાસના શબ્દોમાં (માખણ) લીટીએ લીટીએ ટપકી રહ્યું છે. જેણે વષી જોઈએ: મેઘદુતમાં સંસ્કૃતમાં છે
લેકામાં રસ રાખીને પિતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૫૦
કડક ધરતીના ધાર લેખંડી વીરપુરૂષે, એમાં કે આ તે ચાકરીએ જવાનું હતું. ધીંગાણું પણ કરવાં પડે પણ ક્ષત્રિય કેમ એટલે બધા રાજપૂત ચાકરીએ માસીયાઈ ભાઈને ધરે લાડવા દાબડવા નેતુ જવું. જાય, રાજનાં તેડી આવે, પણ એમ બીજી જ્ઞાતિનાં ત્યાં એ સૈનીક-નારને મદદે વર્ષા આવે છે ને જેમ માણસે પણ ચાકરીએ જતાં એના નમુના પણ પાણીદાર બરછી મખણ જેવાં કાળજામાં મારતો સમજવા જેવા છે. એમાં આપણી લોકજીવનની કરડ દઈને મામી બાજુએ નીકળે, એવા તીખાં, ભાત દેખાઈ આવે છે.
બરછી જેવાં વેણુ :--
વાડા ગીત
ગીત
નાનીશી નાર ને નાકમાં મોતી, વાલમ વિદેશ ને વાટડી જેતી... ઉડાડે કાગ ને ગણુતાંતી દાડા, ઈ એંધાણીએ નાગરવાડા...
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
ઝીણા ઝરમર વરસે મેઘ, ગુલાબી ! કેમ કરી જાશે ચાકરી રે...
એ નઈ રે જાવા દઉ કરી .
પતિ આજ આવે તે કાગડીયા ! ઉઠીને આ બેસ. કાગડીયા ! મીઠું મીઠું જમાડીશ.’ આમાં પતિ વિરહની તરસ છે. એની સામે રાજપૂતી કેમનું ગીત તપાસીએ
જરાક મારી સામે તે જુવો :ભીંજાય મેડીને બીજા માળીયાં રે ભીંજાય છે મેડીની બેસતલ રાણી, ગુલાબી !
નઈ રે જાવા દઉં નેકરી રે. સ્ત્રી છે કે મારે છે – તમને વાલી દરબારી કરી રે..
અમને વાલે તમારે જીવ રે ગુલાબી !
ગીત
ઉભી ઉભી ઉગમણે દ૨ બા ૨,
કાગળીયાં આવ્યાં રાજનાં રે લોલ. ટલે ગુઢાર્થવાળે કાગળ કે
બાલ્યાં બાળ્યા બાર વાણીનાં તેલ,
પરભાતે કોગળ ઉકલ્યા રે લોલ. એમાં શું લખ્યું છે
ને ત્યાં રજપુતનું મન કદાચ ઢીલું પડયું હશે કે નહીં. પણ ત્યાં તે આપણને લોક કવિ ચારણ કાનમાં માંગળા નાખીને સમયનું ભાન કરાવતે યાદ આવે- નજરે પડે –
કેરે મેરે લખીયુ સે સે સલામું, પણ વચમાં વેરણ ચાકરી રે લોલ,
ધર જાતાં ધમ પલટતાં, ત્રિયા પડતા તાવ, એ-તીને અવસર મરણરા, એમાં) કુણ
રંક કણ રાવ.
ધરમાંથી કોણ ચાકરીએ જાય-વૃદ્ધ સસરાને જવા દેવા સાસુ તૈયાર નથી અને જેઠાણી-દેરાણી એ કેઈપણ પિતાના પુરૂષને જવાદેવા તૈયાર નથી કારણ
ક્ષત્રિયને ૬ ધમાં છે ને તેનું શું કર્તવ્ય છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #532
--------------------------------------------------------------------------
________________
-
-
તે એક ગીતમાં શ્રી ભગતબાપુ સચોટ રીતે કહે છે.
ઝૂલણા છંદ
જ્યારે સાંબેલાની ધારે પાણી પડવા માંડે, જ્યારે સુપડાની ધારે વરસતો હોય ત્યારે નળીયાંના બાપનું દેન છે કે એ ઝીલી શકે. ઈ તે પછી સામી નાળે મંડે ચડવા.
દેશ લુંટાય જ્યાં ધાહ કાળી પડે,
ગડહડે દુશ્મનોનાં નગારાં... સળગતાં ગામડાં ઘોર ધાડાં ચડે.
જળહળે નાળ મેઢે અંગારા. “વાર કરજે, ઘણું! કઈ હે તે ધણી,
પ્રજાના સુરને થાય ભેટે કાળજાં વેરતે સાદ સાંભળે (પછી) કેમ
બેસી રહે ક્ષત્રિ એટે... (કાગવાણી-ભા. ૨ )
ઇદ્ર ગાજ અગાજ કરે ઘર ઉપર
અંબ નયા સર ઉભરાય. અજમાલ નથુ તણું કુંવર આલાણ,
સોઈ તરત સંભારીય.
પછી ભાદ્રો આવે હેજ જુદો પડતે બીજે નમુને લઈએ –
દૂધ ફલાં ને ડમર, કંગ બંગાં કવલાશ, વીજ વળકે ને ચકળે, પ્રેપન ભાદ્રવ માસ,
સૂરને કર્મનું ભાન થાય પછી તે બસ. વળી ધર્મને ખાતર છાશવારે જામતાં ધીંગાણથી રાવલીયા રાજપુતનાં કાંડા કળતાં, કઈ કોડભરીના ચૂલા કાળે કકળાટ કરતા ને આ માઈના બેટડા નેક ટેક ને આબરૂ માટે શાક્ષાત જમની સાથે બાથ આવતા. સૌરાષ્ટ્રની ભોમકાના ધીંગા રખેવાળે ધર્મને ખાતર રાઈ રાઈ જેટલી કટકા થઈ ગયાના દાખલા આપણું પાળીએ પાળીએ પડયા છે. આ રીતે આપણું લેકસાહિત્યે આપણું ધર્મની, આપણે સમાજની ને આપણા દેશની સેવા નથી કરી ? બરાબર કરી છે. ને એનું આપણને ગૌરવ છે. એની એ વર્ષોને લેર કવિએ મિત્ર વિરહમાં સંભારી સંભારીને લડાવી છે તેના નમુના --
તો પ્રેપન ભાદ્રવ માસ પ્રધળા,
વહે પચરગ વાદળા, ગડહડત ધણુંjણું અમર ગાજત
શખર અંતર શામળા. છલકત નદીયાં ભર્યા સ્ત્રોવર
ઝરે ગરવાર જળ અરે.
ત્યારે – જશ લીયણ તરત રૂમાલ જામંગ
સતણું વિહળ સંભરે.
અષાઢ ધધૂંબીય લૂખીય અંબર વદળ
બેવળ ચેવળીયં.. મહેસાર હવેલીય નાદ ગહેલીય,
નીર લે ન ઝલે નળીયે...
અરે ખુદ રાધાજીએ વર્ષનું ઓઠું લઈને ભગવાને સ દેશ માખે છે. પૂજ્ય પિંગળશી બાપુની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #533
--------------------------------------------------------------------------
________________
- -
-
-
-
-
-
ગેમરમરમાંથી કંડારેલ પૂતળી જેવી કવિતાને પિયુ પિયુ “શબ્દ પુકારત ચાતક યુિ કિ આ એક પ્રસંગ જોઈએ:
કોકીલ કુંજત હિરા.
તવ શુક ડણક મૃમ રાજહી અષાઢ ઉચાર, મેઘ મલાર,
ડણકત છલકત સિંહણ કામ છજે. બની બહાર, જલધાર,
તે રૂમઝુમ રુમઝુમ બરસત વર્ષ દાદુર ડકારં, મયુર પુકાર,
- ઘરર ઘરર ઘન ઘેર પ્રજે. તીતાતાર વિસ્તાર, ના લહી સંભારે, ખાસ અપાર,
પદ લાલીત્યની સાથે રસિકતાની છોળે ઉછાળા
મારવા મંડી ને માદકતા પણ વધવા મડી ને સાથે નદકુમાર, નિરખ્યારી,
પદ લલિત્ય શબ્દાલંકાર એટલેજ બલકે વધારે થશે. કહે રાધે પ્યારી, હું બલીહારી, * ગોકુલ આવે ગીરધારી !...
રણુક રેણુક પદ નુપુર રણક્ત ." તે કવિ કાગે વળી જુદી રીતે વર્ણવી છે.
ઠણકત ઝઝર ઠીક છું કે. વીજળી પિતાને પતિ શોધવા પૃથ્વી પર આવે ખણણ ખણુણ કર કંકણ ખણુકત એ ભાવ :
ધમકત રણુજણ ઘુમર વણે. બાર ભસન બરન પરત મન ભુખ
નુતન સુતન સિનેગાર સજે. સાંકળ ભાંગી મેર નળ ગગન
તે રમઝૂમ રમઝૂમ બરસત વર્ષો
ઘરર ઘરર ઘનઘોર જે-૨ નીરખી ગેંકીયા, મધ્ય રાત કાળી કાઠ મ જમ પિયુ
ત્યાં કોઈ પ્રસ્ત બનેલ કવિકુળ ગુરૂ રવિન્દ્રનાથ ટહુયા બાપીયા, ગોરના ગીતને અનુવાદ રાષ્ટ્રીય શાયર મેઘાણીના સુણી ભણુકકાને કંથ શોધ,
આત્માની અમરવાણુના શબ્દરૂપે અવતરે, ને એ નમી ધન ૫ર નરમળી. ઘાયલ હૈયાના પાગલ કવિની મસ્ત ાણું કહી જાય અષાઢ ગમગમ, ધરા ધમધમ, વળ ચમચમ,
છે કે પાંખો ફફડાવતે મેલ ધરતી પર ઊતરે તે વીજળી એ વરળ થમસમ વીજળી.
વખતે ધરતી ભીનાં ભીનાં ૫ણગાં પડતાં (ફેરા પડતા)
ને એમાંથી એક પણું ગી બનતા મોરલે નાચ તે કયાંક ભૂખણ કવિએ સિંહ-સિંહણને આદર્યો ને એની મસ્તી એવી તે જામ કે જેનાર સંભારીને ૫૬ લાલીત્યને નાદ વૈભવ એ તે આપ્યો કે સાંભળનાર સાથે રાચી ઉઠયો.
,
છંદ રેણકી
(તાવ) ડમક ડમક દાદુરસ્ત ગમત
ગંહત મેર મલાર ગિરા,
ગીત મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે, ધનધાર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે.
. . ટેક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #534
--------------------------------------------------------------------------
________________
With best compliments from:
SOHIL RAJ INDUSTRIES Gram : SOHIL
Phones : 3151 & 4155
Manufacturers and Exporters of Refined Oils, Medicinal Castor Oil, Hair Oils and Cosmetics
FACTORY & REGD. OFFICE : NIRMALNAGAR,
BHAVNAGAR, GUJARAT-INDIA.
mnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
SALES OFFICE: 7/10 BOTAWALA BUILDING, HORNIMAN CIRCLE,
P. B. 1034 FORT, BOMBAY - 1 Gram : SOHILRAJ
Phone : 254252
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #535
--------------------------------------------------------------------------
________________
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન,
તેની આખા રાજ્યને વણી લેતી
૨૧૫ જેટલી બુકીંગ અને ડીલીવરી આફીસા દ્વારા પાર્સલ વાહન સેવાનું સૉંચાલન કરે છે.
એસ. ટી. પાસલ વાહન સેવા દ્વારા
આપ ઝડપી અને સુરક્ષિત સેવા મેળવા છે. આપને મૂંઝવતા આપના પાસ લેાના પ્રશ્નો અંગે
અથ થા
આપના પાસ લેા મોકલવાથી
વિભાગીય નિયામક: વાણીજ્ય :
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કેરેિશન
નજીકની એસ. ટી. ઓફીસના
વાહન વ્યવહાર ભવન, અમદાવાદ-૨૨ના સપર્ક સાધેા.
શુભેચ્છા પાઠવે છે
રાજુલા જીથ સહકારી મંડળી વર્ગ અ મુ. રાજુલા
:- ૧૯–૨–૧૯૫૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ન આવર ૩૧૭૯૧૨–૬૧ સ્થાપના તારીખ શેર ભડાળ :- ૪૬૮૨૦-૦૦ અનામત ફંડ :- ૪૬૮૫-૯૨ અન્ય ફંડ
11 ૧૨૦૯-૪૭
અન્ય નોંધ :- મંડળી ખાતર બીયારણ સસ્તા અનાજની દુકાન જીવનજરૂરીઆતની તમામ ચીજો પુરી પાડે છે.
રાજુલા તાલુકા અમરેલી જિલ્લો નોંધણી નંબર :- ૨૦૧૪ સભ્ય સંખ્યા :–૧૮૪
ખેડુત :– ૧૬૨ બીનખેડુત :–૨૨
હિરભાઈ એન. માલણકા
મંત્રી
શ્રી રાજુલા જુથ વિ. કા. સ, મંડળી લી.
મથુર કરશન
પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #536
--------------------------------------------------------------------------
________________
જુવાન હૈયામાં વર્ષો રસ મસ્તીને તોફાન વધારે, કરતે દેખાય-સંભળાય ને સાગર રાણની આહનિશ
મોર બની થનગનાટ કરે. હડેડાટી ખારવણ ડોશીનું ગૂ પડું ખાંભા જેવું હતું. આ કડી મસ્તીજ ગાડે છે, ને કડીએ કડીએ એની' ધરતી એ એનો વાડો ને અફાટ સાગર એ એનું મસ્તી જામતી જય ને માદક હવા ઉભી કરીને કેક કળીયું. ડોશીની અખ ઉઘડી જાય છે. ઝબકીને એ પાથરતી જાય, શબ્દ શબ્દ એની પિતાની નવી દુનિયા જાગી જાય છે ને હરણી જેવા વિહવળ હૈયે બહાર ઉભી થતી જાય.
નીકળીને જુવે છે તે ત્યાં મોરલાએ:
ગીત
ગીત ઓલી કોણ હિંડોળ ચગાવત
સખી ! મેરે આરાખ્યો મલાર, એકલ ફૂલ બકુલની ડાળી પરે
અષાઢ ધડકી રે ચકચૂર બની ફૂલ ડાળ પરે
એવું વાદળે રંધાણું આખુંય વ્યોમ, વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
પૂનમ ચાંદે છુપીએ રે..ટેક. દિએ રહે નિડોળ ને ડાળ હલે એને માથડે ફૂલ ઝકોળ ઝરે.
ભગત બાપુ કવિ કાગની વાણી છવંત શા
ચિત્ર રજુ કરે છે:એ...એની ઘાયલ છાયલ છેડલા આભ ઊડી ફરકાટ કરે.
ગીત ઓલી કોણ ફંગોળ લગાવત
સખી રે તપ્યા અનેવા ઉનાળાના તાપ, એકલ ફૂલ બકુલની ડાળી પરે.
એ ડુંગરડાને ઠારવા રે; મન ભર બની થનગાટ કરે,
આજ માથડે ઓઢીને કાળાં મરીર, મન મોર બની થનગાટ કરે...
મંડ ચડી વાળી રે...૧ (મેઘાણી)
વર્ષાના વધામણાઓની એને કેવી અસર થાય 1. આખીય સૃષ્ટિ મસ્ત મયૂર સાથે નૃત્ય કરી રહી છે તે જુઓ:હતી, આકાશમાં વાદળાં અવળ સવળાં ફરી રહ્યાં
ગીત હતાં, એ વખતે કે સાગર કાંઠે કોઈ સાગર ખેડૂતની મા પોતાની અધી ઉપાડી ને અધીં નાળીયેરીના પાને નિરખી નિરખી વાદળડીના નાચ, છાજેલ ઝૂંપડીમાં પોતાના લાડકવાયાના વહાણુની
આનંદ દરિયા રેલીયા રે, વાટ જોતી સુતી હતી. વર્ષા આવી, પણ પિતાના પણું એકજ હૈડાને કાળો કેર, પુત્રનાં વહાણ નથી આવ્યાં, એ વિચારે વિચારે
એને વેરણ લાગી વાદળી રે-૨ ડોશીની આંખ મળે છે. ઊપર પૂર્ણિમાને ચંદ્રમાં આભમાં ચડે છે. ઝૂંપડામાં અનેક ચાંદા નાના એવું એ કેવું અભાગી હૈયું હતું કે આખા નાના ચાંદરડાના રૂપમાં પ્રવેશી બેઠા છે. હરિયા જગતને આનંદની રેલમછેલ, ત્યારે એને હેડ કાળો કાંકને ભેંકાર વાવડે દૂ..ઘૂ..ઘૂ...દૂ શબ્દોચાર કેર ! ને એ શું કરવા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૫૪
રત્નાકર મહારાજ મધરા મધરા ગાજતા હોય, પણ એને મન ના એ બાપના ખેાળા જેવુ જ હતું. પવન દેવ જો ઘડીક રીસાણુા હાય તે પચ્ચાસ પચ્ચાસ નાવિકનાં હલેસાં ભામણી ગીતના સુરે સુરે - એલીખેલી ' કરતાં ડુંગરા જેવા વહાણને એમ લાગે કે આ વહાણુ ઉપર પાણી કાપતાં ગતિમાં રમતુ કરે ને વાયુ દેવને પણ ત્યારે એમ લાગે કે નાવિકને
ગીત આગળ ચાલે છે શબ્દોમાં તુ માનુ દેવા જેવા નથી. અને તેતર ઊપર ત્રાટકતા બાજતી
હૈયું એના આત્મા ખેલતા સભળાય છે.
ઝપટવાળા રાક્ષસી લેાઢ પચ્ચીશ પચ્ચીથ ફૂટ ઊંચા થઈને આવતા હોય ત્યારે આપણને એમ લાગે કે
ગીત
દીકરા ! નથી જાવું દરિયાની ખેપે,
અલેણા આપણે રે, હું દળણા દળીને ભરીશ તારૂ પેટ, બાલુડા ! જાવા નઈ દીયું રૅ.
આ વહાણ ઉપર પાણી ફરી વળશે. પણ ત્યાં તે થમે માથે થાતુ કને વહાણુ ચીતાની ચપળતાએ લેદ્રની લેતે કાપી પાછું ઉંચે ચડે, ત્યારે એ ખારવાની એની એજ પ્રસન્નતા તે એજ મસ્તી અને એજ અદ્દાથી સુકાન સંભાળીને ભામણી મેલે તથા ખીજા નાવિકા વહાણુનુ પાણી ઉલેચે આવા નાવિકને મા દળણું દળીને જીવાડે એ તે એને મરવા જેવું લાગે ને તેથી જ ભગત બાપુ લખે છે ‘ વેરણુ વાદળી’માં કૅ :--
ગીત
એ સખી ! જેણે રાંડી રે રયાતે ઉજેરી,
એકલને મોટા કર્યાં રે.
એને તેણે જનેતાનેા નિસ્રાવ,
અંધાની જાણે લાકડી રે.
પણ એ દીકરી પણ એ માના જ હતા. નવુ
નવ મહિના ઈ માના પેટમાં આળેાટયા હતા તે પેટમાં એણે પેાતાના બાપના વહાણુવટાની વાતુ સાંભળી હતી એ પણ ખારવાને ખેંચ્યા હતા. લેહીના સસ્કાર અને સાદ પાડતા હતા, ખેતે એના પૂર્વજોની યાદી આપી ખેલાવતા હતા.
ગીત
સખી એતા રતનાકરતા રમનારા, ભુજ ખળે એને જીવવું રે,
કાંડામાં કૌવત અને ૭૨માં જોમ હિલેાળા લેતા હતાં. ખાવડાની માંસલ પેશીએ વમર ઇચ્છાએ (ખબર વિનાના) ફૂલીને મસ્તી કરતી તેલ-તૃપ્ત શીશમનેા સાર જેવી ક્રાયામાંથી તેજ-કિરણ ફૂટતાં હતાં. ને સાગર શાંત હોય કે ડુગરા જેવડા માજા ઊછાળતા ગાંડા બન્યા હાય કે પૂનમની રાતે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગીત
સખી ! એ તે રતનાકરના રમનારે,
ભુજબળે એને ! વવું રે,
એવું માતી મજુરીએ જીવતર,
એને લાગ્યું આકરૂ ?.
એવા એ નાવિક હજી આવ્યા નથી. ભ્રૂણી ખšાના મનના માલેક હજી આવ્યા નથી તે ભાંગતી રાતે ખારવણુ બહેનેા દરિયાદેવને નમણું કરીને વિનવે કે, ‘હું દરિયાપીર ! પરણ્યાને હેમખેમ પા લાવજે. હજુ તે મારા પાનેતરમાંથ' સાવણી સુવાસ પણ ઊડી ન હતી, તે લગ્નને ત્રીજે દિવસેજ એ વહાણે ચાયા છે.” તે એવી એ ત્રશ પાંત્રીચ બહેનેા
www.umaragyanbhandar.com
Page #538
--------------------------------------------------------------------------
________________
પણ મીઠાશથી કે
હાથમાં ધીંગા હાથી દાંતનાં બયાં ધરેલા હાથે ને ઠપકે આપણેમાં માથે વાણીડાના હાટની બાવન બાગની ચુંદડી કે, “ભલા માણસ:ઓઢીને સરખે સરખી એ સહેલીએ રાસડે ચડાવે કે
ગીત
લેકગીત
એ...લખે નથી કાગળને કહે કે,
વા વાયાને વાદળ ઉમટયાં, મધ દરિયે લેરો વાણું,
મોરલી વાગે છે. એક હાલાર શેરના હાથીડા કાંઈ આવ્યા અમારે દેશ,
મોરલી વાગે છે. છેલ છોગાવે હોય તે મૂલવે ડોલરીઓ દરીયાપાર,
મોરલી વાગે છે.
સંદેશાને આજ એક બીજો પ્રકાર લઈએ. દરિયા પારના ડોલરીયાને કોણ સંદેશો આપે ? કહપના આગળ હાલે મીઠા મહેરામણની માટીમાંથી સર્જાયેલી કંજલડી રાણીને પતિનો કાગળ લઈને જવા કહે છે –
ગીત
આ દરીયાપાર ગયેલા છેલ છોગાળાને સંદેશો
ગીત કે પહોંચાડે કે “તારી વાટ જોઈ જોઈને હવે આખુંના નીર પણ સુકાઈ ગયા છે. ત્યાં તે એક કંજલડી રે સંદેશ અમારો બહેને ગીત ઉપાડયું પવનને યાદ કર્યો. સંદેશીઓ
જઈને વાલમજી ને કે જે રે હે કુંજલડી. બનાવ્યા :--
બાઈ મોરી બેનડી ન જાણ હું નામ ને ઠામ શે એ ધાણે ઓળખું રે હાંકની આવા લાંબા વિરહની
વ્યથા ભોગવ્યા પછી મીઠું મિલન. એવાં મિલન વહેલીયા! તમે ધીરા ૨ ધીરા વાજે,
ગીત છે, પણ થોડાં છે. ખાસ લેક નજરે ધીરા રે વાજે, મીઠા ગાજે,
નથી ચડયાદવાલીયા ! તમે ધીરા રે ધીરા વાજે. હે વાયુદેવ! તમે હળવા હળવા વાજે,
ભલા થઈને વિતળા. વંટોળિયા થાશે માં, કારણ કે હજુ એ આવ્યા
જેની જતાં વાટ, ઈમાનવ આવી મળે, નથી ને કયાંક મળે તે એને હળવેક રહીને ઠપકો આપજે.
પછી ઉઘડે હૈયાનાં હાટ, ત્યાં કુંચી નઈ કામની. ગીત
જે માનવીની વટ જોતા હોઈએ, તે આવીને વીરા ! તમે દેશ વિદેશ ભટકે,
અગણામાં ઉભે, પછી ત્યાં જુદાપણું કયાંથી રહે? ગતી એને દેજો મીઠો ઠપકે.
એવા મિલનને અંતે પ્રબળ આવેશથી ભંગારને કારણ પછી કહ્યું પણ તમે લાકડી લે એમ દેર છૂટા હાથે રમણે ચડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #539
--------------------------------------------------------------------------
________________
*NS
દુઃ
થંભ થડકે ધર હસે, ખેલજી - લાગી ખાટ, સાંસજ્જષ્ણુ ભલે આવી, જેની જોતાં વાટ;
રાત્રિના ચાર પહર ને અનુક્ષીતે દુલ્હા આગળ ચાલે છે --
પહેલા પૌશ રતા, દીવડા ઝાક્રમઝોળ પિયુ કાંટાળા કેવડા, ધણુ કંકુની લેાળ. બીજો પોશ રૈના, વિધયા તેહ સન; ધણ્ય ત્યાં ધરતી હ। રહી પિયુ અષાઢ મેહ.
આવા શૃંગારની કાવ્ય સામગ્રી લાંખા વિરહ ભાગવ્યા પછી જ ખતી હશે પણ આમાં કયારેક અપવાદ રૂપે એ મધુર મિલનને બદલે કણ્ડુાંત દૃશ્ય જોવા મળે છે. એવુ એક કરૂણાંત લેાકગીત લઇએ:
ગીત
માડી ! હું' તો બારે બારે વરસે આવીએ માડી મે" તે। દીઠી પાતળી પરમા હૈ,
જાડેજી મા ! (તારા) માલુમાં દીવેા સગ બળે રે લાલ...
આ લોકગીત એક સૈનિકની પત્નીનું છે. ભાર બાર વર્ષ ચારીએ રહ્યા પછી જોઢો અનેક આશાઓ ઉરમાં લઇને ધરે આવે છે, પણ પોતે ધરે આવે છે, છતાં બારસાક પકડીને ઉભેલી પત્ની દેખાતી નથી. એન લાખડી આયુધા લેવા માટે હરવખત સામે આવતી પોતાની પત્નીને એ નથી ભાળતા. તેથી માને પૂછે છે, પણુ મા એ પુત્રને ખાના ખાવે છે. “દીકરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હૈ ખેસ, હથિયાર છે. વહુ હુમણા આવશે."
"
ગીત
દીકરા હૈઠે બેસીને હથિયાર છે। રે કલૈયા કુંવર ! દળણાં દળીને હમણાં આવશે.
તે પુત્ર જવામ વાળે છેઃ
માડી ! હુ તા. ધંટીયુ ને પણ માડી! ક્યાંય તે દીઠી જાડેજી મા ! મેલું માં
મા કહે છેઃ
રથા જોઈ વળ્યે, પાતળી પરમાર રે; દીવા સગ મળે.
ગીત
દીકરા ! પાણી ભરીને હમણા આશે, દીકરા! વેણુ' ને હમણુા આવશે. વગેરે.
મા ભવાં બહાનાં બતાવે છે ને પુત્ર એના બરાબર જવાબ ખાતા જાય છેઃ
માડી ! વાયુ ને માડી ! મેં તે
ગીત
કુવા હું તે।
દીઠી પાતળી
માડી ! હું તે। નદી તેનેરાં પશુ માડી ! ના દીઠી
પાતળી
જોઈ વળ્યા
પરમાર રે;
જાડેજી મા !
જોઈ વળ્યે,
પરમાર
જોજી મા!
પણ ભેળા જીવાતને પછી ખબર પડે છે કે પેાતાની સ્ત્રી માએ જ મારી નાખી છે તે તે પોતાની સ્ત્રીનાં પાટલાં જુએ છે, ત્યારે એને ભાન થાય છે કે પોતાની ગેરહાીમાં પેાતાની પત્નીએ કેવાં ાકરાં, વિજોગણુવ્રત ૫૯માં હતાં સૌભાગ્યની કે વસ્તુ એમને એમ વણુ વાપરી જ પડેલી છે. મા ચામાં કારી બાંધણી ને કરી ટીલડી પડેલાં
www.umaragyanbhandar.com
Page #540
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે. શ્રી જાફરાબાદ મચ્છીમાર સહકારી મંડળી લી.
જાફરાબાદ તાલુકા
અમરેલી જિલ્લો સ્થાપના તારીખ : ૧૯૫૩
નોંધણી નંબર :- પી. ૩૪૧ શેર ભડળ :- રૂા. ૧૭૮૮–૦૦
સભ્ય સંખ્યા :- ૫૮પ અનામત ફંડ :- રૂ. ૮૫,૬૮૮ ૯
ખેડૂત - મચ્છીમારે ૫૯૫ અન્ય હ :- રૂા. ૧૦,૦૮૧-૭૯
બીનખેડૂત :– મેનેજી કમિટિના સભ્યો – શિવાજી એ. વાળા.
છોટુભાઇ મહેતા, મંત્રી
પ્રમુખ મેનેજીંગ કમીટીનાં સભ્યોની નામાવલી - (૧) શ્રી છોટુભાઈ ત્રિ. મહેતા (પ્રમુખ) (૭) શ્રી લાલજીભાઈ કેયલાભાઈ (૨) શ્રી મદદનીશ મત્સ્યોદ્યોગ નિમાયક (૮) શ્રી ભીખાભાઈ બાવભાઈ
રાજકેટ (૯) શ્રી રાણાભાઈ જશાભાઈ (૩) શ્રી મત્સ્યોદ્યોગ અધ્યક્ષક જાફરાબાદ (૧૦) શ્રી ગાંડાભાઈ સોમાભાઈ (૪) શ્રી મુળજીભાઈ દેગણભાઈ ૧૧) શ્રી કવાભાઈ પીડાભાઈ (૫) શ્રી ગાંડાભાઈ નારણજીભાઈ
(૧૨) શ્રી બાવાભાઈ પોપટભાઈ (૬) શ્રી બુધીયાભાઈ સોમાભાઈ
શુભેચ્છા પાઠવે છે વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.
વિસાવદર (જિ. જૂનાગઢ) સ્થાપના તા. ૧૮-૭-૫૬
નોંધણી નંબર ૧૫૪૮ શેર ભંડોળ ૪૩૦૪૦-૦૦
સભ્ય સંખ્યા - ૬૨ અનામત ફંડ ૩૯ ૭૦૨-૦૦
મંડળી સભાસદ – ૩૬ વ્યક્તિ સભાસદ – ૨૬
સંઘના કાર્યક્ષેત્રની સભ્ય મંડળીઓ દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતર, બીયારણ તેમજ અન્ય ખેતિ ઉત્પાદનને લગતી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તેમજ નિયંત્રીત ચીજ વસ્તુઓ જેવીકે ખાંડ, સીંગતેલ, લેખંડ, સીમેન્ટ વિગેરેનું વેચાણ કરવામાં આવે છે.
વિસાવદરમાં તેમજ તાલુકાના અન્ય ગામોમાં થઈ કુલ સાત સસ્તા અનાજની દુકાને સંઘ દ્વારા ચાલે છે. રમણીકલાલ વછરાજપીપલીયા
ભાનુશંકર કાળીદાસ જોશી મેનેજર
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #541
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
દડવા જુથ છે. વિ. વિ. કા સહ. મંડળી લી.
૮ ડ વા
ઉમરાળા તાલુકા
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ - ૪-૧-૫૬
સેંધણી નંબર -૧૯૧૪ શેર ભંડોળ :- ૭૬ર૫૦-૦૦ સભ્ય સંખ્યા - ૨૯૫ અનામત ફંડ - ૮૮૪૯-૨૮
ખેડૂત – ૩૯૫ અન્ય નેધ - મંડળી ખાતર, બીયારણ અને ધીરાણનું કામકાજ કરે છે.
ચંદુભાઈ બી. ગોહેલ
મુળુભા ભૂરૂભા મંત્રી
પ્રમુખ વ્યવસ્થાપક કમિટિના સભ્ય ભગવતસિંહજી પ્રભાતસિંહજી
પ્રતાપસિંહ વખતસિંહ ધનુભા દીપસંગભાઈ
દુદાભાઈ કેસરભાઈ તખાભાઈ જસાભાઈ
જસરાજ પરથ્રતમ હીરા રવજી.
પપટ દેવરાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #542
--------------------------------------------------------------------------
________________
૫૭
ભાળ્યાં. જોઇને એ રાવલીયા રાજપૂતનું પોલાદી
દહુદ કડીઓ કાળજું માખણથી પણ કળું થયું ને એને હૈયે
સાજણ ગીઆને શેરીઓ રહી, ઊડવા લાગી ખેહ, એવી ઠેસ વાગી કે એને વૈરાગ્ય ઉત્પન્ન થયે ને
ઉડવા લાગી છે, તે જરા જ રે, માને કહે કે, “હે ગોઝારણ મા ! આના બચકામાં
એતરની વાદળી સુકાં સ્ત્રોવર ભરે; તે જો”:
(પણ ત્યાં તે) તૂટી પાળ ને નીર માં વહી.
સાજણ ગીઆને શેરીયું રહી. ગીત માડી ! એના બચકામાં કેરી એક બાંધણી,
તે કયારેક આપણા સમાજમાં કવળાં સાસરીયાં માડી ! હું તો બાંધણી જોઇને બાવો થાઉં રે.
પણ જોવા મળે છે. સાસુ-સસર, જેઠ-દેર વગેરે ગોઝારણું મા ! તેં મોલમાં અબ મારીઓ.
કેવા ભાગ ભજવે છે તે એમાં દેખાઈ આવે છે. માડી! એના બચકામાં કેરી એક ટીલડી,
અને અંગાર જેવી નણંદને પાઠ તે કેમ ભૂલાય ? માડી ! હું તે ટીલડી દેખીને તરશૂલ તાણું રે.
હાંડા જેવું ગામ વસ્તીએ ભર્યું ને એ. ગામમાં જે ગોઝારણ મા! મલુમ .
એક કુટુંબે એની દીકરી વરાવી હોય, એ દીકરીને
તે ગામમાં સાસરું ને ગામમાં પીયરીયું. એટલે કાગ કવિ ભગત બાપુને એક દુહા કહી
દીકરી પાણી ભરવા જતી હોય પિતાના સાસરાને જય છે –
ઘરેથી અને વચ્ચે એના બાપનું ઘર આવે. ટોડલે
હેલ મૂકી પારેવડી જેવી દીકરી માને ખેળ બેસે. જેની ભગિ જોડ, (પછી)
ઊંડા ઊતરી ગયેલ કુવાનાં નીર જેવી અને તગમગે એને માયા મીઠપ નઈ
ને મા ખબર પૂછે છે “બાપ ! તારા સાસરીયામાં
કેમ છે?” કહેવાય છે કે દુખીયાં ને તે હેકારે જ (પછી) કાગા ! વાતું ક્રોડ,
બસ થઈ જાય છે. ને એના મનની વ્યથા આંખ્યુંના (પણ) પડને સુખ નવ પાલવે.
નીર-આંસુ બનીને વહી નીકળે છે. માણસની જોડી તૂટયા પછી માણસની દશા
ગીત બુરી થઈ જાય છે.
ગામમાં સાસરું ને ગામમાં પીયરીયું રે લોલ,
દીકરી તમે કે સખ દખની વાત જો માયા રાખજે માનવી, ને હૈયે રાખજે હેત;
આ કવળા સાસરીયામાં જીવવું રે લોલ. .. (હવે) બોલ્યાં ચાલ્યાં માફ કરજે, અવગણ અમારા અનેક. હરણી જેવી વિહવળ અખે ને ફફડતે કાળજે
આડી અવળી નજર નાંખી ને એક ઊંડે નિસાસ વિદાય લેતા સાજણની કથામાંથી કરૂણત પ્રેમની મૂકી ડુંગરના માથા ઉપર પડ હોય તો તેનું વાતોમાંથી ઉતરી આવતે આ દુહા આ લોકગંતનો ખેપ પણ ભાગી જાય એ ભારી નિસાસો ને પૂરક બની રહે છે
હળવે રહી બીતાં બીતાં બેજ બેજ શબ્દો કહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૫૮
ગીત
સુખના વારા તે, માડી! વહી ગયા રે લોલ,
ખના ઉગ્યાં છે ઝાઝા
ઝાડ જોને;
જીવવુ રે લેલા.
સાંળે ફ્ લેાલ,
ઘરની વાત જો; ખારડાં ૨ લાલ
*વળા સા સ રીયા માં
નજુદી
પછવાડે ઉભી તે વહુ કરે છે આપણા વહુએ વગેાવ્યાં મોટાં
દીઠેરી ભેજ વેણુ ખાલી. ‘મા ! સુના વારા વર્ષે ગયા ” પણ આ બે વેણે એને રહ્યો સો સ સાર સળગાવવાના શ્રગણેશ મડાઈ ગયા. ખાનગી તપાસ રાખનાર તીખારા જેવી નણુ પછીતે કાન દુષ્ટને સાંભળતી હતી. તેણે જપ્રુને એની માને વાત કરી કે “ મા ! વહુ આપણાં વગેાણાં કરે છે. આપણા મોટા ધરનાં વગેાાં ! '' ખસ થઈ રહ્યું. પછી તેા સાસુએ સસરાને કહ્યું, સસરે પોતાના મોટા દીકરાને કહ્યું કે નાના ભાઈની વહુ તે આપણા ધરનાં વગેાણાં કરે છે.” મોટા ભાઇએ નાનાને કહ્યું કે “ તારી વહુ આપણાં વગેાં કરે છે, તે તું કાંઈ કહેતા નથી. તુજ અફીણુ પીને મરી જાતે તે
"
પાર આવે.”
ગીત
નણંદે જઈ સાસુને સંભળાવીયુ' રે લોલ, સાસુએ સસરાને જઈ સંભળાવીયુ રે લાલ; સાસરે જઇને જેને સંભળાવીયુ" રે લાલ, જેઠે જને પરણ્યાને સંભળાવીયુ રે લાલ.
પછી તો તારી વહુ આમ તે . તારી વહુએ આમ કર્યું, એને લીધે આમ થાય છે.
કુટુ'બ કળા ને ભીંતે ભેરીંગ તે વેરી હારે વાસ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લેશ પોતેજ ઘરના માણુસનુ રૂપ લઇને ફરવા માંડયા. ધરમાં પછી તે એક દિવસ થાકયા પાક્યા ક ટાળેલા પુરૂષ અર્ધી શેર રતામી અફીણ લાવ્યા, સૂડીએ વાતરીને બારીક ભૂકા કર્યો ને ખરલમાં ઘૂંટીને લાટુ રેડ જેવું એક ત્ર'સળી અમલ તૈયાર કર્યું, સાક્ષાત્ યમરાજ જેવું, સસલાના લાઈ જેવુ કસુ ંબલ રંગના ફ્રીણુના કસુંબાની ત્રાંસળી ભરીને ધરમાં આડી અવળી નજર કરીને પુરૂષ પોતાની પરણેતર પાસે જઈને ઊંડા નિસાસા મેલીને ફક્ત એટલું જ ખાલ્યા :
ગીત
પીઓને ગાર દે, નકર હુ” પી જાઉં જો
સ્ત્રીને એના સૌભાગ્યથી કે એના પતિથી વધારે ઇશ્વર પણ નથી. તે આ તે। મા રમણી હતી. પશ્ચિમનાવવા લાગ્યા વિનાની હતી. ભારતની સસ્કૃતિને જોટા જગતમાં કર્યાંય નથી. ત્યાગ, ખીજા માટે ધસાઈ જવું. શૂરવીરતા ને એટલી જ કહેણુ ઉદારતા. આ ગુણુ તા ભારત વાસી ના[કમાં સ્હેજ હેાય છે; જેમ માણુસને નાક, કાન, આંખા હોય છે તે સ્હેજે છ,ધાંને હાય છે, એમ આ ગુપ્યુ તે! આર્યાવ્રતમાં, ભારતમાં, ભારત વાસીઓમાં સ્હેજ જ ઉતરી આવે છે. ભૂખ લાગવી તે ખાવુ એ પ્રકૃતિ છે, ભૂખ ન હોય તેા પણુ ખતુ એ વિકૃતિ છે, જ્યારે પોતે ભૂખ્યા રહીને બીજાને આપવુ એ ભારતની સંસ્કૃતિ છે. ખાઈએ સાંભળ્યું એ .. હા આ તા પેતાના પતિ મરવા ઊભા થયા છે પછી પતે આ દુનિયામાં કાર્ય માટે વે? બસડીકમાં આઇએ આગળ પાછળના વિચાર કીને દળવેક રહીને પતિના હાથમાંથી કસૂંબાની ત્રાંળી લઈ તે દૂધ પીએ એમ ઘટઘટ ઘટ એક શ્વાસે પી ગઈ.
44
www.umaragyanbhandar.com
Page #544
--------------------------------------------------------------------------
________________
--૪૫૯
પછી નવું ચોળું કાઢીને પોતાના ઓરડામાં જઈને હેય ત્યારે એ બંટી-ગીત સાંભળવા આપણે ઘડીક કદી ન ઉઠવાના નિશ્ચય સાથે સૂતી
થંભી જવું પડે જેમ કેાઈ સંગીત સાધક પાછલી
રાતે રીયાઝ કરતે હોય, તાનપુરાના સુર સાથે સુર ગીત.
મેળવીને એવી જ રીતે આ ૫ણી ગામડા ની
અભણુ બહેન પણ ગાતી હોય છે. ધ્રાંગધ્રાની ઘંટીના ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ, અવાજ બહુ મીઠો હોય છે. જેણે સાંભળ્યું હોય
તેને ખબર હોય રૂપાની ઘંટડી વાગે એ એનો ઘરચોળાની તાણી એણે સેડ જો,
મીઠા ગણેણાટ થાય. એ ઘટીના સુર સાથે સુર વહુએ વગોવ્યાં મેટાં ખોરડાં રે લોલ.
મેળવીને પછી મીઠું ગળું મે કળ મેલે ને સવાર
થતાં સુધીમાં પંદરેક શેર બજાર બાજ મટીને ને પછી તો સૌને માટે અગ્નિદાહ છે. તે આ વહુને
કુણું માખણ જેવું સુંડલીમ લેટનું રૂપ આપણને માટે પણ થયા છે.
જોવા મળે ને ઘંટી ગીતના પડધા મનમાં પડતાજ
ગીત
સોનલા સરખી રે વહુની ચેહ બળે રે લોલ, રૂપલા વરણી વહુની રાખ છે,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ. બાળી જાળીને જીવડે ઘરે આવી રે લોલ,
આવી રૂડી સરવરીયાની પાળ, હવે માડી ! તારે મંદિરીએ મોકાણ છે,
કે બગલા બે બેઠા રે લેલ. ભવને એશિયાળે હવે હું થયે રે લોલ.
બગલાં ઊડી ગયા રે આકાશ, આપણો સમાજ જે સમજે તો આ લોકગીત
પગલાં એના પડ્યાં રેશે રે લોલ. કેવો ફટકે મારી જાય છે? આવી કેટલીએ બહેને નિર્દોષ વહુઓ અમલ ળી ગઈ હશે ? શા કારણે ?
આ... ... આવી રૂડી સરોવરની પાળ, આપણા સમાજની માં બહેનો ને સાસુ, નણંદે,
કે હંસલા બે બેઠો રે લેવ. એક વાર આ ગંત વાંચી વિચારીને મનન કરશે
આ હંસલા ઉડી જાશે રે આકાશ, તે હું માનું છું કે આબરૂના સવાલના ઓઠા
પણ મોતીડા મેલી જાશે રે લેલ. નીચે આપઘાત કરતી ઘણી બહેનને પ્રભુ અંદગી આપશે સુજ્ઞ વાચક વર્ગ ! જરા ઘડીક આપ પણું આ વિચારને સમજવા પ્રયત્ન કરશો તો મેધાણીના આપણે ત્યાં ત્રણ પ્રકારનાં ચિત્ર ગણવામાં આત્માને સ્વર્ગમાં પણ આનંદ થશે કારણ કે એ આવ્યાં છે. એમાં પહેલો પ્રકાર જોઈએ કે જે ભીન ઉપર લોક સાહિત્યના બાગના માળી હતા.
ચિત્રચિતયું હોય એ ભીંત હજુ ઊભી હોય તે તો પલા
સ્તરનાં ખડપલાં ઊખડી જાય ને ચિત્ર વયું જાય ને બીજા રાત્રીના ચારેક વાગે મરકડે ગામડામાં કોઈ પ્રકારનું ચિત્ર જે ભીંત ઉપર હોય તે ભતે પડે ધ્રાંગધ્રાની ઘંટીએ દળતી હેય ને દળતી દળતી ગાતી ત્યારે જ પેલું ચિવ પડે. એટલે કે ભીંત ને ચિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #545
--------------------------------------------------------------------------
________________
બેય સાથેજ પડે. હવે આપણે ત્રીજા પ્રકારનું ચિત્ર સાધુ ચરિત શુભ સરિસ કપાસુજોઈએ. એનો એ પ્રકાર છે કે જે ભીંત ઉપર
નિરસ વિશદ ગુનમય કદ જાસુ. ચિત્ર હોય તે ભીંત પડી જાય ને ચિત્ર ઉભું રહે. ભીંત પડી જાય છતાં પણ ચિત્ર એમજ રહે એમ આજ વાત આપણા લોકસાહિત્યમાં પણ સરસ આ માણસને એક દિવસ જાવાનું છે. વયાં જાશે રીતે કહી છે. પણ તેનાં કામ કાયમ રહેશે. બગલાં ઉડી જાશે પણ પગલાં પડયાં રહેશે નરસિંહ મહેતા રૂપી ભીંત પડી ગઈ પણ તેણે દોરેલું ચિત્ર કાયમ છે. "વૈષ્ણવ સરવર તરવર સંતજન, ચોથા વરસે મેડ; જન તે તેને રે કહીએ.” મીરાંની ભીંત પડી ગઈ પર ઉપકારને કારણે, ચાર ધરિયા દે. પણું ચિત્ર છે. તુલસીદાસની ભીંત પડી ગઈ પણ ચિત્ર છે. ગહસ્થી ધર્મ શું કહેવાય તે વતું એક વૃક્ષો, સરોવર, સંત પુરૂષો ને વરસાદ આ ચિત્ર જુઓ. શેઠ શગાળશા ને ચંગાવતી, ચેતીઓ ચારેએ પરઉપકારને કારણે જ દેહ ધરેલ છે. એ વયાં ગયાં છે પણ તેમનું ચિત્ર હજું એવું ને એવું જ છે. એક આપણે દુહે છે -
ગીત સહે તડકા પ્રથમ તિ, અવરને છાંયડી દેવા,
(છતાં) ન કરતાં વૃક્ષ બકવાદે, ભીંત્યું ચળશે ભવણું, પણ ચીંતર ચળશે ના;
જીવન ઉપદેશ છે જેના કેને કમજો ! કોણ જે વડે કલ્યાણમલ !
(કાગવાણી ભા. )
આમ જુઓ તે આ આપણું આધ્યાત્મિક બીજાને છાંયે આપવો હોય ત્યારે પિતાને તત્વજ્ઞાન કહેવાય અથવા મોટી ફીલસોફી કહેવાય. તડકે સહેવો જ પડે, લેવો જ પડે ને તેજ બીજાને ગંભીર વાત સહેજપણે કહેવી ને સહેવી ને મનમાં છાંયો આપી શકાય આ વસ્તુ એકલા વૃક્ષને જ માટે આઘાત ન લાગે એવી રીતે કહેવી ને સહેવી એ નથી, આપણા સૌને માટે એ ઉપદેશ છે. ભગતે હેલું કામ નથી. આપણા લોકસાહિત્યમાં આવી બાપુ કવિ કાગ કહે છે કે:સરળ રીતે કહ્યાનું ઘણું જોવા મળે છે. એક વેણ જ માણસને બસ થઈ ગયાને આપણા સાહિત્યમાં પ્રેમી તળાવ તણું હે પાણી ! વણુ કાખલા છે તે એક વેણે વૈરાગ્ય ઉત્પન્ન થતાં
તમે સાથે મળી સંપી રહેજો જ સર૫ કાંચળી ઉતરે એમ બધું છોડીને અલખ
આથડજે હસતાં હસતાં (પણ) ધણીની આરાધનાને ઊજળે રાહ ઉજવાળતા અનેક
પાળ તણું રક્ષણ કરો. દાખલા આપણું સાહિત્યે આપ્યા છે. રામાયણમાં : એક પાઈ છે, મહાત્મા તુલસીદાસજીની એ ખૂબી હે તળાવનાં નીર ! તમે પાળના બંધનમાં છે કે ચોપાઈના ચોથા ભાગમાં કથા વર્ણન ને ચેથા હસતાં હસતાં રહેજે. ને પવનને હિલે ચડે તે ભાગમાં માણસની જીવન જીવવાની કળાનું વર્ણન પણ હસતાં હસતાં પાળ સાથે અથડો. ને ખરે એવી એપાઈ જોઈએ –
કાર્ય તેનું તેને બતાવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #546
--------------------------------------------------------------------------
________________
ગીત
નહેર તણી હદમાં રહીને કરજો,
વિધવિધ રૂપે વિચરજો,
કહ્યુ મૂળ વેષે જીવ જીવન મની,
''
ભૂખ્યાં પેટ સદા ભરજો.
ભૂખ્યા પેટ સદા ભરજો ” આપણા એક દુહા છેઃ—
।
કરમાં પેરે કડાં, પણ પર પર કર કરે નજી; ઈ માણસ નંઈ પણ મ, સાળુ`
સારઠીયા મો.
લેક કવિ કહે છે કે એવા માણુસને હરતુ ફરતુમડુંજ જાણુવું. કારણ કે બધી અધરી વસ્તુ છે. પૂજ્ય પિંગળશી વેણ જોઇએ.
બજારે
આ
બાપુનાં
વિત વાપરવાનુ તે રણ ચડવાનુ
એ નામાનાં ક્રામ નથી, ખાવાનુ ખવરાવાનું, રણુમાં લાવાનું ધવરાવાનું એ એ નામર્દોનુ કામ નથી.
કવિશ્રી ત્રાપજકર ગાહિલવાડની અસ્મીતામાં કહે છે કે:
ગીત
સુકા ા પાડેાશીના માળને માટે ૨, મુઠી ચણુ નાખતા જાજે રે, તુને મળ્યુ હોય તે આપતા જાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગીત અરે આ તે મંત્ર જેવું ગીત છે. તે આગળ જોઈએ:
તખાના છાંયડા થાજે, ગરીમાને
૪૨૨
માળવા થાજે રે;
જેને આથમ્યા સૂરજ એની ડેલીએ જઈ,
ગીત
શાનાં
સાંભળાવતા જાજે રે.
જ્યાં પહેલાં સૂરજ તપતા અને હવે આથમી ગયા છે એવાઞની ડેલીંગ જઈને ઉષાનાં ગીત સભળાવજે કારણ કે એજ ખરા દુઃખી છે. ગીત આગળ ચાલતુ જાય છે. ગીતના પ્રવાહમાં આપણે પણ તણાતા જઈએ છીએ.
એમાં વમળે જઈ ચડેલું નાવ ક્રાઈનું,
ધીરેથી હસરત જશે રે
તુ તે મળ્યું હોય તે,
આપતા જાજે ૧...
મંદિર હોય એવડા ગર્ભ ભાગ ન હેાય તે ગભ ભાગ હાય એવડા ઘુમ્મટ ન ડેય ને એ પ્રમાણમાં ખારી બારણા પણ નાના હોય. મકાન જેવર્ડ બારાત ખારા ન ઢાય તે ખારી ખારા ડાય એવડી સાંકળ નકુચા ન હોય મૈં સાંકળ નકુચા હોય એવડુ તાળુ ન હોય. ૧૫ ફુટ પહાળું તે ૧૨ કુટ ઉંચુ તાળું એ કયાંય નથી, એમ નકુચા ને સાંકળ જેવડું તાળું ન હોય તે તાળા જેવડી કુચી ન હાય. સેખાઇ સવારના પ્લેટના મકાનને સાચવનાર ચાવી તા દાઢ એ ઈંચની જ હોય છે. એમજ કું છે શ્રી ત્રાપજકરના ગીતમાં મદિરની ખરી રોભા તે દિર ઉપરના સાનાના કળશની છે ને કળથ એક ડાય. હવે આવે છે કળસ જેવી ગીતની કડી
www.umaragyanbhandar.com
Page #547
--------------------------------------------------------------------------
________________
1. ગીત
જ છે. છતાં આપણા ગામડાના ખેડુતને જોઈએ તેટલું સન્માન હજ ધરના રાજ્યમાં પણ નથી. હવે મૂળ વાત ઉપર આવીએ.
મહેલાતા કે મહેલ ને થાજે રે.
હીરા કેરે હાર ને થાજે.
ત્યારે થાવું શું?
ક્યાંથી થાય વાડી? ગુરૂછ ! મારી, કયાંથી ૧ કે... રેઢા કોઈ ખેતરે તારા
થાય વાડી? હાડનાં ખાતર દઈ થડા કણ, મેળાં છે મંડાણ એમાં કયાંથી થાય વાડી? વાવતે જાજે રે,
એક આપણે દુહો છે કે બધું જ મેળું ચાલે તુને મળ્યું હોય તે આપ જાજે રે. પણ જેની ઉપર આધાર છે એજ મડાણ મેળું હેય તે
બધું જ કુવામાં ગવું સમજવું. તારા હાડના ખાતર દેજે ને એ ૫ણું જાહેરાત વિનાના ફાળામાં. પણ આતે આપે સવા રૂપીયો ને એ સવા રૂપીયા પાછળ ૫૦૦ ગ્રામ લઈ બાળ ને આખા ગામમાં કહેતે કરે કે મેં ફાળામાં સવા
વરત કેસ ને વીરડ, જાડી ગડી જોઈ; Rપીએ આપ્યો છે. કવિએ કે સુંદર ભાવ (પણ) જેના મંડાણ મેળાં હેય, મૂકયે છે? “તારા હાડનાં ખતર દઈ થડે કહ્યું
કદી ન ટકે, કાગડા ! વાવતો જાજે. તારું ખાતર કર તે બીજા ઘણુ છોડવા ઊગશે. કારણ કે ખાતરમાં ઉત્પાદક શક્તિ
(રામ કાગડા) છે. પણ કવિ કહેતા નથી કે “લેલેન્ડનું કારબેટર થાજે રે' પણ એમ નથી. આખી ઉત્પાદક શક્તિની
ભજન આરાધના છે. કેવાં વેણુ છે? આધ્યાત્મિક્તા હવે આવે છે તે એના રૂપ પણ ધધા અનુસારનાંજ.
કવાનું તળીયું કાચું ને પણ જાય છે પાછું હોય છે. જગતના તાતનું બિરુદ પામેલ ગામડાને ઘેરીમાં ઢંગ મળે નંઇ, ને કાઢી નથી કરી... ખેડુ બપોરે કેસ હકિતે હાય હાંકતે હાંકતે પિતાની
ગુરૂજી કયાંથી થાય વાડી ! મેલાત ઉપર નજર કરે ને હૈયુ પુલક્તિ થતુ હોય ત્યારે પણ એનું ધ્યાન તે અલખ ધણીની આરાધ- જયાં હૈયામાં બરાબર ઉભરે આવે ત્યાં માયા નામાં વળગ્યું હોય શહેર કરતાં ગામડાંને કદરતની એના ઘોડા ખેલવા માડે ને હૈયાનું પાણી મડે એ સારી નરસી બાજનો અનભવ વધારે થાય છે, કારણ થાવા ને કાયમ ભરાયેલું પાણી પણ મડે ઓછું કે તે પ્રકૃતિની વધારે નજીક છે. લાકડાના હળની થાવા ને કવામાં પાછું જાય છે જેની ઉપર આ દેઢ ઈચની કેશ ઉપર આખા જગતની ધામધુમ છે, બધે આધાર છે એ મનડાના બળદ ઘડીક ઉગમણાં મીલનાં ભૂંગળ ને મેટરૂં ને માનવ જી ખેડ ઉપરને ઘડીક આથમણું હાલે ને ધારીયામાંથી કાઢી નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #548
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી રતનવાવ જુથ વિવિધ કાર્યકારી સહ. મંડળી લી. મું. રતનવાવ
ગારીયાધાર તાલુકો
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ :- ૧૩-૧૧-૫૧
સેંધણી નંબર :- ૭૦૩ શેર ભંડળ :- ૧,૧૦,૨૦૦-૦૦
સભ્ય સંખ્યા - ૪૭૦ અનામત ફંડ - ૧૨૫૦૦-૦૦
ખેડૂત :- ૩૩૫ અન્ય ફંડ :- ૪૫૦૦-૦૦
બીન ખેડૂત :- ૧૩૫ અન્ય નેધ - મંડળી રસાયણીક ખાતરે, ગ્રાહક પ્રવૃત્તિ જંતુ નાશક દવાઓ,
બીયારણ, ધીરાણ, વેચાણના સંકલનનું કામ કરે છે. . ધરમશી જીવરાજ પટેલ
નારણભાઇ જેરાજભાઈ પટેલ મત્રી
પ્રમુખ ગામ – રતનવાવ, પાંચટોબરા, સુરનિવાસ, માંગુકા, આણંદપર, પીપળવા, નાના ચેરડીયા.
વ્યવસ્થાપક કમિટિ. (૧) શ્રી નારણભાઈ જેરાજભાઈ પટેલ પ્રમુખ રતનવાવ (૨) , જેરામભાઈ પ્રેમજીભાઈ , સભ્ય સુરનિવાસ (૩) , રામજીભાઈ જસમતભાઈ ,, ,, માંગુકા
શંભુભાઈ ઠાકરશીભાઈ , પાંચટોબરા , છગનભાઈ મેઘજીભાઈ , , , મહીપતરાય નારણજી દવે ,
, પરશોતમભાઈ લખમણભાઈ પટેલ ,, (૮) , દેવરાજભાઈ હીરાભાઈ , , (૯) , પરશોતમભાઈ ધરમશીભાઈ , , ,
રતનવાવ
ધીરાણું:-૨,૫૦, ૦ ૦ ૦–ઉપર.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #549
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી ધજડી ખેતિ વિષયક વિ. કાર્યકારી સ. મ. અન લી. સાવરકુંડલા તાલુકો
ભાવનગર જિલ્લો
સ્થાપના તારીખ :- ૩૧-૧-૧૯૫૫
સેંધણી નંબર :- ૧૧૩૭ શેર ભંડળ :- ૩૩૬૮૦-૦૦
સભ્ય સંખ્યા :- ૧૦૦ અનામત ફંડ :- ૧૧૧-૦૦
ખેડૂત - ૧૦૦ અન્ય નોંધ :બેન્ક લોન - રુ. મુ. પ૫૭૦૦-૦૦ સભાસદ ધીરાણ - ૯. મુ. ૭૨૩૦૦-૦૦ નફે ૩૦-૬-૬૬ ૧૦૧૬૬-૦૮ મંડળી દ્વારા સભ્યને ખાતર તથા બીયારણની જરૂરીયાત પૂરી પાડવામાં આવે છે. પ્રાણશંકર ગૌરીશંકર જોશી
ભીમભાઈ જીવાભાઈ મંત્રી
પ્રમુખ ધજડી ખેતિવિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી અન લી.
શુભેચ્છા પાઠવે છે. શ્રી વિજયા નગર ખેતિ વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી અન લી. મુ. વિજયાનગર
સાવરકુંડલા તાલુકા
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ :- ૧૮-૧૧-૧૯૫૪
ધણી નંબર - ૧૦૩ર શેર ભંડળ - ૨૨૮૭૦ -૦૦
સભ્ય સંખ્યા :- ૩૮ અનામત ફંડ -
૮૩૪-૦૦
બેન્ક લેન રૂ. ૩૫,૦૦૦ સભા. ધીરાણુ ટુ મુ. રૂા. ૪૪,૬૦૦
નફે ૩૦-૬-૬૬ રૂા. ૧૩,૯૧૫ અન્ય નોંધ :
મંડળી દ્વારા સને ખાતર તથા સરકાર માન્ય વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. પ્રાણશંકર ગૌરીશંકર જોશી
જીવરાજ રણછોડ
_પ્રમુખ વિજયાનગર ખેતિ વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી અન, લી.
મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #550
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે. શ્રી કાત્રોડી ખેતી વિ. વિ. કાર્યકારી સહકારી મંડળી અન લી. મુ. કાત્રોડી
સાવરકુંડલા તાલુકે
ભાવનગર જિલ્લો શેર ભંડળ :- રૂ. ૧૭૭૨–૦૦
સભ્ય સંખ્યા :- ૧૦૦ અનામત ફંડ :- રૂ. ૨૦૦૦-૦૦
ખેડૂત - ૧૧૫ બીનખેડૂત ઃ - ૫
ગીરજાશંકર લમીશંકર ત્રિવેદી
મંત્રી
પટેલ દેવરાજ ભવાન
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે શ્રી ઇશ્વરીયા સેવા સહકારી મંડળી
મુ. ઈશ્વરીયા, શિહોર તાલુકો
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ :- ૨૩-૨-૨૬
નોંધણી નંબર - ૪૩ શેર ભડળ :- ૩૭૮૦૦-૦૦
સભ્ય સંખ્યા :- ૧૨૦ અનામત ફંડ :- ૨૬૦૧૩-૦૯
ખેડૂત – ૧૦૫ અન્ય ફડ – ૫ooo-oo
બીન ખેડૂત - ૧૫ અન્ય નોંધ :
ખાતર, બીયારણ અને જીવન જરૂરીયાતેનું વેચાણ કરે છે. મંડળીને પિતાની માલીકીનું મકાન છે. તેમજ રેશનનું કામ કરે છે. કાળીદાસ ત્રીભોવનદાસ દેવમોરારી
ભીખાભાઈ હીરાભાઇ મંત્રી
પ્રમુખ વ્યવસ્થાપક કમિટી ૧ હરજીભાઈ કરશનભાઈ
૪ લખમણભાઈ જસમતભાઈ ૨ ખેડાભાઈ માવજીભાઈ
૫ શામજીભાઈ રામજીભાઈ ૩ મેઘજીભાઈ હામાભાઈ
૬ નથુભાઈ રૂપશંગભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #551
--------------------------------------------------------------------------
________________
With Best Compliments from :
11
M/s. STANDARD CHEMICALS
Nari Road,
BHAVNAGAR.
With Best Compliments from:
T. C. BROTHERS
Gram 'TICIBROS'
M
: 3798
Barnch MAHUVA.
INDIAN OIL CORPORATION LTD. BLUNDELL EOMITE PAINTS LTD.
DEALERS: PIPES, MACHINERY, PAINTS & IRON Associated with VERAVAL, RAJKOT, BOMBAY.
Dana Pith: BHAVNAGAR. AGENTS
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Phone: 4338
: 4257
www.umaragyanbhandar.com
Page #552
--------------------------------------------------------------------------
________________
કાઢી તેથી પાણી આફર લેતું હાલે છે.
ન
ગીત
લોકસાહિત્ય મનોરંજન કે તમાશા જેવું, સતું બાર બાર વરસ દીકરા રાજવટું કરો જે, નથી, પણ એમાંથી તે આપણી સંસ્કૃતિને તેરમે વર્ષે લેજે ભેખ રે ભરથરી. સંસ્કારની સૌરભ મહેકે છે. ગેડ-બંગાળને રાજ ગોપીચંદ કેમ ભૂલે ભૂલાય? મહારાજ ભdહરિએ પણ એ ગેપીચંદ મેનાવતીને જ ધાવ્યો હતો એના ભાણેજ માના એક આંસુએ ચેતવી એટલે સામો સરસ જવાબ આપ્યો- ' ' મેલે ને જગતના સુખને સાપ કાંચળી તજે એમ એણે તજવાં. બા થઈ બહેનને ગામ ગયે.
1. ગીત મા-કેથળી બહેને બાવાને જેવાને અફાટ રૂદન કર્યું, એ વાત સાંભળીને રાંક માણશ રીસને-ધને ગળે બાર બાર વરસ માડી કણીએ ન દીઠાં જે, એમ કડવો ઘૂંટડો ઉતારીને ગોપીચંદે પિતાને સાચે • અમે આજ રે લેશું ભગવો ભેખ રે ભરથરી. ત્યાગ બતાવ્યો,
ઠીક દીકરા ભલે પણ તું બહેનને દેશ કોઈ લોકગીત
દીન જાજે. બહેન આ આઘાત સહન નહી કરી
શકે. પણ ગોપીચંદ ત્યાં જાય છે. બહેન કહે છે. સેનિલા વાટકડાને રૂપલા કાંગસડી,
આ સ્વરે છાતી ફાટ રૂદન કરતી કહે છે, કે વીર ! બાલુડે રાજ (ગોપીચંદ) તે આ શું કર્યું ? એવડું તને શું માઠું લાગ્યું ?
બેઠે નાવારે, ભરથરી, હાલ તારાં રાજપાટ પાછા અપાવું. હાલ વીર ! હાલ. હાથ પગ એળે એના ઘરની અસતુરી,
ગીત વાંહાને મોર એળે એની માડી રે,
-ભરથરી
રાજ રે ન જોઈએ બેનીપાટ નવ જોઇએ જે.
મારે કરમે લખે છે ભગવે ભેખ ભરથરી. મા તમે શા કારણે ર છે? કે બેટા કંઈ નહી. ના મા ના તમે સાચી વાત કરો. ત્યારે
ને આવા માણસજ જગતનું ક૯યાણું કરી જાય છે કે જેને વેણની-વચનની કિંમત હોય છે. ધમ ઉનાળે છે. હરણનાં માથાં ફાટી જાય એવા
બાકર અમન વરસાવતા તાપ પડે છે. મુઠ્ઠી ભરી બાવી રે કાયા તારા બાપની હતી જે
જુવાર નાખી હોય ધરતી પર, તે ધડ ધડ ધડ ધાણી ઈ રે કાયાનાં મરતક કાવ્યરે ભરથરી, ફુટી જાય. આવા ઉનાળાના દિવસે આકરા લાગે
છે. માથુસને ભાલ કાંઠાને અથવા કોઈ બીજા ગામમાં બસ લાગી ગઈ. માં હું કાશીએ જાઉં, કરવત પાણી માટે પશુ પંખી માનવ પ્રાણી તલખતાં હોય. મેલા, તમે કર્યો તે કર મા કહે છે કે દીકરા -- ગામેતી. પિતાના વાત્સલ્ય પ્રેમનું ખૂન કરે છે ને
ગીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #553
--------------------------------------------------------------------------
________________
જાણતલ જોષી એમ કરીએ
દીકરે ને વહુ પધરા , એમાં તે શું છે મારા સમરથ દાદા! '
પારકી જણીને પૂછી આ રે.
એટલે પછી વહુને પૂછવાનું બાકી લાગતાં
જોષીને બેલાવીને પૂછે છે કયા પ્રકારે તળાવમાં પાણી થાય? આ તે ગળાવ્યું ને મહેનત માથે પડશે. ત્યારે જોષી, જોષ' જોઈને કહે છે, “બત્રીશ લક્ષણા પુષને સજોડે બલિદાન આપે તે અવશ્ય પાણી થાય ને પછી પોતાના દીકરાને બોલાવીને વાત કરે છે. એવા બાપ દીકરે પોતાના બાપને પગલે ચાલી પિતાના દાંપત્ય જીવનના બાગને પિતે ઉજેડે છે. ફકત સમાજના સુખ ખાતર બીજા માટે ઘસાઈ 1 જવાની આ ઉત્તમ તકની હાકલને ઝીલીને અમર થઈ જાય છે. આ છે આપણી સંસ્કૃતિ જળ દેવતાને પિતાનું બલિદાન આMને ર લાખ-૫શુ, પંખી ને માનની તૃષા એ છીપાવે છે. આ ગીત ખાજ. આ સ્વરે સ્વ. હેમુ ગઢવીએ રેડીએ રે કેડે કરાયું છે. કયારેક સાંભળીએ તે આપણી પણું. અને ભીની થયા વિના નહીં રહે.
બેટને ધવરાવતાં વહ રે વાલી ! "
વહુ સાસુજી બોલાવે રે જી રે, આવ્યા વહુ એટલે સાસુએ કહ્યું કે- '
વહુ ને દીકરો પધરાવો છે.
- કયા ગીત
બાર બાર વર્ષે નવાણ ગળાવ્યાં,
નવાણે નીર નો ભાયા છે તેડાવો જાગૃતલ જેવીને,
ને જોષીડ જોષ જોવરાવે છે.
એ પણ ક્ષત્રિય કામની જ હતી ને પોતાને ભાગે બીજાને સુખ આપે એવી હતી. પછી તે એ વહુ ને દીકરી બંને જળદેવનું બલિદાન થવા તૈયાર થાય છે તે તળાવનાં પગથીયાં ઉતરે છે. વહુએ મડી ને દીકરે સાથે બાંધ્યાં છે.
મત
પણ ત્યાં તે જેવી બેજાણતલ જેવડો વીવે એમ કી
બે કે વહુ ને દીક પધરાવે.
પહેલા પગથીયે જઈ પગ દીધો ( પાતાળે પાણું ઝબકીય રે જી.
ને તુરત જ પોતાના પુત્રને બોલાવવા ગામેતી માણસ એકલે છે ને દીકરાને બોલાવે છે,
પછી તે બીજે ત્રીજે પગથીયે એમ પાણી વધવા મંડયું ને છેવટ...
ગીત
બેડલાં ખેલતા અભેસંગ પાતળા !
દાદાજી બોલાવે રે, શું મારા યમથ હા
શા માટે એવાવ્યા છે. '
પંચમે પગથીયે જઈ પમ દી ત્યાં
પરવશ પડ યા પ્રાણજી, એ હોયને, મ!
ગામાં શ્રી કોણ પીશેચ્છ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #554
--------------------------------------------------------------------------
________________
પીશે એલા પશુ ને પીશે એલ્લાં ૫ખીડાં, એકજ ઈશ્વર, ને બધાં એ સંતાન. મંદિરના
( પીશે વળુંભાનાં લેકે જી રે, પ્રાંગણમાં કે ગામના ચોરે કે ખેતરના મેડા ઉપર ભરી છે ચુદડી ને ભર્યા છે મળી
બેસી ભજન લલકારે કે રામ’વછના પાટ બેસાડાય, ' તરી છે અભેસંગની લાશું રે જી. કરતાલ ને રામસાગરના મીઠા રણુમરથી વાતાવરણ
ઉભરાવા માંડે, અલખ ધણીની મસ્તીથી આરાધના આ બધું આપણું લોકસાહિત્ય છે. આમાંથી થાય, ઊંડા ઉતરીને અ ભની ખેજ થાય દેહજે માણસ સમજે કે શું ખોટું ને શું સાચું, તે કે ડીપ ની જગતી પે ત જમાવી માનવ આતમની. સંત સોરઠની ભેમકા તે સંતની ભોમકા છે એને જ કરવા વૈરાગ્યની વાટ પકડી તેના આકરા ખેળે અનેક સ તે રમ્યા, ઉછર્થી ને પિતાના પ્રેમની તપતવાળા કેડની ૨હ અજવાળ અજવાળ ઝાકથી અનેકને તાર્યા ને પોતે પણ તર્યા. મા આરાધના કરે. અલખના નામની એલી મંડાય. સરસ્વતીએ છૂત અછૂત જેવા વાડા નથી રાખ્યા. ભકિતરસને ભાદરો ગડિ બને. એમણે તે ગમે તેવી છા, અગ્રે વાસ કર્યો છે. સોરાષ્ટ્રના અનેક નામી અનામી સંતોએ ભકિત- એવા એક નહીં અનેક કવિઓ આપણી ધરતીનાં સભર ભજનો લખ્યાં છે. નરસિંહ મહેતા, દાસ પાણી પીને નિપજ્યા છે. માલે ને રૂપાં, જેસલજીવણ, ભીમ ચારણ, પરબડીના સંત દેવીદાસજી, તરલ, લાખ-લેયણ વગેરે, તે કયાંક પ્રેમલક્ષણ મીઠે ભગત, તેરલ દે, લાખો લોયણ આવા તે ભકિતનાં પથી ન સિંહ, મીરાંને વળી દાસી જીવણ અનેક સંતે સૌરાષ્ટ્રની ભેમકાએ આપ્યા છે. મીરાં એ તે પુરૂષમાંથી, નરમાંથી નાર થયા ને પોતાના પણ દેડીને છેવટે તે સૌરાષ્ટ્રની ભૂમિમાં જ સમાણું. પતિને, ખાવિંદને રીઝાવવા શબ્દના ફુલડા વેરીને આવા મીઠા મમત્વવાળી સૌરાષ્ટ્રની ભૂમિ તે સતી, રીજાથા જે કલની સુવાસ હજી મહેકી રહી છે. તે ઘર ને સંતની જનેતા છે. રાત્રે ભજનિક ભેળા એમાંથી આપણને પ્રેર ગુ મળે છે. આવા અનેક થાય, રામસાગર ને મછરાની સંગત થાય. તબલચી સંત કવિઓને ને કવિતાનો આ આપણે અણુમૂલે હોય તે તબલા પર થપાટ મારે ને વાતાવરણને વારસે છે, તે શી થે ડીક ઝાંખી કરાવવા પ્રયત્ન કર્યો ભરી દયે. અલખની આધિના થાય ત્યારે ભગવાનને છે. મારી અનેક ત્રુટીને ક્ષમ્ય ગણી આપ વાંચશે ખેળે સૌ સરખા. કોઈ મોટો નહીં, કઈ નાને નહીં. એવી નમ્ર પ્રાર્થના છે.
ન
,
– શુભેચ્છાઓ પાઠવે છે - હાજી નુરમહંમદ ભાણજીભાઈ
(વાવનગરવાળા) ગેળ બજાર, મહુવા બંદર (સૌરાષ્ટ્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #555
--------------------------------------------------------------------------
________________
,
,
એકીસ-ફોન નં. : ૩૧૯૩૮૯
ફેકટરી-ફેન નં. :૩૭૮૨૯૬
- ધીરજલાલ એન્ડ કાં. --
દરેક જાતના મીનરલ્સ, કેમીકલ્સ, સીમેન્ટ,
વાઈટીંગ, માટીના વેપારી અને ગ્રાઈનર્સ.
-: ફેકટરી :સીતાફલ વાડી, મગામ-૧૦.
- એફીસ - ૩જી કાવેલ ક્રોસ લેન, દાદીશેઠ અગીઆરી લેન, કાલબાદેવી, મુંબઈ ૨.
હાર્દિક શુભેચ્છા સાથે
શ્રી દેવીદાસ દ્વારકાદાસ એન્ડ કા.
સ્ટેશન રોડ - ઉના
(જિ. જુનાગઢ)
( સૌરાષ્ટ્ર )
ઓઈલ મીલ–છનીંગ ફેકટરી
ટેલીફોન નં. : ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #556
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રનું લોકભરત
સૌરાષ્ટ્ર તડકે ખ્યા પીળચટા ને કાળી
ભૂખરી ભાં વાળે ભારે રૂડા પ્રાંત છે, પણ તેનાથીય ડેરા તેા એના માનવી છે. જોમનભરી નારીયુ' ને મરલડા માટીને જોતાં જ આપણું હૈયું ઠરે, ને માત્મા કળે. આ “ઈ” માનવી ભાળુકા અને લાકપ્રિય તા ભલી ભાત્યના, તેના સસ્કાર શાખેષ પેઢી ઉતાર ચાલ્યા આવે છે. સૌરાષ્ટ્રમાં મોટે ભાગે વસ્તીમાં ખેડૂત, કાંટીયાવરણુ, ઉડિયા અને ઉજળિયાત વણુ, માવા ઉપલક રીતે ભાગ પાડી શકાય, બાકી જ્ઞાતી અને પેટા જ્ઞાતિની રીતે તે અઢાર વરણુ ને કઈ કેટલીય નાતા જાતા થાય છે.
—ખાડીદ્દાસ પરમાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વણુ ની સ્ત્રીઓ પણુ ભરેલા કાપ બહુ શખથી પહેરતી, પણ હવે તેમણે તે છેાડી દીધું.
સૌરાષ્ટ્રમાં માટે ભાગે ખેતી કરતી કામેામાં તે ભરતકામ એ પરંપરાગત ચાલ્યે આવતે અનેાખે રિવાજ છે અને તેથી જ દીકરી પાંચ છ વરસની થાય ત્યારથીજ તેની મા દીકરીના આણુા માટે બાબરા ભરી ભરી તૈયાર કરવા માંડે. જે સ્ત્રીને ઝાઝી દીકરીઓ હોય તેની માને એ દીકરીયુ માટે ખૂબ જ ભરત ભરવું પડે છે. નવરાશના વખતમાંય તે હાથ કહીને ખેસી શકતી નથી. તેથી આ ખેડૂતની દીકરીયુમાં અક્ષરજ્ઞાન બહુ ઓછીને મળે છે. તેમાં ભણતર કરતાં ભરત ચીતર તેને સુ'દર રીતે શીખવવામાં આવે છે. ગામડા ગામમાં નાનપણથી
દીકરી ૭ કે ૮ વર્ષની થાય ત્યાથી જ તેને ઘરકામ, ભરતકામ અને ખેતીવાડીના કામમાં લગાડી પલાટવા માડે છે. માબેન, સૈયર કે ભાભી જ તેને ગૃહ વિજ્ઞાનના પાઠા ભણાવે છે અને ત્યાર પછી તેા તે કઈ કેટલુંય આપ સૂઝે ધીમે ધીમે શીખી જાય છે. સેટી થતાં આપે કામમાં તે પાવરધી બની જાય છે.
આપ
સુંદર મજાનું ભરત એ સૌરાષ્ટ્રની લેાકનારીને મધિરા શણુગાર છે. સૌરાષ્ટ્રના લગભગ દરેક ગામડામાં મોટા ભાગે ઝુબી, વસવાયા અને ખેતી કરતા કારડીયા રજપુત, ખરક, પલેવાળ બ્રાહ્મણુ, સથવારા, ઢાળા વગેરેની સ્ત્રીએ તા ભરત ભરેલા બાબરા કાપડાં પહેરેજ છે. તેઓમાં આ કપડાં પહેરવા તે તે રૂઢિને! રિવાજ જ થઈ પડયા છે. તેથી તેમજ ખેડૂત સ્ત્રીઓને તે એ મનગમતા પોશાક હાવાથી તેમાં મેાટા ભાગની સ્ત્રીએ આ ઢાંશે હેાંશે ભીને પહેરે છે. અને આજથી ૪૦ થી ૪૫ વરસ પહેલાં
આ બધીય જાતામાં દીકરીના વેવિશાળ તે તે તા વાણીયા, બ્રાહ્મણુ, લાહાણા વગેરે ઉજળિયાત નાની હોય ત્યારથી થઈ જાય છે અને લગ્ન પશુ તે
www.umaragyanbhandar.com
Page #557
--------------------------------------------------------------------------
________________
૪૬૮
-
લગભગ ૧૪-૧૫ વરસની થાય ત્યાં જ થઈ નથ ઘાઘરા આપે છે ૨૫ થી ૪૫ સુધી કપડાં આપે છે છે. આ લગ્ન એ તે માત્ર વરકન્યાનું વિવિગત તેમાં ૫ થી ૭ કાપડાં ભરત ભરેલા હોય છે. પણ જોડાણ છે. તેઓ પતિ-પત્ની તરીકે સાથે રહીને આ તો દીકરીના પિતાના કપડાં થયા. તેના ધર જીવન ગાળતા નથી. લગ્નની રાત્રે કે બીજે દિવસે શણગારનું ભરત, પશુ શણગારનું ભરત ને તે કન્યાને તેડી પીયર જાય છે. અને લગ્ન પછી ત્રણ કે જુદુ. લગ્ન થાય પછી તરત જ તેઓ આ બધુ પાંચ વરસે પિતાનું બધુંય ભરતકામ પૂરું ભરત ભરવાનું શરૂ કરી દે છે. ગેહીલવાડ, અમરેલી થઈ જાય ત્યારે એના મા-બાપ તેને આણું કરીને વગેરે બાજુ ખેડૂત વરણુમાં આ ભરત ખાસ કરીને સાસરે મોકલે છે. આમ આણ પછી જ તેને ધોળા કપડા ઉપર ભરતું હોઈ તેને ધોળું ભરત રીતસરનો સંસાર મંડાય છે. દીકરીના આણામાં કહે છે આ બાજુના કણબી, કારડિયા રાજપુત મા બાપને ઘણું બધું આપવું પડે છે. તેમાં મુખ્યત્વે ખરક પલેપાળ, સથવારા, કેળી વગેરેમાં આ ભરત ભરત ભરેલી ચીજો જ વધારે હોય છે તેથી ધોળા ઉપર જ વિશેષતઃ ભરાય છે. ધોળા ભરતના દીકરીના લગ્ન થઈ જાય કે પછી સગવડ પ્રમાણે નમના આવી છે. બે ચાકળ, એક બારસાખ તેના આણાની તૈયારીઓ થવા લાગે છે ત્યાર પછી તેરણ, બે ચીતરિયા, બે ટયરિયા, કે પાન કેથળિયા, દીકરી પોતે જ સરયા સર ભરવા લાગે છે અને ૧૮ હાથ લાંબી કાંધી કે પછીતપાટી, બે તકીયા, આખે વખત ભરભર કરે ત્યારે માંડ માંડ ત્રણથી બે ટોડલીયા ને ધાણી. હાલારમાં ગણેશ સ્થાપન પાંચ વરસે બધુય ભરત પુરૂં થાય છે. બાકીનું તે ખાસ ભરાય છે. જ્યારે કાડીઓમાં સૂરજસ્થાન પણ થોડું તેની માતાનું જુનું હોય તે એમ કરીને આણું ભરાય છે. આ બધુંય ભરત કામ હીર કાચ અને તૈયાર કરે છે. એક દીકરીને ૧૪ થી ૧૫ વર્ષ થેડું સુતર, એ રાતે ભરે છે. તેની ભરવાની રીત ભરત ચીતરને કરીયાવર માં તૈયાર થાય છે એમાં સારી છે. દોરી સાંકળી પાડીને ભરે છે અને કાચ ખર્ચ પણ કાંઈ ઓછો થતો નથી. તેઓ ચાર હાથ બટન ટકે એ રો ભરે છે. આ ધળ ભરત, લંબાઈના ચણીયા ભરે છે. તેના હીર કાચ ને દોરા સૌરાષ્ટ્રના ગામડામાં ખાસ લગ્ન પ્રસંગે જ અથવા વગેરેને ખર્ચ લગભગ ૧૫ થી ૨૫ રૂપિયા થાય છે કેઈ સારા કામ વખતે ધર પર બાંધે છે. માટીનું વળી મહેનત તે નોખી. તેથી આખે કરિયાવર તૈયાર ગારલીયું ઘર આ ભરત ચીતરેથી બહુજ ઉજમાળુ ન થાય ત્યાં સુધી મા બાપ દીકરાને સાસરે મોકલતા દીસે છે. નથી. ઉજળિયાત વણુ માં તે બજારમાંથી ખરીદી કરીને, કપડાં સીવડાવા ને બે ત્રણ મહિને આણું પશઓના શણગારમાં ધારી એ મુખ્ય છે અને તૈયાર થઈ જાય છે. જ્યારે ગ્રામ કન્યાના આપ્યા પછી આવે છે ધરની માણકી કે તેજી ઘડી, ધારીના પાછળ વરસની મહેનત પડે છે. પણ એ જ તો શણગારમાં બને બળદની ઝૂલ, માટિયા, એને સાચે સંસ્કાર વારસે છે ને? ખતથી ભરેલા શીગરેટિયા ) ખભાળ, અને જે દીકરીના માબાપ ધાધરા તે કેવી હશે પહેરે છે ને તેમાં તે શેભે છે પામતા પહેાંચતા હોય તે ઘરની ઘેાડીની કૂલ અને જ કેવી રૂપાળી ?
માથેરેટિયું આપે છે. રબારી કામમાં ભરતકામ
જવલ્લે જ હોય છે. ક્યાં કોઈ કે ઈ માબાપ સામાન્ય રીતે દીકરીને મા બાપ કરિયાવરમાં દીકરીને આણામાં સંઢણુની ભરેલી ગુલ આપે છે. ૧૧ થી રર સુધી પિતાની પહાંચ પ્રમાણે ભરેલા પશુઓના શણગાર પણ માત્ર ઘરમાં લગ્ન હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #558
--------------------------------------------------------------------------
________________
ત્યારે જ પશુઓને પહેરાવે છે. શણગાર સજાવેલા ખેડુત સ્ત્રીને ઝીણું લગડાં નકામાજ છે અને તેને પશુ બહુ રૂડા દેખાય છે.
શોભતાય નથી પણ હવે તો ખેડૂત અને લોકવરણમાં
ધીમે ધીમે જાડા લુગડાં પહેરને રીવાજ અદશ્ય આ સિવાય ઘર વપરાશની નાની ચીજો પણ
ન થતું જાય છે. આવતાં ૨૫ થી ૩૦ વર્ષોમાં ભરેલા ભરત ભરેલી હોય છે, જેવી કે થેલી કોથળી, લુગડાં જાડા લુગડા પહેરવાનો રિવાજ ચાલે જશે માલડી, બગ, ખલેચી, ઈઢણી, વીંઝણ, ચોપાટ તેમ લાગે છે. અવનવા રંગીન ઝીણા કપડાના મેહમાં વગેરે. જેમાંના ઘણ તે રોજના ઘર વપરાશના
અને ધરશણગારનું ભરત ભરેલા ઘાઘરા વગેરે ગામઠી કામમાં આવે છે.
છે તેમ ગણીને ગામડાની સ્ત્રીઓ આ ભરત પાણીના મૂલે વેચવા માંડી છે. જે અત્યારે શહેરમાં ઠેર ઠેર
વેચાય છે. ખાસ કરીને કાઠી કામમાં વર શણગારનું ભરત મેટે ભાગે ગૂઢા નીલા રંગના કાપડ ઉપર ભરેલું
સૌરાષ્ટ્રમાં પુષે કંઈ જ ભરેલું પહેરતા કે બોધતા હેય છે, તેનું કારણ તેના ઓરડા પરસાળ હમેશા
નથી માત્ર અધવડા જુવાનડા ભરેલી ટોપી પહેરે છે. ધળેલા જ હેઈ, ધોળી દીવાલ ઉપર નીલા રંગનું
કેળી કે વેડવા વાધરીમાં આધેડ ઉમરના પણ આવી ફુલવાડી જેવું ભરત સુંદર લાગે છે. જ્યારે
ટોપી પહેરે છે જ્યારે લોકવરણ અને ખેડુતના નાના જામનગર તરફના હાલારી કણબીઓમાં ઘર શણગારનું
છોકરાવને ભરેલી આંગડી, ભરેલી ચેરણી, બંડી ભરત વધુ પીળા રંગના કપડા ઉપર ભરાય છે. તે
વગેરે પહેરાવે છે. જૂના વખતમાં નતી ઓઢાડતાં ભારતમાં પાન, લીંબોળી, ગોટી, મેર, પોપટ વેલ,
તે તો હવે જોવા મળતું નથી. નાની છોડીઓને બુટી વિશેષ ભરે છે. ભાત સુંદર લાગે છે, પણ
આ બોશલ ભરીને ઓઢાડતાં તેય હવે અદશ્ય ગોહીલવાડ બાજુના ચાકળા ચંદરવા, ભૂમિતિના
થવા માંડે છે. આકારોથી ભરે છે તેવું સુંદર આ ભરત શોભતું નથી પીળુ કાપડ વિશેષ દેખાય છે. દુરથી સમગ્ર ભાત
ભરતકામમાં પહેરવાના ઘાઘરા વિશેષ ભરાયા છૂટી છૂટી લાગે છે મહાજનની સ્ત્રીઓ નીલા
છે તે લાલ રંગના ચળીયા ઉપર તેમજ કાળી ધળા, પીળા, એમ બધાય રંગના કપડા ઉપર ભરત
ખારવી ઉપર ભરાય છે. પેળીયુ જાડું હોય છે. ભરતી હતી હવે તેઓનું ભરતકામ સાવ જ બંધ
તેના ઉપર થેપા જેવું જાડું ભરત ભરાય છે તેથી થઈ ગયું છે. તેઓને ભારતમાં ઝીણવટ અને
એક ધાધરે ઘણે વજનદાર થાય છે. હાલાર બાજુની ભરતની ચોખ્ખાઈ વિશેષ જોવા મળે છે.
સ્ત્રીઓ, પાળા અને લીલા રંગના કાપડ ઉપર પણ
ધાધણ ભરે છે. કાપડા તે બધે જ રંગરંગીન સૌરાષ્ટ્રના ખેડુતે તેમજ લેક વરણમાં આજથી અટલસ નીચે સુતરાઉ ૫ડ નાખીને ભરાય છે. તેમાં ૨ થી ૩૦ વરસ પહેલાં તે ભરેલાં જ લુગડાં કાચ, સતારા, તૂઈ વગેરે ઠાંસી ઠાંસીને ભરે છે. પહેરવા ( તેને તેઓ જડા લુગડા કહે છે ) એવો ભરેલા કાપડા વિવાહવા જન કે તહેવારના દિવસે રિવાજ હતું. જે સ્ત્રીઓ આવા જાડા લુગડાં ન પહેરે છે. પહેલાં તે ઉજળિયાત કેમની સ્ત્રીઓ પહેરે તે તેની આકરી ટીકા થતી. સો સ્ત્રીઓ પણ ભરેલી કંચુકી પહેરતી, તેમાં તેઓ ઝીણવટવાળ આવા જાડા લુગડાં જ પહેરતી જે કે આવા કરછી પ્રકારનું ભરત માત્ર જમણી બાંય ઉપર કપડા તેઓને બહુ જ સુંદર રીતે ભળે છે. ગામડાની જ વિશેષ ભરતી. આવા કાપડા મચી લોકો પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #559
--------------------------------------------------------------------------
________________
૪૭૦.
ભરીને વેચતા હતાં,
પલાળી તે કાળા ઉપર આળેખે છે વિલાયતી નળિયું લોકનારીને ભરત ભરેલા જાડા લુગડાં બહુજ
ધસીને કે ગેરૂ પલાળીને સફેદ ઉપર આળે છે. સુદર શોભે છે. સૌરાષ્ટ્રના લેકવરણમાં મેટા
એક ધ ધરે આળેખવાના તે ૮ થી ૧૦ આના લે ભાગના ખેતી કરતાં હોવાથી તેમની સ્ત્રીઓને
છે. આમ જુદી જુદી ચાલી આવતી પરંપરાગત ધંધાકીય દ્રષ્ટિએ પણ એ કાં ખાસ જરૂરના છે.જ,
ભાતે આળે ખાવી ગ્રામના એ, પિતાનું ઘ', બાળકને આ સ્ત્રીઓને વાડી ખેતરને સીમ શેઢાનું કામ વલ
પિશાક, પશુતા શણગાર અને બીજી કંઈ કેટલીય
ચીજો ભરે છે. હોય છે, તેનેય ઝીણા કે આછા પોતાના કપડાં પહેરવા પોષાય નહીં કારણ કે ધૂળ, ઢેફા ને જાળાં ભારતમાં ભરત કામની પરંપરા ઘણી જીતી છે. ઝાંખરાં વચ્ચે કામ હોવાથી ઝીણા કપડાં જલદી મોહેં-જો-દડોના દાણમાંથી ધર્મગુર કે રાજાની ફાટી જાય છે તેથી જલદી ન ફાટે તેવાં કપડાં આ એક મૂર્તિ મળી છે. તેણે જે કપડું પહેર્યું છે તેના સ્ત્રીઓ પહેરે છે. કલાપ્રિય સૌરાષ્ટ્રની લોકનારીને ઉપર ત્રણ પાંખડીનું કુલ ભરત છે. કારણ કે આ જાડાં કપડાં વરવા લાગ્યા હશે, માત્ર રંગે રંગેલા શિ૯૫માં શોભનમાતે હોય તે ખેતરેલી કે ઊંડી પણ તેમાં કશીય ભાત કે છપાઈ ન હતી તેથી તેણે કરેલી હોય છે જ્યારે આ શિલ્પમાં ઉપરની ભાત આ ચોળિયાના ધારા ઉપર ભરતકામ શરૂ કર્યું. ઉપસાવેલી છે, તેથી માનવાને કારણું મળે છે કે તે શરૂ શરૂમાં તે ભરત જ પખ. ભાત પણ થોડી મોટાભાગે ભરેલુંજ હશે ઈ. સ. પૂર્વે ૪થી સદીમાં હતી, તેની અત્યારે ઘણી ભારે થઈ ગઈ છે. ભરત ચાણકયે પણ અર્થશાસ્ત્રમાં વિતા એટલે ભરેલું પણું હવે તે ઠાંસી ઠાંસીને ભરાય છે. ધાબા ઉપર ભરત (ભારત) એ ઉલ્લેખ કર્યો છે. ભાર હુત, સચી ભરવાથી બે વસ્તુ થઈ એક તે ધારે આખે વગેરેને શિલ્પમાં પણ કઈ કઈ સ્થળે ભનભાત ભરેલું હોવાથી તે જલદી ફાટે નહીં ને રંગીન ઉપસાવેલી છે. અજ તામાં પણ ઘણું ચિત્રમાં રાતા, કાળા રંગ ઉપર ભરત પણ બહુ જ સારૂં આજના લેક ભારતમાં માતા “અડદીયા” “કટા” • શોભે છે, વળી કામકાજમાં રે જે રોજ લુગડાં ધોવાની “કાંગરા” જેવી ભાતે છે શુકને “મૃચ્છકટિક' નવરાશ જ ક્યારે મળે? તેથી ર ગંત અને ભરત નાટકમાં તો નાયિકા વસંતસેનાની માતાએ ભરત ભર્યો ધાધરા જસદી મેરા પણ દેખાતા નથી તેથી ભરેલો કબજો પહેર્યો છે તેમ વિદુષક કહે છે, અને સહેજે એક ઘાઘરે અઠવાડીયા સુધી પહેરવામાં ચાલે ત્યાર પછી તે મધ્યકાલીન સમયમાં જેન પોથીછે. પણ આ વ્યવહાર કરતાંય વિશેષ તે સ્ત્રીઓની એમાં તે અત્યારના સૌરાષ્ટ્રના લેક ભરત જેવી સાચી સૌંદર્ય દ્રષ્ટિએ જ આવું સુંદર ભરત જ વિધવિધ ભાતે જોવા મળે છે. ગુજરાતમાં તે વિકરાયું છે. તેનામાં હૃદયથી જ સાચી કળાસુઝ જમાનામાં સુંદર મજાના રંગ રંગીન છાપેલા તેમજ હોય તેને વખત બહુ ઓછા મળે તે પણ સુંદર ભરત ભરેલા કપડાંને લેકે બહુ ઉપચેગ કરતા ભરેલ ઘાઘરો પહેરવાનો તેણે આ ગ્રહ રાખ્યું જ હશે. જેમાં વિવિધ જાતના વેલ બુટાઓ, શોભન છે. પિતાની સુઝ પ્રમાણે ગ્રામ નારીઓએ ભરત ભ તે, પશુ પંખીઓ તેમજ માનવ આકૃતિઓ વગેર છે. શોભતભાતે સરળ છે. બધી ભાત તે ગામની જ આ પિથી ચિત્રણ અને પાંચત્રોની પ્રથાના હેઈ એક બે સ્ત્રીઓ સૌ સ્ત્રીઓને ઘાઘરામાં ૨૫ અનુસરણે ગુજરાત સૌરાષ્ટ્રમાં ભરતકામ શરૂ ઓળખી આપે છે. વાટમાં મેશ ઘૂંટી સળીથી તે કર્યું છે તેમ લાગે છે કારણ કે અત્યારના તેમજ લાલ ચોળિા ઉપર આળે છે ભુતડો કે ખડી લગભગ ૧૦૦ થી ૧૨૫ વર્ષના જુતાં સૌરાષ્ટ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #560
--------------------------------------------------------------------------
________________
૪૭૧
ભરતમાં જૈન પોથીઓ માં ચિત્રિત આકા જેવા જ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભરતકામ શિષ્ટ સમાજ કરતાં આકારે ભરાયા છે જ્યારે ચાકળા ચંદરવા વગેરેમાં લોકસમાજમાં વિશેષતઃ થયું છે તે તેના નમુનાઓ ગુજરાતના સુલતાન સમયમાં જે ચિત્ર શોભનો થતાં તપાસનાં દેખાય છે. વળી લોકશેલી તે અમુક કક્ષાના તેની અસર થેડી વણી દેખાય છે. જેવી કે અમુક બહાળા સમાજને અસર કરે છે અને તે સમાજ પ્રકારના પાંખડીવાલા કુલ વેલ પતી વગેરે. પણ ઘણે મેટો છે તેથી તે કભરત ખૂબ પ્રચલિત ચાકળામાં લાલ હીરથી ભરાતી ડાબલી એ, થયું છે. થાળી વગેરેમાં તે ચેરમ, ત્રિકેણ, લંબચોરસ વગેરે ભૌમિતિક આકારે મુસ્લીમ સંસ્કૃતિની અસરથી સૌરાષ્ટ્રના લેકભારતમાં માત્ર થોડાં જ રંગના ભરતમાં આવવા લાગે છે. છેલ્લા ૧૦૦ થી ૧૫૦ સુતર કે હીરને ઉપયોગ થાય છે, તેમાં ધળે. વરસથી હાથે ચિત્રિત પોથીઓ એછી થતી જાય પીળો, લાલ, લીલો, ભૂરો અને ગુલાબી આટલા જ છે. અને ત્યાર પછી મોટે ભાગે તેનું જરા મેટા મુખ્ય રંગે છે. ધાધરા પશુના શણગાર, ધરના કદમાં સૌરાષ્ટ્રનું લેકભરત સ્થાન લે છે તેમ લાગે શણગાર વગેરેમાં હીર (રેશમ) નો જ ઉપયોગ થાય છે. એટલે જેન પોથીઓમાં જે નાના નાના કદના છે, જ્યારે નાકાના ભારતમાં માત્ર સુતરનો જ ઉપયોગ શોભનચિત્રો, આકારો હતા તે થોડા ફેરફાર સાથે કરે છે. કાળા ખારવીના ઘાઘરા, તેમજ કેનવાસ માધ્યમ સાથે બદલાય છે છતાં તેને ઘાટ આકાર ભરત રંગીન ઊનથી વિશેષ ભરાય છે, પણ ઊનને બહ ઓછો બદલાય છે. વળી જૂની પિાથીઓમાં થોડા સમય પછી જીવાત ખાઈ જાય છે. સૌરાષ્ટ્રમાં જેમ ડાક રંગે વપરાયા છે તેમ આ ભરતમાં લેકભરતમાં કાચ (ખા૫) ને બહુજ ઉપયોગ થાય પણ બહુ ઓછા રંગે છે. સોનેરી, રૂપેરી છે, કાચ ટાંકવાથી ભરત બહુજ સુંદર દેખાય છે. રંગની જગ્યા ભારતમાં કાચ (ખાપ ) લે છે. આ કાય લીબડી તેમજ કપડવણજમાં બને છે. સૌરાષ્ટ્રના ભરતમાં ભરાતા હાથી, ઘેડ, વાઘ,
બધાય ભારતમાં સ્ત્રીઓ રંગનું સમલન ગોઠવીને મેર, પોપટ, માનવઆકૃતિ તેમજ વેલબુટીઓમાં
ભરે છે. રંગીન કપડાં ઉપર ભરત હોય છે તેમાં જૈન પોથીઓમાં ચિતરાયેલ લઇ ચિત્રોનો બો ધળે અને પીળા રંગ મુખ્ય લઈ તેના સીકલ કે અણસાર છે જ. આ જૈન ગ્રંથોમાં ચિત્રિત ચિત્ર
ગોટા ભરે છે. બાકીના પરણામાં એક મૂકીને એક શૈલીને મોટે ભાગે લોક શૈલી જ કહી શકાય કારણ એમ ગુલાબી સામે ભૂરો અને લાલ સામે લીલે કે તે વધારે સામાન્ય કક્ષાના ચીતરવા લોકોની
એમ રંગ પૂરે છે. ધોળા કાપડ ઉપર ભરાય ત્યારે ચિત્રણાની વધુ નજદીક છે. અને લોકભારતમાં ઘેરા લાલ રંગનો પુષ્કળ ઉપયોગ કરે છે. ઓળખનાર લેક કલાકાર જ હોય છે, તે મોટે ભાગે
સૌરાષ્ટ્રમાં ભરાતા લોકભારતના જુદી જુદી રીતે સ્ત્રી કે ગામડા ગામનો નીચા વને કેાઈ પુરૂષ હેય છે. સ્ત્રીના આળેખમાં વધારે મૌલિકતા જળવાઈ
ભાત અને આકૃતિઓની દ્રષ્ટિએ બે થી ત્રણ પેટા
વિભાગ પાડી શકાય છે તે નીચે પ્રમાણે છે: છે, જ્યારે પુરૂષના આળેખમાં જુની પોથી પરંપરાની રીત ઘરેડ કઈ વાર આવી જાય છે. અને આ ખેતી કરતી કેમેમાં ભરાતું ભરત:
લેકભરત આળેખ પ્રમાણે જ ભરાય છે. ભરનાર ( ભાગ્યે જ આળેખ ભાંગીને ભરે છે. તેથી જેવું ખેતી કરતી કેમેમાં ખાસ કરીને કણબી,
આળેખ્યું હોય તેવું જ ભરાય છે. ભારતમાં તેમજ કારડિયા રાજપૂત, પલેવાળ બ્રાહ્મણ, ખરક, સથવારા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #561
--------------------------------------------------------------------------
________________
૪૭૨
કેળા તેમજ વસવાયામાં આ શૈલીનું ભરત ભરાય હાથી, ઘોડેસ્વાર, સાંઢણી માથે રાકે, મેર, પિપર, છે. આ ભરતમાં ધાધરામાં ભરવાની ભાત ઘણીજ અબો, ચકલી વગેરે પિતાની રીતે જ ભરે છે. સુંદર છે. તે ખાસ આ ભરતમાં ભાત તરીકે શોભી ગામડે ગામડે ભરત આળેખી દેનારી એક બે સ્ત્રીએ ઉઠે તેવી જ હોય છે. તેમાં અમુક ચોકકસ પ્રકારના તે હોય જ છે. (હવે તે વળા, શિહેર, ગારિયાધાર આકારેને વધારે મહત્ત્વ અપાય છે, જેનું વારે વારે વગેરે શહેરમાં આ ભરતકામનાં બીબાં તૈયાર કરી ઉપર નીચે એમ પુનરાવર્તન થયા કરે છે. આ છાપવાવાળાઓએ દુકાને જ માંડી છે ) તેઓ આકારમાં કામ, સીકલ અને નાના નાના પરણા હાથેથી કપડાં ઉપર આળેખ કરી આપે છે. આ આવે તે જ બનાવવામાં આવે છે. તેમાં વધારેમાં ચીતરામણ ને સ્ત્રીઓનું મૌલિક હોય છે તે માટે
વી પાય પાંદડા કે લળી આવે તેવા ભાગે પ્રાથમિક કક્ષાનું હોય છે. છતાં આકારે તે હા જોઈએ, પછી અમુક અણુસાર દેખાવ સંદર છાપ પાડે છે સ્ત્રીઓએ હાથે અળખેતી આ એટલે તે અકારને તે અણુતાર પ્રમાણે નામ આપી આકાર ને શોભનમાં મૌલિકતા હોવાથી કલાકાર દેવાય છે. તેમાં મૂળ વરતુની અસર કઈવાર ઘેડી- હદયના માણસોને આ આ કારણે ખૂબ જ ગમી જાય ઘણ મળતી હોય છે, જ્યારે ઘણીવાર તે આકારનું છે. આ માનવાકૃતિઓમાં પ્રમાણુભાત તેઓ રાખતી નામ હોવા છતાં અણુસાર ન પણ હોય, માત્ર નામ નથી પણ જગ્યા પ્રમાણે તેમજ ભરવા માટે સહેલું ક૯િ૫ત રીતે સુંદર લાગે તે મૂકી દીધું હોય છે. પડે તેવી રીતે ઓળખનાર આકાર નક્કી કરી ચીતર આવા આકારે ખાસ કરીને ધાધર, કપડાં, ધોળું છે. પરદેશી મેટા મેટા કલાકારોના ચિત્રમાં પણ ભરત વગેરેમાં પ્રયોજાય છે. તેમાં ૧૫ થી ૨૦ જેટલાં આવી માનવાતિઓ ચીતારાયેલી જોવા મળશે. પરંપરામાં ચાલ્યા આવતા આકાર છે, જયારે ૧ થી દા. ત. માતીસ, પીકા વગેરેમાં. ૧૫ જેટલી આધુનિક ભાવે છે. આ દરેક ભાતનાં નામ હોય છે, જેવાં કે ચીપિયાવેલ, પારસી સદરા, જ્યારે તે રણ ચાકળા વગેરેમાં મેટે ભાગે ધેળા અરધી ફૂલવાડી, વીજળી, કેવડા, પિપટલ વગેરે કપડા ઉપર હીરથી મેટા મેટા ખાકારો અને કાચા પરંપરાગત આકારે છે, જ્યારે પાંચ થડ, નાગથિયું, વિશેષ ભરાય છે. તેમાં વિશેષતઃ ભૌમિતિક આકાર રેડિયે, બટ મેગરા વગેરે આધુનિક ભાસે છે. આ જ ભરે છે, જેવા કે ચાર ત્રિકોણ મળી ચેરસ તે ભરતકામ બધુય સાદા “કોસ” ટાંકાથી ભરાય છે. ડાબલી, આઠ ત્રિકોણ મળી બનેલે ચેરસ તે થાળી પરણના આંટી મારીમારીને ભરાય છે અને કાચ વગેરે ભરાય છે કઈ કઈ ભરતમાં વળ! “કેળા તા બટનના ગાજ જે રીતે સીવે છે તેવી રીતે રાંકે કુલ” ભાત ભરે છે. બળદની ઝૂતને ભૂમિતિના છે. ધરશણગાર, પશે શણગારનું ભરત જરા મેટા આકાશે તેમજ શોભન આકાગ બંનેથી ભરે છે. મોટા આકારોથી, તે દરથી પણ જોઈ શકાય તેવી હાલારમાં ગણેશ સ્થાપતમાં ગણેશ તેમજ ' રિદ્ધિ રીતે ભરાય છે. તેમાં ચેરસ ડાબલી, થાળી પાસા સિદ્ધિના અવનવા ધ ટના સુદર આકારો સ્ત્રી એ અને કુલ ગેટી મોટા મેટા આકારોથી ભરાય છે. ભરે છે. આ ભારતમાં માત્ર ધાણિયા (ગોદડાં ઢાંકવાના લંબચે રસ) અને ચંદરયામાં લે કનારીઓ લેક. આ પ્રકારનું બધુય ભરત ખેતી કરતી કેમો શૈલીમાં માનવાકૃતિઓ ખાસ ભરે છે. તેમાં કાનગોપી વિશેષ ભરે છે તેમાં ગોહીલવાડ, હાલાર, મખ્ય સૌરાષ્ટ્ર, ને વલોણુ, બાળકને ડિચળતી મ તા, મહિયારીઓ, ઝાલાવડ બધેય સરખી રીતે ભય છે કઈ કઈ દાણુલીલા, રાસ મંડળ વગેરે પ્રસંગે ભરે છે. વળી સ્થળે શોભન ભામાં જુજ જુ? ફેરફાર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #562
--------------------------------------------------------------------------
________________
ઝાલાવાડમાં તો ભરવાડ, રબારી સ્ત્રીઓ પોતાની ભરતા. ચંદરવા, પછીતપાટી વગેરેને બહોળા પટ ધાબળીને છેડે પણ આવી ભાતનું સુંદર ભરત ભરે હોવાથી આ લેકે તેમાં રામાયણના પ્રસગે, કૃષ્ણ કે ભરાવે છે. કાળા રંગની ધાબળીના છેડા ઉપર જીવનના પ્રસ ગો તેમજ મહાભારત, ભાગવતમાંથી વલેણું ગોપી, સાયકલ, ઝાડ વગેરે બહુજ શેભે છે પ્રસંગો ભરતા. એ સિવાય કોઈ લોક કથાઓ જેવી
કે ઢોલા મારૂ, વચ્છરાજ સોલંકી, લડાઈના પ્રસંગે મોચી અને કાઠી ભરતઃ
વગેરે ભરતા. એ સિવાય કરથી પર જાતના ઘેડા
હાથી, વાધ, વ્યાલી સિંહ વગેરે સાથે મોર, પોપટ, સૌરાષ્ટ્રમાં ખેડૂત સ્ત્રીઓની જેમ કાઠી ગસિયા ચકલા, ઝાડવા, બુટીઓ વગેરે ભરતા. પશુઓ સીધા ચારણ, આયર વગેરેની સ્ત્રીઓ ભરેલા બાબરા જેન પિથીમાંના લઘુચિત્રની સાથે સંબંધ ધરાવતાં પહેરતી નથી. તેઓ માત્ર ભરેલા કપડાં અને કઈ ઘાટ ઘુટવાળાં બહુત: હેય છે. જ્યારે માનવાવાર કબજા પહેરે છે. પણ આ સ્ત્રીઓ પિતાના ઘર કૃતિઓમાં રાજસ્થાની ચિત્રકલાના પહેરવેશ વગેરેની શણગારના તેમજ પશુઓના સાજ સનમ સુંદર અસર દેખાય છે. તેમ છતાં મૂળ તે સૌરાષ્ટ્રની રીતે ભરે છે. સૌરાષ્ટ્રમાં રાજ-રજવાડા અને નાની તળપદ લેક ચિત્રણની તેમાં વિશેષ અસર છે જ. મોટી કરાતે ઘણી હતી. તે દરેકમાં ભારત ચીતરને તેથી તે વધારે સૌરાષ્ટ્રી જ લાગે છે. બહુ જ મહિમા હતા. રાજ રજવાડામાં કુળવધૂઓ કે દીકરીઓ બધું જ ચીતર ભરત ન કરતી પણ પ્રથમ મોચી લો કે ચીતરાયેલા આળેખ ઉપર તેઓ આ ભરત વેચાતું ભરાવતી. સૌરાષ્ટ્રમાં મોટા: દોરી કે આમળા કાઢીને બધી આકૃતિઓને બંધવી ભાગનું આવું લેકભરત ભરનારી ધંધાદારી મેચી લે છે. પછી તેમાં રંગ રંગીન રેશમ દોરાથી ભરત કેમ હતી. તેમાં ખાસ પુરૂષ તેમજ સ્ત્રીઓ બને ધંધાદારી રીતે ભરત ભરતા. તેઓ સેયનું તેમજ
ભરે છે. ખેડૂત ભારતમાં વપરાતા રેશમના રંગ
છે આરીનું બને ભરત ભરતા. આ ભરત કાઠી
કરતાં એક બે રંગ આ લોકો વધારે વાપરે છે તે દરબાર માટે વિશેષ ભરાયું છે. તેમજ કાઠી
કેસરી, લીંબુ, પીળા અને જાંબલી છે. પણ ભરત સ્ત્રીઓએ પણ આ લીનું ભરત વધારે ભય છે.
ભરવાની રીત તે સરખી જ છે. મચી લેકે તેથી તેને મોચી ભરત અને કાઠી ભરત કહેવાય છે.
અટલસ પર જે ભરત ભરે છે તેમાં વધારે કાઠી સ્ત્રીઓએ ભરેલા ભરતમાં ખડત ભરતની કાળજી રાખી ઝીણવટથી ઠાંસીને ભરે છે. જ્યારે ડાબલી, કાચ વગેરેની પણ થોડા પ્રમાણમાં અસર છે. ચાકળા ચંદરવામાં તે સુતરાઉ (ઈ. સામાન્ય રીતે [ અને મેચી ભરતની પણ અસર તે વિશેષ છે જ. ભરે છે. ખેડૂત લેકોના ભરત કરતાં મેચી શૈલીના કાઠી ભરત ગૂઢા નીલા રંગના કાપડ પર તેમજ ભારતમાં મનવાકૃતિઓ વધારે ભરાય છે તેનું પ્રમાણ કોઈક વાર ગૂઢા લાલ રંગના કાપડ ઉપર ભરાય છે.
પણ ઠીક ઠીક જળવાયેલું હોય છે. આકૃતિઓ વધારે
સારી રીતે ચીતરાયેલી હોય છે. ભારતમાં ચિત્ર વાર્તા કાઠી દરબારો તેમજ ઠકરાતમાં મોટા મેટા ચંદરવા, પછીતપાટી વગેરે માચી લોકોએ જ ભરેલી કે કથા હોવા છતાં તેમાં તે ચિત્ર નથી પણ સુંદર હોય છે. મેયો લેક પેલે હાથે ચીતરીને કે ગામના ભરત જ છે તેમ લાગે છે. તેમાં ભારતના ગણે કોઈ લેક કલાકાર પાસે આળેખાવીને આ ભરત સચવાઈ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #563
--------------------------------------------------------------------------
________________
મેલેસલામ રાજ પતિ ( વટલેલા રાજપૂત)માં ભારતના કેટલીય જાતના નમૂના વેચે છે, તેમાં ઓછાડ, પણુ ચાકળા ચંદરવા વગેરેમાં સ્ત્રીઓ ભરત ભરે છે. કોક, ઘેલી વગેરે છે. આવી જાતના ભરતને તે તેમના ભારતમાં લેકની સ્ત્રીઓ ભરે છે તેવી “ હુરમચી ' કહે છે. અસરવાળા શેભન આકાર તેઓ ભરે છે. વળી માતાજનિયા ભરત અને કટાવ 8ામ : તેઓ મુસ્લીમ પ્રતિકે પણ ભારતમાં ભરે છે. જેવાં ઉજળિયાત વર્ગોમાં પણ ૩૫ થી ૪૦ વસ કે દુલદુલ, સ્ત્રી કે પુરૂષનું મોટું ને પશુનું શરીર પહેલાં તે ભરત કામ થતું તે ભરત પ્રકારને તે સિહ, વ્યાલી વગેરે. માત્ર આ પ્રતિકેની જ તેમના વાણિયા વગેરેનું હોવાથી મહાજનિયા ભરત કહેવાય ભરતની વિશેષતા છે. બીજું તો ખેડૂતના લેકભરત છે. તેઓમાં તેરણ, ચાકળા વગેરે ખેડત ભક્તની
જેવા તેમજ શોભન ભાતવાળા ભરાતા. તેઓમાં , આ મોચી ભરત સૌરાષ્ટ્રના રાજા ઠાકોરના આ ભરત ખંતથી ઠંસીને ભતાં. સંગ્રહમાં તેમજ સંગ્રહસ્થાનોમાં સારી રીતે સચવાઈને
આ સિવાય કટાવ કામ પણ આ કેમોમાં પડયું છે. ખાસ કરીને તે તેમજ કાઠી ભરત અહીંયા
કરતાં. જુદા જુદા રંગીન કપડા ટૂકડાના ચેરસાને વિશેષ ભરાય છે, કંડલા, અમરેલી, બાબરીયાવાડ, ચોવડવાળી તેમાં કાતરથી ભાત કાપી તે ટૂકડાને તેમજ મચી ભરત તે બધે જ મળી રહે છે જેવા કે સફેદ કપડા ઉપર વ્યવસ્થિત ગોઠવીને તેરણ, ચાકળા જુનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર કે અંદર બનાવતાં. પછી સફેદ દેરાથી કે રંગીન વગેરે સ્થળોએ જોવા મળે છે. જુના વખતમાં આ
દોરાથી નાના નાના ફાંક ભરી રંગીન કપડાને સીવી મોચી લેકે ખાસ ભરત ભરવાને જ ધધો કરતાં
લેતાં જેથી રંગીન કપાયેલ ઢંકડામથી નીચે ધેળે હવે સંજોગવશાત તેમણે તે છોડી દીધે
ભાગ આકાર થઈ દેખાય. હમેશાં કટાવ કામમાં નાકાનું ભરત :
નીચેનું પડ સફેદ જ રખાય છે. જવલ્લે જ તેમાં , આ ભરતું બહુ જ કડાકુટવાળું ઝીણવટભ ને નીચેનું પડ રંગીન હોય છે. તેમાં કપડાંના મુખ્ય ગણત્રીવાળ (ભરત છે. ખેતી કરતી કેમની પ્રૌઢ રંગે, સફેદ, લાલ, પીળો, લીલે ને બુરે આટલા જ વયની સ્ત્રીઓ જ આ ભરતના લાધરા ભરીને પહેરે લેવાય છે. તેમાંથી ચાકળા, ચંદરવા, તોરણ, ગાદી છે. સ્ત્રીઓને પ્રોઢ વયે ઘરમાં કામ કરનાર વહુ કે વગેરે, ગૃહસશોભનની સામગ્રી તૈયાર થાય છે કેઈ દીકરી હોય તેથી તે બેઠી બેઠી આ ભરત ભરે છે. કોઈ કાટવ કામમાં થોડું થોડું ભરત ઉપરથી ભરેલું તેને રેશમી હીરથી ભરેલા ભભકદ ૨ ધાધર સારા હોય છે. આ કટાવક મમાં વેલ પત્તી વગેરેની દુરથી ન લાગે તેથી તે આ ભત માત્ર સુતરથી જ ભરે
સમગ્ર અસર “કેલીગ્રાફી” જેવી દેખાય છે. આ છે, આ ભારતમાં ત્રાગ ગણી ગણત્રી કરીને ભરાય
કટાવકામ પણ હવે તે થતું નથી, એવી માથાકુટ છે. પ્રથમ દેરાથી જ આળેખ કરી તે ઉપર ગણત્રી કરી ઉપર નીચે તેમ ભરાવે છે તેમાં ભૂલ થાય
કરવા અત્યારે કેને સમય હોય ? તે -તે ભરત આકાર ઉભડ થઈ જાય છે. તેથી વળી જતા વખતમાં ઉજળિયાત વર્ણમાં કેવાભરવામાં ધીર જ અને ખંત રાખવી પડે છે. આ સન જાળી જાળી વાળા કાપડ ઉપર ઊનથી, હીરથી ભારતમાં અદગલીયા પોટલીયા, લાડવા, કાંકરી, ફલ અને સુતરથી કેનવાસ ભરત ટાંકાનું ભરત) ભરાતું ચટકુંડ વગેરે ગાળ, ચેરસ પત ગાકાર વગેરે જુદા તેમાં રંગીન અતલસ ઉપર કેનવાસનું કાપડ જુદા આકારો છે. અત્યારે સૌરાષ્ટ્રમાં સિંધીઓ ચડાવીને વધતા તેમજ ગુણકારની નિશાની જેવા વ્યાપારી રીતે ભરાવીને આવી જાતના સિંધી ઢાંકાથી કેનવાસ ઉપર આ ભરત ભરતું, આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #564
--------------------------------------------------------------------------
________________
૪૭૫
I
ભરતમાં પણ ખૂબજ ધ્યાન દઈને ભરવું પડે છે. આ બધું લોક ભરત સૌરાષ્ટ્રની નારી ભરત સાવ પુરૂં થઈ જાય ત્યાર પછી કેનવાસના પિતાના માટે, પિતાના જણ્યા માટે, પિતાના ઘરના કપડાના વાણું તાણ ધીમે ધીમે ખેંચી લે છે. પશુઓ માટે અને પોતાના ઘરના શણગાર માટે ભયુ" જેથી ઉપર ભરેલું ભરત નીચેના અટલસન પડ ઉપર ભરાવ્યું. આ બધુંય ભરવામાં તેને કોઈ દિવસ કાળો આવી જાય છે. જ્યારે ઘણા એમને એમ કેનવાસનું આવ્યું નથી. નવરાશના વખમે શાંતિથી ભરત ભય કાપડ રહેવા દે છે. તેની ઉપર આ ભરત સારું લાગે રાખ્યું છે. વિવાહવાજને કે સારા પ્રસંગે સૌરાષ્ટ્રના છે. આ ભરત પ્રકાર પારસી બાનુઓ, અ ગ્રેજી ગામડાંમાં લગનવાળું ઘર ભરત ચીતર બાંધ્યું રેડી મહિલાઓ પાસેથી શીખેલી, પારસી બાનુઓ પાસેથી પેરે દીપી ઉઠી નીકળે છે. વળી રડી પરે શણગારેલા ગુજરાત સૌરાષ્ટ્રની વેપારી સ્ત્રીઓ શીખી ને ત્યાર ઢાંઢા, મલપતી શણગારેલી ઘોડીયુ, બધુંય બહુજ સુંદર * પછી તે સૌરાષ્ટ્રના ગ્રામ વિસ્તારોમાં પ્રસર્યું. આ લાગે છે. આ બધુંય જોવા માટે સૌરાષ્ટ્રમાં માગશર ભરત પસ્ટેશી હેવા છતાંય સૌરાષ્ટ્રની સ્ત્રીઓએ આ મહા અને વૈશાખ માસમાં તેના ગામડે ગામડે જવું ભરત દેશી શૈલીના આકારે બનાવીને ભરવા મથી જોઈએ. જ્યાં લગ્નવાળે ઘેર ભરતની રૂ૫સજજા ઝબક તેમાં મેતીના પરેણુના આકારની વિશેષ અસર છે હશે, લાંબે હલક ભયે રાગે મંગલ ગીત ગાતી સ્ત્રીઓ કારણ કે આકારની ભરવા ગૂંથવાની રીત લગભગ
માંડવા હેઠે બેઠી હશે, ઢોલ ઢબુકત હશે ને, શરણ થોડી ઘણું મળતી હોવાથી આમ થયું છે. આ પણું ગીત લલકારતે હશે આવું રૂડુ વાતાવરણ હશે કેનવાસ ભરત ગામડાની લેકનારીઓએ ખાસ અપ
તેથી જ સેરઠીયો ભણે છે ને? નાયું નથી મોટાભાગે તે જૈન-જૈનેતરમાં જ વધારે
એક દિ” કાઠિયાવાડમાં તું ભલે પડે ભગવાન. ભરાયું છે. હવે તો તેના ચાકળા, ચંદરતા. પીવા તું થા મારે મેમાન તને સરગ દેખાડું શામળા.” વગેરે ભરાતા જ બંધ થઈ ગયું છે.
(માહિતીખાતાના સૌજન્યથી )
શુભેચ્છા પાઠવે છે હળવદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.
હળવદ
( છલે સુરેન્દ્રનગર) તાલુકાના ખેતી વિકાસ કાર્યમાં પિતાને નમ્ર ફાળો આપવા, તાલુકાભરમાં રાસાયણીક ખાતર, જંતુનાશક દવાઓ, હાઈબ્રીડ બીયારણ, ખેતીવાડી માટે સીમેન્ટ અને લેખંડની વહેંચણી કરે છે.
ખેતી ઉત્પાદનની ખરીદી અને વેચાણ કરે છે. સરકાર માન્ય રાહતની દુકાન ચલાવે છે.
તાલુકાની સહકારી મંડળીઓના
કામકાજનું કેન્દ્રીય સ્થળ :હળવદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ઇ
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #565
--------------------------------------------------------------------------
________________
ફોન નં. ઓફીસ : ૩૧૫
પર : ૪ P. P. BACHUBHAI
છા પાઠવે છે.
* શ્રી દામનગર ઓઈલમીલ *
એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દામનગર
જિ. અમરેલી (ગુજરાત)
: તાર : PAREKHCO
પાલીતાણા, પધારો ત્યારે -: જરૂર મુલાકાત લેશે :
:
શ્રી મહાવીર હિન્દુ લોજ રહેવા તથા જમવાનું ઉત્તમ સ્થળ
સ્ટેટ બેન્કની બાજુમાં પાલીતાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #566
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના સૂર્યમંદિરે
– શ્રી પુષ્કરભાઈ ગેકાણું, દ્વારકા,
ખી. ઈ. સીવીલ.
ચિત્ર દેવાનાં ઉદગાત અનીક, ચક્ષુઃ મિત્રસ્ય વરૂણસ્ય અને આમા ઘાવા પૃથિવી અંતરિક્ષ, સુર્ય આત્મા જગત: સ્થાચ છે
(કદ ૧-૧૧૫, વજુવે ૭-૪૨, અથર્વવેદ ૧૩-૨)
અથર્વવેદમાં બ્રહ્માએ અને અવેદમાં તથા યજુ: છોડી ખેતી શરૂ કરી, સમાજ વ્યવસ્થા ઉપજાવી, ર્વેદમાં કુત્સ અને આંગીરસ ઋષિએ સૂર્યની પ્રાર્થના સાથે સાથે સૂર્ય પૂજા વિકસવા માંડી મધ્ય એશિઆ યથાર્થ અને બહુજ ભાવપૂર્વક કરી છે: “ આ સૂર્ય માંથી માનવ સંસ્કૃતિએ વિસ્તાર વધાર્યો. કાશ્મીમન આકાશ મંડલમાં કોઈ ભૌતિક પદાર્થ નથી, એ તે સમુદ્રને કાંઠે વિકસેલ સંસ્કૃતિને પ્રચાર કરતા માનવ મિત્ર, વરૂણ, અગ્નિ, આદિ દેવાનું એક સ્થિર નેત્ર છે, ત્યાંથી આર્મેનિઆ, મેસોપોટેમીઓ, ઈરાન થઈ દેવનું સાક્ષાત સ્વરૂપ છે. આ સર્વભૂતોમાં રહેલ સપ્તસિંધુમાં વચ્ચે, તિબેટ અને ચીન ગયો, ત્યાં સૂર્ય વડે આકાશ કૃદ્ધિ અને અન્તરિક્ષ એમ ત્રણે જુદી જુદી સંસ્કૃતિ વિકાસ પામી. ( અનુક્રમે લેયુછોક ચૈતન્ય પ્રકાશથી વ્યાપ્ત છે. ખરેખર સૂર્ય રીઅન, સુમેરીઅન, ઋદિક અને હરપ્પા સંસ્કૃતિ સર્વ જડ ચૈતન્ય જગતને આત્મા છે.
ત્યાં વિકાસ પામી.
સૂર્ય ખરેખર સર્વ જીવજગતને આદીકાળથી સપ્તસિંધુ ઓળગી માનવ સંસ્કૃતિએ દક્ષિણ પરિચિત છે–પ્રત્યક્ષ છે. માનવ સંત બન્યો તે તરફ ડગ ભર્યાં. તે સમયે રાજસ્થાન અને ગંગાપહેલાંથી તે સૂર્યને પૂજતા આવ્યું છે. પછી જેમ જમનાના મેદાનમાં ટળીસ સમુદ્ર હતો. અગત્ય જેમ બીજા કુદરતના ચમત્કાર જોતો આવ્યો તેમ મુનીના નેતૃત્વમાં સંસ્કૃતિ દક્ષિણમાં આવી ત્યારે તે તેણે કુદરતને બીજા સ્વરૂપે અગ્નિ, વાયુ, સમુદ્ર ભાગ એક તરફ આફ્રિકા અને બીજી તરફ ઈવગેરેને પુજવા માંડ્યા. આ પૂજા એ સંસ્કૃતિનું નેશીઓ અને અમેરીકા સાથે જોડાયા હતા. એ બને પ્રથમ સોપાન હતું સતું. ધીમે ધીમે ગુફામાં વસવાટ માગે માનવ આગળ વધે. આફ્રિકામાં અસર ગયા. કરતા આદી માનોએ ગૃહનિર્માણ કર્યું, શિકાર ઈન્ડોનેશીઓમાં ગયા, અમેરીકામાં ગયા, ત્યાં મય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #567
--------------------------------------------------------------------------
________________
૪૭
અને ઈન્કા નામે તે સંસ્કૃતિ વિકસી. આ લેમુરીઅન, ઋગ્વેદીક સુમેરીઅન, હરપ્પા, મિશ્ર, કાવીડ, મય, ઈન્ફ્રા, ટોલ્ટેક, સવ' સસ્કૃતિએ "ને પૂજ્યા છે અને હાલ તેના અવશેષો મળી આવે છે.
ઋગ્વેદમાં ની સ્તુતિ માટે દસ સૂકા છે. કાસ્પીઅન સમુદ્રને કાંઠે કશ્યપ ઋષિ ( Saint Kaspions)ના પુત્ર આદિત્યે પ્રથમ સૂય પૂજાને અપનાવી, તેથી આગળ જતાં 'તે આદિત્યનું
પૂર્વમાં ટાસ્ટેક લેાકાએ ચીન અને તિભેટમાં
ત્યમાં પ્રવિતા રૂપે સૂર્ય' અવતર્યું છે એમ ઋગ્વેદ્દમાં દર્શાવાયું છે. તેના પુત્ર વૈવસ્તમનુને આ પ્રજાના પિતામહ અને સ્થાપક માનવામાં આવ્યે છે.
સુર્યની પ્રત્યક્ષ પૂજા કરી યોગવિદ્યા વિકસાવી, જાપાન નામ આપવામાં આવ્યું, એટલુ જ નહિ એ આદિ-જેવુ તે વખતે ચીન અને કારીઆ ઉપર આધિપત્ય હતું તેના રાજાને સુના પુત્ર તરીકે માનવામાં આવતા અને જાપાનમાં સુતુ' માટુ મંદિર આજ પશુ છે. ત્યાંથી નાના ટાપુએ અને સમુદ્ર માર્ગે અમેરીકામાં જે અસુરી વસ્યા તેણે મય અને ઈન્કાના નામે ઓળખવામાં આવે છે. મેકસીકેામાં સુતે માનવબલી હજુ હમણા સુધી આપવામાં આવતો. મય જાતીએ મેટા નક્કર પીરામીડા ઉપર ત્યાં સુ મદિરા બાંધ્યા છે. આન્ડીઝ પર્વત ઉપર વસેલી એ પ્રજાએ સુર્યને વિકાચા ( ઇશ્વરના પુત્ર) નામે આળખ્યા છે. દક્ષિણ અમેરીકામાં ઇન્કા જાતીએ સુર્યંને ઇન્તિ અને પુ પુચાઉ નામ આપી તેની પૂજા કરી છે.
આર્યાં ત્યાંથી ઈરાન આવ્યા. ત્યારે તેને ‘ આર્લૅન્’ નામે ઓળખતા હતા. પ્રાચીન ઈરાનશ્રથ અનસ્તામાં તથા કેંદ્રમાં આવતું ‘ મિશ્ર ' દેવીનું નામ ( ‘મિત્ર ' ) સૂર્યનું જ નામ છે. સૂર્યપૂજા ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવી ત્યારે તે પ્રદેશ આનંત નામે ઓળ ખાતે, અને ત્યાંના પૂજાના પ્રચારને કારણે સૌર સાંપ્રદાયનું" મહત્ત્વ વધતા તેતે સૌર-રાષ્ટ્ર-સૌરાષ્ટ્ર ( સૂર્યપૂજક રાષ્ટ્ર) એવું નામ આપવામાં આવ્યુ. તેનું એક બીજી પણ કારણ હતું. સૂર્યપૂજાતા મુખ્ય પ્રચારક શ્રીકૃષ્ણે પુત્ર સામ્મના પ્રભાવથી સૂર્ય પૂજાના આનમાં ખૂબ વિકાસ થયા આમ પ્રથમ રાજ્યાશ્રય પામેલી પૂજા-સૂર્યપૂજા હતી.
એક ભવ્ય સૂર્ય મંદિરના વેશેષો દ્વાલ મળી આવ્યા છે. રા નામે તેણે સૂર્યને પૂછ્યા. ગીઝાના પિરામીડ પાસે આવેલી વિશાળ માનવમુખી સિદ્ધ શરીરની સ્પ્રિન્કસની પ્રતિમા સુર્ય દેવની હોવાનું માનવામાં આવે છે. શ્રીકાએ પણ તેના વિખ્યાત દેવ એપાલાને સુર્યના સારથી ગણ્યા છે.
ઈરાનમાંથી આગળ વધી સૂર્યપૂજા માઈનેરમાં આવી. ત્યાંની આદીવાસી પ્રજા સૂર્યને ખેરીટ એવું નામ આપી સ્ત્રી તરીકે પુજ્યા હતા. ત્યાંથી સુપૂજા ઇજીપ્તમાં આવી. પિરામીડની દિવાલો ઉપર રા અને આમેનના સૂર્ય ચિત્રા બા ળી આવ્યા છે. મિત્રતા દક્ષિણે આવેલ કરનાકમાં ૧૨ ફૂટ જાડા ૬૯ ફૂટ ઉંચા ૧૩૪ થાંભક્ષાવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ પ્રાચીન સુપૂજાના સ્ત્રોત હુમા સુધી તે સૌરાષ્ટ્રમાં જ ચાલુ રહ્યો. પ્રથમ સુપૂજક યાા સૌરાષ્ટ્રમાં સ્થિર થયા. સત્રાછતે સુતે રીઝવી સ્પતક મણિ મેળવ્યાની કથા વિખ્યાત છે. ઋષિએશીખાનેા શાપ વહેરી કાઢ આ બનેલા સામ્બે આર્યોન્ હિટા2 ( ઈરાન ) થી મત્ર બ્રાહ્માને ( ભગ ?) સૌરાષ્ટ્રમાં વસાઞા. ત્યાર પછી મૌર્યો અને ગ્રીક રાજ્યકાળ દરમ્યાન સુર્યપૂજા સૌરાષ્ટ્રમાંથી વિકસી ગુજરાત, રાજસ્થાન, ૫ જાબ, કનેાજ, ઓરીસ્સા વગેરે સ્થળાએ ગઈગુર્જર ( તુછ્યુ ) પ્રજા ધીમે ધીમે પામ તરફથી દિગ્વિય કરતી આગળ વધીને સારાષ્ટ્રમાં વસી.
www.umaragyanbhandar.com
Page #568
--------------------------------------------------------------------------
________________
ત્યારે વલ્લભી સૌરાષ્ટ્રની રાજધાની હતું, ત્યાંના સમાજનિંદાનું વિષ પી જઈ એ લિંગને પિતાના રાજાઓ સુર્યને જ ઈષ્ટદેવ માનતા. ધ્રુવસેન રાજા પ્રતિક તરીકે અપનાવ્યું. તેથી જ તે મહાદેવ કહેવાયા. અને તેનો ભાઈ ધરપટ ચુસ્ત આદિત્યભક્ત હતા. એ આર્યોના જીવનમરણનો પ્રશ્ન હતો એજ સંસાર ત્યાર પછી તે સર્વ રાજાએ પોતાના નામને અંતે સમુદ્રમંથનનું હલાહલ શિવને કઠે વસ્તુ છે. નાગ આદિત્ય શબ્દ લગાડતા આ સર્વ રાજાઓ સુર્ય- તેના કંઠનું આભુષણ બન્યો. આર્યોમાં આ પ્રથમ પૂજક હેઈ (મિત્ર) મૈત્રકે ના નામથી ઓળખાતા. પ્રતિક પૂજા આવી. મોહે-જો-દડોના ખનનમાંથી ત્યાર પછી આવેલ રાષ્ટ્રકશે અને ચાવડાએ તથા ચારપાંચ હજાર વર્ષ ઉપરના શિવલિંગ મળી સેલંકીઓએ શિવપૂજા અપાવી પણ સુર્યપૂજા આવ્યા છે. તે ભૂલ્યા નહોતા. વાઘેલા અને છેવટ થએલા કાઠીઆની સાપન વિખ્યાત છે. “ભલે ઉગા ભાણું વેદ રામાયણ અને મહાભારતના સમયમાં સ્વતંત્ર એમ સરજ સામે સવારસાંજ અંજલિ આપી માળા સર્ય મંદિર બંધાયાના ઉલેખ આપણું વાદ્ધમયમાં કરીને સર્વ કામ કરનાર કાઠીઓના નામથી જ મળે છે. ત્યારે સૂર્ય આકાશ દેખતા તેવાજ પૂજાતા આ સુર્યપૂજક પ્રદેશ ફરીથી કાઠિયાવાડ કહેવાયો. તેમાં હતા. ત્યારે સૂર્ય પૂજાના પ્રચારમાં મુખ્ય રાજા પણ સુર્યપૂજાનુ જ ગૌરવ હતું.
યયાતિ, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્કય, હનુમાન, સુગ્રીવ,
કર્ણ, યુધિષ્ઠિર અને કૃષ્ણપુત્ર સાખ મુખ્ય થઈ ગયા. આ સુર્યપૂજાને આટલું મહત્વ શા માટે? સુર્યપૂજા આપણુ મૂર્તિવિધાનના ઈતિહાસની પ્રથમ
અનાર્યો વચ્ચે આ સ્થિર થયા; યુદ્ધો બંધ કડી છે. અને પ્રાચિન સંસ્કૃતિની દ્યોતક છે. તેની મૂર્તિપૂજા કયારથી શરૂ થઈ એ જાણવું બહુ રસ થયા અને સમાજે વિકાસની હરણફાળ ભરી. પ્રદ થઇ પડશે,
અગત્યે સમુદ્રમાં યાન બનાવી વિંધ્ય એળગી
ટથીકના સમુદ્રને પાર કરી ત્યાંની સમૃદ્ધિ આર્યાવર્તમાં આને હિમપ્રકોપને કારણે મધ્ય એશિઆ છેડવું ઠેલવવા માંડી. વહાણવટું વિકસ્યું, કળા વિકસી, પડયું, તેઓ સપ્તસિંધમાં આવ્યા ત્યારે ત્યાં વસવા સંગીત અને નૃત્ય-શિવગણ અને ભરતએ વિકસાવ્યા ત્યાંના પ્રજા સાથે તેને યુદ્ધ ચાવું પડયું. ત્યારે ભાષા અને વેગ મુની પતંજલિએ માર્યો. આત્મા ત્યાં લિંગપૂજા, પશુ-પક્ષી .અને નાગપૂજા પ્રચતિ જતિની ટોચ આવી. કલા સાથે તક્ષશીલા, નાદા, હતી. ભારતમાં આવી હર પાન અને દસ્યુ સાથેના યુદ્ધોથી ઉજજયનિ જેવા વિદ્યાધામ બન્યા, નગરો વિયા, વાજ આવી જઈ આર્યોએ તેમાં ભળી જવા એક ઉદ્યાન અને ભોગ વિલાસના સાધનો, સ્થળે, ગુરૂચાવી ખેળી કાઢી. તેના આચાર અને ધર્મને બનાવાયા. અનાર્ય પાસેથી ભાગને વારસે મળવાથી તેમણે પિતાના ધર્મમાં સમાવી લીધા.
અને વધુ પડતી સમૃદ્ધિએ આર્યોમાં શિથિલતા આણી.
ધીમે ધીમે ધર્મ ભૂલાવા માંડ્યું. અજ્ઞાન અને અંધઆ કાર્ય સુસંત આર્યો માટે બહુજ કપરું હતું. શ્રદ્ધાએ જોર પકડ્યુ. ભેગવિલાસમાં ૫તીત થયેલી સમાજમાં મંથન થયું-ક્રાન્તિ થઈ, બ્રહ્માએ હંસ, પ્રજા ત્રાસી ડી. વિષ્ણુએ ગરૂડ, લક્ષ્મી એ ઘુવડ ઇત્યાદિને પિતાના વાહન ગણી લીધા. પણ અનાર્યોમાં વ્યાપક લિંગપૂજા ભગવાન બુદ્ધ અને મહાવીર આવ્યા. તેમણે કે વામપુજા અપનાવવા કોઈ તૈયાર ન થયું. શિવે અંધશ્રદ્ધા દૂર કરવા કમર કસી. નરબલિ, યજ્ઞ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #569
--------------------------------------------------------------------------
________________
કર્મકાંડમાં ફસાએલી પ્રજા વહેમનાં વમળમાં ફસાઈ છે. ફક્ત એક ઓખા મંડળમાંથી જ બાર જેટલા કિનારે જોધતી હતી. સરળ, અહિંસક, સ્થિર, સુર્યમંદિરો મળી આવ્યા છે. આરબંડા (આરંતીઠાર) કર્મની આધુરી વિનાના આ બૌદ્ધ અને જૈન ગઢેચી, પ્રાસણવેલ, વસઈ કચ્છીગઢ, ગુહાદિત્ય, ધર્મ પ્રત્યે પ્રજા આકષાઈ ધર્મની આ જાગૃતિ સુવર્ણતીર્થ, દ્વારકા, બીજપુર (બરડિમ-સીતાડ) ટકાવી રાખવા બૌદ્ધો અને જેનોએ ઠેરઠેર સ્તુપે મઢી, ઘૂવાંડ, કરંગામાં હાલ પણ તેના અવશેષ છે. અને વાહિકાઓ બંધાવી. વિહાર અને અપાસરાઓ. હાલ ફક્ત વસાઈન રેશમીઆ થેરામાં (રસ્મી મંદિમાં) બંધાયા. ભગવાન બુદ્ધ અને તિર્થંકરાને મેટા અને દ્વારકાના કકલાસકંડ સુર્યમંદિરમાં સુર્યમૂર્તિઓ મંદિરો થયા, તે ધર્મને રાજ્યાશ્રય મળે. શો છે બાકી દિલ્હી અને વડોદરાના મ્યુઝીઅોમાં અને મોયેએ આ ધર્મને ખૂબ પ્રચાર કર્યો. લઈ જવામાં આવી છે. આ બધા મંદિરે અતિ
પ્રાચીન હોવાનું જણાય છે. વસઈમાંની બને જે ધર્મ દ્વારા સંસ્કૃતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુર્ય પ્રતિમાઓ સુર્યાણી સાથેની છે, તથા તેમાં આવી હતી તે સનાતન ધર્મને લેપ થતે જોઈ તે સુર્યની બન્ને બાજુ સુયાણીઓ છે. આવી પ્રતિમાઓ વખતના પ્રજ્ઞ બ્રાહ્મણોએ પણ હવે મદિર ( અને વિરલ છે. હજુ આ મંદિર પુરાતત્વખાતાએ રક્ષિત મૂર્તિઓ ) બાંધવા વિચાર્યું. આર્યોમાં મૂર્તિપૂજા જાહેર કર્યું નથી. તે સમય પછી ગેપમાં પણ નહતી ફક્ત શિવની પૂજા થતી, તે લિંગ સ્વરૂપે તેમજ પાવાડા, પિંડારા, વિસાવાડા, શ્રીનગર, પણ ત્યારે ખૂબ પ્રચારમાં રહેલી સૂર્ય પૂજાને સાક્ષાત કિન્ડર, વાસ્તર, બેરીચા, અખોર, ધુમલી, કરવા પ્રથમ સુર્યમૂર્તિઓ કંડારાઈ તેના મંદિરે કદવાર અને વાવડીમાં બીજા બારેક સુર્યમંદિરો થયા. (ઈન ) આર્યાનમાં આ પૂજા અને પ્રતિક બંધાયા હોય તેમ તેના અવશેષો ઉપરથી જણાય છે. ખૂબ વિકસ્યા હતા. ત્યાં સુર્યની પ્રથમ મૂતિઓ બની. તેથી તો સુર્યમૂર્તિ પગે હેલબુટવાળી અને
મૈત્રકોના સમયમાં એટલે ઈ. સ. ૪૭૦ થી ઈરાનીઅન ટેપ-મુકુટવાળી બનાવવામાં આવે છે
૭૮૯ માં ધણું સુર્યમંદિર થયા. તેમાં વલ્લભી, ઈરાનના સંસ્કાર પામેલા મગ બ્રાહ્મણો ત્યારે
પ્રભાસ પાસે આદિત્યતીર્થમાના બાર સુર્યમંદિરે ભારતમાં શ્રીકૃષ્ણપુત્ર સામ્બ દ્વારા આમંત્રીને વસી
ઢાંક, માંગરોલ, ઉના, દીવ અને દેલવાડાના મદિરે ગયાં ને છ સાત વર્ષ થઇ ગયા હતા. તેઓએ ' પ્રથમ મૂલતાનમાં સૂર્ય મંદિર બાંધ્યું. તેથી તે તેને
આઠમીથી ચૌદમી સદી દરમ્યાન બધાએલા મૂલસ્થાન કહેવામાં આવ્યું.
સુર્યમંદિરોમાં, સુત્રાપાડા, બગવદર, પરબડી, માધવપુર, સૌરાષ્ટ્રને સાગરકિનારે પરદેશીઓનું આકર્ષણ ભળાઇ, થરાદ, બાબરાવાવડી, વાવડી-ભાયાવદર, સ્થાન હતા. વેપાર અને સમૃદ્ધિવાળી સાગરના અપોદર, ભીમનાથ ખોરાસા, પાતા, દેલમાલ, ધોળકા, પ્રક્રેપમાં ડૂબી ગએલી સેનાની દ્વારકાએ ફરી ધોલેરા, ગઢીઆ, ચેટીલા, દડ, અને થાનના જાહોજલાલી અપત કરી હતી સુર્યપૂજાના પ્રચારકે મદિર સૌરાષ્ટ્રમાં બંધાયા, તેમાં થાનનું સુરજદેવળ તે માર્ગે જ ભારતમાં વસ્યા હતા. તેથી જ હા પણ કાઠિઓની સુર્યપૂજાની સાક્ષી પૂરે છે. સૌરાષ્ટ્રમાં લગભગ ૧૦૦ જેટલા સુર્યપૂજાના અવશેષે કચ્છમાં તે વખતે કંથકેટ, કોટાઈ અરસવ૮ અને મૂર્તિઓ મળી આવ્યા છે. ભારતભરમાંથી ગેડી, ચિત્ર, વગેરે સ્થળે સુર્યમંદિર થયા હતા મળેલા સુર્યપૂજા અવશેષે કરતાં પણ તે વધારે અને ધર્મારણ્ય નામે ઓળખાતું ગુજરાતનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #570
--------------------------------------------------------------------------
________________
મોઢેરાનુ' સુર્યમંદિર પણ તે : સમયમાં ( ઈ . ૧૦૨૫-૨૬ ) બંધાયું જેના લગભગ ૨૦ જેટલી સુમૂર્તિઓ હતી.
પરિચય પણ
અીં સુÖમ દ્વિ–સ્ય'મતિ મેળવી લઇએ, સુમદિરે પૂર્વે ભમુખ ડૅય છે તેને નવગ્રહનુ તારણ હોય છે. આગળ ગર્ભગૃત સિવાય કયારેક રંગમંડપ–સસામડપ પશુ હોય છે. મોટેભાગે આગળ તળાવ કે કુ'ડ પણ હોય છે, જે મદિરાની ખોંધણીમાં ઉપર આમલકમાં કૂિપાલા નથી હાતા તે મંદિશ વધારે પ્રાચીન હૈઇ શકે કારણ કે આમલકમાં દિક્પાલા કડારવાની પ્રાઈ. સ. ના ચેાથા સૈકા પછી આવી.
આપણે જોઈ ગયા કે ઋગ્વેદના સમયથી છેક ચૌદમી સદી સુધી સુપૂજાનું મહત્ત્વ વિશેષ રહ્યું છે. ઈલેરાની ૧૬ નંબરની કૈલાસની સુર્યના રથ હાંકનાર તરીકે બ્રહ્મા દેખાડયા છે, એટલે સુર્ય બ્રહ્માથી પણ દે દેવ
ક્રામાં
ગણુવામાં
માસ
અયમા,
આવ્યા છે. સુના ખાર નામથી ખાર ઉપરનું તેનું આધિપત્ય બતાવવામાં આવ્યુ` છે. “ રૂપાવતાર ”માં તેના ધાતા, મિત્ર, રુદ્ર, વરૂણ્, સુષ, ભગ, વિવસ્વાન, પૂષન, સવિતુ, હ્રષ્ટા અને વિષ્ણુ એમ બાર નામ આપ્યા છે. તેમાં ત્વષ્ટા અને ધાતા પ્રજાપતિના પણ નામ છે, જ્યારે મા, વિવસ્વન, પૂષત અને વિષ્ણુ, વિષ્ણુના નામેા છે; તેા રુદ્ર શિવનું પણ નામ છે. આમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સુનાજ અવતાર ગણાયા છે. ત્રિવિધ ગુણાથી સુર્ય તે ત્રણ સ્વરૂપે થયા એમ પુરાણમાં ઠેરઠેર દર્શાવ્યુ છે. મહાભારતના યુદ્ધ પછી સુપૂજા વિષે ભગવાને અર્જુનને માદિત્ય હ્રદયના મંત્ર આપ્યા, તેમાં જણાવાયુ છે કેઃ
ઉદયે બ્રહ્મરૂપશ્ચ મધ્યાન્હે તુ મહેશ્વરઃ । અસ્ત સ્વયં વિષ્ણુ: ત્રિમૂર્તિધ્ધ દિવાકર: 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૫
આ કારણે પ્રથમ સુય મૂર્તિમાંથી સુ સાથે સુના આ ત્રણ સ્વરૂપે ઊમેરી સુ'ની ચત્તુઃમૂર્તિઓ પૂજામાં આવી. ધીમે ધીમે સુર્યના લાપ થયે। અને બ્રહ્મા, વિષ્ણુ, મડ઼ેશની ત્રિમૂર્તિ પૂજાવા લાગી. આગળ જતાં દરેક મૂર્તિ અલગ બની અને પછીથી કૃત વિષ્ણુ અને શિવ વિશેષ પૂજામાં રહ્યા. વિષ્ણુની ત્રિવિક્રમ સ્વરૂપે, માકૃષ્ણ, રામ, નૃસિંહ, વારાહ, પરશુરામ આદિ મૂર્તિઓ પ્રચારમાં આવી. શિવતી દક્ષિણામૂર્તિ, નટરાજ, અર્ધનારી સ્વરૂપ મૂર્તિ પૂજામાં આવી.
આદી
આમ આપણી મૂર્તિપૂજાના મૂળમાં સુ'પૂજા પડેલી જણાય છે, અને તેનું ઉદ્ગમ સ્થાન સૌરાષ્ટ્ર હતુ. ખરેખર સુત્ર ભારતમાં પશ્ચિમાં ઉગ્યા હતા !
દ્વારકા માર્ગે સુ પૂજા ભારતમાં આવી. ઈરાનના સંસ્કાર લઇને આવી, પશુ સૌરાષ્ટ્ર અને ભારતમાં વિકાસ પામી કરી દ્વારકા માર્ગેજ તે ઈરાન અને પશ્ચિમમાં પ્રચાર પામી. અરસપરસ વ્યવહાર ચાલુ હાઈ સૌરાષ્ટ્રમાં જ્યારે સુદેરા થયા ત્યારે અને ત્યાર પછી ભારત બહાર પશુ સુદિ થયાના ઉલ્લેખો અને અન્નશેષો મળે છે
શૃંગાળમાં શ્રી વૈષ્ણુવ ડેલીએડારે ઈ. સ. પૂર્વે ૧૪૪ માં બેસનગરની અદૂર વાસુ પૂજા માટે એક ગરૂડ સ્તંભ બનાવ્યેા હતેા. ત્યારે સુ માંથી વાસુદેવ-વિષ્ણુનું સ્વરૂપ પ્રચારમાં આવી ગયું હતુ. એ સ્તભ હાલ યુ છે. તે જ સમયનુ સૌરાષ્ટ્ર બહાર સુ`પૂજાનુ મેઢુ પ્રતિક દક્ષિણુમાં પણુ મળી આવે છે. ભાજાની ગુફામાં તે સમયે એક મોટી
સુમૂર્તિ કંડારાએલી છે. આમ સૌરાષ્ટ્ર ત્યારે સુ પૂજાનુ કેન્દ્ર હતું. બંને દિશામાં સુર્યપૂજા ત્યાંથી જ વિકાસ પામી. ઇ. સ. ના ત્રીજા સૈકા સુધીમાં ઇટાલી, ગ્રીસ અને પામીર પ્રદેશમાં સુર્ય મ’દિશ બધાયા. એવા અતિહાસીક ઉલ્લેખ છે કે ઈસ્વી
www.umaragyanbhandar.com
Page #571
--------------------------------------------------------------------------
________________
૪૧
સનના ત્રીજા સૈકામાં રામના રાજા મહાન તત્ત્વજ્ઞાની માર્કસ્ એરિલિમસે પામીરનુ" સુર્યમંદિર સમરાવ્યું હતું. મૂલતાનમાં ૭ મી સદીમાં ચીની પ્રવાસી હ્યુએનસ ંગે સુમ ંદિર જોયાના ઉલ્લેખ છે. પશુ ત્યાં મુસલમાન ફકીર સુય પ્રકાશમાં ખીચડી પકાવવાના ચમત્કાર કરે છે. મહંમદ પયગમ્બર પહેલાં બારમામાં ૩૬૦ દેવાની પૂજા થતી તેમાં
આજે
મુખ્ય હતા.
માતાના શાપ લાગે નહિ. સુ તેની સંજ્ઞાતે મેળવા ધર્માંણ્ય ભાવ્યા. સત્તાએ તેનાથી બચવા ધેડીન સ્વરૂપ લીધુ, સુયે ત્યાં ઘેડાનુ સ્વરૂપ લીધુ. અને તેથી સાથે રહ્યા. તેનાથી તેમને શ્ર અને નાસત્ય નામે ( અશ્વિનિકુમાશ ) પૂત્ર થયા. સંજ્ઞાના બીજા નામે રેણુ, રાતો, રન્નાદે, ઉષા વગેરે છે. તેની સુપ્રાચીન મૂર્તિ સોરાષ્ટ્રમા દડવા સૂકામેવામાં છે. લા આજે પણુ મંગળ પ્રસગે રાંદલ-રન્ન તે તેડાવી, ધાડા ખુદાવી, તેના ધાડાના સ્વરૂપને યાદ કરે છે,
છેલ્લા ચાર હજાર વર્ષોંથી પ્રચલિત સુર્ય પૂજાનું મહત્ત્વ આજે પશ્ચિમમાં સ્વીકારાયું છે. અદ્યતન સોલેરીમમાં સુપૂજાને જ પ્રાસાદ નથી શું? આ સુપૂજાને મૂર્તિમંત કરતાં ધણા મંદિર આઠમી સદીના મોટા ધરતીક ૫માં છિન્નભિન્ન થયા તે કેટલાક ૧૧ મીથી ૧૬ મી સદી સુધીમાં ઝનુની મુસ્લીમેને હાથે નાથ પામ્યા પશુ તેની હકિક્રત ખાઈ જતી નથી. હવે મહેનત કરી રક્ષવામાં આવે અને શેાધવામાં આવે તે સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિને
કડીબદ્ધ ઇતિહાસ તેમાંથી મળી રહેશે,
સુય વિષે `પૌરાણીક હકીકતો જાણવા જેવી છે સુર્ય' બ્રહ્માના પ્રપૌત્ર ગણાયા છે અને તે વિશ્વકર્મોની પુત્રી સ ંજ્ઞાને પરણ્યા હતા. તેમને મનુ, યમ અને યમુના નામે સતાના થયા મનુના પુત્ર વાકુના વંશમાં શ્રીર.મ થયા. સુરતુ તેજ ન સહન થવાથી સત્તા પેાતાની સખી છાયાને સુર્યની સેવામાં મૂકી પોતાને પિયેર ધર્મારણ્ય ( મેઢેરા ) ચાલી આવી. છાયાથી સુતે આવિ અંતે શતી નામે તપતી નામે કન્યા થઈ તપતી સંવષ્ણુને તેના પુત્ર કુરના વંશમાં પાંડા થયા,
પુત્રો,
પરણી
છાયાએ યમના સ્વેચ્છાચારીથી કંટાળી તેને શાપ આપ્યા. યમ તેનાથી પીડાયા ત્યારે સુયે જાણ્યુ કે - આ યમની માતા ન હોઈ શકે કારણ કે પુત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુરે પુરામાં એ પ્રતિષ્ઠાય આપ્યા છે. દેવાના સેનાપતી શિવપુત્ર કાક્રિય જેને દંડ કહેવામાં આવે છે, અને અગ્નિ જેને પિંગળ નામે એખીએ છીએ, તે ખન્નેએ સુર્યની સેવા સ્વીકારી હતી.
ક્રુશ્યપ ઋષિની ખીજી પતિ વિનતાથી થએલ
અરૂણુ સુના ઓરમાન ભાઈ તેના સારથા છે, તે સુરૈના સાત ઘેાડાવાળા રથને ચલાવે છે. ( કશ્યપ પુત્ર વિષ્ણુનુ વાહન ગરૂડ પણુ વિનાના પુત્ર તાસરખાવેશ ) સુષ'ના ધેડાને ઋગ્વેદમાં એતશ કથા છે. તેના નામ ઉપરથી સાત છંદ બન્યા છે. ગાયત્રી, ઉષ્ણિ, અનુષ્ટુપ, બૃતી, પતિ, ત્રિષ્ટુપ અને જગતી તેના નામ છે. તે અશ્વો! મુખમાં આદિયા, ઋષિ, ગાંધર્વો, અપ્સરા, યક્ષ અને નાગ તથા રાક્ષસોના નિવાસ છે.
આ આખ્યાયિકાઓને અનુરૂપ જ સુદામાં સુમૂર્તિ એ સાત અશ્વના રથ ઉપર બેઠેલી કૅ ઉભેલી સ્થાપિત કરવામાં આવે છે. સાથે અરૂણુને હાંકનાર દર્શાવાયા હોય છે. બન્ને તરફ નાની સુષુણી સત્તાગ અને છાયા, મગર ઉષા અને પ્રત્યુષા, નીચે દંડ અને પક્ષ તથા અશ્વિનિકુમાર બતાવાયા હોય છે. વિશ્વકર્માં શાસ્ત્ર, મત્સ્ય પુરાણુ, સુપ્રભેદ્દાગમ, અપરાજીત
www.umaragyanbhandar.com
Page #572
--------------------------------------------------------------------------
________________
*
૪૮૩
પૃચ્છા, રૂપમંડન, રૂપાવતાર અને બહસહિંતામાં મંદિરોમાં ઘણા સુર્યમંદિરે કર્કવૃત ઉપર બંધાયા સુર્યમૂર્તિ વિધાનમાં આ પ્રમાણે જ સુર્યની મૂર્તિ છે. એ ઉલ્લેખનીય છે. કર્કવૃત ઉપર સુર્યના કિરણે
જણાવ્યું છે એક હાથમાં ચ અને સીધા પડે છે. સૌરાષ્ટ્રમાં હજી પણ સર્વમંદિર બીજા હાથમાં બીરાનું ફલ, અથવા બંને હાથમાં હશે, જેની શોધખેળ જરૂરી છે. પ્રભાસને તે અનાલકમલ હોય છે. શિર ઉપર ઈરાની ટોપા જે પુરાણમાં ભાસ્કર શેવ કહ્યું છે. ભારતના બીજા મુકટ, પ્રભા અને કાનમાં કંડલ હેાય છે. ગળામાં ઉલ્લેખનીય સુર્ય મંદિરમાં મેઢેર, જોધપુરમાં આવેલ હાર, પાટલીદાર ધેતી, કટીમાં કદોરે, ઓલીબાનું, મારવાડનું રાણુકપુરનું , કાશ્મીરનું અને કવચિત ખડગ સાથે તે કવચિત કમળમાં સ્થિત માર્તડ મંદિર અને કૌનાનું ભવ્ય રથમય મદિર અથવા બુટ પહેરેલી મૂર્તિ મળી આવી છે. આ ગણનાપાત્ર મંદિર છે. લક્ષણો ઉપરથી સુર્યમૂર્તિ તરત જ ઓળખાઈ જાય છે ઘણી મૂર્તિઓમાં ઈરાની હેલબુટ અને મુકુટ એ જગતના બધા ધર્મોએ સુર્યપૂજા સ્વીકારી છે. ઈરાનની અસર બતાવે છે. કંદ અવસ્તામાં વિવન્ય- સૌરાષ્ટ્ર તેનું મુખ્ય કેન્દ્ર હતું. ભારતમાં મૂર્તિ તના પુત્ર યમના રાજ્યને ઉલ્લેખ છે, તે જ સુર્યપુત્ર વિધાનમાં, અને શિલ્પ વિકાસમાં સુર્યપૂજા આઘ યમ હેઈ શકે. પાછળથી યમ મોટા સંયમી આચાર્ય શૃંખલા રૂ૫ બની એટલું જ નહિ પણ સૌરાષ્ટ્ર બન્યા અને મૃત્યુછત ગણાતા મૃત્યુના દેવ બન્યા. તેમાં અવિસ્મરણીય ફાળો આપે છે. તેના આચાર્યો નચિકેતા તેના આશ્રમમાં ભણ્યા હતા એમ ઉપનિ. સામ્બનું એક માત્ર મંદિર દ્વારકામાં મળી આવ્યું છે. દેમાં જણાવાયું છે. ભારતના અને અન્ય સર્વ
Instow
છા પાઠવે છે. ર શ્રી સરતાનપર સેવા સહકારી મંડળી .
મુ. સરતાનપર. ( તાલુકે તળાજા )
( છલો ભાવનગર ) શેર ભંડળ :- રૂા. ૯૬૬૫-૦૦
સભાસદ સંખ્યા : ૨૦. અનામત ફડ :- રૂા. ૧૮૮૭-૬૮
મંડળી સભાસદોને ધીરાણનું અને અન્ય ઉપયોગી
કામકાજ કરે છે.
pensavencanaan uanamuacoco મંત્રી
પ્રમુખ નરલેશંકર જોશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #573
--------------------------------------------------------------------------
________________
Xo
GEEBRA SYNDICATE
DIRECT IMPORTERS & EXPORTERS MANUFACTURERS' REPRESENTATIVES
Tele: 'SYNTONIC - Bombay
Phone : 353481
Nanik Niwas, 1st Floor Room No. 4 30, Benham Hall Lane Bombay 4. BR
AUTOMOBILE DEPARTMENT
STOCKISTS OF MOTOR PARTS CLUTCH PLATES, CARBURATORS, TIMING CHAINS, CLUTCH BEARINGS, FLASHERS, WHEEL COVERS, SEALED BEAMS. LUGGAGE, CARRIERS,
SUNVISORS etc. etc.
zoomootorok
STOCKISTS OF IRON & STEEL, SHEETS, PLATES, ROUNDS, SQUARES, FLAT BARS, GHAMELLAS, KARAIS,
ANGLES, CHANNELS, JOINTS,
WIRES, TEES etc. etc.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #574
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રમાં વૈજ્ઞાનિક સંશોધન
- ડો. ધીરજલાલ જે. મહેતા સેન્ટ્રલ સેંટ એન્ડ મરાઇન કેમીકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ-ભાવનગર.
આપણા સમાજની સંસ્કૃતિ અને સમૃદ્ધિ રાષ્ટ્રીય પ્રવેગ શાળાઓ શરૂ કરી. આ સંશોધતાલને વૈજ્ઞાનિક સંશોધનના પાયા ઉપર રચાયેલ છે. હેતુ એ છે કે દેશની અપાર નૈસર્ગિક સમૃદ્ધિ મનુષ્ય પોતાની સંશોધક વૃત્તિથી છનના વધુ ઉપયોગ કરી નાના મોટા ઉદ્યોગ સ્થાપવા અથવા સલામતી વાળા માર્ગો શોધ્યા. આ સંશોધક વૃત્તિ જે ઉદ્યોગ અસ્તિત્વમાં છે તેમાં સુધારા કરવા અને માનવ જીવનના ઈતિહાસમાં ડગલે ને પગલે આડ પેદાશ વધારવી તે ઉપરાંત આવા સંશોધનાલયો નિહાળી શકાય છે એટલા સૈકામાં આ વૃત્તિએ વેગ દ્વારા દેશભરમાં વૈજ્ઞાનિક સંશોધનનું વાતાવરણ પેદા પકડો. વૈજ્ઞાનિક સંશાધને મનવા જીવનમાં સમૃદ્ધિ કરવું. જેથી દરેક નાગરિકને વૈજ્ઞાનિક સંશોધનની અને સખ સગવડો વધાય. પરિણામે દેશે દેશમાં અગત્યતા સમજાય સ્વતંત્ર ભારતે વીસ વર્ષ બાદ વૈજ્ઞાનિક સંશોધનને ઉત્તેજન મળ્યું. સ શોધતના સંશોધનના ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરેલ છે. અને કૃત્રિમ રીતે બે મુખ્ય વિભાગો રાખવામાં આવ્યા. દેશના બીજા ભાગોની જેમ સૌરાષ્ટ્રમાં પણ સંશેએક મળ પાયાના સંશોધન Fundamental ધનની સગવડતાઓ ઠીક ઠીક પ્રમાણમાં વિાસી છે. Research ) જેનો ઉદ્યોગમાં તાત્કાલીક ઉપયોગ
છે સૌથી મોટા ઉદ્યોગ તે મીઠું. ૧૯૪૭માં કદાચ ન હોય અને બીજો ઉદ્યોગલક્ષી સંશોધન દેશના ભાગલા પડતા સીંધ અને પંજાબ જેવા (Applied Research) જેમાં કોઈ ઉદ્યોગ સ્થાપવા મીઠાના ઉત્પાદનના અગત્યના મથકે પાકીસ્તાનને અથવા તેમાં ફેરફાર કરવાના એકસ એયથી સ શેધન મળતાં મીઠા અંગે દેયની પરિસ્થિતિ વિષમ થM કરવામાં આવે છે. ભારત દેશમાં વાત પ્રપ્તિ પડેલ. આ પરિસ્થિતિને પહોંચી વળવાને પ્રશ્ન ભારત પહેલાં ઉદ્યોગલક્ષી વૈજ્ઞ નિક સંશોધન લગભગ હતું જ સરકાર સમક્ષ ઉપસ્થિત થયેલ ૧૯૪૮માં ભારત સરકારે નહિ. વિદ્યાપીઠ વિગેરેમાં વૈજ્ઞાનિક સિદ્ધાન્ત ઉપર આ પ્રશ્નના ઉકેલ માટે મીઠાના પ્રશ્ન અંગેની એકનિષ્ણુતા પાયાનું સંશોધન થતું અને હજી પણ થાય છે. સમિતિતિની રચના કરી. સમિતિએ તેમના અને આવા મૂળભૂત સંશોધનના ક્ષેત્રમાં ભારતનો અહેવાલમાં દર્શાવેલ કે મીઠાનું ઉત્પાદન કાળે નાનો સુનો નથી શ્રીરામન અને જગદિશચંદ્ર વધારવા તેમજ શુદ્ધ સ્વરૂ૫માં મેળવવા માટે સંશેબેઝની ગણત્રી દુનિયામાં નામાંકિત વૈજ્ઞાનિઓમાં ધન કરવાની ખાસ જરૂરિયાત છે અને દેશની થાય છે અત ત્ર ભારતમાં ઉદ્યોગલક્ષી સંશોધનની કાઉન્સીલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ નવેસરથી સ્થાપના કરવામાં આવી ભારત સરકારે નામની સંસ્થાને મીઠાના પ્રશ્નના નિવારણ માટે દેશમાં જુદા જુદા ભાગોમાં, જુદા જુદા વિષય ઉપર સંશોધનની અગત્યતાની જાણ કરી. તે જ સમયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #575
--------------------------------------------------------------------------
________________
૪૮૬
સૌરાષ્ટ્ર સરકારે જો સૌરાષ્ટ્રમાં આવા કાઈ ક્રેન્દ્રની રચના કરવામાં આવે તે માટે અનુકુળ માના આપવાની તૈયારી બતાવી. સૌરાષ્ટ્રમાં ઉચ્ચ કક્ષાની કેળવણીના ક્ષેત્રમાં અગ્રસ્થાને રહેલ ભાવનગર જેવા શહેરમાં નમક સ્રોોધન કેન્દ્રની સ્થાપના કરવાનું કાઉન્સીલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચની કચેરીએ નક્કી કર્યું. આ રીતે ૧૯૫૪ માં સૌરાષ્ટ્રમાં વૈજ્ઞાનિક સાધનના મેટા પાયા ઉપર ખીજ રાપાણા.
આ
કેન્દ્રીય નમક અને સામુદ્રીક રસાયણિક સંશાધનાલયના મુખ્ય ઉદ્દેશને ખ્યાલ રાખી અત્યારે ઘર વપરાશ તથા ઉદ્યોગના ઉપયાગમાં આવતા મીઠાના ઉત્પાદનમાં વધારા કરવા, તેમજ બને તેટલા શુદ્ધ સ્વરૂપમાં મેળવવા અંગેની રીતેાનુ સશોધન કરેલ છે. સાગરના પાણીમાંથી સુર્ય'ની શકિતના ઉપયોગ કરી મીઠુ જુદું પાડયા બાદ પછવાડે જે પાણી રહેતેતે બીટન ' તરીકે ઓળખવામાં આવે છે ખીનમાં ખાસ કરીને મેગ્નેસ્ટીમ કલાઈડ, મેગ્સસ્કીમ સલફેટ, પેટાયમ કલોરાઈડ, પ્રેમીન ગે? રસાયણે આછા વધતા પ્રમાણુમાં રહેલ છે. આ પ્રયોગશાળામાં છૂટનમાં રહેલ રસાયણેને એછા ખર્ચે સરલતાથી જુદા પાડી શકાય અને એમાંથી ઉદ્યોગને ઉપયોગી એવા બીજા ક્ષારો બનાવી શકાય તેવી રીતેાનુ સંશાધન કરેલ છે. આ રીતે બન આધારૂપ ઉદ્યોગને વેગ અ પી સાગરમાં પાછા ફેંકી દેવાતા બીટનના સારા એવા ઉપયાગ કરેલ છે.
આ ઉપરત કુદરતે સાગરમાં આપેલ સેવાળ (Sea wieds) ના ઉપયેગ તેમાં રહેલ અગત્યના રસાયણા જેવાં કે અગર-અગર અને મલજેનિક એસીડ સરલતાથી જીદ્દા પાડી પરદેશથી આયાત થતાં આ પદાર્થાને અટકાવવા માટે- પ્રયત્ના થઇ રહેલ છે. તે ઉપરાંત દરિયાની સેવાળમાં પ્રજીવક્રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રોટીન્સ રહેલ છે. આ પ્રોટીન્સને જીદ્દા પાડવા માટેના પ્રયોગો થઈ રહેલ છે. ઉદ્યોગના વિકાસ માટે અને મનુષ્યના વસવાટ માટે પુરતા પ્રમાણમાં મીઠું પાણીની (Fresh water) ની જરૂરીયાત રહે છે. આપણા તથા અન્ય દશામાં અત્યારે મીઠું પાણી જોઇએ તેટલા પ્રમાણમાં મળી શકતું નથી. પૃથ્વી ઉપર જેમ જેમ મનુષ્યની વસ્તીમાં વધારે થતા જશે તેમ તેમ પાણીતી અછત વધારે તે વધારે જણાશે. આ અછતને કેમ દૂર કરવી તે મટે વૈજ્ઞ નિર્દેનુ ધ્યાન ખેંચાયેલ છે. આ પ્રયાગશાળામાં ખારા પાણીમાંથી મીઠું પાણી કેમ બનાવી શકાય તેના પ્રયાગેને સારા પ્રમાણમાં વેગ આપવામાં આવેલ છે. કુરતે સૌરાષ્ટ્રને અર્પણ કરેલ કેલસાઈટને વૈજ્ઞા
નિક પદ્ધતિથી બારીકમાં બારીક ભૂકા ફ્રેમ સરળતાથી કરી શકાય તેના પણ પ્રયેગા ચાલે છે. તે ઉપર’ત બેટાનાઈટ, ડાલામાટ, ચુનાના પથ્થર, સીલીક વગેરે અનેક વસ્તુએ કુદરતે આપેલ છે. આ વસ્તુઓમાંથી સસાધન દ્વારા અનેક વસ્તુ થઇ શકે તેમ છે.
આ ઉપરાંત મીઠા અને તેમને ક્ષમતા ઉદ્યોગતી મંદર વપરાતી ધાતુઓ પર રસાયણિક ક્રિયાથી કાટ થઇને ખવાઈ જાય છે. આ રાતે દર વસે લખા રૂપાનુ નુકશાન પહેચે છે. આ નુકશાન કઈ ધાતુ વાપરવાથી આધુ' થઇ શકે તે વિષય ઉપર અહિં મેગેની પ્રગતી થઈ રડેલ છે. આવા તે જીવન
યોગી અસંખ્ય પ્રશ્નો છે કે જેના જવાબ કૃત વૈજ્ઞાનિક સંશોધન દ્વારા જ મળી શકે છે. નિયમિત કાય અને વ્યવસ્થિત સંચાલન માટે આ પ્રયોગશાળામાં જુદા જીદ્દા નીચે મુજબ વિભ ગા પાડવામાં આવેલ છે. (૧) મીઠાનું ઉત્પાદ્દન અને શુદ્ધતા વધારવા માટે, ( ૨ ) ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટે, ( ૩ ) બીટનમાંથી રસાયણે જેમ કે પેટમ લેર ઇડ, પોટાસ્યમ સેનાઇટ, મેગ્નેસીમ કરોનેટ, એપસમ સે લ્ટ વિગેરે બનાવવા
www.umaragyanbhandar.com
Page #576
--------------------------------------------------------------------------
________________
જુદા
માટે (૪) સેવાળમાંથી રસાયણક પદાર્થો-જેવા કે અગર—અગર, આજેનીક એસીડ, પ્રોટીન્સ વગેરે. તૈયાર કરવા માટે (૫) મિકેનીકલ વિભાગ કે જીહ્વા યંત્રા જેવા કે સેલ્ટ હાર્વેસ્ટર, સી વીડઝ હારવેસ્ટર વગેરે તૈયાર કરવા માટે. આ કેન્દ્રની અંદર નાના મેોટા પાયા ઉપર કામ કરવાની જરૂરીયાતના સાનેા બનાવવા માટે એક વર્કશાપ તથા ગ્લાસ બ્લેઈમના પણ વિભાગ છે. આ ઉપરાંત કેન્દ્રની અંદર આધુનિક પદ્ધતિથી સંશાધન કરી શકાય તે માટેના સાધને જેવા કે એકસરે
મશીન, ફોટાસ્પેકટ્રે મીટર, પાલેરા ગ્રાફ, રેXકટ્રોમીટર,વિજ્ઞાનિકા સાથે મળી નક્કી કરે છે,
કલરીમીટર વિગેરે વસાવવામાં આવ્યાં છે. આના કેમીકલ એન્જીનીયરીંગના વિભાગમાં નાના પાયા
આ સંસ્થામાં ત્રણ વિભાગ રાખવામાં આવેલ ઉપર પ્રયાગા થઈ ગયેલ રીતેાનેા અભ્યાસ ઔદ્યોગિક છે. (૧) આધુનિક, (૨) આયુવૈદિક, (૩) સિદ્ધ.
પાયા ઉપર કરવામાં આવે છે. અને અભ્યાસ બાદ આવી રીતે ઉદ્યોગમાં મુકી શકાય કે કેમ તે નક્કી કરવામાં આવે છે. ઔદ્યોગિક પાયા ઉપર કરેલ પ્રયાગાના આધારે દેશની અદર પોટ સ્યામ કલેારાઈડ. પોટાસ્યમ શાનાઇટ, લાઈટ મેગ્નેસીમ કારખાનેઈટ, કેલ્સીયમ સીથીકેઈટ અને ટેબલ સેલ્ટના ૩.રખાના સ્થાપવામાં આવેલ છે. વૈજ્ઞાનિક ક્રિષ્ણાંતા અને પ્રેક્ટીકલના જ્ઞાન માટેના અદ્યતન પુસ્તકા તથા જગતભરની પ્રતિને અહેવાલ આપતા દૈનિકા, પખવાડિકા અને માસિકાની સગવડતા ધરાવતુ એક સુંદર પુસ્તકાલય પણ રાખવામા આવેલ છે. દુનિયાભરમાં ચાતી રહેલી સÀધન અહેવાલ આપતી રિસર્ચ ઇન્ફરમેશન લાભ પણ આ કેન્દ્રને મળી શકે તેવી કરવામાં આવેલ છે. સાથેાસાથ આ કેન્દ્રના ડાયરેકટર સાહેબ ડેા. ડી. એસ. દાતાર કે જેનું વૈજ્ઞાનિક સરશાધન અંગેનું જ્ઞાન ધણું વિશાળ અને ઉંડુ છે, તેના સંપૂર્ણ સહકાર, દોરવણી અને મમતા મેળવી આજે ડેન્દ્રમાં કરતા વૈજ્ઞાનિકા પી. એચ ડી ની પદવી માટેને અભ્યાસ કરી રહેલ છે. ખરેખર તેઓશ્રી સૌરાષ્ટ્રમાં
આ ત્રણે વિભાગે સ્વતંત્ર રીતે સરોાધના જુદા જુદા વિષયો જેવા કે :- ડાયેટીકસ, ફારમાાલેાજીક, શેપ્યુટીઝ, ફ્રાર્મેસ્યુટીકલ ના મૂળ સિદ્ધાંતા ઉપર કાય કરે છે. અહિં કામ કરતા વૈજ્ઞાનિકા એક ખીજાતે જ્યાં જરૂર હૈાય ત્યાં સારી રીતે મદદ કરે છે. જેથી કરીને સશાધનના કાર્યને ારા વેગ મળે છે આ સસ્થાએ અત્યાર સુધીમાં બે હજારથી વધારે દર્દીએના જુદા જુદા રાગ જેવા કે પાંડુરંગ, ગ્રહાનીરોગ, ઉદરરોગ ક્રમ રાગ, શ્વાસરોગ વગેરેના પુરેપુરો અભ્યાસ કરી તેની ચેાકસ રાતે નોંધ એલ છે. આ ગ્રંસ્થા જુદા જુ। વિષયે પર પણ જ સુંદર સંશાધન કરી રોગપીડીત જનતાને સહાયક રૂપ બનેલ છે. કહેવત છે કે · Thesre is tcom} thing higher than truth- i. e. HUMANITY' માનતા તે આ સંસ્થાને ધ્યેય છે.
વ્યસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૮૭
પ્રવ્રુતિગ્માને સરવીસને
વૈજ્ઞાનિક સાધન માટે એક નવા પ્રકારનું વાતાવર જોઇએ તેવુ... ઉત્પન્ન કરી રહ્યા છે.
જામનગરમાં અત્યારે આયુર્વેદિક અભ્યાસ અને સાધન અંગેની એક સસ્થા છે આ સંસ્થા મુખ્ય ધ્યેય આપણા પ્રાચિન વિજ્ઞાનને શેષન દ્વારા વેમ આપવાના તથા પીડીત જનતાની સેવા ફરવાના છે. આ સંસ્થામાં જુદા જુદા રાગો ઉપર આપણે ત્યા ઉત્પન્ન થતી વાના પ્રયાગેગા કરવામાં આવે છે. આ ઉપયોગ કરતા પહેલા સસ્થાની અંદર કામ કરતા આધુનિક અને આર્યુવૈશિ
જુનાગઢમાં પશુ એક ખેતીવાડીના કાર્ય અંગેની સ'શોધનાલય છે. આ સસ્થાનુ કાય જુદી જુદી જમીનની માટી તપાસી તેમાં કઇ જાતનુ ખાતર
www.umaragyanbhandar.com
Page #577
--------------------------------------------------------------------------
________________
૪૮૮
-
-
અને કઈ જાતના બી વાપરવાથી ઓછી જગ્યામાં શુદ્ધ તેલ સારી રીતે કેમ કાઢવું અને તેને ઉપર વધારે પાક થઈ શકે તે વિશેનું સંશોધન કરવામાં અનેક ચીજો બનાવવામાં કેમ સારી થઈ શકે તેનું આવે છે. ઉપર દર્શાવેલ વિષય પર કામ કરી સંશોધન કરી શકાય અને આ રીતે પ્રજાને તેe આજની આ દેશની ભૂખી પ્રજાને કેમ જલદીથી અને ખેાળના વિષય ઉપર પુરતી માહિતી મળી શકે. ઉગારી લેવી તે આ સંસ્થાને આખરી ધ્યેય છે.
સૌરાષ્ટ્રને કાંઠે ઘણા બંદર છે. અહિં પ્રાચિત સૌરાષ્ટ્રમાં કેવેલીન માટીમાંથી ઘણી વસ્તુઓ કાળથી ભરતી-ઓટ આવીને ચાલી જાય છે. ભરતી બને છે. આ વસ્તુઓ બનાવવા માટે સૌરાષ્ટ્રમાં વખતે ભરતીના મોજાઓ સારા પ્રમાણમાં ઊછાળા ચાર મોટા કારખાનાઓ છે. જે વસ્તુઓ બને છે મારતાં મોજાઓનો ઉપયોગ વિદ્યુત બનાવવામાં લઈ અને તેમાં સુધારા કરવા માટેની ઘણી શકયતા કે શકાય તે સૌરાષ્ટ્રની જનતાને જણા જ સસ્તા ભાવે તેને માટે થોડા જ સમયમાં ગુજરાત સિમીક સ્થળે સ્થળે વિદ્યુત આપી શકાય જેથી કરીને જનતા સંશધાલય અહિં સ્થપાશે.
આધુનિક યંત્રો વાપરી સારી રીતે જીવન જીવી શકે સૌરાષ્ટ્રમાં પવન પણ સારી ગત એ કંકાતે
હોય છે. જો આ ફેંકાતા પવનને ઉપગ પવન સૌરાષ્ટ્રને બીજે મેટામાં મેટો ઉદ્યોગ તપાસીએ
ચક્કી ચાવવામાં આવે તે ખેતરમાં પવન ચક્કી તે તે મગફળીનું તેલ બનાવવા. આજે સૌરાષ્ટ્રની
દ્વારા પાણીના પંપે ચલાવી સૌરાષ્ટ્રની ધરતીને ધરતી ઉપર ઘણું જ પ્રમાણમાં મગફળી પાકે છે.
હરિયાળી બનાવી શકાય. ઉપર દર્શાવેલ અને વિષે આ મગળીમાંથી પ્રથમ તેલ મેળવી લેવામાં આવે
માટે એક સંશોધનાલયની રુહિં આવશ્કયતા છે કે તેલ મેળવી લીધા બાદ જે પદાર્થ રહે છે તેને
જ્યાં વૈજ્ઞાનિક દિવસ-રાત કામ કરી આ કુદરતે “ખોળ' તરીકે ઓળખવામાં આવે છે. આ મેળામાં
સૌરાષ્ટ્રને આપેલ ભેટને ઉપયોગ માનવ સેવા કાજે રહી જતા આશરે ૮ ટકા તેલને સેવન્ટ પ્રોસેસથી
કરી શકે. મેળવી લેવામાં આવે છે. અને ત્યાર બાદ રહેલ ભૂકાને ઉપયોગ અત્યારે ખાતરમાં થાય છે. આ ભૂકાની સૌરાષ્ટ્રની અંદર સ્વતંત્રતા બાદ વૈજ્ઞાનિક અદર પ્રોટીન્સ રહેલ છે. આ વિષય ઉપર એક સગાનના કાર્યને સારો એવે વેમ મળે છે અને શિવનાલયની ખાસ જરૂર છે, જેથી કર ખાતર સૌરાષ્ટ્રની ધરતી ઉપર સદાને માટે વૈજ્ઞાનિક માટે ફેંકી દેવાતા આ ભૂકામાંથી મનુષ્યને ખોરાકમાં સંશોધનનું વાતાવરણ હર હમેશ વધારે અને વધારે ઉપયેગા થઈ પડે તેવા પદાર્થો બનાવી ચકાય, વળી પ્રકલિત બને તે ઈચછવા યોગ્ય છે. એક સ શોધનાલયમાં જુદા જુદા તેલબીયામાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #578
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન કવિતામાં કવિતામાં સૌરાષ્ટ્ર
सौराष्ट्रे पञ्चरत्नानि नदी, नारी तुरंगामाः । ચતુર્થ સોમનાથ, પન્નુમ નિમ્ ॥
આ સુભાષિતમાં પ્રાચીન દેશ સૌરાષ્ટ્રની નદી નારી, અશ્વો સામનાથ મહાદેવ અને દ્વારિકાપુરીની પ્રશ'સા અને ગૌરવ સમુચિત રીતે કરવામાં આવેક છે. આ પાંચેય વાનાં અનુક્રમે સમૃદ્ધિ, સમાજ કલ્યાણુ, શૌય, કલા તથા ભક્તિનાં પ્રતી રૂપે આપણી સમક્ષ આવે છે
તથા અન્ય
સૌરાષ્ટ્રના ઉલ્લેખા. મહાભારત પુરાણામાં તો મળે છે જ,: પરંતુ એ ઉપરાંત ચીક વેપારીપ્લીની માને ગ્લાસન ( મ ગળપુર. આજનુ માંગરાળ ) ના, ઈજીપ્તને મુસાકર ટેલેમી (પૂ. ૨૬૦) તથા ભૂગળ નિષ્ણાત દ્વેષે (ઇ. પૂ ૬) સૌરાષ્ટ્રના ઉલ્લેખા કરે તે નોંધપાત્ર ગણાય.૧
—ડા. દિલાવરસિંહ જાડેજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રાચીન કાળના સૌરાષ્ટ્રનાં મુખ્ય મુખ્ય નગરી હતાં. રૈવત કે ઉજ્જત ( ગિરનાર ) ની તળેટીમાં આવેલું ગિરનાર (જૂનાગઢ), વામનાસ્થળી (વંથળી) અને વલ્લભીપુર (વળા). સૌરાષ્ટ્રમાં પ્રાગૈતિહાસિક કાળમાં પાષાણુયુગના માનવીઓને વાસ હતેા એ પછી સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાં હરપ્પા અને સિંધુ સંસ્કૃતિને વિકાસ થયા હતા. એક વેળા આ પવિત્ર ભૂમ ભગવાન શ્રકૃષ્ણની લીલાભૂમિ બની હતી. અહીં મૌર્યા, શ, ક્ષત્રપો અને ગુપ્તાનાં રાજ્યશાસના ચાલ્યાં હતાં, એટલે વિશ્રી ન્હાનાલાલ સૌરાષ્ટ્રને ( પુરાણુ પ્રસિદ્ધ કહાસેાજવલ્ ’ ભૂમિ તરીકે ઓળખાવે એમાં આશ્રય' જેવુ નથી
૧. એક પરદેશી મુસલમાન ઈતિહાસકાર સિકદરે પ્રાચીન સૌરાતું જે વર્ષોંન કર્યું છે. તે નોંધવા જેવું છે. એમ અતિશયાકિત જણાય તે એ કદાચ સત્યની જ હશે કે ‘And what a country is
and
Sorath! As if the hand of the heaven had selected the cream essence of Malwa, Khandesh and Gujarat and had made a compendium of all the good people of the world, and had picked out the noblest and most vigorous of men from the three countries named, and colle cted them together into one standard, as a touch stone of the countries of the world. '
Translation from Bayley’s ‘Gujarat'
www.umaragyanbhandar.com
Page #579
--------------------------------------------------------------------------
________________
૪૯૦
(1)
લેવા વિચાર્યું છે. ગુજરાત પ્રીતિ આમ તે રાષ્ટ્રપ્રેમને જે વિશિષ્ટ ભૂમિભાગમાં મનુષ્ય વસી રહ્યો છે.
તે એક ક્ષેત્રય (રીજીઓનલ) આવિષ્કાર ગણાય એ તે તરફ પ્રીતિ ધરાવવી, એ મનુષ્યની ખૂબ પ્રાચીન ક્ષેત્રીય આવિષ્કારનું પણ સૌરાષ્ટ્ર ભક્તિનાં કાવ્યો કાળથી દેખાતી એક લાગણી છે. આવી ભૂમિ
રૂપે એક વિશિષ્ટ સ્વરૂપ અર્વાચીન ગુજરાતી પ્રીતિના સ્થાનિક અંક હોઈ શકે. ભારત દેશ એ
કવિતામાં પ્રગટેલું છે. અને અખંડ સ્વરૂપનો ભાસતા હોય ત્યારે પણ ભારતવાસીની દેશપ્રીતિનાં મૂળ સ્થાનિક સ્વરૂપનાં
- કવિ નીલકંઠ જીવતરામે સૌરાષ્ટ્ર દર્શન રહી શકે ખરાં અને એમાં કાંઈ અજીતું નથી. 0
સુરત
(“કાવ્ય કમલાકર', ૧૮૯૭) માં નર્મદ મનુષ્યને દેશપ્રેમ પ્રાદેશિકતાના માધ્યમ દ્વારા વિસ્ત
કાવ્યની ઢબે સૌરાષ્ટ્ર વિશે દુઃખટ્ટાર કાઢેલા છેરીને સમગ્ર રાષ્ટ્રની કક્ષાએ પહોંચવા માટે સામાન્ય રીતે મથતે દેખાય છે. ભારત જેવા વિશાળ રાષ્ટ્રમાં
શા સેરઠ હરા હાલ ! બગડતા કાળ. આમ બને તે સ્વાભાવિક ગણાવું જોઇએ.
બન્યા દુઃખદાઈ,
રે! કહી ગયા ધન માન અને મરદાઈ, ભારતમાં સાંસ્કૃતિક એકય છે ખરું, પણ વૈવિધ્યને
આ ભરતભૂમિમાંય, સહુજન ગાય, મહિમા તારો, સાચવીને પ્રગતું એ એક્ય છે. ભારતના દરેક તું તેજવંત ચહુદિશ ચળકતે તા.' પ્રદેશને એની વિશિષ્ટ સંસ્કૃતિક અસ્મિતા પ્રાપ્ત થયેલી છે. એ વિશિષ્ટ અસ્મિતા, અલબત્ત, ભારતની
પ્રજાહિત પ્રત્યે બેદરકાર રહેતા દેશી રજવાડાંઓનાં
પ્રજાહિત પ્રત્યે મકર સામાન્ય સંસ્કૃતિક અમિતામાં ઓતપ્રોત થયેલી છે. કેટલાક રાજવીએ ને વ્યવહાર જેઈને નીલકંઠ ગુજરાતની અને ગુજરાતના એક વિશિષ્ટ અંગરૂપ જીવતરામને એક આદર્શ રાજવી તરીકે રાખે ગાર સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અસ્મિતા આખરે તે એક યાદ આવે છે. વાયુમંડલ જેવી ભારતીય સંસ્કૃતિના અ ન્ય ભાગરૂપ છે. એટલે કવિ જ્યારે ગુજાત-સૌરાષ્ટ્રના * કયાં ગયે રાવ ખેંગાર ?... પ્રકૃતિ સૌંદર્યને એના જનજીવનની મેહકતાને, એના
દુખી પ્રજા કરે પોકાર. કુટુંબ-જીવનનો માધુરીને, એના ઐતિહાસિક વૈભવ અને વારસાને નિહાળીને જ્યારે રાચી ઉઠતો ય કવિ દલિત ઈ સ. ૧૯૦૯માં રચાયેલા એક તથા એ વિશેનું કાવ્યક્ષમ ઉચ્ચારણ કરતે હેય કાવ્યમાં સૌરાષ્ટ્ર ની લાક્ષકિત વર્ણવતી વેળાએ ત્યારે પ્રકારમંતરે એની રાષ્ટ્રીય અસ્મિતાને જ આવિ કહ્યું છેભૂત કરી રહ્યો હે ય છે, એમ સમજવું જોઈએ. આવી સ્વસ્થ પ્રાદેશિક પ્રીતિ ભારતમાં રાષ્ટ્રીયતને અમે તે કાઠિયાવાડી સરલ સૌરાષ્ટ્રવાસી!...રેલી મૂલાધાર બની રહેલ છે.
કસુમ્બલ રંગ નયને, ચેતના જ જગાવિ !”
'( આ પંકિતમાંને લલિતજીએ જેલો શેના કેટલાંક કાવ્યનો પ્રાદેશિક- “કમ્બલરંગ' શબ્દ અનુગામી કવિ મેધાણીને એક • ભકિતની કૃતિઓ તરીકે અહીં ટ્રે ઉલ્લેખ કરી પ્રિય શબ્દ બની ગયેલ ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #580
--------------------------------------------------------------------------
________________
કવિ ોટાદકરે સૌરાષ્ટ્રને એ સ્વ’કુંજ સરખી અમ માતૃભૂમિ' તરીકે ઓળખાવેલ. ‘શ્રેણી પરે સતત ભારતમાત જેને ઊભી શ્રી વિમલ વારિધિને કિનારે,' એવુ સૌરાષ્ટ્ર એટાદકરને લાસ્યુ છે. અહીં કવિવર ન્હાનાલાલ્રનું સૌરાષ્ટ્ર વિશેનું કાવ્ય 'ચારુવાટિકા ' યાદ આવશે :–
‘રત્નાકર રત્ન ઝૂલે, ઝીલી જલદલમાં,
હિન્દદેવી કૂચાવે,
વાળી મુઠ્ઠી ત્રિરત્ના જડી, કટિ ધરીશુ, હેાય સૌરાષ્ટ્ર એવા.’
ખાટાદકર તથા ન્હાનાલાલની સૌ-ાષ્ટ્ર વિરાની કલ્પનાનું મરણુ પ્રેરે એવું સૌરાષ્ટ્રચિત્રણુ ત્રિભુવન વ્યાસે કરેલુ છે.
કવિશ્રી
* પ્રૌઢ સિંધુ પરે ગૂડતી પશ્ચિમે મધ્યમાં
એશિયાની અઢારી !
હિન્દદેવી તણી ક્રમર પર ચમકતી દૃઢ કરતી તીક્ષ્ણ જાણે કટારી ! ધન્ય ! હે ધન્ય! સૌરાષ્ટ્ર ધરણી.’
...
પ્રકૃતિનિરૂપણુ સાથે સંકળાઈ જતા કવિશ્રી વ્યાસના દેશપ્રેમ ગીરનાં જંગલ', સૌરાષ્ટ્ર” ઈ. કાવ્યામાં જોવા મળશે.
કલ્પનાના ચમત્કારવાળાં સૌરાષ્ટ્રવણું ના શ્રી વ્યાસે કરેલાં છે. સોરાષ્ટ્રનાં માનવીએ, સૌરાષ્ટ્રની પ્રકૃતિશાભા એના ઇતિહાસ અને એના શૌય ભાવ, ઇ ને હૃદયના પ્રેમથી ધબકતી વાણીમાં આ કતિ રજૂ કરે છે. અડીખમ ચૌ`ન બુલંદ ધીંગી વાણીમાં ભાવાપૂર્વક ગાઈ શકવામાં ત્રિભુવન વ્યાસની કવિ તરીકેની એક વિશેષતા રહેલી છે.
14
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મા
ગુજરાતી કવિએ'માં સૌરાષ્ટ્ર વિરાની પ્રીતિનાં ભાવકામળ વચને કદાચ સૌથી વધુ સંખ્યામાં ઉચ્ચારેલાં છે. કવિશ્રી ન્હાનાલાલે ( રાષ્ટ્રીય શાયર તરીક યથાર્થ રીતે પ્રસિદ્ધ થયેલા શ્રી ઝવરચંદ મેધાણી પાસેથી આષ્ણુને પ્રાદેશિક પ્રતિનુ કાઈ નાંધપાત્ર કાવ્ય નથી મળતુ તે આશ્રય જનક પટના લાગે છે.) કવિશ્રી ન્હાનાલાલને કાળરૂપી સિન્ધુને કિનારે ભવ્ય સુધીર રીતે ખ'સરી બજાવતા પૃથ્વીપ્રાચીન સૌરાષ્ટ્રનુ રૂપ ખૂબ સ્પર્શી ગયું છે.
• ગ્રીસરેમથી ય- જૂતાં, કુરુપાંડવાથી યે પ્રાચીન, સોમનાથ, ગિનાર, દ્વારિકા યુગયુગ ધ્યાનવિલીન ઊભીતે કાસિન્ધુને તીર બજાવે બ સરી ભવ્ય સુધીર.’
ગિરનાર ભારતના પટ ઉપરના પ્રાચીન વતા. માંના એક પર્વત; એની સત્રિમા સામનાથના મંદિરના કિનારે અનત કાળપ્રવાહી સાક્ષી પૂરતા તે ગાજતે સાગર કવિશ્રીની વાણીમા આ રીતે સાકાર થાય છે :
આવે ગિરનાર એઠે કંઈ યુગયુગના યેગી રોશપૃથી વૃદ્ધ; હાં તે અમ્ભાધિ ઉત્તે ભીષણ ગરજતેકાળનાં ધેર ગીતા.'
આવા પૃથ્વીવૃદ્ધ ગિરનાર વિશ્રીની કવિતામાં જુદે જુદે રૂપે ડાકાય છે- ગિરનારનું સ્થૂલ વર્ણન કરવું એ, સખત્ત, ન્હાનાલાલને ઉદ્દેશ નથી. ગિરનારને નિમિત્તે ભારતીય-સંસ્કૃતિશ્રીને તે પ્રશ'સી રહ્યા છે, તે સ્પષ્ટ છે એક સ્થળે તા ગિરનારને પલાંઠી લગાવીને મેસી ગયેક્ષા ભારત-વર્ષનાં સાક્ષત્ રાશીભૂત ભૂતકાળ તરીકે નિહાળવાની
www.umaragyanbhandar.com
Page #581
--------------------------------------------------------------------------
________________
અપૂર્વસુંદર કલ્પના કવિશ્રીએ આપી છે. એ રાશીભૂત નહાતાલાલે “શુરવીર સૌષ્ટ્રી યશવાન કચ્છનાં ભૂતકાળનો એક અંશ તે ગિરનારની તળેટીનો સાહસિક સન્તાન” ને પણ બિરદાવેલ છે. મહાનાલાલની અશાક ઈ. મહાન રાજવીઓએ કોતરાવેલ શીલાલેખ. કવિતામાં વિશહ દેશભક્તિ અને ઉચ્ચ
ક ક્તની “ હા ! કાલરાશિ સરિખા ગિરિરાજતા તે,
વિરલ એ સમન્વય થયેલ છે. ને એક ભૂતકણ ત્યાહ ચરણે પડે .
પંડિતયુગ પછીના ગાળામાં સૌરાષ્ટ્ર પ્રશસ્તિનાં
કાવ્યા પ્રમાણમાં ઓછાં મળે છે. પરંતુ છેક નજીકના રાજેન્દ્ર કે થઈ ગયા સખિ! ધમગાખા,
ગાળામાં પ્રજારામ, શ્રીધરાણી અને મકરંદ પાસેથી તે કુલચન્દ્રની કથા ગુણવંતી ગાતે”“ર
સૌરાષ્ટ્ર વિશેનાં સારા કાવ્ય મળે છે. ઝાલાવાડી
ધરતી :રસની ને પુણ્યની ભૂમિ સૌરાષ્ટ્રને કવિ જુદી જુદી રીતે પ્રેમપૂર્વક લડાવે છે “સાગર સમ ‘વિરાટ જાણે ખુલી હથેળી સમયવ, ક્ષિતિજે ઢળતી ! સોરઠ તણી રે હિલોળા લેતી જેમ, એવું સેરઠની ભલે રક્ષ શુષ્ક દેખાય, પરંતુ પ્રજારામના હૈયે-- ભૂમિનું સસ્પેશ્યામલરૂપ તેઓ એક જ પંક્તિમાં
10ામ કવિના હૈયે એ જુદી રીતે વસી ગયેલી છે - આલેખી આપે છે, તે બીજી બાજુએ સૌરાષ્ટ્રની ભૂમિના વેરાન ભાગનું રૂપ, વિશિષ્ટ શબ્દવિન્યાસ
સંન્યાસિની તણા, નિર્મળ શુભ વેશે ઉર મુજ ભરતી!' દ્વારા અર્થને આંબવા મથતી વાણીમાં નિરૂપી આપે છે :
“વતનપ્રેમ, જન્મભૂમિપ્રેમ, રાષ્ટ્રને નામે ‘આડા ન આવે ઝાડવાં, એવા લાંબા લાંબા પન્થ.”
સામાન્ય રીતે જે લાગણીવેડા પ્રદર્શિત થતા હેય છે
તેની સામે સચ્ચાઈનો રયુકારવાળી' “ ઝાલાવાડી અર્વાચીનકાળમાં સૌરાષ્ટ્રની પ્રતાપી એ ભારતની ધરતી – જેવી કૃતિઓને સરખાવવાનું શ્રી ઉમાશંકરે અનુક્રમે ૧૯મી સદી તથા ર૦મી સદીને ભરી દેતાં એગ્ય રીતે સૂચવ્યું છે. બે નરરત્ના પાયાં. “દયાનંદ અને ગાંધી -જન્મભૂમિ દયાનંદનાં ધામ, ગાંધીનાં ગીતા જીવન નિષ્કામ' કવિ કવિ શ્રીધરાણીએ જીવવા માટે ત્યાગવા લાયક
* કવીશ્રી પૂજાલાલે સ્વામી દયાનંદ સરસ્વતીને સૌરાષ્ટ્રના બીજા મિરનાર તરીકે આ બનાવ્યા છે તે પક્તિઓ અહીં યાદ કરવા જેવી છે.
“ના એક બે ગિરિ ગિરનાર તારા સૌરાષ્ટ્ર, એક અચલાત્મક સિદ્ધરાજ બીજો મહૌસ મહપિસ્વરૂપ, સારા
આયત્વનું પ્રતિનિધિત્વ ધારનાર.” સ્વામી દયાના વિશેના શ્રી અરવિંદના એક લેખતા ભાવને ઉપરની પંક્તિઓમાં પડદે પડતા સંભળાય; “ સૌરાષ્ટ્રની વિષ્ટિ ભૂમિને આત્મા અને મિજાજ, ગિરિમુદ્રા, એનાં શિપ તથા ખા; ખા બધાંના અશે ત્યાનંદની પ્રકૃતિમાં પ્રવેશેલા હા.
(બંકિમ-તિલક-દયાનંદ, પૃ-)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #582
--------------------------------------------------------------------------
________________
ટેલીફેન નં. ૮ શ્રી મહુવા નાગરિક સહકારી બેન્ક લિ
સહકારી સાહસની સફળતા
નાના વેપારી – કારીગર નેકરીયાત ત્યા અન્ય નાગરિકેને માલ-તારણ-કલીન કેશ ક્રેડીટ-મકાનગીરો-લેન વિ. આર્થિક સવલતે પુરી પાડનાર થા આકર્ષક વ્યાજે ડીઝીટ સ્વીકારનાર. સહકાર ભૂવન-જુને દરબારગઢ,
મહુવા. ડોલરરાય વસાવડા,
૨, કી. રૂપારેલ ઉપ-પ્રમુખ
પ્રમુખ
અસ્મિતા પ્રકાશન પ્રવૃત્તિને અમારી હાર્દિક શુભેચ્છા તળાજા હાઉસીંગ સોસાયટી ભૂપતબાગ સામે, તળાજા.
વ્ય. ક. સભ્ય ૨જી. નંબર
શ્રી ભાનુભાઈ જા. પંડયા ૮૩૩૦૦ શેર ભંડોળ– ૧૮૯૨૫
, દાઉદભાઈ હીરજીભાઈ સભ્ય સંખ્યા
, હરિલાલ જયાશંકર દવે , ઉમેદભાઈ સાવચંદ શેઠ
, ભાણજીભાઈ દુર્લભદાસ તાલધ્વજગિરિ (તળાજા) ડુંગરના પેટાળમાં કેટલાંક સદ્ગૃહસ્થના શુભ પ્રયાસથી સહકારી ધોરણે ઘરબાંધનારી મંડળી ઉભી થતાં તળાજા શહેરને વિકાસ થયે. વીશ મકાને તૈયાર થઈ ગયા છે. વધારાના નવ પ્લેટે પાડવામાં આવ્યા છે.
તે વખતના મ્યુ. પ્રમુખશ્રી જશવંત દેશી અને ઈજનેરખાતાની દષ્ટિએ શ્રી ભાનુભાઈ પંડયાનો સારો એ સહકાર આ કામને મળે છે. પ્રતાપભાઈ શંભુપ્રસાદ પંડયા
જયંતિશંકર ૨. ભક મંત્રી.
પ્રમુખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #583
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી આંબલા વિ. કા. સેવા સહકારી મંડળી લી.
મું. આંબલા
સ્થાપના તારીખ :- ૨૩-૧-૧૯૩૭ શેર ભંડોળ :- ૪૫૦૬૦-૦૦ અનામત ફંડ :- ૧૩૬૮૧-૦૦ અન્ય ફંડ :- -: ૧૫૦૦-૦૦
શહેર તાલુકો
ભાવનગર જિલ્લો નોંઘણી નંબર :- ૧૧૬ સભ્ય સંખ્યા - ૨૦૦ ખેડૂત :- ૧૫૪ બીનખેડૂત ૪૬
અન્ય નેંધ–મંડળી સુધરેલ ખાતર બીયારણ જંતુ નાશક દવા તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન -ખેતી ઉપયોગી સાધન વિગેરેનું કામકાજ કરે છે, મણીશંકર પ્રેમજી
ડાયાભાઈ માધાભાઈ
પ્રમુખ મનુભાઈ હ. દવે જવેર નારણ જસવંતશંગ માધવશંગ ઠાકરશી લાલજી મુળજી મહન
દેવરાજ મેહન
મંત્રી
શુભેચ્છા પાઠવે છે.
શ્રી રેગ્યા સહકારી મંડળી લી. મુ રજીયા દાઠા વિભાગ તાલુકે તળાજા જિલ્લે : ભાવનગર.
શેર ભંડોળ-૧૫૪૫૫-૦૦ અનામત ભંડળ - ૨૩૭૩-૦૫
સભાસદ સંખ્યા ૬૮ મંડળી મારફત સભાસદેને ખાંડ અનાજ વિગેરે પુરૂ પાડવામાં આવે છે.
પિલુભાઈ હરિશંગભાઇ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #584
--------------------------------------------------------------------------
________________
પ્રાંત ' કાઠિયાવાડનું એક ચિત્ર દોર્યું છે -
મથતું સાંસ્કૃતિક વૈશિષ્ટ્ર હેવું જોઈએ, સૌરાષ્ટ્રનું
સંસ્કૃતિ સૈશિષ્ટ્ર તળ ગુજરાતની સંસ્કૃતિને અને એ આવળ બાવળ કેરે દેશ
રીતે સમગ્ર ભારતીય સંસ્કૃતિને પિષક બની રહે રીલ ખેસ
એ આનંદકારી ઘટના ગણાય. ભારતમાં દેખાતા ધૂળ ઊડે ને લગતા પાણા,
અપાર વૈવિધ્ય નીચે એક મૂળભૂત એકતા રહેલી છે.
ભારતના પ્રાદેશિક વૈવિધ્યને ભૂંસી નાખીને જડ અશોકના જ્યાં લેખ લી પાણ.'
એકવિધતા (Uniformity)ની ઉપાસના કરવાની
ચેષ્ટા પેલી મૂળભૂત બાંતરિક એકતા ( યમલ્ય ) જન્મભોમકામાં સૌંદર્ય હોય કે ન હોય, પણ ઉપર કુઠારાવાત કરવા બરાબર થશે. સમગ્ર ભારતીય કવિ કવિયુક્ત વાણીમાં એના ઉપર ઉરની વહાલપ જીવનને ખમીરવંત બનાવવા માટે બારતના પ્રાદેશિક : વરસાવ્યા વિના ભાગ્યે જ રહી શકે.
જીવનને ભકિક ચેતનવંત બનાવાની આવશ્યકતા
સ્વીકારવી રહી. શ્રી મકરંદ દવેએ સેરઠી દુહાની ચટવાળી જે સ્મરણીય મર્મવાણી સૌરાષ્ટ્ર વિશે ઉચ્ચારી છે, તે
શ્રી અરવિંદે યથાર્થ જ કહ્યું છે. “..The
થી અતિ આ સાંભળવા જેવી છે :
vigour of India's national life
can exist only by the Vigour of સેરઠ સરે દેશ, મરમી, મીઠે ને મરક, its regional life' પ્રાદેશિક જીવનના વીર્યને એવો દુહાગીર દરવેશ, દુનિયામાં દુજો નહિ.' આધારે જ ભારતના રાષ્ટ્રીય જીવનની ઓજસ્વિતા
સોરઠ કંવો દેશ, કાળ ન પડે કરચલી, ટકવાની છે. જેટલું પ્રાદેશિક જીવન બળ, તેટલું નિરખું નિત અનિમેષ દુનિયામાં દૂજે નહીં.' રાષ્ટ્રીયજીવન બળુકું બનવાને સંલાવ. ભારતની
રાષ્ટ્રીયતાને જોખમાવતી સંકુચિત પ્રાંતીયતાને પૃથ્વી પ્રાચીન સૌરાષ્ટ્રના મુખ ઉપર ખુદ, કાળ (Narrow Prorinealism) ડામવાનો, પરંતુ ભગવાનની થપાટ પણ કરચલી, પાડી શકી નથી. ભારતીયતાને પરિપતી તંદુરસ્ત પ્રાદેશીકતાને અનિમેષ નયને નિરખી જ રહીએ એવો મીઠો અને ( Healthy regionalism ) ઉરોજવાને મરદ સૌરાષ્ટ્ર તે એ એ જ અડીખમ અને અાગા આપણે પ્રયાસ હે જોઈએ. ગુજરાત તથા
સૌરાષ્ટ્રની પ્રશસ્તિ કરતાં કાવ્યમાં કઈ સંકુચિત પ્રાંતીયતા નથી દેખાતી, દેખાય છે સમગ્ર દેશ સાથે
અવિન્ય ભાવે થાયેલી તંદુરસ્ત પ્રાદેશિકભક્તિ ટી એસ એલિયટે એક સ્થળે દર્શાવ્યું છે કે અને માટે એવાં કાવ્યો આવકાર્ય બને છે. કેરેક પ્રાદેશિક એકમને પડોશી પ્રદેશની સંસ્કૃતિને સમદ્ધ કરતું, એ સંસ્કૃતિ સાથે સંવાદિતા સાધવા
(૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #585
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કવિતામાં સૌરાષ્ટ્રનું નગરદર્શન
– પ્રાધ્યાઃ ડો. ધમેન્દ્ર મ. માસ્તર (મધુરમ)
માતૃભૂમિનું મહિમાગાન કરતાં કઈ થાકતું મેતીની છોળે સ્નિગ્ધ થયેલ કિનારા જ્યાં છે એ નથી, એની પ્રશસ્તિ કરવામાં વ્યક્તિ પોતાના જીવનને સૌરાષ્ટ્રની રાણુતનયા શી સુંદરીને કવિ નાનાલાલે લહા માને છે. એને મન તે જનની બને જન્મ- ૫ “સાળમાં ઢાંકતી રૂપની વેલ' કહીને ભાવાંજલિ ભૂમિ સ્વર્ગથી ય વધુ સુંદર હોય છે. એની સુંદરતા, અપ છે. હરિની લાડલી રાજદુલારી પ્રિયદર્શનની ભવ્યતા અને ઉચ્ચતાનું કથન કરવામાં એ પિતાની પ્યાસી ભક્તશિરોમણી મીરાં અને શ્યામના શરણમાં જાતને કૃતાર્થ થયેલી સમજે છે. સૃષ્ટિના આરંભથી ધૂણને ને એના ચરણમાં મરણ ઈચ્છતે “ગઢ દેખાતી માનવપ્રકૃતિની આ પ્રવૃત્તિ આજે જ દષ્ટિ- જૂનાને નાગર નરણે કૃષ્ણ ભક્ત મતવાલો' પણ ગોચર થાય છે અને “સૂર્ય, ચંદ્ર પ્રકાશશે ત્યાં આ સૌરાષ્ટ્રની ભૂમિમાં થયું છે અને “જય ગુર્જર સુધી ' એ રહેશે જ, એમાં નથી શંકા કે નથી ગંગ' કાવ્યમાં શ્રી. મનસુખલાલ ઝવેરી તેને બિરદાવે અતિશયોક્તિ..
છે. આવો છે સૌરાષ્ટ્ર પ્રદેશ ! જેને પરમ પ્રભુ
શ્રીકૃષ્ણ સ્વદે બનાવ્યું અને એનાથી ઊજળો થયે અર્વાચીન ગુજરાતી કવિતાના શ્રીગણેશ “નર્મદ
આ પ્રદેશ કવિવર નાનાલાલના શબ્દોમાં કહીએ તે દલપતના વરદ હસ્તે મંડાયા અને એમાંય મા થયો “ધન્ય હે ! ધન્ય જ પુણ્ય પ્રદેશ !' અહીં માનવવૃત્તિનાં દર્શન થાય છે “સૌરાષ્ટ” ની શાસ્ત્રીય નવપલ્લવના પુજ છે, સરિતા, તળાવ ને જેની વ્યુત્પત્તિ ગમે તે હોય, પણ સદરતાની દૃષ્ટિએ તે
રમણ્યતા છે, ગરજનો સાગર છે, વન અને વન
રમણલા - જે સૌરાષ્ટ્રને સુરાષ્ટ્ર કેવા સંદર શોભી રાષ્ટ કહી રાજિ છે તથા વનરાજની ગર્જનાઓ છે અને છે શકીએ. તેની છબી પણ આપણી કવિતામાં ઠીક ઠીક “ગિરિગિરિ શિખર શિખર સેહત મંદિર વિજ ને અંકિત થઈ છે. તેનાં નગરે, તેની અતઓ ને સંત-મહંત, ” પુરાણકાળમાં જેમ અહીં મોહન વસ્યા સરિતાઓ અને તેના પ્રથ તથા ગિરિઓન , ને આ ધરા ધન્ય થઈ તેમ આધુનિક સમયમાં પણ હયંગમ આલેખન થયેલું છે.
ગીતામૃત પીનારા ગાંધીના જીવન હાસ્યથી આ ધરા પાવન થઈ છે. આમ, આ પ્રદેશમાં ગાંધી-કૃષ્ણની
કરુણા કરણી' નું મિલન થતું હોવાની સરસતા નર્મદે કહેલા “જય જય ગરવી ગુજરાત ના
શ્રી. ઉમાશંકર જોશી “ગુજર ભારતવાસી' કાવ્યમ સોમનાથ ને દ્વારકેશ જેવા પશ્ચિમ કેરા દેવ જ્યાં
જેવા પશ્ચિમ કરી છે તે છે. આવ્યા છે અને ઉમાશંકર જોષીએ “ગુજરાત મોરી મેરી ૨' માં જેને માનાંજલિ આપી છે તે ગિરનારી આ અનુપમ સૌરાષ્ટ્ર માટે તનસુખ ભટ્ટ “કાવ્ય ૨, એરવાડ વાડીની મહરતા અને સમદરનાં લહરી' (ઈ. ૧૯૫૫) ના “સૌરાષ્ટ્ર આંગણે' કાવ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #586
--------------------------------------------------------------------------
________________
ધારાવતીમાં પ્રથમ ઝૂલેલી અને પછી વલ્લભીપુરને પંથે રેલાયેલી નવપલ્લવ મહિલાઓના નિર્દેશ કરી પછી સૌરાષ્ટ્રને આંગણે સુવર્ણ યુગનું સર્જન થનાર હાવાની શુભેચ્છારૂપ આગાહી કરે છે. કવિ પૂજાક્ષાય કૃત વૈજયંતી ’ સંગ્રહ (ઈ. સ. ૧૯૬૧ ) ના * સોરઠ ' કાવ્યમાં સૌરાષ્ટ્ર વિરો સારૂં આલેખન થયુ. છે એ સામનાથના જ્યોતિર્લિંગથી પૃથ્વી પર પકાયા છે, ભક્તહૃદયની રિદ્ધિએ તે અંકિત છે. એતે પૂત્ર, પશ્ચિમ ને દક્ષિણમાં રત્નાકર જાણે મેધાં મોતી ભરી નીલમથાળ અર્પે છે અને અસીમ કરું ગાન અહેાિ અહીં ગવાય છે, અહીં ગરવા ગિરનાર છે, શુભ શત્રુજય છે, મીઠી વાણી છે, ઉદાર મહેમાનગત છે, પુરાતન જાહેોજલાલી અને તી કરા છે. ભારતમાતાની કટિએ ધન્ય સરઠ જાણે બિરાજે છે, સૌરાષ્ટ્ર એટલે સતિયા ને શૂરાઓની ભૂમિ. અહીં સભળાય છે સ્વાર્પણુના સૂરો.' અહીં જ ગિરાગુજરી કવિ કાન્તને ક્રમનીય સ્પર્શ પામ, કલાપીએ મધુર કેકારવા આલાપ છેડયા અને મેધાણીએ સારડી કંદરાઓ ગજાવી હતી, લે*સાહિત્યમાં પણું સૌરાષ્ટ્રની સરસતાનું આલેખન સારા પ્રમાણમાં થયું છે. એનુ સમગ્ર દર્શન ન કરીએ, પણુ એમાં સોરઠની ધરા, ત્યાંનાં નમણું નરનાર, શૂરા સાવજ, વીર નરબંકડા તથા અવનવી રાગરાગિતા જે પ્રશસ્તિભર્યો ઉલ્લેખ થયા છે. તે નોંધપાત્ર છે, એ દુહા તરફ જ નજર કરીએઃ
(૧)
ધરણી સેરઠ જગ–જૂની, ગઢ જૂના ગિરનાર, સાવજડાં સેજળ પીયે, નમાં નર તે નાર.
( સૌરાષ્ટ્રની ધરા પુરાતન છે, અહીં જૂના ગિરનાર ગઢ છે. અહીં સાત્રજ અને નમણાં નરનાર છે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૨) ..
સારઠ મીઠી રાગણી, રાગ મીઠા મલ્હાર; રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
ગરમીની વિવિધ રાગિણીઓની મીઠાશ તે મુલ્યવત્તા ત ( સેરઠમાં ભજન, દુહા, રાસ તથા ગરખા- ૧
શાસ્ત્રીય સ ંગીતમાંના મહાર રાગ જેવી છે. જેમ શુમાં વીરડી અને જંગમાં તલવાર પ્રિય થઈ પડે તેમ સારઠ મીડી રાગણી.’)
૪૫
(3)
સોરઠ ધરા ન સંચર્યો, ન ચઢયા ગઢ ગિરનાર; નન્હાયા ગંગા ગામતી, એને એળે ગયા અવતાર !
(જેણે સૌરાષ્ટ્રની ધરતી પર વિહાર કર્યો નથી, ગિરનાર ગઢ પર રાહણુ કર્યું" નથી અને ગંગા કે ગામતીમાં સ્નાન કર્યુ” નથી તેનુ જીવન ફાગઢ જ ગયું છે. )
(૪)
ધનધન ાઠિયાવાડ, ધધન તારૂં નામ પાકે જ્યાં નરબંકડા તે રૂપ પદમણી નાર !
(જે ધરતી પર વીર નરા અને સુંદર પદ્મિની નાર પાકે છે તે કાઠિયાવાડને ધન્ય હો ધન્ય છે એ ભૂમિને તે ધન્ય છે એના નામને !)
(h)
( જ્યાં જેાલ જેવી
સુંદર બામ સારઠ તણી, જેનાં નિર્મળ વહેતાં નીર; જ્યાં જેસલ જેવી એડી, તે નત્રણ જેવેશ વીર !
નિમળ નીર વહે છે અતે જ્યાં સતી વીરાંગના તે રા'નવઘણ જેવાં
www.umaragyanbhandar.com
Page #587
--------------------------------------------------------------------------
________________
*
અનુપમ છે.)
વીર મળે છે તે સેરઠની સુંદર ભૂમિ ખરેખર કિનારા હોય, ક્રાકિક્ષાનું કશું પ્રિય ક્રૂજત થતું હોય અને સાગરમાં ભવ્ય ભરતી આવતી ાય ત્યારે સૌરાષ્ટ્રની જે રમણીયતા હેાય છે તેનું ધન કવિ કાન્તકૃત સાગર અને શશી માં થાય છે. જાણે તરલ તરણી સમી સરલ તરતી સૃષ્ટિ ત્યરે અનેરા ઉચ્ચાસ ધાણ્યુ કરે છે. કવિની પતિમાં જ એ સરસ ચિત્ર જોઈએ ઃ
કવિ નાનાલાલે સૌરાષ્ટ્રને સિંહષ્ણુ, સાગર, ભક્તજન અને શૂરવીરાની ભૂમિ તરીકે વણવી છે અને કહ્યું છે :
જ્યાં સિંòષ્ણુ નિજ સંતાન ધરાવે જાળે, જ્યાં સાગર ઉછળે નીર મેતીની પાળે; જ્યાં પ્રેમભક્તિનાં ગાન ભક્તજને ગાર્યા, જ્યાં સ્થળ સ્થળના તિહાસ શૂરના સાહાયા.
શ્રી ત્રિભુવન મોરીશક્રુર બ્યાસે ગિર, નેસ અને અમૃત શ। દૂધની આ સૌરાષ્ટ્ર ભૂમિને ભારત ભૂમિની ‘ તનયા વડી ' ગણાવીને બિરદાવી છે :
ગીર ગૌર'ભ ગાંડી જતાં નેસમાં
ખળકતી દૂધની પિયૂષ ઝરણી; ભારતી ભોમની વંદું તનયા વડી,
ધન્ય હો ! ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
લેાકસાહિત્યકારે વીર નર, વીર ધેલા અને વીર ગુણવતી નારને સંસારનાં ત્રણુ અમૂલ્ય રતન કહ્યાં છે અને તે ત્રણે આજે સૌરાષ્ટ્રભામમાં સાંપડે છે તે ખરેખર અજોડ છે.
સૌરાષ્ટ્રની વીરતા, નારી અને ધરતીની સુ ંદરતા વખણુાય, પણ એનાં ગાન માધુનિક ગુજરાતી કવિતામાં બહુ થયાં નથી તેટલાં ‘સૌરાષ્ટ્રની રસધાર’માં થયાં છે. દસમા વેદ સમા દુવા પણુ સેરઠના ૫ કાર્ય છે. એક દુહામાં દર્શાવ્યું છે તેમ તદ્દનુસાર કચ્છના બારેમાસ ગુજરાતને ઉનાળા અને વાગડનુ' ગેમાસુ જેમ રળિયામણા સમય છે તેમ સારના શિયાળા મનમેાહક હાય છે રાતને સમય હોય, જલધિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જલધિજલલ ઉપર દામિની દમકતી, યામિની વ્યામસર માંહિ સરતી; કામિની ફ્રાકિા ડેલી કૂજન કરે, સાગરે ભાસતી સભ્ય ભરતી, પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લામાં ધરતી! તરલ તરણી સમી સરલ તરતી, પિતા ! સૃષ્ટિ મારી પ્રમુલ્લાસ ધરતી!
જાણવા મુજબ ભાવનગર પાસે દરિયા કિનારે આવેલા ગેપનાથ મહાદેશના પ્રાંગણુમાં પ્રફૂલ્લ પૂર્ણિમાના થયેલા દર્શનથી આ પ'ક્તિએ લખાયેલી છે. આ થઈ સમગ્ર સૌરાષ્ટ્રના વ્યાપમ્ર દર્શનની વાત.
ગુજરાતનાં નગરા પરત્વે આધુનિક ગુજરાતી કવિતામાં જેટલાં કાવ્યે લખાયાં છે તેટલાં સૌરાષ્ટ્રનાં નગા પર આધુનિક કવિની મીટ મંડાઈ નથી. રાજકીય દૃષ્ટિએ મુંબઈ ભલે ગુજરાતમાં ન હ્રાય પશુ સંસ્કાર દષ્ટિએ તેને ગુજરાતમાં ગણીએ · અને વિચારી તે માત્ર મુંબઈ પર આધુનિક ગુજરાતી કવિતામાં સૌથી વધુ અને તેય ૨૫ જેટલા કા લખાયાં છે. ગુજરાતના પાટનગર અમદાવાદ પર અગિયાર જેટલાં કાવ્યો લખાયાં છે. એ પછી નજર કરીએ તે સૂરત પર સાત ક્રાગ્યે, નડિયાદ પર છ કાવ્યો, ભરૂચ પર પાંચ ક્રાત્રે, પાટણ પર ત્રણ કાવ્યો અને વલ્લભવિદ્યાનગર પર ખે જેટલું કાવ્યા
www.umaragyanbhandar.com
Page #588
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી પરતાપરા ખે. વિ. વિ. કા. સેવા સ. મંડળી લિ.
મુ. પરતાપરા.
ન. મા. મહેતા મંત્રી
સ્થાપના તારીખ :- ૨૫-૬-૬૮ શેર ભડાળ :- ૩૧૩૩૦-૦૦
અનામત ભડાળ :- ૩૮૨૬-૦૨ ધર્માદા ફંડ :
૪૯-૫૦
અન્યનોંધ:-મંડળી નાણાં ધીરધારનું અને લેાકેાને જીવન જરૂરીયાત પૂરી પાડવાનું કામકાજ કરે છે.
શાહુ ધીરજલાલ કુંવરજી
પ્રમુખ
તલકચંદ માણેકચંદ દાનુભા નથુભા
સ્થાપના તારીખ :શેર ભડાળ
૨૮-૫-૧૯
૯૧૦૦-૦૦
૮૩૫-૬૭
દાઢા-તળાજા તાલુકા ભાવનગર જિલ્લે
વ્ય. ૩. સભ્યાઃ
લખમણુ લાખા ટપુભાઈ ભાયાભાઈ
શુભેચ્છા પાઠવે છે
શ્રી રેલીયા-ગઢુલા વિ. વિ. કાર્યકારી સ. મંડળી લી.
મુ. રેલીયા.
જગાભાઇ ચાંડાભાઈ મકવાણા
મંત્રી
નોંધણી નંબર :- ૧૬૭
સભ્ય સંખ્યા :– ૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મખુભા જટુભા
તળાજા તાલુકા ભાવનગર જિલ્લો
:
અનામત કુંડ :
અન્ય નેાંધ:—મ`ડળી નાણાં ધીરધારનુ અને ખાંડ, અનાજ વિગેરે વેચાણુનું કામકાજ કરે છે.
નોંધણી નંબર : ૨૦૨૧ સભ્ય સંખ્યા - ૯૫
દિવ્યાન દજી ખાલાન છ પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #589
--------------------------------------------------------------------------
________________
With Best Compliments from:Phone : 324384 Gram DHUPSALI AL HARDWARE MART
Importers, Dealers & Suppliers : Mill Stores Hardware, Pipe Fittings, Specialist For Beldam Packing.
મેસસ મહેન્દ્ર ગ્લાસવેર માટ વેારા ખજાર, ભાવનગર,
VAKHARIA BUILDING, 106–12, Chakla Street,
BOMBAY–3.
શુભેચ્છા પાઠવે છે.
શ્રી ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.
ઉના.
( જીલ્લે : જુનાગઢ )
તાર : સહકાર ૨૭. ન. ૧૫૪૬ તા ૨૫-૬-૫૬ સભાસદો સહકારી મ’ડળી ૫૪ સરકાર શ્રી ૧
રીઝવ ફંડ : ૧,૦૧ લાખ
ટેલીફાન ન'. એફીમ-૭ રેસી.-૧૮ એડીટવગ ‘’ તા. ૨૩-૩-’૬૭
ભરપાઈ થયેલ શેર ભડાળ
૧,૪૦ લાખ ૧,૦ લાખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અધિકૃત શેરભ ંડાળ
રૂ. ત્રણ લાખ
અન્ય ફંડા, ૨,૬૪ લાખ
સભાસદ સહકારી મંડળીઓના સભ્યા મારફત આવેલ ખેતી ઉપજના માલનુ' એઈલમીલ અન છની ગ ફેકટરી દ્વારા રૂપાંતર કાર્ય કરવામાં આવે છે. ઉપરાંત તેના દરેક પ્રકારના ખાતર, બીયારણ, એજારા, મશીનરી સીમેન્ટ પતરાં લેખડ, સુકે મેવા, ખાંડ વિગેરે વસ્તુઓનુ વિતરણ કા કરે છે,
શ્રી ચંદ્રેશ કર લાભશંકર જાની મેનેજીંગ ડીરેકટર :
શ્રી પરમાણંદદાસ જીવાભાઇ આઝા પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #590
--------------------------------------------------------------------------
________________
મળે છે. સંખ્યાની દ્રષ્ટિએ કાવ્યોને ઠીક કહી શકાય પ્રભાતના રેશમ ચા વાળને પંપાળતે બેઠા હોવાનું તે સમગ્ર સૌરાષ્ટ્રનાં સ્થળ નગર વિશે રચાયેલ ચિત્ર કવિ કહે છે. નદીના બિછાને નીંદમાં પેઢેલું મળી આવતું નથી એ નોંધવું જોઈએ.
તરણું પ્રભાત, પર્ય કે શા છત્ર ધરીને ખડાં રહેલાં
વૃક્ષ, જળખખડાટથી જાગેલાં પંખીઓ, દિવ્ય“સોમનાથ ઉપર રચાયેલાં બે કાવ્ય નેધપાત્ર
સંગીતથી જગાડી રહેલ સહિયર પ્રભાતનું આંખ છે. એ પછી પ્રથમ છે શ્રી ઇન્દુલાલ ગાંધી ત એળવું દી ગહવરની સેાડમાં લપાયેલ શામળા પલ્લવી” (ઈ. સ. ૧૯૫૪) સંગ્રહન સોમનાથને શાલ, આંગણું સાફ કરતો પવન, રંગોળી પૂરતો કાવ્ય એમાં કવિ સોમનાથની મત કીર્તિ અને કાતિને બાલાર્ક, સ્મિત કરતાં હીરા કૂડાં, મરકત શી યાદ કરે છે. એનાં જૂતાં એણલાને સંભારીને તે
શેભતી મનહર ભૂમિ, તથા સહુને સત્કાર કરે કહે છે. : તાર એકકે સ્વપ્ન કરોડો રૂ૫ લઈને
કનકમય કાંતિ ધારી રહેતો ગિરિરાજ-આદિના સસારને વિષકુંડમાં સછવની છાટી ગયું,” બીજું
ચિત્રાંકનથી. તળાજાની ટેકરીમાં ઉગતા પ્રભાતનું કાવ્ય તે શ્રી દેશળજી પરમાર કૃત “ઉત્તરાયન”
સરસ ચિત્ર પ્રગટ થાય છે. ( ઈ. સ. ૧૯૫૪) સંગ્રહની સોમનાથ નામક કૃતિ, એમાં કવિ પ્રકૃતિસૌન્દર્યનું આલેખન કરે છે. શ્રી રામપ્રસાદ શુકલે બિંદુ (ઈ. સ. ૧૯૪૭) ત્યાંના ભરતી જળ અને સમદ્રની ઘોર ઘધવાટ સમક્ષ સંગ્રહમાં “ ભેગાવાને કાંઠે 'માં તે પ્રદેશનું વર્ણન આજે વિલીન થઈ ગયેલી ભૂતકાળની ભવ્યતાને યાદ કર્યું છે ભૂખી ઝરણુ વિનાની, ક્રમશોભા વિહેણી કરીને કવિ અફસોસ વ્યક્ત કરે છે.
હરિતાતતૃણુના ગાલીચાની શોભાહીન ત્યાંની ફિક્કી ઉપર ધરતીનું ચિત્ર એમાં અંક્તિ થયું છે. અહીં વૈવિધ્ય
નથી, પણ સમથલ જમીન પર લાંબા થતા દિન એ પછી સૌરાષ્ટ્રના કોઈ કોઈ સ્થળ પર લખાયેલાં પ્રકીર્ણ કાવ્યો મળી આવે છે.
અસ્તની વિરત વૃતિ, ધોળી ધોળી વેરાયેલી વિશાળ શ્રી નાનાલાલ કવિએ “કેટલાંક કાવ્યો”
ચાંદનીની શોભા, અવનિતાની ખુલ્લી છાતી પર
ઝૂલતું નભ ને તેના પર રમતી અરવ વાયુલહરી, ( ઇ. સ. ૧૯૦૮)માં “વર્ધમાનપુરી'વર્ણન કર્યું છે. ને એમાં વતનનું ગૌરવ ગાયું છે. એ
વગેરેનું વિશિષ્ટ સૌદર્ય અહીં સારું પ્રગટ થયું છે. પુરાણ પુરી, એની સૃષ્ટિશોભા, ત્યાંના ઉજજડ નદી કેત ને રાજસતીના વાસ, અને ત્યાં ધમધમતા શ્રી સુંદરજી બેટાઈ ‘વિશેષાંજલી' (ઈ. સ. ગ્રીષ્મના આભટાણે અસહ્ય દાહકતા હોય ત્યારે મળતી ૧૯૫૨)માં આવાં પ્રકારનાં “શાંતિતીર્થ ' અને શાતા વગેરેને નિદેશે? કવિએ ભાવપૂર્વક કર્યો છે. 'બાલાપુરનું બાહુ' નામક બે કાવ્યો આપે છે. પણ અહીં તે કવિએ મોકળાશથી વર્ણન કરવાને એ પૈકીના પ્રથમ કાવ્યમાં સ્થળની શોભાનું વર્ણન બદલે વતનની પ્રશરિત જ કરી છે,
થયું છે. વિશાળ પ્રદેશ પર અક્તિ થયેલા ગઢ
તારકચિત્રો, ભૂમિ પર પથરાયેલ સકલ મોહક શ્રી વિઠ્ઠલરાય આવસથી “રસિકનાં કાવ્યો' ચિત્રલીલા, નવલા સુવર્ણ ધરી રહેલી વનસ્પતિ, (ઈ. સ. ૧૯૩૪ના સંગ્રહમાં તળાજાની ટેકરીમાં પ્રભાત” ઉદ્યમનું નવગીત ગાતાં નિઝર, ગમનના ગૌરવમાં કાવ્યમાં તળાજાનું કુદરતી સૌન્દર્ય આલેખે છે. પ્રારંભમાં ડૂબતા વિપુલકાયવાળા પર્વતે ઊડતાં ને ગાતાં ગિવૃિદ્ધ નદીપર્ય ક પાસે શ્યામલ શાલ ઓઢીને રહેલ પંખીકુલે, ગળામની ઘંટડીઓને મંજુલ નિનાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #591
--------------------------------------------------------------------------
________________
રણુકાવતાં ધણ નિંદ્રા તળ ઉધમે વળગતાં જીવે, માનવીને પશુપક્ષીના સંવાદી તા પ્રગટે છે. ત્યાંની ફરફરતી પહાડી હવા, ડુંગરના કઠણ પ્રદેશનો કટિલ કાંઠાળ ભૂમિ સેરઠી કન્યકા જેવી શોભે છે. ત્યાં માર્ગ, શાંતિનું ફેલાયેલ કાસાર તથા દૂર સુદૂર ધીરગંભીર સરિત ગતિ છે, ક્ષિતિજે બેમની પારે ખીણમાં રખડતાં શ્વાનના સંભળાતાં પિકાર વગેરેને પૂર્ણ અર્ણવ ઘૂઘવે છે કે અહીં પૂર્ણ નીરા સુભગા નિર્દેશથી પ્રદેશનું ચિત્ર દૃષ્ટિસમક્ષ તરવરી રહે છે. શેત્રુજી, વિશાળ ક્ષિતિવિસ્તાર ને અફાટ સાગરની બીજા કાવ્યમાં બાલાપુરના બંદરની વર્તમાન શાનું શોભા છે.' શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી કેડિયું નિરૂપણ થયું છે.
(ઈ. ૧૯૫૭) ના “વલભીપુર” કાવ્યમાં વલભીપુરનાં અગાઉ થતાં દરિયાનાં તોફાનો, આરબ ઘેડલા ખડિચેર પર આંસુ સારે છે. ત્યાં આજે દેખાતા સમા નાંગરેલાં અસંખ્ય વહાણ તથા વિચિત્ર વેશ ને ધૂળના ઢગલા પર જાણે કવિની સાથે પ્રકૃતિને પણ પાણીવાળા અરબી ખલાસીઓથી યુકત ભૂતકાલીન વિલાપ કરતી ક૯પીને વલભીપુરના આજના સૂનકાર જાહેરજલાલીને યાદ કરી નાજની ધમાલહીન ને બદલ કવિ દુ:ખ દર્શાવે છે. શ્રી દુલા કાગ તેજહીન ઉજજડતા બદલ કવિ અહીં અફસોસ દર્શાવે ‘કાગવાણી ભા. ૧ (ઈ. સ. ૧૯૬૨) ના જય છે. એ અનોખી નૌકાનગરીને વિશાળ રેતાળ કાઠો તુલસીશ્યામ” કાવ્યમાં પ્રસ્તુત તીર્થધામની પવિત્રતાનું જાણે ગતકાલની યાદમાં લીન થયા છે. શ્રી ઉમા- ગાન કરીને પિતાની હૃદયભક્તિ દર્શાવે છે. એમાં શકર જોશી ત “વસત-વષ' ઈ ૧૫) ની કવિએ સ્થળનું વર્ણન કર્યું નથી. “લાઠી સ્ટેશન પર' નામની નાની રચનામાં લાડીને સૌરાષ્ટ્રને ગરવે ગિરિગિરિનાર આપણી નવીન કવિતામાં લાપીનગરી તરીકે કવિ ઓળખાવે છે. અહીંથી એ સુપેરે અંકિત થયા છે. કવિ નાનાલાલ કવિ લલિત, હૃદયની સ્નેહગીતાનો આક્ષેપ કર્યો. એ નેહથી શ્રી. ગજે ભૂય, શ્રી. ત્રિભુવન વ્યાસ, શ્રી ઈદુલાલ મેલી ભૂમિના દર્શનથી કવિ ધન્યતા અનુભવે છે. ગાંધી, શ્રી મનસુખલાલ ઝવેરી અને કવિ દુલા કાગ
તરફથી જે ગિરનાર વનનાં કાવ્યે મળે છે એ શ્રી દેશળજી પરમાર “ઉત્તરાયન (ઈ. સ.
બધામાં સર્વોત્તમ છે શ્રી મનસુખલાલ ઝવેરી કૃત ૧૯૫૪ )ને “સુદામાપુરીની સંા” નામના કાવ્યમાં
ગિરનાર' કા. શ્રી. પૂજાલાલે શત્ર જયનું પણ સાગરનું સૌન્દર્ય આલેખે છે. સામાર તટે ઘસાતા
સારું ને છટાદાર વર્ણન કર્યું છે. સરિતાઓ મૂળે છિદ્રાળા કઠણ શુષ્ક ખડકે, ધીરે ધીરે ખળખળ
તે સૌષ્યમાં એછી છે અને વળી નવીન કવિતામાં કરતા સાગર ઓટ, સોનેરી સંધ્યાની રસળતી ચમકતી ચમ', ક્ષિતિજ ઉપર લટકતે હાલ સેના
એનું વર્ણન પણ ખાસ થયું નથી સૌરાષ્ટ્રની પ્રકૃતિ
તે સુંદર છે, પણ એની સુંદરતાને કવિતામાં મઢી ગેળો, સરસર સરતાં વહાણે, રેતી પર દેખાતાં
આપનાર વડઝવર્થ જે કઈ કવિ હજુ સૌરાષ્ટ્રને મળે ડગડગનાં ચિહ્ન તેમજ ઠંડા મીઠા સમીરણ અને જળ સંગાથે શેભતી સાંધ્ય સુંદરતાનો સંક્ષે માં કવિ
નથી. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની વીરતાને જેટલી
પ્રગટ કરી છે તેટલી તેની સુંદરતાને બિરદાવી નથી. નિર્દેશ કરે છે અને સાથે સાથે સુદામાજીને પણ
નરસિંહરાવ દિવેટિયા જેવા આપણુ પ્રકૃતિ કવિને સંભાળે છે. શ્રી તનસુખ ભ ત કાલહરી'
પણ સૌરાષ્ટ્રમાં વસવાનું કે વિહરવાનું બહુ ન થયું. (ઈ. ૧૯૫૫) માંના શેત્રુ ને સંગમં નામક કાવ્યમાં એટલે એ સૌન્દર્ય ચિત્રો એમના તરફથી પણ કવિ નદીનું નહિ પણ તે સ્થળભૂમિનું કંઈક વર્ણન આપણને ન મળ્યાં. આમ હોવાથી આ પ્રકારનાં કરે છે ત્યાં ભૂમિને નવીન વિસ્તાર છે, ચાઈન ઉપર નિષ્ઠિ કાવ્ય આપણને જે પ્રાપ્ત થાય છે કરાળ ડુંગર છે, સિંહની ગર્જના ગાજે છે તથા તે સામાન્ય પ્રકારનાં જ છે. (પૂર્ણ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #592
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના બંદરો
–મુનિકુમાર ભટ્ટ
આજની ભૌગોલિક સ્થિતિમાં સૌરાષ્ટ્ર એક કુદરતી અનુકૂળતાને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં દ્વીપકલ્પ છે પણ પહેલાં તે તે દ્વીપ હતા. અને ઘણું બંદશ વિકાસ પામ્યા, આજે પણ વ્યાપારી તેના ઉત્તર પૂર્વ પ્રદેશમાંથી દરિયાઈ અવશે આજે વહાણવટામાં અહીં તેમજ પરદેશમાં સૌરાષ્ટ્રના પણ મળી આવે છે તે તેની સાબિતી છે. સરસ્વતિ ખલાસીઓ નોકરી કરે છે તેમજ સ્વતંત્ર વહાણવટું નદી સમુદ્રને મળતી હતી તેવા પણ ઉલ્લેખ છે. પણ કરે છે. અને ૨૫ ગ્રેજો જેવી દરિયાઈ પ્રજાનું લેથલના અવશેષો ‘ઉપરથી માલૂમ પડે છે કે તે વર્ચસ્વ થતાં આ બંદરોનું જુદું રાજકારણ પણ એક કાળે ધીકતું બંદર હતું એટલું જ નહીં પણ વિકાસ પામ્યું. ત્યાં રહેતા લોકે બંધ બાંધવામાં, સ્નાનાગાર યોજવામાં, પાણી વાળવામાં, નીકે અને નહેર કરવામાં,
કચ્છના બંદરને બાદ કરતાં સૌરાષ્ટ્રમાં ઉત્તર નૌકાકાનમાં, વહાણ બાંધવામાં હથિયાર હશે. આમ
બાજુએ તાજેતરમાં જાણીતું થયેલ નવલખી, જોડીયા, સારાષ્ટ્રને દરિયાખેડુ જગતભરને જૂનામાં જૂને નાવિક ગણી શકાય.
સલાયા, ભાટિયા, વસઈ, બેડ, બેડી, વગેર બંદરો છે. ત્યાંથી આગળ પશ્ચિમ તરફ જતાં છેક એના
અને બેટશંખે દ્વાર સુધી નાનાં નાનાં બંદર છે. એક ઉપની બંજ કચ્છનો અખાત, વચ્ચે પછીથી પશ્ચિમ દિશામાં પોરબંદર વગેરે બંદરો અરબી સમુદ્ર અને બીજી બાજુએ ખંભાતને અખ ત આજે ભારત ઉપર વિદેશીઓના આક્રમણો પૈકી અને ત્રણ બાજુથી સમુદ્ર સૌરાષ્ટ્રને વટી વોલ છે આર આ રસ્તે અને આપણા પ્રદેશમાં આ બંદએટલે સૌરાષ્ટ્રમાં બ દરોનો વિકાસ થાય તેમાં નવાઈ થી આવેલા. પછીના કાળમાં આક્રિમ સાથે શરુ જેવું નથી. આ સબંધમાં માન્યતા એવી પણ થયેલા સંબંધમાં આ બંદરેએ મોટે ભાગ ભજવ્યું છે કે સમુદ્ર પાન કરનાર અગત્યનો આશ્રમ સૌરાષ્ટ્રમાં છે. હાજી કાસમની આગબોટ વીજલડી તોફાનમાં હતા, કે કેલમ્બસ અમેરિકા પહેઓ તેના પહેલાં આગળ ન વધવાની સલાહ આપનાર પણ પિોરબંદરના ત્યાં માથાનું સામ્રજ્ય સ્થાપનાર કે ભારતમાંથી સત્તાધીશો હતા. ત્યાંથી આગળ ચાલતાં કદવાર, ત્યાં ગયેલા અને તેઓ સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી કહેનાર, વગેરે આવે છે તેમ દીવ, બંદર પણ આવે ત્યાં ગયા હોવાનો સંભવ છે અને કે લંકાને એકત્રી છે. બનવા જોગ છે કે આ બંદર પિચુગીઝના બનાવનાર રાજા વિર્ય ત્યાં ઘેઘથી ગયેલો, અને હાથમાં હતું તેને બદલે અંગ્રેજોના હાથમાં હેત તે લંકાની લાડી અને ઘોઘાનો વર એ કહેવત તેના મુંબઈનો વિકાસ પહેલાં આ બંદરનો વિકાસ થયે. ઉપરથી પ્રચલિત થઈ
હોત, ત્યાર પછી વેરાવળ અને પ્રભાસના બંદરો આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૦૦,
છે. પ્રભાસ એ એકજ એવી જગ્યા છે કે જ્યાંથી ખંભાતના અખાતને ગુજરાતની મોટી નદીઓ દક્ષિણ તરફ નજર કરતાં સીધી લીટીમાં કેવળ અફાટ સાબરમતી, મહી, ઢાઢર, મેશ્વો, નર્મદા અને તાપી દરિયો જ છે. આ બંદરોને દક્ષિણ ભાગ ખુલે હેવાથી મળે છે તે નદીને કાંપ ભરતી સાથે ઘસડાઈ આવી લાંગરવા માટે સલામત સ્થળ મળતું નથી, તેમજ આસપા- ઉત્તર પૂર્વ બાજુએ એકઠો થાય છે તેથી એ ભાગ સમાં નહાની મોટી ખાડી પણ નથી શીયાળબેટ અને બૂરાતો આવે છે. આથી કરીને આ બંદરોને અદ્યતન ચાંચ, ત્યાંથી આગળ ચાલતાં જાફરાબાદ અને પટ બનાવતાં મહેનત પડે તેવું છે. સૌરાષ્ટ્રનાં અરબી આહટ વિકટર (અથવા પીપાવાવો નાં બંદરો આવે. સમુદ્રને મળતાં દક્ષિણે આવેલા બંદરોએ સલામત જાફરાબાદ સીદીનું હેઈને તેને વિકાસ થઈ ન લગર નાખવાની મુશ્કેલી હોવાથી તે બંદરે વ્યાપાળ શકયા તેમજ પિર્ટ આબ વિકટર અંગ્રેજ સર- મથકેને બદલે હવાખાવાનાં સ્થળ તરીકે વધારે કારની સીધી હકમત નીચે ન હોવાને લીધે તેનો ઉપયોગી થાય તેવાં છે. એ જ પ્રકારમાં આવે તેવી વિકાસ ન થયો. બધાં બંદરોની સરખામણીમાં જગ્યાઓ ખભાતના અખાતન ઝાંઝમેર, ગે પનાથ, કુદરતી સાનુકુળતા આ બારે સૌથી વધારે છે. જ્યારે મીઠી વીરડી, હાથબ, (જૂનું હસ્તવમ) મણાર-ધાબા પરદેશ સાથે વહેવાર અને વેપાર માત્ર દરિયા વગેરે છે. અરબી સમુદ્ર ઉપરની તે પ્રત્યેક જગ્યા રસ્તે જ થતું ત્યારે વિલાયતની સીમ મુંબઈ આ માટે ઉપગી છે. માત્ર આ તરફ લેકેનું પહોંચ્યા પહેલાં વીસ કલાકે અહીં દેખાતી, તેમજ વલણ થયેલું નથી. હાલારમાં બાલાચડી છે પણ ભારતના મધ્ય ભાગમાં માલ પહોંચાડવા માટે નજીકનું હર્ષા જેવી જગ્યાને તે હવાખાવાનાં સ્થળ ઉપરાંત બંદર વિકટર બની શકત. ભારતમાં નૌકાવાન પ્રાચીન તીર્થ તરીકે પણ વિકસાવી શકાય. કાળથી હસ્તીમાં હોવા છતાં મધ્ય યુગમાં તે ભૂલાવા લાગેલું અને આજે પણ બંદરી વિકાસમાં રસ અંગ્રેજી અમલ દરમિયાન અગ્રેજી રાજયના ઘણે ઓછો છે. તે ને બ જો આવી જા બંદરો સાથે હરિફાઈ કરે તેટલે તેમને વિકાસ ન બ્રિટનમાં હતા તે તેને એક મોટાં બકર તરીકે થવા દેવાની તે કાળની રાજનીતિ હતી તેથી તે વિકસાવાયું હતું. ત્યાંથી આગળ ચાલતાં ખંભાતનો સમયમાં બંદરને વિકાસ ન થયો હોય તે સમજી અખાતમાં દાખલ થવાય છે. ત્યાં આગળ મહુવા શકાય તેવું છે. આજે તારી માર્ગ સાથે હવાઈ અને બીજાં નાનાં બંદર કતપર, નઈપ, ડાળિયા, માર્ગની હરિફાઈ છે તેમજ રેવેતી પણ છે, છતાં કોટડા, નિકેલ વગેરે છે. તેમાંના કેટલાંક તે ધણાં તરી માર્ગ હજી ચાલુ છે જ અને આજે પણ સૌથી પ્રાચીન હશે તેવું અનુમાન થાય છે. ખંભાતના કિફાયત છે તેથી સરકારની સહાનુભૂતિથી બંદરોનો અખાતની પૂર્વ બાજુએ કળસાદ, સવિતાનપર, ગોપ- વિકાસ કરવાનું કામ સૌરાષ્ટ્રની પ્રજા ઉપાડી લે તે નાથ, ભીડો વીડી, હાથબ, કેળિયાક અને ત્રાપજ- બંદરોનો સુધારો વહેલો થાય. અલંગમણાર વગેરે આવે. આમાં હાથબ કાળીયાકની જગ્યાઓ પ્રાચીન હોવાનો સંભવ છે. પછી ઘેલા સંરકતમાં દરિયાને રત્નાકર કહ્યો છે તેમાં અને ગોહિલ ઈતિહાસમાં પ્રસિદ્ધ પીરમબેટ આવે, અતિશયેકિત નથી. પ્રાચીન કાળથી સૌરાષ્ટ્રના સાગર ત્યાર પછી અને ભાવનગર ત્યાર પછી ત્યાંથી આગળ ખેડુઓ નવા સુમાત્રા સુધી જઇને પુષ્કળ દેલત જતાં નામશેષ થયેલાં બાવળિયારી અને છેલેરીનાં કમાઈ આવ્યાના દાખલા છે. આપણે ત્યાં થોડા બંદરો છે.
મોઘોગ છે જે પૂરતે વિકસ્યો નથી. કિનારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #594
--------------------------------------------------------------------------
________________
પત્ર
ઉપરના શંખ છીપલાં વણી તેમાંથી ગ્રામ ઉદ્યોગ તે માટે બીજી રીફાઈનરીની જગ્યા જોઈએ તે દ્વારા વિવિધ વસ્તુઓ બનાવવાને હુન્નર ભૂમધ્ય પીરમ તે માટે શ્રેષ્ઠ જગ્યા પુરવાર થાય તેમ છે, સમુદ્રને કિનારે છે–લંકાની આસપાસ છે મદ્રાસ મુંબઈમાં છેડે ઘણે અંશે છે, પણ તે ઘણો વધારે આમ સમગ્ર સૌરાષ્ટ્રને આખો દરિયાકિનારે વિકસી કે વિકસાવી શકાય તેમ છે. સમગ્ર સાગર
| માગે છે. સંશોધન કરીને પુખ્ત વિચાર કાઠાના નાના મોટા ગામડાંનું ધ્યાન આ તરફ પછી દરેક સ્થળ માટે જે. નવું આયોજન કરી દોરવામાં આવે તો ઉપયોગી ગ્રહે. ઘોગ થઈ શકે તેમ શકાય તે સૌરાષ્ટ્રના રત્નાકરમાંથી રત્નો મેળવવામાં , છે. અત્રે એક ભૂલાઈ ગયેલી વાત ઉપર ધ્યાન દોર- મશ્કેલી આવશે. નહીં. વાની ભાગ્યે જ જરૂર છે કે દરિયાની કડી એ એક કાળે આપણું ચલણ હતું.
બીજી તરફ આ દરિયાકિનારો અટલે વિસ્તૃત.
હોવા છતાં દક્ષિણે આવેલ બધે કંટાળ પવન સામે, સૌરાષ્ટ્રભરમાં વરતી વધી રહી છે અને તેટલી ખો હોવાથી ત્યાં બંદર કરવામાં કુદરતી પ્રતિકૂળતા જ ઝડપે વરસાદ ઘટી રહ્યો છે. રણના પ્રદેશને કૃષિ છે. તેવી જ રીતે ખંભાતના અખાતમાં સાબરમતી. સાધ્ય કરવાની વાત તે એક બાજુ રહી. પણ આજે મહી, મેશ્વો. ઢાઢર નર્મદા, તાપી, વગેર કાંપાળ તે અન્ય પ્રદેશને રણ બનતે અટકાવવાની સ્થિતિ
પ્રદેશની મોટી નદીઓ મળતી હોવાથી પૂર્વે કાંઠાને આવી પડી છે, તે સમયે દરિયાના પાણીને મીઠું
ભાગ બૂરાતે આવે છે. વલ્લભીપુર પણ એક કાળે કરી તેનો ઉપયોગ વેલાસર કરવાનો વિચાર ગર્ભર
બંદર હરશે તેવી માન્યતા છે. ધોલેરા બંદર તે પણે કરવો ઘટે.
બૂરાઈ ગયું છે. ભાવનગરના બંદરને ડેગથી સજીઅહીં સૌરાષ્ટ્રનાં બંદરોને રાજકીય ઇતિહાસ વન ૨ ખવું પડે છે મહુવા પણ બૂરાતું જાય છે. આપવાનું શકય નથી. પણ દરેક સામાન્ય માણસ
માત્ર વિકટર જેવું હતું તેવું રહ્યું છે અને તે પણ જાણે છે કે જેની વીરમગામની લાઈનદોરી એ કુદરતથી ક્ષાએલું છે. કચ્છના અખાત હાલારનાં. બંદરી રાજની હરિફાઈ ન થવા દેવા માટેજ હતી, બદર કરતાં કચ્છના બંદરો માટે વધારે અનુકળ છે. પણ આજે એ સ્થિતિ નથી. આજે તો બધાંજ દરિયા કિનારાના ગામોનો વિકાસ કરવાનો પ્રશ્ન નવેસરથી વિચારી શકાય તેમ છે. તેમાં વળી ખંભાતના અખાતમાં તેલની શકયતા છે તે સવિશેષ છેવટ ઉપસંહાર કે વિહંગાવલોકન કરતા દેખાય કારણ છે. અનાજની તંગીના આ દિવસોમાં છે કે સમસ્ત ગુજરાત રાજ્યના સાગરકાંઠા ૧૫૦૦ સ મ ક ની વ ન પ તિ અને લી લ છે ર ક કી. મી. નો છે. તેમાં ૩૦૦ કીલો મીટર કચ્છના માટે ઉપયોગી થાય તેમ છે એવી શોધ થઈ છે. પ્રદેશના છે, અને ૧૦૭૫ કી. મી. સૌરાષ્ટ્ર હરસિદ્ધિા પાસે નીકળતી છીપે એક કાળે મુંબઈમાં સાગર કાંઠે છે. વેચાતી. પૈસાદારોને બગીચામાં સુશે ભન માટે ચેડાતાં શંખ છીપલાં સૌરાષ્ટ્રને દરિયાકિનારેથી મેળવાતાં. ગુજરાત રાજ્યમાં કુલ ૪૭ બંદર છે. તેમાં દ્વારકામાં મળતી છીપે છે દવાના ઉપયોગમાં લેતા. કંડલા એક જ મુખ્ય બંદર કે મેજર પાર્ટ છે. જે ખંભાતના અખાતમાંથી તેલ મળી આવે અને પાંચ મધ્યમ કક્ષાના બંદરો ગણવામાં આવ્યાં છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૦૨
ઉપરાંત ૪ નાના બંદરે છે. આમાંથી ૩૧ ઉપરાંત ભાંગ્યો છે પણ પુનર્જીવિત કરી શકાય તેવી શકય બરી સૌરાષ્ટ્રમાં આવેલાં છે. મળતા આંકડા મુજબ તા. તેમાં પડેલી છે આ બંદર ઉપર કુલ ટ્રાફિક સને ૬૩-૬૪ માં
બંદરી વિકાસમાં રાજકારણે ભાગ ભજવ્યો ૧,૪૪,૫૮૨ ટન હતા, તે પૈકી પાંચમે ભાગ
છે. કંડલા બંદરને મુખ્ય બનાવવાનું કારણું પણ ભાવનગરે કલીયર કરેલો..
રાજકીય છે. તેથી કદરતી સાનુકૂળતાવાળાં બંદર
તરફ નજર નાખી શકાતી નથી. ભાવનગરનાં બંદરો વિચારણામાં લેવા જેવું બંદર પોરબંદર છે. માટે રાજ્યને વર્ષો સુધી રાજકીય લડત આપી
વીર ઉઘોગા ત્યાં છે. ત્યાં પરદેશ પડેલી હતી. જે કુદરતી સાધનો ઉપર ધ્યાન ચઢે તેવી આસપાસની ખનિજ પેદાશ ઘણી છે. આપવામાં આવે તે પીપાવા એટલે વિકટર બંદરને આફ્રિકા સાથે તેને જૂનો વેપારી સંબંધ હતા, તે વિકાસ કરવું જોઈએ. અને તેમ થાય તે મુંબઈ બંદરને બારમાસી બંદર કરવાનું નકકી થયું છે તે બદર ઉપર થતે માલ ભરા એછા થાય. ત્વરાથી આકાર લે તે જરૂરનું છે.
બંદર પર હજી પણ પ્રતિીય સંકુચિત દૃષ્ટિ દૂર અને કચ્છમાં વહાણો બાંધવામાં આવતાં. થઈ નથી, એ શોચનીય છે. એમ કહેવાય છે કે દ્રશ્રના યુદ્ધમાં પ્રખ્યાત સાગર રત્નાકર છે તેથી તે ઘણું આપે છે તેથી થયેલું નેલ્સનનું જહાજ વિકટરી સૌરાષ્ટ્રના ધક્કામાં વિશેષ ઘણું આપી શકે તેમ છે. જે દરેક સ્થળ બાંધવામાં આવ્યું હતું. કચ્છમાં પણ વહાણ બંધાતાં કંઇક કરે તેની વાટ જોયા વિના સાગર જે આપી ભાવનગરમાં ગત યુદ્ધ વખતે ડઝફટ નામે જહાજે રહ્યો છે તે લેવા માંડે તે લક્ષ્મીની કૃપા થતાં વાર બાંધવામાં આવ્યાં હતાં. આજે તે ધંધે પડી લાગે નહીં.
શુભેચ્છા પાઠવે છે * શ્રી સુરવિલાલ સેવા સહકારી મંડળી લી. જ
પેસ્ટ : સુરનિવાસ (વાયા દામનગર )
મુ. સુરનિવાસ. -૨, નં. ૧૧૩૫
ઓડીટ વર્ગ મ. સ્થાપના તા. ૦૧-૧૨-૫૫
૨૬-૮-૧૭ શેરભંડોળ : ૧૫. ૦૦૦-૦૦
સભ્ય ધરાણ : ૬૨,૦૦૦-૦૦ સભ્ય સંખ્યા : ૬૦
મધ્યમ મુદત : ૮,૦૦૦-૦૦ ઉભડ : ૭ અનામત ફંડ : ૬૦૦-૦૦
મંડળી ખાંડ તથા રસાયણિક ખાતર વેચાણનું કામકાજ કરે છે. દેવશંકર પ્રભાશંકર દવે
જીવરાજ ઝવેરભાઈ મંત્રી
પ્રમુખ બ. ક. સભ્ય --(૧) ભગવાન હરજી ૨) સવજી છાયા (૩) ઉકા ગોવિંદ
(૫) હીરા નાગજી (૫) દુદા જસમત (૬) રવજી જુઠા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #596
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર અને કચ્છના ભીતચિત્રો
–શ્રી રવિશંકર મ. રાવળ
ભીંત ઉપર ચિત્ર કરવાની પ્રેરણા માણસને છેક ભાગવત કે દેવી મહાત્ય વગેરેમાં ૧૫ સૈકા સુધી આદિકાળથી મળેલી છે. હજારો વર્ષ પહેલાની ઉતરી આવ્યા આવ્યો છે. આમ ૧૦ માંથી ૧૫માં પાષાણયુગની ગુફાઓમાં ફ્રાન્સ, સ્પેન, આફ્રિકા,
સૈકા સુધીની ભારતની ચિત્રકલા અપભ્રંશ શૈલી કરી. ચીન અને ભારતમાં આદિમાનવે ચિત્રો દોરી તેના સમયની ભાવના અને સંસ્કારની એધાણીઓ આપી આ અપભ્રંશ શૈલીના ભીંતચિત્રો માત્ર ઈલુરની છે. તે બે થી અઢી હજાર વર્ષો પૂર્વેની ભારતીય ભીંતો પર મળ્યા છે. તેરમા સૈકાથી ગુજરાતમાં ચિત્રકલા કેટલી ઊંચી કક્ષાએ પહોંચી હતી તેના મુસ્લિમ શાસન થતાં માનવમાત્રનું ચિત્રણ અશકય નમૂના અંજતાની ગુફાઓમાં બુદ્ધચરિત રૂપે દશત બન્યું હશે, તેથી ગુજરાતના શિલ્પીએ રાજસ્થાનમાં થાય છે.
આશ્રય પામ્યા હશે. રાજસ્થાનમાં ભીંત સુશોભન
માટે સાળની ભીંત ઉપર પાકાં ચિત્ર કરવાને પ્રાચીન શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ચિત્ર
રિવાજ જૂનો છે. ત્યાં મોટાં શહેરો તેમજ ગામડાંમાં વિનાનું ઘર સ્મશાનવત લાગે છે. અને “ઢાના
મહેલે, મંદિરે અને ઘરમાં અંદર બહાર ચિત્રો કારં દિન' કહી તેનું મહાગ્ય વધાર્યું છે. થતાં. તેમાં હાથીઓ, મલ્લકુસ્તી, રામરાવણયુદ્ધ, કૌરવ વળી ઘરમાં કે રાજભવનમાં, આ તપુમાં કે રેવસ્થા- પાંડવા, લેકવણુંનાં પાત્રોની પરાક્રમગાથા વગેરે પ્રસંગ નમાં કેવા ચિત્રો પહેરવા જોઈએ તેની સૂચનાઓ હેય છે. આ ચિત્રમાં મુઘલ કે રાજપૂતકળાની આપેલી છે. આ ભાવનાને લીધે લોકો મંદિર, હવેલી, નિપુણતા કે પ્રતિબિંબને ઈશારે નથી, પણ તેના મહેલ અને વર સર્વે સ્થળે ચિત્રો કરાવતાં જ તેના આછા સંસ્કારે સાચવતી ગ્રામજનતાએ મંદિરોમાં બસે અઢીસો વર્ષ જૂના નમૂના સૌરાષ્ટ્ર અને કચ્છના કે મકાનની ભીંતો પર ચિ દેરાવ્યા કે દર્યા છે. ગામડાં તેમજ શહેરોમાં ઠેર ઠેર જોવા મળે છે.
આ કળાના કારીગરા મેટેભાગે શિલ્પકળા સાથે
સંબંધિત હોય છે. તેથી તેમનું કાર્ય ( શિલાન્ટ ૌકાથી ઈ. પછી આઠમાં સૈકા સુધી ચાલ્યો અને પરથી) સલાટી કળા તરીકે ઓળખાય છે. આ તેની શૈલીમાં અવનતી આવી. આઠમાથી દસમા સૈકા કારીગરો જ્યાં કામ મળે તે સ્થળે જઈ કામ કરી સુધીમાં ઈલરના ગિરિમંડપની ભીતિ પર દેઢ આપતા, તેઓ પ્રવાસી કલાકારનું જીવન ગુજારતા. ચક્ષવાળાં પાત્રો ચીતરાયાં છે, તેની પ્રથા મા કેટલાક પ્રમચાહકેને પુરાણ-ચિત્રોમાં મેટા ટીપણું શૈકાના ગજરાતના પોથી ચિત્રોમાં ઉતરી છે. તેનો કરી આપતા જેમાં ભીંતનાં ચિત્રોની શૈલી અને પ્રયેળ જેન કલ્પસર તેમજ ઈતર લેકકાવ્યો રંગને પ્રયોગ થતું.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #597
--------------------------------------------------------------------------
________________
૫e૪
સૌરાષ્ટ્ર અને કચ્છમાં મરાઠા અને બ્રિટીશ સૌરાષ્ટ્રમાં જ દામનગર પાસેના પાંડરશીંગાના સમયમાં પણ આ ચિત્રકામની પ્રથા ચાલુ હતી પાદરમાં આવેલી વિશ્વભરનાથની જગ્યામાં પણ એમ જણાય છે. પણ બ્રિટીશ શાસકેએ આ દેશની ચિત્રો છે. ૨૪ ચોરસ ફીટ ચેતરો પર સાડા છે. કોઈ કલાકારીગરીની શ્રેષ્ઠતા કે મૌલિકતાને ખાસ ફીટની પડાળી છેડી મંદિરની ભીતિ ઉભી છે. તે આદર કર્યો ન હતો, એટલે પ્રજામાં આ કલાકારી- પર અંદર બહાર ભર પદે ચિત્રો છે. અહીં રામાયણ, ગરીને બહુ પ્રચાર થયો નહિ. બ્રિટીશ શાસનકાળમાં ભાગવત અને યમલોકની વિવિધ ચિત્રાવલી છે, આવું ચિત્રકામ કરનારા હયાત હતા પણ તેમની સ્થાનિક યજ્ઞ પ્રસંગને પણ ચિત્ર છે. તેમાં યજમાત, કોઇએ ખાસ નધિ કરી નથી.
પટેલીઆઓ અને વણિક ગૃહસ્થ પણ છે. તેમનાં
નામ ત્યાં લખેલા છે. સૌરાષ્ટ્રના ભીંતચિત્રોની બાબતમાં પ્રથમ ધ્યાન આપવાનો યશ ભાવનગર રાજ્યને આપ ઘટે છે. અસ્ત પામતા મધ્ય યુગની આ ચિત્રકળા આજના . વિહારના જૂના રાજમહેલના ખંડમાં ભીંત ઉપરના પ્રેક્ષકને ઘણે વિનોદ આપે છે. રામ-લક્ષ્મણને મુક લાંબા પટમાં વખતસિંહજી ઠાકોરે ચિતળ પર ચડાઈ કે જરા હેય તે સાથે વિભીષણને માથે બંદર કૌની કરી વિજય મેળવ્ય (ઈ. સ. ૧૭૯) તેના મુખ્ય માંગરોળી પાઘડી પહેરાવી છે, વળી કેટલાક પાત્રોને પાત્રો અને સેનાના આ ચિત્રપટ પરથી સરસ નકલ ઘોઘારી બે ખુ પહેરાવ્યું છે: અપ્સરાને પખો કરાવી છે. દેઢ ફૂટ પહોળાઇનો સળંગ પટ, સાદી, આપી છે. આ ચિત્રો આશરે દોઢ વર્ષ જેટલા પીળી બે પર ચાલ્યા જતાં પાત્રો, જાડી સલાટી જૂતા હશે. શૈલીની રેખામાં બતાવેલી નિશ્રદ્ મુખમુદ્રાઓનું રૂઢ ચિત્રકામ છે. જેમાં સરદારે, બખતરિયા, ઘોડેસવાશે. ચિતરાને પસ્પેકટીવ (દ્રષ્ટિસંધાન) કે એનામી તેપચીઓ, ભિસ્તીઓ આરબ ટૂકડીએ, ઊંટ, ઘોડા (શરીર રચતા) ના નિયમ નડયા નથી. તેને મન પરના ડંકાનિશાનો તેમજ તે વખત : પશાક, ભીંત મેટ ચિત્રપટ છે. પ્રસંગ પૂરો થાય ત્યાં ચ રે પાઘડીઓ અને વાહનો, સરંજામને બહુ સ્પષ્ટ તરસ લીટીની હદ મારી અડોઅડ બીજુ એકઠું પાડી ખ્યાલ આપે છે..
જુદા પ્રસગ મૂકે છે. તે જરૂર પડે તેમ માનવીના
કદ બદલી નાંખે છે. વળી કઈ પાત્ર શું કરે છે તે જામ વિભાના વખતમાં જામનગરમાં કલા તેની અક્ષર નોંધ પણ કરે છે તે વાંચતાં પણ રમૂજ કરીગરીને સારુ જન મળતુ, તે વખતે કચ્છમાંથી પડે છે. આવેલા કમાનગરોના કુટુંબ ત્યાં વસેલા, તે કેમ ભીંતચિત્ર કામનો વ્યવસાય કરતી. જામનગરના ત્રેિ જોતાં જ પુરાણ, રામાયણ, ભાગવત મહેલની દોઢીની ભીંત ઉપર ભૂચરમોર'નું યુદ્ધ આપે આપ યાદ આવી જાય છે. ભાવિક ગ્રામજનોને ચિતરેલું છે. તે મેટા રસ આકારમાં છે. તેમાં યથાર્થતા જ આપે છે તેથી તેમની જીવનભાવના યુદ્ધતા વિવિધ મોરચા બતાવેલા છે. યુરોપી અરબ, અને આદર્શ વધુ દ્રઢતા પામે છે, અને જીવત બને સિંધી, કાઠી કે રજપૂતયોદ્ધાઓને યુદ્ધની ઝપાઝપીમાં છે પુરાતન અને ઇતિહાસના અભ્યાસીઓ પણ બતાવ્યા છે. વળી જામનગરના જૂના રાજમહેલની મૂળ સત્ય શું હશે તેમાં વિવાદાસ્ત હોય છે. ત્યારે એક મેડીમાં તે સમયના જામનગરના લેકજીનના ગ્રામજનોએ નિજ કપનાથી સરજેલી ભાવનાસૃષ્ટિ ચિત્ર ઘણી વિગતે છત તેમજ ભીંતપર ચીતરાએલ છે. ભલેને અમર રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #598
--------------------------------------------------------------------------
________________
વળી નજદીકમાં લાઠી પાસે અંટાળિયાના મહા દેવના મંદિરમાં પણુ આ જ પ્રકારનું ચિત્રકામ ઘુમટમાં અને દ્વારદેશ આગળ છે. તેમાં જાણીતી લોકકથાનાં પાત્રા લયના મજનુ પણ જોવા મળે છે. ગારાળામાં પણ ચિત્રયુક્ત શિવાલયેા છે.
હમણાંથી આ ગ્રામ ચિત્રકળામાં વિદ્વાન સંશા ધકાનું ધ્યાન ગયુ છે. વડેદરાના પ્રસિદ્ધ ગુજરાતી કળાવિવેચક ડા. મંજુભાઈએ જાતી હસ્તપ્રતાના ગ્રંથચિત્રા પરથી ઠીક પ્રકાશ પાડયો છે. જવારાક્ષ નહેરુ અભિનંદન ગ્રંથમાં ગુજરાત-સૌરાષ્ટ્રની આ શિલાપટ ચિત્રકળા પર આ લેખકના એક લેખ પ્રગટ થયા છે.
ભાવનગરમાં ભાયાણીના ડહેલામાં મહિલા પાર્ટ શાળાની શરૂઆત થઈ ત્યારે એક રાજપૂત ધરની પરસાળમાં છતને અડતી ભીંત પર દાઢ ફૂટના પટમાં, સળંગ લંબાઈ ૫૧ ફૂટમાં પુરાણુ, ભાગવત તેમજ આબાદની સવારી વગેરે ચિત્રો હતાં. તેની નન્ન શ્રી મેનાબેન કાપડિયાએ કરી લીધી. આ ચિત્રાની રૈખાટણી બહુ રુચિકર અને સયેાજનપૂર્વક થયેલ છે.
‘ કચ્છનું સાંસ્કૃતિક દર્શન ' એ ગ્રંથમાં શ્રી
રામસિંહજી રાડેડે કચ્છમાં અનેક મકાનમાં ચિત્રો છે, તે બતાવ્યુ છે. તેમાં રાણુ ગામમાં ધોરમનાથના લડારેા કરીને સ્થાન છે ત્યાં ડેકીમાં ચિત્ર છે, તેમાં સુરેખ ભરણીવાળી વેલપટીએ, મેરલા, વાધતેા શિકાર, પટાબાજી, એક ગામડાનું દૃશ્ય, ચાર પૈડાને શિગરામ, અંબાડીવાળા હાથી, અનેક ચાલ કરાવતા ઘેડેસવારા અને બ્રિટીશ સમયની નવી આવેલી વિકટેરિયા ફૅટીન ગાડી બધાં ખૂબ કુતૂલ આપે છે.
અંજારમાં કચ્છના એડમિનિસ્ટર મેકર્ડીના નિવાસ સ્થાનમાં તેણે પોતાના ખંડમાં ફૂલવાડી અને ગાપગાપી તેમજ ગોર્ધન લીલાના ચિત્રા કરાવેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫૫
મેનૂર છે. વળી મુદ્રામાં શ્રી અંજારિયાના મકાનમાં સે। વર્ષ ઉપરનાં ભીંતચિત્રા સારી સ્થિતિમાં છે.
આવા ચિત્રકામે કરનારને કચ્છમાં ક્રમાંગરા કહે છે.
આ બધાય ભીંતચિત્રામાં પ્રચીન ભારતીય કલાના ભાવ સન્નિવેશા કે રેખાનુ` માવ અથવા અંગ સૌષ્ઠવ કે વર્ષોંલીક્ષાની છટા નથી એકસરખી બટ્ટ રેખાઓની આકૃતિમાં અહીંતહીં રંગપટ આપીને નેત્રાકર્ષણુ કરવા પ્રયત્ન માત્ર થયા છે. લિપીની જેમ બણી આકૃતિઓના ચહેરા સરખા જ ડતરવાળા હોય છે પણુ વિચારી અને વર્ણનથી તે અનુપ્રાણીત થઇને સમાજને સંદેશ આપી શકે છે, તેથી સાધારણ જનસમાજને સુગમ અને સુગ્રાહ્ય લાગે છે. વિદ્વાન, પડિતા કે સૂક્ષ્મ વિવેચક કે રસિકાના સમાગમ માટે તે યોગ્ય ન ગણુાય. પશુ અબૂધ નિરક્ષર ગ્રામજના કે પ્રાકૃતજનાને પ્રસન્ન કરનારી ધમ અને જીવનને સતેજ રાખનારી સંસ્કૃતિનુ' સ્મરણ આપનારી લે*કલા છે. એથી જ તેના ચિત્ર પ્રસ ંગો વધુ વર્ણનાત્મક કે કથા પ્રચારક તે લેાક પરિચિત હોય છે. તેમાં ભૂતકાળની કે
પુરાણકાળની સ ંસ્કૃતિની પ્રશસ્તિ માત્ર નથી, પશુ સાથે સમકાલીન પ્રસંગેા, પાત્ર અને પરિધાનેાનુ સ્મારક પશુ છે. અઢારમી સદીના સૌરાષ્ટ્ર, કચ્છના લેકજીવન અને પેશાકાનુ દર્શન કરાવતી આ કલા સપત્તિ આ યુગને માટે ઉપયોગી અને મૂલ્યવાન વારસા છે.
જૂના ભીંતચિત્રાની શક્તિને પિછાની ખે-ચાર તરુણુ ચિત્રકારોએ તેનુ' સશોધન અધ્યયન કરીને તપેાતાની આગવી ચિત્રમાળાઓ સરજી છે. તેમાં લાડીના કુમાર મ`ગલસિંહજી તેમજ લાઠીના શ્રી વ્રજલાલ ભગત અને ભાત્રનગરના શ્રી ખેડીદાસ પરમારને ફાળા નેધપાત્ર બન્યા છે.
www.umaragyanbhandar.com
Page #599
--------------------------------------------------------------------------
________________
પ
આ ચિત્રોનું સાધન અને સંગ્રહ કરવાથી બ્રિટીશ શાસનના ભાર'ભકાળે બચેલી જનપદ સંસ્કૃત તિતા બ્રાં સ્વરૂપે પ્રત્યક્ષ કરી શકાય છે. લેક જીવનના વિશાળ સ્તર પર વ્યાપક રૂપે થાડી ધણી
આાજના યુગમાં અનેક નહીં ઈચ્છવા જેવી પ્રવૃત્તિઓનું સમાજ પર આક્રમણ થઈ રહ્યું છે તે વખતે ચિત્રકળાની ગૌરવપૂર્ણ પ્રતિષ્ઠા કરવાને દેશની દૂર પર પરાનાં વાસ્તવિક સ્વરૂપોના અભ્યાસ અને પશુ પ્રેરણા આપવાની શકિત ધરાવતાં આ ભીંત-સશોધન કરી તેનેા મમ પ્રાપ્ત કરવા એ મતિમાાના ધર્મ છે. તો જ પરસંસ્કૃતિમાંની છાયામાંથી ઉમરી શકાશે.
ચિત્રાના જીવનદ્રષ્ટિ સાથે સીધા સંબધ છે. તે સમયના મનુષ્યેાની સભ્યતા, સૃજનતિ અને સૌ ભાન સમજવાના તેમાંથી સાધન મળી રહે છે. જો કે અક્ષરજ્ઞાનના સાહિત્યના પ્રચાર થતાં ચિત્ર પ્રતિ યાને આદર અને આણુ છાં થયા છે. તેમાં શિક્ષણ પ્રણાલીના પણુ થાડા ધણા અપરાધ છે. દૃષ્ટિથી પ્રાપ્ત થતાં જ્ઞાન અને અનુભવ ને અક્ષરમાં પૂરવા જતાં દૃષ્ટિના વ્યવહાર પુસ્તકમાં જ સમાપ્ત થાય છે અને સ ંસારના દૃશ્ય કે ભીંતાનુ મૌન માણસાને સહી જાય છે.
શુભેચ્છા પાઠવે છે
'
ૐ શ્રી ખેાડવદરી સેવા સહકારી મંડળી લી. જી
મા॰ ખેાડવદરી પોસ્ટ ગારીયાધાર
૨૭. નં. ૮૧૯
સ્યા. તા. ૩૦ [ 1}H
એડીટ વગ ૫/૨૮-૨-૬૭
શેર ભડાળઃ—રૂા. ૬૫૦૦-૦૦
અનામત રૂા. ૭૭-૦૦
બચુભાઇ સંધી
મ ત્રી.
દેશના વાતાવરણ અને સ્વભાવમાંથી પ્રકટ થયેલી આ કલા-પ્રાણાલીને બચાવી, લેાકશક્તિરૂપે પ્રવાહિત કરવામાં આવે તો તે સત્વરે ફળદાતા અને પ્રગતિકારક બનશે તેમજ જગતના જ અન્ય દેશો માટે આ દેશનાં આદર્શો પ્રત્યક્ષ કરવાનું માધ્યમ બનશે.
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કર્જ ધીરાણુ ૩૮૪૩૦-૦૭ એન્ક લૉન ૩૭૫૦૦-૦૦ સભ્ય સંખ્યાઃ— ૧
મંડળી રસાયણિક ખાતરનું કામકાજ કરે છે
કેશવલાલ માણેચ
પ્રમુખ.
~: વ્ય. ૩. સભ્યો :
( ૧ ) ડાયા હીરા ( ૨ ) ગોવિંદ શામજી ( ૩ ) નારણુ હીરજી (૪) અભરામ જાફર (૫) મોહન પ્રેમજી
૪૦
www.umaragyanbhandar.com
Page #600
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રની શેપકળા
- પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા
કરતા
પત્ર પણ લાગી છે * * બાજ તાજનક *
-
,
,
,
,
,
, ;
' ,
સૌરાષ્ટ્ર પ્રાચિનકાળમાં કુશાવર્ત નામે ઓળખાતું.
. આવી વસ્યા અને લુંટફાટની રંજાડ થયા પછી. '
છે કે બ્રીટીશેના પ્રારંભ કાળમાં તેઓ કાઠીયાવાડ જેને જેમાં કુશસ્થળની કંદર્પ છે ક૭. નામ નામથી સંબોધતા થયા . કશનો અપભ્રંશ લાગે છે તે આજે સૌરાષ્ટનો: એક ભાગ કચ્છ છે.
| ટહ્મક યુગ પહેલા સૌરાષ્ટ્ર એક બેટ પ્રદેશ - - - - ,
હવે કચ્છ સાથે જોડાયેલે સૌરાષ્ટ્ર પ્રદેશ હતો. કે સૌરાષ્ટ્ર પર ઈ. સ. ના પહેલા શતકમાં શક, સિંધુ, બનાસ, સરસ્વતીને મળીને એક પ્રવાહ ! રાજાઓનું રાજ્ય હતું : અયોધ્યામાં કનકસેન નામે. ઉત્તરથી , ખંભાતના અખાતમાં વહે. ત્યારે ? ક્ષત્રિયે સૌરાષ્ટ્રને કબજે લીધે તેઓ પાછળથી ગુજરાત પછી પૃથક હતો. કુદરત પહાડોને સપાટ મૈત્રક રાજાઓ કહેવાયા પ્રથમ તેઓ ગુપ્ત રાજાઓના : પ્રદેશ, સપાટ પ્રદેશને પહાડો. ભૂમિ ભાગને સમુદ્ર અધિકારી પદે હતા, ગુપ્તવંશ પછી તેઓ સ્વતંત્ર અને અને સમુદ્રને ભૂમિ બનાવી છે. સિંધુ બનાસનો થયા તેઓ પોતાને મૈત્રકે કહેવરાવવા, લાયા લગ-, પ્રવાહ ધરતીકંપના કારણે બદલાયો. સિંધુ.. કચ્છના ભગ ઈ. સ. ૭૬૫માં સિંહના આરસ રાજાએ ઉત્તરભાગમાં વહેવા લાગી. બનાસ, સરસ્વતીના . વલભીપુરને નાશ કર્યો.
પ્રવાહ કચ્છ અને સૌરાષ્ટ્રને વિમિન કર્યા. આખરે - તે ભાગમાં ધરતીકંપે છેડે ઉપસાવી રણના રૂપમાં પરિણમ્ય.
. . . . . . - સુરાષ્ટ્રએ સંસ્કૃત નામ ઈ. સ. ની શરૂઆતમાં રૂદ્રદામા અને સ્કન્દગુપ્તના શિલાલેખમાં મળે સૌરાષ્ટ્રમાં યાનું રાજ્ય હતું. શ્રી છે. કોઈ ઠેકાણે સૌરાષ્ટ્ર પણ લખાયું છે. રામાયણ, કૃષ્ણચંદ્ર, મથુરામાં જન્મ લઈ દ્વારકામાં મહાભારત, સ્મૃતિગ્રંથ, પુરાણ, સંસ્કૃત કાવ્યો રાજ્ય કરી ગૃહસ્થાશ્રમ કાળ વિતાવ્યો અને તેમજ વેરે અંગ રૂ૫ શિક્ષા, પાણિનીય શિક્ષા પ્રભાસ ક્ષેત્રમા દેતસ થયા. યક્ષે ૬ બ્લેક ૨૪માં “ તૌકિર હાવી तक इत्यमि अषते"
ભારત અનેક આદિવિદ્યાણ યાદુષ્ય સ્થાન છે.
આયુવેદ, સ્થાપત્ય શિખ્ય ધનુર્વેદ, જ્યોતિષ. ગણિત સંસ્કૃત સૌરાષ્ટ્રનું અપભ્રંશ સોરઠ થયું તે ખગેળ, ખનીજ, ભૂસ્તર આદિ વિદ્યા સંસ્કૃત ગ્રંથ દ્વીપક૯પ પુરતા ભૂમિ મર્યાદાને ઓળખ તારું નામ લખાયેલા તેના આચાર્યો સુપ્રસિદ્ધ ઋષિમુનિઓ હતા. છે. સત્તરમી સદીના લગભગમાં કચ્છમાંથી કાઠીઓ આરબ પ્રજા ભારતમાં વેપારાર્થે અવરજવર કરતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #601
--------------------------------------------------------------------------
________________
૫૦૮
અને તે યુપનાં ખારમાં વિક્રય કરતા પાછલા કાળમાં આરબ પ્રજાએ આપણી વિદ્યાએ ફેલાવી.
પશ્ચિમમાં
તેરમી ચૌદમી સદીમાં સોમનાથના બંદરેથી મુસલમાને મક્કા જતાં તેમજ ખંભાતથી પણ જતા, મીરાતે સીકંદરનાં લેખક (પ'દરમી સદીમાં) લખે છે કે સારઢ એવા મનોહર દેશ છે કે જાણે પરમેશ્વરે ખીજા દેશના સુ'દર તત્વ! ચુટીને બનાવ્યા ન હોય ? કુદરતની લીલા અહીં જ છે એના બંદરા બીજા સર્વ દેશના બંદરેથી વધુ ચડીયાતા છે. સોમનાથના બજારમાં દુનીયાની કાષણુ ચીજ મેળવી ચૂકાતી, સેાળમી સદી પછી મુગલાઈના ઉત્તરકાળમાં દેશની સ્થિતિ ભયજનક હતી. જીમી લૂટારાંને ત્રાસ હતા. યાત્રાળુઓની સલામતી ન હતી છતાં પણુ શ્રદ્ધાળુઓ યાત્રા કરતાં ભારતના પશ્ચિમ કી-ારે સૌરાષ્ટ્રના પુરાણ પ્રસિદ્ધ પ્રદેશ આવેલ છે અનેક તીર્થો આવેલ છે વેદિક ધમ માં, જૈન ધર્મમાં અને અવશેષ રૂપે બૌધ્ધ ધર્મના સ્થાન પણ છે. તેના સ્થાપત્ય પ્રસંશા પાત્ર ઉભા છે.
તેમાં
પ્રભાસમાં વર્તમાન કાળનું એક ભવ્ય વિશાળ જૈન મંદિર ઉન્નત દશેક લાખના ખર્ચે 'ધાયેલુ
તે લેખકની કૃતિ છે. પ્રભાસ આસપાસના નાના મોટા છુટા છવાયા મંદિર જીણુ અવસ્થામાં ઉભા છે. સૂત્રાપાડાના અને કદવારના પ્રાચિન મદિરે આમી નવમી સદીના છે. પંચાળના ત્રિચેશ્વરનું મંદિર અને એ પ્રદેશેાના પ્રાચીન મંદિશ ખારમી સદીના હજુ ઉભા છે તેની અદ્ભૂત કળા કારીગરી જેવા શાયક છે. ત્રિચેશ્વરનું મંદિર નવમી સદીની પ્રતિકૃરૂપ લેખક પીતાશ્રીએ સને ૧૯૦૦માં બાંધેલું. તે સ્થાપત્યની દૃષ્ટિએ જોવા લાયક છે. સૌરાષ્ટ્રમાં સૂર્યના પુરાતન મંદિશ છુટા છવાયા છે શક જાતિ સૂર્યપૂજક હતી તેથી પૂજાના પ્રચાર સૌરાષ્ટ્રમાં થયેલ.
સમુદ્રતટપરના સોમનાથનું ઐતિહાસીક સુપ્રસિદ્ધ મંદિર પ્રાચિન મંદિરની પ્રતિકૃતિરૂપ તેનું નિર્માણુ થયેલ છે. પ્રભાસના મદિશમાં રાશિભૂષ્ણુ મહાદેવ નવમી સદીનુ અેશ્વરનું મંદિર. ૧૧મી બારમી સદીનાતે સૂર્યના એ મદિર છે. પ્રભાસના સ્થાપત્યેાની કળા કારીગીરી અને તેનુ મૂર્તિવિધાન સજીવને સર્વોત્કૃષ્ટ છે. *આવા મૂર્તિવિધાન માટે તેના શિષ્યા ધન્યવાદને પાત્ર છે. પરંતુ અફ્સોસ કે આ સુંદર કૃતિની દુર્દશા ધાર્મિક ઝનુને કરેલું જોઇ પ્રેક્ષક
ભારે હૈયે પાછા ફરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હિંદુધર્મના પ્રòિદુ ચાર દીક્ષાના ચાર મામાંનુ પશ્ચીમનું પવિત્ર તીર્થં દ્વારકાનું પવિત્ર વિષ્ણુ મદિર સમુદ્રતટ પરના ઉંચા ટેકરા પર દીવાદાંડીરૂપ ઉભું' છે. આ વિષ્ણુ મંદિરને જગનમંદિર કહે છે રેતાળવા જા શ ંખ છીપલાના રજકણાથી બંધાયેલ પત્થરનું આ બાંધેલુ છે. આ ઉન્ના અને મંદિરની શિલ્પાકૃતિ અજોડ છે ભવ્યતાને લીધે તેને જમનમવિર કહે છે હજારો વર્ષના તાપ પ વર્ષી વાવાઝોડા અને શીતળતાના અનેક પ્રહા૨ા સહુન
ભય
કરતુ ઉભુ છે, લોકાકિતમાં તે શ્રીકૃષ્ણુચક્રના પૌત્ર ખધાવ્યાનું કહે છે કાઈ ગુપ્તકાળનું પાંચમી સદીનુ વેધાયક કહે છે પરંતુ તેનુ શિષ્ય સ્થાપત્ય જોતાં અગ્યારમી સદીના પછીના કાળનું' છે.
અહીંથી ઘેાડે દૂર રૂક્ષ્મણીજીનુ` બહુ સુદ્રી માહે કળાના પ્રજાના રૂપ છે તે સમુદ્રતટ પર આવેલું' છે મુલાકાતં એ કળા વિદ્યત્ર આ મદિર ખાસ જોવા જેવુ છે દ્વારકાની આસપાસના છો અવશેષ રૂપ આર્ટમી નવમી સદીના મદિરે જોવા લાયક છે.
આગળ જતાં નજીક ખેટ દ્વારકા નામે તીર્થ – એટમાં આધુનિક ઈમારતી રૂપ મદિરે દ્રશ્યમાન નથી
www.umaragyanbhandar.com
Page #602
--------------------------------------------------------------------------
________________
૫૦૯
પોરબંદરમાં જૈન મંદિર અને ત્યાંથી આગળ જતાં સેંકડે મંદિરો અને હાર દેવકવીકાએ બંધાઈ છે. વસાવવામાં મૂળ દ્વારકા નામે સ્થાને વિષ્ણુના ચારેક સમુદ્ર સપાટીથી ૧૮૦૦ ફીટ ઉચા પહાડ છે. મંદિરે બારમી સદી પછીના કાળના જણાય છે ત્યાંથી દ્વારકાને રસ્તે આગળ જતાં મીયાણું ગામે
શત્રુજ્ય પહાડ પરના મુખ્ય આદિશ્વર ભગવાનનું હર્ષદ માતાનું મંદિર સમુદ્ર પાસે ટેકરી પર આવેલું મંદિર કાળા પત્થરનું કળાપૂર્ણ બારમ' સદીમાં છે આ મંદિરની કળા-કારીગરી અને તેના મૂતિ- ઉદયન મંત્રાના પુત્ર બાહડે બાંધેલું. તે સીવાયના વિધાન સુંદર છે. કહેવાય છે કે રાજા વિક્રમ બાવન
મંદિરે ચૌદમી-પંદરમી અને સેળમાં કે સત્તરમો વીર અને ચેસઠ જોગણીનો ઉ સના કરતાં માતાજીને
સદીના ઘણું મદિરે છે તીર્થ પ્રાચીન છે તેટલા અહીંથી ઉજજેન લઈ ગયા.
જુના અવશેષો મળતા નથી. અઢારમી સદીમાં શ્રીમતિ
જૈન ધનાએ આ પહાડ પર મદિર બંધાવવા મીયાણી ગામનાં બંદરે શેઠ જગડુશાના વહાણ
માંડયા લગભગ આઠેક વર્ષમાં સાત-આઠ ટુંકમાં રોકાતા એવી લોકકતી છે.
સમુહ બંધાયા. સને ૧૮૩૦ માં મુંબઈમાં એક ગે પનું મંદિર છઠ્ઠી સદીનું વસ્થામાં ધનાઢય માનીસાહ શેઠને-1નું પિતાનું મંદિર અને પુરાતત્વની દ્રષ્ટિએ અભ્યાસ કરવા યોગ્ય છે.
તેઓના આડતીયાના નામના મંદિરે બાંધી ફરી
દેવકુવીઓવાળી વિશાળ હું ક બાંધવાની ઈચ્છા વર્તમાન જામનગર શહેરમાં ત્રણ મોટા વિ. થઈ. આવી વિશાળ જગ્યા ત્યાં પહાડ પર મળે તેવું કુબીકાઓ સહીત ઇનાયતના સોળમી સદીના છે. ને હતું. તેના સુપ્રસિદ્ધ શિલ્પજ્ઞ શ્રી રામજીભાને શહેર સુંદર બાંધણીનું વઢવાણ શહેર. પ્રાચીન
શેઠે પોતાની ઈચ્છા દર્શાવી આ કાર્ય કરવું જ છે. વર્ધમાનપુરી નામે ઓળખાતું. ત્યાંના જૈન મંદિર
આથી હિલ્પશાસ્ત્રી શ્રી રામજીભાએ બુદ્ધિ લડાવી બારમી-તેરમી સદીનું છે. તેના ફરતી દેવકુવીકાએ
બે પહાડની ડાળી પુરવાની યોજના ધરી, આ તે પાછલા કાળમાં સોળમી સદી પછી થયેલ જણાય
કાર્યમાં અઢળક દ્રય વ્યય થાય તેવું હતું પરંતુ તે છે. વઢવાણુ શડરના ભેગાવાના કાઠે રાણકદેવીના
જના મેતીશા શેઠે સ્વીકારી તેમના સમકાલીન ખેટા નામે ઓળખાતું મંદિર નાનું પણ અભ્યાસ
શેઠ હેમાભાઈ પ્રેમાભાઈ જેવાએ આ પેજના વધુ પૂર્ણ છે. આ મંદિર એકાડી શા બરનું આઠમી
પડતી છે અને અશક્ય ગણાવી. પરંતુ શેઠે દૃઢ નવમી સદીનું છે.
સંકલ્પ કર્યો કે મારા શિલ્પશાસ્ત્રીએ જે યુક્તીથી
મોટી વિશાળ ટુંક બાંધવાની યોજના ઘડી આપી છે જૈનેના પવિત્ર તીર્ધ શત્રુંજય પહાડ પર તે હું જપેરે પાર પાડીશ, આ કાર્યાને પ્રારંભ થયેમંદિરનું એક વિશાળ નગર છે. અંગ્રેજો તેને સીટી
હાલ બે પહાડોની ટેકરીઓ પરના ટુંકેની યાત્રા એક ટેમ્પલ કહે છે, અનેક મંદિરએ તે પહા કરવાનું ઘણું સરળ થયું આવરે છે. એક મુખ્ય મંદિર કરતી દેવીઓથી આકૃત ઇનાયતનના સમુહને ટુંક નામે ઓળખાય શત્રુંજય પહાડ પરના હજારો મદિરે પત્થરથી છે. અહીં નવે હું કે બે પહાડની ટોચ પર આવેલ બાંધેલા છે. આવા પત્થર કેમ ચડાવ્યા હશે? તે છે. જૈનોનું પ્રથમ મોટામાં મોટું તીર્થ છે. ત્યાં પ્રશ્ન થાય. ઉપરની ટુકેમાંથી ચાર પાંચ ટુંકે
પધરાવવાનું મહદ્ પુણ્ય મનાય છે. આથી જ વિશ્વકર્મા સ્વરૂપ શ્રી રામજીભાઈએ બધેિલ તેના ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #603
--------------------------------------------------------------------------
________________
કાળમાં તેણે અનેક સ્થળે અને સેંકડો મંદિરો છે તે બૌધકાળમાં કોતરાઈ હેય. ઉપરકેટમાં બે બાંધેલા. પાલીતાણા, મહુવા, તળાજા, દાઠા, મુબઈ ભૂમિના ખંડવાળી ગુફાઓની નીચેના ખંડ અગ્યારેક ભાવનગર, શહેર, બોટાદ, ધોલેરા, દમણ, માંગરોળ, ફૂટ ઉંચાઇને છે. તેની ઉપરના ખંડમાં ટાંક તળાવ જુનાગઢ, ઉના, વગેરે સ્થળે જ્યારે કાંઈ વાહનના જેવું છે તેની ચારે તરફ પાણી વહનની નાળ છે, પુરા સાધનો ન હતા ત્યારે તેમના સુપરવીઝનમાં આથી તે બૌધ વિકાર હેય તેમ લાગે છે. અહીંની એમણે અનેક સ્થળે કામ કર્યા કર્યા. તેમના કાળના ગુદાઓના સ્તંભની કારીગરી ઘણી જ સુંદર છે. તે મહાન શિલ્પજ્ઞ હતા, તેમનો જન્મ ૧૭૮ માં એવી પદ્ધતિના સ્તંભ કયાયે મળતા નથી. થયેલ અને ૧૮૫૮નાં જેઠ મહીનામાં સ્વર્ગીવાસ થશે.
ગીરનાર પર્વત પર જવાના રસ્તા તરફ વાગેપાલીતાણા શહેરની તલાટીના મંદિરોમાંના થરીના દ્વાર પાસે બાવા પ્યારાની ગુફાઓ અશોકના બાબુતી ટુંકે અને જૈનના આગમ સૂત્રો પાષાણુમાં કાળની એટલે અઢી હજાર વર્ષ પહેલાની છે. ઉપર કતરી એક ભવ્ય વિશાળ મંદિર લેખકના આધિ- કોટની ભૂમિમાંથી નીકળતે પાષાણુ નરમ જાતને પત્યમાં બંધાયું તેમજ સુંદર જળમંદિર પણ વિશાળ લાઈમ સ્ટેન છે છતાં તેના બાંધકામે હજુ ટકી તેમણે જ બાંધેલું છે.
રહ્યા છે. ઉપાટમાં રાણકદેવી રા ખેંગારને મહેલ
અને અડીકડીની વિશાળ વાવ જોવાલાયક છે. વાવમાં પાલીતાણુ શહેર રાજયના થોડા મકાને સીવાય ઉતરવાના પગથીયા કોઈ જુદી જ રીતે કરેલા છે. વિશેષ તે જૈનાની વિશાળ ધર્મશાળાએથી ભરપુર છે. પચાસેક ધર્મશાળાઓ હશે, હજુ નવી બંધાતી ગીરનાર પર્વત પર જવાના રસ્તાની ડાબી તરફ જાય છે. તેમાં સને ૧૯૩૦થી ૧૯૫૫ સુધીમાં એક અરણ્ય જેવા ઉજજડ ભાગમાં બૌદ્ધ સ્તૂપ, બંધાયેલી વિશાળ અને ભવ્ય ધર્મશાળાના મુખદને ખંડીયર હાલતમાં છે, તેની સફાઈ સૌરાષ્ટ્ર સરકારે કળામય છે તે પાલીતાણાની શોભા છે. જે કાંઈક કરાવેલ. લેખકના નિર્માણનું ફળ છે બાકી તે હમણા મોર્ડન ટાઈલના નામે બંધાયેલ વકૃત ધર્મશાળાઓ થઈ ઘુમલીના પુરાણા શહેરના વેરવીખેર મ દિશામાં રહી છે જે કે તે યાત્રાના હેતુ માટે પુરતી છે. જે નવલખાનું મંદિર ઠીક હાલતમાં છે, ત્યાં એક વાવ
આવેલ છે. આ સ્થળે પાંચમી છઠ્ઠી સદીના છ મવામાં જે મંદિર આદર્શરૂપ છે તે શ્રી મદિર ઊભાં છે તે કઈ જુદી જ શૈલીના મંદિરો છે. રામજીભ ની કૃતિ છે. મહુવા પાસે કળસારમાં એક જુનું પુરાણ ખડેર પાંચમી સદીનું મંદિર છે.
સમુદ્ર સપાટીથી તેત્રીસ ફૂટ ઊંચા ગીરનાર
૫વ ત પરના અગ્યારમી બારમી સદીના મદિર સૌરાષ્ટ્રની પુરાણકાળની રાજધાની મણીનગર– જેનેના મુખ્યત્વે છે, વિદિક ધર્મના પણ છે અઢળક જુનાગઢ પ્રાચીન નગરી એક પહાડની તટીમાં દ્રવ્યથી ઉમાં કરેલા આ મંદિરે પ્રેક્ષી છે. તેમાં ) આવેલ છે. તેની પાસે પુરા કી ઉપર કાટના તેમનાથજીનું મંદિર, વસ્તુપાળ તેજપાળનું મંદિર,
નામે ઓળખાય છે, તેમાં ખાપરા કેડીયાના નામે સંપ્રતી મહારાજનું મંદિર, અંબાળુન' મંદિર ઓળખાતી અંદાએ ઈસાની પહેલી બીજી શતાબ્દીની વગેરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #604
--------------------------------------------------------------------------
________________
કચ્છની પવિત્ર પુરાણું ભૂમિ પર કટાય અને વઢવાણુની માધાવાવ, જુનાગઢની અડીકડી વાવ કેરાકોટાના સુંદર મંદિરે બીસ્માર હાલતમાં ઉભાં ખાસ ઉલ્લેખનીય છે. વા કવાના બાંધકામ છે તેની કળા કારીગરી ઘણી સુંદર છે. તેની કળા કેરણીવાળા સ્તંભ, વિત્રામાએ છત ગાખા ધણી ચડીયાતી છે આ મંદિરે નવમી સદીના છે; જરૂખાઓ વગેરે કતરેલા છે. સરોવર કુંડ અને બીજા રાજ્યોએ બંધાવેલા મધનિક અને કચ્છકાંગરાના વાવમાં ઉતરવાના પગથીયાની પંક્તિઓ બાંધેલ છે. અને નળીયાના જૈન મંદિરે. અઢારમી સદીના પરતુ સુદર જોવા લાયક છે, સ્થાપત્યમાં મદિર, રાજ• પ્રભાસ પાટણનું સરોવર હીરણ્યનદીના પાણીના મહેલો, દુર્ગો, વસતીમૃડભુવને, જળા, વિશ્રા સ્થાનો આગમ નીગમની યુક્તિવાળું બાંધેલ છે. આ વિશાળ નગર રચના. ધોરી માર્ગે, તે પરના વૃક્ષારોપણ તળાવ મેળ હસતું હોય તેમ લાગે છે સમારકામના વ્યવસ્થા જળslષ (નદીના જળબ છે). જળયાને અભાવે પુરાઈ રહેલ છે. જળાશય આસપાસના વાયુવાનો સ્થળ ને આદિ યંત્ર વિદ્યા ૫ણ આ૫ણુ દેવમંદિરે જીણુંવસ્થામાં છે. ધર્મોમાં વર્ણવી છે.
પુરાતન નગરોના કિલ્લાઓ તે કાળના યુદ્ધ સૌરાષ્ટ્રમાં જેમ જુદા જુદા કાળના પ્રાચીન બળની સાક્ષી રૂ૫ હજુ ઉભા છે પ્રભાસ પાટણ જુનાબાંધકામે છે તેમ ગુફાઓ પણ છે. જુનાગઢમાં ગઢ. વઢવાણના દુર્ગા પ્રેક્ષણીય છે જુનાગઢને દુર્ગ ઉપરકેટમાં તેમજ ત્તળાજાના નાના પહાડમાં પણ બજેય ગણતા યુદ્ધના અસ્ત્ર શસ્ત્રોના નવા નવા નાની મેટી ગુફાઓ છે તેમાં એભલ મંડપને નામે
સંશોધન કાળબળે આ કાળમાં દુર્ગાનું મહત્વ ઓછું ઓળખાતી અને બીજી નરશી મેતાની નીશાળના થઈ રહ્યું છે. એટલે તેની મ્યુનીસીપાલીટીઓ દુર્ગ નામે ઓળખાતી ગુફાઓ મોટી છે. આ ગુફાઓ
તાડાવી રહ્યા છે. વિધિની વિચિત્રતા છે કે દુર્ગના જે કે સાદા રૂપમાં છે પરંતુ તે બૌધની પાંચમી થી દ્વાર દરવાજાઓ ભવ્ય સ્થાપત્યોથી ભરપુર હતા. આઠમી સદી પહેલાં જણાય છે.
કળાના ખજાના રૂપ હતા. આવા આવા સ્થાપના સર્જક સ્થપતીએમના સોમપુરા સિપીઓની
લોકકથા સ્થાપત્યોની સાથે જોડાયેલી લોકજીભે જુના ગાંડળ રાજયના ઢાંકના નાના પહાડમાં ગવાય છે. ગગાધર, હીરાધર, શેપિનદેવ અઢારમી અને બરડામા જુના મંદિરો ખંડીયર ઉભા છે તેમાં
સદીના રામજીભા લાધારામ વગેરે શિપીગાની અવશેષ જોવા મળે છે ત્યાં ગુફાઓ છે કે જેનોની યશગાથા છે; કેટલાયે અધતન શિલ્પીઓએ કાળની જણાય છે બરડાની ગુફાઓ કદની જેવી છે તે મેવા કરી ગયા છે તેવા અજ્ઞાત શિપીએને આપણું શૈબમતની છે.
વંદન હે.
હિંદુ ધર્મમાં જળાશયો બંધાવવાનું મહદ પુણ્ય સૌરાષ્ટ્ર નાના મોટા દેશી રજવાડાઓમાં માન્યું છે તેથી રાજાઓ અને જનીકાએ વાવ, કવા, વહેંચાયેલો હતો. તેઓ પોતપોતાના રાજ્યમાં પિતાની તળાવ, કુડો આદિ ખેલાવીને સુંદર બાધણીના યથાશક્તિ ધર્મભાવવાહી મંદિરે જળાશ, કિલ્લાઓ કળામય બંધાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવા જળાશય રાજમહેલ બંધાવ્યા. શીહોર, હળવદ, જામનગર, છૂટાછવાયા અનેક સ્થળે બાંધેલા છે.
જુનાગઢ, ધ્રાંગધ્રા, વઢવાણ, પોરબંદર, પાલીતાણુ વગેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #605
--------------------------------------------------------------------------
________________
પાર
રાજ્યામાં દરબારગઢો ઠીક ઠીક કલામય બંધાયા. શીહારના દરખારગઢના તે જામનગરના ચિત્રકામા સારા ઉટાવદાર અઢારમી સદીના કરાવેલા છે. એમાં પાલીતાણા, શીહાર અને વઢવાણના રાજગઢનું કામ પોલતાણાના સ્થાપત્ય રામજીભા ખાાલરામના ક્રનિષ્ઠ પુત્ર રણછેડ રામજીએ કરેલા.
સૌરાષ્ટ્રના કેટલાક મ ંદિર કલાપૂણૅ તે ધૈર્યશીલ માનવજાતિના શ્રમના અત્યંત આશ્ચય જનક નમુના રૂપ છે કે જાણે શિલ્પને ખજાનેા ખાલી કરી દીધે હાયા.
શિલ્પશાસ્ત્રોમાં ભરત અને એશિયા ખંડના સ્થાપત્યના વર્ષોં પાડેલા છે તેમાં ભારતમાં મ ંદિરની નાગરાદિ જાતિ શિલ્પની કહી છે. તે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત મરૂભૂમિ–મેવાડના દેશમાં ખાસ કરી પ્રચલિત છે તે ઉપરાંત ઉતર ભારત અને હિમાલયની તલાટીના પ્રદેશ સુધી આ નગરદે શૈલીના
મંદિર
પ્રસરેલા છે.
છે.
શિલ્પશાસ્ત્રના અભ્યાસી વર્ગ આપણા સૌરાષ્ટ્ર કચ્છમાં સામપુરા જાતિના બ્રાહ્મણ શિલ્પ તેઓ ગુજરાત મરૂભૂમિ અને મેવાડમાં પણ વસે છે. પ્રાચિન શિપવિદ્યાના • આજ્ઞાતા વિદ્રાન હતા. તેમાંના કેટલાકે શિલ્પપ્રથાન રચના કરી છે. વિશેષભાગે આ વર્ગના લેાકેા કૌશલ્યના ક્રીયા જ્ઞાનમાં પ્રવિષ્ણુ પણ ડાય છે. ભારતના પશ્ચિમ ભાગના શિલ્પશૈલીના સર્વોત્તમ જ્ઞાતા અને શિશાસ્ત્રની અભ્યાસી કામ છે. કાળ પ્રમાણે શિલ્પના બાધકામા ઓછાવત્તા પ્રમાણમાં બંધાતા ગયા તેમ તેમાં વિદ્યાના અલ્પ રહ્યા છે. શિલ્પકળાનું જ્ઞાન ધરાવનારાએ હજી જીવીત કામ છે. તે પ્રાચિન શૈલીનુ સુંદર મૂર્તિ વિધાનમાં પશુ પ્રવિણ હજી પણ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આથીદેશની આ કળા હજી લુપ્ત નથી થઈ તેટલે સમાજે સતેષ માનવાને.
ભારતીય કળા એ અધિક મૌલિક અને અધિક વૈવિધ્ય પૂર્ણ છે. તેવુ' અન્યત્ર કયાંય પણ જોવામાં નહિ આવે. ભારતીય સ્થાપત્ય શિલ્પ ાજ પણ જીવતી જાગતી કળા છે. યુરોપીયન શિલ્પી અને
ભારતીય શિલ્પીઓની તુલના કરતાં કહેવું પડે છે કે ભારતીય શિલ્પીનું લક્ષ કેવળ પોતાની પ્રકૃતિ તરફ્ ભાવના લાવવાની રહેલ છે જ્યારે યુરોપી શિપી તેમાં તાદ્રશ્યતાનું નિરૂપણું કરે છે.
પૂર્વ અને પશ્વિમના શિલ્પીઓના મૂર્તિવિધાનનુ એક ઉદાહરણ લઈએ. ભારતના અનેક કવિએ સ્ત્રીની પ્રકૃતિ વિકૃતિના ગુણુ અણુ ગાયા છે તેના સૌનું પાન .વભૂતિ-કાળીદાસ જેવા મહાકવિઓએ તેના રૂપ ગુણુની શાશ્વત ગીતા આપી છે તેની પ્રકૃતિની થી રીઝેલા શિલ્પકારોએ સ્ત્રી સૌન્દ્રને માતૃ ભાવે જગત સમક્ષ પ્રષિત કર્યું છે. જ્યારે
યુરાપીય શિલ્પીએ વાસનાના ફળ રૂપે કંડારેલ છે.
ભારતીય શિલ્પીઓએ જડ પાષાણુને સજીવરૂપ આપી પુરાણેાના કાવ્યનું હુબહુ ચિત્ર દેખાડયું છે. તેવા શિલ્પીએ પહાડા ખોદી કાઢીને 'દી શિલા ભૂખ અને તરસની પણ પરવા કર્યો વિના પેતાના ધર્મની મહત્તમ ભાવના રાષ્ટ્રના ચરણા પર ધરી છે. આવા પૂણ્યવાન અજ્ઞાત શિલ્પીને કાટિ ટિ
ધન્યવાદ ટે છે.
સૌર માં બ્રાહ્મણ્ તિના શાસ્ત્રીય શિક્ષણુ પામેલા સામપુરા સિવાય વૈશ્ય, ચેવાડા, ગુર્જર, પંચોલી, આ લાકા પેાતાને વિશ્વકર્માના પુત્રા હોવાનુ માને છે તે ક્રષ્ટ અને પચેની પંચાળ લેઢાનુ કા વિશેષ કરીને કરે છે. મધ્ય સૌરાષ્ટ્ર જામનગર,
www.umaragyanbhandar.com
Page #606
--------------------------------------------------------------------------
________________
જુનાગઢ, અમરેલી વગેરે તરફ કુંભારીયા કડીયા. પથ્થરનુ ધડવાનુ અને મકાન બાંધકામ કરે છે. તેમાંના કેટલાક કુશળ પાષણનુ' સુંદર નકશી કામ કરનારાએ! છે. કદાળ પ્રદેશ વેરાવળ, પોરબંદર, ઉના, માંગરેાળ અને જુનાગઢમાં “સલાટ' નામે જાતિ પત્થર બડી મકાન બાંધકામનું કામ કરે છે. તેમાંથી ઘેાડા પાષાણનું સુંદર કામ કરનારા પણ છે. આ કુંભારીયા કડીયાની જ્ઞાતિ કચ્છમાં પણ વસે છે. “સલાટ” નામે ઓળખાતી જાતિ પેાતાને સામપુરા જ્ઞાતિના કહે છે. પરંતુ તે નથી તેમ અપેય પણ પીએ. તેથી સામપુરા બ્રાહ્મના વર્ગમાં એસવાનેા તેમનેા દાવા યાગ્ય નથી. વૈશ્ય, મેવાડા અને ગુર્જર શિલ્પીએ કાષ્ટનું સુંદર કામ કરે છે. તેમાા કેટલાક દેવમંદિરનુ બાજોઠ દ્વાર, પાટલા, રથ ખાદિ કામ ચાંદી મઢીને સુ દૂર બનાવે છે. આ વર્ગ વિશેષ ભાગે ગુજરાતમાં વધુ વસેા છે.
શાકાહારી
એક વસ્તુ મારે દુ:ખ સાથે કહેવી પડે છે કે વર્તમાન કાળમાં પ્રગતીના નામે ભારતીય કળાની અધાર્યાત થઈ રહી છે. આપણા દેશના કેટલાક પાશ્ચાત કેળવણીકારો તે અધગતીના કારણભૂત છે.
શુભેચ્છા પાઠવે છે
* શ્રી ભડારિયા સેવા સહકારી
અચુભાઈ મામનભાઈ
મંત્રી
યુ. ૪. સભ્યા :--
આપણા કરતા પશ્ચિમનું શ્રેષ્ઠ આપણા દાળ રોટલા કરતાં તેના પાઉભેટ સારાં, આપણા કડુ કરીયાતાની આષધી કરતાં પશ્ચિમથી આવતા પશ્ચિમી દાના ખાટલા સારા. ભારતીય સંસ્કારી પતિવ્રતા આ નારી કરતાં પશ્ચિમનો લાજમૌંદા રહીત નારી શ્રેષ્ઠ. આવી અધેાગતીની માન્યતાવાળા પશ્ચિમી પક્ષપાતી વિકૃત દ્રષ્ટિ દેશની કળા પ્રત્યે ઘણા છે. ભારતમાં વર્તમાનમાં- હુમણા
શિલ્પ સ્થાપત્ય
અને ચિત્ર એ ત્રણે કળામાં વિકૃતિ પેઠી છે. કળાને નાશ કરશે કે શુ? ઢંગધડા વગરના વિકૃત કળાવિહિન ભવના ઉભા થઈ રહ્યા છે આ પ્રવાહ દેશની કળાનેા નાશ કરી રહ્યા છે. વિકૃત શિલ્પમૂર્તિ ચિત્ર જેમાં કઈ માં માથું નથી કે ઢંગધડા વગર ર્ગ નથી તેવા શિલ્પને ચિત્રાની પ્રસંશા થઈ રહી છે. જગતને મૂર્ખ બનાવી રહ્યા છે. આવા શિલ્પ અને ચિત્ર દ્વારા લાખા પાઉન્ડના ઈનામ જીતીને ખુલ્લા એકરાર કરે છે. જેઓ સમજ નથી પડતી તેવા શિલ્પ ચિત્રો અમને પણ ખબર પડતી નથી તેવાને લેાકેા કલ્પના કહી ગ્રહણ કરી દુનિયાને મૂખ બનાવે છે. સત્યરે આ પ્રથા સરકારે અટકાવવી જોઈ એ.
મુ. ભડારિયા
મ`ડળો પ્રેરિત સહકારી સાહસ વ્યાજખી ભાવે જીવનજીરૂરીયાતની ચીજવસ્તુઓ સભાસદોને પૂરી પાડવાનું કામ, નાણાધીરધાર, ખાતર, બિયારણ વિગેરેનું” કામકાજ,
(૧) પાપટભાઈ આંબાભાઈ (3) શામજીભાઇ સવજીભાઇ (૪) જીવરાજભાઈ પરબતભાઈ (૫) કરશનભાઇ ખીમાભાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www
મંડળો લી. ( ગારિયાધાર )
પાર
S
*
ભીમજીભાઇ ઝવેરભાઇ પ્રમુખ
(૩) રણુદેાડભાઈ માનજીભાઈ (૬) સવજીભાઇ રવજીભાઈ
www.umaragyanbhandar.com
Page #607
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના મૃત્યુ મારે
અને તેના શિલ્પ પ્રતીકો
- એડીદાસ ભા. પરમાર
સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિને માથે બેહણાં માટે, અરે, એક નાના એવા તેતર પંખીડાના કાજે તા જોરુંકા નરનારના જ છે. આખા સૌરાછ કરે. પણ વટને ખાતર, આવો એક એક માળામતી મલક આખે ફરી વળે, તે ઠેર ઠેર ધમતી ધેલુડી જ
જેવા જોરાવર પાદમી ત્યાં માણે છે. ને જે મરીને ધા, પીરાણાનો લીલડો નેજા, અને ગગનચરબી પણ જીતી ગયો છે તેવા શૂરાના ને દેવલાંના પાળિયા મંદિરની માથે દરેક ધરમના દેવના ચિન્હવાળી વાયે
ને ખાંભીઓ ઠેર ઠેર પુજાય છે. તે સૌના શૌર્યના ફરકતી ધજાયું ફરફરતી હશે. દરેક ધરમના ધામ
આ બધા દિહત પ્રતીકે ઊભા છે. જેને હજી આજે માથે જાતરાળના થરથર ઊભરાતા હશે ને પડયો
ય પણ તેના કુળના કુટખીઓ ભાવભરી અંજલિ પાવન કરીને, ઈશ્વરસ્મરણ કરતા સો પાછા
આપે છે, કુલવધૂઓ ત્યાંથી નીકળે તે પણ લોજને ફરતા હશે.
ઘૂમટો તાણીને તેની અદબ રાખે છે અને કુટુંબી
પુરુષ પાઘડીને અટે છેડી, તેને ગળામાં વીંટીને આવા એ રૂડા ને દિહત દેશની ચપટી ધળ આ પયિા , ખાંભીઓને જુવાર છે. માટે ય માનવી અહીં મરી પરવાર્યા છે જે સૌરાટ્રની ભૂમિ, જેનો આથમણી ધરાને સીમાડે ઘૂધવ ડેરી એ સૌરાષ્ટ્રની આથમણી ધરાને માથે. મહાસાગર ઉ-ળી ઉછળી ને આ ભૂમિના પગ પખાળે પરભાતના પોરમાં જ્યારે સૂરજનારાય કિધુ કાઢે છે તેવા આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામડાંનો છે, ત્યારે એ સે નલવ કિરણોમાં ગામને પાદરે કર પગથારને કાંઠેથી તે ગામેગામને સીમાડે ને શેટે, ટીંબાને માથે સામી છાતી કાઢીને ઊભેલા પાળિયા પાદરે તે ટોડે. ગઢની રગે ને ત્રણ ગામને તરભટ, હસી ઊઠે છે. સિંદૂર ચે પડવાને ખાંભીએ મઢયા, આ ખળખળિયા નેરાને કાંઠે કે ઉ ચા ધારડીની માથે દેશના રા. બંકાઓ ગયા યુગની બળકાઈની ઝાંખી જયાં જુઓ ત્યાં શૂરવીરોની સિરરંગી ખાંભીઓ કરાવે છે. ને સાંજને ટાણે જ્યારે સૂરજ મા'રાજ ખેડેલી હશે. આ ખાંભી-પાળિયા એ તે સૌરા. મેર બેસે છે ત્યારે આથમતા પડછાયે ને સાંજની
ના હાડબળકા માનવીના પ્રેમ, શીય, ટેક અને રૂઝયુક ઝર્યું વેળાએ આ વીરનરેની ખાંભી એના નોકન' ભવ્ય કથાઓ કહી જાય છે. કોઈ ગામને પડછાયા લાંબા વિરાટ બનતા જાય છે ને કેતન ખાતર, કેઈ અબળાને ખાતર, તે કઈ ધમન મૂડીમાં રાખી ફરનાર શૂરવીરોની યાદી તાછ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૫ '
અને સંધ્યાટાણે જ મા નવી અતીતનું સ્મરણ અને પૃથ્વીમાં તેજોમય સૂર્ય બની પ્રકારો છે. લોકોને વાગોળે છે ને ? અને તે જ સમયે ગામમાં ઠાકરદ્વારાની તેજ, જ્ઞાન આપનાર તે સૂર્યદેવ છે. તેને તે કાળમાં ઝાલર રણઝણી ઊઠે છે. માનવીનું મન ભટકતું સૂર્યા-અગ્નિને વેદ બનાવીને તે દ્વારા લાકે પૂજતા. ભટકતું ભૂતકાળમાંથી વર્તમાનને સીમાડે, પાદરમાંથી લેકે વેદીમાં બલિ હોમીને આ દ્વારા અગ્નિને પૂજતા જીવંતજાગત ગામમાં પહેચી જાય છે, પણ ગામના આમ અગ્નિના બલિ માટેની વેદી-પૂજા સ્થાન, તે ગત સમયના મેધા માનવીના રૂ૫–અરૂપના પડાયા ભારતવર્ષમાં આ રીતે પ્રથમ થયું અને પછી તે તે ત્યાં ગામને પાદરે જ ઊભા છે, પાળિયા ને વેદી બ્રહ્મનું પ્રતીક બની રહી. આ બલિદીને ખાંભીરૂપે !
ગ્રથમાં ચૈત્ય” કહે છે, અને પછી આ ચૈત્યમાંથી
ઈશ્વરનું મંદિર, યક્ષનું મંદિર, પવિત્ર વૃક્ષને ઓટો, પાળિયા ને ખાંભીઓ મૃતના સ્મારક તે શું
મૃત ઉપરના સ્મારક વગેરે આવ્યા. આ રીતે મૃત
શરીર પરના સ્મારક કે ઓળખસ્થાન તે વેદીમાત્ર મધ્યકાલીન યુગના જ બલિદાનના પ્રતીક છે?
ચૈત્યના રૂપમાંથી ઉદ્દભવ્યા તેમ જ માની શકાય. કે તેની પ્રથાના સગડ આઘેરા ભૂતકાળ ભણી જાય
ત્યાર પછીના કાળમાં ધીમે ધીમે વેદીની લાક્ષણિક્તાને છે? આ ખાંભી-પાળિયાના સ્મારક છે શું ? તેની
મંદિર-નિર્માણ અથવા કોઈ પણ સ્થાપત્યમાં આવરી પ્રથા ભારતમાં કયારે શરૂ થઈ આ જે ઝીણી નજરે
લીધું ને પછી વિશાળ રીતે ધાર્મિક, પૂજનીય કે જોઈએ ને અનુમાન કરીએ તો, આ પાળિયા,
સ્મારક સંસ્કારનું રૂપ આપી દીધું. આમ મૃત ખાંભી સ્મારકનો રિવાજ તે સંસ્કારસીંચી સદીઓ
માનવીનું સ્મારક પણ ચૈત્યમાંથી થયું છે. વીંધીને છેક વેદકાળના સીમાડે મૃત માનવીની રાખ–કૂલ ઉપર ઊભી કરાયેલ દેરડીઓ-સૂપ સુધી જાય છે. વેદમાં આની થેડીધી ઝાંખી તે થાય
પૌરાણિક કાળમાં પણ આ રિવાજ હતિ તે ૨ છે. મૃત્યુ પામેલા માનવીના માથે તેના કુટુંબીઓ ભિન્ન ભિન્ન બાબતોમાં અવનવી રીતે જણાઈ આવે માટીથી આવી સ્મૃતિઓ રચતા. અનુમાનાય છે કે છે. રામાયણમાં જીવંત વડીલ બધુના સ્મરણનું પ્રતીક તેને આકાર ત્ય-દેરાં જેવો જ હશે તે પાછલા લાકડાંની ચાખડીઓ સ્થાપી ભરત પૂજે છે તે કાળમાં મળતા ચૈત્યનુપન લાટ-આકાર પરથી કલ્પી અશ્વમેધ યજ્ઞમાં રામચંદ્ર સીતાના પ્રતીક તરીકે શકાય છે, કારણ કે પરંપરા ભારતમાં નાશ પામતી દર્ભની સીતા બનાવડાવીને તેને પાસે બેસાડે છે. નથી. તેથી જ કહી શકાય છે કે મૃત માનવીની જ્યારે મહાભારતમાં એકલવ્ય દ્રોણુ ગુરુની માટી કે ઉપર નાને ચૈત્ય કે સ્તૂપ તેના સ્મરણુચિન્હ તરીકે પથ્થરની ખાંભી બનાવીને તેને પૂજે છે. વળી મહાતે કાળમાં બાંધતા. આ પ્રથા પછીના કાળમાં પણ
ભારતના યુદ્ધમાં બબ્રુવાહનના ડોકાને પણ પૂજાવાનું પરંપરાગત ચાલી આવી છે જેનું રૂ૫ ઈ. સ. પૂર્વેની વરદાન મળે છે. આમ મૃત કે જીવંતના સ્મારક તે ૨ અને ૩જી સદીઓના સ્તૂપોમાં આપણને જોવા બધા ખાંભી જ ને ? વળી મહાભારતકાળમાં તે મળે છે. દા. તસાંચી, ભારદૂત વગેરે.
ભારતમાં પરદેશીઓ પણ આવ્યા છે. મયદાનવ
વાસ્તુમાં ખૂબ જ પારંગત હતું તે અસુર હતો, ભારતીય વેદિક દર્શનમાં સુવર્ણ પીત્ત અગ્નિ તેણે સુંદર ભવનનિર્માણ પણ કર્યું હતું. અમિ આ પ્રકાશનું પ્રતીક છે તે સયરૂપે સવારે પ્રાચિમથી કાળમાં ભારતીય સિપ-સ્થાપત્યમાં થોડીક પણ શતશત કિરણો સાથે તમનભરી પૃથ્વી ઉપર આવે છે. પરદેશી અસર શરૂ થઈ ગઈ હશે જ. * *
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #609
--------------------------------------------------------------------------
________________
પ૧૬
પૌરાણિક કાળથી માંડીને ઈ. સ. પૂર્વેની સદી છે. રાજ, પ્રધાન કે મહાન ધર્મોપદેશક વગેરેના રૂપ એમાં પણ મૃત માણસને બાળ્યા કે કરાવ્યા પછી કદાચ મોટા મોટા હશે, જ્યારે સામાન્ય પ્રજાના તેના મોભા પ્રમાણે તેના ઉપર કોઈ સત્ય કે સ્તુપ તૂપ નાના અને લાકડાના હશે તે સમયમાં લાકડું બનાવવામાં આવતા જ. પણ શરૂઆતમાં આ બધું જ વિશેષ વપરાતું તેથી જ તે. પછી મોર્ય કાલ કાચી માટી, પથ્થર કે લાકડાનું જ થતું. તેથી તે અશોકના વખતમાં શિલ્પ પથ્થરમાં કંડારવું શરૂ બહુ ઝાઝો સમય ન ટકી શકતું, પણ થોડાં વર્ષોમાં થયું અને શુંગાલમાં સાંચીનો સ્તૂપ લાકડાં ઉપરથી નાશ પામી જતું છતાં મૌર્યકાલીન સમયના તેમજ કંડાર શૈલીની રીતે પથ્થરમાં કંડારાઈને બની ગયો. તે પછીના બુદ્ધના આવા રસ્તૂપે આજે હજી પણ સચીના તારણના અમુક દરવાજામાંના શિ૯૫ની ઊભા છે. જેના પરથી સ્મરણ સ્વપના રિવાજ, સપાટ પથ્થરની પાટડીઓમાં શિ૯પીઓ તે લાકડામાં આકાર વગેરેને આપણને થોડે ખ્યાલ મળે છે. કેતરતા હોય તેવુ લાગે છે. છતાં તે પથ્થર ઉપર
જ કેરેલું છે. ભારહૂત, સાચી વગેરેના શિપમાં
બુદ્ધના પ્રતીક તરીકે સ્તંભ કે રતૂપને લેકે પૂજે છે. બુદ્ધ સમયની આસપાસ તેમજ તે પહેલાં પણ
આ રીતે મૃત માણસ ઉપર ચણાયેલ સ્મરણ તંભઆ રિવાજ ચાલુ જ હતું. ત્યારે તે જમાનામાં લાકડાંને પણ ચાલ હતે. મૃત માણસતા સ્મારક છે. તેવીજ રીતે
' સૂપ વગેરે પૂજનીય છે, તે ખ્યાલ ત્યારના લેકને
કે જે પાળિયા-ખાંભી મૃતના તરીકે લાકડાને અમુક આકારનો સ્તભ ખેડી તેના
પ્રતીક છે તેને પૂજે છે. ઈ.સ. પૂર્વના સ્તૂપ-ત્યને ઉપર થે કંડાર પણ થતું હશે. જેની રીત
ઉપરને બાહ્યાકાર પીપળાના પાન જેવો, ઘેડાની “Law Relief”ની હતી. તેમાં શું કંડારાતું
નાળ જે, અર્ધગોળ વગેરે પ્રકારનું છે. જ્યારે તે કેઈ નમૂના મળ્યા નથી, તેથી કહી શકાતું નથી,
મધ્યકાલીન વખતના મૃતના સ્મરણ પાળિયા-ખાંભી પણુ ગુજરાતના આદિવાસીઓની આવા જ પ્રકારની લાકડાંની ખાંભીઓ અત્યારે જોવા મળે છે. જો કે
વગેરેનાં મથાળે આ જ આકાર હોય છે તેથી
માનવાને કારણું મળે છે કે પાળિયા-ખાંભી તે જૂના તે બહુ જૂની તે નથી જ પણ પરંપરાને તેના પરથી
વખતના સ્તૂપના જ રૂપ છે. કાળ પ્રમાણે નામ અને ખ્યાલ લઈ શકાય. ભારતીય પરંપરાની
કદ, તેમજ અંદરના કોતરકામ પ્રતકમાં થોડા ફેર સાંકળના આંકડા એકબીજા સાથે એ ક્કસ જોડાયેલા
પડે છે. છે જઅનુગામી મેટા ભાગે પુરોગામને અનુસરો હાય જ છે. તેથી મૂળ રૂઢિગત ચાલી આવતી પ્રણ- શુંગકાળમાં થયેલા નાટકકાર ભસે તે “પ્રતિમા લિકા ચાલુ રહે છે. વચ્ચે ન વળાંક મળ્યા હતાં ય નાટક” નામનું એક નાટક સંસ્કૃતમાં રચ્યું છે; મૂળ વતના ગુણોને તે રીતે તે મોટે ભાગે જળવાઈ જેમાં મૃત રાજા દશરથ તેમજ તેના વડવાની પ્રતિમા– જ રહે છે. દા. ત. વેદકાલીન સમયના મૃત્યુ પામેલાના ખાંભીઓની વાત કહી છે. આ પ્રતિમા માણસના મૃતિ-સ્તૂપ કે ખભે નાશ પામી ગયા છે, પણ મૃત્યુ પછી જ મૂકાય છે તે જમાનામાં તેને અમુક તે પછીના કાળમાં પણ ડાઘણા ફેરફાર સાથે તે રાજાની તે “ પ્રતિમા ” એમ કહેવાતું હશે. (અત્યારે તેવા જ ઘાટ ને રૂપમાં બંધાતા રહ્યા છે. બુદ્ધ પણ બાવલા મૂકવાની પ્રથા છે જ ને ? શુંગકાલના સમયની આસપાસ પણ આવા ત્ય-તૃપ ઠેર ઠેર પુરોગામી કાળમાં પણ આવી પ્રતિમાઓ-ખાંભીઓ હતા, અને તેના આકાર પણ તેના અનુગામી સ્વપ- મૂકાતી તેને દખલે મેજૂદ છે. ઈ. સ. પૂર્વની ૩ ત્ય જેવા જ હશે, તેવું અનુમાન જરૂર કરી શકાય સદીની આસપાસની આવી એક પ્રતિમા મળી આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #610
--------------------------------------------------------------------------
________________
યક્ષ
છે. તે પરખમમાંથી મળી છે. તેને કાઈ કહે છે તેા કાઈ ‘રાજા અજાતશત્રુ” ની પ્રતિમા તરીકે ગણાવે છે. આ પ્રતિમા જોતાં લાગે છે કે તે કાળમાં માત્ર Relief Bas Relief f પણ સમગ્ર મનુષ્ય જેવી આખી પ્રતિમાઓ કઇંડારીને તેનું સ્થાપન કરતા હશે.
ઈ. સ. ની સદીમાં પણ આ રિવાજ તા ચાલુ જ હતો ત્યાં સુધીમાં તે ભારતમાં યત્રન, અસુર, નામ વગેરે જાતિના લેાકેાએ ભારતીય જુદા જુદા ધર્મો અપનાવી લીધા હતા. તેમાં પણ પાળિયા-ખાંભીના સ્મરણુ તરીકેના રિવાજ ચાલુ હશે તેમ જોવા મળે છે. દા. ત. કુશાન રાજા કિનહની ખંડિત ખાંભી-મૂર્તિ આજે પણ મેદ છે. અહીં શિલ્પકામમાં પરદેશી શિલ્પની અસર દેખાય છે. વળી ઈ. સ. ની પૂર્વની પ્રથમ સદીની આસપાસની “ ગાંધાર શૈલી “ માં આ દેખાય જ છે ને ?
ગાંધાર શૈલીની શરૂઆતમાં યવન શિલ્પ (ગ્રીક) ની
અસર છે જ. તેમજ ગુપ્તકાળમાં શિલ્પકળા બુઢ્ઢા જ સ્વાંગ ધરે છે. શિલ્પસ્થાપત્યમાં વિવિધતા સાથે લગભગ સ'પૂ`પણું આવી જાય છે. આ શૈલીમાં મૃત માસેાની પ્રતિમાઓ-ખાંભી ઘડાઇ છે તે તેમાંની ઘણી તા પાછળથી દેવ થઇને પૂજાવા લાગી છે.
ઇ. સ. ની ૬ઠ્ઠી સદીમાં ખાણે ચરિત્રમાં લખ્યુ છે, રાણી યોતિ તેના પતિ પાછળ સતી થાય છે. તે સતી થાય છે ત્યારે હાથમાં એક પતાકા ( ધ્વજ ) હાય છે, જેમાં તેના પતિ ઘોડા ઉપર એડેલા છે તેવુ પ્રતીક છે. મધ્યકાલીન તેમજ અદ્યતન પાળિયા-ખાંસીમાં પાછળથી આ પ્રતીક “ પ્રતીક મૃતના પાળિયાના પ્રતીક ” તરીકે રૂઢ થઈ ગયું છે. જો કે, ઈ. સ. પૂર્વની સદીમાં સાંચીના તારણુ ઉપર કંડારેલા આવા ધોડેસ્વારના શિલ્પ તે છે જ, પણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
4१७
મૃતસ્મારક પાળિયાના પ્રતીક તરીકે આ છઠ્ઠી સદીની આસપાસ જોવા મળે છે. (જીએ ત્તિ એજ અધ્યયન ” શ્રી વાસ્તુદેવરાળ અપ્રવાહ) સાતમી, આ૪મી સદીમાં આ પ્રથા ધીમે ધીમે સર્વત્ર પ્રસરી ગઈ. ત્યાર પછીના મધ્યકાલીન સમયમાં તા સામાન્ય શૂરવીરાના પાળિયા અને રાજા-મહારાજાઓની પાછળથી ઊભા થવા કહી શકાય, જેમાં
છત્રી વગેરે સ્મરણુ તરીકે લાગ્યા. જેને ખુલ્લું મંદિર જ મૃત રાજવીની ખાંભા કડારતા. તેમાં તેના છત્રનના વૃત્તાંત ખાતરાતા, સાથે તેની જેટલી રાણી સતી થઈ હોય તેને પણું એ હાથ જોડીને રાજાના ઘેાડા પાસે ઊભેલી કાતરતા.
ભારતમાં મુસ્લીમ પાદશાહના વખતમાં પ્રથા વધારે વેગવતી બની. હિંદુ-મુસ્લિમના યુદ્ઘોમાં કઈ કેટલાં યે લેાકા મરાયા, તે તેની પાછળ અસ ખ્ય સ્ત્રી સતી થઇ. પછી મૃત્યુ પામેલા વીરના અને જૂના સતીના પાળિયા ને ખાંભીષ્મા ઠેર ઠેર ખાડાણા. જૂનામાં
ઈ. સ. ની આઠ્ઠમી સદીના પાળિયા સિંધમાં
છે. જ્યારે ૧૪મી થી ૧૫મી સદીના પાળિયાથી માંડીને ગયા વરસે બેસાડેલી ખાંભી સૌરાષ્ટ્રમાં જોવા મળશે.
ભારતીય ચિહ્ન તેમજ સ્થાપત્ય, તેની ઢબે સૌરાષ્ટ્રની ખાંભી-પાળિયા વગેરેમાં કંડારશિલ્પ જોવા મળે છે. પાળિયા અને ખાંભીને સમગ્ર ખાલાકાર એ સમગ્ર સ્થાપત્યનુ પ્રતીક છે જ્યારે તેની વચ્ચેના ભાગમાં કાતરેલું તક્ષણકામ, તેની પદ્ધતિ, આકૃતિ તે શિલ્પકામને પ્રકાર છે, સૌરાષ્ટ્રનાં પાળિયા-ખાંભીમાં ઈ. સ. પૂર્વેની ૧લી, ખીજી સદીના શિલ્પશૈલીની રીતનેા ભાસ થાય છે તે ખાંભી પાળિયાના આકારમાં જૂના સ્તૂપ-ચૈત્ય વગેરે સ્થાપ ત્યને અણુસાર છે. આમા પાળિયા-ખાંભીમાં શુદ્ધ ભારતીય પરપરાની જ ઝાંખી થાય છે. આમ છતાં તેના ઉપર પરદેશી થાડીણી અસર તો છે જ.
www.umaragyanbhandar.com
Page #611
--------------------------------------------------------------------------
________________
પ૮
તેમાં યવન, તેમ જ મુસ્લિમ સંસ્કૃતિની થોડીઘણું તેની રણધાર ઘડીએ અને આ ઘડી ને ઘડેવાર અસર થઈ જ છે, તેની ના નથી.
બે ય રણશરા હોય છે. સૌરાષ્ટ્રમાં કરીને ઠામ થયા સૌરાષ્ટ્રના પાળિયા વધારે તે લો કોલીના પછી તેઓએ સંપૂર્ણ રીતે દેશી લે કે રીતરિવાજ શિ૯૫ના જ છે. તેથી કહેવું હોય તે કહી શકાય
અપનાવી લીધો છે. ગામ, દેશ, અબળા અને ટેકને કે ભારતીય પથ્થરશિલાના શિલ્પની શરૂઆતને
ખાતર તે સામી છાતીએ લડતા મરાયા છે, ત્યારે તબક્કો હવે તેના કરતાં પણ જરા અપભ્રંશ
તેના મૃત્યુ પછી જ્યાં લડતા કામ આવેલું હોય આકારમાં સૌરાષ્ટ્રના પાળિયા ધરાયા છે. તે તબક્કાની ત્યાં અથવા મૃત્યુ પામેલાને આત્મા જ્યાં ફરમાવે રીત-શૈલી અહીં હજી એમને એમ આટલી સદીઓ
ત્યાં, પિતાના ગામને પાદર કે દુશ્મનોના ગામને ગયા છતાં જળવાઈ રહી છે. હજી આજે પણ
પાદર તેને પાળિયો ખેડાય છે. શૂરવીરતાપૂર્વક ખાંભી-પાળિયાના ઘાનારા ગામડાંના લેક કલાકારો
લડનાર દરેક રાજોદ્ધો પૂરો શૂરવીર છે જ. આથી સ્થાનિક સલાટ જૂની પરંપરા પ્રમાણે જ ધડે છે.
કાઠી લો કે પિતાના વડવાઓની તેમ જ બીજા આ સૌરાષ્ટ્રના મોટા ભાગના પાળિયા ગ્રામસલાટોએ
1 જણની ખાંભી-પાળિયાને “શૂરાપૂરા” નામ આપે છે. પડયા હેવાથી તેને બાહ્યાકાર, પ્રતીકે અને છીછરા
તે ખાંભી કે પાળિયાને શૂરાપૂરા જ કહે છે. જે તણની ધડવાની રીતમા કશે ય ફેર પડતો નથી.
રણમાં મરાયા છે તે બધી ય વાતે પૂરા શૂરવીર હતા. બધું ય રૂઢિગત, શાસ્ત્ર પ્રમાણે કર્યું હોય છે. સલાટ
તેઓ પૂરા નીમધારી, ટેકરખા ને બહાદુર હતા તે
અહીં પૂરા થયા છે. જે રણમાં ખપ્યા છે, તે શૂરા ગામડાનો હોવાથી તેમાં વિગતે ઘણીવાર અધૂરી રહી છે
બની ગયા છે, તેની યાદ આ શાપૂરાના પાળિયા જાય છે. આકાર વધારે પ્રાકૃત બને છે, છતાં એક
આપે છે. આ શ્રાપૂરાનાં કાઠી ગલઢેરાની ખાંભીજાતની સળંગ પરંપરા તેમાં અચૂક જળવાઈ રહે
પાળિયાની વચ્ચેના ઘોડેસ્વારના પ્રતીક સાથે કે છે, તે છે આકાર અને પ્રતીકે.
લઈને નીચે ચાલતે વાળંદ, વળી હાડમાં હડેડીને સૌરાષ્ટ્રના ગામ, શહેર, સંગ્રહસ્થાને વગેરેમાં પાને ચડાવનાર અમલની ખરલ પણ કોતરેલી હાય જે પાળિયા ખાંભીઓ વગેરે અત્યારે માદ છે તેમાં છે. કાડીનાં શુરાપૂરા આ પ્રકાથી પણ ખાસ જુદા તેની જુદી જુદી ચારથી પાંચ કક્ષાઓ થઈ શકે. આ તરી આવે છે. આવા પાળિયા. ગઢડા, ચિતળ, વિભાગો પાળિયાના:કેતરકામ પ્રમાણે ના પાડતાં તેની
જસદણું વગેરે તેમ જ કાઠીની વસ્તીવાળા ગામોમાં
જસદણ ૧ જુદી જુદી કક્ષ પ્રમાણે જેમ કે તેના દેવત્વ, રત્વ
જોવા મળે છે.
અને તેમજ સ્મૃતિસ્થાપન વગેરે પ્રમાણે પાડતાં આ પ્રમાણે
() પાળિયા. સૌરાષ્ટ્રભરમાં ઘણી બધી જાતના થાય છે --
લેકે વસે છે. તેમાં ઘણું શરીર જાતિના પરદેશીઓ (૧) શુરાપૂરા: મેદાનશૂરા કાઠીઓ એ સુર્ય પણ આ દેશમાં આવી ત્યાંને રીતરિવાજ અને ઉપાસક જાતિના છે. કાઠી લે કે કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં ધર્મ સ્વીકારને રાષ્ટ્રીય બની ગયા છે. પણ પછી આવીને વસેલા છે. તે લકે એટલા તે બળવાન તે જ્યારે જયારે લાગ મળે ત્યારે બળ પ્રમાણે હતા કે તેના આવ્યા પછી સૌરાષ્ટ્રનું નામ જ તેઓએ માથુ ઉચકાયું છે. મધ્યકાળમાં તે ભારતકાઠિયાવાડ પડી ગયું. મૂળ ને આ લે કે કઈ ભરમાં અવ્યવસ્થા હતી. તે કાળમાં સૌરાષ્ટ્રમાં ઘણું પરદેશી પ્રજા છે, તે સિથિયન હશે કે ગ્રીક તેની નાના નાના રાજ્ય ટેકરા ને હતી તેમાં રાજપૂત, વિદ્વાનોએ ચર્ચા કરી જ છે. આ કાઠી ની સ્થિષ્ટિ, મુસ્લમાન, કાઠી, મેર, ખસિયા કેળી વગેરે જાતિમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #612
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી સર્વોદય જૂથ વિ, કા સે. સહકારી મંડળી લી.
(તા. તળાજા) મુ જસપરા. ( જિ. ભાવનગર) સ્થાપના :- તા. ૧-૬-૩૭
સેંધણી નંબર - ૧૩૦ શેર ભંડળ :- ૪૮૭૨૦
સભ્ય સંખ્યા - ૭૨૪ મંડળી દ્વારા સભાસદને ખાતર, અનાજ, બીયારણ, ખાંડ, વિગેરે
ચીજ-વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.
મનસુખલાલ કેશવજી શાહ
મંત્રી
જેરૂભા નારસિંહ ગોહીલ
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે
શ્રી ખદરપર વિ. કા. સે. સહકારી મંડળી લી.
(તા. તળાજા) મુ. ખદરપર. (જિ. ભાવનગર)
સ્થાપના તા. :- ૧૨-૬-૬૬ શેર ભંડોળ : – ૩૮૯૦-૦૦
સેંધણી નંબર :- ૬૮/૩૪ સભ્ય સંખ્યા :- ૧૨૫
મંડળી તેના સભાસદોને જરૂરીયાતની ચીજ-વસ્તુઓ પૂરી પાડે છે
જેવી કે-ખાંડ, અનાજ, ખાતર, બીયારણ વિગેરે.
ઉદેસિંહ દીપસિંહ ગોહીલ
બહાદુરઅલી દેવજી
મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #613
--------------------------------------------------------------------------
________________
આપની બચત કયાં જમા રાખશો? જામનગર જીલ્લા સહકારી બેંક લિ. માં
રાખવાથી આપને વધુ વ્યાજ મળશે અને દેશના ખેત ઉત્પાદનમાં વધારો કરવામાં આપની થાપણ ઉપયોગી થશે.
હેડ ઓફીસઃ મનમેહન મારકેટ, જામનગર, શાખાઓઃ લાલપુર, ભાણવડ, જામજોધપુર, જોડીયા, દ્વારકા, જામખંભાળીયા, કલ્યાણપુર, કાલાવડ, ધ્રોળ અને અલીયાબાડા
શુભેચ્છા પાઠવે છે શ્રી નવાગામ નાના ખે. વિ. સે સ. મંડળી મુ. નવાગામ નાના
ઘોઘા તાલુકા
ભાવનગર, જિ. સ્થાપના તારીખ : ૨૫-૩-૫૦
સેંધણી નંબર : ૧૩૩૭૩ શેર ભડાળ : ૧૪૪૭૫-૦૦
સભ્ય સંખ્યા : ૧૨૫ અનામત ફંડ : ૬૮૪-૯૦
ખેડૂતઃ ૧૧૫ બીન ખેડૂત: ૧૦
મંડળી ધીરાણ વિગેરેનું કામકાજ કરે છે.
રણજીતસિંહ બી. સોયા
મંત્રી
ગેહીલ ભીમુભા બાલુભા.
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #614
--------------------------------------------------------------------------
________________
શ્રી ધજાળા જુથ ખે. વિ. સહકારી મંડળી લિ.
સાયલા : તાલુકા
મુ. ધજાળા.
સુરેન્દ્રનગર, જિલ્લા. નોંધણી નંબરઃ-૧૧૮૯
સ્થાપના તા. : ૧-૫-૫૫
શેર ભડાળ : ૧૧૯૧૦–૦૦
સભ્ય સંખ્યા:-૨૬૦ ખેડૂતઃ———
અનામત ફંડ :
૨૦૧
અન્ય ફંડ
ખીન ખેડૂતઃ
૧
બિયારણ, ખાતર, દવાઓનું
MO
વસતરાય જે. દવે.
મંત્રી
પ્રવૃત્તિએ :-ખેતિવિષયક ધિરાણ, સુધરેલ જાતનું વિતરણ કરે છે.
કાર્ય ક્ષેત્ર :- ધજાળા, ગુંદીયાવડા, ખીંટલા, લીંખાળા
NETACRIMP
શુભેચ્છા પાઠવે છે
Gram
Tele : 264329
Factory : 691499
THE NEW ERA TRADING AGENCY
Manufacturers of
ગરીંભડી, ઢીંકવાળી, સવશીભાઇ કા. મકવાણા
પ્રમુખ
Hall Mark
All Kinds of G. I. Square Wire Gauze.
G. I. Hexagonal Type wire Nettings.
G. I. Crimped wire Net,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
of
Quality
Most popular NETA Chain link Fencing (Inter link) Industrial quality Brass, Copper & Stailess steel Wire Gauze as per Customers specifications,
OFFICE :-No. 6, Chawl No. 4. Sabu Siddik Road, Bombay FACTORY :-Kothar Industrial Estate. off Aarey Road, Goregaon (East) Bombay 63.
Always insist on "Compass" Brand NETA Wire Nettings,
www.umaragyanbhandar.com
Page #615
--------------------------------------------------------------------------
________________
સાયકલક્ષેત્રે
એકધારી પચીસ વર્ષ સેવા આપી—
બાગલકોટ, ગુલમર્ગો, અને રાયચૂર શાખા પ રજતજયંતિમાં સાચ પૂરાવે છે.
૨.
શેર ભડાળ
ધી રા ણા કાય. ભડાળ
તારી : “Coop Bank"
ફેશન નં. ૬૦૧
ધી જામનગર ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કે-ઓપરેટીવ બેંક લી.,
મનમેાહન મારકેટ, જામનગર,
કંપની રજતજયંતિ પર્વ ઉજવે છે—
કાંતિલાલ પી. શાહ ચેરમેન,
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:
:
મૈસૂર સ્ટેઇટના અગ્રણી વિક્રેતા દલીચંદ એમ. શાહુ
સાયકલ મચત્ય.
૧.
એક થાપણા ઉપર નીચે જણાવ્યા મુજબ આકર્ષક વ્યાજ આપે છે. અ સેવિંગ્ઝ ખાતા ઉપર ૪ ટકા વ્યાજ આપવામાં આવે છે. ખ જાહેર સ ંસ્થાએ-ટ્રક્ટા, પેઢીએ અગર વ્યક્તિઓની ફીકસ્ડ ડીપોઝીટ ઉપર મુદત પ્રમાણે કરૈ ટકાથી ૭ ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે.
ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યના અગત્યના શહેરે માટે ડ્રાફટ આપવાની તથા ચેક, હુંડી વિ. વટાવવાની એ’ક તરફથી સગવડ મળે છે. શાખાએઃ—જામનગર જીલ્લામાં દરેક તાલુકા મથકે તથા અલીયાબાડામાં બેંકની શાખા છે.
ખીજાપુર મસૂર સ્ટેઇટ,
એમ. એલ. વેરા
મેનજર.
રૂા. ૩૪,૭૫ લાખ
શ.
૧૬૬.૬૫ લાખ રૂા.૨૧૩. લાખ
વાઇસ ચેરમેન, ભુદરજીભાઇ ડી. મસવાણી
www.umaragyanbhandar.com
Page #616
--------------------------------------------------------------------------
________________
૫૧૯
લેકે નાની મોટી કરાતે ભેગવતા હતા. એ
પાળવાળા ચયા જતાં. આમ પાળની સામે ગામના લેકે જમાનામાં “મારે એની તલવા અને જીતે તેનું રાજ”
લડતા ખપી જતા ત્યાં પાદરમાં પાછળથી તેના કુટુંબીઓ એ ન્યાય હતે; તેથી દરેક બળવાન માણસ થોડો તેની શુરવીતાની યાદી રૂપે પાળિયે ઊભે કરતા ને ઝાઝા માણસો ભેગા કરીને આસપાસનું ગામ કે તેના વ જે જ માત્ર આ પાળિયાને પૂજતા. વળી મુલક કબજે કરવા કે લૂંટવાનો પ્રયત્ન કર્યા કરે. પાળ સાથે આવેલા માણસે પણ ત્યાં ગામના પદ તે રાજાઓ અને ઠોકરો પણ ઘણું વાર નાની મેટી રમાં મરાતા, તેના કબાએ પણ ધીંગાણું થયું લડાઈ લડીને કોઈને મુલક પણ લઈ લેતા. બળુકા હોય તે ગામે આવીને પાળમાં આવેલે પણ વડત કાંટિયાવરણના માણસો પણ ટાળી જમાવીને કસદાર મરેલો તેના માણસનો પાળિયા તે ગામના પાદરમાં ગામડાં લૂંટવાનો પ્રયત્ન કર્યા જ કરતા. તે જમાને ખડી જતા, જ એવો હતું, તલવાર સાથે તલવાર અથડાતી, ગામ, ટેક અને નાકને ખાતર પણ માણસ નાફાતિયા
આમ પાળિયા બંને પક્ષોના ખેડાતા પાળ થઈ જતે. પણ નાક અને ટેક ખેત નહોતે.
સાથે ગામ જીતવા, ભાંગવા કે લુંટવા આવેલા સૌરાષ્ટ્રનું પ્રખ્યાત ભુચરમોરીનું યુદ્ધ એ એક
માણસે, તે ગામના લોકોની સાથે લડતા મરાયા આશરાધર્મની ટેકનું જ યુદ્ધ હતું ને ?
તેથી તે પણ શુરવીર તે ખરાને? તેથી “પાળમાં” મરાયો માટે તેનો પણ પાળિયો સર્જાયે. તે વળી
> રંગ જૂના વખતમાં ગામ ઉપર નાના નાના પાળ પાસ્ટ એટલે રક્ષનાર. આ viા
અને દિક્સ તે “પાળિયો”. આમ કદાચ આ ચડી આવતા. આ પાળને એક નાયક રહે છે, તે
શબ્દ થયે હશે. ગામ લોકો પોતાના ગામનું પાલન ૪૦ થી ૫૦ માણસેના ટોળી રચી હરકેઈ ગામ
કરતા મરી ગયા હોઈ તેઓએ પિતાના મૃત્યુ સુધી જીતવા. ભગવા કે લૂટવા ચડી જતે. તે કાં તો કે નાની ઠકરાતને ઠાકાર હોય અથવા કાંટિયા
ગામનું રક્ષણ કર્યું ને આમ રક્ષણ કરતાં મર્યા વરણનો બળુકે ને છાતક આદમી જ હોય. આમ
હોવાથી રક્ષણ કરનાર, પાલન કરનારના અર્થમાં
પ્રજાઈ ગયો, તેથી તેના અર્થમાં “પાળિયો” તે પાળ નક્કી કરેલા ગામ ઉપર ત્રાટકી પડતું.
શબ્દ વપરાય છે ત્યારે જે ગામમાં તે પાળ ત્રાટકતું તે ગામના લોકો પાળના માણસેથી બીને નાસી ન જતો. જે હાથ ૩) કેશ: સૌર ષ્ટ્રના ગામેગામના પાદરમાં જુ પણું હથિયાર આવ્યું તે ઝાલીને સામી છાતીએ ખેલાણા જ છે. તેમાં કેક શુરવીર કામ આવી ગામનું રક્ષણ કરવા, પાળ સામે લડવા ગામને પાદર ગયા છે. તેના સર્વના પાળિયા ગામને તે તે પાદર જતા. તેમાં પાઘડીને આટો લઈ જનાર સો જુવાન, હારબંધ છેડાયું છે. તેમાં ધડેલા અને કંડારેલા વૃદ્ધ અને ઘણીવાર તે સામેલા દિને ગામની સ્ત્રીઓ
પાળિયાની સાથેસાથ ઘણુંક તે ઘડ્યા વગરના પણુ ગામના રક્ષણ માટે ઊભી રહેતી. લગભગ
એમને એમ અણધડ પાથર ઊભા કરીને માથે સિંદર પાદરમાં જ પાળ સામે સો ગામડુ જમ્બર સામને ચોપડેલા છે. આવી જતના જે પાળિયા હોય છે કરીને લડતું, કાં તે પાળાના આદમીઓને મારીને તેને દેશ” કહે છે. ગામડું ભગાડી મૂકતું અથવા ગામના સો શુરવીરાના પડયા પછી જ પાળના લેકે ગામમાં જઈ શકતા તે જમાનામાં લાઈએ માત્ર રાજ્ય કે પ્રાંતમાં અને પછી જ ગામનો કબજે લેતા કે લુંટ ચલાવી જ નહોતી થતી, એ જમાને જ એવો હતો કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #617
--------------------------------------------------------------------------
________________
પર૦
ભડવીર નર ખડિયામાં પણ લઈને જ ફરતો, દર વરના નૈવેદ્ય તેના ગામને પાદર જે ઘડેલો
જ્યાં અન્યાય દેખે ત્યાં મારતે કે મરા. વળી પાળિયો ખોડો હોય તેને જ કારે છે. લડવૈયાઓ લશ્કર સાથે લડાઇ લડવા માટે પિતાના ગામ કે દેશથી આઘેરા પણ નીકળી જતાં અને (૪) ખાંભી -ખાંભીને અર્થ ધડેલી ને કરેલી પરધમીઓ કે દેશના જ કોઈ રાજા સામે મેદાનમાં શિલાપાટ, થંભ અને અમુક રીતે કોતરેલી મૂત લડતા લડતા ત્યાં જ ખપી જતા. તેને દેશ, ધરબાર એવો થાય છે. લગભગ દેવસ્થાનની મૂર્તિ સિવાયની તે ખૂબ જ આધા હતા. તેથી તે મરનારને રે, જીતની કતરેલી શિલાપાટ કે થાંભલી, ખૂટી પાળિયા તેના કબીએ ત્યાં લડાઈના મેદાનમાં ને ખાંભી જ કહેવાય. પછી ભલે માત્ર તે બેસાડતા પણ મરનારની ભૂવા દ્વારા રજા મેળવીને શિલાલેખ હોય કે દાનપત્ર કે આજ્ઞાપત્ર હોય તેને તેને પાળિયો પિતાના ગામને પાદર જ ઘડાવી ખાંભી જ કહે છે, આ ખાંભી શબ્દ મૂળ સંસ્કૃત કરાવીને ખેડતા. પણ તે રણુજઠો જ્યાં અનેક ઇs > પરથી “ખાંભી” આમ થઈ ગયા જમ્મુથી ઘવાયેલો, જેનું શરીર જમ્મથી ચાર છે તેમ લાગે છે. અને આ ખાંભીના અર્થ માં જેવું થઈ ગયું હતું ને તે પછી ભાન ન રહેતા ધગી વણી બાબતેના થંભ, ખૂટા, શિવાલીટ ધમ્મ દઈને જ્યાં હંમેશને માટે ઢળી પડયા, ભૂમિ- વગેરેનો સમાવેશ થઇ જાય છે, જે ત લ બચોરસ શયન કર્યું ત્યાં તેના પાયાની સ્મૃતિ પણ તેના વખાણવાળી કે, મેતરકામવાળી શિલાલાટ, ગળ કુટુંબીઓ રાખે છે. તે સ્થળે ગમે તે પણ થાંભલે, સ્મૃતિ સ્થંભ, આજ્ઞાપત્ર કે દાનપત્ર બાબઉપરથી અણિયાળો અપાધડ પથ્થર ત્યાં ગોઠવીને તેમાં કોતરેલ કે કાલુપ્રત્તાક શિપ પણ હોય છે. તેની ઉપર સિંદૂર ચોપડી દે છે. આ થયું મૃત્યુ પાન્નારનું તે જ્યાં મેદાનમાં પડયે તેનું સ્મૃતિસ્થળ અને ત્યાં જ તેના નામનો પથ્થર ઊભે કર્યો તે
- ઘણીવાર મૂંગા પાળેલા જાનવરો અને પશુઓએ પિલા મરનારના નાસની “કેશ.”
માનવતાભર્યા તેમજ બહાદુરીના કામ કર્યો હોય તેની યાદમાં પણ તેની પાછળ તેના કંઈક પ્રતીક
સાથે તેની ખાંભી ઊભી કરેલી હોય છે. (દા. ત. કે” બેસાડવાનું કામ વ્યવહારિક પણ છે. તળાજા પાસેના સા ખડાસરમાં નિમકહલાલ કૂતરાની ધણા લેકે પિતાની અતિસામાન્ય સ્થિતિને કારણે આવી ખાંભી છે, જેમાં તેને એક પગના પંજાનું પાળિયા કે ખાંભી ન કંડારાવી શકે તે પણ ઠેશ” પ્રતીક કડારેલું છે. ) તે વળી કોઈએ ગોહત્યા કરી બેસાડે છે, પણ આવું તે જવલ્લે જ બને છે. હેય તે તેના પ્રાયશ્ચિતના પ્રતીક રૂપે ગાયની ખ ભી માથે દેવું કરીને ય લાકે ખાંભી તે કંડારા જ કરાવીને કઈ દેવસ્થાને તેને ખેડે છે (સિહોર પાસે છે; તે બીજું કારણ તે ગામથી ખૂબ દૂર મર્યો વળાવડમાં આવી સવછી ગાયની ખાંભા છે.) વળી હોવાથી તેના કુટુંબીઓ દર વર્ષે તેને નાળિયેર ઉજવીએ ગોચર માટે આપેલી જમીનને કાઠે પણ વધેરવા કે નેવેદ્ય ઝારવા જઈ શકતા નથી, તેથી વાછરુ ધાવતી ગાયના ખૂટ ખેડાવે છે તેથી ગામપણ માત્ર ત્યાં સ્મૃતિરૂપે પથ્થરની કેશ” બેસાડીને કે તેનાથી જાણે છે કે આ ગૌચર છે; તે ખેડાય મરનારની મૃત્યુભૂમિની યાદી રાખે છે. માત્ર લગ્ન નહિ. સૌરાષ્ટ્રભરમાં નાગપૂજાનું મહત્વ છે જ. મોટા પછી વરાડિયા કે કુટુંબના પ્રથમ પુત્રના જન્મ ભાગતા ગામને પાદર નદીને કાંઠે, કે ઘેઘૂર વડલાની પછી ત્યાં પગે લાગવા જવું પડે છે. બાકી તે છાંયડી હેઠે નાગદાદા (શરમાળિપા દાદ) ની ખાંભી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #618
--------------------------------------------------------------------------
________________
પ૧
નાગ-નાગણના જોડાવાળી કે માત્ર એક નાગવાળી . માલિકને દેતા જે શાશ્વત ટકી રહેતી. વળી રાજા. હોય છે.
પ્રજાની તકરારમાં કે ધર્મોના વાડવાડાની તકરારમાં
પણુ આવી ગાળો આપી લોકો ભાગી જવા. તેવી . આ બધી ખાંભીઓ- લંબાસ શિલાને કંડારીને ગાળોની ખાંભીમાં લખાણ પણ લખતા. આવી તેમાં કોતરેલી હોય છે. તેમાંની વણીનો આલાકાર ગાળોની ખાંભીઓ ઘેલા, બેખલીવાવ વગેરે સ્થળે પાળિયા જેવો જ હોય છે. અંદરપ સૂર્ય, ચંદ્ર છે. તે વળી કઈ કઈ ખાંભીઓમાં પશુ-પશુનું વગેરે પ્રતીકે તેમજ મથાળામો આકાર ગાળ, સપાટ થુન વગેરે કરવું હોય છે આવી જાતની કે ચંત્યાકાર હોય છે. ખાંભીનું મે. પાળિયાનું બાણ ખાભીને “લઈને” કહે છે. ઘણું લે કે વાવ, સાય સરખુ જ હોવાથી તે ભણીવાર ખાંસી મંદિર હવેલી વગેરે સુંદર મજાના બનાવડાવે છે. તે અને "પાળિયા" એ ભેદ જુદો ન કરતાં આવી સુંદર મેંજાના હેવાથી કઈ મંત્રતંત્ર જાણનારની જાતની શિલા પાટને ખાંભી કે પાળિો કહે છે. પણ મલી નજર તેની ઉરે પડે તેથી મંદિર, હવેલી કે ખાંભી ને પળિયામાં ભેદ છે જ પાળિ મરેલા વાવને જાળવી થઈ જાધે છે. તેથી તે સ્થાપત્યમાં વીરની સ્મૃતિરૂપે છે, જ્યારે ખાંભીમા તે દાનપત્ર, અમુક સ્થળે આવી ખરૉબ રિપંવાળી લાંછનરૂપ આજ્ઞાપત્ર પશુ, નાગ વગેરેને સમાવેશ થાય છે. એકંદી ખાંભી બાજુમાં બેડી દે છે. જેમ રૂપાળા વળી સતી તેમજ વીરાંગનાઓ પરધમના હાથે ન બાળકના ગાલે મેચનું ટપકું કરવાથી તેને કોઈની પડતા આત્મબલિદાન આપી જોહર' કરીને મરી નજર ન લાગે તેમ આ ખાંભીઓ પણ મેના જતી કે સતી થતી અથવા સામી છાતીએ લતાં ટેકાની અહીં ગરજ સંરે છે. શિ૯૫માં પણ તે કોઈ મરતી તે તેની ખાંભી ને પાળિયા ખાડાય છે. મેંશ ની રીલીરૂપ જ છે. (આવી કૂતરાની જેડીની
ખભીગીસ્મૃતિ સંગ્રહાલય ભાવનગરમાં છે.) ધર્મ સૌરાષ્ટ્રમાં કાઈક સ્થળે બિભત્સ દશ્યના કંડાર
કે મ ત્રતત્રના નામે ઘણીવાર માનસિક રીતે સડેલા વાળી ખાંભીઓ કે શિલાઓ જોવા મળે છે. તેમાં કે અતૃપ્ત વાસનાવાળાને આ સીધો ઉભરો જ છે.
સ્ત્રી સાથે ગધેડે, ઘડે, કતરે વગેરનો આરતી તુલસીદાસજી તેની વિનયપત્રિકામાં લખે છે કે તે સબંધ કંડારેલું હોય છેઆવી જાતની ખાંભીઓ
કાળમાં ભાટ લેકેને રાજામહારાજ ઇચ્છિત દાન ન એ દુભાયેલા સલાટોની મૂર્તિમંત મળે છે. આવી
આપતા તે તેના પ્રતીક પૂતળા બનાવીને તેને ગાળો
દેતા, ગામ વચ્ચે ટાંગતા વગેર કરતા. “જુદા જાતની ખાંભીઓ વાવ, મદિર કે કોઈ ગામના ડે ખેડેલી જોવા મળે છે. તેને
કાંદા” હજીય હિંદીમાં કહેવત તરીકે ટેકાય જ
ગદ્ધા ગાળ” કહે છે. જૂના વખતમાં લેકે તેમજ રાજવીઓ વાવ, મંદિર વગેરે બંધાવતા તે માટે પરગામથી સલાને તેડાવતા. તેઓ પ્રેમથી બાંધકામ, શિટપકામ કરતા, તેમાં જે કોઈ સ્થળે પાતળી શિલાઓ ઊભી કરેલી હોય બંધાવનાર માલિક તે સલાટને પૂરા પૈસા કે સારે છે. તે ચપટ તેમજ ગોળાકાર પણ હોય છે, તેની ખાવાનું ન આપે અને બીજી રીતે કનડગત કરે તે ઉપર માત્ર લખાણ ને મથાળે થોડે કંડાર કે કંઈક તે સલાટો અધૂપ કામ કે કામ પૂરું થયે આવી પ્રતીક હોય છે. તે કે ઈના કુલ દાટયા હોય તેની રીતે શિલાઓમાં ગંદી ગાળે કંડારીને રાતોરાત તે પર ઊભી કરવામાં આવી હોય છે. આવી જાતના સ્થળે ખોડીને ભાગી જતા આ ગાળો બંધાવનાર સ્તંભને સૌરાષ્ટ્રમાં “લાંઠય' કહે છે મૂળ સંસ્કૃત શબ્દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #619
--------------------------------------------------------------------------
________________
યષ્ટિ==ાડી પરથી આ થયું લાગે છે. ભૂતકાળની બાવાને પાળિ થશે છે. આ સાધી ખમી , લાઠીની ચળીને પણ લોકો “ લાકીની લય” કહે આખોળમાં છેલ્લા દસકાની પણ જોવા મળે છે. છે. આવી લાઠય ભાગ્યે જ જોવા મળે છે. પાંચ તલાવડામાં આવી એક લાંમ આજે પણ છે.
સૌરાષ્ટ્રના લેકમાં નાગપૂજાને મહિમા ખૂબ જ છે. શ્રાવણ વદ પાંચમને દિવસ નાગપાંચમ કહે
વાય છે. ઘરદીઠ એક એક વ્યકિત તે દિવસે હું (૫) સુરધનબધા જ ક્ષત્રિય કે બીજા ખાઇને નાગપાંચમ કરે છે. પાણિયારે, નાગનું જે વર્ણના લેકે કાંઈ લડાઈમાં જ ખપી જઈને શર- ચીતરી તેની પૂજા કરે છે, આવી નામદાદાની વીરતાભર્યા મૃત્યુને વરતા નથી અને હવે તે કેવી
ખાંભી ઓ પણ વણાં ગામમાં છે. સાપ ગમે ત્યારે હાહાથની લડાઈ જ કયાં છે? જમાને જ બદલાયે
આ નાગદાદાની માનતા, મનાય છે. જયારે મેટા છે. છતાં ખાંભીઓ તે હજુય નવનવી ગામડામાં ભાગના સૌરાષ્ટ્રના લેકે નાગને પૂર્વે જ રૂપે પણ ખેડાયેલી દેખાશે, આ બધી ખાંભીઓને “સૂરજન” માને છે. ધરમાં અઠવાડિયું સાપ દેખાય, સ્વપ્નમાં કહે છે. આ ગંભીર અકસ્માત, આપઘાત, ખૂન સાપ દેખાય છે તેઓ માને છે કે પૂર્વજ નડે છે, કે અકુદરતી રીતે માણસ મરે છે તેવી છે. માણસ જે માપ રૂપે દેખાય છે. વળી કઈ લાભ ધન આ રીતે મરે છે તેથી પ્રેતયોનિમાં જય છે. તેને હાથીને મરે તો તે અસક કાળો નામ થાય છે, ને જીવ ભડકે બળે છે તે વલખાં મારે છે, કારણ કે તેની માયા માથે ભેરીંગ થઈને બેસે છે. શ્રાવણું વધી અકુદરતી મૃત્યુ થવાથી તેની વાસનાઓ રહી ગઈ,
૧૪ અને અમાસના દિવસે પૂરશે. અને સ્ત્રીઓ આ હોય છે અને તેથી તેની અસગતિ થઈ હોય છે,
છે પૂર્વજને જવતલ અને લીલી ધ્રો સાથે બેઢાં પાણી તે માટે તે પાછળ રહેલા કુટુંબીઓમાંથી કોઈને કનડે રીતે કઢા કરે છે. આમ નાગ શું ખરેખર સૌરાષ્ટ્રી છે. કુટુંબીઓ ભૂવા પામે દાણા જેવડાવે છે, ભૂ લેકાના પૂર્વજ હશે? વિદ્વાનોએ વિચારવા જેવું છે. દાણુ ના વાસા વધાવા (એકી, બેકીની ગણતરી) વળી પતિ જીવતે હેય ને સ્ત્રી કમેતે કે અકસ્માત જોઈને અનુમાન કરીને કહે છે કે તમને તમારી મર તે ધણી જ્ઞાતિમાં તેની ખભી ખેડાય છે. તેને પૂર્વજ, જે કમોતે મર્યો છે તે નડે છે. પછી પૂર્વજના શિકોતર” ની ખાંભી કહે છે. નામે ડાકલાં માંડી, માંડલ બેસાડે છે, તેમાં ભૂવો ધૂણે છે, ત્યારે ઘરના કે કુટુંબના કોઈ આદમીની સૌરાષ્ટ્રની સૌ જ્ઞાતિના લોકોને પોતપોતાની સરમાં તે પૂર્વજ આવે છે, ને પોતાને બેસવું છે કુળદેવીઓ હોય છે તે દેવીનો કુટુંબદીઠ એક ભૂતે તેમ કહે છે. પછી વાડ પ્રમાણે મરનારની ખાંભી હોય છે. તેને માતાને “પિઠિ” કહે છે. તે ધડાવી તેને દેવ સમેતે છે (સૂરધન તરીકે બે-ડે પોિ મરે ત્યારે તેને સમેતીને માતાના મઢમાં છે.) આ રીતે સધન બેસડે છે. ઉચ્ચ વર્ગમાં બેસાડાય છે. તેની પણ ચૈત્ય-સ્તૂપ આકારની ખ ભી પણ આમ સૂરધન પૂજાય છે. વળી બાવામાં કોઈ બનાવાય છે, તે માત્ર ચાંદીની જ બનાવવામાં અન છે. મરે ત્યારે તેની સમાધિ ઉપર ખાંભી કે ઇક ખેડે તેમાં કશુય પ્રતીક નથી હતું, તેને “ફેડેલું” કહે છે, તેમાં પલાઠી મારીને તે સમાધિ ચડાવીને બેઠેલે છે. આમ એક ભૂવાનું ફડેલું માતાના મઢમાં સે હોય તેવું પ્રતીક ચિત્ર કંડારે છે. સાધુબાવા પણ વર્ષ સુધી રખાય છે. પછી તે કડલાને દરિયે કે ધર્મયુદ્ધમાં લડતા મરાયા હોય તે તેને પણ પાળિયો કુવામાં પધરાવી દેવાય છે. ને તેની જગ્યાએ બીજા કંડારાય છે. દા. ત. ભૂચરીના યુદ્ધમાં નાગડા ભૂવાનું આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #620
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી ત્રાપજ ખે. વિ. કા. સહકારી મંડળી
સ્થાપના તારીખ
શેર ભડાળ – અનામત ફંડ. અન્ય ફંડ
-
૨૯-૧-૧૯૩૮
૧૯૭૩૦-૦૭ ૧૯૨૪૫-૭૨ . ૨૪૦૧-૦૦
મંત્રી મુગટલાલ ભાઈશંકર ત્રીવેદી
૧૯/૨॰ હુશેની
બીડી ગ
મહાત્માગાંધી રોડ
રસાયણિક ખાતર. જીવન જરૂરીયાતની ચીજોના વેપાર તથા ખેડુત ભાઇઓને ખેતીમાં ઉત્પાદન વધારવા અન્ય ત્યા ધીરાણુ.......
સગવડા
તળાજા તાલુકા ભાવનગર જિલ્લો
જુનાગઢ
વસુલ આવેલ શેર ભંડોળ રૂા.
અનામત ભંડાળ
રૂા. રૂા.
નાંધણી નંબર – ૧૫૦
૨૧૪
૧૭૦
૪૪
સભ્ય સખ્યા
ખેડૂત બીનખેડૂત –
શુભેચ્છા પાઠવે છે
શ્રા જુનાગઢ ભેસાણ વિભાગ સહકારી ખરીદ વેચાણ સંઘ લી.
રજી. નં. ૧૫૫૨
શાખા
મઝાર રોડ
તા. ૧૮-૯-૫૬ એડીટ વર્ગ અ
ભેંસાણ
૩૦-૬-૬૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રમુખ
દલસુખરાય હું. ભા
-
૮૮૮૫૦=૦૦
૫૯૩૪૮-૨૫
90000-00
અન્ય ફા
સભ્ય સંખ્યા
૫૫
સંઘના કાર્યોં ક્ષેત્રની સભ્ય મંડળીએ દ્વારા ખેડુતેને રસાયણિક ખાતર બિયારણ તેમજ અન્ય ખેતી ઉત્પાદનને લગતી વસ્તુઓનુ વેચાણ કરવામાં આવે છે નિયંત્રીત વસ્તુઓ જેવી કે ખાંડ, સીંગતેલ, લેાખંડ, પતરા, સીમેન્ટ વિગેરેનું વેચાણ કરવામાં આવે છે, તેમજ સસ્તા અનાજની દુકાન પણ ચલાવવામાં આવે છે. માલનીં ઝડપી હેરવણો ફેરવણી કરવા માટે પબ્લીક કરીયર પણ વસાવેલ છે.
www.umaragyanbhandar.com
Page #621
--------------------------------------------------------------------------
________________
વાપરા સદા જો અરૂણ
અપી તાજગી રાખશે તરૂણુ
સ્વયંપાક ગૃહની જરૂરી
વસ્તુઓની યાદીને મેાખરે
અર્ ણ
વનસ્પતિ
સ્વાદ આસ્વાદ યુક્ત
ભાજનતૃપ્તિ
માટે
સહુની પ્રથમ પસદગી
ઉત્પાદક
શ્રી જ ગ દ્વી શ એ ઈ લ ઈ ન્ડ સ્ટ્રી અ પ્રા. લી.
મી લ પા પેા ૨ અ ૬ ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
www.umaragyanbhandar.com
Page #622
--------------------------------------------------------------------------
________________
With Best Compliments from :
R. TULSIDAS & Co.
DEALERS in Chemicals Minerals & Sizing Meterials
311, Samuel Street BOMBA Y 3.
PHONE: -
Office : 321876 J Resi : 572325
LAST WORD IN ...... FASHION FABRICS
ASHOK
SAREES # BROCA ES it VELVET i EMBROIDERIES
SUITINGS Hi SHIRTINGS
ALWAYS LOOK FOR THE NAME
“V E MBRO " VADILAL EMBROIDERY FABRICS
SPECIALISTS IN VARIETIES LATEST MULTI-PURPOSE AND
MULTI-COLOURED
EDESIGNS OF COTTON* SILK, NYLON GEORGETTE, SATIN
LATEST DESIGNS IN COTTON AND SILK FABRICS' MANUFACTURED ON "SAURER"
MACHINE OF SWITZERLAND
-: AVAILABLE AT - ASHOK SILK MILLS
ASHOK SILK MILLS Retail Shop,
Retail Shop, 406, Lalsing Bldg.
231, Zaver Baug, Near Crawford Market, Near Narayan Temple Trust Bldg. Sheikh Memon Street,
Kalbadevi Road, BOMBAY 2.
BOMBAY 2.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #623
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે. શ્રી ઉના તાલુકા સર્વોદય મજૂર સહકારી મંડળી લી.
પિસ્ટ ઓફીસ ચોક
ઉના (જિ. જુનાગઢ) સ્થાપના તારીખ...૧૭-૩-૧૯ નોંધણી નંબર પી ૩૫રર શેરભંડોળ... ....૧૦૧૭૦
સભ્ય સંખ્યા ૧૪૪ અનામત ફંડ...૨૨૬૬-૩૯
શુભેચ્છક... ... ...૫ અન્ય ફંડ. ૨૪૬૪-૫
વગે... ... ... સૌરાષ્ટ્રના નવનિર્માણમાં અમોએ બાંધકામ ક્ષેત્રે શ્રમજીવીઓના શ્રમ મુલક સહકારથી સમાનતાના ધોરણે સહકારી મંડળી દ્વારા નમ્ર ફાળો આપેલ છે.
જેમાં મુખ્યત્વે ગીર વનરાજોના રહેઠાણુમાંથી પસાર થતા “સામતેર કંટાળા રોડ,” માઈલ ૧૮ તથા અન્ય નાળા પુલે અને શાળાઓના બાંધકામો પુરા કરેલા છે.
ઉનામાં ત્રણ કરોડના ખર્ચે બંધાતા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં હાલ મટીરીયલ્સ સપ્લાયનું કામ ચાલુ છે. જગજીવન ૨. દવે
પટેલ ઈસ્માઈલ ચાંદભાઈ મેનેજર
પ્રમુખ. સહકાર ત્યાં સિદ્ધિ શ્રી વેરાવળ-પાટણ તાલુકા સહકારી ખરીદ વે. સંઘ લી. દુકાન વખારીયા બજાર વેરાવળ (જિ. જુનાગઢ) ઓઈલ મીલઃ ભાલકા રોડ. એડીટ વર્ગ .
મીલ ૧૫ સેંધણી ક્રમાંક ૧૫૪૭,
દુકાન ૫૯ સેંધણી તા. ૨૫-૬-૫૬.
ગ્રામ : સહકાર સભાસદ સંખ્યા
શેર ભંડોળ મંડળીઓ પપ
૧૫,૪૪૦૦-૦૦ વ્યક્તિ સભ્ય ૨૦૩
૨,૮૧૦-૦૦ ના. સરકાર શ્રી ૧
૧૪૮૦૦૦-૦૦ ૨૫૯
૩,૦૫,૨૧૦-૦૦ પ્રવૃત્તિ- રસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સુધરેલ બિયારણ, સિમેન્ટ.
રબર બેલ્ટીંઝ, ક્રૂડ ઓઈલ વિ. નું વેચાણ, લેવી સીંગતેલ અને
ખાંડનું વિતરણ. ' . ' ચાલુ સાલે ઓઈલ મીલ ચલાવવાની પ્રવૃત્તિ હાથ ધરવાની કાર્યવાહી
' : ચાલુ છે. ; મેનેજ : કે. જે. દવે પ્રમુખ : કાળાભાઈ રણમલભાઈ ઝાલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #624
--------------------------------------------------------------------------
________________
૫૨૬
છે. આ રીતે સૌરાષ્ટ્રના પાળિયા-ખાંભી વગેરેમાં પ્રતીકે હોય જ છે. તેનો અર્થ જ્યાં સુધી સૂર્યચંદ્ર ઘણી વિવિધતા છે. પણ મોટા ભાગના બાહ્ય આકાર, તપે છે ત્યાં સુધી આ વિશેની કીર્તિ અમર રહેશે, થઇતર, ઉપરના કંડાર અને પ્રતીકે, તે લગભગ અથવા ચાંદા-સૂરજની. સાક્ષીએ આ દેવતા સ્થપાયા અમુક ચોક્કસ પ્રકારના જ છે. ચાલી આવતી રૂઢિ છે. પણ ચાંદા-સૂરજ એ “જવા જિલ્લાનું, પ્રમાણે તેના કંડાર આકાર “Motif"ને ચીલે પ્રતીક છે, સતીના પાળિયા અને દાનપત્રમાં પણ રૂઢિગત રીતે ચાલુ જ છે. ખાસ પરંપરા પ્રમાણે જ આ જ પ્રતીક સાક્ષીરૂપે. અમરપટારૂપે કંડારાય છે. તેની રચના થાય છે. વળી આ સર્વ ગ્રામસલાટોએ જ મુખ્યત્વે ઘડયું હોવાથી લોકશૌલીની અસર તેના સૂર્યચંદ્રના પ્રત કની નીચે, વચલા મધ્ય ભાગમાં ઉપર પ્રબળ દેખાઈ આવે છે. ગામડાંના બધા જ જે યોદ્ધો શહીદ થયું હોય કે જેની ખાંભી કંડારેલી સલાટો પાવરધા નથી હોતા, કઈ શીખાઉ ને અણુધડ હાય તેનું પ્રતીક છીછરા તક્ષણથી કંડારેલું હોય છે હેય છે. તેણે ઘડેના પાળિયા-ખાંભીઓના આકાર જે તે યુદ્ધો ક્ષત્રિય કે કાંટિયાવરણનો હોય તે તેનું ધણાં જ અપભ્રંશ અને પ્રમાણ વગરના તેમજ ઓછી પ્રતીક ઘોડેસ્વારનું હોય છે. ; જમણુ હાથમાં ભાલું વિગતવાળા હોય છે. તે વધારે ગ્રામીણ દેખાય છે. કે તલવાર, ડાબા હાથમાં ઢાલ અને સામું આખું તે હાથ બેસી ગયેલા સલાટે લડેલાં દર્શનીય પણ મોટું. પાળિયામાં કોઈ દિવસ Profile (એચશ્મ) હેય છેઆ બધા જ કંડારકામની રીત છીજું મોટું નથી. કંડારાતું, કારણ કે એમ થાય તે દેવત્વ તક્ષણ (Law Relief) ની છે. તેના શેભન, ખંડક થાય છે. દેવત્વ પામેલા પુરુષને જે એક પ્રતીકે, સમગ્ર પાળિયા ખાંભીને આકાર અને આંખવાળો કંડારે તે તે મૂર્તિની ખેડ, કે લાંછનરૂપ રચના-માંડણીનું ઘડતરકામ બધું ય ચીલાચાલુ જ લાગે છે. દેવને તે બે જ અખિ હોવી જોઈએ. થાય છે. તેથી અનેક કારીગરોએ જુદે જુદે સ્થળે જેન લત્રિોમાં પણ આ જ પ્રણાલિકાથી એ આ બધય કંડાયુ* હોવા છતાં અનેકતામાં આકાર- આ મુકાય છે ને ? પાત્રને માથે મુકટ કે પાધડી, માંડણીને પ્રતીકેની એકતા બધે જ લગભગ સરખી શરીરે અંગરખું કે કેડિયું અને નીચે સુરવાલ ઉપર જ લાગે છે.
. ભેટ બાંધેલી અને કેડે તલવાર કે જમૈયે, બરછી, ખાંભી-પાળિયામાં વપરાતો પથ્થર રેતી
આ પુરુષનો પોષાક. પછી તેનું મોઢું મોટા ભાગે અથવા જ્યાં જે જાતનો પથ્થર મળી શકે તે
Profile જ હોય છે. આ રીતે તે પ્રચલિત
પાળિયાનું પ્રતીક કંડારેલું હોય છે. કોઈક પાળિયામાં વરાય છે. તે મૃત્યુ પામેલાનાં સ્મારક હેવાથી તેને ઉપર તેમજ બાહ્યાકાર ચૈત્ય, સ્તૂપ ગોળ ઘૂટ,
તે સાથે આખેટનું પશુ સિંહ, વાઘ કે સુવર હોય છે.
કોઈ સાથે સતીને પંજે પણ હોય છે. તે પછીના શિખર આકાર કે શંકુ જેવો તેમજ સપાટ પણ .
નીચેના ખાલી ભાગમાં તે યોદ્ધાનું નામ, ગામ, હોય છે. તેમાં કેટલા પ્રતીકે જે તે પ્રકારની ખાંભી
તિથિ, સવત અને કઈમાં તેની મૃત્યુકથા ટ્રકમાં પાળિયામાં લગભગ મળતા આવતા હોય છે. ઘણુમાં
લખેલી હોય છે. મોટા ભાગના પાળિયા, ખાંભી જ્ઞાતિભેદ પ્રમાણે પણ પ્રતીકે કંડરાય છે. દા. ત., ગરાસિયા, રજપૂત, કાડી, આયર, ભરવાડ, કાળા, રચના ને પ્રકાર અ.વો જ હોય છે. મચી, કણબી વગેરે ક્ષત્રિયે ને કાંટિયા વરણમાં પાળિયા-ખભી ક સુરધન ઉપર ચંત્યાકાર કે બીજા A કાંટિયાવરણમાં રબારીના પાળિયા-ખભીમાં આકારના ગળાકારની યે હંમેશાં ચાંદા-સૂરજના છેડાને બદલે તેને સાંઢિયા ઉપર બેસાડેલે હેય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #625
--------------------------------------------------------------------------
________________
સરક
તા દરજી, હજામ, સુથાર, માચી, ભંગી વગેરે વસવાયાના પાળિયામાં તેને નીચે પાયદળ લડતા કાતરવામાં આવે છે. તેને હાથમાં ઢાલ તલવાર લઈને રહ્યુ વચ્ચે ઝૂઝતા હાય તે રીતે કંડારે છે. તેનું કારણ વસવાયાને ધેડે ન બેસાય એજ માત્ર છે. જ્યારે કાઇ રાજવી કૈં મુત્સદ્દી મહાજન દિવાનના પાળિયા ઉપર તેને રથમાં બેસીને લડતા કંડારેલા જોવા મળે છે. મોખડાજી, વત્સરાજ વગેરેના ાધના પાળિયા કંડારાયા છે. વાળુકડની ધ્રૂવીર કણભણે છ શ લેવતા છ લૂટારાને માર્યા હતા, તેથી તેના પાળિયામાં તેને છાશ વલાવતી કંડારેલ છે. ત્યારે સતીની ખાંભી અને પાળિયા ઉપર સૂર્યચંદ્રને વચ્ચે કાટખૂણા જેવા આશીર્વૈદ મુદ્રાવાળા હાથનું પ્રતીક હોય છે. કાઇ બ્રાહ્મણુ, ચારણું કે ભારેટની સ્ત્રી માટે માત્ર હાથને પજો પણ હાય છે ને ક્રાળીની શિકાતરની ખાંભી માથે ખ'ને હાથ ક્રાઇ વાર કંડારેલા હેાય છે. બી ખાંભીઓમાં ગાય-વાછરૂં, ખારવા, જે દરિયાઇ લડાઇમાં કે અકસ્માતથી માઁ દાય તો વઠ્ઠાણુ સાથે પણ કંડારેલી હોય છે. માતાજીની ખાંભીમાં ત્રિશૂળ જ હોય છે, તેમાં સૂર્યચંદ્રના પ્રતીક હાતા નથી.
સૌરાષ્ટ્રમાં
આવી સર્વ પ્રકારની ખાંભી-પાળિયા ઠેર ઠેર જોવા મળે છે. મોટા ભાગે તેને આકાર શિક્ષાપાટ રૂપે લ’બચેારસ હાય છે. તે સત્રા ગણી પ્રમાણે માપીને ધડાય છે. દર શ્રાવણી અમાસેકે આસા વદ ચૌદસ કે બેસતા વર્ષે પાળિયા સતીને ઘીસિંદૂર ચાપડીને ચેખા, નાળિયેર વગેરે ઝારે છે. તે તેના કુટુબ સૌ પગે લાગે છે,
ખાંભી અંતે પાળીયાના માયાકાર તેમ જ છીછરા તક્ષણની રીત ધણી જૂની શૈલીની છે. ભારતીય શિલ્પકળાના ભારદ્ભૂત, સાંચી વગેરેતી શિલાપાટામાં આવી શૈલીનુ' કાતરકામ થયું છે. વળી ધોડેસ્વારના પ્રતીકા પણ તેમાં સારી રીતે થયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પશુ પાળિયા ને ખાંન્નીના ધોડેસ્વારોના પ્રતીકા તો મધ્યકાળમાં જ રૂઢ થયા છે. છઠ્ઠી સદીથી શરૂ કરી લગભગ ૧૨મી ૧૪મી સદીમાં તા તે અત્યારે મળવા બેÙસ્વારના પ્રતીકનુ` ચોક્કસ રૂપ ધારણ કરી લે છે. અને પછીના કાળમાં તેા સેકા તેમજ સલાટાએ એ પ્રતીક ઉપર જ પાતાની મહેાર-મારી દીધી છે. પાળિયા- ખાંભી, સૂરધન વગેરે માટે રૂઢિ પરપરાતા આ આકાર જ પ્રતીક બની ગયા. વળી ૧૭મી ૧૮મી સદીના સલાટી શૈલીના સૌરાષ્ટ્રના ચિત્રામાં પણ આકાર દષ્ટિગચર થાય છે. જેવા કે “ ભૂર્ મેરીનુ યુદ્દ ’ જામનગર. વળી ચિત્તળ અને ટાણુતાની લડાઈ ” શહેારને દરબારગઢ વગેરે, તેમજ કાઠીશૈલી, લેાકશૈલી, કઢાવકામ વગેરેમાં લેાકભરતમાં ધડે ચડયે। શુરવીર, તેની બેસણીને તેના હમીર જાણે કે પાળિયા જેવાજ ભાસે છે.
'
।। # * } }.
.
આ પાળિયા ભી વગેરે દ્વારા સૌનુ જેમ મૂર્તિમન થાય છે. તેના ભૂતકાળની ઝાંખી રંગ સિંદૂરીઓ છે; જે તેના વીરોના પાળિયા ઉપર જ ચેપડેલા છે. આજે ય એ કાઈ કાડભરી રમણી નર, કેસરિયા વાધ સજીને ગામેગામને પાદર
અતીતની આલખેલ દેતા ઊભા છે.
★
-માહિતીખાતાના સૌજન્યથી
સંદર્ભ :--
(1) માતાની સંપત્તિ ઔર જ્યા
-- श्री राधाकमल मुकर्जी.
(૨) પ્રાતીય ચિત્રા.
--શ્રી વાચસ્પતિ વૈદના. (૩) ગુજરાતના પાળિયાનું વૈવિધ્ય
--પ્રા. શ્રી ચંદ્રમૌલી મ. મજમુદાર (લાકગુર્જરી એક ચેથા)
www.umaragyanbhandar.com
Page #626
--------------------------------------------------------------------------
________________
પાળિયાઓ
સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં પાળિયા અનેક સ્થળે દષ્ટિગોચર થાય છે. સોરાષ્ટ્રમાં તેને મધ્યકાલીન સસ્કૃતિનાં એક વિશિષ્ટ પ્રકારનાં ઉપાંગ તરીકે લેખી શકાય જીવન વીરતાને વર્યું હતું તેમાં સ્થળાએ અને જીવને પાળિયાની સંસ્કૃતિના સ્વીકાર કર્યો છે અને તેના મહત્ત્વને પીછાન્યું છે.
ઐતિહાસિક સામગ્રી એકત્રિત્ત કરવા માટે ઇતિહાસના સશેાધકાના માટે પાળિયા અતિ મહત્ત્વના આધાર બને છે. જે વીર પુરુષો અને વીરાંગના મૃત્યુ પામી હતી, તેની સ્મૃતિની જાળવણી અર્થે જે પાળિયા રચવામાં આવેલ તે ઈતિહાસના સશિ કે! માટે મહત્ત્વના છે જાણીતા મહારાષ્ટ્રી વિદ્રાન ડા. શ્રી ડીસલકરે સૌરાષ્ટ્રમાં ઘૂમી રીતે સૌરાષ્ટ્રના સેરટ કાડીનાર વિસ્તારના પાળિયાઓની નચે કાત રેલ લખાણાના અભ્યાસ કરીને તે પ્રદેશના સ્થાનિક ઇતિહાસના અનેક તૂટ તી કડીએને સાંધી આપે તેવા પાળિયાના લખાણના આધારે સંદર્ભ ગ્રંથ રચ્યા છે. આમ, પાળિયાત નીચેતા કાતરેલ શબ્દો અને અક્ષરા સીક્કાના અક્ષરા અને શબ્દો જેટલા ઇતિહાસ શેષનમા ઉપકારક બને છે. આવા પાળિયા. ઠેર ઠેર જોવા મળતા નથી. પશુ જ્યાં ધીંગાણુા ખેલાણા હોય તેવા સ્થળ પર લીંગાણાના વીરપુરુષને પાળિયા તેના વંશજો જરૂર ઊભા કરવાના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-પુષ્કર અ’દરબાર
ઉદાહરણ તરીકે મેર જાતિમાં વૈદે ખૂટી ભરખલામાં વીરપુરુષ તરીકે જીવી ગયા. જેઠવા વંશની વીરાંગના રાજમાતા કાલાંબાઈના પક્ષે રહીને તે જામ સતા સામે લડયા અને જામ સતાને નીચું જોવુ પડે તેવું પરાક્રમ ભાદાસુરના યુદ્ધમાં વેરે ખૂંટીએ કરી બતાવ્યુ. વળી ભાણેજ રમદેવજીનુ ખૂન કરાવીને જેઠવા વશના રાજ્ય વિસ્તાર દબાવવા માટે જામ સતાએ મથામણ કરેલ અને પરિણામે ખખ્ખન્ના અને એખીરામાં જામ સતાએ દાણીએ નિયુક્ત કર્યો આ અપમાન રાજમાતા કાંબાઈને હાડાવાડ લાગી આવ્યું હતું અને મેખલરાના દાણીને હાંકી કાઢવાને યશ વૈદ્યે ખૂંટીને ઈતિહાસ આપે છે તેા આ વીર પુરુષની સ્મૃતિ તેના વંશજો, રાજ અને ગામ જરૂર જાળવે જ, ખરખા ગામના પાદરમાં અનેક પાળિયાઓ આજે ઊભા છે. આામાં થાડા પાળિયા રૂપાં છે. તેમાં મૂર્તિવિધાનકક્ષાનું સૌ અને તેજ જોવા મળે છે. મૂર્તિવિધાનકલા પણ તે દ્વારા પ્રગટે છે છતાં ય માથા વગર કોતરેલ વૈદે ખૂંટીને પાળિયા સ્થાનિક ઇતિહાસવિદના માટે મહત્ત્વના છે.
જનશ્રુતિમાંથી ઇતિહાસના સત્યને તારવવામાં પાળિયા અતિ મહત્ત્વના સાધન બને છે. પારખદરથી ઉત્તરે કુડી ગામ મધ્યે લાધવા મેરને દેરીમાં
www.umaragyanbhandar.com
Page #627
--------------------------------------------------------------------------
________________
५२६
પાળિયો . લાધ અને જાહલની કથા બરડા વિસ્તારમાં બે પાળિયા છે જે સુધિત તરીકે પંથકમાં અતિ ખ્યાત લોકકથા લેખાય છે આ ઓળખાય છે. આ સુરધન ભડિયાદ અને ખમીદાણાનો લકથા અતિ રોમાંચક અને રસિક છે. કઠોપકંઠ ગરાસિયાઓના પૂર્વજ છે તેઓ વહારમાં ખત્મ થઈ સંભળાતી. અને મેર જવાનોને વારસામાં મળતી આ ગયા છે એવી કિવદંતી મળે છે આથી આવા આ કથાનું સત્ય શોધવાનું લોકવાર્તાના લેખકને પાળિયાના વીર પુરુષનું સમગ્ર રાષ્ટ્ર કે પ્રજાના જરૂરી લાગે ત્યારે આ દેરી માંહેને આ પાળિયે ઇતિહાસમાં કોઈ પ્રદાન કર્યું ન હોય તે ત્યાંનાખપમાં લાગે છે. અર્થાત સ્થાનિક ઇતિહાસના સંશ- રામઈતિહાસમા, કાંઈ પ્રદાન હોવાના કારણે સ્મરણીય ધનમાં તામ્રપત્ર, સીક્કીઓ, તેમ જ પાળિયાઓને બન્યા હોય છે અને આથી તેમની ખાંભી ઊભી આશ્રય લે જ પડે છે લોકવાર્તાઓના લેખકને કરવામાં આવે છે. તે પાળિયા સત્યના સાક્ષી સમા ભાસે છે કેમ કે તેમની પાસે કથાવસ્તુ આપે છે તેમાં સત્યનો અંશ આ ઉપરાંત સતીમાના પણ પાળિયા મળે છે હોય છે અને તે પ્રત્યક્ષ થતું હોય છે પાળિયાઓ પુના પાળિયામાં ઉંટ કે ધેડા પર નરને વાર દ્વારા માંડાવદરના બે જેઠવા ભાઈ એ-હડીજી અને તરીકે કંડારવામાં આ છે અથવા માનવ આકૃતિ સુજાજી, છાયાના કિલ્લામાં પાળિયા બનીને બેઠા શણગારીને કંડારવામાં આવે છે જ્યારે કેઈ સ્ત્રીએ છે. તેઓ પૃથ્વીરાજની સામે તેમ જ અંગ્રેજ લશ્કર પરાક્રમ કર્યું હોય તે તેને માત્ર હાથ જ સામે જેઠવા વંશની ગાદી સાચવવા માટે લડાઈમાં પત્થરમાં કંડારવામાં આવે છે કુછડી ગામના પાદરમાં વીરગતિને પામ્યા અને તેઓ નાનકડા પત્થરમાં વડ નીચે આ બંને પ્રકારના પાળિયાઓ આજે ય અમરતા પામીને બેઠા છે. આમ પાળિયાઓ મજા છે. આ પ્રકારના પળિયાઓ વિકસિત ઈતિહાસની મહા ઈમારતની જરૂર ઈટો બની શકે સંસ્કૃતિમાં જોવા મળે છે. છે. હળવદમાં મેચણ સ્ત્રીઓ સતી થઈ છે, તેમના પાળિયા ત્યાં જોવા મળે છેઆના પર ઇતિહાસકા
કાઠીઓની સંસ્કૃતિમાં પણ પાળિયાએ જોવા રેએ સંશોધન કરવાનું રહે. અલબત્ત, તેમના વ જે
મળે છે. કાઠીએ સૌરાષ્ટ્રમાં સારા સમય માટે શાસકે શુદ્ધ અને નિર્મલ ઇતિહાસ નહીં આપે તેઓ તે
હતા. તેઓ એ નાનકડાં નાનકડાં અનેક ગામડાંઓ જનશ્રુતિ જેવી કથા આપશે. પણ તેમાંથી અતિવાહિક
પર તેમની સત્તા જમાવી હતી. તેઓ તાલુકદાર સત્યને પ્રાપ્ત કરવાનું રહે છે સ શેધકને. આથી
તરીકે અંગ્રેજ શાસનકાળમાં નાનકડાં ગામડાંઓમાં પાળિયાઓ ઈતિહાસ સામગ્રીને પ્રદાનમાં મહત્તાને
પ્રતિષ્ઠા મેળવેલી, આથી કઈ ગામડાને કાઠી તાલુભાગ ભજવે છે,
કદાર મૃત્યુ પામે, ત્યારે તેની સ્મૃતિમાં ગામના
પાદરમાં એકાદ દહેરી બ ધાવીને તેમનો પાળિયે ધણી વખતે પાળિયામાં બિરાજતો નાયક ભલે
રચવામાં આવે છે. ઘણી વખતે પાળિયામાં અંકન કઈ ઈતિહાસપાત્ર ન હોય તે સ્થાનિક પુરુષમાં 3 વાંન જોવા મળે છે. મેરને પાળિયો નિરખીએ વીરપષ શે જરૂર હોય. ચંદરવાની પશ્ચિમ સીમમાં યારે તેની પ્રબી જમણી બાજુએ ઉપરના ભાગમાં સીમાડાના અને નેસડાના નામે ઓળખાતા સીમ. સૂરજ-ચંદ્ર પણ કંડારેલા હોય છે જયારે કાઠીઓના
આ લેકકથા પર ગુજરાતના ત્રણ લોક સાહિત્યકારોએ વાર્તાઓ રચી છે તેમાં છે મહુવાવાસી સ્વ. ત્રિવેદી, સ્વ. શ્રી. માલદેવ રાણું અને શ્રી. પુષ્કર ચંદરવાકર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #628
--------------------------------------------------------------------------
________________
પાળિયામાં સુરજ-ચંદ્ર જોવા મળતા નથી. જો કે પળિયા છયા ગામના પાદરમાં આજે ય મેજુદ છે, કઈકમાં સૂર્ય જોવા મળે છે કાઠીઓના ઈષ્ટદેવ સૂર્ય અલબત્ત તેમને ય જાળવવા માટે આજે રાજ્ય હેવાથી કદાચ કાઠીપાળિયા પર આ ચિન્હ કંડારેલું ખેવના લેવી જોઈએ. આ પાળિયાનું ફચિત્ર “ધ હશે, એ તર્ક કરી શકાય.
હીસ્ટ્રી ઓફ કાઠીઆવાડ” માં તેના લેખક કેપ્ટન
બેલે આપ્યું છે. તે પાળિયા ઊંચાઈમાં માનવકદના પાળિયામાં કંડારવામાં આવતી વ્યક્તિઓના છે. તેની પહોળાઈ પણ ખાસ્સી એઅઠ્ઠી. ફૂટની છે. દેહ સૌષ્ઠવ, અંગપ્રમાણુતા, આયુધ અને વાહનને તેમાંના માનવશિષે લગભગ માનવના મા૫ના છે. પણ અભ્યાસ કરવો જરૂરી છે. કયાંક તરવાર હાથ આથી તે પાળિયામાંથી ભવ્યતા સર્જાય છે. તે. છે આયુધમાં, તે કઈ પાળિયામાં ઢાલ, ભાલે, પાળિયાની વ્યક્તિઓ માનવ શી-Life like, લાગે અથવા બંને ભેટમાં કટાર પણ જોવા મળે છે. છે. બાકી ઓડદર ગામની પૂર્વ દિશાએ એક વિનિષ્ટ કેટલાક પાળિયામાં મૂર્તિવિધાનકલાને દ્રષ્ટિ સમક્ષ થએલ ગામના પાદરમાં આજે સીમ વચ્ચે, પાળિયાનો સખીને શિલ્પીએ પાળિયો કંડાર્યો હોય તેવી પ્રતીતિ કવરે જામ્ય હોય તેટલા પાળિયાઓ ઓટલા પરથાય છે. દેહવિજ્ઞાન Anatomy ના અભ્યાસીઓ બિરાજમાન છે તેવું જ કાંઈક કુછડી ગામના પાદરમાં પણ વારી જાય, તે અંગમરોડ પાળિયામાં કંડાર. વડ નીચે જોવા મળશે બખરલા ગામની પૂર્વ દિશાની વામાં આવે છે. તે વસ્ત્રપરિધાનના અભ્યાસીઓ ભાગોળે પણ બહુ સંખ્યામાં પાળિયા છે. બખરલા માટે આ પાળિયાઓની મૂર્તિઓ જરૂર સામગ્રી પૂરી ગામના પાળિયાઓને વિગતે અભ્યાસ થ જરૂરી પાડે છે. કયાંક મેગલાઈ ઢબના લાંબા અ ગરખા છે. તે અભ્યાસમાંથી અનેક વીર મેરના જીવન પર જોવા મળે છે દેહ પર. તે કથક નાનકડું બાંયવાળું વિશેષ પ્રકાશ પાડી શકાય. કેડિયું. માથા પર પા. પાઘ અને પાઘડીઓના પણ પ્રકારે આ પાળિયા દ્વારા જાણી શકાય. ઘેડા અને
પાળિયાનું ઉદ્દભવસ્થાન કર્યા? રાજસ્થાન કે ઊંટ સ્વારીમાં વપરાતા તે યુગમાં. તે પણ આ
ગુજરાત? એવો પ્રશ્ન થાય છે. પહેલે પાળિયો કે પાળિયા દ્વારા જાણી શકાય. તેમાં ઘડા અને ઊંટમાં
હશે, તે ય પ્રષ્ન જન્મે છે. આજે તેવા પાળિયાઓ પણ શિલ્પીઓ સજીવતા લાવી શકયા છે તે તેમના
કઈ દહેરીમાં જોવા મળે છે. તે સમયના પાળિયા આગલા ઉપડેલા પગની મતિ દ્વારા જાણી શકાય છે.
સાવ સાદા પત્થરના હતા. તે માત્ર સ્મૃતિચિન્દ્ર તરીકે
ઉપમા કરવામાં આવ્યા હતા. તેના પર કસી ય સતીમાના પાળિયામાં નારીના આ મા
કોતરણી જોવા મળતી નથી. ગામના પાદરમાં, કે કંડારવામાં નથી આવતો, પણ માત્ર હાથ જ કંડા- કે ઈ તળાવની પાળ પર સુરધનની સ્મૃતિમાં સાવ રવામાં આવે છે. ઘણીવાર માત્ર પંજો જ પત્થરમાં સાફ અને કેરા પત્થર-Plain stones, ઊભા કોતરવામાં આવે છે, આના કારણે મધ્યકાલીન યુગના કરવામાં આવે છે તે પરથી તર્ક કરી શકાય છે કે નારીના દેહ, દેસીવ, પહેરવેશ ઈત્યાદિ પર કશી ય સૌથી પહેલા જે પાળિયો ઊભો કરવામાં આવ્યો સામગ્રી ન મળે આવા પાળિયાના અભ્યાસ દ્વારા હશે. તે સાવ સપાટ અને વણકેતર્યો પત્થરનો
પાળિયો હશે પણ પછીથી માનવાકૃતિને અંકિત પાળિયાની ઊંચાઈ પણ જુદા જુદા પ્રકારની કરેલ પાળિયાઓ અસ્તિત્વમાં આવ્યા હશે, જેના હોય છે. ઊંચામાં ઊંચા પાળિયા અને ભવ્યમાં ભવ્ય નીચે કેઈપણ પ્રકારનું લખાણ કંડારવામાં ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #629
--------------------------------------------------------------------------
________________
આવ્યું હોય? આવી આકૃતિવાળા પાળિયા આજે આમાં પણ વીરપૂજાની ભાવના સમાવિષ્ટ થાય કયાંક કયાંક જોવા મળે છે. આવા પાળિયાની પરખ છે. કોઈ વીરપુરુષોએ દુશ્મનને માથું આપ્યું હોય, આપનાર કે તે કોઈ વંશજ હોય છે અથવા તે કોઈએ ધાડને પાછી વાળતાં મેત સાથે મુહબત ગામને કઈ વડીલ પુરુષ,
કરી હેય, કોઈએ ધણ વાળવા અવેલ કાઠીઓને
પરાન્ય આપતાં જાનફેસાની કરી હોય, કેઈ નારીએ પણ જ્યારથી અક્ષરજ્ઞાનને વ્યાપ થશે, ત્યાર શીલ અને નારીત્વ પ્રકટાવવા માટે પ્રાણની આહુતિ પછી વિરોષે પાળિયા નીચે સંવત, માસ અને મિતિને આપી હોય તેની સ્મૃતિને પ્રજાએ જાળવવાની મથામણું ટાંકીને પાળિયાના પુરુષ કે સતીમાનું નામ, પિતાનું કરી છે. તેની પાછળ માનવને ખ્યાલ તે આટલી નામ, અટક ઈ ટાંકવામાં આવે છે. તેની મૃત્યુ જ કે વીરપુરષ કાળના મેમાં કેબિયા ન બને અને સાલ પણ કંડારવામાં આવે છે અને એકાદ પંક્તિમાં આ પત્થર દ્વારા તે અમૃતનાં જળ પીને અમર બને! કયા પ્રસગે તે વીરગતિને પામ્યા તેવી પંક્તિ પણ માનવજાતિની અમરત્વની ઝંખના કાયમની છે માટે ટાંકવામાં આવે છે. ગુજરાતી ભાષાની લીપીના જુદા જ મંદિરની દિવાલ પર યાત્રી કેલસા વડે ય પિતાનું જુદા વિકાસ યુગે આવા પાળિયાની લીપી પરથી નામ. ગામનું નામ ને વાર તિથિ ને વર્ષ લખીને જરૂર શોધી શકાય. આમ, ગુજરાતી કક્ષાના અક્ષ- જાય છે. ઝાડના થડ પર પણ આવી કોતરણી કરી રોના મરેડની વિકાસકથા પણ આ અક્ષર પરથી છે. પુત્ર પ્રાપ્તિની ઝંખનામાં પણ માનવને અમર મેળવી શકાય છે,
થવાનો ભાવ જ પ્રગટ થાય છે, તે જ ભાવ અને
ઝંખના પોતાના પૂર્વજને અમર બનાવવામાં કઈ ઈ. સ. ૧૯૫૬ માં મહુવા બંદર પર ઉનાળાની સપૂતને હોય છે, માળિયો કંડારવામાં ! રજાઓમાં લગભગ એકાદ મહિના સુધી રહ્યો હતો, ત્યારે કતપર ગામમાં લોકગીતો અને લોકવાર્તાઓ
પણ ત્યાર પછી જેની પાસે પત્થરમાં છેતરામણી મેળવવા જવાનું થયેલ અને ત્યાં અનેક ખારવા, રાવી શકે તેટલી સમૃદ્ધિ હોય તેવા પુત્રએ પૂર્વજના ખલાસીઓ અને માધ્યમના પાળિયાએ જોવા મળ્યા,
પાળિયા કરાવવા માંડયા, ભલે ને પછી પૂર્વજોએ તે ગામના પાદરમાં. આ પાળિયાઓ માત્ર સાદા
પરાક્રમના પાસે શૂન્ય મૂકાવી શકાય તેવી વીરતા અને કેરા-Plain stones, પત્થર જ હતા. તેના
દાખવી હાય ! ટૂંકમાં સમૃદ્ધિની છોળો ઊડતી હોય પર કશા ય પ્રકારની કતરણ જોવા ન મળી. તેના
તેવા કુટુંબમાં તે માત્ર એક પ્રકારની “ફેશન” પર કોઈ પ્રકારની શાબ્દિક માહિતી પણ આપવામાં
બનવા પામેલ. આવા પાળિયાને કાંઈ પાર નથી. નતી આવી, આથી મનમાં પ્રશ્ન થાય કે ગામના
વઢવાણમાં રાણકદેવડીના મંદિરમાં દિવાલ પર આવા પાદરમાં આટલા પત્થર શા માટે ઊભા કરવામાં
પાળિયાઓને પાર નથી. આ પ્રકારના પાળિયાઓ આવ્યા હશે ?
કદાચ કઈ વંશને આંબો દેરાવવો હોય તે ખપમાં તેને ઉત્તર જ્ઞાનપ્રદ-Informative, મો: લાગે છે તેથી તેનું કાંઈ વિશેષ મહત્ત્વનું ન આંકી શકાય. જેવા ખારવાઓ વહાણે ચડી દરિયે ગયા હોય, અને દરિયામાં તેફાન થતાં જેઓ દરિયે રહી ગયા પણું મધ્ય ગુજરાતમાં પાળિપાના સ્થાને હોય તેમની સ્મૃતિમાં આવા પત્થરો તેમની યાદમાં પાટીદાર જ્ઞાતિમાં તુલશીકયારા તૈયાર કરાવવાના ચોમાસામાં ઉભા કરવામાં આવે છે.'
રિવાજ હતે. વીરસદ ગામમાં વસનદાસ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #630
--------------------------------------------------------------------------
________________
૫૨૯
નરસિંહદાસ થઈ ગયા. બંને સમર્થ નરવીરે તેમની વાનું કામ રાજસરકારે લેવું જોઈએ. ગુછરાત બનેની સ્મૃતિમાં વી, સદમાં તળશીકલા ઊભા કરવામાં રાજની સરકારે તેમના પુરાતત્વ ખાતા દ્વારા પણ આવ્યા છે. જે તત્વજ્ઞાન પાળિયા રચવામાં છે, તે જ પાળિયાના સશોધન વ્યવસ્થિત અભ્યાસ કરાવીને તત્ત્વજ્ઞાન આ તળશીકયારે બંબાવવામાં રહેલ છે. તે અંગેના લેખે પ્રસિદ્ધ કરાવવી જોઈએ. વળી તે વીરની સ્મૃતિ સાચવવા માટે મધ્યકાલીન યુગમાં લખાણ અને રેખાંકનના Rubbings લઈને શા શા નુસખાઓ કરવામાં અાવ્યા છે, તે આ તેનું પુસ્તકાલય કરાવવું જોઈએ, જેથી મૂળ પાળિયા૫થી જડી આવે છે. સવિશેષે જે જ્ઞાતિઓમાંથી
માંથી કંઈ નષ્ટ થાય તે આપનાર ઈતિહાસકારને શાસકે પેદા થતા; Ruling Cascs, તેઓમાં
- આમાથી ખાસ ગુમાવવાનું ન રહે. પાળિયા ઊભા કરવા કે તુળશી કયારો બંધાવે
સાથોસાથ ભારત સરકારે રાજસ્થાનમાંના અને વીર પુરુષનું સ્મૃતિચિહ્ન જાળવવાનું વિચાર
* પાળિયાનો અભ્યાસ કરાવીને આ બંને સમર્થ રાજયની સવિશેષ જોવામાં આવે છે. આ પાળિયાઓને હવે પ્રજાના ઇતિહાસના સાધન તરીકેનું ળિયાનું વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કરવાની સમય પાકી મહત્ત્વ પ્રસ્થાપિત કરાવવું આ તબકકે સવિશેષ ગયો છે, કેમ કે ગુજરાતને જે ઇતિહાસ મળે છે. જરૂરી છે. તેનું પુનઃ મૂલ્યાંકન મૂકવાની જરૂર છે. તેમ કરવા જતાં ઇતિહાસકપ્તિ સાટેના અગત્યનાં અને મહત્વનાં આમ તે પાળિયાઓ સંસ્કૃતિ, ઇતિહાસ અને જે સાધન છે. તેમાં પાળિયાનું મહત્ત જરા ય ઓછુ લેકજીવનના ધારકે છે અને માટે તેના તદ્દને આંકી શકાય તેમ નથી. અને તે દષ્ટિએ જે પાળિયા અભ્યાસ આરંભીને તેને વિશેષ અને વિશિષ્ટ ખ્યાલ મહત્ત્વનાં તેય, તેને રક્ષિત ઇમારત તરીકે સાચવ- વિદ્વાનોને આપે, તે આ તબકક અતિ જરૂરનું છે
છે
* * રામાનંદ એલાઈડ મીનરલ્સ જ
કેલ સાઈટ મીન રસ કારખાનું ? બંડા
મુખ્ય ઓફીસ : દિનેશચંદ્ર હંસરાજ મિસ્ત્રી
સુખરામનગર, અમદાવાદ
જિ. ભાવનગર.
અમારી માઈન મેવાસા ગામે આવેલી છે. જીઓલોજીસ્ટના અભિપ્રાય મુજબ દેઢલાખ ટન કેલસાઈટને જો હોવાને અંદાજ છે. પરાઈઝીંગ મશીન ટુંકમાં શરૂ કરનાર છીએ. એટલે કે સાઈટ માટે ઉપરના સરનામે લખવા અથવા રૂબરૂ મળવા વિનતિ છે.
ભાગિતાવાજસુરક્ષાઈ નાગબારા
ભીમજીભાઈ રામજીભાઈ ( દિનેશચંદ્ર હંસરાજ
ગકુલભાઈ મામદભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #631
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર દર્શન
–શ્રી હિંગળશી મેવાણુ ગઢવી (જુનાગઢ)
સૌરાષ્ટ્રમાં જ વ્યતીત કર્યું આવા નાના પ્રદેશમાં
પ૭,૨૬,૨૫૬ જેટલો માનવસમુદાય અને આ ધરતી સેરઠ દેશની, ગરવો ગઢ ગિરનાર, સમુદાયને ૪ લાખ જેટલાં આધીન થયેલાં પરાધીન સાવજડાં સેંજળ પિયે, નમણાં નર ને નાર-૧ ૫શુઓ છે. જેમાં સ્વતંત્ર ને ગણતરી બહાર રાખીએ, ધર ધિંગી ગરવો ધણી, માદ્ર બિંગાં માજ, નકળંક કેસરી નીપજે. વિમા ખોખડ ધજ-૨
૨૨,૯૫૬ ચોરસ માઈલના વિસ્તારવાળા માથાં વાઢી મેલતાં, લેક ધડ લડે, જનની પૂતર જણે, સરવી ભૂમિ સોરડે--
સૌરાષ્ટ્રની ત્રણે બાજુ ૭૦૦ માઈલમાં સમુદ્ર યુધવાટા કરે છે. અહીંના લાખો માણસોએ હજુ સુધી આ
ભૂમિની બહાર પગ નહિ મૂક્યા હોય, છતાં આ સારાષ્ટ્ર પ્રાંત હું ધારું છું ત્યાં સુધી, હિન્દુસ્તા- સરસ્કાર આ ખમીર, ઉદારતા, રખાવટ અને નમાં નાનામાં નાતે પ્રાંત ગણાય. ઈતિહાસકારે વીરતાનું કારણ જોતાં સૌરાષ્ટ્રની ભૂગોળ લાગે છે. આ પ્રતિને સમદને પ્રદેશ ગણે છે, પરંતુ તેની પ્રાચીનતા આજથી ૫૦૦ વર્ષ પૂર્વે જામનગરના શ્રી કઠ કવિએ જોતાં ઘણો જ પ્રાચીન હોય એમ લાગે છે.
સૌરાષ્ટ્રની મુક્ત કંઠે પ્રશંસા કરી છે :
દશ અવતારમાંના ત્રણ અવતાર સૌરાષ્ટ્રમાં થયા
સૌરાષ્ટ્ર પચરત્નાનિ, નદી નારી તુરંગમ! હોવાનું કહેવામાં આવે છે. તલાળામાં નરસિંહ અવતાર તાલાળા પાસેના ખંડેરમાંથી નીકળતા
ચતુર્થે સેમિનાથ ચ પંચમ હરિદર્શનમ ! પ્રાચીન અવશેષ ઉપરથી લાગે છે કે ત્યાં કોઈ પુરાણી નગરી હેવી જોઈએ. અને તે હિરણ્યનગરી
સૌરાષ્ટ્રને ફરતા મહાસાગને કિનારે અને હોવાની માન્યતા છે.
તીર્થસ્થાને છે, તેમનાથઃ બાર જ્યોતિલિંગો માંહેનું
એક ગણાય છે. આ મંદિરનો ઇતિહાસ જોતાં વંથલી વામનસ્થળી, ત્યાં વામન ભગવાનનું પુષ્કળ સાહિત્ય સામગ્રી આપણને મળે છે ધને મંદિર છે. તે પછી કવારમાં વરાહ ભગવાનનું મંદિર ખાતર, નેક ટેકથી કુરબાની કરનાર અનેક વારછે ત્યાં વરાહ અવતાર થયો હોવાનું કહેવાય છે. પુરની સ્મૃતિ તાજી થાય છે. જેમકે, લાખા ફુલાણી,
મૂળરાજ સેલંકી ભેળે ભીમદેવ, હમારજી ગેહિલ ભગવાન શ્રી કૃષ્ણ તે પિતાનું આખું જીવન અને વેગડા ભીલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #632
--------------------------------------------------------------------------
________________
પકી
દ્વાર પુરી :-શ્રી કૃષ્ણ એટલે પાંચ હજાર કથા છે. વર્ષથી માંડી છેલા મૂળ માણેક સુધીનું સાહિત્ય પ્રાપ્ત થાય છે. દ્વારકા પાંજી આય,ના છડિયા
જડિયે જંગલમાં, વસે, ઘોડાને દાતાર, હથિયાર, અલા લા બેલી! મરણો જે હકડી
ગૂઠ રાવળ જામને, હાંકી દીધે હાલાર વાર....” માતૃભૂમિની સ્વતંત્રતા માટે એકવાર મરી ફીટવાનું ગૌરવ રાખનાર આ વીરપુરૂષના બોલ
સુદામાપુરી, ગુપ્તપ્રયાગ, પ્રાચીન પીપળો, છાતી ને ગજગજ ફલાવે છે.
તુલસીશ્યામ એવા અનેક તીર્થસ્થાનોમાંથી આ પ્રજા
ને હમેશાં પ્રેરણા મળતી રહી છે. આ છે સૌરાષ્ટ્રના મીયાણી :-હરસિદ્ધિ માતાના દર્શને જતાં તીર્થસ્થાન :ધર્મનિષ્ઠ, ઉઘાર પુરુષ જગડુશાની યાદ આપે છે.
ગીત સખાખરું પીપાવાવ :-ગોપનાથ પાસેની આ જગ્યા ૧૧માં સૈકાની યાદ આપે છે. આ જગ્યા પીપા
પણું દ્વારકાં પ્રયાગ સોમનાથને સુદામાપુરી, ભક્તની બાંધેલી છે. આ ભકત તે ગાગરનગઢના સ્વર્ગારોહણ કૃષ્ણજરા તુલસીરા શ્યામ; રાજા હતા. એમને ૧૬ જેટલી રાણીઓ હતી.
ગિરનાર દતા પેય પામી કેરા પીપળારા. વૈરાગ્ય આવતાં તે બધાને છેડી એકાએક ચાવી ધરા સોરઠા રાશો ચારે બાજુ ધામ-૧ નીકળ્યા.
ગોપનાથ જડેશ્વર કણદાર ગોકરણ, હરસિદ્ધિ માત માણું હજરા હજુર;
પીપાવાવ, બીલનાથ, વંચંળા વામન કરી, એક અણમાનીતી રાણી “ સીતા” સંગાથે
નરહરિ રૂપે જોવા સિંહવાળા નુર-૨ ચાલી તીર્થસ્થાને ! ફરતાં ઊના પાસેના ઉમેજ ગામમાં ભક્તને ત્યાં રાતવાસે રેકણાં. યજમાનની
આ પારેવાંના માળા જેવડા પ્રદેશમાં સીતેર સ્થિતિ બહુ જ ગરીબ હતી. ભકતે પોતાની સ્ત્રીનો
જેટલા નાનામોટા પહાડોની ગુફામાં કેક સિદ્ધ સાડલો વચી અતિથિને સત્કાર કરેલ. જમવા બેસતી
સાધકેએ નિવાસ કરી ઊભા રહેવાની પ્રેરણું આપતી વખતે ભક્તની સ્ત્રી કેડીમાં પુરાઈ ને બેઠી હતી.
ચારે બાજુ આવા ડુંગરાની હારમાળા પડી છે. આ આ ખબર મત પીપાને પડતાં, યજમાન ગરીબી
પહાડોમાંથી નાની મોટી બસોહથી પણ વધારે નદીઓ જોતાં પોતે અને રાષ્ટ્ર સીતાએ ગામના ચોકમાં
માં એ ચારે બાજુ વહન કર્યું છે, સૌરાષ્ટ્રની છાલ જેવી
જ રાત આખી નામાકીંતન કર્યા અને જે પસા આવ્યા
ભૂમિમાથી ભાગ્યશાળી માણસના હાથની રેખાઓની તે પિલા ભક્તને આપ્યાં અને તેની સ્ત્રીને કપડાં
જેમ ગામડે સંસ્કાર ઠાલવ્યા છે. નદીઓએ તો આ લઈ આપ્યાં આ છે સૌરાષ્ટ્રને અતિથિસહકાર !
પ્રદેશને મોકળે મને સમૃદ્ધિ આપી છે. સંસ્કાર
બાપાં છે, સાહિત્ય આપ્યું છે. વાંકાનેર પાસે જડેશ્વર મહાદેવનું મંદિર છે તે પણ ઘણા જુના વખતનું હોય તેમ લાગે છે. નદી એ તે સરસ્વતીનું પ્રતીક ગણાય. એના ત્યાં મહાદેવ જામરાવળને પ્રસન્ન થયા હતા એવી કિનારા ઉપર અનેક આશ્રમની સ્થાપના થઈ કંઈક
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #633
--------------------------------------------------------------------------
________________
૫૩૨
-
-
મઠ સ્થપાયા, જ્ઞાનનાં પરબ બંધાણું. દાતાર, ભકતે, શુરવીરે, પ્રેમીજને વગેરેના સાહિત્યને ખજાને મળે એમ છે રવ. મેઘાણીભાઈએ ઘણું સંપાદન કર્યું છે છતા પણ હજુ ઘણું પડયું છે. કોઈ ખાણિ મળી જાય તે પેટાળમાંથી બહાર કાઢે.
નદીઓ અને પહાડને આશ્રયે આ ભૂમિમાં અનેક જાતિઓ પિતાનું પશુધન લઈને ઉતરી સૌરા
ને પિતાનું વહાલું વતન બનાવ્યું. આ પ્રદેશના મૂળવતનીઓ તે કાળા અને ભીલ કહેવાય છે. બીજી બધી જતિઓ આવતું હોવાનું માનવું છે. અત્યારે ૧૭૦ જેટલી જાતિઓએ વસવાટ કર્યો છે. એમની પેટ જાતની ગણતરી કરાએ તે આંકડે બેસે ઉપર જાય છે, પણ મુખ્ય આ પ્રમાણે છે
ગીત રેલીઓ આહીર, ઓડ, અતીત ને આરબ, - ' અગર, ઉદિયા, અબોટી જાત, કાઠી, કાયસ્થ કણબી, કેળા,
કારડીઆ, કડીઆ બહુ ભાત, કંસારા, કાંસિયા, કસાઈ
- કઠિયારા, ભાર, કબીલ, ખ્રિસ્તી, ખત્રી, ખાંટ, ખારવા,
ખેજા ખાખર, ખસીયા, વાસ. ગૌ ગોલા, ઢેઢ ગરેડા,
ગોડીઆ, ગુર્જર મલકટા, ' . શ્રધવ ગોહિલ ધામી ધરિયા નાગર,
- નાડી, અર નેટ, સારસ્વત, ચારણ ને તેની
સતવારા, સુતાર સંધાર, સરાણિયા, સેલ ને સૈયદ સંધી,
સુમરા. શેખ, ચમાર, સલાટ, સદી, સરવાણી ને છીપા . • સરવણ સેન સિપાઈ
સગર, ચામઠા, સુમારિયા ને વાંઢાળા,
ગર વસિયા અય; જત, ઝાટ, ડાકલિયા ડૉગર, રજી.
ઢાઢી, છલાયા, દેલી, ઘેબી, માળી ધૂળ, ધનારા,
તાઈતૂરી ને તરક તળી. તરગાળા, તંબૂરિયા શેરી
દેપાળા પીંજારા પઠાણુ, - પુરબિયાં, પારસી, પખાલી,
| મુલ્લા બાબી, મુલે સલામ; બ્રાહ્મણ, બલોચ, બાબર,
બારોટ, ભણસારી ભાંડ, ભાવસાર, ભીલ, ભાટ, ભાટિયા,
ભંગી, ભોપા, ભાઈ, ભરવાડ, મેર, મુમના, મેથી, મેમણ
માધવીય મું ને મીર, મહિયા, માણે, મકરાણું ને,
માતંગ, મતવા, ગવલી ફકીરઃ રાજપૂત, બાબરિયા, રબારી,
| રામાનંદી, રાવળ લેક, લુકારિયા, લિંબડિયા, લોધી,
લેહાણ, લુહાર અક. વાઝાં, વહેરા, વાદી, વાણિયા,
વણઝારા, વણકર, વાઘેર, વાળ, વાઘરી, લંધા, વેરાગી વાટી,
હાડી, હજામ, ડફેર, ખરક ખલાસી, વછર, ગાદલિયા,
ગાડી, ચામડીયા, પઢાર ડાંગસિયા, મારગી, મદારી,
આડેડિયા, સેમળિયા અપાર. મલ મેનેજર માલચડિયા,
દેગરવી ગૈયા ડેમ, સુદાપરા, મેતિયા, નાગોરી,
છે એક સીતેર કોમ. •
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #634
--------------------------------------------------------------------------
________________
પક
ઈત્તર પ્રદેશમાંથી ઊતરી આવેલી આ પ્રજાઓ પડી. આવા રળિયામણા દેશમાં પિતાના અણુમલા પિતાની ભાષા, રીતરિવાજે પહેરવેશ અને વ્યવસાય અશ્વો વિના દેશાટન કરીને પૃથ્વી ધરે કેમ થાય? લેતી આવી તને આજ સુધી જાળવી રાખ્યા એથી વિવિધ પ્રકારના સંસ્કારોનું સંકલન થયું. એ એટલે દેવના વિમાન જેવાં ઘેડ સાથે લેતા વિવિધતામાં પાછી સાવ એકતા ચદરવાના ભરતની માવ્યાં એને ધરે ધરે ઉછેર થયો, એમાંથી છત્રીસ વેલ્યુ ની જેમ દીપી ઊઠી. તમામ જાતિવાર જુદા જેટલી જાત ઊભી થઈ કાઠિયાવાડી ઘોડાને નયને જુદા પહેરવેશ જોવામાં આવે છે. માથે બંધાતી આપને બીજે કયાંય જોવા નહિ મળે. એના રૂ૫, પાલડીના વીશેક જેટલા વળાટ આજ સુધી જાળવી પાણી, ને લક્ષણ જોઈને ક૭ને રાજ લાખો ફૂલાણી રખાયા છે. બાજ પ્રદેશમાં પણ પાઘડી બંધાય છે બોલી ઊઠયો કે “ મારે બે ત્રણ બાબત સાવ પણ ત્યાં એકજ ઘાટ, ત્યારે સૌરાષ્ટ્રમાં તે - અધરાયું રહે છે.”
ધીમાં ઘેડ વાય ધીયા આછાં પાલવડાં, મોરબીની ઇણી ને ગાંડળની ચાંચ, જામનગને ઊભે પૂળે પાઘડીએ રંગ પાંચ.
હેડે મુંજે અવરાયો બે ને ગાલડિયા. બારાડીની પાટલીમાળી બરડે ખૂપા વાળી,
આવા હેતથી, આવી લાડકવાયાં નામથી, બીજા ઝાલાવાડની અટિયાળી કાળી ટીલીવાળી, કોઇ દેશમાં પશને લડાવ્યા હશે ખરાં? આ રહ્યા ઓખાની પણ માંટિયાળી ભારે રુઆબ ભરેલી, સોરઠની છત્રીસ જતિ ઘોડીના નામ:ધરી ને ગભીર ઘેડની જોતાં અખિ કરેલી. સોરઠની તે સીધી સાદી ગીરનું ગાળ કુંડાળું,
-જાત ૩૬ ગેહિલવાડની લ બાળ ને વાળાકી વધરાળું,
પીરાણી, તાજણી, હેલ, હેમણ, માણકી, પટી, ડાબા કે જમણું પડખામાં એકજ સરખી અટી,
નેરાળી, હીરાળી વળી, મૂંગી ફૂલમાળ: કળ ભરેલી કાઠિયાવાડની પાઘડી શિર પલાટી,
બદલી, માછલી, રડી શીંગાળી છોગાળી, બેરી, ભરવાડનું ભોજપરું ને રાતે છેડે રબારી, છપર, વાંગળી રોશ્ય, ચાંગી, ચામર ઢાળ ૧ પૂરી ખૂબી કરી પરજીએ જાડા ઘા ઝીલનારી.
ભૂતડી, દાવલી, રેશમ, કેશર, મુગટ, મૂળ, બત્તી જૂનાગઢ બાબીઓની સિપાઇને સાફો, લખી, વાંદરી ને લાલ, અટારી જબાદ, ફકીરોને લીલો ફટકે મુંઝાવરને મા. મની, રીમ, હરણ ને લાસ, મેધા મૂળવાળી, વરણ કારિયો વેપારી કે વસવાયાની જાતિ, એવા ધરા સેરઠારા તુરગા ઓલાદ. ૨ ચારણ બાબણુ સાધુ જ્ઞાતિ પાઘડીએ પરખાતી.
આ છત્રીસ જતિમાં કઈ થોડી કયા થાય છે તે
વગતવાર તપાસીએઃએક ને સૌરાષ્ટ્રની રળિયામણી ભવિ. ) સિતેર જેટલા નાના મોટા વંકા ડુગરાં, ૧૭૦ જેટલી ભામોદરામાં કચર, પીરાણી. માણકી, ગામડે ગામડે સંસ્કાર–સમૃદ્ધિની છોળ્યું રેલાવતી મૂળીમાં રામ ચૂડામાં એટલી સરિતાએથી આકર્ષાઈને બસે જેટલી જાતિ ઊતરી જેતપુરમાં જબાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #635
--------------------------------------------------------------------------
________________
૫૪.
ખગડમાં વાંદરી
ખેરવામાં લખી
દડવા રાં
રાસ
ખાખરામાં ઢેલ
ગાસલમાં કુલમાળ મેણિયામાં હીરાલ
લીંબડીમાં ખાલ
૧
નાગણું.
Y
જડતલ
ભાડવામાં મૂલ્ય અને પરી ·
ઢસામાં માણુકી ને વાંગળી
ગઢડામાં
કર
ગડમાં
ચોટીલામાં
ગુંદરણમાં મની
ધિલપુરમાં લખી
તે આ છે ઘેાડીના આઠે અપલખણુ :--
માટે અપક્ષ ખણું
ર
પાતલ,
પ્
અતવ
• ડબ્લ્યુ,
આર્ટ
ભૂતડી
ચાંગી
પાળિયાદમાં હરણી
ભડલીમાં
તાણું
જસદણમાં રેડી-મનમલી
હળવદમાં ચમરઢાળ
e
ડકણું,
* અગણુ તુરિ
3
ગટેછેાડ,
જેવી
८
મારકણ
એહ-૧
અને આખું ડીએના અઠ્ઠાવીસ એખ :–
૨૮ એખ
કાદાળ, ખપાળ, કૃષ્ણુતાલને ડકાર ટકી આંસુઢાળ, અરજણ ફેર, મેડા ફાડ વાષિયાત્રુટને દળભજણા લગડુ ભલે સાપણી, નનામી કુખ પાગડારી ત્રેડ-૧
ભમરા ઉરમાં ગુડાવાળ છટાભાંગ ખેડાઈ ગેમ થની વીક્રીયાને ફની અનીફેબ એક ડી વિચીયા, ગેામાં સુસણા ઉપાડ ખીલા સ્માર્ટ અપ‰ખણુ તે અઠ્ઠાવીસ એબ~~૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ જાતવતી ધેાડીઓનાં શીલ અને પરાક્રમ સામી જરા નજર ફેરવી એ તે ખ્યાલ આવશે કે આ પશુમાં કેટલી ખાનદાની ભરી છે! સૌરાષ્ટ્રની રસધાર ' માં સ્વ. મેલાણીભાઈ એ વધુ પ્રસંગો લીધા છે.
• ધાડી તે ધોડેસ્વાર ' ની વાતમાં સુથા ધાધલની માણકીનુ પરાક્રમ વાચા તો ખરા !
શેત્રુજીના ગાંડા પુરમાંથી ત્રાપા ઉપર બેઠેલ કાઠિયાણી ને અઢી મહિનાના દીકરાને તે સામે કાંઠે લઈ જાય છે છાગ મારીને નદીના બેડા ચડે;
એ ત્રણ વખત પાછી પડી, એટલે સુથા એ કહ્યું, ખાપ માણુકી ! કાંઠે લાવીને પાછા શ્વેતા કરીશ ? આમ કહેતાં માણુકી ઉપર વ પડયું. હિય એમ લાગતાં છલાઁગ દીધી, બધાંને કાંઠે કામાં, પોતે લાંખી થઈ ને સુઈ ગઈ, પ્રાણ ૫'ખેરું ઊડી ગયું. કાટ્ટીએ પ્રતીજ્ઞા લીધીકે છંદગી આખી બીજી કાઈ ઘેાડી ઉપર સવારી ન કરવી.
રાઠોડ ધાધલની એરી, જ્યાં રાઠોડ ધાધલ કામ આવ્યા ત્યાં જને પછડાટી ખાતે મરી ગઇ;
આપા લુણાની લખી કાફી ગામથી ત્રીસ ગાઉ ઉપર લીંબડી ગામમાં જઈ, રાઢે દિવસે વરાજાનું ખાન પકડી ને પા લુણા દિવસ આથમે ત્યાં કાકડી ગામે આવતા રહ્યો. રાજનીવ આવીને જુએ તે લખી ખટક મટક બાજરા અટકાવે છે? ચાકનુ નામ નથી.
કાળુજી મેરની વાંદી જૂનાગઢના કાળવેશ દરવાજો ઠંકીને બહાર નીકળે...
લાખષ્ણુસી. આયરની વાંગળી મારડ ગાંમથી હમેશાં દિવસ આથમ્યા પછી ચાલીશ ગાઉ ઉપર નમીયાા ગામે ગારલ પાસે આવે તે સવાર
www.umaragyanbhandar.com
Page #636
--------------------------------------------------------------------------
________________
હેશ પુરી કરે છે.'
: વીંટી છે તાવીજ ક યંત્ર પહેરે : કેઇ–ચિંતા–ઉણપ-પીડા-નડતર–કમનશીબી
(હાથને પજે કે જન્મકુંડળી જોઈને ગ્રહપીડા – નડતર કહી શકાય છે.) સુખાકારી, આબાદી, પ્રેમમાં સફળતા, લગ્નસુખ, વગેરેને લગતી કોઈપણ
મુંઝવણ-મુસીબત—અસુખ–માટે. જરૂરી નંગવાળી તૈયાર વટી રૂા. ૧૫ (૨૫ શી. ) લાખેણી નંગવાળી તૈયાર વીંટી રૂા. ૩૫ (૪૫ શી.) લાખેણા યંત્ર-માદળીયું તાવિઝ રૂા. ૧૧] (૨૧ શી. ) સિદ્ધ વીંટી-રૂા. ૩; ગ્રહો નંગેની પુસ્તીકા-રૂા. 9 એ. લાખાણી B. A. LL. B. ચહે-ન,
હસ્તરેખા : તિ લાખાણી બીલડીંગ, સદર બજાર : રાજકોટ (ભારત)
| સફળ-સુખી થવા |
પરમશકિત એઈલ એજીને ૬/૬.૬, ૮/૯, ૧૦ હે.-પાવરમાં
ગ્રામ -UMMID
એવરેસ્ટ ઈલેકટ્રીક મોટર
૦.૫ થી ૫૦ હે. પા. માં હાજર સ્ટોકમાંથી મળશે.
ફોન નં. ૨૨૬૧૫ પ્રકાશ મશીનરી સ્ટોર્સ પ્રભાત રેડીંગ કંપની કડીયા બીલ્ડીંગ, રીલીફ રોડ, અ મ દા વા દ –૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #637
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી મેટી વાવડી જુથ વિવિધ કા. સ. મંડળી લી. તાલુકો-ગારિયાધાર સુ. મોટી વાવડી જિલે-ભાવનગર સ્થાપના તારીખ :- ૧૮-૧૧-૧૯૪૯
સેંધણી નંબર :-૩૦૫ શેર ભંડળ :- ૬૨૭૦૦-૦૦
સભ્ય સંખ્યા :- ૩૬૩ અનામત ફંડ - ૧૭૯૧૧-૬૦
ખેડૂત :- ૨૭૫ અન્ય ફંડ - ૩૮૬૦-૦૦
બીન ખેડૂત :- ૮૭
અન્ય નાંધા–મંડળીના સહકારી ભંડાર ખાતર, બીયારણ, ખાંડ, સસ્તુ અનાજ,
તેમજ ખેડૂત સભ્ય માટે ખેતીને લગતી દરેક વસ્તુઓ પૂરી પાડે છે.
નાનજી ભગવાનભાઈ પટેલ
મંત્રી
જીવરાજભાઈ લાલજીભાઈ પટેલ
પ્રમુખ
With Best Compliments from :
The Merchant Tiles & Minerals
Dealers in
Calcite Lamps & Powders & Other Minerals
Manufacturers of
“LIBERTY” SOAPS
Parshishal Para
MAHUVA
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #638
--------------------------------------------------------------------------
________________
“સૌરાષ્ટ્રની અસ્મિતા "
જનામાં અમારે સંપૂર્ણ સહકાર છે. રાજુલા તાલુકા સહકારી ખરીદ-વેચાણું સંઘ લિ.
સ્ટેશન રોડ, રાજુલા. અધિકૃત શેર ભંડોળ રૂા. ૧૦૦૦૦૦-૦૦ હરપાઈ થયેલ શેર ભંડોળ રૂા. ૨૩૬૪૦-૦૦ અનામત અને બીજા ફડે રૂા. ૧૧૫૦૦-૦૦ કુલ કાર્ય ભંડોળ
રૂ. ૩૬૬૩૭૦-૦૦ કુલ ટર્ન ઓવર
રૂ. ૨૭૨૪૬૭૦-૦૦ સંઘ દરેક જાતના રસાયણીક ખાતરો, સુધરેલાં બીયારણ, જંતુનાશક દવાઓ, સિમેન્ટ અને ખેડૂતોની જરૂરીયાતની વસ્તુઓ પુરી પાડવાનું કામ કરે છે. તેમ જ એક મેડીકલ શાખા ચલાવે છે, જેમાં દરેક જાતની એલોપેથીક દવાઓ, ઈન્સ્પેકશને વિગેરે જનતાને રાહતના દરે પુરી પાડવામાં આવે છે.
ગુણવંતરાય ભટ્ટ
મંત્રી
કનુભાઈ લહેરી
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે. શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગ ખેડૂત સહકારી મંડળી લી.
કેડીના ૨ તાર :–“ખાંડ ઉદ્યોગ”
રજીસ્ટર્ડ નંબર :- જી. ૨૭૬ ફોન નં. :- ૧૭
સ્થાપના તા. :- ૮-૮-૧૯૫૬ ૧. અધિકૃત શેર ભંડોળ
૮૫૦૦૦૦૦-૦૦ ૨. વેચવા જાહેર કરેલ શેર ભંડોળ ૮૫૦૦૦૦૦-૦૦ ભરપાઈ થયેલ શેર મંડળ
૭૦૦૦૦૦૦-૦૦ વસુલુ આવેલ શેર ભંડોળ
૬૯૦૦૦૦૦-૦૦ ૧. સભાસદો
૪૯૦૦૦૦૦-૦૦ - ૨. નામદાર રા. સરકારે રોકેલ શેર ફાળામાં ૨૦૦૦૦૦૦-૦૦ ૫. ૧ સભાસદ કાયમી થાપણ
૧૮૬૮૮૯૬-૦૦ ૨ સભાસદ શેર બચત થાપણું
૧૨૨૩૩૬૮-૦૦ ૬. રીઝર્વ અને બીજા ફડો
૪૮૦૨૬૫-૦૦ રા. શ્રી રામસિંહભાઈ નારણભાઈ વાળા, મુ. કડોદરા. ચેરમેન રા. શ્રી અજીસિંહભાઈ ભાણાભાઈ ડોડીઆ, મુ. પાંચપીપળવા. વાઇસ ચેરમેન
રા શ્રી પી. પી. શાહ, મેનેજીંગ ડાયરેકટર. સભાસદભાઇઓની શેરડામાંથી ઉચી જાતની સફેદ ખાંડ તૈયાર કરાવી. ખાંડ ઉદ્યોગમાંથી મળતી આડપેદાશ માલાસીઝનું ઉત્પાદન તેમજ મોલાસીઝમાંથી રેકટીફાઈડ અને એડીનરી ડિનેચર્ડ સ્પીરીટ તેમજ સ્પેશીઅલ ડીનેચર્ડ સ્પીરીટ તૈયાર કરવાનું કામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #639
--------------------------------------------------------------------------
________________
,
શુભેચ્છા પાઠવે છે
શુભેચ્છા પાઠવે છે. શ્રી તરસમીયા જુથ વિ.વિ.કા.સ.મંડળીશ્રી સાતપડા જાથ ખે.વિ.વિ.કા.સ.મંડળી
મુ. તરસમીયા (ભાવનગર) (તા. ગારીયાધાર) મુ.સાતપડા. (જિ. ભાવનગર) સ્થાપના તા. ૪-૫-૪૦ સેંધણી નંબર ૧૮૧ | સ્થાપના તા. ૧૦-૧૨-૪૭ ધણું નંબર-૨૧૫ શેર ભંડાળ:-૫૦૩૧૦ સભ્ય સંખ્યા –૫૪૩ શેર ભંડોળ -૩૨૧૬૦ સભ્ય સંખ્યા:-૧૧૫ અનામત કંઠ-૩૭૧૧૯
અનામત ફંઠ-૮૯૧-૨૫ વિકાસ ફંડ- ૨૩૬૧
અન્ય ફંકઃ- ૫૯૩૩-૬૨ મકાન જંક- ૧૦૭૧૪
પ્રવૃતિ-ખાતર, બીયારણ દવાઓ વિગેરેનું કામકાજ મડળી ખાતર, અનાજ, બીયારણ વિગેરેનું કામકાજ કરે છે
બ. ક. ના સભ્યો માવજી ઉકા.
વલ્લભ શામજી રતિલાલ ઈ. ભટ્ટ
ગોરધન ઉકાભાઈ! કાયા જીવરાજ
જીવરાજ દેવરાજ મંત્રી
પ્રમુખ
વ્ય. ક. ના સભ્ય ગોરધન ડાયાભાઈ રવજી હીરાભાઈ રવજી નારણભાઈ સવજી છવાભાઇ
નરસી અરજણ
મંત્રી
નારણભાઈ બેચરભાઈ
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે શુભેચ્છા પાઠવે છે
| શ્રી તળાજા વિ. કા. સહ મંડળી લી.
મુ. તળાજા (જિ. ભાવનગર) શ્રી લોઠપુર છે. વિવિ કા. સહ મંડળી | રજી. ન. ૪૭૧ તા. ૧૨-૧ર-૫૦ ઓડીટ વગ |
અધિકૃત શેર ભંડળઃ- ૨૫૦૦૦ મુ. લેહપુર (તા. જાફરાબાદ)
શેર ભાળઃ
હ૨૯૦ કાર્ય ભડળઃ
૩૫૦૦૦
ટર્ન ઓવર - ૧૫૦૦૦ સ્થાપના તા. ૧૩–૫-૫૫ નેધણી નંબર ૧૨૮૭
સભ્ય સંખ્યા -
૯૮ શેર ભંડોળ-૧૪૩૮૦-૦૦ સભ્ય સંખ્યા - ૧૦૬
બ. ક. ના સભ્યો અનામત ફંડર-૧૯૩૦-૬૧
મહેતા ઈન્દ્રવદન જમનાદાસ પ્રમુખ પટેલ સલમાન અભરામભાઈ સભ્ય ખેજા અકબરઅલી વલીભાઈ
દેશી જસવંતરાય જુગલદાસ કલ્યાણજી ડી. પંડયા ભીમાભાઈ ગીરધરભાઈ| પટેલ બાલુભાઈ ગગુભાઈ મંત્રી પ્રમુખ
મથુરીયા શાંતિલાલ ચત્રભૂજ વાળા ૨૭ જુ ભા મુળુ ભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #640
--------------------------------------------------------------------------
________________
૫૩૫
થાય ત્યાં પાછી મારડ ગામની ઓથમાં બાંધી હેય, કવિતા કરીને આ ;લાખણસી એ વાંગળીને હમેશાં ધી પાતો એટલે જ કહ્યું, કહ્યું છે કે :
"કંઈક ભૂપકા ઘડાં અરબ્બી કાઠીયાબાડી, ઘેડાને ઘી પાતે કામન કર ગ્રહીએ નહિ.'
ભૂતડી જોવાને ગેખે ઝળુઓં ભોપાળ.”
માત્રા વરુની હરણી જાલમસંગના હાથમાં આવતાં કચ્છમાં જઈને બધે ગરાસ ધરે કર્યો.
નવાબે કહ્યું કે ગઢવી ડાહારમાંથી પસંદ કરો એ ઘડી તમારી.
લાખા ફૂલાણીની કૂલમાળ આટકેથી સાજે છૂટી ગઢવી લોડહરમાં આવીને જુઓ તે ભૂતડી પાંચાળ ઝાલાવાડ વટીને ગુજરાતમાં પાટણ જઈને ન મળે. એક ખાસદારને ફાળ પડી ગયેલ કે ભૂતડી સમાચાર આપી સવારે ઘડાહારમાં બંધાઈ ગઈ. આપી દેશે, એટલે પિતાને બહુ વહાલી હોવાથી
પિતે છોડીને બહારગામ ભાગી ગયેલ. ચાંપરાજની રેશમ ભાલમાંથી લૂંટ કરીને ભાગે. પીઠ પર ત્રણ ત્રણ સવાર ! રસ્તામાં ધારની મલકામાં ગઢવીને ખેટો વહેમ પડયો કે ભૂતડી ન આપવા ડાબલે આવી જતાં જરા આચકો લાગ્યો એટલું જ માટે નવાબે ખાસદારને મોકલી દીધો છે. એટલે બાકી ડાબલે અને ગુડા દુપરને ખભરે. તે એક દેહા કહીને હાલી નીકળ્યો. ત્યાં જ રહી ગયા. છતા વરતાવા દીધું નહિ ત્રણ
નામેથી નકી હતું, નઈ મેપતમાં માલ, પગે ઘરે પગી.
કાંવ ડબકે કમાલ અધપત તને આપ.
લખધીરની હરણી વઢવાણની વાર આવી ગિતા રા નવઘણને ઝપડે, વાલેરા વામાને માર્યો, લખધીરે ઉતાવળે હરણી છોડી, પણ પગમાંથી નેવળ સાંગણિય ના આયર હીપા મેજને રે, ઘડે તે કાઢતાં ભૂલી ગયે એમને એમ સવાર થય ને હરણી હજી હમણુ જ થઈ ગયે. દેવના વિમાન જેવી ઉમદા હરણની જેમ છલગ મારી ભાગી છૂટી. રસ્તામાં જાતિને આ પ્રજાને રણખેલવાના, કેઈની વારે ચડવાના, એક વોંકળે આવતાં છલંગ મારી ત્યાં નેવળ તૂટયું ધરા ધરે કરવાના કે નાગાવ્યા. ત્યારે ખબર પડી કે હરણીની પગમાં નેવળ હતું.
—— — હરણી ટપી એ કળાનું નામ પડયું ઘેડ ૫. અહીં પંદર જેટલી ગાયની ઓલાદ જોવામાં
આવે છે. તેમાં મુખ્યત્વે નબવી, કાબરી, ગરી, આવી તે અનેક વાતે મળે છે. કલાકની જરી, મુ જડી, ખેરડી, મેરડી, કવલી, ઘળી વગેરે તાજણનું પરાક્રમ, જાદવ ડાંગરની છપરતા સંગ્રામે, ગણાવી શકાય હવે આ જાતિઓનું છંદમાં વર્ણન હનુભાઇની રે ઝી, ઘેલાશાની બાલ, વરજાંગધાધલની જોઈ એ - મની, રાણુગ કરપડાની કાળુડી, માણાવદર નવાબ
છંદ ભુજ ગી કમાલદીનખાનની ભૂતડી,
ગણું જાળવી, કાબરી, ગાય ગરી, 'આ ભૂતડાને મેજમાં લેવા માટે એક ગઢવી જરી, મુંજ, ખેરડી, ધેન ઘેરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #641
--------------------------------------------------------------------------
________________
રંગે શામળી કઈ બાલ્ય રૌરી, સવેળા મહી આપતી, સાવ સેઝી---
પૂછડીની ત્રણ ત્રણ ગાંઠયું વાળી લઈએ એવી તે કૂણુપ! આંટિયું વાળીને બઢોણી થઈ ગયેલા શીંગ; કોડિયાં મૂકીને દીવાજ પ્રગટાવી લે ને? ફાંટ ફટનાં અડાણ, કાળી નાગણ જેવો વાન: હાથ લપટી જાય એવી તે સુંવાળી! આ રહ્યું; એના ગુણોનું વર્ણન કરતું પ્રાચીન ચારણું ગીત :
જડયા ભર માંભિયાં શીંગ સાથે પગે ઝાંઝરી, સાબિયા કામ સાથે ગળે કામરૂ કંઠમાં ઘંટ વાગે જગાડે જરી, મેરડી માત જાગે-- કવલી કળાને પવિતર કરે છે, ભલી બોડકી ભાવ મીઠે ભર છે. કરે ઢીલ તે મુંજડી સાદ પાડે, જુઓ નીલડી દેશ આખો જમાડે--
ગણું નામ કંઠી તણુનાગઢ્યું, ગોટકવું નેત્રપું, નાનામું, લીગ નમણું. ગિણિયું, ભૂતડયું, ભેજ છોગળિયું બીપું હાથણી મજા બમણુ-૧
સુણ વાંભને હીંહ દેતી હિડાળા,
દાડમ્ફ, મિણુકડ્યું, હેડકયું દડકહ્યું વને વાદ૬ ઉપરે સાંજ વેળા,
પીંગલ્ય ઢિંગલું, નામ પ્રજા ખળે, નથી આઉમાં દૂધ માતાં,
સાઢિયું બાપલ્યું. ચાખ તે સાકરું, અદા સમૃદ્ધિ રેલતી સુખદાતા
રાણુ ખાતુ તણું જાણ્ય રાજા--૨
ભીલિયું ખાવડિયું, બેધડયું, ભૂછ્યુિં, દહીં દૂધ ને ઘી મીઠી કાર્યવાળાં,
ગોબિયું, મુગલ્યું. ૨૫ ગએ, સુધાના સમાં એ બધા સ્વાદવાળાં,
અગરિયું વાગડયું. વાલમ્યું, ભાલમ્યું, ધરા ખેડવા આપતી પુત્ર સારા,
હાડ ગાડદ તણું કેમ ગણીએ-- કહે કેમ ભુલાય એ ગુણ તારા--૫
એપતાં કાળિયું શીગ આંટાળિયું છત્રીસ જાતની ઘડી. વીશેક જાતની ગાય
ભાળિયું પીંગલા આઉ ભારે, અને ત્રીસેક જેટલી ભેંસની જાત છે, ગુણ, રૂપ,
ધડા પચરાળિયું, ડુંગર ઢાળિયું, અને શીલથી એના નામ પડ્યાં. ગીરની ભેંસ આખા
હાફિયુ માળિયું, ખડાં હારે-- ભારતમાં પંકાપ છે, એના શીલ અનોખા છે એની તાકાત અચ બે પમાડે છે. ફક્ત એક જ બેસ
હાલિયું પાર પરે તાળિયું, ગીરના વનરાજ ને તગડી મૂકે છે. સિંહને તગડીને
જરે પરનાળિયું મેલ જેવા, આવતી ભેંસના દેખાવ જોવા જેવું હોય છે. એની
દાખતા વીરડા જેમ દૂધાળિયું, તાકાતના કંક લે કવિઓએ ભારોભાર વખાણ
બંધ મૂલાળિયું, દિયે મેવા--પ કર્યા છે.
ઢી ભેસેના નામ ગણી બતાવ્યા ? નાગલી, ગીરની ભેસની નમણાઇ તે અવધિ જ કહેવાય. ગોટકી નેત્રમ, ભીલી, જામર, ભૂરી વાલમ, ભાલમ, હાથણીને બચળાં જેવું શરીર, ટૂંકી ગુડિયું; ગીગુલી, ભૂત, માળી મુંબલ, ખાવડી બીના,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #642
--------------------------------------------------------------------------
________________
હાથણી, દામ, સાકર વગેરે હાથણી જેવાં ગજા હિંહ તણા પ્રાણુ લેવે બાણ સાંધે ચડી વાળિયું; તે પછી તેના ૨૫ વર્ણન પણ ભારોભાર નવખંડ ગઢ કેટે વખણાય નામ કરવામાં આવ્યું. એનાં શીવ પણ આપણે જયાં હવે કંટાળા ભોપાળ રામનેળ આસી બેબકમી એની વિરતા, રૂપ અને શીલનું એક બીજું પ્રાચીન જેરાળી સમયે અહા આયરો જામ-૭ ગીત જોઈએ :
દાતારા, ભકત અને શૂરવીના પ્રસંગે તે ટકા વતી બધેલા બીમ પહાડકા ડગાવ ટ્રક પરાણે.માં અનેક જોવા મળે છે. કણે રેખાનું દાન ઝાડકા ઉખેળ મૂળ ટલ્લાસ જેરાણ દીધું, શિબિએ શરીમાંથી માંસ કાઢીને આપ્યું હાડકા ગોળી જેના થકથા હંસ જેમ હાલે રાંતનું રાજા ગંગાજીને પરરયા, આ બધી તે ખાંણુરી છકે તેમ ગજરી ખેસણ-૧ પૌરાણિક વાત છે. ત્યારે સૌરાષ્ટ્રમાં જાવાગઢ ના
રા' ડિયાસે અને ઢાંકના નામજણ જેઠવાએ પોતાના અગવાળા બાબ એને ગજરા સરીખા એપે માયા આપ્યા છે. જુઓ વર્ણનને દેહે : મીણ ગોળ જતા દેહ શોભતી મૃનાળ સગવાળા ઢળ, વણે અટાળ વિશેષ શોભે
આપ્યું ને રહિ અચળ, જેથી જમવારા ! માપ મેં સાંકળાં ભલી દીપતી માયાળ-૨ ધડ મું ઢાંકેચા ! નાગજણ? માથું નમું.
કંભી જસા મેદ તેમ ચાર સસુ ગુડી રહી થંભ દેવળારા “જસા પાગા” વળા થક ગોળારૂં ઘડારા ભાગ હડાળા રૂપાળા મણું દૂધાળા ભરેલા હાંડ પાતમાંગી ડોક
આડીદર ગામના આહીર દેવાયને બદલે જૂનાગઢના રા' નવઘણને આયારે આપી, એના બદલામાં પિતાને એકના એક દીકરાને દુશ્મનને સુપરત કર્યો ો અને પોતાને જ હાથે તલવારને ઝાટકે દીકરાનું માથું હેઠું પાડયું, આંખમાંથી એક આંસુ પણ પડવા ન દીધું. એ પણ આતિથધર્મને ખાતર !
શેડવેલ પાસાઢાળ અંગવાળા ટ રૂડા તેમ ચેડા પીઠ ભાગ દી૫તા તમામ નખેડ એહવા બાબ નેતરાંચા પૂ નાખી દે અંડાની ગ્રામ દેવે શેષ દમ-૪
ઉગ અડાણે આવિયે ઘેર રે ગણ ગિરનારા વાલમ વિસરિયે નહિ.
પગલારા ત્રાક તેમ કાળા નામ જસી પોતે ડુવાળા આંચળાવાળા વેતકા દેખાય પ્રટાળા રામેવ વાળા નહી ભોપાળા પખે બબેહી ગવાળા દેવાવાળા બદલાય૫
તળાજા એભલ વાળાએ પિતાનાં પુત્ર આણુને, બીલખાના વણીક સગાળશાએ ચેલોયાને આતિધર્મ માટે વધેરી નાખ્યા.
ધબેડા શેડયરાવાળી ચલ્લે દૂધવાળીધાર હિલેળી ભરે છે હાંડા ઝબળી હમેશા ઠણુંકે સિહજયું ગોળી દધિ વલોણે દેખે ભલે વિયાણ વિકાનદ વાળી ભેસ-પ
સેરઠ કરો વિચાર, બે વાળામાં જ ભલે? શિરને સે પણહાર, કે વાઢણહાર વખાણું ? ભાગુ તે ભૂમકા લાજે, બેરિંગ ઝીલે ન ભાર મેરામણ માઝા મૂકે, ચેલો સત ન મૂકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #643
--------------------------------------------------------------------------
________________
૫૩૮
આણુ પરના સાંસતિયા કાઠી ભકતે પોતાની ઓં તારલને પીપાભકતે પેાતાની સ્રી સીતાને પથારીની ચાકરી માટે માંગણી કરતાં માપી હતી, લખમશી અને ઢાલરાએ :પોતાની સ્ત્રીને ક્રાયમ માટે એના પ્રેમીઓને હાથેાહાથ સોંપી આપેલ.
આવા બધા પ્રસગામાં એક અનેરી ભાત પાડનાર કુંજના બચ્ચા જેવી, ૯૫નાથી કંડારેલા કાંટાળી કુંવર અભા” ની કાયા ઉપર મેટ પામેલ જ'ગલવાસી ચેલાણુા શાખાના રાણા રખારીની પ્રેમકથા જોઈ એ.
માણે વીજૂ સાટકે નદીવેલે નેસ કુંવર બચ્ચું કુંજનુ' એડી ખાળેવેસ.
આભે ધારાળા કાઢિયા વાદળ છમકી વીજ રૂદા ને રાણા સાંભર્યું આપી અષાઢી બીજ.
કુંવરના વિજોગની વેદનામાં હાડકાંય ગાળી નાખનાર એકલવાયા સારસ પ`ખીની જેમ ઝૂરી ઝૂર તે જિંદગી વિતાવતા, સાખ્યુા ડુંગરની ગેદમાં
તેલ ખાટલીમાં ન દેખાતા શરીર ઉપરથા એક
મેધલી
રાત્રીએ કુંવર આવીને ચોફાળ ખેચે છે.
ચારે બાજુ ટાળે વળેલ પાતાની કાઈ ભેંસ જડમુ' ધસતી હશે એમ સમજીને રાણા થી કામા નીંદરમાં એલી જવાયું ( ગાઢ નિદ્રા તા વિયોગીને કયાંથી હાય ?) : હવે આઘી ખસને, માવડી !'
'
કુવરે વળતા જવાખ આપ્યા અરે રાણુા | ઈ તે! હું કુંવર. ખસ ! થઈ રહ્યું? હવે આ ભવમાં ધર સ'સાંર ન મંડાય. મેં તને મવડી કહી, માણુસ હુ'' આટલી જ વાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કહેવાય છે કે રાણા ના પ્રેમે એટલે બધા પલટા લીધે, કે કુવરને બહેન ગણી કરિયાવરમાં ધામેલિયુ આપી આમ સહુ જ વેણુ નીકળી જતાં. લેાઢ વીરાને પટળે ભાત પડી.
શિખિએ તે હાલેા પુને ખાજ થઇને પરીક્ષા લેવા આવેલ દ્ર અને અગ્નિને શરીરમાંથી માંસ કાઢી આપ્યું. જ્યારે જેતપુર દરબાર માર્ણાસયાવાળે તા તડબૂચની ડગળી ક્રાઢે એમપીંડીમાંથી માંસના ચાસલાં ફેંકી સમડીએને મહેફિલ આપી હતી.
પુરાણામાં પ્રસંગ છે કે ગંગા નદીને શાંતનું રાજા પરણ્યા હતા; ત્યારે મહારાષ્ટ્રમા હાલારના રંગપર ગામના " કમર હુસ” ચારણ માંડવા રોપીને ભાદર નદી સાથે ફેરા ફર્યા.
વાયુ વિના વરિયે નહિ, આવે ભલે તે 'ત, ભાદર સરખી ભામિની, કમરહંસ જેવા કત
તારીક કરીએ એટલી ઓછી છે. આ નાજુકડા પ્રદેશમાં નારી રત્નની જેટલી
કા સવારની વાત. માતા પૂતળીની કુખે મહાત્મા ગાંધીજીનેા જન્મ
થયે, આખા જગતને શાંતિનો સંદેશ આપ્યો.
યાન દે આય ધર્મના તો ફરકાવ્યેો. આ છે. સતલતા અને શૂરવીરાની જનેતા.
'ગાવતી દયાકુંવર પ્રેમમય સોરઠાણી મૂળદાસ કરી માત રાષ્ટ્રી પરમાર નાગબાઈ, વાલબાઇ, તારલ, લેાયણુ, સીતા હાથત્ર પદ્મણું'ની ક્રાણુ હારોહાર ! દાતાર ભકતા શુરવીરની જનમ-દાતા પતિવ્રત ધર્મ પાળનારી તે પવિત્ર પૂતળીની કૂખ પેસે હિન્દુ બલિહારી હત સંત ગાંધી તણાં જોઈ લે જો તે ચરિત્ર !
www.umaragyanbhandar.com
Page #644
--------------------------------------------------------------------------
________________
માતા સરસ્વતી એ અહીં છૂત અછૂતના ભેદ શેલર્ષની દાસી-લોયણ, લુહાર હતા અને માલદે મેરી ભાવ રાખ્યા સિવાય સૌ કોઈની જિલ્લા વાસ કર્યો હરિજન બાઈ હતી. આ બધાં મહાન ભકત થઈ છે. નરસિંહ મહેતા તો ગુજરાતના આદ્ય કવિ ગણાય ગયા. એમના ભજનો આજે પણ લેકેની જીભે છે, અને તેઓ તે ઉચ્ચ જ્ઞાતિના ભક્તજન; પરંતુ રમી રહ્યા છે કૈક ને સાક્ષાત્કાર કરાવ્યા છે. બેંકને જેના ભજનો લોકપ્રિયતામાં પ્રથમ સ્થાન ભગવે છે અનિતિને પંથેથી પાછા વાળીને રસ્તે ચડાવ્યા છે તે “દાસજીવણ” ઘોધાવદરના દાફડા શાખાના ચમાર માણસાઈના પાઠ ભણાવ્યા છે. હતા. એમના પિતાનું નામ જગે. ગુરૂ આંબરડી અહીં સંતે પણ ઘણા થઈ ગયા છે. એમણે ગામના ભીમ ચારણ.
કઈ સંપ્રદાઈના ભેદભાવ વિના આશ્રમો સ્થાપી,
રકતપિતિયાઓની સેવા કરી, ટુકડાના સદાવ્રત બાંધ્યાં દિન આંબલિયે દાયરા, કાશીરાં કણા થાય,
સૌરાષ્ટ્ર બહારના મહાન આત્માઓને પણ સોરાષ્ટ્રની તણ પાદશાહી જમાતણું, ઝવણ માહોલ જણાય.
ખના થઈ અને તેઓએ આ ભૂમિને પાવન કરી. જીવણ તું જગિવું, ભીમ પ્રગટિયે ભાણુ, સ્વામી નારાયણ (૨હજાનંદ), મીરાંબાઈ મહાકવિ દાફડા ઘરે દીવો હવે, ઝવણ પંડયે જાણુ, ચારણ મહાત્મા ઇસરદાસ, સંત રોઈદાસ, પીપભક્ત જીવણ જગતમાં જાગિયા, નરમાંથી થિયા નાર.
આ બધાંએ છેવટ સૌરાષ્ટ્રમાં વિરામ લીધે. દાસીનામ દરસાવિયું એ રાધા અવતાર રાણે મન રાખ્યું નહિ, વરવા ગિરધર વરાં,
મેવાડથી ઊતરી મીરાં, કાઠિયાવાડમાં કબાઉત-૧ આ દાસી જીવણ, ચમાર જ્ઞાતિના, સંત ત્રિકમ,
ઇસરા પરમેશ્વરા, ઉજજવળ ચારણને ઉર, ગરૂડ, મેરાર થરાદના ક્ષત્રી, ભાણ સાહેબ, કનખીલોડ
(એ) શાદ આપે સૂર, કાઠિયાવાડમાં કબાઉત-૨ ગામના લહાણા, ભજો ભક્ત ફતેપુરના કણબી,
નાયે ન ગમતી નીરમાં, જોય ન ગઢ ગિરનાર, દેવતણખી મજેવડીના મહાત્મા મુળદાય આબેદારના
સાંગો કે સંસારમાં, એળે ગયો અવતાર-- લુહાર, સતાધારની જગ્યા સ્થાપક આપ ગીગે, ગધે મુસલમાન જેઠીઓ ભગત કુતીયાણાના, મને.
આવા સંત ભક્તોએ આ પ્રજાને સાહિત્ય-સંસ્કાર પરબડીના સંત દેવીદાસ રબારી, હતા. રામ ખાટ,
આપ્યાં છે. એમાંના ભજનેએ સૌરાષ્ટ્રના લેકવેલેબાવો, અને ધંધે (ધૂધળીનાથ) કાળી હતા.
સાહિત્યને ખૂબ વેગવંતુ બનાવ્યું છે. છેલ્લે છેલ્લે મીઠે લીંબડીને ઢાઢી.
સ્વ. મેવાણુભાઇએ અને સ્વ. ગોકુળદાસ રાયચુરાએ
તે લેકસાહિત્ય માટે ભેખ લીધું હતું. શ્રી ત્રીભુવનદાસ મેં ઢાઢી મહારાજ હાજર હુકમ હજાર
ગૌરીશ કર વ્યાસે “ધન્ય હે ધન્ય સૌરાષ્ટ્ર ધરણી”
ગાઈ તે ખરેખર આ ભૂમિને લડાવી છે. “કાગવાણી ગાજરા ગોવિંદ પાધન ભરપૂર,
સાક્ષર નિરક્ષર, ગરીબ, તવ ગર, ચાકર, શેઠ સૌના કાંધ વાજ કરી, ગઢપત કઈ ગાયો નહિ,
કઠે રમી રહી છે ગઢવી મેરૂભાઈ આવડી મોટી ઢાઢી ધ્યાન ધરી, મોન લડાવ્યો મીઠિયા. ઉંમરે પેતાના સૂરીલા કઠને જાળવી રાખી, લોક
સાહિત્યની સેવા કરી રહ્યા છે તેઓએ બે વખત ટેપી સધી, મામદશા કાજી, હીરલશા ફકીર, આફ્રિકા પ્રવાસ કરી દરિયા પારના દેશમાં સૌરાષ્ટ્રની લખમો માળી, ખીમકોટવાર અને સ્ત્રી ભક્તમાં લેકસતિ ગુ જતી કરી છે. તોરલ કાઠિયાણ, ગગાસતી, પાનબાઈ રાજપુત, ૦ (સોરઠી સરવાણમાંથી સુધારા વધારા સાથે ઉત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #645
--------------------------------------------------------------------------
________________
STABILITY-SECURITY SERVICE
STATE BANK OF SAURASHTRA (Subsldiary of The State Bank of India )
WISE PEOPLE SAY "SAVE FOR A RAINY DAY SAVE REGULARLY WITH THE STATE BANK OF SAURASHTRA
For
* Attractive Interest on
Deposits.
* Financial Assistance
to Small-Scale Industries on Liberal terms.
* Modern Safe Deposit
Lockers facilities.
Please contact our nearest Branch Manager.
Head Office : BHAVNAGAR :
R. P. GOYAL General Manager.
All kinds of Banking Business inland and foreign
Transected.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #646
--------------------------------------------------------------------------
________________
“સૌરાષ્ટ્રની સમૃધ્ધિ
:
--વશરામભાઈ વાઘેલા
જન્મ આપી, પાળી પિષીને મટા કરે તે મા હાલમાં રાજ્યના પુરાતત્વખાતાએ પૌરાણીક જનેતા અને અન્ન, વસ્ત્ર, અને વસવાટની જરૂરિયાત ટીંબાનું ઉખાનન કાર્ય કર્યું છે. તેમાંથી સૌરાષ્ટ્રના પૂરી પાડે તે મા જન્મમમિ, આ બંને મા પ્રત્યે ઇતિહાસની ખૂટતી કડીઓ મળી રહેશે. તેમ માની સામાન્ય રીતે આપણને અતિ પ્યાર, અતિ આદર આગળ વધીએ. અને અતિ ભક્તિ ઉત્પન્ન થાય છે, આપણને અન્ન, વસ્ત્ર અને વસવાટની સગવડતા આપનાર આપણી સીમા:-સૌરાષ્ટ્રની દક્ષિણ અને નેત્રત્ય દિશાએ જન્મભૂમિ તે
અરબી સમુદ્ર, વાયવ્ય દિશાએ કચ્છના અખાત, ને પૂર્વે ખંભાતના અખાત આવેલ છે. અને આ બે
અખાતનાં અણિવાળા છેડા આગળથી વેરાન કચ્છના વલભીના નાશ પછી ગુજરાત-સૌરાષ્ટ્રમાં અણુહિલવાડ પાટણના જોરાવર રાજ્યની સ્થાપના થઈ.
રણ સૌરાષ્ટ્રની અંદર ઘૂસી જઈ સૌરાષ્ટ્રને ગુજરાતથી આ વખતે સૌરાષ્ટ્રમાં, ચાવડા, ચુડાસમા, જેઠવા,
અલગ પાડે છે. પણ ઈશાન તરફ નાનકડા જમીનનાં
ટુકડાથી સૌરાષ્ટ્ર ગુજરાતથી જોડાયેલ છે. વાળા, સેલંકી, વાજા, વાઘેલા, ઝાલા, જાડેજા, અને ગોહિલ રાજપૂતોની સત્તાઓ જુદે જુદે સ્થળે અને
વિભાગ :-અત્યારે સૌરાષ્ટ્રનાં નીચે મુજબ વખતે રથપાઈ અને ઇ. સ. ૧૪૭૨માં જુનાગઢના ચુડાસમાઓનાં રાજ્યનું મહંમદ બેગડાના હાથે પતન
જિલ્લાઓનાં રૂપમાં સાત વિભાગ પડ્યા છે. થયા પછી જુનાગઢ પર મુસ્લિમ સત્તાનાં પ્રાગરણ મંડાયા.
તાલુકા-૧૧, ક્ષેત્રફળ ૧૭૨૨ એ. મા. રણ સહિત. વસ્તી ૯૫૭૪ સને ૧૯૬૧ મુજબ
સૌરાષ્ટ્રમાં મુસ્લિ સત્તા, મરાઠી રાજ્ય સત્તા અને અંગ્રેજ યુગ અને ડેલ સૌરાષ્ટ્રનાં ૧૯૩ નાના મેટા સ્ટેટોનું એકીકરણ થઈ ૧૯૪૮-૪૯માં સૌરાષ્ટ્રનું અલગ રાજન, ત્યારબાદ મુબઈ દ્વિભાષી રાજ્ય અને હાલ ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્રને સમાવેશ કર્યો છે.
૨ જામનગર
આમ સૌરાષ્ટ્ર રાજ્યકિય વિવિધ રંગ જોઈ વાળ્યા અને હજુ કેટલાએ ગો જશે.
તાલુકા-૧ ક્ષેત્રફળ ૪૨૧૬ .મા. વસ્તી ૮૨૪૭૨૫ સને ૧૯૬૧ મુજબ.
આઝાદી પહેલાં આ વિભાગ હજાર નામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #647
--------------------------------------------------------------------------
________________
ઓળખાતો. અને ત્યાં કચ્છના જાડેજા જામ હાલાનાં વિસ્તાર એળખાતે, એમાં ભાવનગર મુખ્ય રાજ્ય વંશજે ઇ. સ. ૧૫૩૫માં પિતાની સત્તા બેસારી " તે સિવાય, લાઠી, પાલિતાણા. અને વળાના ગોહિલ હતી. અને તેના નામ ઉપરથી હાલાર' એવા નામે રાજા તથા ગાયકવાડને દામનગર મહાલ અને
આ સૌરાષ્ટ્રના પશ્ચિમ પ્રદેશ ઓળખતે. આ અમદાવાદને ઘેલા તાલુકે હતા. પાછળથી ઉન્ડવિભાગમાં નવાનગર (જામનગર) રાજકોટ, ગોંડલ, સરવૈયાને નાનકડો વિભાગ તેમાં ભેળવવામાં ધ્રોળ અને કોટડા સાંગાણીનાં સંસ્થાને આવ્યા હતા, આ હતો.
૩ રાજકોટ
કે જુનાગઢ તાલુકા-૧૭ ક્ષેત્રફળ૪૦૭.માં. વસ્તી ૧૨૦૯૫૪ તાલુકા-૧પ ક્ષેત્રફળ ૩૮૯. મા. વસ્તી ૧૨૪૪૯૮૬ સને ૧૯૬૧ મુજબ.
સને ૧૯૬૧ મુજબ, આ વિભાગમાં કાઠી જાગીરદાર હતા. તેથી કાઠીયાવાડ કહેતા પણ હાલાર વિભાગમાં ગણાતું લોકગાહી આવ્યા પહેલાં આ વિસ્તાર સોરઠ બ્રિટીશ અમલ વખતે સૌરાષ્ટ્રનું પાટનગર હતું. અને નામે ઓળખાતું અને રાજા બાબી પઠાણ જાતિના સૌરાષ્ટ્ર એકમ થતાં સૌરાષ્ટ્ર રાજય અને મધ્ય સૌરાષ્ટ્ર મુસલમાન હતા. તે કાઠિયાવાડનાં નાના મોટા તમામ જિલ્લાનું મુખ્ય શહેર રાજકેટ હતું.
રા પાસેથી જોરતલબી નામની હલકી ખંડણી
લેતા. અને તેથી સૌરાષ્ટ્રના બધા સ્ટેટમાં તે રાજ્ય ૪ સુરેન્દ્રનગર
મેટું ગણુાતું, અને સરકારને ખિતાબ ધારણ કરી,
સેરઠ સરકાર એ નામે ત્યાંના નવાબ ઓળખાતા. તાલુકા-ક્ષેત્રફળ ૪૨૪ . મા. વસ્તી ૬૬૨૩૦૮
આ વિભાગમાં જુનાગઢ, બાંટવા, જાફરાબાદ, ફીરંગીન સને ૧૯ મુજબ.
દીવ ટાપુ, ગાયકવાડને કેડીનાર તાલુકે, માંગરોળ સૌરાષ્ટ્રનાં એકમ પહેલાં આ વિસ્તારમાં ઝાલા
પોરબંદર અને બાબરીયાવાડનાં સંસ્થાને આવેલા હતા. રજપૂતનાં સંરથાને હતાં. તેથી તે ઝાલાવાડના નામે આ પ્રદેશ ઓળખાતે, આ પ્રદેશમાં, ધ્રાંગધ્રા,
૭ અમરેલી વાંકાનેર, લીંબડી, વઢવાણ, ચા અને વાંકાનેરનાં સંસ્થાને આવેલા હતા અને બંગણના રાજાને મોટા તાલુકા-૧૦ ક્ષેત્રફળ ૧૭૩૦ ચો. મા, વસ્તી ૬૭૩૮૭
સને ૧૯૬૧ મુજબ. ગણતા હતા.
અગાઉ આ પ્રાંત ગાયકવાડ સરકારને તાબે ૫ નમ:
હતા, અને અહીંયા ગાયકવાડને સુખે વહીવટ
સંભાળતા હતા. તાલુકા-બર ક્ષેત્રાળ ૪હ.મા. વસ્તી ૧૧૮૭૪૬ આ રીતે હાલનાં સૌરાષ્ટ્રના ૭ વિભાગ છે. સને ૧૯૬૧ મુજબ.
તેનાં કુલ ૮૦ તાલુકા છે. કુલ ક્ષેત્રફળ ૯૯૭૮ અગાઉ આ વિભાગમાં ગોહિલ રજપૂત રાજ્ય ચોરસ માઈલ છે અને સને ૧૯૬૧ મુજબ કરતા હતા. તેથી ગોહિલવાડ એવા નામથી આ ૬૪૨૧૬ માણસેની વસ્તી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #648
--------------------------------------------------------------------------
________________
હવે આપણે સૌરાષ્ટ્રના પર્વતા અને ડુંગરાએ ઊંચાઈ વધતી જાય છે. તે ખરડાનાં ઉત્તર-દક્ષિણુ
જોઈ એ
સૌરાષ્ટ્રનાં પતા અને ડુંગરા એક બીજાને સમાન્તર ઉત્તર-પૂર્વને દક્ષિણ-પશ્ચિમ પડષા છે.
આ પવતાના ઉત્તર તરફની હારમાળા અને દક્ષિણ તરફની હારમાળા એવા બે વિભાગ પાડી શકાય.
ઉત્તર તરફનાં પતાની હારમાળા મધ્યસૌરાષ્ટ્રના કાટડાપીઠાની પૂર્વે આવેલા ડુંગરાથી શરૂ થઈ ઉત્તર તરફ્ જાય છે. અને માણુ′પુર તથા ભાડવા આગળ સમુદ્રની સપાટીથી ૯૦૦ થી ૧૦૦૦ ફુટની ઊંચાઈ એ એક પ્રદેશ બનાવી ત્યાંથી ડાબા જમણાં એ કાંટા પાડી ઉત્તર તરફ વાંકાનેર પાસે થઇને મેારખી પાસેના મેદાનમાં અટકે છે,
ડાખા કાંટા રાજકોટ-સુરેન્દ્રનગર શડની દક્ષિણે જાય છે. તેને ઢાંગાને ડુંગર કહે છે અને તે ચોટીલા
આગળ અટકી જાય છે.
આ પર્વતાની શરૂઆત નીચા અને ઝાડ-છેડ વિનાનાં ટેકરા-ટેકરીથી જાય છે અને ધીમે ધીમે વધીને ખડવાળી ઉત્તર-દક્ષિણ જતી હારમાળા બને છે. આ હારમાળાના પહાડા છૂટક-છૂટક એકબીજાની પાછળ આવેલા છે. દા. ત. ખાલાચના, લાલપુર, લાસા, ક્રાઢારિયા અને કાટડા સાંગાણીની વચ્ચે આવેલા પવતા, આ બધા અલાયદા પવતા જેમ જેમ નૈઋત્ય ખાજી આગળ વધે છે, તેમ તેમ તેની
૫૪૩
જમણા કાંટા રાજકોટ-વઢવાણ ( સુરેન્દ્રનગર ) શડની ઉત્તરે જાય છે અને માવા ( માંધવ ) નાગાપના ડુંગર નામે ઓળખાય છે. થાન આગળ નીકળી ધ્રાંગધ્રા પાસે અટકી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જતાં ડુંગરા ગણાય છે. આ બધા ડુંગરા ૨૦૦૦ ફુટની ઊ’ચાઈવાળા હોવા છતાં ઝાડપાન ભાગ્યે જ નજરે પડે છે. પણ કાંટાળા ચાર વધારે જોવા મળે છે. છેક પશ્ચિમનાં ભાગે ભરડાની મૂક ખીામાં વાંસ અને ઝાડ જોવા મળે છે.
આ પહાડાની હારમાળામાં સફેદ અગર રતામ પડતા રેતી પથ્થર અને લીલા તથા રાખોડી રંગના રોલ પથ્થરા જોવા મળે છે. તેમજ રૂપનાં પથ્થરો ઠેકઠેકાણેથી નિકળે છે. મધ્ય ભાગમાં ખેસાલ્ટનાં પથરા છે. પશ્ચિમ તરફ સફેદ રેતી પથ્થર, ટ્રેપ અને ચકમકનાં પથ્થર મળે છે,
ઉત્તર તરાની હારમાળામાં થાન પાસે કાવા ડુંગર તે ઉપર પૂર્વે સૂર્ય ભગવાનનુ' મંદિર હતુ. ચેટીયાનેા શ’કુકારના ડુંગર આસપાસના મેદાનથી ૫૦૦ ફુટ ઊંચો છે. ઢાંકનાં પહાડાના ઉત્તર ભાગે
ડુંગર આવેલા છે. એના શિખરો પર પ્રાચિન ઋષિ-મુનિએ તપશ્ચર્યાં કરતા, આ પહાડની દક્ષિણે આલોચના ડુગરે છે. તે ડુંગરોનાં શિખર પથી નિતિજ્ઞા પટ્ટ, રેહવાસ પટ્ટજી (ઢાંક) અથવા મુગી પટ્ટ એ પ્રાચિન નગર અને સિદ્ધસરની મુદ્ધ ગુ તથા ઝિંઝૂરીના કાતર દેખાય છે.
ખરડાનું સૌથી ઊંચુ શિખર આલપુરા છે. ત્યાં ડેરાં છે. ત્યાંથી જેઠાના જુની રાજ્યધાની ધુમલી નગરનાં ખડિયરે નજરે પડે છે.
ઉત્તર-દક્ષિણુ પહેાડાની હારમાળાથી તદ્ન જુદા ૧૦૦૦ ફુટની ઊંચાઈવાળો આશ્ચમના ડુંગર આવેલે છે, તેનાં શિખર ઉપર એક પ્રાચિન કિલ્લા અને માતરી માતાનું મંદિર આવેલું છે.
www.umaragyanbhandar.com
Page #649
--------------------------------------------------------------------------
________________
આ ઓશમ ડુંગર પર એક જાતને રાતે મોરધારના ડુંગરોમાં ઈમારતી લાકડાના ઝાડ પૃથર મળે છે. તેની રોકતી એવી છે કે પાંડવ- થાય છે. પશ્ચિમ બાજુ ગીરનું જંગલ આવેલુ છે. કૌરનાં યુદ્ધ વખતે આ પથ્થરે રાતા થયેલા છે. તેમાં ઘાસ, ખીણોમાં પળસ, ખેર વગેરે ઝાડી પણ તે બહુ બંધ બેસતી વાત નથી લાગતી. આવેલી છે.
હવે આપણે દક્ષિણનાં પર્વતે જોઈએ.
ગીરનારનાં ડુંગરમાં પહાડ બધી બાજુએથી
ઈમારતી લાકડાથી છવાઈ ગયેલા છે. દક્ષિણનાં પર્વતની હારમાળા પશ્ચિમથી પૂર્વ * તરફ જાય છે. પણ રચના ઉત્તરનાં પર્વતથી જીતી
- દક્ષિણનાં પર્વતેમાં ગિરનાર એ ગીરનાં ડુંગરાથી પડે છે,
" પડી ગયેલ છે. તે • ફુટ દરિયાની સપાપશ્ચિમ કિનારાથી થોડે દર મગરનથી હારમાળા ટીથી ઊંચો છે. આ પર્વતને પ્રાચિનકાળમાં શરૂ થાય છે. અને ગિરનાર પર્વતને ઉત્તર ભાર ઉજજયન્ત કે રૈવતના નામે ઓળખતા, ગીરના શિખર
ઉપર જૈન મંદિર, હિન્દુ અને મુરિલમ તીર્થસ્થળો છૂટો કરી પૂર્વ તરફ ૩૦ માઈલ સુધી પથરાષ્ટ ગાધકડા અને આંબરડીની બાજુમાં ધાતરવડી નદીનાં
છે. તેની તળેટીમાં મોય, શાહ અને ગુપ્ત રાજાઓનાં
શિલાલેખ છે. તે પથ્થર ગ્રાનિટ પથ્થર છે. મુળ આગળના મેદાનમાં મળી જાય છે, અને પાછી ધાતરવડી નદીની સામી બાજુએથી તે હારમાળા શરૂ થાય છે અને મોરધારનાં ડખર નામે ઓળખાઈ
- શેત્રુંજય પર્વત પર શ્રાવકેનાં દહેરાસરે છે. તે ઈશાને ગળાકારમાં કિનારાની સાથે સાથે છૂક-છૂટક
- પાલિતાણા શહેર પાસે આવેલ છે. ડુંગરાઓ રૂપે આગળ વધી શેત્રુંજી નદી આગળ અટકે છે.
, '"; . . . નાન્દીવેલ ડુંગર તે ખલાસીઓની દીવાદાંડી
; . - મનાય છે. એ સિવાય તળાજા, નોર, આણાનાં શેત્રુંજીન સામી બાજુ પાછી એ હારમાળા ડુંગર બૌદ્ધ ગુફાઓને લીધે જાણીતા છે. દેખાય છે અને શત્રુંજય, લામધાર, ચ, અને ખાખરા એવા જુદે જુદે નામે ઓળખાતી ઉત્તરે ઉત્તર-દક્ષિણનાં પહાડી મુલકમાં મધ્ય ભાગમાં શિહેરની પડોશમાં જમીન સરસ બની જાય છે. સપાટ પ્રદેશમાં બેસાટ પથ્થરની કુદરતી દિવાલ
ઘણે સ્થળે જોવા મળે છે. તે ઘણે ભાગે ઈશાનથી આમ બેંચને ડુંગર ૨૦૦ ફુટ અને શેત્રુંજય નત્રય તરફ જાય છે. તેમાં જાણવા જોગ પ્રખ્યાત ૧૫૦૦ ફુટ ઊંચા છે
દિવાલ સરધારની ગણાય છે.
આ દિવાલ આશરે ૩૦ માઈલ લાંબી, ૪૦ થી • કુ શિચી અને ૮ થી ૧ર સુટ પહોળી છે.
આ પર્વત ગ્રેનિટ અને ટેપ પથ્થરનાં બનેલા છે. આ પર્વતોમાં પૂર્વ બાજુનાં પવત ખડાવાળા અને સૂકા છે. પણ શત્રુંજય અને ભેંચના ડુંગરામાં આછી-આછી ઝાડી દેખાયું છે. કેટલાક પર્વત પર ધાસ-ચારો પુષ્કળ થાય છે.
આપણે સૌરાષ્ટ્રમાં પર્વત વિષે જાણી લીધું, હવે સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓ અંગે જાણશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #650
--------------------------------------------------------------------------
________________
શુ બે ચ્છા પા હૈં વે છે
શ્રી ડૂંડાસ સેવા સહકારી મંડળી
સ્થાપના તારીખ :- ૨૮-૬-૧૯૫૪ શેર ભડાળ
:- ૫૦૯૬૫-૦૦
અનામત કુંડ :- ૨૫૮૩-૬૩ અન્ય ફંડ :-થાપણુ : ૨૧૧૦-૦૦ પરોપકારી કુંડ :- ૧૨૪૪-૬૦
પ્રમુખ શ્રી છગનલાલ નારણદાસ પટેલ ઉપ પ્રમુખ શ્રી પરશેાતમ
રામજી
મંત્રી જસમત
વ્ય. કમીટી રામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મહુવા તાલુકા ભાવનગર જિલ્લો
નાંઘણી નખર
:- ૯૦૩
સભ્ય સખ્યા :- ૧૨૫
૯૪
ખેડૂત :બીનખેડૂત
૩૧
નારણ
જેઠા
આંખા
તુલસીભાઈ રણછેડ
પ્રાગજી મેઘજી
સાહન
""
""
,,
27
""
-
""
રજાહુસેન રેમુભાઈ સિપાઈ
www.umaragyanbhandar.com
Page #651
--------------------------------------------------------------------------
________________
- તાર
વેનીલા - સ્થાપના ૧૯૩ર ટેલીફોન ૩૭૫૮ બી. ટી શાહ એન્ડ કુ. હેડ ઓફીસ માં વગર
દાણાપીઠ સરદાર કુ. ના સેડટર્સ, હેન્ડ મશીને તથા ગ્લાસ ભરેલા સીલીન્ડરો તથા ઝંડા છાપ સડાવોટરની ખાલી બાટલીઓ, રબરરીંગ-ઓપનર્સ બુચ, એસેન્સ, કલર સેકીન વિગેરે જથ્થાબંધ વ્યાજબી ભાવે અમારે ત્યાંથી મળશે મળો યા લખો
સરદાર ગેસ હંમેશા વાપરવાનો આગ્રહ રાખે
બી. ટી. શાહ એન્ડ કું.
દાણાપીઠ ભાવનગર
બ્રાંચ
બ્રાંચ મચી ચોક, મહુવા
ગરડીયા કુવા રેડ
રાજકોટ
તાર: કેકીલા
ફોન ૪૧૯૭
ભારત પેટ્રોલીયમ્સ
ખારગેટ-ભાવનગર
બેશ ડીઝલ સર્વિસ સ્ટેશન. હ બેશ ટેસ્ટ બેન્ચ અને અન્ય અદ્યતન મશીનરીથી સુસજજ આ ફેકટરી-ઇન્ડ નિષ્ણાત કારીગરને હાથે થતું સવીસીંગ છેરીપેરીંગ સંપૂર્ણ સંતોષની ખાત્રી.
– ટ્રક માલીકના ખાસ ધ્યાન માટે – સવસીંગમાં નવા પાર્ટસ ફીટ કરવામાં આવે તે હંમેશા કંપનીના
ભાવે જ ચાર્જ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #652
--------------------------------------------------------------------------
________________
પષ
-
-
-
-
-
--
--
-
-
-
સૌરાષ્ટ્રની મદીના મૂળ ઉત્તર તરફના તથા નજીકના સ્થાનેથી નીકળી નાના રણને મળે છે. તેના દક્ષિણ તરફના પર્વતોની હારમાળામાં અને બે હાર પર વઢવાણ અને લીંબડી શરમાવેલ છે. બાષ્ટ માળાને જોડતા સૌરાષ્ટ્રના મધ્ય ભાગના ઊંચા સપાટ બંનેની ૬૫ થી ૭૦ માઈમ છે. પ્રદેશમાં આવેલા છે.
- ૫) મોજી: મા નદી ઉત્તર તસ્કના ડુંગરામાંથી સૌરાષ્ટ્રમાં વહેતી નદીઓ નાની છે, તેમાં મુખ્ય સરકાર પાસેથી નીકળે છે. અને કચ્છના અખાતને ગણી શકાય તેવી નવેક નદીઓ છે. તેની વિગત મળે છે. આ નદીનું પાણી વખણાય છે. અને નીચે આપી છે.
અગાઉ આ નદીમાંથી સુવર્ણ કણ મળી બનાવતની ૧) ભાર સૌરાષ્ટ્રમાં મેટામાં મોટી નદી લોકતિ છે. આઈ ૬૦ માઈલ આપે છે. આ ભાદર છે. તેની લંબાઈ આશરે ૧૫૦ માઈલ છે. ની પર રાટ, અને શાળા શહેરો આવેલા છે.. આ નદી જસદણની ઉત્તરે આવેલા મદાવાના ડુંગરમાંથી નીકળી નવીબંદર પાસે અરબી સમુદ્રને મળે. (૬) સુખભાદર તે મદાવાના ડુંગરમાંથી છે. વર્ષો ઋતુમાં આ નદી પર ૨૦ માઈલ દૂર સુધી નીકળી ખંભાતના અખાતને મળે છે. જે સ્થળે બા મછવામાં જઈ શકાય છે.
નદીનું મુખ છે તે સ્થળને ધોલેરાની ખાડી કહે છે.
આ નદી બારે માસ વહેતી ન હોવાથી તેને સુખઆ નદી પર જેતપુર, કુતિયાણું અને નવીબંદર ભાદર કહે છે. તે નદી પર ધંધુકા શહેર આવેલું છે. નામનાં શહેરો આવેલા છે. પાંચ હજાર વર્ષ પહેલાંની પ્રાચીન સંસ્કૃતિનાં રોજડી ગામનાં અવશેષો આ સિવાય, કેરી, કાળજાર અને નદીઓ આ ભાદર કલિ પરથી મળી આવ્યા છે.
આજી અને ભેગાવા જેવી છે. તે સિવાયની
નદીઓ જેવી કે, ઉન્ડ, દેત્રી કુલકા, માલણ, (૨) શેત્રુજી -શેત્રુંજી ગીરના ટુંડી ડુંગરમાંથી મછુન્દ્રી ધાતરવડી, રાવણ, શિંગવડા, પેણ, ઓઝત, નીકળી સુલતાનપુર આગળ ખંભાતના અખાતને ઉબેણ, ઉતાવળી, હિરણ, સરસ્વતી, કહિ, કુલઝર, મળે છે. આ નદીની લંબાઈ આશરે ૧૦૦ માઇલ મનવર અને સુરજવડી જેવી ઘણી નદીઓ છે. છે. આ નદીને ખારી, માગડીઓ, અને સીગવડે
હવે આપણે તળાવ અંગે જઈએ. નામની નદીઓ મળે છે. આ નદી પર ધારી અને તળાજા નામનાં શહેરો આવેલા છે.
તળાવ :-સંરાષ્ટ્રના ઉત્તર અને વાયવ્ય ભાગમાં જમીન ખારવાળી હોવાથી ત્યાં કુવાનાં પાણી ખારા
થઈ જતાં હોવાથી ઘણે સ્થળે તળાવો તૈયાર કરવામાં (3) મણ-મચ્છુ નદી ઉત્તર તરફના પહાડોની હારમાળામાંથી આનંદપુર પાસેથી નીકળો કચછના *
આવેલા જોવા મળે છે. તેમાં મોટા તળા, પાટડી, રણને મળે છે. એની લબાઈ આશરે ૭૫ માઈલ છે.
સીકકા, ખેરવા, સાયલા, ચંદ્રલિયા, અડાળા, સરધાર તેના કાંઠા પર વાંકાનેર, મોરબી અને માળીયા
હળવદ (હળવદના તળાવ ઉપર એક મહેલ બાંધે છે).
ચોબારી, અને ધંધુસર મોટાં તળાવે છે. તે સિવાય નામના શહેરો આવેલા છે.
લેકક્ષાહી આવ્યા પછી ખેતીના ઉપગ માટે (૪) લે -વઢવાણ અને લીંબડીને ભેગા નદીઓને નાથી તેને પાણી ખેતી લાયક જમીનને એમ બે ભોગાવા નદી છે. આ બંને ચોટીલાનાં પુરા પાડવા રાજ્ય સરકારે નવા ધણાં ડેમ તૈયાર
જમાન ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #653
--------------------------------------------------------------------------
________________
ર્યા છે. તેમાં રોગુંજ નદી પર ધારી આગળ ગળ માળીયા વિસ્તારમાં ઊંટો અને ઝાલાવાડ તથા ધશ ડેમ, અને પાલિતાણુ ડેમ તથા ભાદર ડેમ, હાલારનાં ગધેડાં વખણાય છે. અને મચ્છુ ડેમ મેટા છે. તે સિવાય કચ્છમાં, સુવી, નિરાણ, ગજાસર, રુદ્રમાતા, ગટ, સાણન્દ, કેળા અને કનકાવતી સિંચાઈ યોજનાઓ તળે ડેમ છે. જમાન-સૌરાષ્ટ્રની જમીન કાળી અને રાતી સૌરાષ્ટ્રમાં થેલે, રજકો, ધાતરવડી, સાપડા, વરતુ. ગોરાડુ) એવા બે પ્રકારની છે. કાળી જમીન કરતાં ગામા, કાલિન્દી, હીરણ, રાવળ, મણુંદી, મુંજીઆસર, ગરાડુ જમીન ઓછી ફળદ્રુપ છે. ભોગા (૧) વઢવાણ ભોગા (૨) લીંબડી ભોગાવે, ગડિલી, સાકરેલી, ડેમી, મછુ, આછી, ફરઝર, ઘી, કાળી જમીનની પાંચ પેટા જાતે પડે છે. સસોઈ, બ્રહ્માણી, રાળા, મધુ (૨) મેજ, માલણ અને ધાતરવડીના સિંચાઈ તળે ડેમ તૈયાર થયા છે. (૧) કાંપાળ-તે નદીઓનાં પૂરમાં વાઈ
આવેલી કાળી માટીથી બનેલી જમીન. વરસાદ-સૌરાષ્ટ્રમાં જુનથી ઓકટોબર સુધી
આ જમીનમાં કપાસને પાક સારે આવે છે. ચોમાસું ગણાય છે. અને સરાસરી વરસાદ આખા સૌરાષ્ટ્રમાં ૨૦ થી ૨૫ ઈચ પડે છે.
(૨) કાળી-ભુ-આ જમીનમાં પણ કપાસ, હવા-સૌરાષ્ટ્રની હવા ખુશનુમા અને નિરોગી
, પીયતન ધ અને જવને સારો પાક આવે છે. છે. જાન્યુ. થી માર્ચ સુધી જાળ પડે છે. સમુદ્ર કાઠે ધુમ્મસ વરસે છે. પણ તે હવાને કાઈ નકશા (૩) નરમ કપાળ:-સહેલાઈથી ભાંગી જાય કરતા નથી. એપ્રિલથી જૂન સુધી ઉનાળો, અને તેની નરમ માટીની બનેલી જમીન. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળો ગણાય છે.
(૪) કરણ કરાળ-તે સહેજ પીળાશ પડતી આ રીતે આપણે સૌરાષ્ટ્રને સાગર કિનારે, કઠણ માટીની જમીન. આ જમીનનું તળ ઊંડું પર્વત, નદીઓ વિગેરે જોયા હવે આપણે સૌરાષ્ટ્રની પણ પાણી ખારાશ પડતું નીકળે છે. " જમીન અને ખેતીવાડી વિષે જાણીએ.
સૌરાષ્ટ્રમાં હવા સમઘાત છે, વરસાદ જરૂર (૫) રેચક -આ જમીન ચીકણી અને ક્ષારવાળી પૂરત છે. નદીઓ, તળાવ અને જરૂરી કૂવાઓ માટીની જમીન, આ જમીન પાણી પચાવી પણ છે અને જમીન વધતી એની ખેતી લાયક થતી નથી. ઊંડાણવાળી, ગુણવાળી અને જાતજાતની છે. ખેતીમાં જરૂરી તેમજ અન્ય પશુ પ્રાણીઓ
આ રીતે સૌરાષ્ટ્રની કાળી જમીનમાં પાંચ પણ સારાષ્ટ્રમાં થાય છે. તેમાં પંચાળમાં ડા. વિભાગ પડે છે, અને તેમજ આવી રીતે રાતી જમીગીરમાં ગાય, ભેસ, જાફરાબાદમાં ભેંસે. મેરખી, નની પણ ચાર પિટાજાતે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #654
--------------------------------------------------------------------------
________________
(૧) કપાળ રાતી:-તે નદીનાં પૂરમાં ઘસડાઈ સૌરાષ્ટ્રની ઉપર બતાવેલી ખાતેની જમીનમાં, આવેલી રાતી જમીનનાં કાંપની બનેલી રાતી જમીન. ખેડૂતે ખેતી કરી નીચેના પ લે છે. . : - આ જમીનમાં પિયતનાં ઘઉં, જવ અને શાક-પાંદડું સારા પ્રમાણમાં થાય છે.
(1) અનાજ –જુવાર, બાજરી લઉં, જવ,
ડાંગર, બાવટે, બંટી, કે, મકાઈ, કાંગ અને (૨) મીઠી રાતી -આ જમીનને મલિન રાતી શી વગેરે.. જમીન પણ કહે છે, તે સહેલાઈથી ભાંગી જાય છે અને તેનાં ઊંડાણે મીઠું પાણી નીકળે છે.' ૨) કળા -મગ, મઠ, ચણા, અડદ, લાલ,
તુવેર, ચેળા કળથી વગેરે. (ઉ) રેતાળ રાતી આ જમીનમાં ત્રણ ભાગની રિતી હોય છે, છતાં આ જમીનમાં જુવાર, તલ અને (૩) ઇતર-મગફળી, તલ, એરંડી, રાઈ, કઠોળને સારો પાક આવે છે.
શ્વાસ, હળદર, મજીઠ, આદુ, બાવળ, મરચાં, લસણ.
વરિયાળી, સવા, વાણા, અજમા, જીરૂ, મેથી, | () રેચક રાતી આ જમીનને કરમ જમીન અશેળિયે, અબલી, કોકમ, ફદીને વગેરે.. પણ કહે છે. તે કાળી રેચક જમીન જેવી જ છે. આ જમીનમાં પાણું પચતું નથી.
| (૪) માદક (કેરી):-તમાક અને ચંગીની
બઝર, આ જમીનમાં ગજે પણ પાડી શકે છે. , આ રીતે કાળી જમીનનાં ચાર વિભાગ પડે છે, તે સિવાય બે જાતની પથરીઆ અથવા કાંકરિયાળ
(૫) શાકભાજી-વાળ, ભીંડે, કારેલી, તથા એક જાતની ચીકણું જમીન છે.
ગુવાર, રીંગણ, તુરિયાં, દુધી, કેળાં, ચીભડાં, કાકડી,
રણુ, બટાટા, ડુંગળી, મૂળા, ગાજર, રતાળુ, કરોલા, કાંકરિયાળનાં બે વિભાગ નીચે પ્રમાણે છે. સાકરટેટી, તરબૂચ, મેગરી, બીટ, કોબી, ફલાવર,
અળવી, તાંદળજો, અળવી, રાઈ, લુણી, અજમા, (૧) જાચાર-કકરી અને ખનિજ પદાર્થની.
• ચોળાં વિગેરે. ચોરવાડમાં નાગરવેલના પાનની વાડીઓ મિશ્રિત જમીન,
આવેલી છે.
જે (૨) સાફારીન-માટીના છીછરી થર, અને (૬) ફળ-ઝાડ-નાળિયેરીતાડ, દામથી, કમનીચે મેટા પર આવેલા હોય છે. આ બે પ્રકારની રૂખી, જાંબુડા, રાવળા, આંબા, સીતાફળ નારંગી, કાંકરિયાળ જમીન ઓછી ફળદ્રુપ અને ઓછી પિપૈયા, ખારી, કરમદાં, શેતૂરી, અંજીર, ફણસ, કિંમતી છે.
૫૫નસ, આંબળા, રાયણ, બેરડી, મહુડા, બીલી,
કેડી, ચેરશામળા, અનનસ, કેળાં, કાજુ, દ્રાક્ષ, ગંદી, , એક જાતની ચિકણી માટીની જમીન ને ચંદમલ રામફળી અને કડવા-મીઠા લીમડા વિગેરે. જમીન પણ કહે છે. તે જમીન ચીકણ, ક્ષારવાળી અને રંગે સફેદ પીળી રતાશ પડતી અને ઉપરનાં આ પાકે પૈકી સૌરાષ્ટ્રમાં ખાદ્ય અનાજ, ભાગમાં કાળી અગર રાતી હોય છે.
મમી , કપ સ તમાકુ, કેટલાંએક કઠોળ, શેરડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #655
--------------------------------------------------------------------------
________________
૫.
વગેરે પર એક સરખી મહેસુલ લેવાય છે. પરંતુ માદક અગર કી વસ્તુગાનાં ભાવતર
ગામ ટેક્ષ
લાગે છે.
વાતુ મળે છે. સૌરાષ્ટ્રનાં ખેડૂતો ખાસ કરીને ખેતીનાં ઝારી
નીચે પ્રમાણેના વાપરે છે.
હળ, ઢળિયું, સંપ, ગેલી, મેચિયું, હતાળ, રા, કાવાળી, ખ"પાળી, પાવડો, દાતરડું, ાતરડી, સવ્વેન્થા, ઢેફાં ભાંગવાની મેધરી, કુહાડા, કુહાડી, અને કાશ, ગાડુ ગાડી અને પ્રેસરી, વરત, વરતડી, ક્રેમ્સ, તરેલાં, ખૂબણુ, સાંતીનાડ, સાડી, બળદ બાંધવા રશ, સ્ટેટિયા, સેદરડા, નાથ, વગેરે.
ખેતી કામમાં ભણેલ, મલયુ, સ્ત્રી, પુરુષો અને બાળકા સો કામ કરી શકે છે. મદદમાં બળદ તા હાય જ એટલે જ સૌરાષ્ટ્ર-ભારતમાં ગાયને માતા કહે છે.
તે પૈકીનાની નીચે વિગત માપુ છું.
(૧) લાખંડ :-રાણાવાવ, રાણપુર, ખાખરલા, પાલીખરા, વીસાવાડા વગેરે સ્થળેથી લેખડની કાચી
સૌરાષ્ટ્રની જમીન અને ખેતીવાડી જોયા, પરંતુ જમીનમાંથી નિકળતાં ખનિજ થ્યા વિષે જાણવાનું બાકી રહ્યું તે હવે જોઇએ
આ કાચી ધાતુઓને ગાળવા માટે ઈ. સ. ૧૮૩૮માં પરંતુ તે લેાખ મધુ પડતુ હોવાના કારણે કે ભઠ્ઠી રાણાત્રાવ અને રાણપુરમાં ચાલતી હતી. પછી ગમે તે કારણે તે ભટ્ટી હાલ બધ છે.
૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માં લેાખંડની ૧૦૦ મણુ કાચી ધાતુમાંથી સરેરાશ ૪૦ મણ લેખડ મળતું હોવાનુ મનાય છે.
(૨) તેલ ફુ–સૌરાષ્ટ્રનાં ધાબા વિસ્તાર તથા કચ્છમાં ખનિજ તેલનાં ભંડારા ઢાવાનું ભારત સરકારનાં ખાણુ ખાતાએ અનુમાનથી જાહેર કર્યું" છે.
ખેડૂતા, ખેતીની સખત મહેનતથી પાતાનાં શરી-સેનાની રમે થતા ધસારા અટકાવવા ગાય, ભેંસ પાળે છે. તેનાં થી-દૂધથી પોતાનાં શરીરના ધસારા પૂરે છે. ઝડપી કામે જવા માટે અગર એક ગામથી બીજે ગામ જવા માટે, ઊટ, ધેડા વિગેરેના ઉપયોગ કરે છે. પણ હવે યાંત્રિક વાહનોની સગવડતા થ! આવા પશુઆ ઓછા પાળવામાં આવે છે.
(૩) સોનુ' :–સને ૧૮૧૮માં દુપ્ટન મેકમરડાએ લખ્યું છે કે આજી નદીમાંથી તેમજ ગિરનાર પાસેથી નિકળી જુનાગઢનાં પાદર વહેતી સે।નરખ નદીમાંથી રજકણા મળે છે. પણ તે માંઘું પડે છે. આ અંગેની બીજી કાઈ સ્થળે નોંધ જોવામાં આવતી નથી;
(૪) ગધ :-- તુલશીશ્યામનાં કૂંડમાં તેમજ સારરકુંડલાના કાનાતળાવના રસ્તા પરની એક વાડીમાં ગંધક ઠાવાના ચિન્હ છે.
(૫) સીસુ :-ગીર વિસ્તારમાં સીસાની ઢાચી ધાતુ મળી આવે છે.
(૬) તાંબુ′ :-જામનગર જિલ્લાના ભાડલા ગામ નજિકના દક્ષિણુ તરફનાં પહાડાની હારમાળામાંથી સૌરાષ્ટ્રમાં ખનિજ પદાર્થોં અને બાંધકામનાં તાંબુ મળી આવે છે. પર ંતુ તેને ક્રાઇ વખત કાઢવામાં પથ્થર) માં મળી આવે છે. મળ્યું ઢાકાનું સાંભળ્યું નથી.
www.umaragyanbhandar.com
Page #656
--------------------------------------------------------------------------
________________
With Best Compliments from:
STEEL CAST CORPORATION.
Ruvafari Road, BHAVNAGAR.
Pioneer Steel Foundry of Gujarat State, Manufacturing Steel & Alloy Steel Castings, Mn. Jawe for stone Crushers and M. S. Ingots for Re-Rollers.
LALIT TRADERS
Gram : SPARK
Phone : 4761 Dealers in Electric Motors, Pump Sets Starters, Switch-Gears & Accessories.
Post-Box No. 69. Jasonath Chowk,
BHAVNAGAR.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #657
--------------------------------------------------------------------------
________________
With best compliments from:
AAAAAAAAAAAAAAAANAAAA
VAANAAAAAAAAAAAAAA
naman AAAAAMAAN
Phone:-4658
WESTERN INDIA STEEL
CORPORATION
Bunder Road,
BHAVNAGAR.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #658
--------------------------------------------------------------------------
________________
(૭) કીઢ :–મારખી પાસેનાં ટંકારા નજિક માટી, આગની ઇટાની માટી, રેતીનાં પથ્થર, ચુનાના મેદપુર પાસે અકીક મળે છે. તે ઘેરા લીલાં, કે રાતા પૃથ્થર અને રંગીન માટી મળે છે. ભૂરા શેવાળનાં જેવી ઝાંય દેખાતી હોય છે. તેથી તેને “શેવાળ અકીક' કહે છે.
લીલી છાંટ વાળા રાતા અકીક પણ મળે છે.
અકીક કિંમતી પથ્થર છે. અને તેને સારી એપ અને લાટ આપી શકાય છે, તે સિવાય ગિરનાં ડુગરામાં અકીકના પથ્થર મળી આવે છે.
(૮) સાઈનાઈટ:-ગીરનાં ડુંગરમાં ફેલ્સ પાટને બન્ને વાપરી શકાય તેવા સાઈનાઈટ પૂષ્કળ પ્રમાણુમાં નીકળે છે.
(૯) પથ્થર-રાજુલા, ધ્રાંગધ્રા, શિહાર, જુનાગઢ, બરડી, ચિત્રાસણી, ડુંગરપુર અને પારદરમાં પથ્થરની ખાણા આવેલી છે.
તે સિવાય જિલ્લાવાર નીચે પ્રમાણે ખનિજ મળી આવે છે.
જામનગર :–ચીરાડી, ચિરાડા, ર્'ગીત માટી, દુલસ, અથ, એકસાઈટ, લેખંડ અને આક્રેાડાની નામની નિજો મળે છે. આ વિસ્તારમાં રિયા કિનારેથી ગે।પની અને પાછતર ઢેબરની અને મેખ ણીની ખાણામાંથી ચૂનાનાં પથ્થર મળે છે.
સુરેન્દ્રનગર :-વાસણાની માટી, આગની ઈંટાની માટી, કાચ બનાવવાની રેતી, રેતીના પથ્થર, લટીનાં પૃથ્થર, રંગીન માટી, કાલસા અને સફેદ માટી મળે છે. થાનગઢમાં કાલસાના વિપુલ થર મળી આવ્યા છે.
રાજકાટ :–કાળો પથ્થર, કેલ્સાઈટ, વાસણાની
૫૪૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અમરેલી :-ક્રેસાઈટ ચુનાના પથ્થર, કાળો પથ્થર, ખાંધકામ ઉપયેગી વસ્તુ, માટી અને કુદરતી ગેસ મળી આવે છે.
ભાવનગર :-Àાખંડની કાચી ધાતુ, તેલ અને ગેસ, પથ્થર, ચીડી, ચીડા, અબરખ, જીપસપ, ગંધક, અને ર્ગીન માટી મળી આવે છે.
કચ્છ :-ફટકડી, લોખંડની કાચી ધાતુ, અકીકનાં પથ્થર, ચીરાડી, રંગીન માટી, રીક્રેટરી, કાચ બનાવવાની રેતી, રેતીના પથ્થર, ચુનાના પથ્થર, અને લીગ્નાઈટ વિપુલ પ્રમાણમાં મળી આવે છે.
લખપત પાસે લીગ્નાઈટની શોધખેાળ ચાલે છે. તે ત્યાંથી મળી આવે તા કચ્છના પ્રદેશમાં વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવશે.
ભાટિયા નજિક એકસાઇટ નીકળે છે.
મીઠું :સૌરાષ્ટ્રમાં વડાગરૂ અને ધશીયુ' એવી એ જાતના મીઠાના અગરો આવેલા છે. તે નીચે પ્રમાણે છે.
કંડલા, મુદ્રા, જખા, નવલખી, એડી, સલાયા, ઓખા, પોરબ’દર, ભાવનગર, જાફરાબાદ, ભેરાઈ, મહુવા, અને ખીજા સારા ક્ષારી આ બદો પરથી મળે છે.
સિમેન્ટ :–સીકકા, પારખંદર, ઓખા (દ્વારકા સિમેન્ટ વગેરે.
ખદરા નજિક સિમેન્ટ બનાવવાનાં કારખાનાં છે.
www.umaragyanbhandar.com
Page #659
--------------------------------------------------------------------------
________________
૫૫e.
મિતીનચ્છના અખાતનાં જામનગર પાસેના આ રીતે શાળાઓ વધતાં એક ડેપ્યુટી એજયુદરિયાનાં કાંઠ આગળથી સારા મતી મળી આવે કેનલ ઈન્સપેકટરને તાણ પડતી હોવાથી ૪ જમા છે. છતાં કિંમત બસરાનાં મોતી જેવાં નથી. ડેપ્યુટી એજ્યુ. ઈન્સની કરી હતી.
જુનાગઢ અને ભાવનગરની નજિકની ચાંચ અને ઇ. સ૧૮૭૦ માં રાજકુમાર કોલેજ મેક્ષાઈના દરિયા કાંઠા આગળથી પણ ડાં મોતી રાજકોટમાં થઈ.. મળતાં હતાં.
છે, સ. ૧૮૮૦-૮૧માં વઢવાણમાં ગરાસિયા પરવાળા -સૌરાષ્ટ્રને દક્ષિણ-પશ્ચિમ કિનારેથી અલ થઈ. સફેદ પરવાળા મળે છે. માંગરોળ અને શીલ આગળથી થોડા ઘણું રાતા પરવાળા મળી આવે છે.
આ રીતે કેળવણીમાં કમે કમે વધારે થતાં
જતાં દરેક મોટા રાજેએ પિતાના રાજ્ય પુરતું પણ તે કિંમતમાં પિલાતા નથી.
કેળવણી ખાતું અલગ કરી તે શિક્ષણની જવાબદારી
સંભાળી લીધી. કેળવણી ;- સૌરાષ્ટ્રમાં અસ્તિત્વ ધરાવતું શિક્ષણખાતું અને શાળાઓની શરૂઆત સને ૧૮૪૬ હાલ લોકશાહી આવ્યા પછી કેળવણીની સ્થિતિ માં પોલિટિકલ એજન્ટ મી. મેલેટ એજન્સીની દેખ- વિશેષ સુધરી છે. રેખ તળે એક અંગ્રેજી અને એક ગુજરાતી નિશાળ શરૂ કરાવીને મુખ્ય પાયે નાખે.
અત્યારે પ્રાથમિક, પૂર્વ પ્રાથમિક, શિક્ષણ,
માધ્યમિક શિક્ષણ, ઔદ્યોગિક, શિક્ષણ, શારીરિક સને ૧૮૫રમાં સૌરાષ્ટ્રનાં કેળવણી ખાતાનું અને સમાજ શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણ અપાય છે. ફંડ મુંબઈની બેડ ઓફ એજ્યુકેશનને સોંપવામાં તે સિવાય ધંધાદારી અને આયુર્વેદિક કેલેજો પણ આવ્યું અને કેળવણીની વ્યવસ્થા જાળવવાનું કામ હવે સૌરાષ્ટ્રમાં કામ કરતી થઈ ગઈ છે. ૨ ૫ર રાખ્યું.
દવાખાના પહેલાં પદ્ધતિસર દવાખાના કે
દવા હતા નહીં, તેથી હજામ અને અનુભવી ઈ. સ ૧૮૬૫ના જુન માસમાં કેળવણી ખાતું
કે ઢેશી એસઠ કરતાં અને ટાંકા પણ લેતા તે અલગ થયું અને શિક્ષણ તથા વહીવટ તપાસણી માટે અલાયદા ડેપ્યુટી એજ્યુકેશન ઈન્સપેકટરની
વૈદ તરીકે ગણુતા. નીમણુંક કરી.
અંગ્રેજોએ પ્રથમ રાજકેટમાં ઈ. સ૧૮૩૬માં
સિવિલ હોસ્પિટલ શરૂ કરી. આ ડેપ્યુટી એજયુ. ઈસ. પાસે ઈ. સ. ૧૮૬૫માં ૭૧ શાળાઓ આખા સૌરાષ્ટ્રમાં હતી. તે વધી. શરૂઆતમાં અહીંયા પશુ દવા લેવા આવવા ૧૮૮૧-૮૨માં, હાઈ -૪ એશ્લેવર્નાકયુલર
માટે તે અચકાતા હતા. કલે-૧૧ છોકરાઓ માટે ગુજરાતી કુલ ૪૫૭ વાર પછી ઈ. સ. ૧૮૬૬માં ભાવનગરમાં કન્યાશાળા ૨૨ અને શિક્ષકોની ટ્રેનિંગ સ્કૂલ ૧ હતી. દવાખાનું જે ભાવનગર દરબારે શરૂ કરાયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #660
--------------------------------------------------------------------------
________________
૧૫
દવાખાના:-ઈ. સ. ૧૮૬૮ માં જૂનાગઢ સ્ટેટે ન્યાય: સૌરાષ્ટ્રમાં મારા ધર્મનું મહત્વ વધારે જૂનાગઢમાં દવાખાનું શરૂ કર્યું. ત્યાર પછી કમે ક્રમે છે. આથી ગમે તે ગુનેગાર પિતાને શરણે આવે દવાખાના વધતાં વધતાં ૧૮૮૨-૮૩ માં કુલ ૫૬ તે તેનું માથું જતાં સુધી તેનું રક્ષણ કરવાનું દવાખાના શરૂ થયા હતા.
સૌરાષ્ટ્રનાં લેકે હર્ષ પૂર્વક સ્વીકારતા, આથી સૌરા
ષ્ટ્રમાં ન્યાયની બાબતમાં અગાઉ અધેર પ્રવર્તતું રક્તપિતીઆનું દવાખાનું -રાજકેટમાં સને હતું. તેમને મરાઠા વખતમાં તે ન્યાય અંગે કોઈ ૧૮૮૧ માં રક્તપિતીમાનું પ્રથમ દવાખાનું શરૂ થયું બાબતની વ્યવસ્થા જ નહતી, પરિણામે લેકે હતું પછી જુનાગઢ, ભાવનગરમાં પણ તેની સારવાર બહારવટે નિકળતાં, નબળાં લોકે ન્યાય માટે લાવવા થતી.
બેસતાં, અગર ત્રાગાં કરી પિતાનો જીવ આપી દેતા,
ઘણુ જાસા ચીઠ્ઠીઓ બધા પિતાનું ધાર્યું કરાવતા શીતળા:-પ્રથમ ૧૮૦૭ માં ડોકટર ઍલે વઢવાણ કેમ્પ (સુરેન્દ્રનગર) ની આજુબાજુના વિસ્તારના
કયારેક રાજાઓ પંચ સાથે ન્યાય તોળવા બેસતા લોકોને સમજાવી શીતળા કાઢેલ અને ત્યાર બાદ
તે વખતે બેઉ પક્ષોને ગીતાજી, અગર ઈષ્ટદેવનાં ૧૮૫૪ માં શિતળા ટાંકવા માટે અલગ ખાતું કર.
સોગન વગવતા, તે સિવાય, શંકરનાં બાણ ઉપરથી થયેલ.
દૂધ લેવું. કોઈ પણ દેવની મૂર્તિ પર હાથ મૂકાવ,
ગાય અને બ્રાહ્મણને ગળે છરી ફેરવી વિગેરે પણ લેકશાહી આવ્યા પછી આરોગ્ય પાછળ વધારે
કસમની યિા હતી. લક્ષ અપાયું છે. અત્યારે સૌરાષ્ટ્રનાં મોટા પ્રત્યેક શહેરમાં હેસ્પિટલે છે, કબાઓમાં ડીસ્પેન્સરીઓ
ચેરી, ખૂન વિગેરે ગુહા સાબિત કરવા લોઢાની છે. અને હજારની વસ્તી ધરાવતા પ્રત્યેક ગામોમાં સાકળ અગર ગેળાને ખૂબ તપાવી તહેમતદાર પાસે સરેરાશ જિલ્લા પંચાયતનાં આયુર્વેદીક દવાખાના મુકવામાં આવી, તેને ઊંચકવાર નિદોષ કરતા, છે. જ્યાં દવાખાના નથી તેવા ગામોમાં આરોગ્ય પેટીઓ છે.
કયારેક વળી તેલને કડકડતું કરી તેમાં વિટી
અમર પસે નાખી તે કઢાવતા. તે કાઢનાર તહેપ્રત્યેક જિલ્લામાં એક એક રક્તપિતીઆની
મતદાર નિષ ગણાતો. ભાવનગરમાં એક મોટા હરિપટલ છે.
કાણાવાળો પથ્થર રાખવામાં આવતો, તે પથ્થરમાંથી
ગુનેગાર પસાર થઈ જાય છે તે નિર્દોષ ગણાતો. ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં થી બી. હસ્પિટલ છે.
આ બધા ન્યાયનાં પ્રકાર હતા. તે વખતે એર,
ચાંચિયા અને ચણલીખોર (મેરાપું લઇને ચરાયેલો જામનગર જિલ્લામાં ટી. બી. નાં દર્દીઓ માટે માલ પાછો આપનાર એજન્ટ) નું જોર વધારે હતું, સૂર્યગ્રહ છે.
પરીણામે સૌરાષ્ટતાં ન્યાય તંત્રમાં વ્યવસ્થિતતા નહોતી,
તે વખતે ૧૮૦૧ માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ એક પ્રત્યેક તાલુકાનાં મથકે વેકસીનેટર સજન છે, વાય કેટ શરૂ થઈ. તેમાં ફોજદારી ગુનાઓને અને પશુઓની માવજત માટે પશુ દવાખાનાઓ છે ન્યાય પલિટિકલ એજન્ટ ત્રણથી ચાર રાજાઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #661
--------------------------------------------------------------------------
________________
પપ૨
મદદથી કરતા, છતાં તેમાં જોઈએ તે સુધારે થયે રાજાશાહી વખતમાં સૌરાષ્ટ્રમાં સાત પ્રકારની નહેાતે. પરિણામે ચેરી, લૂંટફાટ, ખૂન, અપહરણનાં પિોલિસ રહેતી. તેમાં (૧) બ્રીટીશ સરકારની તેનું બનાવે તો બનતા તેમજ બન્યા કરતા, તેથી સને કાર્ય ડીસ્ટીકટ જે4લ અને ટેકરી પર ચોકી પહેરે ૧૮૬૩ માં રાજ્ય વહીવટમાં સુધારા-વધારા કર્યા, રાખવાનું, કેદીઓ અને રાજ્યની ટ્રેઝરીની હરફર તેમજ દીવાની કોટે સ્થાપી, તેમજ ઈ. સ. ૧૮૭૩ માં વખતે સાથે રહેવાનું હતું.. રાજાનાં ખંડિયા ગિરાસદારોને ન્યાય આપવા માટે રાજસ્થાનિ કેટ શરૂ થઈ, તેમાં અનુભવી વકીલ (૨) ગાયકવાડી પોલીસ તેની સંખ્યા સૌરાષ્ટ્રમાં તથા મોટા અમલદાર અને રાજાઓનાં વકીલોને નવસો જેટલી ઘોડેસ્વાર ટુકડી રહેતી, તેઓ એકી સ્થાન મળ્યું હતું.
પહેરેશ કરવા, એક સ્થળેથી બીજે સ્થળે ટપાલ
લાવવા-લઈ જવા અને ગુહાઓ બનતા તે તે ઈ. સ. ૧૮૬૩ માં રાજ્યવહીવટમાં સુધારો થશે ગુન્હાઓ પકડવાનું કાર્ય કરતી. ત્યાર પછી રજવાડાઓનાં ન્યાય ખાતાઓમાં પણ સુધારો થયે. જયાં નામની જ કેટે હતી, ત્યાં (૩) મેહસલી સવાર-તેનું કાર્ય સૌરાષ્ટ્રના વ્યવસ્થિત કેર્ટ શરૂ થઈ. જમીન મહેસુલ અગેનાં કઈ રાજા-ઠાકોર કે ગિરાસદારા પિલિટિકલ એજચુકાદા આપવાની સત્તા ન્યાયખાતા પાસેથી લઈ ન્ટના હુકમનો અનાદર કરે તે તેના રાજ્યમાં જઇને લીધી. અને દિવાની કોર્ટ શરૂ થઈ. તેમજ એક હુકમનું પાલન કરાવવાનું હતું. કેર્ટના ફેંસલા પર ઉપલી કોર્ટમાં અપીલ થઈ.
(૪) થાણુ પિોલીસ, થાણુકારના તાબામાં આ
પોલિસ રહેતી અને તેનું ખર્ચ નાના તાલુકદારો લોકશાહી આવ્યા પછી ન્યાયની બાબતમાં પાસેથી વસુલ થતું. તે પિલિસ સરકારી પોલિસની આપણી સરકાર વધારે જાગૃત થઈ છે. ન્યાય વ્યવ- મહદમાં ગુન્હા પકડવાનું કાર્ય કરતી. સ્થિત અને બરાબર મળે તે માટે દરેક તાલુકાના મથકે ફેજદારી મેજીસ્ટ્રેટ કોર્ટ, જિલ્લામાં ફોજદારી (૫) રેવે પોલિસ-આ પોલિસ ઈ. સ૧૮૮૦થી ડીસ્ટ્રીકટ કોર્ટ: અને અપીલ માટે પુરી તેમજ રેહને પર દેખરેખ રાખવા માટે સ્થાપવામાં આવેલ. રાજયપાલ અને રાષ્ટ્રપતિ સુધીની સગવડતા છે. પરિણામે સૌરાષ્ટ્રમાં ચેર લુટ, ચામલી, બહારવટાં, (૬) પાયદળ-ઘોડેસ્વાર–સૌરાષ્ટ્રમાં આ ભભકાની વિગેરેનાં બનાવો ઘટયા છે.
પિલિસ ગણાતી તેઓ મેટ દરબાર ભરાતો હોય
ત્યારે ખાલી દેખાવ માટે જ ઉપગમાં આવતા, તે ટૂંકમાં કહીએ તે લોકશાહી ઢબે પિતાના હક
ગુન્હા પકડવાનું કે એવું કાર્ય કરતા નહીં તેની હીત ખાતર પ્રત્યેક પ્રજાજનને બંધારણીય રીતે
સંખ્યા સૌરાષ્ટ્રમાં આશરે ૨૧૦૦૦ જેટલી હતી. સરકાર સામે પણ ન્યાય માગવા-મેળવવાનો અધિકાર હાલ પ્રાપ્ત થયો છે.
(૭) ગામડાની પોલિસ-ને પસાયતા-વાણાનાં - પોલિસી-કેટ અને ન્યાયની સાથે પોલિસ પિલિસને ગુન્હા પકડવામાં મદદ કરે છે. તેના મુખી તે હોય જ તેથી તે પગે પણ જાણવું જરૂરી છે. પિલિસ પટેલ કહેવાતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #662
--------------------------------------------------------------------------
________________
પપ૩
આ રીતે સાત પ્રકારની પિક્ષિણસ સૌરાષ્ટ્રમાં " આ શહેર અને કચ્છમાં વેપારીઓ મુંબઈ હતી. હવે લોકશાહી આવતાં વવાની પોલીસ બંધ અને બીજા મોટાં શહેરમાં માલની' લેવા દેવા થઈ છે. અંગ્રેજી: ગાયકવાડી, મેહસલી યાણું પલિસ દ્વારા વ્યાપાર-ચલાવે છે. ':- . " '' અને પાયદળ એટલે કે ભભકાની પોલિસને અય આપણે બંધ કરી જરૂરી પોલિસ રાખી છે. બાકી આ બધા વેપાર માટે રેલ્વે અને બંદરોને સૌરાષ્ટ્રના રક્ષણ તેમજ સારાએ દેવમાં રક્ષણાર્થે ઉપયોગ ખાસ થાય છે. પરંતુ હવે પાકા અને કાચા ભારત સરકારે ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ જેવી રસાઓ પુષ્કળ થઈ જતાં કેરીયર દ્વારા પણ માલની લશ્કરી પરિસ રાખી છે. જેની : ' હેરફેર થાય છે. . . . * * *
છે થાય છે
- બંદરો અને આપણે આગળ જોઈ ગયા છીએ.
એટલે વ્યાપારનાં સાધનોમાં રે અને રસ્તા ' હવે આપણે સૌરાષ્ટ્રના હુન્નર-ઉદ્યોગ જોઈએ
માં જોઈશ.
* * વેપાર સૌરાષ્ટ્રને દરિયા કિનારે વિશાળ અને અને બંદરોવાળો. હેવાયી દરિયા માર્ગે, તથા રેહવે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રવે ઈ. સ. રેલ્વેની સગવડતા થવાથી રેલ્વે રસ્તે, ગાડા, ગાડી ૧૮૮માં આવી અને પ્રથમ લાઈન, ભાવનગર માર્ગો ઉત્પન્ન થતો માલ મોકલવા અને લઈ જવાની ગેલ શરૂ થઈ. સૌરાષ્ટ્રમાં સારી સગવડ હોવાથી વેપાર ઉદ્યોગ સૌરાષ્ટ્રમાં સારો વિકસ્યો છે. તેમાં મુખ્ય મથકે
ભાવનગર ગાંડ વચ્ચે લગભગ ૧૧૦ માઇલનું નીચે મુજબ મણુાવી શકાય.
" :
બંદરી વેપાર -જેડીબા, બેડી, સલાયા, રિબંદર, ભાવનગર, માંગરોળ, વેરાવળ, જાફરાબાદ, મહુવા, અને નવીબંદર.
બીજી લાઈન ધેળાથીઘોરાજી, સુધી ૧૦૦ માઈલ લગભગ શરૂ થઈ છે.
-
રસ્તે -વઢવાણ, લીંબડી, બોટાદ, સિહોર અત્યારે તે સૌરાષ્ટ્રમાં રેલ્વે જાળની માફક ચિત્તલ, લાઠી, જેતપુર, ધોરાજી, ભાણવડ, મોરબી, પથરાઈ ગઈ છે. એટલું જ નહીં પણુ કચ્છમાં છે સાવરકુંડલા, રાજુલા, ડુંગર, ડેડાણ, નાગેશ્રી, ગાબડકા ૧૬૦ માઇલની રેલવે નખાઈ ગઈ છે. આમ ઉપલેટા, ભાયાવદર, સાયલા, અને કુતિયાણ, ઈ. સ. ૧૮૮૦ થી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રની હળવદ, ધ્રાંગધ્રા, ૨ અને પથ્થર માટે વીસાવદર, રેલવેએ સારો વિકાસ સાધી સૌરાષ્ટ્રનાં વ્યાપાર ધારી, મેદરડા, કુવાડવા બગસરા, સરસાઈ થી ના ઉદ્યોગમાં મહત્વને ફાળો આપે છે. • વેપાર માટે. અબરણ, બાલંભા અને હડીયાણું ઊનના વેપાર માટે, બાબરા, વિંછીયા, રાજપાટ, રસ્તા :-સૌરાષ્ટ્રમાં રાજાશાહી વખતે નદીકાળાવાડ, કંડોરણા. લાપુર, અને ખંભાળીઆ, નાળાં બધી કિરટીયા: રસ્તા રાજકેટ-ઢવાણ અનાજના ઉદ્યોગ માટે, અમરેલી, વાસાવડ ૨, રાજકોટ-ગોંડલ, વીરપુર વાયા જેપુર થઈ જુનાગઢ, અનાજ માટે. '
* - ; , ટકારા–મોરબી, પોરબંદર-કંડોરણાં, મહુવાસાવરકંડલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #663
--------------------------------------------------------------------------
________________
૫૫૪
મહુવાથી ભાદ્રોડ, ભાવનગરથી ચાવંડ ભાવનગરથી આ પોસ્ટ ઓફિસે દારા નાણાંની હેરફેર અને ભંડારિયા, ભાવનગરથી સિહસર, ભાવનગર, ઘેલા, થાપણ તરીકે રોકાણ પણ થઈ શકે છે. તે સિવાય સોનગઢથી પાલિતાણ, પીપળવાથી વણવદર, વઢ- સૌરાષ્ટ્રમાં મોટા શહેરમાં આ બેંક, દેના બેન્ક, વાણથી લીંબડી અને ધ્રાંગધ્રા, જેતપુર, ધેરાશ થઈ જિલ્પ અમારી બેન, નાગરિક બેન, લેન્ડ મો. જાનાગઢ. આ રીતે કુલ ૩૪૦ માઇલનાં રસ્તાઓ હતા. ગેઝ બેન્ઝ, બેન્ક ઓફ બરોડાની શાખાઓ નાણાંના
રોકાણ માટે તથા હરફર માટે કામ કરે છે. લોહાહી આવ્યા પછી સૌરાષ્ટ્રમાં ૪૦૦ માઈલ અને કચ્છમાં ૭૦૦ માઈલનાં પાકા રસ્તા તૈયાર ખેતી સૌરાષ્ટ્ર ખેતી પ્રધાન દેશ છે, એટલે થતાં સ્ટેટ ટ્રાન્સફોટની સર્વિસે પેસેન્જરની તેમજ તેને મુખ્ય વ્યવસાય ખેતી જ ગણાય પરંતુ તેની માતી હેર કરે છે, તેમજ માલવાહા. ખટારાએ માહિતી આગળ આપી દીધી હોવાથી અહીંયા તેમાં દ્વારા વ્યાપાર ઉદ્યોગને ઉપયોગી માલની છાપી હેરફેર ઊંડા નહીં ઉતરીએ. કરી વ્યાપારનો વિકાસ કરવામાં પિતાને ફાળે આપે છે.
ના છ-સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર સારા
પ્રમાણમાં થાય છે તેમજ કપાસ થાય છે પણ અમરાવતી:-રાજકોટ અને ભૂજમાં આકાર છે તેથી તે કપાસને પિસવા માટે પ્રથમ ઈ. સ. વાણી જ છે.
૧૮૭૪-૭૫ માં જીનીંગ ફેકટરીની શરૂઆત થઈ અત્યારે તેનો વિકાસ ઘણો થયો છે.
| વિમાન:-ઝાપી મુસાફરી માટે તથા ટપાલ સતૈયાર રૂની ગાંસડી બનાવી રાખતા માટે સૌરાષ્ટ્રમાં વિમાનની સર્વિસ પણ ચાલે છે..
માટે પ્રથમ યાંત્રિક પ્રેસ ૧૮૨ માં સૌરાષ્ટ્રમાં શરૂ તેમાં, રાજકોટ, ભૂજ માંડવી, કંડલા, જામનગર,
થયેલ. ભાવનગર, કેશોદ, પોરબંદર, વિગેરે સ્થળે વિમાન ઉતર છે અને મેરબી, મીઠાપુર, વાંકાનેર અને
અન્ય હુન્નરઅમરેલીમાં વિમાન ધરે છે.
જામનગરા-વણાટમાં સેનેરી, બધણી, અતલસ,
કીનખાબ, કંકુ, ગુલાલ, કુલ અને સુગંધી તેલ, વ્યાપાર ઉદ્યોગમાં વિમાનની ઝડપી મુસાફરી
અત્ત, પણ અગત્યને હિસ્સો આપે છે.
માંગરોળ-હાથીદાંત તથા સુખનું તરકામ. પિસ્ટ ઓફીસ-વ્યાપાર ઉદ્યોગને લગતા તેમજ મુળી:- ધેડાને ગિર. વ્યાવહારિક અને સામાજિક પત્રવ્યવહાર, તાર અને ટેલીફેનની સાભવડતા માટે સૌરાષ્ટ્રમાં નાના ગામડાથી વઢવાણ:-જાબુ, અગરબત્તી, માંડી મોટા શહેરો સુધી પોસ્ટ ઓફીસે પથરાઈ ગઈ
કંડલા-લેખંડને સામાન અને કાંટા. છે. સૌરાષ્ટ્રનું હાલમાં એક પણ ગામડું ટપાલ વ્યવહારથી વંછિન નથી.
હળવદ રાજુલા-પથ્થરની ઘંટી અને પીરામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #664
--------------------------------------------------------------------------
________________
With best compliments from:
W
A AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAANANA uwuwuwuwuwuwuw
n AAAAAAAA
CENTRAL CHEMICAL INDUSTRIES
Nari Road,
BHAVNAGAR.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #665
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી લીંબડા જુથ ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.
મું. લીંબડા (હનુભાના ) મહાલ ઉમરાળા છલો ભાવનગર
*
રીર
અનામત
સભાસદ | સભાસદ | સભાસદ ||સભ્ય, ભંડોળ | ભંડોળ
૯.મુ ધીરાણી રુ.મુ. વસુલાત | ભ મુ. આડે
|| વર્ષ દરમ્યાન વર્ષ દરમ્યાન | ધીરાણ | વર્ગ તે
રૂ. ૩. ૫. ૩. ૨ | રૂ. ધ.] રૂા. ૧-૬-૧૭થી ૩૦-૬-૫૭ | ૩૫-૦૦
૮૯-૩૩ ખટ) ૧૯૫૭-૫૮] ૧૪૮ ૭૪૯૦ ૧૫૮-૦૦ ૧૦૧૦૦-૦૦ ૧૦૯૦૦-૦૦
૪૩૫–૨૧ ખોટી ૧૫૮-૫] ૧૭૩] ૧૬૫૧ ૧૭૩-૦૦ ૮૭૭૦૦-૦૦ ૮૦૪૦૦-૦૦
૧૩૦૧-૦૮ નફો ૧૯૫૯-૬૦ | ૨૧૯ ૩૮૨૨૦ ૧૩૦-૬૧ ૧૧૨૫૦૦-૦૦ ૮૫૦૦૦-૦૦
૩૨૫૩-૮૬ નફે. ૧૯૬૦-૬૧ | ૨૬૬ ૫૫૨૩૦ ૪૭૦૪-૧૭ ૧૭૧૨૩૫-૩૫ ૧૩૨૨૩૫-૫૮
૩િ૭૩-૭૪ નફો ૧૯૬૧-૬૨ ૨૭૬ ૪૧૭૫૦ ૮૩૪૮-૨૨ ૨૩૧૪૦૦-૦૦ ૧૭૪૧૦૦-૦૦
૩૪૭૭–૧૦ નફો ૧૯૬૨-૬૩] ૩૧૮ ૯૧૬૦૦/૧૪૩૭૫-૩૨ ૧૫૫૬૫૦-૦૦ ૮૪૦૪૦-૦૦ જ | ૯૭૭-૨૪ નફે ૧૯૬૩-૬૪ ૩૩૬/૧૨૪૮૬૯૧૫૩૭૦-૫૬ ૪૭૬ ૩૫૦-૦૦ ૩૨ ૬૮૦૦-૦ ૦ ૬૬૭૦૦ અ ૩૦૪૭-૪૮ નફે ૧૯૬૪-૬૫] ૩૪૯૧૬૨૩૯૦/૧૮૮૩૧-૪ ૪૨૦૮૯૫-૭૩ ૩૯૮ ૩૬૮-૨૩'
૧૨૧૦૦-૭૮ ની
| | |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #666
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે. પુંજાપાદર જુથ ખે. વિ. વિ. કા. સહ. મંડળી.
મું. પંજાપાદર લીલીયા તાલુકો
નોંધણી નંબર-૧૬
જિ. અમરેલી સ્થાપના તા. ૧૧-૩-૨૪
કુલ કાર્યભંડળ-બે લાખ ત્રીસ હજાર, શેરભંડોળ ૬૧૯૮૦-૦૦
સભ્ય સંખ્યા ૨૬૫ અન્ય ફંડ ૩૫૧૦૮-૪૮ અનામત ફંડ ૨૩૩૪૩–૫૦
ખાતર-બિયારણ-ખાંડ-અનાજ વિગેરેનું જથ્થાબંધ કામકાજ તાલુકા ડીલર્સ તેમજ સસ્તા અનાજની રીટેલ દુકાન કાપડ જન વિગેરે.
વ્ય, ક. સા .
શ્રી ફુલજીભાઈ ભવાનભાઈ , પ્રાગજીભાઇ આણંદભાઈ
હરિભાઈ ગોપાભાઈ ગેલાભાઈ મોહનભાઈ દેવશીભાઈ ડાયાભાઈ જાદવભાઈ આંબાભાઈ
શ્રી ભગવાનભાઈ જાદવભાઈ , મેહનભાઈ ડુંગરભાઈ
છગનભાઈ લખમણભાઈ પ્રાગજીભાઈ લવજીભાઈ ટપુભાઈ હરસુરભાઈ ગોબરભાઈ જીવરાજભાઈ
વસંતલાલ જટાશંકર સહમંત્રી ભીખા પાતા તલાટ શામજીભાઈ ધનજીભાઈ પટેલ
મ ત્રી
જયંતિલાલ વીરજી સસ્તા અનાજની દુકાનના મેનેજર બચુ હસન ચોકીદાર બચુભાઈ જાદવભાઈ ઉકાણી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #667
--------------------------------------------------------------------------
________________
With Best Compliments from :
Shop Phone 30692
GRAM: VINODART
VINODRAI & Co.
Art Silk Cloth Merchants.
Res. Phone: 473830
206, Jawahar Gally, Swadeshi Market, Kalbadevi Road,
BOMBAY - 2.
With Best Compliments From:
Phone No. 322756
Gram: 'NAITIK'
Ms. Nanalal Shantilal Mfgs. & Dealers in :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
STAINLESS STEEL & GERMAN SILVER WARES 65, Marwadi Bazar, BOMBAY-2.
www.umaragyanbhandar.com
Page #668
--------------------------------------------------------------------------
________________
હવનમ પારાદર-મીલ્લા છ ધમાં રમા પર રહેતા હેમ છે. તેથી તેમને ટેમા ઘી.
આનંઢ રાજ મારે મા મલે ગેળાઓને રોજ
હોય છે. હવે આપણે મેળા-ઉસ જોઈ શકે તે જુનાગહામહીલની ચી. પહેલા
પહેલાં તેમના પહેરવેશ અને ખેરા વિશે જાણી લેશું ચૂડી પણ બનતી.
કે જેથી તેમને ઓળખવામાં બહુ મુશ્કેલી ન નડે. વપળી, શિહોર તાંબા-પિત્તળના, ઉપરાંત શિહેરમાં સંધવાની તમાક અને કાચના રકાબી-પ્યાલા, દ્વારકા, મીઠાપુર, અજર, વેરાવળ
સૌરાષ્ટ્રમાં રહેલા વિધવિધ જ્ઞાતિઓનાં પહેરવેશ સિમેન્ટ બને છે.
પણું અનોખા છે. રજપૂત સોનેરી કારવાળે ચળકતા
રંગને સાફો, અચકન, સુરવાળ અને ઉપર ભેટ મોરબી -કાચના વાસણે,
બાંધે છે. અને હાલ, તરવાર જેવા હથિયારો સાથે
રાખે છે. મ -માટીનાં વાસણ, તથા એરવાડમાં
- ગળામાં હીરા, માણેક જેવા હિંમતી રત્નેને માટીના વાસણે બને છે
કંઠે, કાને કડલ અને હાથે પહેીિ પર છે મહુવા -લાકડાંનાં રમકડાં.
સાધારણ સ્થિતિમાં રાજપૂતો પિશાક સાદે પહેરતા
હોવા છતાં કટાર તથા બીજા હથિયારની બાબતમાં ગાધડકા :-ચામડાના રુ અને ચંપલ. માપની ટાપટીપ વધારે કરે છે. વાટ ચડાવવાનો તેમજ ખેતી ઉપયોગી, દાતરડા,
કાકી-બાબરિયા, વિગેમે પહેરવેશ રજપૂતાના દાતરડીઓ બનાવવાને ગૃ૮ ઉઘોગ વખણાય છે.
પહેરવેશને મળતો છે.'
વંડા -પિત્તળનાં કાંટા,
રજપૂતાણી તથા કારિયાણી પરજ પાળે છે. છતાં કિમતી કપડા અને ઘરેણાં પહેરે તે તેને રિવાજ છે.
જેતપુર-હેન્ડ પ્રિન્ટ સાડીઓ વખણાય છે. લગભગ ૪૦ કારખાના છે. તે સિવાય અગરબત્તી, સાબુ, ઓઈલ મિલે, વિગેરે વ્યવસાયો પ્રત્યેક મોટા ગામ અને શહેરમાં વિકસ્યો છે.
ખેતિ અને ખેત મજુરે ઝાડા પાણુકારાનાં” ચેરણા, કડિયુ, અગર ખમિસ અને મારે ફાળિયું ખાધે છે.
આ બધા વ્યાપાર માટે નાણાંની લેવડ દેવા બેન્ક દ્વારા, પિકિ દ્વારા, અને માલની લેવડ દેવડ દ્વારા થાય છે.
મુદ્ર કાંઠાના ખેડુતે અને ખારવાઓ ગેરહાની નાડી પર કમળ અને માથે કાચ ભલી રોપીને ઓઢે છે.
આ રીતે જોતા સૌરાષ્ટ્રીયને દવમી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #669
--------------------------------------------------------------------------
________________
મધ્યમ વર્ગ', લેલા અગર ખેતી, માચેકની અગર ક્રાટ અને માથે ટાપી અસર ઉધાડે માથે રહે છે.
ખારાક
સૌરાષ્ટ્રના લે ખાસ કરી રૃખજરાનાં રાટલા, રેટલી, ભાખરી અને લીલેાતરી શાક ખાય છે. વ્યાપારી વર્ગ દાળભાત, ખીચડીના ખારાક લે છે. ઘી, દૂધ અને છાશ દરેકના ખારાકમાં હાય છે.
યાત્રા-મેળા
સામાન્ય રીતે મેળાનાં સ્થળો જ્યાં યાત્રાધામ
હાય ત્યાં જ હાય છે. સૌરાષ્ટ્રમાં આવા મેળા ચોમાસામાં અને ખાસ કરીને શ્રાવણુ માસમાં
ભરાય છે.
આ મેળાએ ૧ થી ૭ દિવસ સુધી ચાલે છે. તેમાં ૫ થી ૧૦૦૦૦ સુધી માણસા એકઠા થાય છે. તેમાં સૌરાષ્ટ્રનું : ટીપ્પણીનૃત્ય, ધમાલનૃત્ય, અને રાસમ ડળીનાં કાર્યક્રમા જોવા મળે છે.
આ સ્થળે આસપાસનાં વ્યાપારીઓ વ્યાપાર અર્થે પણ આવે છે.
સૌરાષ્ટ્રમાં આવા મેળાએ ઠેકઠેકાણે ભરાય છે. છતાં ખાસ મેળાઓ નીચે પ્રમાણે ભરાય છે.
(૧૫) રાજકાટ, (૧૬) વઢવાણુ, (૧૭) તરણેતર, (૧૮) જળેશ્વર, (૧૯) ધંધુકા ભીમનાથ, (૨૦) ચેન્ના સોમનાથ,(૨૧) મહુવા, (૨૨)ખાઢડા, (૨૩) ભીડભજન, (૨૪) દ્વારકા, (૨૫) પાલીતાણા, (૨૬) સુરેન્દ્રનગર, (૨૭) નારાયણુ સરોવર, (૨૮) કાટેશ્વર (૨૯) અંજાર, (૩૦) ગઢડા સ્વામી, (૩૧) ટંકારા વિગેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હવે આ મેળાઓમાં સરકારશ્રી તરફથી લક્રેપ ચેાગી ગૃહઉદ્યોગાની ચીજ વસ્તુઓનાં પ્રશ્નના પણુ ગાઠવવામાં આવે છે.
આ સિવાય સરકારશ્રીએ હવા ખાવાનાં સ્થળો અગર માત્રાના સ્થળો કે સૌ ધામાએ લોકાના ઊપયાગાથે' વિહારધામો બનાવ્યા છે તે સૌરાષ્ટ્રમાં નીચે પ્રમાણે છે.
વિહારધામા
ચારવાહ :-ચારવાડ સૌરાષ્ટ્રની દક્ષિણે સમુદ્ર કિનારે આવેલું રમણિય સ્થળ છે. નાગરવેલની વાડીઓ, ફળફુલથી લચી પડતાં બગીચાઓ, શેરડીનાં વાઢ અને વાડીએથી ભર્યાં આ પ્રદેશ ખરેખર ચાપાર્ડ’ નામ સાર્થક કરે છે. અહીંઆ કેટલાએ ખાનગી ખગલા અને જુના જુનાંગઢના નવામને રાજ્ય મહેલ છે. હવા ખાવાનું થળ છે,
(૧) જુનાગઢ. (ર) સેામનાથ પાટહ્યુ, (૩) તુલશીશ્યામ, (૪) પોરબંદર. (૫) બિલેશ્વર, (૬) માધુપુર, (૭) વિસાવદ્દર, (૮) જડેશ્વર, (૯) આ
અહીંથી અતિહાસિક સ્થળો જેવાકે: સિંહના વસવાટથી પ્રખ્યાત ગિરનું જંગલ, પ્રસિદ્ધ સોમનાથ ઝરણાંવાળું મનેહર સ્થળ . તુલશીશ્યામ,નરસિંહ મંદિર, વેરાવળનુ” ખીલતુ' બંદર, દેહે સર્ગ, ગરમ
દર, (૧૦) નવાનગર, (જામનગર) (૧૧) જોડી,મહેતાની ક્રમભૂમિ જુનાગઢ, ગિરનાર, શિલાલેખ
(૧૨) ખંભાળિયા, (૧૩) ભાડલા, (૧૪) ભાણવડ,
ગોરખનાથની ગારખમઢી વિગેરે.
www.umaragyanbhandar.com
Page #670
--------------------------------------------------------------------------
________________
-
- સાણ -મધ્ય ગીરના જંગલમાં આવેલું ઓળખાતી લોથલ, રંગપુર અને રડીના અત્યારે આ સ્થળ સિંહો જોવા માટે પસંદ કર્યું છે. મળી આવેલ અવરો આમે છે.
મેયર- કાળમાં આ છે કાર પાણીની વાળાને રાખવામાં અાવતા,
જ
મંદિર ગુપ્તયુગવી ઓખી કાવતાં મૈત્રક હમયના એકાષ્ટ્રના ગોખમંલિ અને કળસાર સૂરિ મહાબલિપુર જતાં પાષાણુ મંદિરને મળતાં લાગે છે,
તુલશીશ્યામ -પુરાણમાં “તપ” નામે એળખાતું સ્થળ ગીરની મધ્યમાં આવેલું છે. અને માત્ર તા-ઊના પાણીનાં કંડનું આ@ .
વલભી તામ્રપત્ર પર રાજ્ય ચિન તરીકે મૂકાતા નંદીની પ્રતિમાનો ઉઠાવ કશળ કારીગરીને નમતે છે.
હાથબ :-ગ્રીક ખલાસીઓ જેને હસ્તકવઝ શિ૫: સેમનાથનાં અવશેષમાં બચેલી પ્રતિઉલ્લેખ કરે છે. તે હવા ખાવાનું સ્થળ છે. તથા માએ, નૃત્ય ભાવાએ, અસરાઓ, ગવી વગેરે નિલકંઠ મહાદેવ અને ભદ્રેશ્વરનાં અને સમયની છે. ચાલુકય રાજા ભીમદેવનાં વખતની શિકતિમ મંદિરો છે.
ન હોવાનો સંભવ છે.
હવાખાવાના સ્થળે
પોરબંદર પાસે સેન-હલામણની યાદ આપતું
નવલખા મંદિરનું ખડિયેર ઊભું છે. તે મોઢેરાનાં. ગોપનાથ, વેરાવળ, મહુવા, ચેરવા, હાથમ. સૂર્યમંદિરની સાથે સરખાવી શકાય. બાલાચડી વિગેરે સૌરાષ્ટ્રના હવાખાવાના સ્થળો છે.
ભૂત પ્રાસાદ અને ગિરનાર-શેત્રુંજયનાં દેવહવે આપણે સૌરાષ્ટ્રનાં કલાક્ષેત્ર અને મહત્વનાં મંજિનાં વર્ણન હંમેશા સાંભળીએ છીએ. સ્થળ વિશે જાણીએ.
તેણ-દ્વ-ઠ્ઠા સૈકામાં મરક તરણને કલાક્ષેત્ર – કલાક્ષેત્રને ઈતિહાસ સીસષ્ઠને અવિકાર થયેલ તે પ્રકારનાં “મરક” તરણના :ગોરવતિ કરે છે. આ
(૧) મરક તોરણ-નમૂના સૌરાષ્ટ્રમાં ગેપનાં પૂરાણયુગથી એ પહેલાં શિલ્પ અને વસ્ત્રાલંકારની મંદિરની ગતીમાં મને ઘુમલી પાસેની ટેકરી પર કળામાં સૌરાષ્ટ્રની પ્રજાએ ઘણી પ્રગતિ સાધી છે. સેન કંસારીનાં દેવાલયની ઉત્તર ભીતતા ગોખલા
પર નાની આવૃત્તિમાં જોવા મળે છે.
. ભાષા, લીપિ અને વાણી વિગેરે સાહિત્ય કળા કાળની ગતિ સાથે ટકર લઈ ન શકે તે પણ ભૂસ્ત. (૨) ઈહિલકા તારણ-આ પ્રકારનું તારણ રમાં રહેલાં પાષાણુ અને ધાતુના મસુખાકૃત માર્યો ગિરનાર પરનાં નેમીનાથ જિનાલયનાં ગઢ મંડપની અને હથિયાર પરથી તે ળાના વિકાસનો ખ્યા દક્ષિણ ચતકીમાં જોવા મળે છે. (માં તારણને ભાવે છે. અને તે ખ્યાલ સિકની અતિ તરીકે સમય ૧૧ મી સદી ગણાય.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #671
--------------------------------------------------------------------------
________________
પપ૮
એક સ્થળે અને
૧૭મી સદીમાં જામનગરના રાયશી શાહ દેરા- સરની પ્રવેશ ચોકી પર આ પ્રકારનું રણ છે,
હવે આપણે મહત્વનાં નગરો જોઈએ.
(૩) આંતલ-અદેહ તેરણ મરક તરણને (૧) અંટાળિયા:અકૃત્રિમ મહાદેવનું બાણ લગભગ મળતું છે. તે ગિરનાર પર સંમતિ રાજાના અને મંદિર જેવા જેવા છે. મંદિર તરીકે ઓળખાતા જિનાલયના મંડપની પ્રવેશ ચેરીના ઉપલા માળ પર જોવા મળે છે.
આ ગામે સને ૧૫૯૪ ની સાલને સામત
ખુમાણની પુત્રવધુને પાળિયા છે. આ સામત લક-ખા પ્રકારનું તારણ વેરાવળની ખુમારું બરડાના લોમા ખુમાણના પિતાશ્રીના કાકા એક મછા પર પણ છે.
થતા હતા.
- (પ) તુંગ -પોરબંદરનાં ગોપાલાલ મંદિર
૨) અધેવાડા:-માલેશ્વરી નદીને કાંઠે આ તથા જૂનાગઢ શહેર જિનાલયમાં આ તોરણનો ગામ વસ્યું છે. અહીંયા ગુરુ-ચેલાની પાદુકા છે. ઉપયોગ કરેલ છે.
જાજડિયા હનુમાનનું મંદિર છે, તેથી યાત્રાનું સ્થળ
મનાય છે. મંત્રીશ્વર વસ્તુપાલે બંધાવેલ શેત્રુંજય પરનાં બાદિનાથ મંદિરનાં પણ આજ પ્રકારનાં તારણો છે. (ઉ) અમરવેલ -ઈ. સ. ૯૮૬ ની સાલનો
સતિને પાળિયે છે. આ પાળિયા પાછળ એવી
કહેવત છે કે બ્રાહ્મણ વહુઆરની આ ગામનાં બખારી (૬) મહિલકા-મહાત્મા ગાંધીજીનાં કિતી. મંદિરના મેરામાં આ રણની રચના ચાલુ યુગમાં
રોયદનાં સીદી નોકરે લાજ લૂટી હતી. તેથી તે
બ્રાહ્મણીને ધણી તે સીદી નોકર સામે વઢડ કરવા કરવામાં આવેલ છે.
ગયે, પણ તે મારા અને બાઈ ૫.૭ી સતિ થઇ. રિબંદર જવાનું થાય તે જોજો.
(૪) અમરેલી-નાગનાથ મહાદેવનાં મંદિરમાં સારાષ્ટ્રમાં લાકડા પર કોતરકામની અનોખી આવેલ લેખ ઉપરથી જણાય છે કે એનું જુનું નામ ભાત, ભાવનગર, જેવા વિગેરે સ્થળે જોવા મળે છે. અમરવલ્લી અને ગીવણવલી હતું.
; ગોપનારીઓનાં માટીનાં વર અને કાલા પરનાં બી અને વડી નદીની વચ્ચમાં નાનાં શહેરનાં ચિત્રણ જુઓ તો તમો તાજામ થઈ જાઓ. સૌરા- ખંડિયર અને કામનાથ તથા નંબક સાથની મદિર
માં મેર ઠેમનાં ઘરે પણ એક કલા સર્જનમાં જોવા મળે છે. અનેખા નમૂના ગણાય.
આ અમારી ગાયકવાડનો એક વખત પ્રાન્ત છેલે સૌરાષ્ટ્રમાં છૂણામાં પણ કલાકૃતિઓ હતું, અને તેનું મુખ્ય શહેર હતું. હાલ તે જ જોવા મળે છે.
જિલ્લાનું મુખ્ય શહેર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #672
--------------------------------------------------------------------------
________________
અમરેલીને આધુનિક ઢબે સુધારે માયાવાડનાં (૧૨) ઉમરાળા:-ભાવનગરની જુની રાજ્યસુબા વિઠ્ઠલરાવ દેવાજીએ કરાવેલો.
ધાનીનું શહેર હતું, હાલ તે જ મહાલાનું મુખ્ય
મથક છે. (૫) માટઃ- આ ગામ લાખા ફુલાણીએ વસાવ્યાનું કહેવાય છે. હાલ ત્યાં લાખા ફુલાણીને
૧૩) યા કેટહા-પાટણથી વાજપાએ પાળિ છે.
અહીં પિતાની રાજધાની સ્થાપી હતી. અહીંયા ૨
કોણ ચાલે તે છતે ફૂ (વાવ) છે, ચામુંડા મા ગામને અગાઉ આઠ કટ હતાતેથી તે માતાનું પ્રખ્યાત મંદિર છે. ગામનું નામ આટકોટ પડયું કહે છે.
(૧૪) ઊના-નેલવાડા - આ બને શહેરા લાખાનાં મરણ પછી આ ગામ માહિરાએ નજિક છે. ઊનાનું સંસ્કૃત પુસ્તકોમાં “ઉત” વસાવેલ, ત્યાર બાદ ખરેડીના ખૂમાણેએ તેને કજે છે
એવું નામ મળે છે. કરેલું અને છેલ્લે જૂનાગઢ તાબે હતું.
અહીંયા અગાઉ નેવાળ બ્રાહ્મણનું રાજ્ય હતું. (૬) આણંદપુર:-ઈ. સ. ૧૦૬૮ માં અનંત ચૂડાસમાએ વસાવી અનંતેશ્વર મહાદેવનું મંદિર આ બ્રાહ્મણ પાસેથી વાજ ઠાકોર વેજલે લઈ લીધું. બંધાવ્યું તે હાલ છે.
અહીંયા શાહબાગમાં જગતગુરુ હીરવિજયસુરીશ્વરના () આદિત્યાણા-રબંદરનાં પ્રખ્યાત પથ સ્મરણાર્થે એક લેખ છે. તેનાં પર મુસ્લિમ બાદશાહે ની અહીં ખાણ છે. તેની જત ચૂના પથ્થરની છે. જજિયા વેર લેતા.
(૮) આમરણ- દાવલશા પીરની પ્રખ્યાત કરમા છે. તેની યાત્રાએ ધણાં લોકો આવે છે.
દેલવાડામાં જલતે મિનારે છે.
(૯) મણ-મણાર નદીનાં કાંઠા પર જૂનું ગામ છે હવા ખાવાનું સ્થળ છે. નાના ગોપનાથજીનું મંદિર છે.
(૧૫) અયાવેજ:-પાલિતાણું તાલુકાનું શેત્રુંજી નદી પર ગામ છે. અહીંયા ખોડિયારનું પ્રખ્યાત મંદિર છે. તે મંદિર જાનાગઢના રાજા રા'નૈષિણ ૧લાએ બંધાવ્યાનું કહેવાય છે.'
મિરાત-ઈ-અહમદીમાં “આલંગ' તથા દસ્તુરઊત-અમાલમાં “મણારને બંદર કહ્યું છે.'
(૧૦) ઉપલેટા-વ્યાપારી શહેર છે.
(૧૬) ઓખામંડળ-વારનું મથક અને બેટ છે. ત્યાંના મદિર જોવા જેવા છે. અહીંયા સંખનારાયણનું જુનું અને નવું એવા બે મંદિરો છે, તેથી બેટ દ્વાર પણ કહે છે. બીજા ઘણાં મંદિર છે. હાઇ કમાણીની દરગાહ તથા તળાવ.
(૧૧) ઉમરડા-ભોગા નદી અહીંથી બીલ ગંગાના નામે ઓળખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #673
--------------------------------------------------------------------------
________________
૫૭
અબળા પણ ભુનું ગામ છે. ઈ.સ. ૧૪૧૪ ના સતીને પાળિયા છે.
ચન્દ્રાડી:– ધ્રાંગધ્રાથી ૧૮ માઇલ દૂર છે. આ ગામને નકસેન ચાવડાની રાજ્યધાની નાવતી' પરથી ‘ક્રાન્ટ્રાડી' નામ થયું` કહે છે. અહીંયા ઘણી જીની વાવે છે.
અહીંયા
ચા ળા જ હ :- અહીંયા શિતળા માતાનુ પ્રખ્યાત મંદિર છે.
સાવ૨કુંડલાઃ- ધીકતુ શહેર ' અને પવિત્ર નાવલી નદીના લીધે પ્રખ્યાત છે અહીંયા લોઢાને સામાન અને કાંટા ખતે છે. તે ભારતભરમાં પ્રખ્યાત છે.
કુંડાઃ-વડાગરું મીઠું પાકે છે.
કુતિયાણા :–કુંતી નામે કાઈ :ચારણુભાઈ એ પોતાના નામ પતી એક નેશ બાંધેલ તે વધીને ગામ થતાં તેનુ નામ કુતિયાણા પડયુ મુસલમાને કુતિયા ણાને મુઝફરાબાદ કહેતા કારણ કે ગુજરાતનાં સુખા મુઝફરને આ ગામ બહુ ગમતું.
અહીંયા શાખી ખરાતના ઉરસ ભરાય છે.
સ્વાહા :-થી અને ચૂના પથ્થર માટે
પ્રખ્યાત છે.
ાડીનાર :-ખાંડનુ મેટુ' કારખાનું છે. મૂળ દ્વારા અહીંયા છે.
કાયલી :– ત્રિનેત્રનું પ્રખ્યાત મંદિર છે. ગણેશ અને અક્ષય વડ છે, તેથી અહીંયા મેળો ભરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખ‘ભાલીયા (જામ) :–અહીંયા જીનાં વખતનાં કેટલાંએક મંદિર છે. અહીંયા અગાઉ ખીચ લેન્ડિંગ નૂ। બનતી.
ભરતી :–બાલમસાહની દરગાહ છે.
ગઢડા ઃ-સ્વામીનારાયણુ સંપ્રદાયનું મુખ્ય
ધામ છે.
ગાધકડા :-ગારખમઢીનાં
ખાવા સામનાય જીવતા ઘટાયા હતા તેથી તેમનાં કહેવા મુજબ
.
અગાઉ આ ગામનું
' ગાધકડા ' નામ પડયું છે. નામ ગાધેશ્વર હતુ.
ભાવનગર :-સૌરાષ્ટ્રનું સૌથી મોટુ શહેર
અને બંદર છે. તખ્તેશ્વર મંદિર, રૂવાપરી મંદિર, મ્યુઝિયમ, ઓરતળાવ, ગ'ગાદેરી રાજ્ય મહેલ, ગાંધી સ્મૃતિ, સ્વયં અચ ક્ષિત લેાકગેટ જોવા જેવા છે.
અગાઉ ગેહિલવાડની રાજ્યનાનીનું શહેર હતુ. હાલ આજ જિલ્લાનું મુખ્ય શહેર છે.
રાજકોટ :–ગ્રેજો, તથા અન્ય કેળવણી સંસ્થા, મ્યુઝીયમ, માડેમ, ખાલજીવન, સ્વીમિંગ પુત્ર, ખાદી ભવન જોવા જેવા છે.
યારબ’૧૨:-જીતુ સુદ્દામાપુરી નામ સુદામાજીનુ મંદિર, મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન, કિર્તિમંદિર, ભાત મંદિર, અને સમુદ્ર કિનારે કરવાના સુંદર જગ્યા.
જુનાગઢ સૌરાષ્ટ્રનું અતિ પ્રાચીન નગર અને સૌરાષ્ટ્રની રાધાનીનુ મુખ્ય શહેર, આ શહેરની અંદર. ખરાક શિક્ષાલેખ, ઉપરક્રાટના પુરાણા કિલ્લો, અને તેમાં આવેલી ખારા કેડિયા વિગેરેની
www.umaragyanbhandar.com
Page #674
--------------------------------------------------------------------------
________________
મુ. ટીંબી
શુ ભેચ્છા પાઠવે છે
શ્રી ટી’ખી સેવા સહકારી
સ્થાપના તારીખ ઃ- ૨૫–૧૧-૨૬
શેર ભડાળ :
૨૮૬૩૦-૦૦
૮૫૮૦-૬૮
૨૧૩૦-૫૦
કુંવરજી અમરશી મંત્રી
(૧) ખાડા ઝવેર (૨) ખેાડીદાસ જેઠાભાઈ વાલજી લીંબા
(૩)
અનામત કુંડ ઃ
અન્ય ફંડ :– અન્ય નોંધ :
મંડળી ખાતર-બીયારણુ–સસ્તા અનાજ–દ્દવાઓનુ વિગેરે કામકાજ કરે છે.
વ્યવસ્થાપક કમિટિના સભ્યા
મંડળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઉમરાળા તાલુકા ભાવનગર જિલ્લો
નોંધણી નંબર :~ પર
સભ્ય સંખ્યા - ૧૦૮
૯૪
૨૪
ખેડૂત * ખીન ખેડૂત :
(૪) દ્રીપુભા ગગુભા (૫) પરશાતમ વસ્તા (૧) ભીમજી નાનજી
કાનજી રામજી પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #675
--------------------------------------------------------------------------
________________
With Best Compliments from
For Efficient Handling Quick Despatch, and Early Clearance of Your Cargo
IMPORT OR EXPORT
At the Ports of Bhavnagar, Kandla, Navlakhi, Veraval & Magdalla.
Contact :
Messrs H. K. DAVE
-
Forwarding & Shipping Agents, Stevedores,
Handling & Transport Contractors for Government Foodgrains. Head Office: BHAVNAGAR. P. B. No. 39, Khar Gate.
Phone ::
{
Telegram: HEMPYARN
Branches
Kandla
Navlakhi
Veraval
Magdalla
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
3231, 3786,
1
Office
3633, 4201, 3852-Resi.
All Branches.
Tel. No. 154
Ext. 9
192
4525
www.umaragyanbhandar.com
Page #676
--------------------------------------------------------------------------
________________
અચિનગુ, અતિકડી વાવ, નધિ , માબાઓ વાંકાનેર -વાંકી બાંધણનું શહેર અને જો પર રામ મહેલ મ્યુઝીયમ, પ્રહસ્થાન,)સુજ્જન તળાવ, મહાદેવ.' કોલેજ, સાકરબાગમાં પ્રાણીસંગ્રહસ્થાન વિગેરે જોવા
મેરબી -વાલ મંદિર, કુબેરવાવ, દૂધ
રાજમહેલ, વેલીંગ્ટન સેક્રેટરીએટ, જોવા જેવા છે. ગીરનાર તળેટીમાં દાદર કુંડ, ઈટવાના અવશેષ, બેરદેવીપૂત, પર્વત ઉપર જૈન દેરાસર ટંકારા -આર્યસમાજનાં સ્થાપક મહર્ષિ જુદી જુદી ટૂંક ઉપરના મંદિશ, અશોકવન, શેષાવન, દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થાન, પેનનું કારખાનું, હનુમાનધારા, વેલનાથમઢી, પથરીટી, તથા વનરાજી. છે. રાતા અકીકના પથ્થર ઘણું મળે છે.
દાતાર -દાતારની દરગાહ અને દાતાર ડેમ, જામનગર :-કઠા તથા લોખંડના કિલાઓ,
સ્મસ્યાન, જૈન દહેરાસર, તથા અન્ય મંદિર, વેરાવળ :-ગુજરાતનું અગત્યનું મત્સ્યબંદર,
દરબારગઢ, રાજમહેલ, મ્યુઝીયમ પ્રતાપવિલાસ, ધીતું શહેર, રેયોન ફેકટરી, શ્રી સોમનાથ મહાદેવનું
મહેલની પિકચર ગેલેરી, આયુર્વેદિક કેલેજ, સૂર્યગ્રહ જીર્ણોધ્ધાર કરેલ મંદિર.
રણુછતસાગર તળાવ, બેડી- તથા રજી પટે, નૌકા તાલિમ સ્કુલ (આઈ. એન. એસ.) વાલસુરા.
વિગેરે જામનગર શહેરમાં જોવા મળશે. પ્રભાસપાટણ -ત્રિવેણીતીર્થ, દેત્સર્ગ જુના મંદિર અને મજીદે. માંગરેલી શાહની કબર, ભગવાન ચંદ્રપ્રભુજીનું * મતિ,
દ્વારકા :-જગત મંદિર, અક્ષમણીનું પ્રાચીન
મદિર, મા શંકરાચાર્યનું શારદાપીઠ, અને સિમેન્ટ ચિલી વામનજીનું મંદિર અને જામે મરિજી
ફેકટરી. તથા તાંબા-પિત્તળનાં વાસણો બનાવવાના કારખાના.
મીપુર :-તાતા કેમીકલ્સ રેટરી, તુલશીશ્યામ -ગીર જંગલની મધ્યમાં શામજી
મહુવા :-એતિહાસિક કતપુર ગામ, ભવાની ભગવાનનું મદિર, ઊના પાણીના ઝરા, હોલીડે કેપ..
મંદિર, જીવીત સ્વામી (મહાવીર પ્રભુ)નું મંદિર
બંદર, રામબાગ, લાકડાનાં રમકડાં હાથીતિનું વલભીપુર -આ શહેર મૈત્રના સમયમાં કામ વિગેરે. સૌરાષ્ટ્ર ગુજરાતનું પાટનગર હતું. આ એતિહાસિક શહેરનાં અવશેષે પણ જોવા જેવા છે.
તળાજ (તાલધ્વજ નગરી) ગુફાઓ અને
ટેકરી પર જૈન મંદિર, - વઢવાણ:-રાણકદેવીનું મંદિર. માધાવાવ, ધરેજનાં મહાસતિની જગ્યા (સુરેન્દ્રનગર). : ચારવાડ-હેલીડે કેમ-(વિગત અગાઉ આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #677
--------------------------------------------------------------------------
________________
५१२
એહિયાર બેડિયાર માતાજીનું મંદિર, જેસર-સરવૈયામાં જે-જે પ્રખ્યાત થઈ
રાજપરા :–બરડા ડુંગર (પોરબંદર પાસે ગયા તેમાં જેસાએ આ જેસર ગામ વસાવ્યું તથા ખંભાળા હીલ, પોરબંદરના મહારાણા સાહેબને વેજાએ વજેનાથ મહાદેવનું મંદિર બંધાવ્યું. આ અમર પેલેસ,
મંદિર વખાણુવા લાયક છે.
ષદ -હર્ષદા માતાજીનું મંદિર.
જેઠી-મેરામણ ખવાસે વિક્સાવેલું શહેર
અને સારું બંદર છે. સાસણગીર જંગલનાં સિંહ અને પ્રાણીઓ અને કુદરતી સ્થિતીમાં જોવા મળે છે.
ઝાંઝમેર -ગાંઝરશી વાળાએ પિતાનાં નામ પર, કનકાઇ -ગીરનાં જંગલમાં કનકાઈ માતાના આ ગામ વસાવેલું હેવા સંભવ છે. અહીંયા બેલેમદિર.
ભેંસલી ખડક પર ફીરંગીઓએ પખાનું તથા *
કિલ્લેબંધી કરી હતી. * * * . ! જલાલપુર -જલાલશાહ પીરની દરગાહ છે.
પ્રકર-મેધપાલએ વસાવેલ આ ગામ રેકરો જાદ-જુના વખતનું શહેર જણાય છે. ઉપર હોવાથી ટકર એવા નામે ઓળખાય છે. ક્ષત્રપ વંશને તામ્ર લેખ અહીંથી ૭ મા દરથી અહીંયા એક સુંદર જૈન મંદિર છે. અહીંયા મીઠું, મળ્યા હતા. તેમાં જસદણને “સ્વભીષ્ટન’ એવા * એની મેળે પાકે છે. " નામે લખેલ છે."
' - “ ટીમાણા-પાંડવ ભીમ અને ભદ્રાવતીનાં રાજા . જુનાગઢનાં શેરીએ અહિં એક કીલે સાથે લડાઈ થઈ તે વખતે ભદ્રાવતીનાં રાજાએ બતાવ્યા પછી આ શહેર ઘેરીગઢ એ નામે ઓળ. ટીમાણમાં પિતાની ગાદી સ્થાપી હોવાનો ઉલ્લેખ ખતું હેવાન ઉલ્લેખ છે અને ૧૬પથી પ્રાચીન છે. તે પરથી આ અતિ જુનું શહેર હવા સંભવ છે." તાબામાં આ શહેર આવેલ હતું. .. '
અહીંયા એક જુના તળાવનાં અવશેષો હોવાનું જાફરાબાદ-આબાદ બંદર અને મત્સ્ય ઉદ્યો નું માલુમ પડે છે. ' ' . ' મથક છે. અહીંયા ગુજરાતના સુલતાન મુઝફરે કિલે ? " બંધાવેલે તેથી મૂળ આ શહેરનું મુઝફરાબાદ નામ વસ્તુપાલ ચરિત્રમાં લખ્યું છે કે- “ટીમાણનાં હતું. તેનું અપભ્રંશ “જાફરાબાદ' નામ પડ્યું હેવા દીધા નામના એક વેપારીએ પિતાનું સર્વસ્વ આપી સંભવ છે,
ઈ એક ફૂલની માળા ખરીદી મંદિરમાં પૂજા કર: - જેતપુર-ભાદર નદીને કાંઠે ધીકતું શહેર છે.
વાને હક ખરીદ્યો હતો. તે “ ટીહા' ઘીને વાર હેન્ડપ્રિન્ટની સાડીઓ દેશભરમાં પ્રખ્યાત છે. ચાંપ- કરો.” (હાલ પણ ટીમાણાનું ઘી વખણાય છે.)'' રાજવાળા અહીંયા થઈ ગયે, ભીડભંજન મહાદેવનું આ ટ્રીબ્દા ઉપરથી ટીમાણા ગામનું નામ પડ્યું જોવાલાયક મંદિર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #678
--------------------------------------------------------------------------
________________
૫૬ :
:.
આવે છે
'
'
મળે છે.
. .
. . :
-
ડુંગર:-પ્રાચિન નગર હતુ, તેનું મૂળનામ ગોડલા-જુની રાજધાનીનું શહેર હતું, શહેરની મત કેટ' કે “મરાપુરી' એવું મળે છે. અહીંથી બાંધણી જેવા જેવી છે, , . * એકાદ માઈલ દૂર બેરું' (લાલ માટી) નીકળે છે.. તે કુંભાર ને માટીનાં વાસણો રંગવાના ઉપગમાં ગોપનાથ-ગોપનાથ મહાદેવનું મંદિર છે, તે આવે છે ' ' . . ” “ મહાદેવ નરસિંહ મહેતાને પ્રસન્ન થયાને ઉલ્લેખ તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર
- એ ઘેલા સોમનાથ-સોમનાથ મહાદેવનું નાનું પાલિતાણા શેત્રુંજય ડુંગર પર જૈન દેરાસરે, મંદિર છે. અહીંયા શ્રાવણું વદ ૧૦ ના રોજ ઘેલા શહેર, શહેરમાં દેરાસર, ભૈરવનાથ મંદિર, પૂલ નદીને કાંઠે મેળો ભરાય છે. શેત્રુંજી ડેમ.
દવાઓની પ્રથમ રાજધાનીનું ધીકતું' બાલાચડી-સૈનિક શાળા અને હવાખાવાનું શહેર હતું, હાલ ખંડિથ છે. તેમાં નવલખા, ગણે સ્થળ છે. શંકરનાં ઘણાં લીંગ છે.
દહેરા, રામાપોળ, જેઠાંવાળા, “સેનસારી તળાવ : ' , " પાસેનાં દહેરાં તથા આભપુરાના શિખર ઉપરનાં, ગઢવી -વરતુ નદીને કાંઠે જનું ગામ છે. રાજ્ય મહેલનાં મંદિરો જોવા જેવો છે. ગુજરાતને ભેળો ભીમદેવ સેમનાથ આગળ મહમદ ગજનવીથી હારી ભાગે તે વખતે અહીંયા સંતાયાનું ચાંચ-દરિયાની ખાડીમાં જમીનની અણી પર ફરિસ્તામાં લખ્યું છે તે (ગન્ડબ) ગઢવીગામ હે વસેલા, આ ગામમાં ત્રણ હજાર વર્ષ જુનું અને જોઈએ.
ન" ' અજાણ્યું એક ઝાડ છે. તે આ દેશનું નથી, તેમ
બધા કહે છે. અહીંની નાની હારમાળાને કયલાની ટેકરીઓ
આ અહીમાંથી મતી મળતાં હતાં. ગારિયાધાર-પાલિતાણાનું જુનું મુખ્ય શહેર ચેક-નજીકમાં વાંચો ડુંગર (હસ્તગીરી) હતું. આ શહેર જુનાગઢના રા'ગારિયાએ વસાવ્યું બેદાના નેસ-પાસે કમળો ડુંગુર (કામગિરી) આ છે. અહીંયા ભરવનાથ મંદિર દર્શન કરવા લાયક છે. ગામ પાસે આવેલા છે. -
હતા . 2 :
| ગુદી-કેળિયા- જુના વખતમાં ગુંદીગઢ ' કહેવાતું, નાગનું મુખ્ય મથક હતું. કેળીયાક
દીનું પરું હતું, અને તેમાં કેળા ની વસ્તી હતી તેથી કેળીયાક નામ અપાયું. અહીંયા નીલકંઠ
- ચોગઠ-બેડિયાર, મેદળિયભૂતિ અને ડુંગરડી એ ચાર ડુંગરાઓ ઉપરથી આ ગામનું નામ રોગઠ પડયું છે. છે .
ચાટલા-જનું ઢગઢ, ચાઉન્ડગર, માથે ચાવંડ માતાનું પ્રખ્યાત મંદિર છે. . !
ડાકલ ડન કરવો યા
છે,
તે
'
વાવડ મા
નવ પ્રા.
.. જો
" '' :
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #679
--------------------------------------------------------------------------
________________
૫૪
છાયાં. જેઠવાળાની રાણપુર છેડયા પછીની રાજ્યધાનીનું શહેર પારખંદરથી બે માઈલ દૂર છે.
ઢાંક :-આલોયનાં ડુંગરાની અગ્નિ ખૂણે આવેલું આ ગામ ઘૂમલીના જેઠવાથ્યોના તાબે હતું.
એનુ જુનુ નામ પ્રેહ પાટણ કહે છે. આ શહેર ધરતીકપથી દટાઈ ગયું અને તે નામે નવુ' શહેર વસ્યુ હાવાનુ કહેવાય છે.
પછી ઢાંક
સ્થાન :–ા શહેર પ્રાચીન છે; કરતા કિલ્લો છે. સૂર્ય મંદિર છે, તથા વાસૂફીનાગ તથા માંડિયા એલી નાગનુ' મદિર છે. અહીંયા નાના નાનાં કણાં તળાવા છે.
દાત્રાણા -જુનાગઢનાં છેલ્લા રા'માંડલિકના શ્રાપ આપનાર આઈ નાગબાઈની જન્મભૂભિ છે. અહીંયા નાગબાઈની દેરી અને પાળિો છે.
ત્રાપજ :-ધિરધાર પર મહાદેવનું મદિર દર્શન અને યાત્રા ચાલ્યા જ કરે છે. કરવા યોગ્ય છે.
દીવ :-ઈ. સ. ની ૮મી સદીમાં ચાવડાએનુ મથક હતું. ૧૨મી સદીમાં ચાવડાઓને વાઘેલાઓએ અહીંથી કાઢ્યા.
તારીખ-ઈ. સારર્ટમાં લખ્યું છે કે, મહમદ એગડાનાં વખતમાં દીવ મુસલમાનેાના હાથમાં હતું.
સુલતાન બહાદુાહે કીરગીઓને દીવ સેŕપવાની શરતે તેમની હુમાત્રુ સામે મદદ માગી હતી. ત્યાથી દીવ કીર્ગીઓના તાબામાં ગયું હતુ. હાલ જુનાઢ જિલ્લામાં અલગ વહીવટ ચાલે છે.
મંદિર છે, લાલ માટી જે કુંભાર લોકાને ઉપયોગી છે. તે બગી મળે છે. આ ગામમૈત્રક રાજાની મહેન દુદા કે જે બૌદ્ધ સાધ્વી બની ગયા હતા. તેમણે વસાવ્યુ છે.
દુધરેજ :-સૂર્ય મંદિર છે. કાઠી–દરખારાની આ ખાસ જગ્યા ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સત્તાધાર :-સત્તનાં આધારે ચાલતા આશ્રમ, ( ગીગા પીરના તકીઓ છે.) ત્યાં અખંડ ધૂપ-દીપ
ધાણી :-કુંડ, પાણીનું ઝરણું, જુની મસ્જિદ જોવા જેવી છે. અહીંથી થોડે દૂર ખેડિયાર ડેમ અને ગળધરાના ખોડિયાર પ્રખ્યાત છે.
પત્નાવડા :–સુત્રપાડાની નજીક આ ગામે ગાયત્રી કુંડ તથા એક મંદિર છે. અહીંના જી ! ખડિયો પરથી લાગે છે કે મા આબાદ શહેર શે આ સ્થળેથી અગાઉ સંવત ૧૫૧૪ને ફારસી-સંસ્કૃત લેખ મળી આવ્યા હતા.
પાટણવાવ :–અહીંયા આશ્રમના ડુંગરા પર ભાંગેલ કિલ્લો અને ત્રણ તળાવ છે. તથા માતરી માતાનું પ્રાચિત મંદિર છે.
જગ્યા
પાળિયાદ :-દાના ભગતની પ્રખ્યાત છે. ખાચરનુ મૂળ ગિરાસદારી આબાદ ગામ છે.
પાસ્ત ૨:-જીનું નામ મુ`ગી પાટવ્યુ હતું તેમ કહે છે. અહીંયા અંબા માતાનુ મંદિર છે,
t
પીંડારા :–દ્વારકા વસ્યા પહેલાનુ ગામ હોવાનું કહે છે અને અહીંયા ઘણાં ઋ મુનિના ક્ષાશ્રમ
ડુ'ડાસ ;-પ્રાચિન માહેર છે. વાતુ સેકીનું હતા. અહીંયા કુંડ અને મહાદેવ અને બ્રહ્માનાં
www.umaragyanbhandar.com
Page #680
--------------------------------------------------------------------------
________________
With best compliments from :
THE BHAVNAGAR VEGETABLE PRODUCTS LTD.
P. O. No. 28
BHAVNAGAR ( Gujrat State)
Manufacturers of
"PRABHAT " & "USHA "
Brands Vanaspati
"KIRAN " Brand Refined
Bunder Road,
Groundnut oil, Acid oil,
&
De-Oiled Oilcake Powder
Tele. No 3325-26 & 3327
Gram :- VANASPATI'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #681
--------------------------------------------------------------------------
________________
શુ બે ચ્છા પા & વે છે
શ્રી ખેાડા–રાહિંસા જીથ સહકારી મંડળી
મુ. ખેડા
સ્થાપના તારીખ :- ૧૫-૩-૫૬
શેર ભડાળ :–
૩૯૪૧૦-૦૦
અનામત ક્રૂડ :~ ૧૯૯૯
અન્ય ફંડ ઃ
મહુવા તાલુકા ભાવનગર જિલ્લો
નોંધણી નંબર :- ૪૫૮
સભ્ય સખ્યા :- ૩૪૪
૨૫૫
૮૯
ખેડૂત ઃ
બીનખેડૂત :
મંડળી મારફતે સુપર ખાતર સભ્યાને પુરૂ પાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વે. મેા. મહેતા
૨. ૧. વસાયા મંત્રી શ્રી ખેડા-હિંસા ખે. વિ. વિ. કા. સ. મ. લી.
પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #682
--------------------------------------------------------------------------
________________
મંદિર જેવા લાયક છે.
કિલ્લો જોવા જેવો છે. અહીયાની બીક્સ કરીમ મીઠા
પાણીનીએ કુઈ તેને પણ ઈનાં નામે ઓળખાય છે. લાઠી -અહીંના ૧ એક પુરુષને ૯૬ ઈચ : લાંબી મૂછો હતી. તેને વિશ્વ પારિતોષિક મળ્યું હતું. બાલાગામ –બળવા નામના આહિરે રામ
વેલું તેથી તેના નામ પરથી બાલાગામ કહેવાય છે હરિયાણા સ્ત્રખ્યાત કાશી વિશ્વનાથનું અહીંયા વડનગરા નાગની જોશીપુરા ખાની મંદિર છે.
કળદેવી વાસગદેવીનું મંદિર છે. આ
અલફખાને જ્યારે ગુજરાત પર હલ્લો કર્યો. બીલખા –બલી રાજાનું વસાવેલ (બથીસ્થાન) તે વખતે આ મંદિરમાંથી ટાળાબંધ બંમરાઓ તે માં ખીલખા : આ સ્થાને છે. સાંળને નીકળી આખા લશ્કરને ખ્યા હતા. પરીણામે ખાંડણિયે કે જેમાં પોતાના પુત્ર ચેટીયાનું મરતા લશ્કર ભાગ્યું હતું.
ખાંડયુ હતું તે છે.
બગડાણા -નાની ત્રણ નદીઓની ત્રિવેણી છે. ભાવીહ પ્રાચિન નગર છે. રમણીન રીકચ્છ બગદાલવ કુંડ અને બગડેશ્વર મહાદેવનું પ્રાચિન હરણ કરવા આવેલા તે વખતે ૨કમે તેની સામે મંદિર જોવા જેવા છે.
થયો અને હા, તેથી પિતાની રાજધાની કુંદનપુર ન જતાં આ સ્થળે ભદ્રાવતી વસાવી પોતાની રાજય
ધાની સ્થાપી હતી. અને ભદ્રેશ્વર મહાદેવની સ્થાપના બગસરા (ભાયાણી) -ઈ. સ. ૧૫૩૫ માં
કરી હતી. દેવગામ દેવલીન વાળા માંચા લયાએ આ ગામ જીતી લીધુ. ત્યારથી આ શહેર બગસરા ભાયાણીના નામે ઓળખાય છે. અહીંના ચેપાળ અને સાલા
ભાણવ8-ઘૂમલીના ભાણ જેઠવાએ વસાવેલું
આ શહેર છે, ભાણનાથ મહાદેવ છે. માંગડાવાના વખણુય છે.
ભૂત થઈ રહે તે ભૂતવા પણ અહીં છે. બગસરા (હિ) -ઘેડિયા ચણા, બીટ અને પી મારા દિલે જેવા.જે છે.(ડુંગરીહિલ) Bગ નામની પુષ્કળ વનસ્પતિ થાય છે.
શું જલી:-પિતળ પાલિશની માટી મળે છે.
બરવાળા ;-ઘેલાશાહે બંધાવેલ કિલો જેવા જેવો છે.
ઈરા -રાખેંગાર બીજએ બાપની પ્રતિજ્ઞા પાળવા આ જોઈને કિલો તોડ હતો.
બાબરા :-આ શહેર અર્જુન પૂત્ર બબ્રુવાહને વસાવી ત્યાં પોતાની રાજધાની સ્થાપી હોવાનું કહેવાય છે. અહીંયા એક બબ્રુવાહન કુંડ પણ છે.
માલુપુર -માધવરાયનું પ્રાચિન મંદિર છે. શ્રીકૃષ્ણ-ક્ષ્મણીનાં અહીં લગ્ન થયેલા.
બાલંભા -ઈ. સ. ૧૭૧૪ મે બગાવેલ
રાજુલા પર ખાણનું શહેર બંને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #683
--------------------------------------------------------------------------
________________
૫૬
ખાખરીયાવાડના હઢાણુાનુ' મુખ્ય નગર છે.
રાડીસા :–તળાજાના પ્રખ્યાત ઊગાવાળાને ચિત્રાસર પર પાળિયા છે
વિસાવદર :ગીરના જંગલનુ મુખ્ય શહેર છે. અહીંથી છ માઈલ દૂર હૈાલિયા ડુંગર પર પ્રખ્યાત હાથલ-પાણીની ગુફા છે.
આ ગામને પાદર વહેતી પોપટડી નદી વિષે એક દાહો છે –
પાપટડી કહે હુ પાતળી. હાલુ' ધરતી હૈચ, પહેલાં નાખુ ખાટલે તે પછી વધારું પેટ.”
આ કહેતી વિસાવદરને પાદર વહેતી પાપડી નદી માટે યથેચ્છ છે. કારણ કે આ નદીનું પાણી ગીરના મૂળીઆમાંથી આવતું હાવાથી ભારે છે, અને પીવાથી જળધરનું દર્દ થાય થાય છે.
નગર હાલ નાનુ ગામડુ છે. અહીંયા જીનામાં જુનાં સૂર્ય'મદિરનાં ખડિયરા છે.
રા' વાતને કેદ કરનાર અનંત ચાવડાની રાજ્યધાનીનું શહેર હતુ. હાલ આ ટાપુમાં ચિયાળ કાળી લોકાની વસ્તી છે.
શ્રીનગર:-જેઠવા રજપૂતાની પ્રથમ રાધાનીનુ
લાચલ ;-ભૂરખી સ્ટેશનથી બે માઈલ દૂરથી સિંધની સંસ્કૃત્તિ તરીકે ઓળખાતી સંસ્કૃતિના અંતિમ સમયના મહત્ત્વનાં અવશેષો મળી આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ બધાં અવશેષો સિંધ સંસ્કૃત્તિને એટલા ખા પ્રમાણમાં મળતાં છે ઃ– જોનારને ખ્યાલ પણ ન આવે કે આ હડપ્પાની સંસ્કૃત્તિનાં અવશેષો લેાથલ માંથી મળ્યા હશે ! આ અવશેષો ઇ. સ. પહેલાં ૫૦૦૦ વ પૂર્વના સૌરાષ્ટ્ર-કચ્છનાં ઈતિહાસ પર જુદા જ પ્રકાશ પાડશે. તેમ માની લીધા વિના છૂટા નથી.
આ સંસ્કૃત્તિ-પણુ સિધસંસ્કૃત્તિના એક મહત્વનો વીરપુર :-સિદ્ધરાજ જયસિંહની માતા મીનલ-અકાડા છે અને આપણુને ઈ. સ. પહેલાં ૪૨૦૦થી દેવીએ બધાવેલી મીનલવાવ, .અને મુસલમાને એ ૪૫૦૦ વર્ષ પૂર્વેના ઇતિહાસ પુરા પાડે છે. તેડી નાખેસ વિશાળ મંદિરનાં ખડિયા તથા જલારામ બાપાનુ મંદિર છે
રાજી :-ભદ્રા-ભાદર કાંઠેથી મળી આવેલી આ સંસ્કૃત્તિ લોથલની સમકાલિન છતાં પાછળથી આ નગર વસ્યું હશે
શિયાળબેટ :–શિયાળ કાળાઓનાં નામ ઉપ-તૂટતાં રથી આ નામ પડયુ છે. અહીંયા ૮૦ થી ૯૦ વાવ છે. તેમાં એક થાનત્રાવ છે તેનુ પાણી પીવાથી જે સ્ત્રીઓને ધાવણ આવતું ન હોય તેને ધાવણુ આવે છે,
આ સિવાય–રંગપુર, દેશપલ, ગુતલી સુરેંકાટ, અને લખપત વિગેરે સ્થળેથી સિંધુ-ખીણુની સસ્કૃત્તિ આંકાડા મળી આવ્યા છે.
મા સંસ્કૃત્તિ સિંધુાં નીચલા કિનારેથી અગર દક્ષિણ સિંધમાંથી કેટલાંક ખીન હડપ્પી સાથે ગુજરાતમાં એ કાંટે પ્રવેશ્યા 1 ફાટા કચ્છનાં રણમાં થઇ કચ્છમાં ગયા. રો કાંટા ભાલની પટ્ટીમાં આગળ વધી સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા એમ ઇતિહાસકારોનુ માનવું છે.
હવે આપણે મહત્ત્વના બનાવાની તવારીખ જોઈ આ લેખ પૂગુ કરશું.
www.umaragyanbhandar.com
Page #684
--------------------------------------------------------------------------
________________
(૧) દિવા સ્થળી
અગત્યનાં બનાવાનું અંદાજે ટીપ્પણ
ઈ. સ. પહેલાં આશરે ૧૨૦૦ થી ૧૦૦૦
ર
(૨) મગધનાં ચંદ્રગુપ્તના વખત
(૩) અશાક રાજા
(૪) મૌરીવ’શના રાજ્યના ત (૫) નિષ્ક
(૬) શક રાન્ત એટ
(૭) સૌરાષ્ટ્રમાં ગુપ્ત સત્તા
(૮) વલ્લ્લભી વંશ આશરે ઈ.સ. ૩૭૮ થી ૪૨૩ ( તામ્રપત્ર મુજબ )
(૯) વઘભીનગરના અંત
આશરે ૭૦૦ ૭૪
(૧૦) મહિલવાડ પાટણું બંધાયુ'
(૧૧) વંથળીનાં ગ્રહરીપુ અને શાખાનું માટી ( સ્માર્ટકાટનાં પાળિયા મુજબ)
૧૭૫
ઈ. સ. ૨૦૦ દરમિયાન
ઈ. સ. ૭૮ થી ૩૭૬
(૧૨) ગીજનીની સામનાય સવારી
(૧૩) ઝાલાનું પાટડીમાં આગમન
૧૧ મી સદીની આખરે
(૧૪) સિદ્ધરાજની રા'ખેંગાર પર ચડાઈ
૧૩૦
૧૨ મી સદીની શરૂઆતમાં
(૧૫) ગાઢેલાનું આગમન
•
(૧૬) ઓખા અને નાધેરમાં રાઠોડની સ્થાપના ૧૨૦૦
(૧) માંગરાળમાં શાણુ જેઠવાનાં કન્યાદાન ૧૨૦૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૧૮) સૈયદ લોઢાએ. માંગરોળ મેળયુ
(૧૯) કાઠીઓનુ` આાગમન
(૨૦) મુજીકરની પ્રભાસ પર ચઢાઈ
૧૪૦૧
(૨૧) અહમદશાહની ગિરનાર પર ચડાઈ ૧૪૧૪
(૨૨) ઝાલાઓ) હળવદ આવ્યા
૧૪૪૬
(૨૩) મહમદ બેગડાની માંડલિક પર
is
(૨૪) મહમદ બેગડાની માંડલિક પર
પ્રથમ સ્વારી ૧૪}}
૧૧
૧૪:૦
શ્રીજી સ્વામી ૧૪૭૨
(૨૭) પોર્ટુગીઝોએ દીવ લીધું
(૨૮) જામનગરના પાયા નાખ્યા
(૨૫) શાહજાદા ખલીશની જૂનાગઢમાં નિમનાક ૧૪૮૭
(૨૬) સરવૈયાને અમરેલીની જાગીર મળી
૧૪૯૪
૧૫:૪
૧૫૪૩
(૨૯) ભુચરમોરીની લડાઈ
(૩૦) આખરે, જજૂનાગઢ લીધુ
૧૫૯૧
(૩૧) મરાઠા સત્તા ( સૌરાષ્ટ્રમાં) ૧૭૬૦ થી ૧૮૧૯ (૩૨) અંગ્રેજો
૧૮૧૯ થી ૧૯૪૭
(૩૩) સૌરાષ્ટ્ર રાજ્ય સ્થાપના
(૨૪) સૌરાષ્ટ્રનુ એમ
(૩૫) રાજકાટમાં રાષ્ટ્રિયશાળા સ્થાપી
૧૫.
૧૯૪૯
૧૨૪૨
૧૯૨૧
www.umaragyanbhandar.com
Page #685
--------------------------------------------------------------------------
________________
(૩૬) મુંબઈ દ્વિભાષી રાજ્ય સાથે સૌરાષ્ટ્રનું
જોડાણ ૧૯૪૫ (૭) કચ્છ વર્ગનું રાજ્ય બન્યુ ૧૯૪૯ (૮) કચ્છ-સૌરાષ્ટ્રને નવા ગુજરાત રાજયમાં
ભેળવ્યા ૧૯૬૦
(૪૦) સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલવેની શરૂઆત ૧૮૮૦ (૪૧) કચ્છમાં પ્રથમ રેલવે શરૂ થઈ ૧૯૫૦ (૪૨) કંડલા મહાબંદરનું પ્રથમ તબક્કાનું
કામ પૂરું થયું ૧૯૫૬ (૪૩) ૯ લાખના ખર્ચે જામનગરમાં સૂર્યગ્રહ
બંધાયુ. ૧૯૩૪
(૩૯) કંડલા બંદર પર જેટી બાંધી ૧૯૩૧-૩૨
સૌરાષ્ટ્રનાં નામાભિધાને ...
આપણુ પુરાણ ખડકલેખ તથા ગ્રીક અને કેટલાક અંગ્રેજ ગ્રંથકારેએ વ્યાકરણનાં ચીનાઓનાં ગ્રંથમાં “સુરાષ્ટ્ર” અગર “સૌરાષ્ટ્ર નિયમને એક બાજુ મૂકી સૌરાષ્ટ્રનું અર્થઘટન કર્યું એવા નામથી આપણું માદરે વતનની ગૌરવપૂર્ણ છે. તે ગ્રંથકાર એમ કહે છે કે-“સૌ ” એટલે ગાથાઓ રચાયેલી જેવા અને સાંભળવા મળે છે. “સૂર્યપૂજક લેકોને દેશ.” આથી એક હકીકત ફલિત થાય છે કે આપણી મારી જન્મભૂમિ અતિ પ્રાચિન સમયમાં પણ આ સ્થળે આપણે પણ વ્યાકરણના નિયમને ન સૌરાષ્ટ્ર' અગર “સરાષ્ટ્ર” એવા નામાભિધાનથી વળગી રહીએ તે પણ્ તે ઘટાવેલો અર્થ બંધ વિશ્વભરમાં નામાંકિત હતી.
બેસતું નથી. કારણ કે- સમગ્ર સૌરાષ્ટ્રીયન પ્રજા
કાંઈ “સૂર્યપૂજક” કદી હતી નહીં અને હાલ ૫ણું નથી, આપણી દેવભૂમિ “સૌરાષ્ટ્ર અગર “સુરાષ્ટ્રનું રજપૂત રાજો પણ સર્વશીય અને ચંદ્ર શાહ અર્થધટન કરવામાં આવે તે, (૪) એટલે ‘સારો', રજપૂતન હતા. આથી હું પોતે તે અંગ્રેજી ગ્રંથ અને (રાષ્ટ્ર) એટલે દેશ', આમ આપણા વતનને કારોએ " સૌરાષ્ટ્ર” અંગે કરેલ અર્થધટન સાથે “સાર દેશ એવો અર્થ ઘટાવી શકાય છે. સંપૂર્ણપણે મળ વિચાર ધરાવતું નથી.
હવે આપણું દેશનું સારાપણું તેની ફળદ્રુપ સૌષ્ટ્રની આ ધરતી પર કેટલાએ શાસન કરી જમીનને લીધે ગણવું કે તેની પવિત્રતાને લીધે ? ગયા, કેટલાએ તડકા-છાંયા આવી-જઈ ગયા. તેમ તે નક્કી કરવું કઠિન છે. કારણ કે દેવભૂમિ સૌરાષ્ટ્ર તેમ નામ રૂપ પણ બદલ તે રહ્યા. ભારત અને જેટલી પાપ રહિત પવિત્ર છે તેટલી ફળદ્રુપ છે. સૌરાષ્ટ્રમાંથી હિંદુ રાજધાસ્ત થયા પછીનાં મુસ્લિમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #686
--------------------------------------------------------------------------
________________
યુગનાં સમયમાં સૌરાષ્ટ્ર મુસ્લિમ રાજ્યામલ નીચે એવું નામ આપેલ હેવાની પ્રતિતિ થાય છે. અને આવતાં સૌરાષ્ટ્ર' નામને અપભ્રંશ બનાવી “તેર” પાછળથી બ્રિટીશ યુગ વખતમાં જુનાગઢનાં મારી એવું નામ આપવામાં આવેલ હોવાના ઉલેખે વંશના મુસ્લિમ રાજ્યકર્તાઓની હુકમત તળેનો ભાગ અકબરનામા', આઈ-ન-અકબરી' અને “સરક-ઈ- જસેઇ નામ ગ્રહણ કરીને ઓળખાતો હેવાનું તવારિખ નામના ગ્રંથમાં જોવા મળે છે. પણ જણાય છે.
અબુલફઝલ પણ પિતાના ગ્રંથમાં “સોરઠ છેલ્લે મેગલ સમ્રાટ ઔરંગઝેબના અવસાન સરકારન. નવ વિભાગ’ લ બે છે.
પછી તુરત જ મુસ્લિમ સત્તા અસ્તાચલ પામવા
માંડલી. અને પંદર વર્ષ જેવા ટૂંકા સમયમાં મરાઠા અબુલઝલનાં ઉપરોક્ત વિધાન મુજબ નવા સત્તાનો ઉદ્ભવ થયેલે. વિભાગમાં વહેચાયેલા સમમ “સૌરાષ્ટ્ર ને “સર,
પ્રકાશ
શુભેચ્છા પાઠવે છે.
ફોન નંબર : ૫ ૬
દાસ જાદવરાય જનરલ મરચન્ટ એન કમિશન એજન્ટ
- ઉના (સૌરાષ્ટ્ર)
શેઠ હરકીશનદાસ જાદવરાય એન્ડ સન્સ
ફેન્સી કાપડના વેપારી
ઉના (સોરાષ્ટ્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #687
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર-કચ્છના
સંતો અને ભકતો
ગોરીદાસજી મહારાજ વડાલ
પ્રાગઔતિહાસિક યુગથી જ સારાયે વિશ્વને પ્રેરણા જેવા તીર્થકોએ આજ ભૂમિમાં રહીને પ્રેરણાપાન મળી રહે એવા સંતે, ભક્તો અને મુનિવર્યોને પાય છે. કાશીના સંત કબીરે પણ આ ભૂમિમાં પૌરાષ્ટ્રને લાભ મળ્યો છે. વેદકાળથી લઈએ તે દુર્વાસા. પિતાનાં ભજને રેલાવ્યાં છે. આ બધાંના પરિપાક રૂપે ભગુ વગેરે મુનિઓએ તપ કરવા માટે આનર્ત દેશને સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણચાર સૈકાઓમાં રાજકિય પસંદ કરેલ છે, પિતા હીરણ્યકશિપુને સત્યનો પાઠ અંધાધુંધી અને અરાજકતા વખતે આધ્યાત્મિક પ્રહલ્લાદે આજ ભૂમિમાં આવે છે. તે સ્થળ આજનું જ્યોતને જલતી રાખી અણીશુદ્ધ જીવનગાળી માનવતાલાળા (ગીર) દૈત્ય બલીને મહાત કરવા ભગવાન જાતને ઉપયોગી બન્યા છે. જેને કારણે તેમનાં સ્થાનો વામનનું પ્રાગટય આજ ભૂમિમાં થયું જે સ્થળ લેકે આજે પણ વંદે છે, પુજે છે. આજનું વંથલી સેરઠ) ને યુદ્ધમાં હકાવનાર મહારાજા મુચકુંદ આજ ભૂમિમાં ચિર નિંદ્રામાં
આવા સૌરાષ્ટ્ર અને કચ્છના સંતે. ભક્તો અને પિઢવાનું પસંદ કર્યું. આજ ભૂમિમાં ચંદ્રમાએ
મુનિવર્યોના જીવનને જોઈએ. સિદ્ધભૂમિ ગિરનારમાં તે ભગવાન સોમનાથનું સ્થાપન કર્યું. કાલયવન અને
અસંખ્ય સિદ્ધો અને તે પાયા છે. ગુરુ દતાત્રેય જરાસંધના દ્વિમુખી આક્રમણથી રાષ્ટ્રને બચાવવા
ગોરખનાથ, વેલનાથ જેવા અનેક સિદ્ધો થઈ ભગવાન શ્રીકૃષ્ણ બૂહાત્મક દ્રષ્ટિએ સૌરાષ્ટ્રમાં વસવાટ
ગયા છે. કરી યુદ્ધને ખાળ્યું. આજ ભૂમિમાં જન્મેલ દરિદ્ર મિત્ર સુદામાને કંચનના મહેલે આપીને ગરીબ અને શ્રીમતિના ખ્યાલો તે.ડીને મંત્રીની ગાંઠ મજબુત કરી. ભકત નરસિંત મહેતા પણ જૂનાગઢમાં
થયા છે ઉચ્ચ ગણુ તી નાગર જ્ઞાતિમાં જન્મ હવા ભગવાન બુદ્દે પણ સૌરાષ્ટ્રના ગિરિનગરમાં તપ છતાં ભક્તિ માર્ગને ઝડે લઈને અછૂત ગણાતી કર્યું. જીવનના સત્ય મુલ્યને સમજાવતે મહારાજા કેમને આગણે જઈ કિરતાલ મંજીરાથી ભગવાનની અશોકનો શિલાલેખ તેના યાદગાર સ્મરણ રૂપે આજે ભક્તિમાં રંગાઈને અભેદ ભાવને બેધપાઠ આપે. પણ વત ઉભો છે, ભગવાન શંકરારા જ્ઞાન સ્વરચિત આધ્યાત્મિક સત્ય સમજાવતાં પદે રહ્યાં પ્રચાર માટે ભારતના પશ્ચિમ છેડા તરીકે આજ છે. એ વખતના જૂનાગઢના રાજા રા' માંડલિકની ભૂમિમાં પોતાના મઠની સ્થાપના કરી અહીંસાના આકરી કસોટીમાંથી પસાર થઈ ભગવત મહીમાનું મહાન ઉપાસક ભગવાન નેમીનાથ અને પારસનાથ સાચું દર્શન કરાવ્યું. મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #688
--------------------------------------------------------------------------
________________
વૈષ્ણવ જન તે તેને કહીએ પીડ પરાઈ જાણે રે,” પાસે બીલખામાં તેઓ રહેતાં. ગૃહસ્થાધર્મનું એમ એ કૃતિ નરસિહ મહેતાની છે.
પાલન કરી સાધુ સંતોની ખૂબ સેવા કરતા. એક
સાધુને જમાડીને જમવું તેવુ આકરું વ્રત તેમણે ભકત પર્વતહાસનો જન્મ નાગરનાતમાં લીધેલું. એ વતની કસોટી કરવા ભગવાન આવે છે. મેતા કુળમાં થયો હતો. નરસીંહ મેતાના એ સમકાલિન એકના એક પુત્ર ચેલોયાને વધેરી ખાંડણિયે ખાડી. હતા અને તેના ઉપર અગાધ પ્રેમ હતો. માંગરોળમાં ભગવાનની આગળ ધરે છે. આકરી કસેટીથી પ્રભુ તે રહેતા. ભક્તરાજ બેડાણની માફક દર સાલ પ્રસન્ન થઈ ચૌયાને સજીવન કરે છે. બીલખામાં એ છે, છ માસે જમણે હાથમાં તુલસી લઈ દ્વારકા સ્થળ પ્રભુના પીપળ તરીકે ઓળખાય છે. જવું ગમતીમાં સ્નાન કરવું અને એ તુલસીપત્ર અને હજુ એ ખાંડણિયે અને સાંબેલાંના લે રણછોડરાયને ચડાવી દર્શન કરી પાછું ઘેર આવવું દર્શન કરે છે. આવું કઠિન વ્રત ૬૮ વર્ષની ઉંમર સુધી પાવું. તેમની બનાવેલ પર્વત પચ્ચીસી પણ છે કે ગાય છે. બત રેહીદાસનો જન્મ કાશી પાસે હરિજન તેમના વંશજો હજી સુધી વૈષ્ણવ કહેવાય છે. માંગ- ચમારમાં થયો હતો. તેઓ રામાનંદ સ્વામીના શિષ્ય ળિમાં તેના ઘરની નજીક :જે વાવમાં ભગવાનને હતા. જીવનની ઉત્તરાવસ્થામાં ભારતની યાત્રાએ સાક્ષાત્કાર થયો તે વાવ અત્યારે પણ ગોમતી વાવ નીકળ્યાને જે જુનાગઢ તાબાના સરસઈ ગામે વસવાટ કહેવાય છે.
કર્યો હતો. રાજસ્થાનનાં મહાન કવિયત્ર મીરાંબાઈ
ભક્ત હીદાસના શિષ્ય હતાં. સરસામાં રહીને દેવાયત પંડિતને જન્મ માલધારી વર્ગમાં ચમારકામ કરતા. તેના વખતના કુંડ આજે સરસાઇને થ હશે. નાનપણથી જ ગાયોની સેવાવ્રત વારસામાં પાદરમાં રેહીદાસના કંડ તરીકે ઓળખાય છે. જ મળ્યું હતું. ગીરનાર પર્વતથી ત્રણ માઈલ દર એક નેસડામાં તેઓ રહેતા. ગીરનારમાં જ ગાયો
કચરા ભગતનો જન્મ વાણદ 1 તિમાં થયો ચરાવતાં ચરાવતાં એક દિવસ તેણે અનુપમ દુષ્ય હતો જીનાગઢથી બારેક માઈલ દૂર મેટ કાજલિયારા જોયું. એક દુજણી ગાય એની મેળે એક સ્થળ ઉપર ગામે રહેતા હતા. જ્યારે વૈદે કે ડોકટરો ન હતા તેવા બ વરસાદ તી હતી. તે સ્થળપર શંકા જતાં કુહાડીને યુગમાં આ જુ બાજુના પ્રદેશમાં ઘેર ઘેર ફરી માંદાધા કર્યો. ભગવાન શંકર બાળક દેવાયત પર પ્રસન્ન ઓની માવજત કરત. દવા આપતા. સાર સાર થયા અને કૃપા દૃષ્ટિ કરી. પિતાને શિષ્ય બનાવ્ય સંભાળ લેતા. તેને લઈને લોકપ્રિયતા ઘણી વધી. એ સ્થળ આજે દુધેશ્વર તરીકે ઓળખાય છે. દેવાયતઃ આવું સેવાકાર્ય જોઈને લો તેમને ઘેર આવીને માલધારી મટી દેવાયત પંડિત કહેવાયા. તેમની અનાજ પહોંચાડી જતા. કચરા ભગત અગણે આવેલા પતિનું નામ દેવલદે હતું. તેમના વણા શિષ્ય પૈકીમાં
ભૂખ્યા દુખ્યાને ભોજન આપવામાં તેનો ઉપયોગ કરતા રબારી ભક્ત હાલો, આહીર ભક્ત સુરો, ઢગે અને મારા ગામના મેર જ્ઞાતિના મેરૂ ભગત તેમના શિષ્ય રાજા વણવીર મુખ્ય હતા.
હતા. મોટા કાજલિયારા ગામે કચરા ભગતની જગ્યા
મેજાદ છે. તેમાં તેની સમાધિ જીવંત છે. ભકત સગાળશાને જન્મ વણિક કુળમાં થયે હતો તેમની સ્ત્રીનું નામ ચંગાવતી હતું. જેનાગઢ. રામબાઇ માતાના જન્મ બરડા પ્રદેશમાં મહેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #689
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રિય જ્ઞાાંતમાં થયા હતા. સૌરાષ્ટ્ર એ તા સિદ્દો અને સતાની ભૂમિ છે. તેમાંયે ખરા પ્રદેશ એની જવાંમર્દી અને અટકીપણાની હજીએ શાખ પૂરે છે રામખાઈ માતા અડવાણા ગામે રહેતાં. સમથ સતા રવિસાહેબ, મારાર સાહેબનાં અનુયાયી હતાં આ જન્મ બ્રહ્મય વ્રત પળી યોગ તત્ત્વની સાધના ઉચ્ચ કાટી પામ્યાં હતાં. ખીલખા આનંદાશ્રમના સ્થાપક શ્રીમાન નથુરામ શર્મા કે જે નાથ ભગવાનના નામથી ઓળખાય છે, તેમણે અડવાણા ગામે શિક્ષક હતા ત્યારે રામબાઈ માતાના આશ્રમે સત્સંગ કરવા જતા. અને જ્ઞાનની ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરેલી. આજે અડવાણા પાસે દહે ગામમાં તેની સમાધી છે. અને સહુ રામગુરુ તરીકે ઓળખે છે.
રવતણખી ભક્તના જન્મ જુનાગઢ પાસે
મહાન
મજેવડી ગામે લુહાર જ્ઞાતિમાં થયા હતા સમથ દેવાયત પંડિત રથ ઋને પ્રવાસે નીકળેલ રસ્તામાં રથને ધરે તુટયા. દેવતણખી લુહારે તે સાંધી આપ્યા. ત્યારથી દેવાયત પંડિતના સસથી
દેવતણખી તેમના શિષ્ય બન્યા અને પરમ ભક્ત થયા. આજે પણ સમસ્ત લુહાર જ્ઞાતિ મવડીમાં તેમની તથા તેમના પુત્રી લીરલબાઇની સમાધીનાં દર્શન કરી ધન્ય બને છે.
સત માનસ્વામીને જન્મ વીસાવદર પાસે ખાંભા ગામે થયા હતા. નાનપણથી જ શીતળાના રંગમાં આંખ ગુમાવી હતી. મેદરાર સાદેખતા શિષ્ય ગોપાલદાસજી મહારાજે આ અધ બાળકને ઉડેરી 202 ના વિશ્વનું સિંચન કર્યું અને કલ્લાનાં મહાન વિદ્યાન અન્ય સમય ગાયક હતા. વડાલની જગ્યામાં રહેલી સમાધી આજે પણ તેની સાક્ષી પુરી રહેલ છે.
હતા. પરબની પ્રખ્ય.ત જગ્યાના સ્થાપક સત દેવીદાસ રગતષીતિયાં અને કાઢીયાંની સેવા પોતે જાતે કરતા. જુવાન આહીર કન્યા અમરબાઈ સાસરે જતાં, રસ્તામાં પરખની જગ્યાનાં દર્શન ગયેત્ર અને સત દેવીદાસની સેવા નિષ્ઠાથી આકર્ષાઈ સસારના ત્યાગ કરીને આ જન્મ તેની સાથે રહ્યા અને રકતપીતવ ળા માણસોની સેવા સ્વીકારી. સત દેવીદાસના ધણા શિષ્યા હતા. અમરખાઈ, સાદુળ, છાણુદ્રાસ, રૂડી કરમણુ વિગેરે આજે પણ ભેંસાણુથી બે માઈલ દૂર પરબની જગ્યામાં તેમની સમાધી પુજાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગીગા ભગતના જન્મ તારી રામપર ગામે ગદ્દઈ કુટુંબમાં થયા હતા. ચલાળાના સમથ ભગત આપા દાનાન' જગ્યામાં નાનપશુથો જ ઉર્યો સેવાભકિતને આ આપા જ્ઞાના પાસેથી મેળવી સતાધાર નામે સસ્થા બાંધીને રહ્યા. ગૌસેવા, ગરીબસેવા, અયચી વ્રત એ એના જીવનના મુખ્ય ધ્યેય હતા, અમરેલી, બળ પુરુ, માંડવડા, બગસરા, ભલગામ તે સરસઈગેરે ગામાએ આવાં જ સેક્રમે તેણે
ખાલ્ય
કુંભાર જ્ઞાતિના કરમણુ ભગતને પેતાને આ અમુલ્ય વારસા સાંપી છતાં સમાધી લીધી. વીસાવદરથી ચાર માઈલ દૂર સતાધાર નામે રેલ્વે સ્ટેશન છે. ત્યાં હુજારો લાકા યાત્રાર્થે જાય છે, અને આપા ગીગાની સમાધીનાં દર્શન કરી માન્યતાએ પૂર્ણ કરે છે.
ભક્ત સુતી લીરબાઇમાને જન્મ પોરબંદર પાસે મે.ઢવાડા ગામે ક્ષત્રિય મહેર જ્ઞાતિમાં થયે હતેા. પ્રખ્યાત સંત દેવીદાસના શિષ્ય જીવદ્દાસ મેદવાડા અધગામે રહેતા તેમના સત્સંગોલી-ખાઈ માતાએ વૈરાગ્યની ઉચ્ચત્તિ કેળવી બરડા પ્રદેશના એક પૂજનિય માતા અન્યાં. માણાવદર પાસેના કારડી ગામના મહેર જ્ઞાતિના નથુ ભગત તેમના શિષ્ય હતા, આજે પણ મેઢવાડા, રાણાકડાણા અને કાટડી ગામે
સત દેવીદાસના જન્મ રબારી જ્ઞાતિમાં થયા તેમનાં સ્મારક છે.
www.umaragyanbhandar.com
Page #690
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી રાજપરા સેવા સહકારી મંડળી લી મુ. રાજપરા
તળાજા તાલુકે
ભાવનગર જિલ્લો ઓડીટ વગ અ સ્થાપના તારીખ : -
નોંધણી નંબર :શેર ભંડળ :- રૂ. ૨૫૩૧૫-૦૦
સભ્ય સંખ્યા :- ૧૦૫ અનામત ફંડ :- રૂા. ૨૬૩૪-૦૦ અન્ય ફંડ – રૂા. ૧૦૦૦-૦૦ અન્ય નોંધ :
વેપારનું કામકાજ કરે છે. જસવંતરાય ભા. વ્યાસ
ગોરધનભાઈ માધાભાઈ મંત્રી
પ્રમુખ સૌભાગ્યચંદ ડી. શાહ
મેનેજર
શુભેચ્છા પાઠવે છે
શ્રી પાંચપીપળા છે. વિ. વિ. કા. સહકારી મંડળી
તળાજા તાલુકે
ભાવનગર જિલ્લો શેર ભંડળ :- ૧૬૧૮૫-૦૦
સભ્ય સંખ્યા :-૮૦ અનામત ફંડ :- ૧૮૩૯-૦૦ અન્ય ફંડ – ૬૦૦-૦૦ અન્ય નોંધ :
મંડળી ધીરાણ વિગેરેનું કામકાજ કરે છે.
હરજીભાઈ પરશોતમભાઈ
જસવંતરાય ભા. વ્યાસ
મંત્રી
પ્રખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #691
--------------------------------------------------------------------------
________________
With best compliments from:
Arvind B. Doshi, B.Com.
Life Insurance Agent
And
Anil B. Doshi.
General Insurance Agent
Patwa Chawl Sheikh Memon Street, BOMBAY-2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #692
--------------------------------------------------------------------------
________________
પ૭૩
જીવણ ભક્તને જન્મ ગોંડલ પાસે ઘોઘાવદર ભાત લાખાને જન્મ આટકોટ ગામે ગરાસદાર ગામે હરિજન કુટુંબમાં થયો હતો. નાનપણથી જ આહીર કુટુંબમાં થયું હતું, નાનપણથી જ ઉદ્ધત પિતાને બંધ કરતાં કરતાં આપ જોડિયાં ભજન અને સ્વેચ્છાચારી સ્વભાવને હતે. પરમ વિદુષી બનાવતા. આમરણવાળા ભીમ સાહેબનો ભેટો થયો, લુહાર જ્ઞાતિના સતી લોયણનો સત્સંગ થતાં લાખાને તેમના શિષ્ય બન્યા. અને પછી તો મીરાંબાઇનાં જીવન પલટો થયે. લેયણને ગુરુ તરીકે સ્વીકાર્યા પદોની ઝલકવાળાં સુફીવાદનાં ભજન દાસી જીવણને અને ઉચ્ચ ચારિત્રયવાન બને. વેદ અને ઉપનીષદની નામે રચવા લાગ્યા. ગોંડલના મારાજ કુંભાજીએ મર્મભરી વાણીને લેણે લાખાને સંબોધીને ભજનોમાં ભામની સાઠ કેરી લહેણી રહેતાં તેમને જેલમાં પૂરેલ રજુ કરી. લાખે નગુરો મટી ગુરે થયો. આજે અને એ જેલમાં પ્રભને પિકાર એવાં બીજાં ઘણું લાખા લેયણનાં ભજને સૌ પ્રેમથી ગાય છે. ભજનો રચ્યાં. સૌરાષ્ટ્રના ભજનકારે તેમાં દાસી છવણુનું સ્થાન અનોખું છે. ઘોઘાવદરમાં તેમની
ભકત રાવત રણસિંહને જન્મ રાજકુટુંબમાં સમાધી છે.
થયો હતે. યુવાનીમાં ઘોડેસ્વારીને શેખીન હતા.
એક વખત ઘેડેસ્વાર થઈને જતા હતા. હરિજન સંત જીવણદાસ લેહલંગરી ઉત્તર પ્રદેશના જ્ઞાતિની મહાન સ્વરૂપ તી સતી તારલદે રસ્તામાં ખાખી મહાત્મા હતા. યાત્રાળું સૌરાષ્ટ્રમાં આવ્યા. ત્યાં સ્વરૂપમાં લલચાયું. છેડે પકડયે સતી
પતિ નદીને કિનારે રહીને તપસ્વી જીવન દારલદેએ જીવનના હસ્યને સમજાવ્યું. રાણસિંહને ગળ્યું. તેમને વાવેલ વડલાનું દાતણું આજે પણ રૂપમાં પતંગિયા બનીને માનવ જીવનની અમુલ્ય તેમના અતિ રૂપે વિશાળ વારૂપે ઉભું છે. વૈશ્નવ તકને ન ગુમાવ વિષેને સદબોધ કર્યો. રાવત રણસ પ્રદાયના ચરત સંત હોવા છતા નાત જાતના સિંહ સૈનિક મટી ભક્ત બન્યા. આજે પણ કે ભેદભાવ ભ ષવાનો આદેશ તેમણે પિતાના શિષ્ય ભજનોમાં વણાયેલા તેમના ભક્તિરસ યાદ કરે છે. મહાત્મા મૂળદાસને આપીને પિતાનું જીવનકાર્ય પૂર્ણ કર્યું. આજે “વડવાળા દેવ તરીકે સિદ્ધ જીવણદાસ
શ્રીમદ રાજચંદ્રનો જન્મ મોરબી રાજ્યના ઓળખાય છે.
વવાણીઆ ગામમાં વણિક જ્ઞાતિમાં થયો હતો નાન
પણથી જ એક બુદ્ધિશાળી વિદ્યાથી હતા એમની ભક્ત જલારામને જન્મ ગોંડલ પાસે વીરપુર સ્મૃતિ થી તીવ્ર હતી સાત વર્ષની અ૮૫ વયમાં જ ગામે લહાણું જ્ઞાતિમાં થયો હતે. નાનપણથી જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તી થઈ હતી. અઢાર ઓગણીસ સાધુ સંતે ઉપર અપૂર્વભાવ હ. ફતેહપુરવાળા વર્ષની ઉંમરે સતાવધાની બન્યા હતા, સાદું અને ભેજા ભગતને સમાગમ થતાં તેમના શિષ્ય બન્યા. ત્યાગમય જીવન ગાળતા, લેખક અને સાહિત્યકાર ઘેર સદાવ્રતબાંધી અન્નક્ષેત્ર શરૂ કર્યું. સંવત ૧૯૩૪ના હતા દર્શનિક અને સુધારક પણ હતા. મહાત્મા ભયંકર દુકાળમાં અનેક ભૂખ્યાં દૂખ્યાનો વિસામો ગાંધીજીએ ૫શું તેની પાસેથી ઘણી પ્રેરણા મેળવી બનીને રહ્યા. ભગવાનને સાક્ષાત્કાર પણ થશે. આજે હતી. તેત્રીસ વર્ષની નાની વયમાં જ તેમનું અવસાન પણ તેમના પ્રતિકરૂપે જોળી અને અંડે જગ્યામાં થયું. વવાણીયામાં શ્રીમદ્દ રાજ્યચંદ્રનું સ્મ ૨ક છે. પૂજાય છે અને એમણે શરૂ કરેલું અન્નક્ષેત્ર આજે પણ ચાલુ છે.
રયામાં દયાનંદ સરસ્વતીને જન્મ મેરખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #693
--------------------------------------------------------------------------
________________
૫૭૪
પાસે કારા ગામે બ્રાહ્મણુ કુટુ ખમાં થયા હતા. પિતા ચુસ્ત શિવભક્ત હતા. એક વખત ચિતરાત્રિની રાત્રે પોતાની હાજરીમાં જ શિગના લિંગ ઉપર ઉંદરડાને ક્રૂરતા જોયા ત્યારથી જ મૂર્તિ પ્રત્યેની અનાસ્થા પ્રગટ થઈ આ જન્મ બ્રહ્મય વ્રત પાળ્યુ. સ્વામી પાસેથી સંન્યસ્ત વ્રત ધારણ કરીયા સરસ્વતી કહેત્રાયા. ભીષ્મ તે હનુમાનના આદર્શોનુ અક્ષરસઃ પાલન કરી સારાયે ભારતવર્ષમાં જીદંગીભર અજ્ઞાન, અંધશ્રદ્ધા અને ભ્રષ્ટાચાર સામે જજુમ્યા. વે ધમ અને આર્યસમાજની સંસ્થાનું સ્થાપન કર્યું.
નથુ ભક્તના જન્મ ધારાજી પસે છાડવાવર ગામે આહીર જ્ઞાતિમાં થયા હતા. ગૌસેવા વૃક્ષ ઉછેર અને ભૂખ્યાંને અનાજ એને વારામાં જ મળે! હતાં. એ વ્રતને નિભાવવા માટે પોતાની જમીન સુદ્ધાં વેચીને પશુ અસીધારા વ્રત ચાલુ રાખ્યુ હતુ. મૈયારીવાળા મેર જ્ઞાતિના મેરૂ ભક્તના સ ંસર્ગથી એમના જીવનની ાનક બદલાઈ ગઈ એક વખત ઘૂમ્યા.સૌરાષ્ટ્રમાં ભયંકર ટીડાનું આક્રમણુ આવ્યું, ગામના એકેએક ખેડૂતે તીડેા ઉડાડવા વળગ્યા. નથુ ભકતે તીડેમાં પણ આત્મમાવ જાણી ઉડાડવાના પ્રયત્ન ન કર્યાં, જ્યારે આખા ગામના પાકના ટીડાએ સદંતર નાશ કર્યો હતા ત્યારે ભક્તનું ખેતર ઢંડાએ આનંદ રીતે બચાવ્યું હતું. આવા એમના જીવનના ધા પ્રસગા છે. આજે છાડવાવદર ગામમાં તે વાડી પદરમાં જ ભક્તની વાડી તરીકે ઓળખાય છે. વાડીમાં જ નર્યુ ભક્તની સમાધી મેજીદ છે,
દેશા ભક્તના જન્મ બાબા પાસે ગરણી ગામે આહીર જ્ઞાતિમાં થયા હતા. નાનપણુથી જ સાધુ સંતા ને ભગવાનની સેવા પૂજામાં પ્રેમ હતા. તેમનાં પત્નિ પણ આજ્ઞાંકિત હતાં પેાતાને ઘેર ભૂખ્યાં દુઃખ્યાંને રૉટી આપવાનું શરૂ કર્યું. આજે પશુ ગરણીમાં તેની સમાધિ અને જગ્યા મેાજીદ છે. તેમના વ'શજો દેસાણી સાધુ તરીકે ઓળખાય છે.
તેજા ભક્તને જન્મ ધારાજી ગામે લેવા *શુખી જ્ઞાતિમાં થયા હતા. અઢાર વર્ષની ઉમરે નશ્વર જગતનું સાચું સ્વરૂપ આળખાયું. વૈરાગ્ય પ્રગટ થયા. ખભે કાવડ ફેરવી જે લાટ મળે તેના પેતે જાતે રોટલા બનાવી ભૂખ્યાં દુખ્યાને આપવ તુ શરૂ કર્યું. ધીમે ધીમે થુખી જ્ઞાતિને સહકાર મળવા લાગ્યુંકે, અને ધારામાં સારા એવા અન્નક્ષેત્ર તથા મંદિરની સ્થાપના કરી આજે ધારાજીમાં તેજા ભગતની જગ્યા પ્રસિદ્ધ છે
રાણીમા રૂડીમા એમ બન્ને નામેા સાથે જ ખેલાય છે. ખનેનું કાર્યક્ષેત્ર એકજ, વિચારા એકજ ભરવાડ જ્ઞાતિમાં તેમના જન્મ થયેા હતેા. આજીવન સેવાતું દ્રઢ વ્રત પાલન ર્યું, રાજકેટમાં તેમાં સ્મૃતિ મંદિરો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મેપા ભક્તના જન્મ થાનગઢમાં કુંભાર જ્ઞાતિમાં થયેા હતેા. ઉચ્ચ પ્રારબ્ધ યુવાવસ્થામાં જ મહાસિદ્ધ ગેબીનાથને ભેટ થયા. ધંટમાં અજવાળુ થયુ. આત્માની જ્યાત જાગી તન અને મન તત્ત્વમાં એકરાર થઈ ગયાં ગેબીનાથનાં આદેશ' વૈરાગ્યને મેપા ભગતે પાંચાળ દેશમાં પ્રશ્નાવ્યો પ ચાળમાં થયેશા ભક્તો આપા રતા, આપા જાદરા વગેશ્ કુંભાર ભક્ત મેષાનાં કર્તવ્યનિષ્ઠ જીવનમાંથી જ પ્રેરણા મળી છે. આજે થાનગઢમાં મેષા ભક્તની સમાધિ છે.
રતા સતના જન્મ પંચાળમાં ચોટીલા પાસે મેલડી ગામે કાડી કામમાં ખાચર દરબારને ત્યાં થયે હતો. થાનવાળા મેપા ભગત મેલડી ગામ નવું વસવાથી મે!સડી રહ્યા. રતા ભગતને તેમના સમાગમ થયા. જુગજીના શુભ સંસ્કારો જાગૃત થયા. ગેબી નાથનું મીસન થયું. નાથદ્ગુરુની દીક્ષા લીધી ચેટીલાની એ વકી બામ, વતપ્રાણીમા સાથે નિવૈર
www.umaragyanbhandar.com
Page #694
--------------------------------------------------------------------------
________________
મનીને ભગતે તાદાત્મિય સાધ્યુ', સાંસારી હાવા છતાં. સત જીવન ગાળ્યુ. માલડી ગામે એમની સમાધિ હયાત છે.
જાદરા ભગતના જન્મ થાનગઢ પાસે સોનગઢ ગામે જળ શાખના કાઠી દરખારામાં થયા. હતા તેમની પત્નિન નામ માકબાઈ હતું, રતા ભગતની માળા દીકરી હતાં. જાદરાનું છત્રન ખૂબ જ ઉદ્દત હતું, માબાઇના સત્સંગથી રતા ભગતના સસ્કારી ધીમે ધીમે જાદરા ગ્રહણ કરવા લાગ્યા. રતા ભગતના કહેવાથી જાદરા ચાનવાળા કુભાર મેપા ભગત પાસે ગયા. અને તેના સમાગમથી જાદરાનાં અજ્ઞાનનાં તાળાં ખુલ્લી ગયું. અને મહાન ભક્ત બન્યા. જાદરા ભગતને ગારખા ભગત નામે પુત્ર હતા. સોનગઢમાં આજે તેનુ સ્મારક જીવંત છે.
ઝાલા ભગતના જન્મ પંચાળમાં ખારી જ્ઞાતિમાં થયા હતા. પંચાળ પ્રદેશના ભક્તોની પર પરામાં ઝાલા ભક્તનું નામ વિસરાય તેમ નથી. પોતે માલધારી હતા. તેમનાં ધર્મપત્નિ મહાન સતી હ. પૂર્વના સયેગે નરનારના ઉરમાં અલખનાં આસન મંડાણાં એકતારથી ઈશ્વર આરાધન આરાધ્યું. મેસરીવાની જગ્યામાં તેમની સમાધી આજે પણ પુજાય છે.
હાલ માતાના જન્મ પંચાળ પ્રદેશમાં બુઢાચારણને ત્યાં થયા હતા. ચાસઠ દેવીઓના અવતારી અણુાખરા સૌરાષ્ટ્રમાં ૦૮ થાય છે તેમાંની ધણી દેવાએ ચારણુ કુખે જન્મવાનું પસંદ કર્યું છે. તપ અને ભક્તિના પ્રભાવથી ધણાં વર્ગો તેને કુળદેવી તરીકે પૂજે છે. માજના મચ્છુ ડેમ પાસે તેમની વિશાળ જગ્યા અને મંદિર છે. હાલ માતાનુ ગૌસેવા વ્રતની બાદ ખાજે પશુ તેના દર્શનથી તાજી થાય છે.
દાદા બનો જન્મ વાંકાનેર પાસેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫૫
સીંધાવદર ગામે વિષ્ણુક કુળમાં થયેલ હતા. નાનપણથી જ સાધુ સંતા અને દુઃખીઓ ઉપર અપાર પ્રેમ હતા. વાંકાનેરના સત સેવાદાસજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. લાલજી મહારાજ બન્યા. આ જીવન બ્રહ્મય વ્રત પાળ્યુ' અને સાએક જેટલા પવિત્ર તેનુ અંડળ સાથે રાખી ગુજરાત, સૌરાષ્ટ્રના એક એક ગામે ધુમી વળ્યા. ભક્તિ અને અન્નદાનને મહીમા કાને સમજાવ્યેા. સાઠેક જેટલાં સદાત્રતા બંધાવ્યો જેમનાં ાં અત્યારે પણ ચાલુ છે. સાયલા ગામે પતે જગ્યા બધાવી મંદિર બધાવ્યાં આજે પણ એ જગ્યામાં દીન દુ:ખીને આશરો મળે છે, અને સાયલા ગામ ભગતના ગામ તરીકે ઓળખાય છે.
વીરઇ ભગતના જન્મ ચેોટીલા ગામે વિક કુળમાં થયા હતા. અહીંસા પરોપકારીપણુ' એ તેમને વારસામાં મળ્યાં હતાં. માત્ર રામનુ નામ એજ એના મંત્ર હતા. એમની શ્રદ્ધા અને સ્મૃધ્ધિ પણુ રામ નામમાં જ હતી. અને નામ જપના બળથી ધણા
ચમત્કાર સર્જાયા હતા. આજે ચેટીલા તેમની જગ્યા છે. અને સમાધી જીવંત છે.
ષષ્ટમ સ્વામીના જન્મ ઝાલાવાડમાં ધ્રાંગધ્રા પાસે ઝાલા રજપુતમા થયા હતા. આજના દુધરેજ ગામે તે આવીને રહ્યા. જબરી તપસ્યા કરી. એક વડલાનું દાતણું વાળ્યુ. આજે એ વડલા દુધરેજના દિરમાં તેની સ્મૃતિ રૂપે ઉભો છે. અને વડવાળા દેવ તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રમાં દુધરેજ ગામે રહેલ દુધરેજની જગ્યામા મંદિશ *લાકારગિરિની રીતે મેનમુન છે. ષષ્ટમ સ્વામીના અનુયાયીઓ દુધરેજિયા સાધુ તરીકે ઓળખાય છે, અને દુધરેજની જગ્યા સમસ્ત રબારી ક્રામ માટે તીધામ મનાય છે.
શત હાલા અને મુરૈશ એ ભક્ત બેડલીનાં સાથે જ ખેલાય છે. પાલીતાણાથી પંદરેક માઈલ
www.umaragyanbhandar.com
Page #695
--------------------------------------------------------------------------
________________
૫
સુરા
દૂર કાળ[બાના પહાડ પાસે ભાજે મ નામે ઓળખાય છે. ત્યાં નૈના માલધારી જન્મ થયા હતા. હાલે રબારી હતા. અને આહીર હતા અને સાથે જ નેસડામાં રહેતા. નાનપશુની પ્રીત કુદરતને ખાળે જીવન જીવતા. ગૌસેવા કરતા સમયે દેવાયત પ`ડિતના શિષ્ય થયા. આ જન્મ બ્રહ્મચય વ્રત પાળ્યુ. તેની જોડાજોડ સમાધી મેદાના તેસ પાસે આજે પણ જીવંત છે.
ગીરતા વર્ગ માં
પીપા ભક્તના જન્મ ઉત્તર પ્રદેશમાં ગાગરગઢ રાજકુટુંબમાં થયા હતા. નાનપણુથી શકિત માતાના ઉપાસક હતા, માટી ઉંમરે સમથ ગુરુ રામાનંદ સ્વામીના ભેટા થયા. સાત્ત્વિક ભક્તિને ઉદ્દય થયો. વૈરાગ્ય પ્રમટ થયા. સર્વસ્વ છેડયુ. ધણી રાણી હતી તેમાંથી સીતાદેવી નામની રાણીએ ભગતને ન છેડયા. જીદગીભર તે સાથે રાં. જીવની ઉત્તરાવસ્થા તેમણે સૌરાષ્ટ્રમા પીપાવાવ ગામે વાતાવેલ છે. તેના નામ ઉપરથી પીપાવાવ ગામનું નામ પડયું. અને તેમની બાંધેલી જન્મા અને સદાવ્રત આજે પણુ ચાલુ છે.
વીસામણ ભ્રમત પાળીયાદ ગામે કાઠી દરબારમાં જન્મ્યા હતા. નાનપણથી જ સ ંગદેષથી ચારી લૂટના ધંધા કરતા. ચલાળા વાળા દાના ભગતના ભેટા થયા. ચમત્કાર સજાયેા દાના ભકતે ઉપદેશ આપ્યા. જીવનની સાથે કતા સમજાવી. વીસામણુ લુટા। મટીને વિશળા ખીર થયા દાના ભગતની પ્રેરણા અને આશીર્વાદ લઈ ાળીયાદમાં જગ્યા ખાંધી અને ગાળ ચોખાનું સદાવ્રત શરૂ કર્યું, પર્ણો હજારો માણસો પાળીયદમાં વિશળા પીરની સમાધિએ ન કરવા જાય છે.
જે
વાલમરામ ભગતના જન્મ ગેહીલવાડમાં ગારીયાધાર ગામે કણબી જ્ઞાતિમાં થયા હતા. પુના સંસ્કારાને ઉદય થતાં ફતેપુરવાળા ભેાજાભગતનું મિલન થયું. નયને નયન મળ્યાં આત્માને ઓળખ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અને ત્યારથી વાલમરામનું ભક્તિમય અને પરમાકિ જીવન બની ગયું. નાત જાતને ભેદભાવ મટી ગયા. અને પેાતાના ગુખ ભક્ત જલારામની માફક અન્નક્ષેત્ર શરૂ કર્યુ. જગ્યા બંધી મદિર ધાવ્યુ’ આજે ગારીયાધારમાં વાલારામ ભક્તની જગ્યા પ્રસિદ્ધ છે
સત ધ્યાન સ્વામીના જન્મ સાવરકુંડલા ૫સેના સેજળગામે થયા હતા. મહાન તપરથી હતા સૌરાષ્ટ્રમાં કરીને અજ્ઞાનને દુર કરી લેાકાતે સદ્ભાગ્ વળ્યા. આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળી સેવા પરાયણ સમાધિ છે. તેના અનુયાયી હરિયાણી સાધુ તરીકે જીવન ગળ્યુ સેંજળમાં આજે પણ તેમની જીવત
ઓળખાય છે.
ત્યાગમૂર્તિ મસ્તરામ મહારાજની પૂર્વી
વસ્થા તથા જન્મ સબધે ખાસ હકીકત મળતી નથી. પશુ વિશેષ કરીને ગે!હીલવાડમાં પર્યટન કરતા, જગતના સંબંધથી નિર ંતર ઉન્મુખ જ રહેતા અને દીયખર અવસ્થામાં જ રહેતા ભાવનગર નરેશે એકવાર કી મતી શાલ ઓઢાડે તે પણ તેણે ટ ઢથી થરથરતા એક કુતરાને એઢાડી દીધેલ. એમની અ'તિમ સમાધિ એટાદમાં થઈ જ્યાં તેમની યાદી માટે સ્મારક કાર્ય પણ થયું છે.
મહાયોગી હરિરામ ગાદડિયા વૈશ્નવ સાધુ કુટુંબમાં પાલીતાણા પાસેના ગામમાં જન્મ્યા હતા. ગૃહસ્થાશ્રમનુ યોગ્ય પાલન કરતાં. ઉચ્ચ નૈસગ્યની સ્થિતિ પ્રાપ્ત થતાં ધરબાર શ્રી પુત્ર વગેયા ત્યાગ કરી મસ્ત દશાાં કરતા ડીન તિતિક્ષા સહન કરી ગામની બહાર રહેતા. ફક્ત એક ગાઘડી કાયમ પાસે રાખતા જેથી ગોદડીયા બાપુ તરીકે સહુ ઓળખવા લાગ્યા આજે જ્યાં તેમનુ શીર નિવૃત થયું, ત્યાં બાઢડા ગામે તેનુ માર: રૂપે જગ્યા છે. અને પાલીતાણા પાસે સમાધિ છે.
www.umaragyanbhandar.com
Page #696
--------------------------------------------------------------------------
________________
- -
- -
ટેલીગ્રામ-ખેતી બેન્ક
ટેલીફોન નં. ૭૮૪૩૯-૭૮૨૧૫ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ લેન્ડ ડેવલપમેન્ટ બેન્ક લી.
૪૮૯, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ ૯ : તા. ૩૧-૩-૧૯૬૬ સુધીની માહિતી દર્શાવતા આંકડા :
૧ અધિકૃત અને બહાર પાડવામાં આવેલ શેર ભંડોળ ૨ ભરપાઈ થયેલ શેર ભંડોળ ૩ રીઝર્વ ફંડ અને અન્ય ભંડોળ ૪ કુલ ધીરાણ ૫ ડિબેન્ચર્સ દ્વારા ઉભું કરવામાં આવેલ ફંડઝ
રૂ. રૂા. રૂ. રૂા. રૂા.
કરોડ-લાખ
૫-૦૦ ૨-૯૮ ૦-૬૫ ૪૩-૦૦ ૩૨–૫૯
ગ્રામ બચતના રેકાણુ કાર્યને વેગ આપવાના હેતુથી ખેડૂતોને બચત તરફ વાળવા બેન્ક આઠ વર્ષથી ગ્રામ ડિબેન્ચર : રૂરલ ડિબેન્ચર ની એજના હાથ ધરેલ છે જેમાં વ્યક્તિગત રોકાણ જ થઈ શકે છે. આ ગ્રામ ડીબેન્ચસ રાચે સરકારશ્રીની બાંહેધરી ધરાવે છે. અને એyડ અને ટ્રસ્ટી સીકયુરીટીઝ તરીકે ગણાય છે.
બેન્ક બેજા રહિતની જમીનની જામીનગીરી પર ફક્ત ખેતી વિષયક લાંબા ગાળાનું ધીરાણ કરે છે.
સને ૧૯૬૫-૬૬થી બેન્ક ખાસ એજના દ્વારા ગુજરાત રાજ્યના સાગરકાંઠે નાળિચેરીનું વાવેતર વિકસાવવા માટે ખેડૂતોને લેન આપવાનું શરૂ કરેલ છે. તે ઉપરાંત આ બેન્કમાંથી રાજ્યમાં ફળઝાડના બગીચા બનાવવા અને દ્રાક્ષનું વાવેતર કરવા માટે પણ ખેડૂતને લાંબા ગાળાનું ધીરાણ મળી શકે છે.
વિશેષ માહિતી માટે બેન્કની ૧૭૯ પિકી ગમે તે શાખાને અથવા અમદાવાદ, રાજકોટ કચેરીનો સંપર્ક સાધે અથવા લખો. ઉદયભાણસિંહજી
મગનભાઈ ર. પટેલ યુવરાજ ઓફ પોરબંદર
ઉપ-પ્રમુખ પ્રમુખ
હરિપ્રસાદ હ. ત્રિવેદી આઇ. એ. એસ. : રીટાયર્ડ:
અનેજીંગ ડીરેકટર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #697
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી ગઢડા મહાલ સહકારી માર્કેટીંગ સેસાયટી લી.
સ્થાપના તા :- ૧૬-૧૨-૫૭
૨જીસ્ટર નંબર ૧૫૬૮
સભ્ય સંખ્યા :-
૩૫
૩૪ મંડળીઓ ) ૧ વ્યક્તિગત )
શેર ભંડોળ :- ૧૬૨૦૦-૦૦
સરકારશ્રીના શેર:– ૨૫૦૦૦-૦૦
અનામત ભંડળ :- ૩૨૧૪-૨૩
અન્ય કામગીરી –ખાતર, બીયારણ, જંતુનાશક દવાઓ.
એક ટન જેટલું રસાયણીક ખાતર અને ૫૦ થી ૭૫ ટન જેટલું સુધરેલું બિયારણ સંગ્રહ કરવામાં આવે છે.
ખાતર :– સુપરફેબ્લેટ એમોનિયા સલ્ફટ, મિશ્ર ખાતર વિગેરે સુધરેલા બીયારણ જેવા કે મગફળી, કપાસીયા, C. J. ૭૩ વગેરે જંતુનાશક દવાઓ ગેમેક્ષીન પાવડર, ચીલી એ ડીલરૅકસ જંકફે ફેટ વગેરે.
ખાંડ, પતરા, સીમેન્ટ, ગોળ, સ્ટેશનરી વગેરે.
સરકારશ્રી તરફથી સંઘને મધ્યમ કદનું ગોડાઉન રૂ. ૨૦,૦૦૦-૦૦નું મળેલ છે.
બચુભાઈ વાજસુરભાઈ
સેક્રેટરી
લક્ષ્મણભાઈ ડાયાભાઈ પટેલ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #698
--------------------------------------------------------------------------
________________
લતા ભગતના જન્મ ધેાળા ગામમાં શુખી જ્ઞાતિમાં થયે। હતા. ગૃહસ્થાધમ નુ યાગ્ય પાલન કરતા. અને ઘેર દીન દુખીયા માટે સદાવૃત ખાંણ્યું, જગ્યા બાંધી આજે પણ ધે.ળા ગામમાં ધના ભગતની જગ્યા તેના સમારક રૂપે ઊભી છે.
*
+
..
વાલા ભગના જન્મ સાવરકુંડલા પાસેના મેકા ગામે તળપદા જ્ઞાતિમાં થયા હતા. પછાત જાતિમાં જન્મ ઢાવા છતાં સંસ્કારો ધણા ઉચ્ચ હતા. મેકડામાં જગ્યા બાંધી સદાવ્રત શરૂ કર્યું". ગામના દરખારેએ તેના શુભ કાર્યમાં ધણા સંહકાર આપ્યો તેમજ કાળી જ્ઞાતિમાં ઘેર ઘેર કરી એમણે 'દ્વાન અને દયાના મેધપાઠ આપ્યા. આજે મેકડા ગામમાં તેની જગ્યામાં સમ ધી જીવત છે.
ગાઠીલવાડના થયા હતા.
ખદડપરના
ગેમલાન શક્તના જન્મ ખદડપર ગામે ગરાસદાર રાજકુટુંબમાં નાનપણથી શિકારના શોખીન હતાં. મહાન ચેાગી હરિદાસજી મહાત્માના સદ્નધથી દુષ્કર્મથી પાછા વળ્યા. અને આ જીવન હરિદાસજી મહારાજના આશ્રમમાં રહીને સેવાપરાયણુ જીવન ગાજ્યું. ‘હિરને ભજતાં હજી કાઈની લાજ જાતાં નથી જાણી રે' એ ઉત્તમ રચના ગેમલદાસ ભક્તની છે.
કાળસંગ ભક્તના જન્મ ગેહલવાડમાં આવેલ સમઢીયારા ગામે થયો હતો. થેડી ગરાસની જીત હતી. મહાન વિદુષી ગંગાસતી તેમનાં ધર્મ પત્ની હતાં. પતિ, પત્નિ બંને વિચાર શીલ અને ધર્મ પરાયણુ હતાં. ગંગા ખાઈ એ પ્રભુ ભક્તિના પદે અને ધચુ ભજતા પોતાની પુત્રવધુ પાનભાઇ ને ઉદ્દેશીને ગાયાં છે. મારે પણ 'સમઢીયારા ગામે બને દંપતીની જીત સમાધિ છે.
ra
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તેઓશ્રીને સહુ કાઈ આળખે છે. આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળી પર ંપરાગત રૂઢીઓની ગ્રંથીમાંથી મુક્ત બની સેવાધમ માં જ જીવનની સાર્થકતા માની અને શુભ કાય મ સિદ્ધિ રૂપે આજે સાનગઢ આશ્રમમાં ઔષધાલય ધમશાળા, જ્ઞાનશાળા વિ. જોતાં તેમની” પવિત્ર યાદ તાજી થાય છે.
મહાત્મા મુળદાસને જન્મ ઉના તાલુકાના આમારા ગામે લુહાર જ્ઞાતિમાં થયા હતા. લુહાર કામ કરતા. કાલસા પાડતાં એક લાકડામાં ખ્ય કીડીઓ સળગતી જોઈ અને તેમનો આત્મા કકળૌ ઉઠયા તે જ વખતે વધે, ધર વિ. છેોડીને નીકળી પડયા કરતાં કરતાં ગાંડલના સમય પહે!મા દાસના સમાગમ થયા શિષ્ય બન્યા. આંદેશ લખને અમરેલી આવ્યા. જગતને ત્યાગ અને સેવા આશ પુરા પાડયા. મરેલીમાં જગ્યા બાંધી આજે પણ અમરેલીમાં તેની સમાધિ જીવંત છે.
અણ્
મેરામ ભગતના જન્મ `ગાહીલવાડમાં કરે ગામે આહીર જ્ઞાતિમાં થયા હતા. વારસામાં જ પ્રભુ ભકિતના શુભ સંસ્કાર મળ્યા હતા. ધમ પત્નિ જીનુભાઈ પણું આજ્ઞાંતિ હતાં, અતિથ્ય ધર્મનુ પાલન કરી સાધુ સતાની સેવા કરી રામમય જગત નિહાળ્યુ. દરેડમાં જ્યાં મેરામ ભગત રહેતા ત્યાં તેમણે ત્રુતાં સમાધિ લીધી, આજે પશુ તેમની સમાધિ અને મંદિર મેજી છે.
હરિજન લાખા ભંગતતા જન્મ સાવર કુંડલામાં હરિજન વર્ગમાં થયા હતા. પ્રભુમય જીવન ગાળતા. ચલાળાવાળાં મુળીમા કે જે દાના ભગતના શિષ્ય હતાં તેના બેટા થયે મુળીમાના સત્સંગથી લાખા. મહાન બન્યા. ભાવનગર નરેશ વજેસ’ગજી મહારાજ તેની જાત્તિ સાંભળી પરીક્ષા કરવા આવ્યા.
: 7
1
સુનિમી ચારિત્ર્ય વિજ્યજીએ ગોહીલન્નાડમાં .
સૈાનગઢ શામે ભવ્ય આશ્રમનું પ્રદાન કર્યું છે. જવામમાં લાખાએ કહ્યું, આપ જેવા મહારાજા ઉડીને
www.umaragyanbhandar.com
Page #699
--------------------------------------------------------------------------
________________
એક અદના ગરીખ માણુસને ત્યાં વગર આમંત્રણે માન્યા એજ રામનામના પ્રતાપ બીજો શું ચમત્કાર છતાવું. ભાજે પશુ સાવર કુંડલામાં હરિજનવાસમાં તેમનુ સ્મૃતિ મંદિર યાદ તાજી કરાવે છે.
ભગવાન ભ્રમતને જન્મ વીસાવદરથી નજીક ભલગામ ગામે ભુખી જ્ઞાતિમાં થયા હતા. તેની પત્નનું નામ વાલખ કઈ હતુ. અરધી ઉમર ગઈ કાંઇ સંતાન ન હતું. સતાધારની જગ્યામાં આપા ગીગા પાસે રહીન ગૌસેવાનુ` કા` ઉપાડી લીધું ધણું વખતે આપા ગીગાની આજ્ઞાથી ભલગામ આવ્યા, અને
દાના ભગત સૌરાષ્ટ્રના આણુ પર ભાડલા ગામે જાદરા ભગત ભક્ત મંડળી સહીત આધ્યાત્મિક જ્ઞાન પ્રચાર માટે ગયેલ ત્યારે એક ખાઇ અંધ બાળ-મરી કને લઈને જાદરા ભગતને શરણે આવે છે. બાળકને અંધાપા દૂર થાય છે. જાદરા ભક્તની અમીદ્રષ્ટિ પૂર્યું વરસી રહી. તે જ સમર્થ દાના ભગત ધણા સમય પોતાના ગુરુ પાસે રહી ગૌસેવા કરી ત્યાર બાદ પચાળમાં દુષ્કાળ પડતાં ગાયા લઈ સારòમાં આવ્યા. ગરમલી ગામે રહ્યા અને ત્યાર ખાદ ચલાળા ગામે જગ્યા બાંધી સદાવ્રત શરૂ કર્યુ. પરોપકારીપણાને લઈ જમીન જાગીર દાનમાં મળી. આજે ચલાળામાં દાના ભગતની જગ્યા અને સમાધી છે.
સાંજ જગ્યા કાંધ માર્જ પણ ભલગામ ગામે ભગવાન ભગત તથા વાલબાઈની સમાધિ જીવંત છે.
ભાજા ભગત અમરેલી પાસે દંતેપુર ગામે *ગુખી જ્ઞાતિમાં જન્મ્યા હતા. નાનપણથી જ સાધુ સંતો પાસેથી રામાયણુ, મહાભારત વિ. કથા સાંભળી ધીમે ધીમે માત્માના ઉદ્દય થયા. સત્ય સમજાયુ અને અજ્ઞાનતાને નારૂં કરવા ગામડે ગામડે ધુકા લાગ્યા પેાતાના બે મહાન શિષ્યાથી તેમની સુરાસ ધણી જ પ્રસરી રહી. એક વીરપુર ભક્ત
જલારામ અને ભીંજી ગારીયાધર વાલમરામ આજે (તેપુરમાં ભેજા ભગવતના વંશજો છે. જગ્યા છે અને સમાધિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મહાસિદ્ધ વેલનાથ અથવા વેલા ખાવા તરીકે ઓળખાતા મહાસિદ્ધ પુરુષ પછાત ગણાતી કાળી જ્ઞાતિમાં જન્મ્યા હતા. નાનપથી જ માતા પિતા
ગયાં, ખેડૂતાને ત્યાં મજુરી કરી બાળપણુ વિતાવ્યુ. યુવાવસ્થામાં રંગ લાગ્યો ખાર વરસ સુધી અનાજ ત્યાગ કરી ઉન્નાડે પગે ગિરનારના પહાડને પરક્રમા
શરૂ કરી ઘણી ઔષધીના પ્રત્યે ગા કરી વનસ્પતિશાસ્ત્ર હસ્તમત કર્યું. પછાત જાતિમાં રહેલા કુસ’સ્ક્રારા કાઢવા જીગીભર ધુમ્યા. રામા નામના શીકારીને શિકાર અને દુ`સના છેડાવી શિષ્ય ખનાવ્યા. અને ગુરુ શિષ્ય ગિરનારના સિદ્ધ ગણાયા. આજે વડીયા પાસે ખડખડ ગામે તેની અંતિમ સમાધિ છે.
મહાસિદ્ધ આણદા ખાવાના જન્મ સૌરાષ્ટ્રના ધેરાજી ગામે સોની જ્ઞાતિમાં થયા હતા. નાનપણુથી દરિદ્રનારાયણુ ઉપર અપાર પ્રેમ હતા. વૈરાગ્ય ઉરમાં આવતાં ધર છેડી હરસિદ્ધિ માતાના સ્થાનમાં રહી ખુબજ ત્મમથન કર્યું". એક મહાત્મા મળ્યા, જીવનની કુંચી જડી જામનગર આવ્યા, સોનીકામ કરતાં જે પૈસા મળે તેમાંથી અનાથને ચણા આપવા લાગ્યા. જામનગર શહેરમાં સાચા સ ંત તરીકે ઓળખ થઈ અને માણી બાર!એ ચરૂ કરેલ સેવાયજ્ઞમાં સહુ સાથ આપવા લાગ્યા જામસાહેબે પેાતાનાં રાજ્યમાં માં માપાં બાંધા આપ્યાં. ખરાખર ૧૦૮ વર્ષની વય સુધી અતાથાનાં દુઃખ દુર ફરવા પ્રબળ પરિશ્રમ કર્યો. આજે જામનગરમાં ખાણુંદા ખાવા સેવા સંસ્થા વિદ્યાય-ચકલા, અનાથાશ્રમ આણુદ્દા ખાવાનો તપનિષ્ઠાના ફળરૂપે જીવંત છે. જામનગરમાં તેમની અંતિમ સમાધિ છે,
www.umaragyanbhandar.com
Page #700
--------------------------------------------------------------------------
________________
પટ,
મોરાર સાહેબનો જન્મ ઉત્તર ગુજરાતના અને ભજન ગાવા લાગ્યો. એ ઘણુ મુસ્લિમને રૂમ્યું વાવ થરાદ ગામે વાધેલા કુળમાં થયો હતો. ગુજ. નહિ, હેથીના પિતાના સહુએ કાન ભંભેર્યા અને રાતના સમર્થ સંત રવિસાહેબને ભેટે થયો, તેમના એક વચન માટે જેણે પિતાનું આપેલ બેલું ઝેર શિષ્ય બન્યા. દસેક વર્ષ ગુરુદેવ પાસે સેવામાં રહ્યા પીધુ. મોરાર સાહેબના શિષ્યદાય હેયીની સમાધી ગુરુદેવની પ્રેરણાથી હાલારમાં ધોળ પાસે ખંભાળિયા બાજે મોરાર સાહેબના ખંભાળિયા ગામે જીવંત છે. ગામે જગ્યા બાંધી સદાવ્રત શરૂ કર્યું. એ વખતના જામ-રણમલ મોરાર સાહેબના શિષ્ય બન્યા. અને દાવોસમ લકતને જમ ભાણવડ ગામે લુહાણ જગ્યાની લણી સેવા કરી મોરાર સાહેબનાં બનાવેલ જ્ઞાતિમાં થયે હતે. દલિતદુઃખી અને અપંગ ઉપર ભજને આતનાદનાં પરજ ઢાળના સહુ ગાય છે. નાનપણથી જ પ્રેમ હતો. અને એ કાર્ય એણે ભીમ્બે મહીના છે, અને મારા મહીના બાર એમ પોતાના ઘરથી જ શરૂ કર્યું, જગ્યા બધી સદાવ્રત કાળ ઉપર વિજય મેળવ્યાન સહ કહે છે. આજે તે વર કયું આજે પણ ભાણવડમાં તેમની જગ્યા અને ગામ મોરાર સાહેબના ખંભાળિયા નામે ઓળખાય સમાધી છે. છે. જગ્યામાં ગુરુદેવ રવિસાહેબની તથા મોરાર સાહેબનાં સમાધી મંદિર છે. મેરાર સાહેબનું
નાગા ભકતનો જન્મ જામનગર તાબે ખરા શિયમંડળ વિશાળ હતી. જેમાંના પ્રસિદ્ધ કારાવાળા ગામે અાહીર જ્ઞાતિમાં થયે તે જમીન જાગીર છવા ભગત ખત્રી, મુસલમાન સુમરા સંત હાથી, હતાં. ગૃહસ્થાશ્રમી હતા. અભ્યાગતોની સેવા માટે વડેદરાના માતા વારાણસી તથા ચરણ સાહેબ વિગેરે આજુબાજુના પ્રદેશમાં ફરીને તેને સામાર્ગે મુખ્ય હતા.
વાળ્યા. આજે ખંઢેરા ગામે તેની જીવંત સમાધી છે.
અને ખાનદેટડા ગામે તેને ઢાલીયે પુજાય છે. ભીમ સાહેબનો જન્મ જામનગર તાબે આમરણ ગામે ચારણ જ્ઞાતિમાં થયો હતે. રૂઢીગત નાત સંત નાથજી મહારાજનુ અયન નામ જાતના ભેદભાવના તેઓ સખત વિરોધી હતા અને નાથાજી હતું. રજપુત જ્ઞાતિમાં જન્મ્યા હતા. લુંટ એ તેવા એણે જમ્મર કાંતિ કરી કસના મહાન અને ચેરીને ધંધો કરતા. જૂનાગઢના મહાન સંત હરિજન સંત ત્રિકમ સાહેબની દીક્ષા સ્વીકારી ભીમ તૃહિમજીનો ભેટો થયો. અજ્ઞાનનાં પડળ ખુલ્લી સાહેબ થયા. યોગ વેદાંતની એકાત્મભાવની અલરી ગયા અને ડુંગરની ધાર ઉપર અખંડ તપસ્યા પર કીલોસોફી લોકો આગળ રજુ કરી અને કાલાવદ વાળા કરી કચ્છના મહાન સંત મેકરણ કાપડીની પ્રેરણાથી મહાન હરિજન ભક્ત દાસી જીવણને પિતાનો અમલ્લ દીનદુખી માટે જગ્યા બાંધી. સદાવ્રત ૩ ક. તાન્તિા વાર સાંખ્યો. આજે આમરણ ગામે ભીમ પ્રખ્યાત લૂંટારો નાથાજી તે નાથજી મહારાજ તરીકે સાહેબની સમાધિ છે.
ઓળખાવા લાગ્યા. આજે કાળાવ પાસે દાણીધારની
જગ્યા છે, તે તેણે બાંધી છે અને જગ્યામાં તેની સુમ હાથી ભક્તને જન્મ વટાળથી મુસ્લિમ સમાધી છે. થયેલ સુમરા જ્ઞાતિમાં નેકનામ ગામે થયો હતે. મોરાર સાહેબના સંપર્કમાં આવ્યા. એક મુસ્લિમ દેશળ ભગત જન્મ ખવાસ જ્ઞાતિમાં થયે યુવાન મસ્જિદમાં જવાને બદલે મંદિરમાં જવા લાગ્યો હતો. છેલ્લા સૈકામાં થયેલ દેશળ ભગત સામાન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #701
--------------------------------------------------------------------------
________________
પોલીસની નોકરી કરતા. સાધુ સંતો ઉપર અપાર જેસલ લુંટારે મટી ભક્ત બને છે. પાપ પ્રકાશતાં પ્રેમ અને ભજન કીર્તનની ભારે તાલાવેલી હતી. ભયંકર તફાનથી હી સહીસલામત કિનારે પહેચે એકવાર ભજન કીર્તનમાં ગયેલા અને ત્યાંજ આત્મ
છે. અને બંને નરનારી અલખના ઉપાસક બને છે. સાક્ષાત્કાર થતાં નેકરી છોડી દીધી. જગ્યા બાંધી
- જેસલ તોરલનું ભક્ત યુગલ સૌરાષ્ટ્ર અને કચ્છ અને દીનદુખીની સેવા શરૂ કરી. આજે ધ્રાંગધ્રામાં દેશળ ભગતની સમાધી અને જગ્યા છે.
લેક હાયમાં અનુપમ સ્થાન ધરાવે છે. આજે
અંજારમાં બંનેની સમાધી છે. આચાર્ય શ્રી પ્રાણનાથજી સ્વામીનું મુળ નામ મહરાજ ઠક્કર હતું. જામનગરમાં લોહાણ સંત મેકરણને જન્મ કચ્છમાં ખંભડી ગામે જ્ઞાતિમાં જન્મ્યા હતાનાનપણથી જ કથા વાર્તા રજપૂત જ્ઞાતિમાં ભટી શાખમાં થયો હતે. બાલ્યાવયમાં ઉપર ખુબજ પ્રેમ હતો. પ્રણામી ધર્મના આદ્યસ્થાપક આશાપુ તથા હિંગરાજ માતાના પરમ ભક્ત હતા. દેવચંદ્રજી મહારાજનો સમાગમ થયો, તેના શિષ્ય ફરતાં ફરતાં ગિરનારમાં આવ્યા. ત્યાં સિદ્ધ પુરુષ રૂપે બન્યા, દેવચંદ્રજી મહારાજના સ્વર્ગવાસ પછી પ્રાણુ દત્તાત્રેય ગુરુ મળ્યા. સેવાનો આદેશ આપે, સાચે નાથજી સ્વામીએ લોકોને જાગૃત કરવા અને સદ્ઉપદેશ જીવન પંથ સુજ્યો સેવાચિહ્ન રૂપે કાપડ મળી તે દ્વારા ધર્મ પ્રચાર માટે આખા ભારતવર્ષના નાના વીકારી કચ્છના બંગ-લડાઈ ગામે ધુણો ધખાવ્યો. મોટા શહેરોનું પર્યટન કર્યું. ફરતાં ફરતાં બુદેલખંડમાં ક્રાંતિકારી અને નગ્ન સત્ય કહેનાર દાદા મેકરણની ગયા.. પન્ના નરેમ છત્રસાલજીને ઉપદેશ કર્યો અને સાખીઓ આજે પણ પ્રસિદ્ધ છે. બધા તે કરતાં રાજવીએ મદિર બંધાવી આપ્યું. હિંદુ મુસ્લિમ સંત મેકરણની વિશેષતા એ છે કે. લાલીયો ગધેડો એકતાના પ્રખર હિમાયતી હતા હિંદુ ધર્મના કસોટી અને મેતીએ કૂતરે જેવાં પશુ પ્રાણીઓ પણ કાળમાં ઔર ગઝેબ જેવા બાદશાહને પ્રાણનાથજી સત્સંગથી અનુચર બની રહ્યાં હતાં. આજે પણ સ્વામીએ હિંદુ ધર્મનું સાચું રહસ્ય સમજાવ્યું હતું. સંત મેકરણના અનુયાયીઓ કાપડીસ તે. તરીકે આજે સ્વામી શ્રી પ્રાણનાથજી સ્વામીનું સમાધી ઓળખાય છે. મંદિર પજામાં છે.
ખીમ સાહેબનો જન્મ ઉત્તર ગુજરાતના જેસલ તોરલ જેસલને જન્મ કરછ ધરામાં રાંધતપુર તાબે વારાહી ગામે લેહ ણા જ્ઞાતિમાં સમર્થ જાડેજા કુટુંબમાં થયો હતે થેડી મરાસની જમીન ભાણ સાહેબને ત્યાં થયો હતે. વારસાગત ઉચ્ચ હતી ચોરી લૂંટને ધ ધ કરતાં લૂટારાને સરકાર સંસ્કાર હતા. કોઈ કારણથી વારાહી ગામને વેગ બને સૌર ની સ્વરૂપ વતી કાઠીયાણી તેરલદેના કરી રાપર ગામે આવી વસ્યા. ત્યાં જગ્યા બંધાવી 3 ની મિત્રામાં ચર્ચા થતાં હેડ કરી. તોરલ ડી સેશ્રમ બાંધ્યું ચિત્રેડના હરિજન ભકત ત્રીકમને ને તલવાર ચરવા માટે જેસલ સૌરાષ્ટ્રમાં આવ્યા. અપનાવી દીક્ષા આપી પિતાની સાથે રાખ્યો એ તેરલદેની મુલાકાત થઈ જુગજુગની ઓળખાણ તાછ વખતમાં એ કામ ઘણું અઘરું હતું. નાતજાતના થઈ તોરલને લઈને જેસલે કચ્છમાં જાય છે. ભેદભાવ ભૂંસવાન શ્રી ગણેય ખીમ સાહેબે માંડવા રસ્તામાં હાથી ડુબે છે. તરલ જેસલને કરેલાં પાપનું આજે રાપરમાં દરીયાસ્થાનની જગ્યામાં ખીમ સાહેબની ' પ્રાયશ્ચિત કરી પ્રકાશ કરવાનું કહે છે. બન્ને ત્યાંથી સમાધી જીવંત છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #702
--------------------------------------------------------------------------
________________
ત્રીકમ સાહેમનો જન્મ કજમાં રામાવાવ બમાં તેઓ જન્મ્યા હતા. ઉમરાળા ગામમાં કરમણ ગામે હરિજન બ્રાહ્મણ ગરડા) જ્ઞાતિમાં થયો હતો. ભક્ત કુંભારના સત્સંગથી તેમના ઉિરમાં વૈરાગ્ય પ્રગટ અવાર નવાર રાપર ખીમ સાહેબ પાસે જતા અને થયે. ઘરબાર છેડી કચ્છના રાપર તાલુકાય રંગ ચડે. એકવાર સૌરારાષ્ટ્રથી કચ્છમાં રવિસાહેબ વિથારીયા પહાડમાં રહી ગસાધન અને આત્મચિંતન વિગેરે હેડી રસ્તે જતા હતા. અછૂત ગણીને હાકી કરી ઘણા વર્ષો રહ્યા. યોગ્યસિદ્ધિ પ્રાપ્ત કરી જીવનને વાળાએ ત્રીકમને લીધા નહિ. ત્રીકમ પગે ચાલીને કર્તવ્ય પરાયણ બનાવવા અંજાર આવી સુંદર રણમાં થઈને કચ્છમાં ખીમસાહેબની પહેલી પહોંચ્યા. આશ્રમ બાંધે. સૌરાષ્ટ્રમાં પણ ફરીને મોરી, આવી ઉત્કટતા જોઈ ખીમ સાહેબે તેને દીક્ષા આપી જામનગર વિ. સ્થળાએ આશ્રમ બાંધ્યા. તેમનું સત બનાવ્યા. ચિત્રેડમાં જગ્યા બાંધી તેની છેલ્લી શિષ્યવૃંદ ઘણું હતું, જામનગરમાં તેમની અંતિમ , ઈચ્છા ગુરુદેવ ખીમસાહેબના ચરણમાં સમાધી લેવાની સમાધી છે. હતી. પોતે અછુત હેવાને કારણે તેમાં ઘણું વિદને આવ્યાં પણ તે ઈચ્છા તેમની પૂરી થઈ આજે
સંત ઈશ્વરરામને જન્મ કચ્છમાં ભુજ તાલુ રાપરમાં ખીમ સાહેબની જગ્યામાં ત્રીકમ સાહેબની
કાના વાંઢાય ગામે થયો હતો. હમલા ગામના સમર્થ સમાધી જીવંત છે.
સંત દેવા સાહેબના ઉપાસક બન્યા પ્રબળ પુરુષાર્થથી
વાંઢાયમાં ભવ્ય આશ્રમનું સર્જન કર્યું. અંધ અને સંત હરિરાયજીને જન્મ કચ્છમાં માંડવી તાબે અપંગોને માટે જ્યારે કાંઈ આશ્રમની સગવડ ન શીંગરીયા ગામે રજપુત જ્ઞાતિમાં થયો હતો. આ હતી. એ વખતે સંત ઇશ્વરરામજીએ અંધ અને જન્મ બ્રહ્મચર્ય વ્રત પાળા સમર્થ ગુરુ ચરણ સાહેબ અપંગ બાળકોને રાખો. તેમને યોગ્ય કેળવણી માપી' પાસેથી દીક્ષા લઈ આશ્રમ બ . હઠ યોગની બધી આજે કચ્છ વાંઢાયમાં તેમને સ્થાપેલ આશ્રમ તેની પ્રક્રિયા જાણતા આજે હીંગરિયા ગામે તેમની યાદ તાજી કરાવે છે. સમાધં જીવંત છે.
સ્વામી સહજાન દનું મુળનામ ઘનશ્યામ હતું રસર લકનો જન્મ કચ્છમાં ભુજથી પંદરેક ઉત્તર પ્રદેશમાં અયોધ્યા પાસે છપૈયા ગામે બ્રાહ્મણ માઈલ દૂર ધાણેરી ગામે આહીર જ્ઞાતિમાં થયો હતો. કુટુંબમાં તેને જન્મ થયો હતો. બારેક વર્ષની નાની ખેતી કામ કરતા નાતજાતને ભેદ ન હતો. હરિજન વયે જ ઘર છોડી ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં આવ્યા. વાસમાં ભજન કરવા જતા અને પ્રસાદ પણ લેતા શીલ પાસેના લેજપુર ગામના મહાત્મા રામાનંદજીના લે કોએ ઘણે વાંધે લીધે પણ પિતાના નિશ્ચયથી શિષ્ય બન્યા. હિંદુ ધર્મને પુનરોદ્ધાર કરી સ્વામી ડગ્યા નહિ મૃત્યુ વખતે તેમના વંશને આદેશ આપ્યા નારાયણ ધર્મનું સ્થાપન કર્યું કચ્છ સૌરાષ્ટ્ર અને જન્માષ્ટમીના દિવસે હરિજનોને ઘેર બોલાવી ગુજરાતમાં ઘણાં મદિરે બાપ્યાં અનુયાયી વર્ગ માટે જમાડવા આજે પણ ધાણેટીના હરિજનને તેમના મજબૂત નૈતિક બધારણું પડયું. ગામડે ગામડે ઘૂમીને વંશજે જન્માષ્ટમીના રોજ જમાડે છે.
ઉપદેશથી લેકેને દુવ્યસનેને ત્યાગ કરાવ્યું. તેમનાં
અનુયાયી વર્ગમાં ધણું પ્રસિદ્ધ સંતે પૈકી સ્વામી | સંત મુંડિયા સ્વામીનું મુળ નામ વ્યારામ બ્રહ્માન દજી, સ્વામી મુક્તાનંદજી, સ્વામી નિષ્કુળાનંદજી હતું. જુનાગઢ તાબાના ડમરાળા ગામે બ્રાહ્મણ કુટું. તથા સવ ની મુરતિતાનછ વિ. મુખ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #703
--------------------------------------------------------------------------
________________
૫૧
એડમલજી સ્વામી પ્રખર વધ્યાના ઉપાસક હતા. તેમને જન્મ ક્ષત્રિય કુટુખમાં થયા હતા. જૈન ધર્મના સૌંસમાં આવ્યા. જૈનશાસ્ત્રનું ઉચ્ચ પઠન પાઠન કરી ગામડે ગામડે ઘુમી અહિંસા અને જીવણ્યા એ માનવતાનાં ઘોતક છે એમ સમજાવ્યુ.
ત્ર
The he INSIST FOR
POLE STAR
ILENARY
આ જીવન માનવતાના અને પ્રાણીમાત્રના પુજારી રહ્યા. સૌરાષ્ટ્રમાં જૈન અને જૈનેતર વર્ગમાં પણુ ઉચ્ચ સ્થાન મેળયુ. આજે પણ ઢમલજી સ્વામીની સુવાસ પ્રસરી રહી છે.
With Following Specialites :
TORPEDO SHAPE HEAVY M. S. HEADLAMP-DIE CASTING BODY. SELF LUBRICATING BUSHING BRIGHT METALISED REFLECTOR & GUARANTEE OF ONE YEAR AVAILABLE WITH ALL LEADING CYCLE DEALERS
Manufacturer :
plenary Industrial Corporatian
Post Box No. 225 RAJKOT.
Tele. No. 4656
----
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
--
---
www.umaragyanbhandar.com
Page #704
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રિય બોલીઓ
• અધ્યા. કેશવશમ ઠા. શાસ્ત્રી વિદ્યાવાચસ્પતિ
ગ્રિયર્સને એના ભારત વર્ષની ભાષાકીય મોજ
ણીના નવમાં ગ્રંથના ખીજા ભાગમાં ગુજરાતી ભાષાની વિવિધ ખેલીઓ વિશે પરિચય આપતા ‘• કાર્ડિયાડ ’ વિશે એવા અભિપ્રાય આપ્યા છે કે “ કાઠિયાવાડના પકર્ષના શિક્ષિન લેાકા જે એલીના ઉપયાગ કરે છે તે રાત્રેતા મુખ્મ શિષ્ટ ગુજરાતી મેલી (ભાષા) છે. અશિક્ષિત હિંદુઓ, ખીજી બાજુ · કાઠિયાવાડી સ'નાથી જાણીતી સુવ્યાખ્ય માલી વાપરે છે........ સ્થાનિક લે ઝાલાવાડી, સારડી હાલારી અને ગોહીલવાડી એવા પ્રકારો પ્રયાજે છે. પ્રિયસન છે કે “ આ પેટા પ્રકાશમાં એવી ક્રાઇ ગંભીર પ્રમાણમાં ભેદરેખા નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રિયસનના અભિપ્રાય છે કે શિક્ષિત લોા શિષ્ટ ગુજરાતી ખેલે છે–એ મતે લાગે છે કે એમને નિશાળના શિક્ષકા અમદાવાદની પ્રે. રા. ટ્રેનિંગ ક્રાલેજમાંથી તાલીમ પામીને દ્વીપકલ્પને ખૂણે ખૂણે દેશી રજવાડાઓની તાલુકા નિશાળોમાં પથરાઈ રહેલા મુખ્યત્વે જાણવામાં આવેલા તેઓની ખેાલી ઉપરથી અભિપ્રાય બાંધતાનું સરળ બન્યુ હશે. એ ખરું છે કે આજે હવે એવા અગ્નિપ્રાય બાંધી શકાય પરંતુ ૧૯૦૮ માં ઉપરતા ગ્રંચભાગ પ્રસિદ્ધ થયા તે સમયે આ અભિપ્રય સર્વો શે સાચા નહાતા જ એક મ્રુત્ય જરૂર છે કે, સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રયેાજાતી વિવિધ ગુજરાતી ખેાલીઓના વૈયાકરણુીય બાંધે એક સરખા છે. અને સ્થાનિક શબ્દ પ્રયાગામાં જ અને વળી સ્વરાધાન પદ્ધતિમાં જ થેાડા ઝાઝો
ભેદ છે તેથી બહારનાઓને ભેદ જોઈ એ તેવા સમજાય નહિ. પણ આ ત્રણે વિભાગના લેખું પરસ્પર મળે ત્યારે માત્ર ખાલી ઉપરથી એક બીજાને ક્યા સ્થાનના છે એ પાડી પાડે. અને આજે તા શિક્ષણ ક્ષેત્રે ભારે પ્રબળ વ્યાપકતા સિદ્ધ થઈ ચૂકી હાઈ સામાન્ય ભેદરેખા એકદમ નથી પણ પક્ડાતી. છતા ત્યાંની લાક્ષણિકતા એના લહેકામાં અતી તા નથી જ રહેતી.
ખાવા લક્ષણની દૃષ્ટિએ સૌરાષ્ટ્રિય ખેલીઓના કહે.ઉચ્ચારણુમાં અને પ્રકારના સ્વરભારતી ઉત્કટના
વરતાયા
ધ્યાન ખેચ્યા વિના રહેતી નથી. તળ ગુજરાતની એલીઓમાં આ ઉત્કટતાને સ્થાને મૃદુતા જ અનુભ વાય છે. કારણ કે મામાં પ્રાકૃતિક હાવાનું સમજાય. સૌરાષ્ટ્ર પથરાળ પ્રદેશ છે. પ્રજા પશુ ખાતલ છે અને તેથી જ શરીરમાં જીસ્સાની માત્રા વિના રહેતી નથી. સૌરાષ્ટ્રમાં મોટાભાગની પ્રજા બહારથી આવેલી છે. કચ્છ અને તળ-ગુજરાતમાં પણ બહારથી જ આવેલી છે અને એ આવી છે તે મુખ્યત્વે પશ્ચિમ મારવવાડમાં થઇને જ પર તુ એવું બન્યુ છે કે સૌરાષ્ટ્રમાં આવેલી મોટાભાગની પ્રજા કચ્છમાં થઈને આ કચ્છની પૂર્વ હ્રદ નિટ થઈને આવેલી છે. એટલે ચાક્કસ પ્રકારની લાક્ષણિતા જુદી તરી આવે છે તળ–ગુજરાતમાં આ ગમન ના માર્ગ ઉત્તર ગુજરાતની વિશાળ સરહદના એટલે જ વિસ્તૃત હતા. આમ પશ્ચિમ મારવાડ એ સૌરાષ્ટ્ર ગુજરાતની માર્ટ ભાગની પ્રજાનુ એક સમયનું જાતુ
www.umaragyanbhandar.com
Page #705
--------------------------------------------------------------------------
________________
૫૪
નિવાસ સ્થાન હોવાને કારણે ભાષા અને બેલીઓનું (૩) સેરડી, (૪) ગોહીલવાડ અને (૫) મધ્ય મથાળ પણ પશ્ચિમ મારવાડનું જ રહ્યું છે. મારવાડમાં સૌરાષ્ટિય એ મુખ્ય પાંચ પ્રકારોમાંથી ઝાલાવાડી પશ્ચિમી એક અપભ્રંશ ઈસુની પહેલી સદીથી વિકસતા શિષ્ટતાની દષ્ટિએ આખે આવીને ચાટે છે. આજની આવતું હતું. ચોથી પાંચમી સદીમાં ગુર્જર પ્રજા શિષ્ટ ગુજરાતી ભાષાના મૂળમાં પણ “ઝાલાવાડી” સમમ પશ્ચિમ મારવાડમાં પથરાઈ ગઈ હતી. અને સૌરાષ્ટ્રિય બોલી પડી છે એનો ભાગ્યેજ કોઇએ તેથી જ આ પશ્ચિમ મારવાડને પ્રદેશ “ગુજર વિચાર કર્યો છે. આજના ગુજરાતી ગદ્યને સ્વરૂપ પ્રદેશ” તરીકે સ્થાપિત થયે હતે. ૧૧ મી સદીના આપનાર તે કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ “બુદ્ધિ આરંભમાં અરબ મસાકર અબીરની પિનાના પ્રકાશમાં " ૧૮૫૪ થી એમણે ગધને ઘાટ આપવાનો “અલ-હિંદ' નામના પ્રવાસ ગ્રંથમાં જે પ્રદેશનું આર ભ કર્યો. અમદાવાદ ટ્રેનિંગ કોલેજ સ્થપાઈ નામ પાર કહે છે તે આબુની ઉત્તર દિશાએ એના આચાર્ય મહીપતરાય રૂપરામ નીલકંઠ સુરતના છે કે બઝાન (જયપુર) સુધીને પ્રદેશ છે. હતા કેલેજ તથ્થી “શાળા પત્ર” શરૂ થયું તેમાં
ગદ્ય લેખનને ઢાળો “બુદ્ધિ પ્રકાશ”નો જ રહ્યો. પ્રાકૃત વ્યાકરણુકાએ નૌકા અiા એ નવલરામ પંડયા પણ સુરતથી આવ્યા પણું “શાળાએક ભાષાભેદ રાક પ્રદેશ (પંજાબ) ના અપભ્રંશ ?
પત્રના ગદ્ય શૈલીને જ વર્યા. સુરતી નર્મદની ગદ્ય બેલી નો સાથે સંબંધ ધરાવતે કહ્યો છે તે પણ તે
- શૈલી અને જસે અમદાવાદ સુધી પહોંચી શકયાં જ મૂળ એ આબુથી જયપુર સુધી પથરાયેલે વિસ્તૃત '
છે. લતા નહિ અને હેમ વાચનમાળા પણ દલપત ગદ્ય શૈલીને પશ્ચિમ મારવાડને જ આબુની દક્ષિણેથી શરૂ કરી
જ વશ બની જેમ સુરતી કે ચરોતરી અમદાવાદ કાંકણુ પટ્ટી સુધીના પ્રદેશમાં તે આનન અને સુધી પહોંચી શકી નહિ તે પ્રમાણે ખુદ અમદાવાદની લાટ પ્રદેશમાં તે છે કે પ્રાકૃત ભાષાના શોખીન હતા જ
લાખા પટેલની પાળ અને આકાશેઠની પોળના જે સંભવિત રીતે મહારાષ્ટ્રી પ્રાપ્ત સાથે સબંધ સંસ્કાર
સંસ્કારી નાગરોની બલી પણ પ્રેમાભાઈ હિલને અને ધરાવતે કોઈ એક અપભ્રંશ હતા. સૌરાષ્ટ્ર અને નજીકની ટેનિ ગ કોલેજને આંબી ન શકી. પ્રિયર્સને તળ ગુજરાતના પ્રદેશમાં શો-શિથિયનોહણ- સૌરાષ્ટ્રના શિક્ષિત લેકે શિષ્ટ ગુજરાતી પ્રત્યે જે છે ગુજરોને પ્રવાહ સતત વહેતે રહ્યો હતો. તેમાંની
એ પ્રકારને અભિપ્રાય આપ્યો છે તેનો સાચે સગડ પ્રથમની ત્રણે કામો સૌરાષ્ટ્રમાં સ્થિર થઈ હતી. જોઈ હોય તે આ રીતે મળી રહે. ગુજરો તળ-ગુજરાતમાં છેક કણ પટ્ટી સુધી વિસ્તર્યા હતા ભિન્નમાલના ગુજ૨ પ્રતિહારોની જ એક શાખા
ઝાલાવાડી બોલીના સ રક્ષક ઇંગધ્રા, હળવદ, નદેદ-ભરૂચના ગુર્જરીની હતી એ ઇતિહાસ સિદ્ધ
વઢવાણ, લીંબડી, વિરમગામના ઔદીચ્ય બ્રાહ્મણે જ હકીકત છે આજ કારણ છે કે સૌરાષ્ટ્ર તળ-ગુજ
મુખ્યત્વે રહ્યા છે અને અમદાવાદની ટ્રેનિંગ કોલેજમાં રાતની ભાષા પ્રતિ એક છે. એટલે કે વૈય કરણીય
શિક્ષકની તાલીમ મેળવી સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, તળ માળખુ એક છે. ભેદ માત્ર શબ્દ ભંડોળ અને સ્થાનિક
ગુજરાતની ગુજરાતી શાળાઓમાં મુખ્યત્વે એજ વિકસેલા ઉચ્ચારણો પૂતે જ છે.
બ્રાહ્મણ, થોડા શ્રીમાળી બ્રહ્મણ અને વણિકે તે
ઝાલાવાડ, ગેહીલવાડની સંધિએ રહેલા પ્રશ્નોરા - સૌરાષ્ટ્રમાં પણ જ્યારે ભાષા-મજણની દૃષ્ટિએ નાગરે. વર્તમાન ગુજરાતીનું, શિષ્ટરૂપ કેવી રીતે જોઈએ ળેિ ત્યારે (૧) ઝાલાવાડી, (૨) હાલારી, સ્થિર થયું એની આ ચાવીને વિચાર કેટલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #706
--------------------------------------------------------------------------
________________
પાંચ
સ્વાભાવિકતા આપે છે. એ સમજવું તિદ્વંદાને માટે વધુ સરળ છે સૌરાષ્ટ્રની પ્રાદેશિક ઉપરની એલીએની આસપાસ કેટલીક જ્ઞાતિય ખેલીઓ પણ પકડી શકાય છે. દરિયા કાંઠે પથરાયેલી કચ્છી ભાષાના વિવિધ જ્ઞાતિય ખેલીઓને ખાજુએ રાખીને જોતાં પશુ ધ્યાન ખેંચનારી એટલી તે દરિયા કઠિાની ખારવાઓની ખાલી, સેારના મુસલમાન ઘાંચી અને સુરત બાજુથી આવી વસેલા હિંદુ ભાઇ લેક્રેાની અને ખાસ પ્રકારની લાક્ષણિકતા જાળવી રાખતી પશ્ચિમ સૌરાષ્ટ્રના ખરડા પ્રદેશમાં અને સારઢના ઉત્તર ભાગમાં ઠરી ઠામ એડેલી. મેર લક્રાની ખેાલી પ્રધાન ન તિ મેત્રીએ હેવાવાને માત્ર છે. અહીં આ બધ ને લક્ષ્યમાં રાખી સૌરાષ્ટ્રિય લાક્ષણિકતાની અમસા કરિયે.
ખેલ એની
સ્વરા અને વ્યંજના
આ
સરામાં સંવૃત આ વિસ્તૃત મહસ્ત-દી હ્રસ્વ . હવ ૬, હૂસ્ત બૈ (સંદ1) સ્વ ૐ (વિસ્તૃત) હવ ઓ (સકૃત) હ્રસ્વ ' (વિદ્યુત,.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
: ૫૮૫
4.
એ હંમેશા અનુદાત્ત' જ રહ્યો છે. (વિદ્યુત') હમેશા ‘ ઉદાત્ત ' જ રહ્યો છે.
વર્તમાન જીવંત ભાષાઓના ખાલીઓના વિચાર કરતાં એક નવું ઉચ્ચારણુ આ કારનું જાણુવામાં આવ્યું છે. તે લધુ પ્રયત્ન ” ખાવા આ અડધી માત્રાથી પણ વધુ સમય લેતા નથી, અને સૌરાષ્ટ્રમાં તા એનુ` અસ્તિત્વજ ભાગ્યે જ અનુભવાય છે. તળ ગુજરાતની મેાળી ઉચ્ચારણ પદ્ધતિમાં એના અનુભવ થાય છે જ. આજ કારણે 'નાટો પાટો જેવા શબ્દાના ઉચ્ચારણમાં સૌરાષ્ટ્રમાં નોવો જેવું સંભળાતુ હોવાથી તળ ગુજરાતના વિદ્યાના આ ઉચ્ચારણુના ચાળા પાડતા અનુભવાય છે.
ઉપર આપેલા નવે એક બીજાથી સ્વતંત્ર મૂલ નિ છે. મામાંના ૬. ત્રે, ઍ અગ્ર સ્વરો છે અને સ 21 TM, (વિવૃત) વ્ર, (વિદ્યુત) અ, હૂદીધરા આ, ટુ ઔ અને મૈં। પક્ષ સ્વરા છે. માઢાની ગપાત્રમાં અપ્ર સ્વરે આગલા ભાગમાંથી ઉચ્ચરિત થાય છે, જ્યારે પશ્વ સ્તરો પાછલી બાજુએથી એ (સ શ્રૃત) અને ઍ (વિદ્યુત) એકજ ધ્વનિનાં એ ઉચ્ચારણુ નથી પણુ અલગ અલગ છે જેવી સ્થિતિ આ (સવૃત) અને આ (વિવૃત) ની છે. બેશક સ્વરભારની દૃષ્ટિએ એ ( સંવૃત ) અને એ (વૃિત
)
સ્વભાર વિહીન અને સ્વરભાર સહિત પ્રયુક્ત થાય છે, જ્યારે આ (સવૃત) પ્રા॰ ભારત-યુરાપીય ભૂમિકાથી પ્રયુક્ત થને માગ્યે. છે. અને વૈદિક ભૂમિકામાં
ગુજરાતની બધી જ ખેલીઓમાં લધુ પ્રયત્ન ૬૪ અ ો કાઈ અને કઇ રીતે ઉચ્ચરિત થાય છે આમથી ૬ ૩ સર્વથા અસ્વરિત હોવાને કારણે પૂર્વ સ્પર સાથે સંધિ સ્વરાત્મક દશામાં આવી રહે છે. આમાંથી આ+૬ અને અ + ૩ તે તે લખવા ત્રે અને ો સકેતો છે, પરંતુ આ ૬ ૩ એ
ો ો પછી આવતા લેખનમાં જુદા લખવામાં આવે છે. એક હકીકત તરફ ધ્યાન દોરવું. ાગ્ય થઇ રહેશે કે ગડ઼ે થર્ફે ન હલ થઉં ઘઉં અને રહ્યો નથી રહ્યું હતુ જેવા શબ્દ રૂપેામાં લેખનમાં જોડણીમાં ઉચ્ચરિત સ્વરા જુદ્દા લખાતા છતાં ઉચ્ચા•
તો એનો ધો: નૌઃ વગેરે જ છે. સર્વત્ર છેલ્લા સ્વર લધુ પ્રયત્ન હાઈ પૂર્વ સ્વરિત સ્વર સાથે સંધિ સ્વરાત્મક જ્ઞાના જ છે એને જુદુ અસ્તિવ સ્વતંત્ર રીતે નથી.
વેદકાળમાં સંવૃત અ અને વિદ્યુત આ જાણીતા છે, તે પારસીઓની પ્રાચીન ગાથા અવેસ્તામાં તા આનાં પણ સંવૃત અને વિસ્તૃત એવા બે ભેદ છે, એટલે કે સનૃત, વિસ્તૃત બેઉ સ્વતંત્ર ઉચ્ચારણા છે,
ઝાલાવાડ અને ગોહીલવાડને બાદ કરતા સૌરાષ્ટ્રની
www.umaragyanbhandar.com
Page #707
--------------------------------------------------------------------------
________________
૫૮૬
સંભળાતા નથી. આમ છતા
ખીજી એલીઓમાં અનત્ય દશામાં વિદ્યુત મૈં ઔદેામાં જ, તળપદા શબ્વેમાં નહિ જ મરેં અન્ય દશામાં તા ઘે, રાત (વાંઢ) જ્ઞાતğ (ઝાંસવુ) પ્રાયઃ સત્ર એ હ્રસ્વ વિસ્તૃત છે. નરસિહરાવે આવા (૬૪) ૐ (૪) એંર્ ૐ (ઘેચવુ) અન્ય ૐ વિશે ભેદ્ર માન્યા નથી, પરંતુ પોંચવું ( દાંચવુ' ) વગેરે એમ સર્વત્ર અનુનાસિક પ્રા. માર. એલ. ટર્નરનું ધ્યાન ગયેલું જ અને ઉચ્ચારણ જ છે. આજે લેખનમાં અનુનાસિક વ્યુ જ એમણે ‘ હ્રસ્વ વિસ્તૃત ' કહ્યાં છે. માત્ર સૌરાષ્ટ્રની નને સ્થાને અનુસ્વારને સ્થાને અને મનુનાસિ ખેાક્ષીઓમાં જ નહિ પણુ ગુજરાત સમગ્રની સ્વરધમ બનાવવા ‘બિંદુ' વપરાય છે. પશુ ઉચ્ચારણ ખેલીઆમાં દીવ ઔ તે અપવાદે સ્વરા દીલ' ઉચ્ચરિત ભેદ રહેલા જ છે, જે અત્યત સ્વાભાવિક રૂપે થતા નથી; અપવાદ કવચિત જ મળે છે અને જે જ્ઞ અને પરખી શકાય છે. T અવ્યયેાની પૂર્વ સ્વર ઉપર વધુ પડતા પ્રસંગવશાત્ ભાર પડતા હૈાય ત્યારે જ જેમ કે જ્ઞિ નું ઉચ્ચારણ 'િનું શ્રીકાર હસ્ત અને દી અને ક્રેડિટના છે., જેમ કે જા∞ાઈ, આમાં પહેલે શ્રી હસ્વ છે. બીજો દીધ અને સ્વરિત છે. છેલ્લે અકાર લધુ પ્રયત્ન છે તે સૌરાષ્ટ્રની ખેલીઓમાં લુખી જ છે અહીં આને હવ-દીવ મહેતા એક યાદ આવે છે કે જો આ સ્વતિ દક્ષામાં મજામાં અવેસ્તા અને વેદની અવેસ્તામાં જેમ સ્ત્રો સમૃત હાઈ જુદા ધ્વનિ વિશે હુછ આપણે ત્યાં
વહેલા આ સંવૃત હોય અને જેમ જુદા ધ્વનિ હોય તેા સતૃત છે તે રીતે આ ↑ ન હોઈ શકે ? આ પ્રશ્ન વિચાર થયા નથી.
અનુનાસિક અને અનુસ્વાર—સૌરાય તળપદાં ઉચ્ચારણામાં અનુસ્વાર *ભળવા મળતા નથી. માત્ર શિષ્ટ ઉચ્ચારણામાં સંશય, સત્તાર, તાર દૂત્ત, માંસ જેવા મત્સમ શબ્દોમાં જ છે, તળપદા તાં, સત્તા, જૈન, માંસ જેવાં જ ઉચ્ચારણુ છે આ પાનું ઉચ્ચારણુ તેજ અનુનાસિક અનુસ્વર એ સ્વરની પછી વધી પ!તું ઉચ્ચારણ છે અને માત્ર ર રા લ હૈં પૂર્વે જ હોય છે. વર્ગીય વ્યંજના તેમ જ - ૬ થ્રુ ની પૂર્વે વર્ગીય અનુનાસિă વ્યંજનાના રૂપમાં અને અનુનાસિક ર્ ર્ ર્ ના રૂપમાં જ છે અને એ પશુ શિષ્ટ ભાષામાં તત્સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વ્યંજના :
ય
તાલવ્ય
તાલવ્યુતર
મૂન્ય
મૂત્ર ન્યતર
દત
આય
અર્ધસ્વર
क ख ग घ ए
च छ ज झ ञ
ज़
ट ठ ड ढ
ગ
त थ द ध न
प फ ब भ म
य र ल व
લધુ પ્રયત્ન ય.
ઉષ્માક્ષર () F (ક્રદેવ ) T
* ડૅય-ઉષ્માક્ષર स
જિહ્વા મૂક્ષીઅ
બ
ઉપર જ્ઞ અને જ્ઞ, ૪ અને ! ક્ષ અને स આ અમ્બે ઉચ્ચારણુ જીવત બાલીગ્મામાં ખૂબ જ સ્વાભાવિક છે. સિદ્ધાંત તરીકે, શિષ્ટોને બાદ કરતાં શુદ્ધ તાલબ્ધ જ્ઞ-ન્ન લેકામાં શ્રવણુ ગોચર થતે જ
www.umaragyanbhandar.com
Page #708
--------------------------------------------------------------------------
________________
———
ન્યુ
નવા એરલની જરૂરીયાત કયાંથી મેળવશેા ?
આધુનિક મશીનરી ઉપર રીકન્ડીશનીંગ કરેલા એરલ તમારી નવા એરલની જરૂરીયાત પૂરી પાડશે, સમયના અને મૂડીના ખાટા વ્યય થતા બચાવી ગુજરાતના ઉદ્યોગપતિએ અમારી સેવાના લાભ ઉઠાવે છે.
આપની જરૂરીયાત માટે
આજે જ મળેા યા લખા
ફોન C/o. એફિસ : ૪૩૫૬
C/o. ઘર * ૩૪૫૬
""
લા ઇ ક
એરલ ઇ ન્ડ સ્ટ્રી ઝ
પ્રેસ રેડ-ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #709
--------------------------------------------------------------------------
________________
પર ચણાની દાળમાંથી કલાકે ૩ થી ૧૦ ગુણ ઉત્તમ પ્રકારનું બેસન બનાવવા માટેની “તદ્દન અદ્યતન મશીનરી ”
મટે
સંપર્ક સાધો :મોનાર્ક એજીનીયરીંગ વર્કસ
૧૩, ખારવા ગલી. મુંબઈ નં. ૪
ટે. નં. ૩૩૩પર૦
૩૩૧૬ ૨
MONARCH MICRO PULVERIZER
FOR Fine Grinding of dyes, Chemicals, Pharmaceuticals, Rigments, Cosmatics, Sugar, Insecticides etc.
And Wet Grinding of Sleenies and Partis. Phone : Office 331652
Phone : Resi : 333520
CONTACT MONARCH ENGINEERING WORKS
Manufactures of Pulverizers, Machinery & Spare Parts, & Constructing Engineers.
D. V. PARMAR. 13 Karawa Galli 6th Kumbharwada BOMBAY 4.
DAA.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #710
--------------------------------------------------------------------------
________________
VALIA
For
Finest Fashion Fabrics.
VALIA & Co. Leading Cloth Merchants
Dadar T. T. BOMBAY - 14. Phone No. 4480
Gram : SUPERSTYLE
With best compliments from :
V. B. KUSUMGAR & Co., PRIVATE LTD.
Distributors of Cycles & Accessories
Phone : 22904
Gram : “PICKERFIRM”
503, Kalbadevi Road,
BOMBAY 2.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #711
--------------------------------------------------------------------------
________________
અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લીમીટેડ
હેડ ઓફિસ–અમરેલી.
ફેન. નં. ૧૦૨
-: શા ખાઓ :
૧. ધારી ૫. લીલીયા
૨, ચલાલા ૬. દામનગર ૧૦, રાજુલા
૩. ખાંભા ૭. વડિયા ૧૧. ડુંગર
૪. લાઠી ૮. બગસરા ૧૨. જાફરાબાદ
ભરપાઈ થયેલું શેરભંડોળ
થાપણે કામકાજનું ભડળ
: રૂ. ૪૭ લાખ : રૂ. ૮ લાખ ઉપરાંત
. ૫૨ લાખ ઉપરાંત : રૂા. ૨૨૦ લાખ ઉપરાંત
૧. બેન્ક તરફથી તમામ પ્રકારની થાપણે આકર્ષક વ્યાજના દરેથી સ્વીકારવામાં આવે છે. ૨. ગુજરાત તથા મુંબઈ રાજ્યના અગત્યના શહેરમાં ચેક, હુંડીઓ, વિગેરે વસુલ
કરવાની તથા ગુજરાત રાજ્યની સહકારી બેન્ક ઉપર ડ્રાફટ લખવાની સગવડ છે. ૩. દરેક પ્રકારનું બેંકીંગ કામ કરવામાં આવે છે. ૪. આ બેન્કમાં રોકાયેલ નાણા જીલ્લાના કૃષિકારને ખેતીને વિકાસ તથા તેમનો આર્થિક
ઉત્કર્ષ કરવામાં મદદ કરે છે, અને આથી દેશના અન્ન સ્વાવલંબનના કાર્યમાં આ બેન્ક કાળે આપે છે.
મ, હ. પરીખ. મેનેજર.
દ્વા. મે. પટેલ,
પ્રમુખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #712
--------------------------------------------------------------------------
________________
૫૮૭
નથી કે જેવી સ્થિતિ ૪-જી ની છે શિષ્ટોને બાદ એમાંથી આવતો એવો ૪ શુદ્ધ મૂર્ધન્ય છે. જે કરતે સર્વત્ર કારનું ઉચ્ચારણ 7 અને ૪-જીનું તળ-ગુજરાતમાં તે મૂર્ધન્યતર જ છે; જેમકે 'ઉચ્ચારણ દંત્ય ત કારના રૂપમાં જ થાય છે જેમકે પ્રા. 8 સા. હર પણ તળગુજ, મહું
મg (ગમg) a (as), aft (G) . પ્રા. ૩ > સી. ૩ તળગુજ. સાદું (છાપ) ખાવી જ સ્થિતિ શુદ્ધ જ કારની રે () આનુનાસિક સ્તર પછી પણ આ છે, એ પણ શિષ્ટોને અપવાદ દત્ય ઉચ્ચરિત ની બેલી ભેદ સ્પષ્ટ અનુભવાય છે. જેમકે હું થતાં કંય ઉચ્ચરિત થાય છે; તત્સમ શબ્દના ની (જ), પણ તળ-ગુજ. : (as) વગેરે પણ આજ સ્થિતિ છે. જેમ કે જા (), સાર્વત્રિક-સૌરાષ્ટ્રમાં શુદ્ધ ઉચ્ચારણ , હિન્દુ ૬િ (મારા). તે "રહ્યો જ નથી; કાં તે (વહી) છતા ભણેલા છે, પઢિ ( ૪) એને સ થઈ ન થઈ ચૂક્યો હોય છે, અથવા તે બોલતા થઈ ગયા છે. ૪ ના બે ઉચ્ચારણ ઉપર અર્ધ તત્સમ દશામાં ના રૂપમાં જેમકે કાન નેષ્યિાં છે એક વેદકાલથી ઊતરી આવેલું પૂર્ણ પ્રયત્ન (કર્મ). સમગ્ર ભારતની બધી જ ભાષા બેલી- ઉચ્ચારણ, બીજુ એવું જ ઉચ્ચારણ તરીકે જૂનું ઓમાં મૂર્ધન્ય ૫ નાશ જ પામે છે કે પાલિ- છતા ઊતરી આવવાની પ્રક્રિયામાં તે ૪ અને ના પ્રાકૃતિના વિકાસથી આશ્ચર્ય છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વિકાસનું જેમકે સંગતિ ગુ. જા અપ. આ >ગુ. માત્ર મેરની બોલીમાં એ પુનર્જન્મ પામ્યો છે; આવ્યિ સં. વાત > અv-૩ ગુ. લાશ > જેમકે ચાહે કહેવું હોય તે શિષ્ટતર ઉચ્ચા ણ ગાણ વગેરે. સાહ્યા, પરંતુ તેની બોલીમાં ઘા વચ્ચે સૂયવાયેલા ૩-૪ નાં બે પ્રકારના ઉચ્ચારણ તળ-ગુજ. કારનું સ્વરાત્મક ઉન્ચારણ તળ–ગુજરાતમાં રાતમાં છે. શબ્દાર જે ૪ ૪ મૂર્ધન્ય અને શબ્દોમાં છે જેમ કે વા (વણg) ( ) બે સ્વરના મધ્યમાં ઇ- મૂર્ધન્યતર હકીકતે આ રે: ( ર), : (ા -જા) વેદના સમયથી ચાલ્યું આવતું-વેદ મિત્ર નામના ફૈઈ (ગ-૩) વગેરે આશ્ચર્યની વાત છે વિધાને જેને તાલવ્ય “ઉચ્ચારણ કહ્યું હતું તે-છે કે સૌરાષ્ટ્રની કેઈપણ બેલીમાં આ નરસિંહરાવે જેને સૌરાષ્ટ્રમાં 8 ના વિષયમાં તે તદન સ્પષ્ટતા છે કે વધુ પ્રયત્ન હકારનું ઉચ્ચારણ કહ્યું છે તે સાંભળવામાં શબ્દારંભે હોય કે રખના મધ્યમાં બે સ્વર વચ્ચે આવતું જ નથી. હકીકતે આ “મહાપ્રાણિ તસ્વરોચ્ચાહાય (કે શબ્દોતે હેય), જે શુદ્ધ મૂર્ધન્ય છે; રણ” તળ-ગુજરાતની જ સંપતિ બની રહ્યું છે. જેમકે ઢી, ઢ ઢ ઢપુ, વહુ (વાત), નાગર ઉત્તર ગુજરાતમાંથી તળ-ગુજરાત તેમજ વા, વીિ હી વગેરે શબ્દાર ન હોય તેવી સૌરાષ્ટ્રમાં પથરાયેલા છે અને હવું જેવા શબ્દો સ્થિતિને આ ટુ ગુજરાતી-સૌરાષ્ટ્રિય બેલીઓમાં સાચવી રાખ્યા છે છતા આ મહા પ્રાણિત સ્વરેચ્ચારણ મધ્યવર્તી ૩ ઉપરથી જ આવે છે. ના વિષયમાં સાચવી શકાયા નથી. જિલ્લામૂલીય કારનું એનાથી પરિસ્થિતિ એવી છે કે સંના એકવડા :ઉપરથી ઊલટ પક્ષે, તળ-ગુજરાતમાં ઉરચારણ બચ્યું જ ઉતરી આવ્યો હોય તે , સર્વત્ર તળ ગુજરાત નથી; એને સ્થાને નિરપવાદ જ ઉચ્ચારિત થાય તેમજ રાષ્ટ્રમાં મૂર્ધન્યતર છે જ છે જેમકે છે. ત્યારે સોરઠ-હાલારને અપવાદે ગોહિલવાડ-ઝાલાસવ ગુજ. શ ાં ઘટ ગુજ, ઘા વગેરે, પરંતુ વાડ અને મધ્યગુજરાતમાં ૪ ના એકવડા રુ ઉપરથી જે મધ્યવતી સ્થિતિમા હેય તે સૌરાષ્ટ્રમાં ઊતરી આવેલા તરીકે બરાબર ઉચ્ચારિત થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #713
--------------------------------------------------------------------------
________________
૫૮૮
અને નાગરોના વિષયમાં તે સેરઠ-હાલારમાં પણ છે નેધ -એક વસ્તુ સૂચક છે કે ઉત્તર ગુજરાતના એ ઉચ્ચરિત થાય છે; જ્યારે તળ-ગુજરાતમાં નાગર પશ્ચિમ વિભાગ-ખાસ કરી બનાસ કાંઠાને વિચાર પણ ઉચ્ચરિત કરતા નહેાતા તળ-ગુજરાતના કરિયે તે બલીની દષ્ટિએ ત્યાંનું વલણ સૌરાષ્ટ્રને ૪ – ૨ની એક વિચિત્રતા એ છે કે સર્વત્ર મળતું છે. પશ્ચિમ મારવાડમાંથી સૌરાષ્ટ્રમાં પ્રવેશવાને ઢ > ની સ્થિતિ છે મઢ > તળ-ગુજરાતમાં એ ઘોરી માર્ગ છે તેથી જ ભાષાકીય મેજણીની મક્ટ્ર વગેરે સેરમાં એક લાક્ષણિ જોવા મળે છે દષ્ટિએ બનાસકાંઠાને સૌરાષ્ટ્રીય ભાષા વર્તામાં કે જ્યાં ક થતા અર્થ ભેદનો ભય છે યા ખુશીથી મૂકી શકાય એવું જ એક ઝાલાવાડીના ૪ – ૪ ઉચરિત થાય છે; જેમ કે વહુ > ટૂ વિષયમાં ધ્યાન ઉપર આવ્યું છે અને એવા વિકૃત (૪) પાણીને, એ નર (સં. તત્સમ સાથે ઉચ્ચારણના વિષયમાં તેમજ શબ્દારંભે મ (માર એકરૂપ ન થવા માટે) મળે (મા ’ સાથે (3) R (સા) વગેરે વ્યંજનવાળા એકરૂપ ન થવા માટે ).
સૌના લાધવ તરફનું ખેચાણ વર્તમાન બીજા પુરૂષ એક વચનમાં વાળા રૂ-હું જ શું વગેરે
એ અસર આજના વિકૃત અમદાવાદ જિલ્લાની વાઘાત છે કે
' , (હકીકતે ચરેતરની ) કહી શકાય એમ છે. બાકીની
મોટાભાગની લાક્ષણિકતા તળ-ગુજરાતથી નિહાળી આરોહાવરોહાત્મક રવરભારની (Pitch
થઈ સમગ્ર સૌરાષ્ટ્રિય બેલી સાથે એકરૂપ છે. accent) ની પ્રબળતા સૌરાષ્ટ્રની બધી બેલીઓમાં વરતાય છે એના મૂળમાં અધાતાત્મક કે બલાત્મક સ્વરભાર ( Stress accent ) છે તે પણ તેથી જ
સ્વર વ્યંજન પ્રક્રિયા પ્રબળતાથી ઉચ્ચરિત થતું જોવા મળે છે. તળ-ગુજરાતમાં આ પરિસ્થિતિ તદ્દન મૃદુ પ્રકારની છે. નીચેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ છે ? > : છે એજ કારણ છે કે તળ-ગુજરાતમાં લઘુ પ્રયત્ન કયા? (વિવાર,) જ' (વિગત) વગેરે આ કાર વરતાય છે ત્યારે સૌરાષ્ટ્રની એકપણ બોલીમાં ના (નિરna) એ જોવા મળતા નથી (જે વિશે આ પૂર્વે સૂચન થઈ ચૂક્યું છે) પરંતું આ રીતે બે પ્રબળ સ્વરિત
અ : (શ્t ). () શ્રુતિએ વચ્ચેની તળ-ગુજરાતમાં વધુ પ્રયત્ન વળી,
' ” () anત ( ) એ ટક પરંતુ સૌરાષ્ટ્રમાં એવા અ વિનાની વ્યંજન સંગવશાત સ્વરિત અને સ્વીકાર કરે છે, જેમકે
( ૬ (એ) તિ અથરૂ૫ (તે). = (૧)-નિને રાજા gિ-શું દઝિ' ( જી) પરંતુ
() વગેરે. આમ છતાં મો- > ૩ જોવા
મળતો નથી. શેર -શું વગેરે અનેક. એનાથી ઊલટુ બે મ શ્રુતિઓ વચ્ચે મધ્યવતી (હકીકતે તે છેલ્લા વ્યંજન પૂને સ્વરિત ) તળ-ગુજરાતમાં વધુ પ્રયત્ન = > 1: જો કે છેક સૌર તેની પ્રતથી આ બને છે, તે સૌરાષ્ટ્રમાં લુખી થાય છે જેમ કે લાક્ષણિકતા ચાલી આવે છે, છતાં નથી રીતે મળેલા મા” બ સ માણ પણું મg ( તળ -ગુજ- તત્સમ ચકામાં પણ પાછી વિકસી' છે, જેમકે રાતમાં) ''-માળ : .
સં. દ > ગુ જર (વટ ), અરબી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #714
--------------------------------------------------------------------------
________________
૫૮૯
કાતિ » ગુ. કાં' (નગર). ફા. દર શબ્દમાં આપ ક્રિયા રૂઢ છે, જેમકે
, > > જાન' (re ) આના આભાસ > હૈ. દેવાંગજા (રે . બાકી સામે ગુ જે ફુ > સી. હું >ગુ રા ” ખારવાઓની બોલીમાં તે સર્વત્ર આ સ્થિતિ છે. > સૌ. હું વગેરે.
જોઈ લોકોની બોલીમાં પણ આની અસર ઠીક ઠીક
જોવામાં આવે છે, હીટ ૬િ (હિન્દુ) વગેરે ૪-૪ > a: મરાઠીમાં આ પ્રક્રિયા છે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ આ છે ઇ>a: ખારવાઓમાં વ્યાપક રીતે, જેમકે સૌરાષ્ટ્રમાં શહેરી વિસ્તારોમાં આ કેળવણીને કારણે વધુ રિટુ” (હિન્દુ). ધ>ઢઃ અદ્રશ્ય થઈ ચુકી છે; પરંતુ ગ્રામીણ પ્રજમાં વ્યાપક વાઘi>sir'રિજે (રgિ ) વગેરે. છે. અપવાદ થડા ભણેલાઓ કરવા લાગ્યા છે, પણ ઉચ્ચારણ કરતી વેળાએ ત્રિમતા છાની રહેતી નથી. => સ્ટ: આ પ્રક્રિયા ખારવી બોલીમાં ખાસ ઉદા. વાઢ > સા ( નાટg), કરી શબ્દારંભે જોવા મળે છે; ભોઈ લોકોમાં પણ સરિ', છાઢ > રાય () છ > . આનું કારણ દરિયા કાંઠાને દક્ષિણ ગુજરાત સાથેનો
સબ ધ કહી શકાય. ઉપર નથી – ૪૦% -> શહેરી વિસ્તારોમાં સભાનતા નાથ> ar'”િ (સ્ટાટિ) અને નળr૪ > ખરી બાકી ગ્રામીણ વિસ્તારોમાં મહાપ્રાણ ઉમાક્ષાર અપાડું વગેરે. તરીકેનું અંગ્રેજી 1 (૩) જેવું ઉચ્ચારણ જાણીતું છે; જેમકે મg > ' કમg), ય એને શુદ્ધ સં સ્વરૂપમાં છેજ નહિ, અને જેમ fTH (સિક ), કરે ને બદલે કા વ્યાપક ગુજરાતીની જેમ ઝ થઈ ચૂક્યો છે. જે ( 3 ) શ ) કાસુ (નાક), #g > આગળ વધી ગ્રામીણ બેલીઓમાં સર્વત્ર x ના ગુજj” (79) વગેરે.
રૂપમાં જ છે. જેમકે વશ કપન>નન–
થતિ > ગરિ > સિ' વગેરે. > : આ પ્રક્રિયા ખારવાઓ ની બેલ માં જ સીમિત છે. જેમકે 1ળ > – (ના. પર તુ ગુજરાતી પાસે > ૪ રીતે આવેલો
હંમેશાં વૈદિક કામથી ચાલ્યું આવતું જે લઘુ પ્રયત્ન ૪ – ૪ : આ પણ ખારવાની બોલીમાં જ ઉચ્ચારણ છે તે પ્રકારને જ છે. ઉપર > જેમકે તમે > રમિ ( ), તે ટ સ અr” (ા) અપ, (વિ), નાટક તe > રાહ વગેરે..
(૨ – સં. તિ) વગેરે અનેક સૂચક છે કે ખાવા
અને ભોઈ લે | ઉચ્ચારણમાં વઘુ > , >૩ ખારવાઓની બેલીમાંજ જેમકે નાથો માણું સ્ટાફg (ાથg) એ રીતે ભૂત> હા”િ (ઢાળેિ (, નથી> ઢઢ (ઘ) કૃદ તેમાં વ્યક્ત વધુ છે સુરતી જેમ તે મુસલમાન વગેરે.
વાંચી અને મેર લોકોમાં કોઈ પણ સંજોગોમાં આ
ઉચ્ચારણ સર્વથા નથી, ભૂતદોમાં પણ પ ટ: સૌરાષ્ટ્રમાં શબ્દારંભે સંખ્યાબંધ Rig' at (કાવ્ય > ગાળે). એજ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #715
--------------------------------------------------------------------------
________________
પ૯૦
આજ્ઞાથે બીજા પુરૂષ એકવચનમાં કે સં. કારાંત એટલું ખરું કે અર્થસંહ જેવા સ્થળમાં ખાસ નાની જાતિના શબ્દોને અંતે છે તે ગુજરાતીમાં બોલવામાં આવે છે. ઉદાહરણ ઉપર યશાસ્થાન સૌરાષ્ટ્રમાં હોવા છતાં સુરતીની જેમ મુસલમાન બનાવ્યાં જ છે. વાંચી, ખારવા, મેરમા નથી જ.
રૂપ પ્રક્રિયાઃ નામ, સર્વનામ, વિશેષણ તેના ૨ કારનું વધુ પ્રયત્ન ઉચ્ચારણ ગુજરાતી જેમજ ગુજરાતીમાં જે રીતે રૂપાખ્યાન થાય છે તે જ રીતે સર્વત્ર જાણીતું છે સ્ટાર વગેરેમાં આ લધુ પ્રયત્ન તેના તે સૌરાષ્ટ્રિય બોલીઓમાં છે સ્વર-વ્યંજન
જે કાંઈ ઉચ્ચારણ ભેદ છે તેટલે જ તફાવત ગુજ.
. રાતી શિષ્ટમાં બે વ નો પ્રત્યય જે આગલા-પાછળ શ-જન્સ> aઃ સુરતીની જેમ શહેર અને સંબંધિત શબ્દથી વ્યક્ત થવાની સ્થિતિમાં હોય તે ગામડાંના ભેદ સિવાય રીતે આ ઉચ્ચારણ શબ્દમાં વાપરવાનું વલણ નહિવત છે જ્યારે , સૌરાષ્ટ્રમાં જાણીતું છે. જેમકે શાસન કે સૌરાષ્ટ્રમાં નર-નાન્યતર જાતિમાં ૪ અને નારીજાતિમાં
', વિવ> ઘચ (ઉચ, સૌ પ્રાંતભેદ ૩-૪ () ખૂબજ વ્યાપક છે, (૧૦૦), સમાચાર સંમત (સાસર)
) જેમકે છે > ' ' ('કે ) વગેરે બાકી ઘટણ તે ગુજરાતી જેમ જ ચાલું થાકા ટાપુનું, એવું બને છે કારાંત છે. સ વિસ> કg () તે > 'શા નર-નાન્યતર જાતિના શબ્દોમાં પ્રત્યય માટે મેટે વગેરે.
ભાગે પ્રયોજાતો નથી અને આસપાસના સંબંધિત શબ્દોના બળે બ. વ. સમઝાય છે; જેમકે ઘot”
माणस ले।ग-कोक मेळां' थ्यांम् (लेक मेळां Lઇ નું પૂર્ણ ઉચ્ચારણ પરંપરાથી જળવાઈ થયા છે) વગેરે. રહેલું છે. પરંતુ નરસિંહરાવ જેને લધુ પ્રયત્ન હ્રકાર કહે છે તે સૌરાષ્ટ્રની બેલીઓમાં હશેજ છે નથી,
ત્રીછ-સાતમીના પ્રત્યયનું રૂપ ૪ શિષ્ટ ગુજ અને તેથી અને મારું (માઇ-gr૬) વચ્ચે
- રાત જેમ છે પરંતુ એ વિકારક નામોમાં અંગમાં કેઈ અતર નથી પણાનો > વાનગી> નજી,
મળી ગયા હોય ત્યારે જ જેમકે પર તુ જે વહી > કણઝન > વાત્કૃષિ, a> પર
અલગ રહે તો ઘણાશે. સાતમીમાં રાં' આમ > > ) વગેરે.
- પ્રાગ જાણીને નથી, અવિકારક બધા શબ્દોમાં
ફૅજ પ્રત્યય છે જેમકે જો પૂર્વે હું છું” વિશે આ પૂર્વે સુચન થઈ ચૂક્યું જ છે (જાણે શું કર્યું) ઘાટેથ દિ' (gટે ) કે એ સેરઠ અને હાલારમાં તેમજ ખારવા, મુસલ- વગેરે. માન ઘાચી, મેરની બોલીઓમાં પણ નથી, એનું શુદ્ધોચ્ચારણ ઝાલાવાડ, ગોહીલવાડ, મધ્ય સૌરાષ્ટ્રમાં વિશેષણું વિકારક હોય છે તેમ છઠ્ઠી વિભક્તિ જ થાય છે, હા, સેરઠ-હાલારમાં નાગરોની વસ્તી અર્થ આપતે અનુમ નું લાગ્યો હોય છે ત્યારે નર,
જ્યાં કર્યાય છે ત્યાં સર્વત્ર એ જાતિ શુદ્ધ જિ હામૂલીય નાન્યતર જાતિમાં ઇ અંગમાં મળેલ હોય છે તે ૪ પ્રયોજે જ છે. બાકીને ઉચ્ચારણ જ છે. વિશેષ્ણાત્મા શબ્દોમાં પણ દ મળેલ હોય છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #716
--------------------------------------------------------------------------
________________
નિરનું નાસિક સ્વપે, જેમકે રે, છે, મારે પ્રત્યયાંત: મરે, , તમારે પાકૅ, રાજાને વગેરે શિષ્ય ગુજરાતીમાં આમ છતાં શિષ્ટોમાં મેં, તને, મેં, જે
- સાનુનાસિક સાંભળવામાં આવે પણ છે. છે, મારા ઘરે કાના ઘેરે એ જ પ્રકારનું પ્રયોગ વ્યાપક થતે ચાલ્યો છે. તળ મને, તેના જ, તને અને મેરની બેલીમાં ગુજરાતની બોલીઓમાં આ પાછલું વલણ મુ તુને સાંભળવામાં આવે છે. વ્યાપકતાય છે.
સૌરાષ્ટ્રની એક પણ બેલીમાં તે સર્વનામ
બચ્યું નથી. માત્ર અવ્યવના રૂપ નિ ( તેથીની છઠ્ઠી વિભક્તિના અનુગ ની જેમ ત્રીજી, અર્થમાં) વપરાય છે, તેમાં બધા જ સાર્વનામિક પાંચમીને અર્થ આપતા શું અનુગ સૌરાષ્ટ્રની લાક્ષ- રૂપમાં ૬ અંગજ પ્રજાય છે તેનું સર્વત્ર ઉત્ત ણિકતા છે, જૂતા ગુજરાતી સાહિત્યમાં આને અંગ સયક તે એ છે કે આ દુ-લનાં બહુવચનનાં વિકારક પ્રત્યય મળી આવે જ છે પણ પછી થી કોઈપણ પ્રકારનાં રૂ૫ સારાષ્ટ્રિય બેલીઓમાં સાંભળવામાં એવી અવિકારક સ્થિતિમાં નિશ્ચિત થયેલે ઉતરી ' આવતા નથી. કવચિત જ ૬ ૬ ને બાકી ના આવ્યો છે. સૌરાષ્ટ્રમાં જાણી’ સાથે રા'મરિ’ : ૩ય રિઝવત છે.
લિ (નામથી વાવ, પાપુ' 'શું આ Dગ વ્યાપક છે શિક્ષિતેમાં જ “શી' અવિકારક
પ્રશ્નાર્થે ળ ને સ્થાને જે પહેલી fઇ' સ્વરૂપે ઉતિ થાય છે. નામયોગીતા વિષયમાં
વિભક્તિમાં બે ઉચ્ચાર પ્રત્યે જાય છે, જ્યારે રૂપમાં પણ, ત્રીજી વિભક્તિમાં ૬ પ્રત્યવાળા રૂપ તેમજ
જિ' (ાને , તુ' ( ર ) વિશે શ અનુરાગવાળાં રૂપ વ્યાપક છત, ત્રીજમાં નામ
(માં) આ ત્રણ મળે છે. નારીજાતિમાં શિ (C) યોગી વસ' (વતી) નો પ્રોગ ચેથીમાં નામયોગી છે. પણ નાન્યતરમાં શું છે (ઘુ < #) ૨ઢ નાદ' અને '૪' તરફ વધુ ઝોક છે. નામયોગી ૧લી શિષ્ય આ રૂપમાં છે અંગ પ્રસંદ કરે છે. મ' (માટે) આમ છતાં ઘણે સ્થળે સંભળાય છે સાતમીમાં માં અનુગ " અદર' ના અર્થમાં અને પ્રશ્નાર્થ () અવિકારક સ્થિતિમાં
-હૈં ઉપરના અર્થમાં વ્યાપક છે. સામાન્ય સાત- નાન્યતરમાં સૌરાષ્ટ્રમાં પ્રયોજાય છે; તળ ગુજરાતની મીને અર્થ આમ છતાં -હૈં થી પણ બનાવાને જેમ એનું એકપણ રૂપ વપરાતું નથી , શાથી હેય છે. ૩૦ના અર્થમાં સાથે ખૂબ જ સોનું, પાનું, ના, ફામ, રૂપ તળ-ગુજરાતમાં જરૂર છે
વ્યાપક રીતે પ્રયોજાય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અનુક્રમે
જિક (મિ), બિ (મિ ) કે વિવિ? સર્વનામે : પુરૂષ વાચક સર્વનામમાં દકારાંત રિ', 'િ , fમાં' રૂપે જાણીતા છે. શા માટે
કહેવું હોય તે સુ-જa (હું ) કહેવામાં મૌલિક રૂપે મોટે ભાગે કારાંત ઉચ્ચરિત થાય છે
આવે છે. ' અર', af, બ, સિં ( મેસ - રે, છે, જે, અથવા જે-તેં ).
અનિશ્ચિત છે ? ( શૈ૬) બે રૂપ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #717
--------------------------------------------------------------------------
________________
પ૯૨
જેમાં જે માત્ર ૧લી વિ. માં જ છે; ' ના માટે સ્થળ વાચક , થો. પરંતુ અહી માટે રૂપાખ્યાન થાય છે.
ગાયાં અને ત્યાં ને માટે મોટે ભાગે ત્યાં કર્યો છે
(ઝાલાવાડ વગેરે તરફ વ્યાપક ) હાલા-સેરામાં આ ઉપરાંત ત(=સેzy બધાના અર્થમાં સ્પષ્ટ સ્થાન નિર્દેશ માટે ઘાને વ્યાપક પ્રયોગ. ૨ઢ છે, બધું (ઝાલાવડ તરફ જતાં ઈ-મેરની બેલીમાં કાળવાચક અત્યારે તે માટે સૌરાષ્ટ્રમાં વ્યાપક રીતે 'શું ) વપરાય છે. બંને વચ્ચે અથભેદ છે જ. અને રૂટ છે, જે “રાષ્ટ્ર ની કમીનું રૂપ પહેલામાં વ્યક્તિને અલગ અલગ ગણી સમૂહને છે, ઝાલાવાડ ળાનું ને આ અર્થમાં રૂઢ છે. ખ્યાલ છે, બીજામાં એક સમૂહ રૂપે જોવાનો ખ્યાલ છે.
સ્થાનક વાચક : અ'- Hy, t
g, - કિg, બિ - મિg સાર્વ. વિશેષણ : સૌરાષ્ટ્રને પિતાના કેટલાક (તેના રૂપ નથી ) સાર્વનામિક વિશેષણની વિશિષ્ટતા છે અને એ મુખ્યત્વે સ્વરોચ્ચારના ભેદમાં, જેમકે આg, , રીત વાચક આPK - દર નિ ક્રિ'.
' સિવું, વિવું, આયુ, શું, જેવું, તેવું, તેવું), અદાણું, 'દાજું, ૪ ચહું ક્રિયાપદનાં રૂપાખ્યાન : શિષ્ટ ગુજરાતીની પેઠે ( વ રહું છું તેણું શરણું ) સંઘરવું. કાળના રૂપાખ્યાન વર્તમાન કાળ અને સારા સંહ વધાર્યું, ''વધુ વયં ભવિષ્યનાં જ બચ્યા છે. ભૂતકાળ ભૂતકૃદંતથી જ ( આવડ, , લેવડું, તેવડું કેવડું) આમ સાધવામાં આવે છે; ભૂતકાળમાં પહેલાં ભૂતકૃદંત અને
આ અંગને અને ૬ અંગ વચ્ચેનો ભેદ ખ્યાલમાં અને બીજા ભૂતકૃદંતને સમય-ભેદે પ્રવેગ એ રાખવાનું હોય છે.
લાક્ષણિક રીતે હાલાર -સોરઠમાં પકડાય છે, વર્તમાન
કાળમાં જ્યારે વિશ્રવાર્થ નથી હોતે ત્યારે પારંપરિક સાર્વ. ક્રિયા વિશેષણ : શરતવાચક: કાળવાચકઃ શુદ્ધ રૂપે જ પ્રયોજાય છે પરંતુ નિવાર્થ માટે રો, જે, ', ' ', -નૈ, વારે-સ્થા) ૪ વાનંગના ૨૫ અનિવાર્ય રીતે ઉમેરાય છે.
રૂપાખ્યાન વર્તમાનકાળ
એકવચન
બહુવચન
૧ " ( ૪) ૨ જce (-૪) ૩ = ( -)
જે-ર (જિર્ચ-૪)
(tv g) ૬ (-૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #718
--------------------------------------------------------------------------
________________
પ૯૩.
-
-
આમ મેરની બેલીમાં પહેલા પુરૂષ એક જા અને ના રૂપમાં “-ત્ત અંગે વચનમાં જ મારવાડીની જેમ પ્રયોજાય છે. સર્વધા અભાવ છે
જાણી જાણ સરખાવો સુરતીરૂપ પણ ઝાલાવાડમાં બીજા પુર
'જૂના, શાક-ર- સાવર્કૂ એકવ થનમાં ચરોતરની જેમ પહેલ્મ, પુરૂષ એકવચવનું ૨૫ તું જ છે કે ૨-૭) આટલે કt'આજ સ્થિતિ દ્વાન (ના) -ની ભેદ પકડાય છે.
સંભાળ રાખવાની રહે છે
ભાયિકાળ :
એકવચન
૧ પરિંર્ (૪)
બહુવચન
થg (w) પણ (1) પણ (m)
૩
રે (જો)
શા = વગેરે આ કારાંત ધાતંગમાં ચા વ્યાપક છે પણું અવિકારક સ્થિતિમા 'સ્ટ સચવાઈ રહે છે. દર શાતું-, લે– () () અર્થની દષ્ટિએ આમાં વાસા, વારે-વારે,
ક્રિયા અને એનાથી પણ જૂની ક્રિયા
અભિપ્રેત છે. મધ્ય સૌરાષ્ટ્ર અને ઝાલાવાડ બાજુ કય ક કારને સ્થાને શિષ્ટો દત્ય સાકાર
અને આનું શ્રવણ પકડાયું નથી; ત્યાં સુ’ હું
એમ સ્વાભાવિક્તાથી એ આર્ય માપવા હર સહાયક પ્રજવા લલચાય. એટલું જ બાકી તાલવ્ય પાનું તે સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રવણ જ નથી થતું..
જાણીતું છે. -
શિષ્ટ ગુજરાતીમાં ક્રિયાતિ પત્તિને રા' વગેરે ભૂતકાળ : પહેલાં ભૂત કૃતના વિષગાત્મક
પ્રયોગ છે, જેને સ્થાને દક્ષિણ ગુજરાતમાં ચાર રૂપ શિષ્ટ ગુજરાતી જેમજ થાય છે. એના પુનઃ છે
જાય છે, સૌરાષ્ટ્રમાં ખાસ કરી બરડા પંથકમાં કર્મણિ રૂપ વિષયમાં એક વખત મધ્યકાલીન
રસ સાંભળવા મળે છે. અહીં. જે કાંઇ શિષ્ટ ગુજરાતીમાં નાટક વગેરેએ વાપરેલાં છ વાળાં રૂ૫૪
ગુજરાતી અને તળ-ગુજરાતીથી ભેદ જોવામાં આવ્યો સૌરાષ્ટ્રમાં પ્રજા છે, જેમકે મારું નહિ પણ
છે. તેજ બનાવવાનો આ પ્રયત્ન છે. આવા નાના મારું શું નહિ પણ વગેરે.
નિબંધમાં માત્ર આછું ચિત્ત જ આપી શકાય મારા
તરફથી સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છની ભિન્ન બીજા ભત કર તવું રૂપ અવિકારક સ્થિતિમાં ભિન્ન પ્રાંતીય તેમજ જ્ઞાતિની બોલીઓની મેજીનું પ્રયોજાય છે શિષ્ટ ગુજરાતીને એને વિકારક પ્રયોગ કામ આરંભાયું છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચું મુંબઈની દેણ છે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આ ખૂબજ સ્પષ્ટ ચિત્ર રજૂ કર્યું મુશ્કેલ છે, એવું પણ બન્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #719
--------------------------------------------------------------------------
________________
હે કે મારા શ્રવણમાં કર્યાય ખામી પણ હેય પૂર્ણ નમતા તેમજ આ ગ્રંથના મારા “ગુજરાતી ભાષા” મોજણી થયેજ આવી કોઈ ખામી હશે તે દૂર (કાર્બસ ગુજરાતી સભા-મુંબઈનું પ્રકાશન બી. થઈ શકશે.
આવૃત્તિ)માં મે નવા પણ નમૂના આપા છે તે સૌરાષ્ટ્રની ભિન્ન ભિન્ન બેલીએના થઈ જોઈ જવા વિનંતિ કરું છું. ડાં વાયે અહીં ઉતારવાનો પ્રયત્ન તે જરૂર કરું. પરંતુ બીબાઓની મુશ્કેલીને કારણે એ પ્રયત્ન
સૌરાષ્ટ્રમાં તળ ગુજરાતથી જુદા પડતા ચક્કસ જતો કરવો પડે છે; જિજ્ઞાસુઓને સર મિયનની શબ્દ-ધાતુઓ પણ છે, એ વિશે અહીં કશું ભારતીય ભાષા - સમીક્ષા (Languistic Survey આપી શકાયું નથી, કોઈ અન્ય પ્રસંગે. of India) ગ્રંથ, ભાગ ૨ નામના કાઠિવાવાડી'ના
શુભેચ્છા પાઠવે છે.
શ્રી બગોયા ગીણીયા સહકારી મંડળી
મુ: બગયા ગીણીયા (તાલુકા સાવરકુંડલા )
(જિ. ભાવનગર) રજી. નં. ૧૧૧૩.
સ્થાપના તારીખ: ૧૨-૨-૫૫ શેર ભંડોળ – ૧૩૦૦૦-૦૦ અનામત ફંડ- ૩૦૦૦-૦૦
સભ્ય સંખ્યા - ૨૮. જગજીવન રેવાશંકર
કેશવભાઈ કુરજીભાઈ
પ્રમુખ, વ્ય. ક. સભ્ય :૧. પિલા મેમભાઇ. ૨ શામજી હીરજીભાઈ ૩. વેલજી શામજીભાઈ ૪. રામભાઈ વીરાભાઈ
- મંત્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #720
--------------------------------------------------------------------------
________________
શુ જે છા પાઠવે છે શ્રી ધાણું નવયુગ સેવા સહકારી મંડળી લિ.
મુ. ધાણા તળાજા તાલુકે
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ : – ૮-૪-૬૫
નોંધણી નંબર – સે/૬૮૦૬ શેરમડોળ ૧૦૩૪૦-૦૦
સભ્ય સંખ્યા - ૬૬ અનામત ફંડ ૬૫-૧૨
ખેડૂત - ૫૬ અન્ય ફંડ –
બીન ખેડૂત :- ૧૦ અન્ય નોંધ :- મંડળી નાણા ધીરધારનું કામ કરે છે. પિ. હ. વૈષ્ણવ
હાદાભાઈ માયાભાઈ માનદ્ મંત્રી
પ્રમુખ વ્ય. કમિટી આતા વાજસુર
બધા હરજી અરજણ કાળાભાઈ
ગંભીર હાજા
શુભેચ્છા પાઠવે છે. શ્રી હાજીપર છે. વિ. વિ. કા. સ. મંડળી લિ.
મુ. હા જી ૫૨
તળાજા તાલુકા
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ :- ૨૨-૭-૫૫
સેંધણી નંબર :- ૧૪૩૬ શેર ભંડળ :- રૂા. ૧૧૧૫-૦૦
સભ્ય સંખ્યા :- ૫૫ અનામત ફંડ :- રૂા. ૩૧૩૪-૬૬, : ખેડૂત - ૫૦ અન્ય ફંડ - રૂા. ૧૧૧૦-૭૨
બીનખેડૂત - ૫ -
પિ હ. વૈષ્ણવ માનદ્ મંત્રી
હીપા રણુછાય
પ્રમુખ
વ્યવસ્થાપક કમિટી પરમાં જીવા જીવા કેશવ ભવાન લાખા કાળું મેપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #721
--------------------------------------------------------------------------
________________
master-craftsmanship from Europe behind every PES alarm clock --guarantees you accuracy and reliability
11 12 1
Ir
Insist on HES: built with precision...
built to last. HES Alarm Clocks are made in technical collaboration with Chronctechna, Czechoslovakia, to meet international specifications. Sensibly priced range of models.
For time you can trust
say yes to HES say yes to HES
say yes to HES For full details write to: HINDUSTAN EQUIPMENT SUPPLIERS LTD. JOGESWARI ESTATE, JOGESHWARI, BOMBAY-60
The new 'Slavia' model
Lintas-HES. 12-578
Messrs HES Limited.
Jogeshwari Estate – Jogeshwari.
BOMBAY 60
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #722
--------------------------------------------------------------------------
________________
પૂજય તીર્થ સ્વરૂપ પિતાશ્રી.
આપની સંઘ સેવા અને વર્ધમાન તપ ખાતા પ્રત્યેની અનન્ય ભકિત-આપ દેહવિલય થવા છતાં સંસ્મરણરૂપે હજુ યાદ આવે છે.
આપ જ્યાં છે ત્યાં ધાર્મિક શુભ ભાવમાં છે છે અને અમને પ્રેરણા આપતા રહે કે શાસનના કાર્યમાં
અમે પણ યથા શક્તિ પ્રવૃત્તિ કરી જીવન સફળ કરીએ.
લી. આપના ચરણ કીંકર ખાન્તિલાલ તથા જ્યન્તીલાલની
સ્મરણાંજલી
સ્વ. લાલચંદ ગુલાબચંદ શેડ
શુભેચ્છા પાઠવે છે
શા મણીલાલ બેચરદાસ
V
( ટ્રેપેસ્ટી તથા ગાદલા પાટના ) કાપડના વેપારી ૭૩-૭૫ ૮૨ વિઠ્ઠલવાડી (કાલબાદેવી)
મુંબઈ નં ૨
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #723
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી તરેડ સેવા સહકારી મંડળી લી.
રજી. નં. ૨૧૮ તા. ૩૧-૧૨-૪૭
મહુવા : તાલુકા
મુ તરેડ. વાયા મહુવા.
ભાવનગર : જિલ્લે
સભ્ય સંખ્યા : ૧૬૩
શેર ભંડળ : ૨૪૫૬૫ અનામત ફંડ: ૮૭૫૩-૪૮ અન્ય ફંડ ૫૦૪૬-૦૦
નટવરલાલ ભવાનીશંકર વ્યાસ
મંત્રી
વિજયકુમાર પ્રભુદાસ સંઘવી
પ્રમુખ
:–અન્ય નોંધ:નાણા ધીરધાર-(ટૂંકી મુદતનું) અને ખાતર-બીયારણનું
કામકાજ કરે છે.
વ્ય. ક. સભ્યઃ
ધરમશી દાના ગોવિંદ દાના અરજણ મસરી
રામજી ગદા ભીમા રામજી ન થુ પૂના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #724
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના માનવસંસ્કારોના
ટુંકા પ્રસંગો
– પિંગળશી મેઘાણંદ મહવી.
a
સૌરાષ્ટ્રમાં વસવાટ કરતી ૨૦ જેટલી
પડી હતી. પરંતુ આ પ્રસંગે તો નજીકના જ જાતીઓના માનવ સંસ્કારનાં વહેણ એકધારા હક તકાળમાં બની ગયા છે એમાંથી કોઈ વ્યક્તિ તે સુધી ચાલુ જ રહ્યાં છે. એમની પરંપરાની અને ખી
હજી વિદ્યમાન છે. ભાત પડી છે. કોઈને ત્યામ તે કોઈનું અણુનમપણું, કોઈની બિરાદરી તો કોઈની બહાદરી કેકનો * દીકરાનું પાન-ત્રાપજ ગામના આયર મેપા આતિથ્ય સંસ્કાર તે કોઈનું અટંકીપણું તે કેદની મોભને ત્યાં દુષ્કાળમાં ઠળીઆ ગામના બારોટ લખનક ટેક, બલિદાન, વિદ્યાસંસ્કાર, પ્રેમ, આસરા ધમ, મણુ લખધીરકાની વિધવા આઠેક વરસના દીકરા દૈવત, ખાનદાની, ખમીર, માનવભાવના, સ્વામીભક્તિ હ• ભમને લઈને વરતવા આવે છે. દુકાળ ઉતરતાં સત્યની ઉપાસના પાપનું પ્રાયશ્ચિત, ખેાળાધરી શીલ
આઈએ રજા માગી, મેપે કહ્યું આઈ હજી દીકરે ને ભક્તિ ઉપાસનાની સંસ્કાર વેલ હંમેશાં પાંગરતી
માને છે થવા દો. તમારો પાટલે મને ભારે જ ૨હી છે.
નથી. આઈ ત્યાં જ રોકાણું. દીકરે જુવાન થયે,
મેપાને તે એને પરણાવી પસટાવીને ઘર વળાવ આ રસકસ ભરી ભૂમિમાં આળોટતાં નર-નારી. છે એવામાં સર૫ કરો ને છોકરો મરી ગયે. એની કથા સાંભળતાં કાળજી કેરી ઊઠે છે ને દિલ આઈ કાળું કપાત કરે છે, મે થી સાંભળ્યું જાય નાચી ઉઠે છે. આ બાવન સ્કૂલના બાગમાં ખીલી નહીં મેપે અને આયરાણીએ નાનેરા દીકરાં દેવસીનું ઉઠેલાં ભાતીગળ પુષ્પોની ખુશઓ માણવા જેવી છે
તે દાન આપી આઈને રતા રાખ્યાં એને વંશ હા.
શાન તેમાં કોઈ એક કામનો ઈજારો નથી જે પ્રસંગ કર્યું
કલેણ ગામના વાર્તાકાર જેઠસુર દેવના પૂર્વજો જુઓ તે એકથી એક ચડીયાતે માનવતાથી ભારેભાર આયર હતા. ભરેલું છે.
* જીવતરના ખ:-બાંટવાના વૈદ દીવાનરાય, મેધાણીભાઇએ સૌરાષ્ટ્રની રસધારમાં આપેલી એનાં પત્નીનું નામ ધોળીબહેન, સંતાનમાં ચાર વાર્તાઓ દેવાયત બેદલ, માણસીવાળા, લખમશી દીકરા. અઠવીસ વરસની ઉંમરે દીવાનરાય સખત ને વીકમશી, દેવળીઆના મદદરખાન, સંઘજી બીમાર પડયા. વૈદ પિતા મૂળશંકરે દવા કરીને હાથ કાવડીઓ, માવટ સાંઈ નેસડી, કાળુજી મહેર, હેઠા પછાડયાં. આશા છોડી દીધી દીવાનભાઈ વિગેરે બધી વાર્તાઓ સારાએ સમયપટમાં પથરાએલી છેવટના શ્વાસ ખેંચે ને નાને દીકરે સુમન કજીયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #725
--------------------------------------------------------------------------
________________
ચડયો. ઘેળીબાઈએ પાસેના ઓરડામાં જઈ નાના ઢ, ભંગી, બ્રાહ્મણ સૌ એક આરેથી પાણી ભરે. સુમનને ધવરાવવા ખેાળામાં લીધે ત્યાં કંપાઉન્ડર ગંગાજળ કરતે આવ્યો. વાત સાંભળતાં ધનીબાઈને ભગી કણબી ને ભ્રામણુ કરી થરી કેક, એકજ આંચકે જીવ ઊડી ગયો ને સુમન મુડદાને અરે સરખાં એક જે પાણી ભરે જાનબાઈ, ધાવત રહ્યો. દીવાનભાઈ સાજા થયા. ૬૫ વરસ જીવ્યા. જણાએ સમજાવ્યા પણ બીજું ઘર ન કર્યું” આઈના દીકરા રાણુને જ રમાભડછેટનું ભૂત એટલું જ નહી ખાવાપીવાનો સ્વાદ તો ને પલં- ભરાછું તે આઈ સામે વાંધો લઈને બેઠા કે ઢઢ ગની પથારી તજી.
ભંગીને પાણી ભરવા ન દઉં આપણે અભડાઈએ.
આઇએ બહુજ સમજાવ્યો છેવટ સુધી ન માન્યા. જ ઉદારતા:-ચારીઆ ગામને વણીક લાલજીએ આઈએ પેટના દીકરાને શાપ આપ્યો ને રાણે મરી ૧૯૩૪ ના દુકાળમાં દાળ-રોટલાનું સદાવ્રત શરૂ ગયે. એની ખાંભી ને આઈનું મંદિર મોજુદ છે. કર્યું. જેતપુરના મહાજનને આ વાત ગમી નહિ મંદિરના પૂજાપાનો ખર્ચ હજુ સુધી ગાયકવાડ એટલે આઠ દશ જણા પોતાના સગાને આ ઘેલ. સરકાર તરફથી મળે છે. આજે ૨૨ વરસ થયાં છામાંથી ઉગારી લેવા હાલ્યા. ચારણીઆને સીમાડેથી સો એક આરેથી પાણી ભરે છે સમાચાર મોકલ્યા. લાલજી શેઠ તેડવા આવ્યા ને કહ્યું ગામમાં હાલે. મહાજને વચન માંગ્યું કે ટલે પાણી પીવું છે:-પેટી ગામમાં બહારવટીઓ બંધ કરી દે તે આવીએ. લાલજી ઘડીક મુંઝાણે ને કાદુ મકરાણી એક સુખી આપના ઘરને ખરે બપોરે ઉકેલ સુજી ગયે વચન આપ્યું કે આજથી રેટ લુંટી રહ્યો છે, કાળેલા ગામની સાસુ-વહુ બેય ન આપું. મહાજન ગામમાં આવ્યું. લાલજીએ રડે ચારણ્ય આઈ ગામતરે નીળી છે. ગામને પાદર જઈ રોટલાની તાવડીઓ ઉતરાવી નાખીને લાપશી ! આવતાં તરસી થઈ જે ધરે બહારવટીઆ આવ્યા છે પડ ચડાવી દીધા. ત્યારથી લાપશીનું સદાવ્રત શરૂ એજ ધરે આવીને એસરીમાં ઊભેગા આયરાણી પાસે કર્યું અને લાલ લપશીઓ કહેવાણો.
પાણી માગ્યું. ઓસરીના પાણીઆરેથી ભરીને બાઈએ
ટાઢું પાણી પાયું. ચાર એ આશરોદ આપે કે * ખાનદાની-માળીઆના ઠાકોર પાસે ગામના અમારું પેટ ઠાર્યું છે એવું તારું પેટ કરજે. વળતાં એક દરજીએ આવીને ફરિયાદ કરી કે આપના કવરે આયરાણુએ જવાબ આપ્યો કે આઈ મારૂં પેટ તે મારી દીકરીની છેડતી કરી હવે આપના ગામમાં ભડકે બળી રહ્યું’ છે, પાસેના ઓરડામાં જ બહારરહેવા જેવું નથી. ઠાકરે કુંવરને બોલાવીને અફીણ વટીઆ મારાં ઘરેણું લુંટી રહ્યા છે. ચારણું બાઈઓ ધોળ્યું ને કહ્યું કે પીઈ જ નહિતર હું પીં જાઉં, તરત જ ઓરડામાં આવી. પટારા ઉપર ચડી બેઠી કુંવર અફીણ પી ગયે. હાકોરે એ કંવરને અગ્નીદાહ ને કહ્યું કે અમને મારી નાખે ને પછી લુંટ કરો. માટે રાજકુળતી સ્મશાન ભૂપીમાં ના પાડી કે એને અમે આ ઘરનું પાણી પીધુ છે બહારવટીઓ હાથે જુદે બાળજે સ્વર્ગમાં મારા વડાઓ અભડાશે. હાથે હાલી નીકળ્યા.
* એકતાની ભાવના-દેરડી ગામમાં આઈ પરિતાપ-મોદર ગામના ખેજા લીરા શેઠને જાનબાઈએ ૧૭૭૮ માં એક વાવ બંધાવી એમાં હાથમાં શેરડીના ભાગ પાડતાં અટી પડી. થડિયાવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #726
--------------------------------------------------------------------------
________________
ભાગ પોતાના દીકરાને અને પછડાવાળે ભાગ ૪ ગૌરક્ષા જૂનાગઢના કસાઈઓ ચાલીસ ભાઈના દીકરાને આયો બા ભેદ ઉભો કરવા બદલ જેટલી ગાયોનું ધણ હાંકીને વીરપુરના પાદરથી નીકળે અસહ્ય પરિતાપ અનુભવ્યું છેવટે મીલકતના ત્રણું છે. વીરપુર દરબાર સુરસિંહજીએ ગાયને વાળી લીધી ભાગ ભાઈના ત્રણેય દીકરાને અને એક ભાગ પોતાના ને એ કસાઈઓને મારીને જેલમાં પુરી દીધા. વઝીર દીકરાને આપે છે તો પણ મન સમાધાન ન થયું બહાઉદીનભાઈએ રાજકોટ એજન્સીમાં ફરિયાદ કરી. પશ્ચાતાપથી સ્ત્રી પાગલ અવસ્થા ભેગવી મરી જાય છે. રાજકેટથી ગેરો અમલદાર સરસિહજીને સમજાવીને
કહે છે કે ગાય આપી ઘો. સુરસિંહજીએ ચોખું
કહી દીધું કે વીરપુર ખાલસા થાય મને જેલમાં પુરો * નાકની ખાતર : સાતમ આઠમના તહેવાર ગમે તે થાય પણ મારા ખેાળીયામાં પ્રાણ છે ત્યાં ઉપર જનાગઢનો નવાબ બહાદુરખન ધંધુસર ગામ સધી મા કસાઈઓને ન આપુ એટલે પિલીટીકલ આવે છે પરબ ટાણે ગામમાં આયરની બહેન દીકરીઓ એજ રસ્તો કાઢયો કે જાનાગઢનું માન રાખવા રાસડે રમે છે નવાબને રાસડા સાંભળવા બહુ ગમ્યા ગાયને એક વખત જૂનાગઢ સુધી મોકલવી ને ત્યાંથી ગામના પટેલ આયર કરસન ગરને બોલાવીને કહે છે એકેએક ગાય તમને પાછી સે પાવું ને ગાય દીઠ દશ આજે મારે રાસડા સાંભળવા છે ગામની બાઈઓને બેલા રૂપિયા કિંમતના આપવાનું ઠરાવીને સમાધાન કર્યું. કરસન ડાંગરે ચોખ્ખી ના પાડી કે એ ન બને એટલે ગાયો જાનાગઢ રવાના થઈ ઠાકોર સુરસિંહજીએ નવાબ આયરોને હદપાર કરે છે ઉચાળા ભરીને હાલી એમના દીકરા રામસિંહને અને આંગણવાની કુર નીકળ્યા. નવાબ પસ્તાણે મનામણું કરવા શરાફ શિવભાને ભેળા મોકલ્યા ને ભલામણ કરી છે કે ઈસ્માઈલ ખેજાને મેકલે છે કરસન ડાંગરે ઇમાલને ગે રમાય તો મરી ફીટ ગાયે વિના આવીને જવાબ આપી દીધો કે નવાબને કહી દે કે આયરન મને મોટું બનાવતા નહીં એમ કહી ગાયને વળાવીને દીકરી હોય તે તારા ધંધસરમાં ન રહે હજી સુધી પોતે આર્ય સમાજના સંદિરમાં આવી ઉપવાસ ઉપર કરસનની યાદમાં કેઈ આયર ધંધુસરમાં વસવાટ બેઠા અગિયારમે દિવસે ગાયે પાછી આવી.ને પોતે કરતો નથી.
પારણ્ય કર્યું.
*નેટક : જલાલપુર માંડવાના કણબી પટેલ * ભવની ભેટ વાંકિયા ગામની વિધવા રબારણુના લીંબા ભગતના દીકરાએ એની દીકરીનો સંબંધ બને દીકરા ક્ષયના દર્દથી મરી જાય છે જ્યારે કરીને કન્યાવિદાય કર્યો. લીંબો રીસાઇને હાલી નીકળ્યો નાનો દીકરો ભીખલો મરણ પથારીએ છેલ્લા શ્વાસ દીકરીઓના દામ ન લેવાય. એના પરનું પાણી ઘુટે છે ત્યારે પડોશી બ્રાહ્મણુના દીકરા પ્રભાશંકરને પીવામાંય પાપ લાગે. જૂનાગઢ આવીને મજુરી કરીને પાસે બેસાડીને કહે છે કે પભા મારી માનું શું રાટલે ખાય બે વરસે એને દીકરો તેડવા આવ્યો ને થાશે? રયકે તે મરતી વખતે મને ભલામણું કરતો કહ્યું કે દીકરીનાં વાવા કરવા છે તે ધરે હાલો હવે કે ભીખા માનું ધ્યાન રાખજે પણ મારે કોને લીબાની એકજ વાત તારા ઘરનું પાણી હું ન પીઉ.” ભલામણ કરી ભીખસાનો વલેપાત જોઈ ભાલો દીકરે દેશના લીધેલા રૂપિયા વેવાઈને પાછા આપ્યા પવિત્ર આત્મા જાગી ઉઠને પાણી આપ્યું કે તારા અને દીકરીના પૈસા ન લેવાનાં સાગન ખાધા ત્યારે આત્માને મુકિત કરજે તારા પછી માનો દીકરો હું લીને વીવા કરવા માંડવા ગામે ગયો.
પ્રભાશંકર એમના પિતાને ઘરેથી રબારણુ ભેળો
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #727
--------------------------------------------------------------------------
________________
પટ
આવતો રહ્યો ગાયો ચારી મૈયા કર્યુ તે રબારણ છી ત્યાં સુધી કુંવારા રહી હાથે રોટલા ઘડીને સેવા ચાકરી કરી.
* ભક્ત સુત્તાર:-અમિયાળી ગામના તારણુ સુતારે ચાલીશ વરસ સુધી સુતારના આકરી ધંધે કરી રૂપિયા ૨૦ હજાર મેળવ્યા તે પાઈએ પાઈ શંકરનું મંદિર ખંધાવીને ખરચી નાખી દીકરા માટે એક પાઈ ન રાખી કે એ તો કમાઇ લેશે આ વાત જ્યારે ભાવનગર રાજકવિ પિ'ગળશીભા૪ અગિયાળી ગામે આવ્યા ને દરખાર પાસેથી સાંભળી ત્યારે પિ’ગળશીભાઈ એ નારણુ સુતારના દાહરા કર્યો.
માયા તે મહેમાન છે, સમજ્યા તું સુતાર હાથે વીસ હજાર ના’ાં ખરચાં નારણ્યા.
*મોલના તાલ :- પ્રભાસ પાટ્ટણને ભૂધરજી મહારાજ દર મહીને ગોકર્યાના વેડા ભરાવવાની વરત આપતા. ભુદરજી માદીગુ રી ગયા એના દીકરા પ્રાણશંકરના હાથમાં દુકાનને વહીટ આણ્યે. ધંધા ભાંગી પડયો, દુકાન મધ પડી પ્રભા'
ગામની નિશાળમાં પ.વ.ળાની નાકરીમાં રહ્યો સત રૂપિયા પગાર બધા એ સાતેય રૂપિયા હવેડા ભરવા આપી દેતે તે કહેતા કે મારે બાપ બધી ગયા છે હુ. જીજ્જુ છું ત્યાં સુધી એ
બધુ
કેમ
થાય.
ખાનદાનઃ-લાખગુશી કવિ ગારિયાધારના ઠાકાર ઉપર બહારવટે ચડે છે. સૂરે મારી નામને રાજપુત પોતાના યે દીકરાને લઇને લાખગુશી મજે કરવા જાય છે. ભેટા માં સુરાારી । છો દીકરાને લાખણુશી ત્રિ મારી નાખે છે એ વાત સાંભળતાં ટંકાર પાંચસો ધોડેસ્વારને રવાના કરી કે લા ખણુશ'નું મડદું. હાજર કરે સૂરામારીને આ વાત સાંભળતાં ચારણની હત્યાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લાગણી જાગી સોની પહેલાં ઘેાડી લઈને ભાગ્યો લાખણસી પાસે આવ્યે ને કહ્યું કે આલે મારી ઘેાડી તુ ભાગવા માંડય, લાખણસી કહે હવે ન ભગાય તારા છ છ દીકરાના ખૂનનાં મારા પગમાં જેવળ જડાઈ ગયાં એટલે જસ તેાતુને અપાતું નથી જાતે છેવટ વાર પહેાંચી આવીને લાખણસીને મારી નાખ્યા સૂરામારીને વ્યાધી થાય છે કે લાખણુસ્રીના છેાકરા નાનાં છે એનુ’ થાશે એટલે લાખણુસીના દીકરા વજાને અને ભાયાને પાતા પાસે તેડાવી લે છે. પાળીપાષી મોટા કર્યાં ને ગાહિલના કવિ સ્થાપ્યા આજસુધી લાખણસીના વશજો ગહિલાના રાજકવિનું સ્થાન ભોગવે છે.
* તેકટેક : જામ રાવળની સારી ખૂજારમાં હાલી આવે સામેજ એક આદમી ઉજળાં લૂગડાં પહેરી હાથમાં રૂપેરી ડેકા લઇને ઉભા છે. દેખીતી ગરાસદાર જેવી ટહુક છે. જામ રાવળની સ્વારી નજીક આવીને તાજો ભરેલા રૂપેરી હાકા જોયા ને તસબ ચડી હાથ લંબાવીને કહ્યું કે ધલઢેરા ડૉક્રે। પીવરાવજો. બાપુ ! હું તો મેધવાળ છું. જામ રાવળે ત્યારથી
વ્યસનની નફટાઈ ઉપર સાગન લીધા કે જામનગરની ગાદીએ એસાર હાક્રા ન પીએ હુજી સુધી જામનગરના ગાદીપતિ હેાકેા નથી પીતા.
પુરાણામાં કથા મળે છે કે શાંતનુ રાજા ગંગાજીને પરણ્યા, શીબિરાજાએ શરીરમાંથી માંસનું દાન આપ્યું, હરિશ્ચંદ્ર રાજાએ સતને કારણે રાજપાટ છેડયું' તે દીકરા રૈદાસના અગ્ની સંસ્કાર માટે મશાણુમાં દાણુ માગ્યું. એવી ધણી ધી કથાઓ મળે છે. પશુ એ તે થઈ પૌરાણીક. ત્યારે સૌરાષ્ટ્રનાં ઋતિહાસમાં તા સાવ નજીકના કાળમાં એવી કંઈક કથા આલે ખાણી છે.
રંગપર ગામને કમરસ ચારણ ભાદર નદી
www.umaragyanbhandar.com
Page #728
--------------------------------------------------------------------------
________________
કુદરતી સૌંદર્યધામ સમું શ્રી તાલધ્વજ તીર્થો–પરિચય.
શ્રી સિદ્ધગિરિ પાલીતાણાની નજીકમાં પ્રાચીન જવાય છે. જ્યાં સાચાદેવના ગભારામાં ૧૫૦ તાલધ્વજ તીથ એક કુદરતનાં સૌંદર્યધામ સમું વરસથી અખંડ દિપકની જ્યોત કેસરવરણી થાય તાલધ્વજ સરિતાને કિનારે જાણે કેસરી સિંહ ઉભે છે તે એક ચમત્કારીક છે. હોય તે રીતે નાજુક સુંદર ટેકરીનાં ભવ્ય દર્શન આ ટુંકમાં મહાવીર પ્રાસાદ વીસ વિહરમાન ચોમુખજીની વજાથી આહાકારક લાગે છે. ગુરૂમંદિર તથા બાવન જિનાલયની દેરીઓ કરતી તાલધ્વજ સરિતાને કિનારે બાબુની જૈન ધર્મ
આવેલી છે. આ બાવન જિનાલયમાં ૧૦ દેરી અને શાળા યાત્રિકોને ઉતારવા માટે સુંદર સગવડવાળી ૧ દેરાસર બાંધવાનું પ્લાનમાં બાકી છે. આ છે. તેમાં વચ્ચે પારવાની જવાર નીરવા માટે તીર્થમાં જેમને લાભ લેવો હોય તેમને આ એક બંધાવેલે રંગમંડપ અને પ્રભાતે સૂર્યોદય સમયે
ઉત્તમ તક છે. સેંકડે કબુતરાથી આરોગ્યમય હવા પ્રસરે છે તે આ ટૂંકમાંથી છેલ્લી ચામુખજીની ટુંકમાં જવાય દશ્ય ખરેખર આનંદ જનક છે.
છે. ત્યાં પ્રાચીન કીર્તિ સ્થંભ ચોમુખજી દેરાસર જેને ભોજનશાળાનું નૂતન ભેજનગૃહ સ્ટેનલેસનાં અને દરીયાની સપાટીથી ૩૦૦૦ ફીટની ઊંચાઈએ વાસણે ઈલેકટ્રીક પંખા પાણીના નળ સ્વરછતા યુકત આવેલા આ શિખર ઉપરથી કુદરતી સૃષ્ટિ સૌદર્યનું વાતાવરણ ચેખા ઘી સાથે ભોજન સામગ્રી યાત્રિકોને અનપમ દષ્ય નિહાળવા મળે છે. જાણે એરોપ્લેનમાં સંતોષ પ્રાપ્ત કરાવે છે. અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પણ આપણે બેઠા હોઈએ અને નીચેની ગામની શોભા થયેલ છે.
નૂતન સોસાયટી સુમતિનગર તથા તાલધ્વજ જૈન આય બીલ ભુવનનું ભવ્ય મકાન હમણું બંધાવ્યું
- વિદ્યાર્થીગૃહનાં ભવ્ય મકાનોનાં દર્શન થાય છે. છે. તેમાં આયંબીલ તપ કરવાની સુંદર સગવડ છે.
આ ટેકરી ઉપરથી નિરખતાં શેત્રુંજી સરિતા તેની ઉપર ભવ્ય ઉપાશ્રય, સાધના મંદિર સામાયિક
તથા તાલધ્વજ સરિતાનો ભવ્ય સંગમ શ્રી સલ્તાનપ્રતિક્રમણ ગુરૂ દર્શન માટે ત્યાં જ્ઞાન મંદિર સ્વાધ્યાય તથા
પર બંદરને ભેટવા વહી જતી એ સરિતાઓ સાગમાટે શરૂ કરેલ છે. ધર્મશાળાથી એક ફલ ગ દર શ્રી શાંતિનાથ
રનું સુંદર દૃશ્ય તેમજ સિદ્ધાંચળ ગિરિરાજ કદ બ
ગિરિનાં શિખરોનાં દર્શને, સવારની સુરમ્ય હવા, ભગવાનનું ભવ્ય જિનાલય છે. તેની બાજુમાં શ્રી જૈન શ્રાવિકા ઉપાશ્રયનું ભવ્ય મકાન બાંધવા માટે
સાંજની શાંતિદાયક હવા અને આ અનુપમ દશ્ય
નિહાળતાં ચક્ષુઓ ધરાતી નથી. ખાત મુહૂર્ત જેઠ સુદ ૧૩ નાં થયું છે.
દેરાસરથી ગિરિરાજની તળેટી એક ફર્લંગ દર ખરેખર તળાજા એ સૌરાષ્ટ્રનું કાશ્મીર જ છે. છે ત્યાંથી ગિરિરાજ ઉપર જવાનાં પગથીયા ગેઈટથી આત્મસાધનાનું અનુપમ સ્થળ છે. આ તીર્થને શરૂ થાય છે. આ પગથીયા નવા રહેલાઈથી વિકાસ દિન પ્રતિદિન ઈટ યજ્ઞ દ્વારા વધી રહ્યો છે. ચડી શકાય તેવા ૧૦ મીનીટમાં ગિરિરાજતાં ગેઈટમાં અને તીર્થ ઉદ્ધારની અનેક યોજનાઓમાં યાત્રિક પહોંચી શકાય તેવા છે.
શ્રીમાનોએ ખુબ જ લાગણી પૂર્વક સહકાર આપી પાણી માટે ગિરિરાજ ઉપર શાંતિ કંઠ ભવ્ય આ તીર્થના વિકાસ કરવામાં શ્રા તાલધ્વજ જેન છે તેની સામે પ્રાચીન ગુફા વિશ્રાંતી માટે ભય “વેતીર્થ કમિટીને પ્રોત્સાહન આપ્યું છે અને હજુ સભા મંડપ જેવી છે. ત્યાંથી નૂતન સ્નાનગૃહમાં વિશેષ પ્રગતિનાં કાર્યો ચાલુ જ છે ચતુર્વિધ સંઘનો જવાય છે અને સેવા પૂજા માટે સ્નાન કરી સેવા પૂ સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા યાત્રિકોને યાત્રા માટે પૂજાના કપડા તથા કેસર સુખડનાં હાલમાં જવાય આ તીર્થ યોગ અને આરોગ્ય માટે અનુપમ ધામ છે. છે. આ મકાન નવેસરથી બાંધવાની યોજના શરૂ છે. ત્યાંથી દેવવિમાન જેવા શ્રી ચિંતામણી પાર્શ્વનાથનાં શ્રી તાલધ્વજ જૈન . તીથ કમિટી દેરાસર તથા ત્યાંથી મૂલનાયક સાચા દેવની ટુંકમાં
તળાજા ( સૌરાષ્ટ્ર ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #729
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી ટાઢાવડ સહકારી મંડળી
મુ. ટાટાવડ.
તળાજાન્તાલુકા
ભાવનગર-જિલ્લે.
સભ્ય સંખ્યા :- ૩૪
શેર ભંડોળ : ૭૧૮૦-૦૦ અનામત ફંડ: ૪૦૯૯-૮૦
હક મંડળી ધીરાણ વિગેરેનું કામકાજ કરે છે તક સહકારી પ્રવૃત્તિને સફળ બનાવવા વ્ય. કમિટી સંપૂર્ણ
રીતે જાગૃત રહીને દેખરેખ રાખે છે. હ
હ. પ્ર. મહેતા
મંત્રી,
દેવીસીંગ દાનસીંગ
પ્રમુખ.
શુભેચ્છા પાઠવે છે
શુભેચ્છા પાઠવે છે શ્રી એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમિટી શ્રી લીલીયા કન્ઝયુમર્સ કે-ઓપરેટીવ મું. કોડીનાર (જિ. અમરેલી)
સોસાયટી. રજી. નં. M. R. T.
મુ. લીલીયામેટા (તા. અમરેલી) ૧૫૧ આઈ ૭૬૧ તા. ૧-૩-૫૭
સંસ્થાને ઉદ્દેશ પોતાના ફંડમાંથી વધુને ખાંડ, અનાજ, ચણાદાળ, લેવીતેલ વિગેરે વધુ સગવડતા પૂરી પાડવાનો છે. ખેડૂતને કન્ટ્રલ આઈટમનું મંડળી કામકાજ કરે છે વ્યાજબીભાવ આપવાનું છે તેમજ વેપારી ને | મંડળી નાની હોવા છતાં વહીવટ ઘણોજ સારે માલ મળે તે મુખ્ય આશય હેઈને | સારો ચાલે છે. નિયંત્રીત વસ્તુઓ માર્કેટ યાર્ડમાં લાવવા | બેન્કનું ઓછામાં ઓછું ધીરાણ લઈને વિનંતી છે.
સારામાં સારૂ ટર્નઓવર કરે છે. “જય જવાન જય કિસાન જયહિન્દ” | # કમિટીના સભ્યો ગ્રાહકોને સંતોષ આપવા કે. જે. ખત્રી નારણભાઈ ભગવાનભાઈ બારડ |
સતત કાળજી લે છે. (ઈ/ચા) સેક્રેટરી ઉપપ્રમુખ જયસિંહભાઈ સામતભાઈ પરમાર વૃજલાલ ક૯યાણજી
આદમજી અલીભાઈ પ્રમુખ
મંત્રી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #730
--------------------------------------------------------------------------
________________
૪
411?:-MERCHANT
Office : 11-171
Resi. : 61-161 મેસર્સ જયંતીલાલ ભીમજી એન્ડ સન્સ મરચન્ટ એન્ડ કમીશન એજન્ટ–અમરેલી.
અમારી બીજી એફીસે - તાર-MERCHANT
Office : 3642–4221
Phone C/o.Resi. : 3651 જ યંતી લા લ ભી મ છે એ ન્ડ સન્સ,
કમીશન એજન્ટ ૫ કેમસયલ ચેમ્બર P. B. 269 રાજકેટ. જયંતીલાલ ભીમજીભાઈ કમીશન એજન્ટ, લાઠી. ફેન–PCO. જયંતીલાલ ભીમજી એન્ડ સન્સ-ધારી. Phone-9 મેસર્સ રમેશચંદ્ર દીનેશકુમાર એન્ડ .
બરમાશેલ એજન્ટ. Phone: -
અમરેલી–71 ધારી-9 ચલાલા–24 રમેશચંદ્ર જયંતીલાલ કમીશન એજન્ટ, ફેન C/o. of, 71 Resi. 61
શ્રી આદર્શ ગ્રાહક સહકારી મંડળી લી.
ચલાલા, સ્થાપના તા. ૨૦ ૧૧-૬૧
રજીસ્ટર નંબર ૧૫૦૧ શેર ભંડોળ : ૬૪૦૦-૦૦ અનામત ફંડ : ૧૦૭૩૮-૬૮ અન્ય ફંડ : ૫૩૪-૦૪
અમારે ત્યાંથી સસ્તુ અનાજ તથા કેરોસીન, ખાતર, સુપર ફેબ્લેટ, યુરીયા એમેનીયમ સલ્ફટ તથા મીશ્ર ખાતર તેમજજીવન જરૂરીયાતની
ચીજ-વસ્તુઓ તથા એજીન પેરપાર્ટ વ્યાજબી ભાવે મળશે.
પ્રમુખ શ્રી અનંતરાય ન. મહેતા
માનદમંત્રી કેશવભાઈ રવજીભાઈ પટેલ
વ્યવસ્થાપક ચંદુલાલ વી. ભૂપતાણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #731
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી પવાળા સેવા સહકારી મડળી
( તા. ઉમરાળા)
સ્થાપના તારીખ :- ૨-૩-૧૯૬૬ શેર ભડાળ
:- ૪૮૮૩૦
અનામત કુંડ :- ૧૭૦૦૦
અન્ય ફંડ :
- ૫૭૧૨
-
અરજણ દેવજી જસમત ઠાકરશી શામજી આધા
એટાદ તાલુકા
યુ. પરવાળા
મનગલાલ હેરજીવન
મંત્રી
અન્ય નોંધ :-સભ્યાની જરૂરીયાત પુરતા ખાતરને સંગ્રહ કરી માલના રૂપમાં ધીરાજીતુ' કામકાજ કરે છે.
રાજદેવભાઈ દેવદાનભાઈ
મંત્રી
વ્ય. ક. સભ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ્થાપના તારીખ :- ૨૫-૨-૬૪
શેર ભડાળ -- ૩૦૩૫૦ અનામત ક્રૂડ ૧૬૭ અન્ય ફંડ
-
:
મન્નુર એંક લેાન :– ૧૨૫૦૦૦ અંનખેડૂત કરજ ધીરાણુ – પર૦૦
મુ.રતનપર
( જિ. ભાવનગર )
નોંધણી નંબર :સભ્ય સખ્યા :
ખેડૂત :
ખીન ખેડૂત
-
શુભેચ્છા પાઠવે છે.
શ્રી રતનપર સેવા સહકારી મંડળી લી.
૧૮૪
૧૫૫
૨૯
મનજી ભગવાન
પ્રમુખ
જાદવ
ધરમશી ધરમશી ગાવિંદ પ્રેમજી દેવરાજ
જિલ્લા ભાવનગર
નોંધણી ન’. :- રજી. નં સે ૬૭૬૯ સભ્ય સખ્યા :- ૭૬
ખેડૂત :- ૬૧ ખીન ખેડૂત :– ૧૫ ખેડૂત કરજ ધીરાણ – ૧૦૬૫૯૫ મુદત વીતેલ કરજ સભ્ય ખાકી
-
૬૧૩૦
ખાચર હાથીભાઇ ચેલાભાઇ
પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #732
--------------------------------------------------------------------------
________________
સાથે પરણ્યા. ભાદરનું મૂળનામ ભદ્રાવતી. કૃષ્ણની પતી ભદ્રાના નામ ઉપરથી પડેલું. જેતપુરના પાદરમાં એની નમણાઈ જોઇને મોહી પડયા. ભાદર સાથે વિધિસર લગ્ન કર્યું. શાંતનુ ગંગાને પા હાય તે હું ભાદરને શા માટે ન પરણું ? જેતપુરના તમામ દરબારીએ હાજરી આપી મર સને ચાંદલા કરીને ન્યાલ કરી મૂકયા. આ રહ્યો એના દુહા
વડય વિનાં વરિયે નહિ, ભાદર સરખી ભામની,
મારે ભલેને અંત, કમરસ જેવા કત.
* જેતપુર દરબાર માણુસીથ્યા વાળાને `દરા અંદરના ખટપટથી ભાદર મહેલ ઉપર નજર કેદ કરીને ચડાવી મૂકયા. જમવા માટે ત્યાં થાળી માલેકે થાળી આવે ત્યારે એમાંથી રેઢાનાં બટકાં વખતે ફે કે તે સમડી અધર અધરથી ચચાં લઈ મહેફીલ ઉડાવે.આમ હુંમેશની રમત ચાલે એવામાં થાળી બંધ કરી, ટાછું થતાં સમડી આવીને ચ.ચયારી કરવા લગી. માણુસીએ આતિથ્ય સત્કાર ક્રમ ભૂલે. સાથળમાં જમૈયા હુલાવી માંસતા ચાસલાં કાઢી કાઢીને ફેંકવા લાગ્યા તે છેવટે ખલાસ થઈ ગયે. એના મરશિયા લખાણા
ગીરમાં ઉડે ગરજાણુ, ગેકીરે ગજળ થયા, માંસના પ્રવ્રુતક્ષ મેરાણુ માણુસીએ મરણ ગયા.
* બિલખાના વણિક થગાળશાએ ચેલૈયાને, તળાજાના એભલવાળાએ અણુાને, આડીદર ગામના આયર દેવાયત આદલે વાહણને આતિથ્ય ધર્મને ખાતર વધેરી નાખ્યા.
સાન્ટ કરા વિચાર મે વાળામાં કયા ભલે, શિરને। સેપહાર । વાઢણુહાર વખાણુવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ
રાખિયે! ઘરે રા' ઉમાને અડાણે આપિયા, એના ગણુ ગરનારા, વાલમ વિસરીએ નહિ. મહેરામણું માજા મૂકે, ચેલૈયા સત ન ચૂકે.
* કુંવર સારંગજી નાના છે, ધાબાના રાજ કારભાર રામજી ગાહિલે સંભાળ્યું. અમદાવાદના સુલતાન તરફથી ખંડણીની ઉધરાણી આવી, રાજ પાસે નાની સગવડ નથી, ખંડણીની ભીંસ થઇ એટલે ખાનામાં કુવર સારંગજીને આપવા પડયા. કુરને અમદાવાદ લઇ ગયા ને નજર કેદ કર્યાં. રામજી ગાહિલ કુવરના ભાવ પૂછતા નથી, પ્રજામાં, ચર્ચા થઇ કે આપણે રાજા તે સારગજી છે. કાળિયાકના કુંભાર બાજાએ નાતને ખોલાવીને કહ્યું મને સાથ આપે તે અમદાવાથી કુંવરને ઉપાડી આવુ. ભાજાએ ખીડું ઝડપ્યુ’. ગધેડાના છાલકાં લઇ અમદાવાદ ગયો, કચરા સારવાનુ` કામ કરવા લાગ્યા. એમ કરતાં જ્યાં સારંગજીને કેંદ્ર રાખ્યા છે. ત્યાં પહેાંચ્યા. કુંવરને કચરાના છાલકામાં ગધેડા ઉપર લાદીને બહાર નીકળી ગયા. ખાવાની જમાનતે સે.પીને ડેડ ચાંપાનેર ભેળે કર્યો. સારંગજી ત્યાંથી સાથ લખને કાઠિયાવાડમાં આવ્યો તે પાનાનુ રાજ હાથ કર્યું ને એ કુંભારના હાથથી તીલક લીધુ એ પર’પરા અત્યાર સુધી ચાલુ છે. મહારાજ વીરભદ્રસિદ્ધજીને પણ કાળિયાકના કુંભારના હાથથી તીલક કરવામાં આવેલ.
# કુંડલાના દુરિજન લાખા ભગતને પ્રભુ મળ્યા એવી વાત વાયો ચડીને રેતી થઈ. મહારાજા વજેસંગ ૫ સે આ વાત આવતાં દીવાન પરમાણુ - દાસને બોલાવા, કહ્યું કે એની તપાસ કરી. આ જમાનામાં કાંઈ પ્રભુ મળતા હશે ? એણે ધૂવાને ધંધા આદર્યો હોય તો અહીં મેલાવીને શિક્ષા કરી. દીવાને કહ્યું કે મહારાજા એવા ભગત માણુકને અહીં સુધી ધાડા કરાવવામાં !પણી શે.ભા નહિ. માટે
www.umaragyanbhandar.com
Page #733
--------------------------------------------------------------------------
________________
૬૦૦
પાણી,
આપ કંડલા પધારો તે ત્યાં તપાસ કરી લઇએ. કે ચલ્યા થડીયારમાં સામજી મરી ગયો એની મૈયતને મહારજ અને પરમાણુંદ દીવાન કંડલા જાય છે. ગાડામાં નાખીને દેરડી જવા તૈયાર થયા ત્યાં સામલાખા ભગતના ફળિયામાં જઈને બેસે છે. જગતને જીની વહુ જડીબાઈ ફક્ત તેર ચૌદ વરસની માથું પૂછ્યું તમને પ્રભુ મળ્યા એ વાત સાચી છે? ભગતે ઉધડું મૂકીને બહાર આવી ગાડામાં બેસીને સામજીનું કહ્યું કે હા મહારાજ, આજ દિવસ સુધી લંબવલુ બે માથુ ખોળામાં લીધું સવા ભગતે બહુ સમજાવી રહેતું હતું ૫ણું આજે ખાત્રી થઈ કે પ્રભુ મળ્યા પણ જુઠીબાઈ કહે બાપુ તમે મને દીકરા સાટ તે વાત સાચી છે. ખાત્રી શું? મહારાજાએ પૂછયું. લીધી છે, હું તે સાથે જ આવવાની. બધા દેરડી બાપુ ! અઢારસે પાદરનો ધણી અને આ ચુસ્ત વૈશ્નવ આવ્યા સામજીને વાડીમાં દફનાવીને સો કેમે લાગી પરમાણંદદાસ દીવાન ભાવનગરથી ધાડ કરી આ ગયાં જાણે કાંઈ બન્યું જ નથી. સવા ભગતના ઢવાડામાં આવીને બેઠા છે એનાથી વધારે ખાત્રી મનમાં એક વિચાર આવ્યા કરે કે કોઈ સારું કઈ જોઈએ? જવાબ સાંભળતાં મહારાજા હસી ઠેકાણું મળે તે અહીંથી દીકરીના જેમ જુડીને સાસરે
મેકલી દઉં. ખાંભા ગામના માણું લઈને આવ્યા
જુડીબાઈ ઘર બહાર નીકળીને મહેમાનને પૂછયું તમે દેરડી ગામમાં સવા ભગત કરીને એક શું આવ્યા છે, તે કે સવા ભગતની દીકરીનું ખેજ રહે એની ઘરવાળીન નામ માનબાઈ નિવલ સગપણું કરવા, અરે ભાઈ હું સવા ભગતની દીકરી માટે વીશેક વીધા જમીન છે. શાકભાજીની વાડી કરે નથી હું તે દીકરા-વહું છું. મેં તે સામજીને જે માસમ આવે તે વેપારીને ત્યાં ભરી દિયે તે પરણી લીધું છે, વહુનાં તે કથિ માગા હૈય? મહેમાન એમાંથી સદાવ્રત આપે બાર મહીને હિસાબ કરે કાક વયા ગયા અને જુઠીબાઈએ સવા ભ ગ ત ની વરસ એપાડ પૂરા થાય તે કોક વરસે તૂટે. ગેરહાજરીમાં પણ સદાવ્રત ચાલુ રાખી પાંસઠ વસનું
આયુષ્ય ભગવ્યું. . એક દિવસ કઈ સાધુ આવેલ એને જમાડયા * બરાઈ ઉપર કેસર સીપાહીનું બહારવટું સાધુ ખુશી થઈ માગવા કહ્યું તે દીકરે માગ્યે ચાલે એક દિવસ અઢારેક જણની ટોળી લઈને ગામ સાધુએ કહ્યું કે આવા મગર ઉઠ્ઠી ફાડ રખતાં. ઉપર ત્રાટક્યા ગામના શંકરના મદિરને પુજારી
શંકરગર રાતે વાળુ કરે ને અવાજ સાંભ૦૧ી. તુરત સવા ભગતને ઘરે દીકરો આ નામ આપ્યું ઊડી ગયા હથિયાર માટે ફાંફાં માર્યા પણ કંઈ સામ સામજી આઠ દશ વરસનો થયે ત્યાં મારાં હાથ ન આવ્યું. મરદને તો હાજર સે હથિયાર ઉપર મારાં સવા ભગતે નીમાળા ગામે સગપણ કર્યું. જમવા બેસતી વખતે તાંસળી મૂકવાની લ કડાની કન્યાનું નામ છે જુહી બાઈ સમજી ૫ત્રક વરસના પડધી ઉપાડીને અવ્યો ચેકમાં. આવતાવેત બહારથયો ત્યાં લગ્ન આદર્યો જાન લઈને નીંગાળા આવ્યા વટિયાના મોવડી સેતાજામની ખોપરી ઉપર પડઘી તો માંડવા હઠથી સામજીને વીંછી કરડે ને ટાઢ બાળ ઘા કર્યો તે ચે કૂરયા, સેને ઢળી પડયે એની જ થઈ ગયે. માણસે ઉતારે જઈ સવા ભગતને વાત તલવાર ખેંચીને એક ધારે મંડાઈ ગયે. તે સાત કરી છે કે સામ અને વીંછી કરડયો. તે હું કાંય જણાને સુવરાવીને પછી પોતે પડશે. અજેય એ જંતર મંતર થેડાં જાણું છું? અરે ટાઢેબોળ થઈ શંકરગરને પાળિયે સાત જણને સુવરાવ્યાની સાક્ષી ગયો તે હું ઉન કરી દેવાને ? સ ભગત ન હલવા પૂરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #734
--------------------------------------------------------------------------
________________
* જનાગઢને નવાબ મહાબતને એક રાતે ડાઢાળી ભીંસુ દઈ કીધા તે કયા ઉંધ આવતી નથી પડખાં ફેરવી ફેરવી થાય ત્યાં
બાકરના બટકા જડે નગેલા છવણી શિયાળી બોલ્યાં એટલે ખાસદારને બોલાવ્યા ને પૂછયું કે એ શા માટે રડે છે ખાસદારે કહ્યું
* માણાવદરના નવાબમાલદીનો વડાસાડા, હજાર એને ટાઢ બહુ વાય છે નવાબે તુત એશિકયા ગામે જઈ રહ્યા છે રસ્તામાં ભાદર નદી ગાવી એના ૫૦૦ રૂપિયાનું બુંગીયું કાઢીને ઘા કર્યો કે એ. પટમાં કસંબો કરવા રોકાણ ભાદરના પટમાં જન્મબધને બબલ બનાવી દ્યો એટલે ટાઢ ન વાય ખાસદાર પાથરી હાયરે બેઠા છે ને કસબ ઘંટાય છે નદીના તે રૂપિયાની કોથળી બગલમાં મારી જી હજુર કહેતા વાડામાંથી એક વાધરી પિણાક મણનું પાકેલ પાછે પગલે હટતે બહાર નીકળી ગયો મનમાં સમજે ચીભડું લઈને આવ્યો ને નવાબના પગમાં મૂકયું છે કે નવાબને કંઈ ખબર છે શિયાળી તે બાપુ અમે બીરનું તે શું સમાન કરીએ ચીભડું રાતનાં બેલેજ આ વાત જાણે કોઈ જાણતું જ નથી. ખાધું ને કમાલદીનખાન ખુશ થઈ ગયો ચારેક મહિના થયા ત્યારે વળી શિયાળી બાહ્ય ખજાનચીને હુકમ કર્યો છે, એને બારસેહ કેરી ને નવાબે ખાસદારને બેલાવીને પૂછ્યું કે એ શા ઈનામમાં આપ ખજાનચીને હાથ ખચવાણ એટલે માટે રડે છે ખાસદારે કહ્યું હજૂર ઉસ્કે ભૂખ લાગી નવાબે કહ્યું કે ખજાનચી હું જાણું છું કે એક છે. ખાસદારને મનમાં થયું કે આજે પણ એકાદ કેરીનાં સંડો એક વીમા મળે છે પણ એનો છોકરી, કોથળી મળી જશે. નવાબે કહ્યું કે, આજે તને કશું વરસ દિવસ જવાર ખાય એટલું ન ખાવું તે મારી આપવાનો નથી એ તે તે દિવસે મારાથી કઈ પાસે આવવાનું શું કારણ તારા જીવ લાભ લેવાણ * ખેરિયત થઇ નહોતી એની મને ચીંતા થઈ હતી કે છે. તે હું જાણું છું ત્યારથી કહેવત ચાલી જે ન આજે મારે દિવસ અલેખે ગયો એ ચીંતામાં નીંદર હેત કમાવા તે બાબી: અબ નમાલ. નોતી આવતી એટલે એ બેને ઉતારવા તુને રૂપિયાની કોથળી આપી આજે તો ખેરિયત કરી નાખી છે.
બક્ષમાં ડાં બારસો ખાગે ચરિ, ખાધા એને માટે બખોલ બનાવી છે કે નહિ એ એક માલે ઉજળા બાબ, જગ બાધા, બધુ ય હું જાણું છુંમને એવો કમાવા ન ગણે.
તું ભણિયે ગજરા તણા દેદે કમાયાદીને
બાવનમાંથી બાખીએ તાર્યા અક્ષર તીન. * સરધારના થાણદાર શેખ વાકરખાને અત્યાચારની માજા મૂકી આઈ જીવણના ૨૫ ઉપર ભાવનગરના પ્રધાન પટ્ટણી સાહેબ કીશોર વયમાં કદ્રષ્ટી કરી માઢ ઉપર બેલાવી જીવણી માટ ઉપર એમના સમા મૂળશંકર વેદને ત્યાં માણાવદર ગામે ગઇ બાકરની ગળચી પકડી મેડીએથી' હેઠે પછાડીને આવેલ ધણું દિવસ ત્યાં રોકાયા પાડોશમાં એક કાળે મારી નાખ્યો આઈએ પણ સત લીધુ છ ણીએ લુહાર રહે તબીયતને ભારે ખીજાર માણસ છોકરાને સિહણ જેવું પરાક્રમ બતાવ્યુ તેથી સીમાઈને મજ ખીજવવાની મન પડે પ્રભાશંકર એને બહુ હેરાન એવી માણ—એના દુહા.
કરે કાળ સાંસી લઈને પાછળ દે!
પલંગથી પ્રાછટ ભીતર સર ભૂકકા બાકરના બા તું જમી ગઈ છવણી
ભાવનગરના દીવાન થયા પછી કાળે યાદ આવ્ય કે મેં એને બહુ ચવ્યું છે કાળાને ઇગળ લખીને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #735
--------------------------------------------------------------------------
________________
૬o:
ભાવનગર તેડાવ્યો કાળાને ઘણા દિવસથી માનપાનથી હું તમને શંકરને ગણ માનું છું જરાક આ ખુરશી રાક ને કહ્યું કે શું ઈચ્છા છે કાહેબ! લુહારી ઉપર બેસી જવ મારે પ્રદક્ષિણા કરવી છે. મણી ધંધામાં ધણુ છવ બાળવાનું પાપ કર્યું છે તીરથ તે વચને બંધાયા ખુરશી ઉપર બેસી ગયા ચારણે કરવામાં ઈચ્છા છે પટ્ટણી સાહેબે કાળાને ચારેય સાત અટા ફરી પ્રદક્ષિણા કરી પટ્ટણી ઉભા થઈને ધામની યાત્રા કરાવી લોટી ઉચાર માટે તમામ કહ્યું કે વચન માગી જાણે છે કે આપે છે શું મર્ચને લુહારની નાતમાં લા’ણું કરવા થાળીએ ખરા? ચારણે કહ્યું કે વૃદ્ધ છું તે પણ પાંચ દશ આપીને વિદાય કર્યો.
ગાવ દે જાવ એમ છું માટે જોઈને માગે પટ્ટણીએ પણ તે ચારણને ખુરશી ઉપર બેસાડી
પ્રદિક્ષણા કરીને એક સે રૂપિયાનું બંડલ પગમાં ૧૯૫૬નો ભયંકર દુકાળ ને ૧૯૫૭નું વરસ મૂકયું ચારણે કહ્યું ને ખપે હું એ માટે નથી આવ્યું ભીનનું થયું જેઠ મહીનાની એકધારે વર્ષાદ શરૂ થયે ચારણું ઉઠીને હાલતે થયે કરીને કઈ દિવસ શ્રાવણ મહીનાની બળેવ આવી પણ બંધ ન થાય દેખાશે નહી. હમેશા રેલ ઉપર રેલ ભરી રહે ઈસ્રાવાળાનમાં અનાજ ખૂટયું ગામ અધ ભૂખ્યા દિવસ કાપે ગામના વેપારી પ્રાંસલી ગામના પ્રેમજી ઠકરને વેપારમાં ધકે હરજીવન ઠકકર, બળેવને આગલે દિવસે તરવૈયા લાગ્યો ચારે બાજુની ઉધરાણીની ભીસ થઈ હતું ચારણ મૂળુભાઈ એ ગારની પાસે આ બંને વાત કરી એટલું લેણદારોને આપી દીધું તે પણ વેરાવળના કે ગામ ભૂખે મરે છે જીવને નિરાંત થતી નથી જીવતા મેમણ શેઠ હાસમ અમાનની સે કરી ઉભી જોખમ સાટે કામ છે તમે હિંમત કરશે તે નવી બદરના રહી હાસમ શેઠ દા ભર્યો હુકમનામું થતાં હરભાઈ વેપારી ઉપર ચીઠ્ઠી લખી આપું અને અનાજની દેશાઈ બજાવણી લઈને આવ્યો રાતના સરકારી હાડી ભરી આવે. મળભાઈએ કહ્યું કે ભલે ગામ ઉતારામાં સુતા છે હાસમ શેઠ ૫ણુ ભેળાં છે પાસેજ: ભૂખે મરે છે ને બેસી કેમ રહેવાય તણાય ગયા તો પ્રેમજી ઠકરનું ઘર છે જળ જપી ગયાં એવે ટાણે ૫ણું લખે છે મૂળભાઈ ચીડી લઈને ભાદર નદીના પ્રેમજી ઠકર ગામના પટેલ પાસે વાત કરે છે કે કહેતા પૂરમાં પડયા છ ગાવ તરીને નવીબદર ગયા સવારે મારે માળે ચૂંથાશે. સાંજ પડે ત્યાં અનાજની હેડી ભરીને આવ્યા આખા ગામને વહેચી આપ્યું સૌ કહેતાં હતાં કે મૂળભાઈએ
પટેલે કહ્યું થેડી ઘણું થાય તે સગવડ કરોને સાતમ સુધારી.
અરે ભાઈ ઘરમાં એક પાય નથી નહિતર અહી સુધી આવવા દયે પ્રેમજી ઠકરને ધલવલાટ હરભાઈ દેસાઈ
સુતા સુતા સાંભળે પિતાના ઘરની પુણ્યશાળી ગાથા ગીરના એક ચારણે આવીને સર પ્રભાશંકર પણ સાંભળી દાનેશ્વરી પિતાની પ્રશંસા સાંભળીને પટ્ટણી પાસે વચન માગ્યું; પટ્ટણીએ કહ્યું કે આવા પ્રેમજીની સ્થિતિની વાત પણ સાંભળી મનમાં કહ્યું કે કળ કાળમાં વચન અપાતા હશે. તે તમારી મરજી આ માણસ દાનત ખેટ નથી અરે આ ગરીબ, એમ કહી ચારણું હાલત થયો. તરતજ પટ્ટણીએ માણસના ગાભા વિખવા પડશે. પાછો વા ને કહ્યું ગઢવી જોઈ વિચારીને માગે તમને જવા તે ન દેવાય. ના એ હું મરજી પડે સવારે ઉઠતા વેત શેઠને કહ્યું કે પ્રેમજી પાસે તે માગું, પટ્ટણીએ કહ્યું, ભલે માગે. ચારણે કહ્યું કે તે કેટલું હસે કહી. ચાલ મારી પાસે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #736
--------------------------------------------------------------------------
________________
આમ ક્યારે ? ર'તની હરભાઈએ શાનું લેણું ચુકવી દીધુ બજાવણી ભુજાવ્યા વિના ચાલી નીકળ્યા.
જામ રણજીત કલ્યાણપર મહાલની વીઝીટે ગયા છે મેટરમાં સાથે રાજથળી ગામના ભાલિયા કવિ નથુભાઇ ભેળાં છે વળતાં એક હરણનુ ટાળું જોતાં જામ રણુજીતે શીકાર માટે અંક ઉપાડી એટલે નથુભાઈ પછેડી છોડી માથે ઓઢી ગયા જામે પૂછ્યું
સૌરાષ્ટ્રના માનવ સસ્કાર દર્શાવતા ટુંકા મસગા
મહુવા તાલુકાના કળસાર ગામના એક કાળી પડી જતાં પગ ભાંગ્યા. ડાકટરોએ નિદાન કરીને કહ્યુ સુધાડવાની તારા પગ કાપવા પડરો. કલેશામ તૈયારી ચાલતી હતી. ત્યાં તા આ કાળીએ જાતે જ તાતા પગ કાપી નાખ્યો. આવુ છે ગાહિલવાડનુ ઊંચુ ખમીર.
ભાવનગરના જ
કારીંગ એવા છે કે કછુંક નવું નવું સશેાધન કરવુ. ભૂસું જે નકામી ચીજ ગણાય છે, તે પશુ ઉપયેગમાં આવે અને ગરીબેની જયાતનુ સાધન બને તેવા આશયથી ભૂંસાની સગડી બનાવીને લોકેાના આશીર્વાદ મેળવ્યા.
ભીમનાથ અસ સ્ટેન્ડ પાસે પરબ ઉપર એક સુખી ગણુતા માણુમ્ર નિવૃત્તના સમયમાં એસે છે. અંગત સ્વાય વગર સેવાપરાયણુતાના આવાં કામે
કેમ નથુભાઈ બાપુ મારૂં પૂન્ય' કેટલુ કે હાય આવુ પાપ જોવાથી મળી જાય. તમે તે રાજા માણુસ છે! પાય કરીને પાછુ પૂન્ય પશુ કરી અમે આવું પાપ જોવાથી દુ:ખી થઇ જાઈએ. જામ રણજીતે બ* મુકી દીધી ત્યારથી નથુભાઇ સાથે ડ્રાય ત્યારે શીકાર ન કરતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કરનારા માણસા સૌરાષ્ટ્રને ખૂણે ખૂણે પાયા છે.
દાઠા પાસેના રાજિયા ગામે અહમરસિંહભાઇ પેાતાને ત્યાં માલઢોર હાવાને કારણે ઘી આજુબાજુ અને દેશાવર માકલતા. કહેવાય છે કે એ ઘી હમેશાં ચેકખુ જ અપાતુ ભેળસેળની અનાવૃત્તના ગેમ છેવટ સુધી સ્પ થયા નહીં. આજના કળિયુગમાં સત્યના આવાં મૂલ્યેાની ખેાજ કરવાની રહી.
મહુવા તાલુકાના કુંભણુ ગામે એક વેપારી રહે. પરચુરણ ચીજવસ્તુના વેપાર કરે. પણ ા અને
ખીડીનું વેચાણુ ન કરે. પૂછીએ તે કહેશે કે જે વસ્તુ અને તે મારા ગ્રાહકને નુકશાન કરે તે ક્રમ વેચી શકે ? કેવું સરસ ઉદાહરણુ!
સિહારમાં એક પાણીની પરબ ઉપર દશ વર્ષની
www.umaragyanbhandar.com
Page #737
--------------------------------------------------------------------------
________________
ચાણ કરી વટેમાર્ગુઓને પાણી પીવરાવે છે. ભાવનગરમાં મામાઠા પાસે કાશીબેને નામે એક પાણ- પીને કોઈ એક સજજને ખીસ્સામાંથી પાંચ બહેન રહે છે કેટલીક સત્યને જીવનમાં બચપણથી જ નયા, પડા કાઢીને આખા તો કહે છે કે, જે શેઠે પચાવ્યાં છે પતિના સ્વર્ગવાસ પછી એક પણે પસી આ પરબ બંધાવી છે. તેમના પાસેથી મહેનતાણ લીધા વગર ત્રણ દીકરીઓનાં લગ્ન કર્યા છે ભાણેજનું મળી રહે છે. મારાથી આ પૈસા ન લેવાય, અભણ કદી ખાતા નથી આવા અનેક આદર્શો સાથે જીવી એંકરીમાં પણ નીમિત્તાનું કેવું જવલંત ઉદાહરણ ! રહ્યાં છે.
શિહેરના એક ગામડાનાં એક ડોશીમા હાડકાં ભાવનગરમાં શિશુવિહાર પાસે પ્રેમકુંવર ડેશી ચલાવવાનું કામ ઘણું વરસે થી કરે છે પણ ખૂબીની ચણા-મઠ, શીંગ-દાળિયા વેચવા બેસે છે. ઉમર હશે વાત એ છે કે આ કામગીરી બદલ દર્દી પાસેથી એક ૭૫ થી ૮૦ વર્ષની. જીદગીભર સૌની સાથે એવી પણ પૈસે લેતા નથી દિવસે કે રાત્રે જ્યાં જવું પડે નમ્રતા દાખવી છે કે તેમને પેટપૂરતું મળી રહે છે. ત્યાં જઈને પણ પિતાની એ સેવામય પ્રવૃતિ ઠઠ વૃદ્ધાશ્રમમાં જઈને રહેવા કરતાં હથપગ ચલાવીને સુધી જાળવી રાખી છે. જીવવાનું વધુ પસંદ કરે છે. '
Orennnnnnnnnnnnnnnnnunovacea
શુભેચ્છા પાઠવે છે શ્રી પાળીયાદ ખેવિ. વિ. કા. સહકારી મંડળી
મુઃ પાળીયાદ (બેટા થઈને)
(જિ. ભાવનગર ) સ્થાપના તા.૧૬-૮-પપ
પણ નબ- ૧૪૫૩ શે. ભડળ- રૂ. ૪૦૭૦-૦૦
સભ્ય સંખ્યા :- ૨૦૦ અનામત ફંડ:- રૂ. ૫૪૬-૬૮ અન્ય ફંડ – રૂ. ૪૪૬–૧૩
મંડળી સસ્તા અનાજ કેન્દ્રની દુકાન ચલાવે છે તેમાં સભ્યને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ મળી રહે ઉપરાંત રાસાયણિક ખાતરે, મગફળી વિગેરે અને સુધરેલ બીયારણ પૂરું પાડવામાં આવે છે. પ્રતાપરાય અંબાશંકર જોષી.
જયંતિલાલ સુખલાલ વડેરિયા મંત્રી
પ્રમુખ. જાથાના જરૂરી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #738
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રનું કંઠસ્થ લોકસાહિત્ય
– એડીદાસ ભાઇ પરમાર
દક દેશને પિતાનું પ્રણાલિકાબદ્ધ તેમજ નિત્ય સાઓ-સૌએ તેને હળતી રાત લગી સાંભળે છે, નૂતન સાહિત્ય હોય છે, તેમાં પણ શિષ્ટ સાહિત્ય તંબૂરાને તાલે ગાએ છે અને રસભર્યા ઘૂંટડે તેમજ લોકસાહિત્ય એમ બે ભાગ છે. શિષ્ટ સાહિત્ય પીધેય છે. તેની સરવાણીએ હજીએ ગામેગામ જેવા ભણલ–ગણેલાં લોકોને જે બહતર રંજન કરે છે. સાંભળવા મળી
રે લેકસાહિત્ય સર્વ ગ્રામજનેનુ મનરંજન કરતું કસ્થ સેમિનું સાહિત્ય છે, તેને વખાણતાં “તાલ તંબૂરે સતીના હાથમાં હૈજી, સોરઠિયે સાચું જ કહે છે.
સતી કરે છે અલખના આરાધ,
જાડેજા હે વચન સંભારી, વેલા જાગજો હજી' દુ વસમે વે, સમજે એને સાલે; વિયાતની વેશ્ય, વાંઝણી શું જાણે ?'
આમ ગ્રામપ્રજાના જીવનમાં ઉ૯લાસ છે, રસમસ્તી
છે અને સૌથી વિશેષ તે તેને થોડાઘણાય નવરાશનો આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતીમાં લોકસાહિત્યને વખત મળે છે. તે વખતને ઉપયોગ આ લેક, અખૂટ ભંડાર ભર્યોભાદય પડયો છે. આ સાહિત્ય રાસડા, ગીત, ગરબી કે ભરતચીતર શીખવા પાછળ તે જૂનું સંચિત કરેલું પણ બહુ બહોળાશમાં ગાળે છે. આમ ગામડાંમાં નાના બાલ-બાલિકાઓ વપરાત કવન ધન છે. તેને કોઈ એક માલિક નથી, બોલતાં શીખે તે વેળાથી જ માતા તેને જોડકણું તે બીજું કોઈનું નથી-તે સર્વ કેઈનું છે. આમ બોલતાં કરી દે છે, “પા પગી મામા ડગી” અથવા લોકસાહિત્યને ગ્રામસમુદાયનું જ કવન કહી શકાય, કારણે તે શહેર કરતાં વિશાળ પટ પર તે ગામડ- “રાધે ગોવિંદ રાધે, શીર પૂરી રાંધે, એમાં જ ઉદ્દભવ્યું છે અને ત્યાં જ કંઠસ્થ થઈ શીરાને તે વાર છે, પૂરીઓ તૈયાર છે. સચવાઈને પહોળા પટ પર ગ્રામજનતામાં જ વિસ્તર્યું રાંધે હરગોવિંદ પીરસે ! ભોળાનાથ.” છે. એટલે મોલાત્ય જેમ મેવતા અમી પી પીને
બે ને બે પાકે છે, તેમ જ આ ગ્રામ કવન- આમ નાનપણથી જ ગાતું, બાળક મૃત્યુની સયિ લોકોની ઊમના ઉમળકા ઝીલીને, ગામડામ અવસ્થા ધી લાંબા જીવનમાં કંઈ કેટલેય ગાઈ જ ભર્યું ભાથું નીવડ્યુ છે. તેને મેઘેરે કાલ સાંભળી નાખે છે. તે સધળું લેકજીવનમાં ઘડાયેલું ગામડાંની ધીમી જુવતીઓએ જ વધારે વેચે છે, ને હેય છે, તેથી જીવનના નેખનરાળા પાસાને અનુભવ તેને ઢળકતા રાગે અને ત્રમઝટભર્યા તાલે ઘૂમીને આ લેકસહિતયમાંથી માણસને મળી રહે છે, અને ગાઈ જાય છે. મરકડી જુવાને અને શુષ્ણુ તેથી જીવનરસ અલવવામાં આ અનુભવ ઘણું કામ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #739
--------------------------------------------------------------------------
________________
5.
5
લાગે છે, આ લોકસાહિત્યથી અમલેકેનું જીવજ- તે કવન કે વાર્તાને તે બહોળા ગ્રામસમુદાય- સમક્ષ ઘડાય-પોષાય છે અને જીવાતી જીગમાં અવનવા મૂકે છે. આ કૃતિમાં ગીતકથા કે વૈત જે હોય રંગ પૂરે છે.
તે ગ્રામસમુદાયની જીભે-એટલે કસેટીએ ચડે છે,
તેને છોલી, મઠારીને વ્યવસ્થિત કરી ગ્રામસમુદાય લેકસાહિત્ય ભલે ગ્રામજનતાનું પ્રદાન હોય એક ચોક્કસ પ્રકારનું રૂપ આપી દે છે. અને પછી પણ તેમાં જીવનનું મેટેભાગે ઉજજવળ પાસે જ આ રચના તેજગરૂપે ગામેગામ પહોંચી જાય છેવિશેષતઃ છે, માત્ર કોઈક જ વાર કાળી બાજુ
આવી રચનાઓમાં માનવજીવનના દરેક પાસાઓને, નિરૂપાય છે, પણ તે સત્ય ધટના જ હોય છે, તે આનું કે શોક, વિન્ડ કે મિલન, તડકા કે, છાયા નિરૂપણમાં નરી વાસ્તવિકતા જ હોય છે. તેથી અને બીજી કેટલીય બાબતેને મેકળાશથી ગાઈ નાખે ગ્રામજનતા આને લાચડી રાખે છે, અને કેતી છે. લેબલીમાં રચાયેલી આ રચનાઓ સીધી અને સમક્ષ જ મૂકી દે છે. અને આ ધારા લાલબત્તી સાદી હેય છે, લેકેને તેમાં ઉણપ કે ખોડખાંપણ ધરે છે. જેવા કે કંડ પ્રક્ષણ અને તેના શેઠાણીને નથી દેખાતી. તેમાંના ઘણાય ગીતે ગૂંજે ભયો કિસ્સોઃ કડવી-કણબણ અને હનુભા નું ગીત કે એલચી જેવા સુગંધમધુર છે જ, અને એ ગીત 'ભવાયાની સાથે ભાગી જનાર જવલ” નું ગીત લોકનારીઓ ગાય છે ત્યારે તે મધુર અવાજથી આ રહ્યું છે . ! = =
આ ગીતે ધરતીના પટ માથે તેની સાઈથી ગૂંજી . ! .. ઊડે છે.
. . . પાકે ભવાયા રમે, જવલ જોવા ગતી, જવલની સાસુ દર કરે આટલું જલ દળજે.
“કિયાભાઈ ઘેર અમરત અબે રેપિ, હું તે દરણું દળતી નથી. ખાનારા ઈમરજે
કિયાભાઈ ઘેર આવે વળતી છાય,
તું બેલે રે મારા રૂદિયાન કયા.. જીણું દળતાં જાડું દળજે ખાનારને ખમ્માં કેજે . . . અડધી રાતે ભાગી જવા, ભવાયાને વૈ ગઈ કે પછી રંગભીની યૌવન ગાય છે, તેમ "આ સિવાય અપહરણ તેમજ ભાભીને દિયરની ગણુ ફેર ફરે હળી રે .. સતામણીને ગીત પણ છે, જેવા કે
- ચુંદડ, મારી કેશરમાં બે ની રે . : કેયૂડ બહુ નાખ્યા ચોળી રે,
હું તરજાતી દેરી આણે આવીઓ . . . . . ; જમના જાવા દ્યો પાણી રે.’
રે લોલ.' અને ( વળી તેનલ રમતી ગઢડાને, શેખે છે : આમ લોકસાહિત્ય એ મામલેકેનું જે સાહિત્ય : રમતા ઝMાણી સોનલ ગરાસણી. .... છે. તેથી તે ગ્રંથસ્થ થયેલું નથી. પણ જયકક ,
. સચવાતું ચાલ્સ અવ્યુ છે; અધર શદે જે સહજ જીવનના દરેક પ્રસંગે ગ્રામજનેતાની હદમાં લોકજીભે ચડી શકે તેવા હોય તેને લેકભષાનીએક જાતનું ભાવસંવેદને 'જગાડે છે, તેનું મર્થન સરણે ઘાટ ઉતારી, બેલવામાં લેકમેતે બોલી શકા હૃદયમાં થાય છે અને તે ઊર્મિસભર બહાર આવે છે. તેવા બનાવ્યા છે: : : : : : : : !
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #740
--------------------------------------------------------------------------
________________
!
1
|
‘રાજા જનરાતે અુઠા પુકી
અંગુઠા પાકયા ને પીડા ન્ન થાય જનરખ પેટ વાંઝીઆ.’
»! અદલાબદલી થઈ છે. દા. ત.
ト
. આમ રથનું જનર્ખ, કૈકેયીનું ખેંગાર હીનુ વીરી વગેરે કા • પશુ નવા જ નામ રાખી દીધા છે, છતાં મૂળ યુ” નામ હશે તેને ખ્યાલ તે તરત જ આવી જાય છે. ખીજુ મૃચ્છકટિક’ માંના શકારની જેમ ઘણા કથાગીતામાં પાત્રાની
,૩
ઓઢાને રાણી રાંદલ ચૂંદડી રાના દેવ, ક્રમ ઔઢશ એકલી રાનાં વ નહુલ “સુભદ્રામાના વાંધા ાના દેવ.'
'}}
Med
કામની સાથેાસાથ હાલરડાંથી માંડીને છાજીષ્મ - મરશી સુધીનું દરેક પ્રકારનું સાહિત્ય કાસ્ય કરીને સાસરે જાય છે. આ રીતે એક ગામથી બીજે ગામ સાસરે જતી કન્યા, લા સાહિત્યને ફેલાવા
યુદર જ છે. આમ ગીતા - એક ગામથી ખીજે ગામ અને પછી ત્રીજે ગામ જાય છે. તેથી લોકસાહિત્યના ફેલાવો ખૂબ જ ઝડપથી થયા જ કરે છે.
}* !
?
1
+
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
4.
? *, J
રામપરભાતીને ન્પોર દેવકીજી માતાએ દાતણુ ં માગી, માગ્યા માગ્યા તે વાર-બે વાર; 41 < + TOTAL સીતાજીએ વચન લેપીયા.
નામા
આમ પેાતાની રીતે ભલે મજાણુથી મૂકાયા પણ જે કહેવાનું છે તે તે યુ ને? પછી ભલેને ગમે તે નામ હોય ! આમ પ્રફુલ્લ - ઊર્મિના ઉછળે આ સાહિત્ય રચાયુ ં છે- અને !ગવાયું છે, અને અદ્યાપિ ત જીવત રહ્યું છે. માતા પોતાની આણાવળા દીકરીને હીરે ચઢવાણિયા તે સાં, જડાવ ઘરેણાં ને ગ્રાકળા, ચંદરવા સાથે ગીતેા ને વ્રતકથાઓના વારસા ય આપે છે. વળી વિશેષ ગ્રામ±ન્યાઓ, ભાભીઓ અને સરખી સહિયર પાસેથી અનેરી શીખ મેળવે છે તેમાં વધુ ધણુ આવી જાય છે. ! આામ દરેક ગામડાંમાં લેકમાંતા, સાહેલી અને ભાભીઓ ચાલી આવતી સંસ્કૃતિનું યથા દીકરીમાં સિંચન કરીને લેસ હિત્યનું અખૂટ ભોયું ધાવે છેઝ એટલે ગ્રામાણિકા ખવાય
top
ઘણા
લોકગીતા વિશેષતઃ સાસરવાસી વહુઆરુઆની અંતરની ભાષા છે. . ‘વઢિયારી સાસુ તે ‘સાંકી નણું' પાસે જે નથી ઉચ્ચારાતુ તે આ ગીતા દ્વારા બહાર આવે છે. તે બધી જ વની વાણી છે, તેમાં કાંઈક જે ભાકાત હરશે. તેથી ગ્રામધૂ' પાતા પ્રણય કે લેત, વિરહ કે મિલન, સુખ અને દુઃખને આવા લે ગીતા દ્વારા જ માય છે તે ? શ્રી ગીતામાં ઠંડી ક્રૂરતા છે
જેવી કે,
..
', ' 4
તેા દીઠી પાતળી પયરે ડેજી મા હમે ડિયા
મે લુ માં
રે’
1
u
અથવા આવા જ ખીજાં ગીતની આ રહી
'*
તે કડીઓ,
સોનલા તે વરણી થ્રાની ચેહ, ખળે ડ્રાજ
।
રૂપલા તે વરણી, ખાની રાખુ ઊડી રાજ.'
!
*
: - : ગીતામાં આગના ભડકાએ બળતી કુલવધૂએ છે. તે આવાં ખીજા કેટલાંયગીતામાં રૂંવાડાં અવળાં કરી નાખે તેવી બળુકાઇ, સૂરતન અને શોષ પ્રેમના ચિત્ર પણ છે વળી તે શૃંગારભરી વણુન ! શ્રેણી પણ છે અને રૂડેરી ...રંગમરી- ચિત્રામણુ પણ છે. જીવનરસના તલાવડામાં ઝીલતા લેાક પ્રાસે છાની
www.umaragyanbhandar.com
Page #741
--------------------------------------------------------------------------
________________
ve
ભરભર મસ્તી છે, અને ગાવાની હલકે અને રાગે તા કૈકના હૈયાને હલબાવી અને ધરુખકાવી દે છે તેમાં આંતરજ વેદના અને ઊમિ આ રસ નીંગળતી વાણીમાં ગવાય છે. જે કહેવાનુ છે તે હ્રદયની જ સીધીસાદી વાણીમાં કહી દે છે, તેમાં મુદ્દના ચમકારા નથી. તેમાં નરી સાદાઇ ઉચ્ચારાય છે. નથી તેમાં અડવડિયા ઉચ્ચ આાબર કે વાણી જૈભવના વિલાસ, માત્ર સાદાઇથી રસ નીંગળતી રીતે સૌ એ ગીતે ગાય છે, જેમાં નરી સાદાઇ અને સૌદર્યના દર્શન ચાય છે. તે આવા ગીતા જોતાં લાગે છે,
• મારે આંગણિયે તળશીના કેરા,
તળીને કરે રૂડા રામ રમે,
રૂડા રામ રમે મારી માત્તી ચણે,
મેરે મેતી ચણે ટેબ્લ્યુ' દૂંગે વળે.’
તે
શ્મા કરસ્થ લેાક સાહિત્ય જે હમેશાં ગ્રામસમુદાયમાં માકળાશથી કરતું અને ગવાતું રહે છે તે લખ્યું કાણું ? આ પ્રશ્ન આપણને જરૂર થાને જ, આને કાઈ રચયતા હશે ને? તે તે ક્રાણુ એમ દરેક થવાનું જ. તેા તેને જવાબ તે એ છે કે તેની રચના કરનાર આખા લેાકસમૂહ છે જે ગાય છે તે ઔલે છે, અને, સાંભળીને જે મતભર માગે છે, બધા જ. આમ આ લોકસાહિત્ય સર્વનુ–સમૂહનું સાહિત્ય છે. દા. ત. ક્રાઈ એક યુવતીને ગીત સ્ફૂયું, સાંજે ચેકમાં તે ગીત ગ.રો. સૌ તે ઝીલશે, અને સૌ આ ગીતમાં જ્યાં કંઠે બેસી ના શકે તેવુ ડાય ત્યાં સુધારા કરીને ગાશે અને પછી તે સૌને કંઠે અને હૈયે વસી જશે, આા ગીતેની રચના સા સાદી જ હશે. તેમાં કાષ્ટ અટપટી ફડી નહિ હોય, પશુ આનંદામિંના હિલોળા તેા હોજ આ ગી1માં સં.ધેસીધું અને ઘણીવાર તે નિત્યક્રમનું વર્ણન ક્રમબદ્ધ રીતે આગળ ચાલ્યું જતુ હશે. માટે ભાગે દાતણુ દાડમી, નવા ગુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તે તાંબાકૂડી કે નદીયુંના નીર. ભાજન તે લાપશી કે સાકરિયા 'સાર, મુખવાસ તે એલચી કે પાનના ખીડાં, પાઢણુ તા ઢાલિયા કે તરી લંગ, અને ઉતારા ઓરડા અને મેડિયું ના મેલ જ. આમ ક્રમમાં વ્યવસ્થત રીતે ગવાતું, સંભળાતુ વાથી જલ્દી યાદ રહી જાય છે. એટલે જીવનને રાજી દા વ્યવહાર ગીતામાં પણુ ગૂંથાઈ ગયા છે. આ સિવાય રામ અને સીતા, કૃષ્ણરાધાના વિરહના મહિનાઓ સાતવાર કે પંદર દિવસનું' પખવાડિયુ એમ ક્રમાનુક્રમ ગવાય છે. દા. ત.
* કારતક મહિને કાન કાળા, મોહન મીઠી
મોરલીઆળાને
ઓધવ 'જો હિર આવે.'
પડવે પે'લી તથ ગુણુ ગાવ તારા રે, એકલડુ કેમ રહેવાય પ્રભુજ મારા રે.' ‘અમાસ તે બાઇજી દીવાળી, શું ક્રાંતુ મારી ખાઈજી રે.’
આ સહિત રામાયણ કે મહાભારત અને પુરાણુના કાષ્ઠ પ્રસંગાને પોતાની રીતે વર્ણીત કરીને ગાશે. આમ ગીતા, વાર્તા, વ્રત, વગેરેને - આ. લેકા પોતાની આગવી લોકભાષામાં છટાથી રજી કરશે; તેના વષઁના દરેક જણુ · સમજી શકશે તેવા સાદ હશે, ભાષ માં પણ કુક્ષી અટપટી ભગિમા નહિ હોય, સાઘઇથી ઓળખાતી વનસપત્તિ અને લાડીલા પશુ પશુ સાથે જ વવાયા હશે; તેમાં વિશાળ ૪૫ના અને ગગનમામી ઉડ્ડયનતે બહું અવકાશ નથી, છતાં સુરેખ વર્ણનકલા અને સ દૃશ્યતા, તે છે જ. ઘેઘૂર આંખે, જાડા જાબુડે, - લીલી આંબલી, ધેરા વડલા અને પીળા ખાખરા, ડેરી, રીતે ગવાય છે. ફૂલમાં પીળા ચા, રાતી કરેણ, ગંધીલો. વડા તે મરવા, અને ગુલામી ગલ તા વીસર્યા વીસરે હિ
www.umaragyanbhandar.com
Page #742
--------------------------------------------------------------------------
________________
તેવી રીતે ગવાયાં છે પણ તે એનું મેધું ધન છે, સરે ભગવાનને રીઝવીને વહેલી પરોઢ સુધી ભજઅગણિયાની શોભા ગોરી ગાવડી અને ભગર ભેશ, નની ધૂન મચાવી છે, અને રૂડી રીત: ઘુઘરમાળ ઘમકાવતાં ધરી ઢાંઢા, અને રોજી, તેજણ આરાધ્ય છે :અને માણકીના નાચ- હહણાટ પણ રડેરી રીતે વર્ણવાયા છે. આમ પાદર સીમેથી તે પાણી શેરડે, - ભજનને વેપાર ધણી તારા નામને આધાર, અને મેનિયાબંધ ખેરડીના સુધીનું સુંદર દર્શન આ
કર મન ભજનનો વેપાર.” તમાં જ જોવા મળશે.
આ ગીતે, વાર્તા વગેરે કરશે ઠેકાણે લખાવાયા કિયા ભાઈને મોભારે મતી જયા રે, તે નથી જ, છતાં તે ભર પદે કપઠ સયાતા રહ્યા રાજાનો બંગલો મેડલ ચો રે.. છે. આનદની પળે લોકેએ સોને માટે રચેલ હેવાથી
તે સૌનું ધન છે, અને તેથી જ અભણ ગ્રામજનેએ
એ ધનને સાચવીને મોઢે કરી લીધા છે. ભાષા, વળી નરનારીનાં તે લળી લળીને રૂપે મઢમાં કંઇ કંઈ કેટલાય ગીતે રચાયા છે જેમાં લેવું* મંડાય
ઢાળ વગેરે સાદા હોવાથી તેમ પધ હોવાથી બેંકને તે રૂડે જોબન ભર્યો લાડે જેની છે. લીંબ ત જ૮દી મઢ થઈ જાય છે. વળી આ ગીત, રાસ
ગત, રાસ કે વાર્તા બહુ લાંબી ન હોવાથી ગાનાર રહે તે મર્દાનગીભર્યો માટી, અને રૂપની અને
એક એક કડી બેવડા છીને ખવરાવે, ગાય છે એટલે લેતી લજજાળ નારીને સુપેરે વર્ણવેલ છે. કાળુડા
ગીત પણ યાદ રહી જાય અને રચની લાંબો વખત બાળથી માંડીને સાધુ-સંતને અને બહાદુર ‘બહારવટિયાને પણ ગીતથી નવાજ્યા છે છે. આમ સમા
સુધી લંબાય. જે કૌટુંબિક ગીત-- હોય તે તેનાં જના દરેકે દરેક ઘરના નો અનરાળા પ્રસ ગેને તથા
ક્રમવાર દાદા-દાદી, કાકા, મામા એમ દરજજા પ્રમાણે લેને દરેકને કાવ્ય કે કથામાં ઉપસ્થિત કરી વર્ણવી
વર્ણનશ્રેણી ગોઠવેલી હોય છે જેથી ગીતા સહેજે યાદ
રહી જાય છે. આ ગીતે કૅકથા વગેરેમાં વસ્તુનું બતાવ્યા છે. આમ લોકગીતને કથાવાર્તા વગેરેનો ફલકપટ વિશાળ છે. તેમાં રણઝણતી ઊર્મિને રણકાર
ટૂંક છતાં સટ ખાન સાદી ભાષામાં લેવાથી
લાકેને તે વધારે સ્પર્શ કરી જાય છે અને તેથી જ જ દેખાય છે, નથી તેમાં ભાષાનો આડંબર કે.
એ ગીત પિનાકુ લાગે છે, અર્થધન ફૂટતા. સાદી ભાષામાં સો સમજી શકે તેવી વાણીમાં જીવનના માણેલા-અનુભવેલા પ્રસંગો વર્ણવીને સાદા અખ ડજીવનનો ભીનોસૂકા ચિતાર આમ આ અખા ગ્રામસમાજનુ સાહિત્ય છે વર્ણવેલ છે. ભેળા ભલા શ્રદ્ધાળુ લોકે પરથમીના તેથી તેના પરિશીલને આખી ગ્રામસૃષ્ટિનું માનસ, એ બાળ, પરમકૃપાળુ પરમાત્માને તંબૂરાને તાલે તેના રીત-રિવાજ, તેને આનંદ અને "શોક દંગાર અને મંજીરાના નાદે આરાધીને ગાય છે. ઈશ્વરની વગેરે આ સાહિત્ય પરથી જ જાણી શકાય છે. આમ આંખતા અમીતા એ તરસ્યા લેક ભગવાનને પણ આ કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા ગ્રામપ્રજો સમસ્તના અરાધીને ગાય છે-ભજે છે. ઈશ્વર તરફના સ્નેહ વિચાર વગેરે જોઇ શકાય છે તે સ ધજીવનનું ગાન ઝરણનું જે વહેણુ વ તે ભજન. આ ભજનમાં છે, માત્ર એકલ વ્યક્તિનું પ્રદાન નથી અને તેથી જે માથડાં નમાવી અને ખળે પાથરી તેઓ દેવને તેમાંથી એકધારું સંગાવાદી મધુરંગાને ચાલ્યા જ કરે આવે છે. મંજીરાના ઝણઝણુટી અને એકતારાના છે. આમ સની ઊમિમો એકધારે પ્રવાહે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #743
--------------------------------------------------------------------------
________________
ઠલવાય છે અને જે ગામડાઓમાં નિરણ માફક પણ આનંદ અને ઉલ્લાસ ભર્યા હતાં, તેઓને પણ વહ્યા જ કરે છે. લોકજીવનમાં સર્વને સરખું માન ઊર્મિના ઉછાળા ને સ્પંદને આવતાં હતા. તે છે, લોકસાહિત્યનો રચયિતા ભલે કોઈ સ્ત્રી કે પુરૂષ આનંદ છોળોના ઉછાળાને આ લોકેએ પોતાની હોય તેઓ પોતાના નામનો મોહ રાખતા નથી, પ્રાકૃત ભાષામાં ગાય કે કશે તે લોકસાહિત્ય, જે તેઓ માને છે કે હૈયે સૂઝયું તે હોઠે આવ્યું. અને બધા જ લોકે ગામડાના તેમજ શહેરના સૌ લોકે તે ગાયું તે માત્ર તેના એકલાના આનંદ માટે નહિ સમજી શકે તેવું સહેલું અને સાદું, ઊર્મિસભર વળી પણ જનસમસ્તના આનંદને ભાગ તેમાં છે માટે સંસ્કૃતથી સહેલું પણ રસથી ભરેલું. જે પ્રાકૃત માત્ર એક વ્યક્તિ એકલપેટી જ નથી, તેને કલા ભાષામાં થયું તે સવ લોકનું સાહિત્ય, જેમાંના કેઈ પિતાના ખાતર જ છે તેમાં રસ નથી પણ તેના કોઈ ગીતમાં સંસ્કૃત ભાષાની વિચારસામ્યતા પણ. આનંદ સાથે જનસમરતના આનદને તે ઇચ્છે છે. હેય છે. દા. ત. “ શાકુન્તલમ્ 'ના લેક જેવું જ અહી રચયિતા પિતે એકલો જ આનંદ નથી માટે આ અરણીનું ગીત છે. પણ પિતાની રચના પરથી તે પોતાનો હક અને નામનિશાન ઉપાડી તેને જનસમસ્તની તે બનાવી છે, “ધન્યાસ્તવંગરજા મલિની ભવન્તિ.” અને તેને આનદ તે પિતાને આનંદ તેમ તે માને
ધન્ય છે તે માતાપિતાઓને, જેઓનાં વસ્ત્રાભૂષણો છે. તેથી જ લોકસાહિત્યની કૃતિઓ માત્ર એકની
એની (પુત્રી) અંગ-રજ વડે મેમાં થાય છે.' નહિ પણ સર્વની જાય છે. તેના રચયિતા બધા જ છે, જેણે આ ગાયું, મઠાયું. સંઘરીને કંઠ કરી ધોયે કે મારે સાડલો, રાખ્યું અને આગળ ધપાવ્યું તે સર્વ.
મેળાને ખુંદાલ ઘને નાદે,
વાંઝીઆના મેણાં દખણ દેયલા.” ' આમ ને આમ સચવાતું અને વિશાળ રીતે આ લોકસાહિત્ય સામાન્ય લોકેનું તેમજ ગવાત, ખેડા, વધતું આ લોકસાહિત્ય એકાએથી વિશેષતઃ ગ્રામલોકોને તેની જ બોલીમાં : હોવાથી ચાલ્યું આવે છે. શિષ્ટ સાહિત્ય કરતાં આ સાહિત્ય કઇએ તે ગ્રંથસ્ત તે ન કર્યું. પણ કઠે તે જરા નિકૃષ્ટકક્ષાનું હોઈ ગ્રામજનોમાં જ તે કૂવું તેઓએ ભરી જ રાખ્યું. ભાષાનો જુદા જુદા ક્રમમાં ફાવ્યું છે. પ્રાચીનકાળમાં જ્યારે સંસ્કૃત રાજભાષા વિકાસ થતાં તે સાહિત્ય ક્રમાનુગત નવી પણ તે હતી, પંડિતે અને ભદ્રજનની તે ભાષા હતી. ત્યારે ચાલુ કાળના :ઉમેરણ સાથોસાથ સ વવતુ આગળ સામાન્ય લોકો મોટે ભાગે પ્રાકૃત બોલી બોલતા. ચા. તેમાં ન ન ઉમેરે થતે ગયે. જેમ નરસિહ વિદ્વાનજને સંસ્કૃતમાં સુંદર સાહિત્યનું સર્જન કરતા અને મીરાંનાં ગીતે પ્રાચીન હોવા છતાં અદ્યતન ગુજરાતી અને સો તેમાં આનદ માનતા, પણ તે વખતે જેવાં જ છે. તેમ ભાષાના વિકાસ સાથે આ ગીતે પણ સમાજનો અમુક કક્ષાને થર જ સંસ્કૃત સાહિ- પણ ન ન. શબ્દસ્વાંગ ધરતા આગળ ચાલ્યા ત્યનો આસ્વાદ માણી શકતો. એ વખતે પણ અ વ્યાં છે. પણ તેના મૂળ ગીતને ભાવ જે પ્રાચીન સામાન્ય કક્ષાના લેક તેમજ જનપદના લોકોનું વખત હશે તે જ તેમાં મૂળ સ્થાને રહી ગયા છે. શું ? તેઓ આ ઉગ્ય ભાષા મવને સરળ રીતે ઝીલી આમ આ ગીલો વગેરે કંઠસ્થ હોવાથી તેની મૂળ શકતા કે બરોબર સમજી શકતા ન હતા તેમાં રચનાઓ, આ શબ્દો વગેરે મળતા નથી કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #744
--------------------------------------------------------------------------
________________
ભાવનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્ક લી.
ન હેડ ઓફીસ - દરબારગઢ, ભાવનગર થાપણ પર આકર્ષક વ્યાજ
- શાખાઓ –
હર પાલીતાણા બીન મુદતી (કલિ) : ૩ ટકાથી ૩રૂં ટકા.
. ગારીયાધાર બચત (સેંવિઝ) ઃ ૪૩ ટકા.
દર સાવરકુંડલા બાંધી મુદત ફીકસ ડીપોઝીટ : ૧ વર્ષ દરૅ ટકા. ૨ થી ૩ વર્ષ ૭ ટકા, ૫ વર્ષ ૭ ટકા.
તળાજા
* મહુવા આવક સાથે સેવા –
ઉમરાળા આ બેન્કમાં રોકાયેલ નાંણા જીલ્લાનાં કૃષિકારોની ખેતીનાં બોટાદ વિકાસ અર્થે તથા આર્થિક ઉત્કર્ષ માટે અપાતા હેઈને
હક વલભીપુર
ગઢડા દેશનાં અન્ન સ્વાવલંબનનાં કાર્યમાં મદદરૂપ બને છે.
ઢસા સધર રોકાણ અને સલામતિ
* સાનગઢ. જાહેર ટ્રસ્ટની થાપણો સ્વીકારવા રાજ્ય સરકારની
વિજપડી
જ પાળીયાદ મંજુરી મળેલી છે.
મોટાખુંટવડા -: વધુ વિગત માટે રૂબરૂ મળવા વિનંતિ છે. -
ત્રાપજ જીલ્લાની મોટામાં મોટી સહકારી બેન્ક જાદવજીભાઈ કે. મોદી પ્રસન્નવદન મહેતા કાંતિલાલ પારેખ ચેરમેન વાઈસ ચેરમેન
મેનેજર ટે. નં. ૧૧ (ઓફીસ)
ટેલી. એડ્રેસ : બારદાનવાલા ટે. નં. ૭૩ (રહેણાંક)
ઠે. ગોળ બજાર : મહુવા ટે. નં. ૨૧૪ (ગોડાઉન)
( રાષ્ટ્ર) ગ ૨ ડી આ વ્ર ધ સં – ઓઈલ મીલર્સ – મરચન્ટ એન્ડ કમીશન એજન્ટ
– એનીઅન (કાંદા)ના મરચન્ટ. ગોરડીઆ કાળીદાસ હરગોવનદાસની કંપની.
(બારદાનવાળા)
બારદાનના વેપારી. ટે. નં. ૧૧ (ઓફીસ)
ટેલી. એડ્રેસ : બારદાનવાળા ટે. નં. ૭૩ (રહેણુક )
ઠે. ગોળ બજાર : મહુવા ટે. નં. ૨૧૪ (ગોડાઉન )
( સૌરાષ્ટ્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #745
--------------------------------------------------------------------------
________________
With best compliments from:
PHONE
Off. : 1 Resi.: 12 & 35 P. P. Bhogilal.
Gram : 'MAHAVIR'
J
SHAH KANTILAL JAGIVANDAS GENERAL MERCHANT & COMMISSION AGENT.
DAMNAGAR. (Gujarat State ) # શાહ કાન્તિલાલ જગજીવનદાસ છે
જનરલ મરચન્ટ એન્ડ કમીશન એજન્ટ દા મ ન ગ ર (સૌરાષ્ટ્ર )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #746
--------------------------------------------------------------------------
________________
શા પાડ્યું છે
રાળા ખે. વિ. વિ. કા સહ. મંડળી લી.
રાળા
ઉમરાળા તાલુકા ભાવનગર જિલ્લો
સ્થાપના તારીખ – ૧૫-૧-૨૬
સેંધણી નંબર - ૪૧
શેર ભંડળ -
૮૧૫૬૦-૦૦
સભ્ય સંખ્યા - ૨૭૬
અનામત ફંડ –
૧૨૩૫૬-૭૯
ખેડુત –
૨૨૦
અન્ય ઉહ
૩૩૪૧૦-૦૦
બીનખેડત –
૫૯
અન્ય નોંધ :- સદરહુ મંડળી તેમના સભાસદોને ખેતી–ઉપગી
માલ-વસ્તુ તથા રસાયણિક ખાતરો તથા બીયારણ પુરું પાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #747
--------------------------------------------------------------------------
________________
-
ધી કોડીનાર તાલુકા કો-ઓપરેટીવ બેંકીંગ યુનીયન લી.
કે ડી ના ર 2. નં. ૧૬
તારનું સરનામું. -યુનીયન
ઓડીટ વગ–અ » રજીસ્ટર્ડ નંબર :-૨૦૨૫૯-૭-૬૪ સ્થાપના : તા. ૨૩-૧૧-૧૯૧૨
સહકારી ધરણે ધિરાણ કરતી બેંકીંગ સંસ્થા પ્રમુખ : શ્રી જોધાભાઈ માલાભાઈ
શેર ભંડળ તથા ઈતર ફડનું ભંડળ–તા. ૩૦-૬-૧૯૬૭ ૧. અધિકૃત શેર ભંડોળ
રૂ. ૨૫,૦૦,૦૦૦ ૨. ભરપાઈ થયેલું શેર ભંડળ
રૂા. ૨૧,૩૬,૧૦૦ ૩ રીઝર્વ ફંડ
રૂ. ૨,૪૯,૨૩૩ ૪ બીજા ફંડ
રૂા. ૧,૬૪,૨૧૦ ૫ સર્વ પ્રકારની થાપણ
રૂા. ૪૨,૯૪,૭૬૬ ૬ કુલ કાર્યભડળ
રૂા. ૧,૪૨,૮૧૯૦૪ પિ. ભ. બારડ
મેનેજર ધી કોડીનાર તાલુકા કે-ઓપરેટીવ બેંકીંગ યુનીયન લી. કેડીનાર
જ્યાં સ્વચ્છ અને સુંદર સુરૂચીભર્યા ચલચિત્રો રજુ થાય છે
જ્યાં વિવેકી સ્ટાફ અને અદ્યતન સજાવટ નજરે પડે છે
મનોરંજનનો રસથાળ પીરસતુ સૌરાષ્ટ્રનું
અગ્રગણ્ય છબીઘર
e રૂપમ ટોકીઝ 8
થવા દરવાજા-ભાવનગર,
ફોન નંબર ૪૨૬૬ રસી , , ૩૫૪૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #748
--------------------------------------------------------------------------
________________
તે લેખિત નથી માટે જ, પણ ભારતની ખીજી ભાષામાં આ લોકગીતા જેવાં જ ખીજા ગીતા છે, તેને સરખાવતાં તે મૂળ એક જ ગીત હોય તેમ લાગે લાગે છે. રાજસ્થાનનુ સીતાવનવાસનુ એક પ્રભાતિયું આ રહ્યું ઃ
રામજી પે ફાટી ભયા પરભાત, માત કૌશવાજી દાંતણુ માંગિયેઃ રામજી માંગ્યા છે ખર દાયચ્ચાર, દૂ એ ટીલી સુÂ એ ન સાંભૌ.’
ખરાખર ઉપરના ગીત જેવું જ ગુજરાતીમાં પ્રભાતિયુ છે.
રામ પરભાતીને પે'ર દેવકીજી માતાએ દાતણુ માગી, માગ્યા માગ્યા તે વાર એ ચ્યાર, સીતાએ વચન લેાપીઆ’
તેમજ વ્રજભાષામાં પણુ એક લેાકગીતના જેવુ’જ આ ગીત છે :
‘સેન લા ઇ’ઢાણી ને રૂપલાનુ ખેડુ રાજ,
રૂપલા ખેડુ’રાજ,
નણું ભેાજાઈ પામ્યું. સંચર્યોં રાજ; પાણી ભરે તે મારલા ઢાળી ઢોળી
નાખે રાજ, ઢોળી ઢોળી નાખે રાજ.
ગામેથી રાજાના કુવર જોઇ રહ્યા રાજ.'
આામ વર્ષોથી લે કસાહિત્ય નાની સરવાણીરૂપે ઝમઝમ વહ્યા જ કરે છે. મધ્યકાયિન મધકારયુગમાં શ્મા સાહિત્ય ફૂલ્યુ ફાલ્યું છે, વળી વધારે વિશાળ ક્ષેત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સી
રચાયું છે. અને વિવિધ રૂપે વિહરતું થયું છે. મ સાહિત્યનાં મૂળ તપાસતાં ગુણાયની પૈશાચી ભાષામાં લખાયેય વાર્તો બૃહત્કથા'માંથી તેના સગડ મળી રહે છે. આ વાર્તામે પણ લેાકભાષામાં જ રચાયેલી હતી. અને તેથી જ તે વખતના પશુપ’ખી અને લેાને આકર્ષી રહી હતી તે જૂના સંસ્કૃત નાટકામાં પણુ ગ્રામજા અને શ્રી ય પ્રાકૃતભાષા જ ખેલે છે. સ્ત્રીઓના મુખે પ્રાક્ત ભાષાના શબ્દોચ્ચાર વધારે રમણિય લાગે છે, એ ભાષામાં ગવાતા ગીતા પણુ લમવાહી અને મધુર લાગતા. મેટેભાગે સ્ત્રીએ જ પ્રાકૃત ભાષામાં રચના કરીને ગાતી કારણ કે એ ભાષામાં મેલવાના તેમ વિશેષ મહાવરો હતો. આમ લોકભાષામાં રચાયેલુ સાહિત્ય માટે ભાગે સ્ત્રીઓએ જ રચ્યું હશે કારણ કે શ્રીહદયના ભાવસ ંવેદના તેમાં વિશેષ નિરૂપવામાં આવ્યાં છે અને તેથી જ ગ્રામનારીએ જ તે કંઠસ્થ કરી ખર્યું અને મુક્ત મને ગાયું છે આ બધુ જોતાં લાગે છે મોટા ભાગે આ ગીતેા વાર્તા વ્રતકથા, રાસડા, વગેરેની રચના અદ્ભુત: શ્રી જ કરતી હશે, અને આ દ્વારા પોતાના બાળકાના અને પોતાના તેમજ ગ્રામજનેાના મનનુ રંજન કરતી હશે, આપણે ત્યાં માટે ભાગે દાદીમા જ વાર્તા કહે છે ને? આમ લોકસાહિત્ય સ્ત્રી, પુરૂષ અને બાળક સહુનુ' છે, પણ તે સહુમાં સ્ત્રીઓ માટેનું વિશેષ છે. તેમાં નારીહૃદયના મનેાભાગ, મન્થન, મમતા વગેરે ઊંડાણુ સુધી દેખાઈ આવે છે, આ સાહિત્ય માટે– ભાગે સ્ત્રીઓને વધારે કઠસ્થ છે, પુરુષો તો માત્ર ભજન, રાસ, દુહા, ધેાળ, રામવાળા ને ચળુઢ્ઢા, આટલું જ ગાય છે, તે પણ બધા જ પુરૂષોને ક નથી હતુ. જ્યારે 'ગામડાની દરેક પ બાળકને પારણામાંથી સભળાવે છે ઃ' તુ સૂઈ જા બાળ સૂઈ જા, લાડકડા બાળ સૂઈ જા.' આ રીતે ગીતે, ઘર, શેરી ને ગામ ગજવતી
પાતાના
www.umaragyanbhandar.com
Page #749
--------------------------------------------------------------------------
________________
電
શ્રી સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જોવામળશે, જેને એ પણ ગીત ન ભાવતુ હાય તેવી એક પશુ લાકકન્યા કે લોકનારી કાછ ગામમાં મળશે જ નહિ. અરે, ગ્રામ સીએએ તા લોકસાહિત્યને વહેતુ, વધતુ' રાખ્યું” છે. ગ્રામનારીએ જ જીએ આ ગીત રચ્યું–ગાયું છેઃ
નથી ગાયેા હાટ વાણીયે રે,
નથી ગાયા ચારણ ભાય ?,
ગાયે કુંભખ્ખુ ગામની કણબણુ 3, એનુ અમર્રે'જો નામ રે.'
આ લોકસાહિત્ય વિશાળ ર તે લોક, પશુ, વગેરેના વિષે પણ વિવિધ રીતે અરે માળામાંથી પહેાળા પયમાં ખેડાયેલુ છે તેના પટ વિશાળ છે. સમમજીવન અને તેના સુંદર પ્રસંગાને અહીં વનમાં સુંદર રીતે ઝડપ્યાં છે સ્વ. શ્રી ઝવેરચંદ મેધાણીએ તેના ભાગ પાડયા છે. (૧) વિશિષ્ટ રૂઢિપ્રયાગ, (૨) હેવાને જીવનમાં અનુનિ (૩) ઋતુ આતમાં ભલી ય, (૪) ઉખાણા અને વરતા, (૫) જીવનના દરેક ક્ષેત્રનાં ગત્તા, (૬) વ્રત જોડકણાં, (૭) વ્રતકથા, (૮) લગ્નગીતે, (૯) સમમુહકા અને શ્રમના ગીતા, (૧૦) રાયા, (૧૧) પુરૂષનું સાહિત્ય, (૧૨) લોકવાણાના ભ તે,
આ રીતે જીવનના દરેક ક્ષેત્રને વધુ વતુ. આ સાહિત્ય લોકાને માટે સંપૂર્ણ સાહિત્ય છે. ભાટ, ચારણ, રાવળ અને મીરના વ્યક્તિત્ત્વ કંઈ ઓર જ છે ! તેઓ પોતાની ખુલ્લી જબાનથી કોઇ મરની સાચી શુરવીરતાને બિરદાવે છે. કાઇ વળી લાંબે સૂરે અને મધુર રીતે દોહરા ગાય છે. તે વળી કાઈ આતમરામને સંભારીને જીવનનૌકાને તારવાની રજુ કરે છે. ખુદ અવાજે અને કામઠીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ધરાને ધમકારે ગાતા રાવણુથ્થાવાળા કંઇકને બીરદાવે છે.
રામવાળાના લગન આવ્યા ને બકે વાગે ઢાલ, ગાઝારા ગારી ગાળા, કાણા ત્યાં રામવાળા,
કે રાત્રે જમાતમાં કે ચારા પાસે વાર્તાઓના રસમાં તરખેાળ કરી મૂકતા ભાટ અને ચારણા, ડાકલે કે ડમકારા મારીને લાખે રાગે દેવીમાની ભાણિયું ગાતા રાવળપાળિયા, આ બધાય લેાકસાહિત્યની રચનાઓને જીવંત બનાવી લેકાના હ્રદય સુધી પહેાંચાડી દે છે. લોકગીતના ને સાહિત્યના રંગે રંગાયેલા આ લોક જૂનુ નાણૢ અને વર્ણમાલુ
ધન છે.
આજથી છેલ્લા અડાં વર્ષો પહેલાં જ લેકાની જીભે વિહરતું હતું. શિષ્ટજ આ સાહિત્યને ગામડી ગણુતા હતા. સ્વ. શ્રી રણુજીતભાઈ એ પ્રથમ લેાકગીતા ભેગા કરી તેનુ સ'પાદન કર્યું. તે પહેલાં પણ નમ સૂરતની સ્ત્ર'નાં ગીતેા ભેગાં કર્યાં હતાં. એક પારસી લેખકે પણ લોકસાહિત્યની વાર્તાઓને સ ંગ્રહ ખૂબ મુશ્કેલીથી શોધીને સંપાદિત કરી તે વખતે બહાર પાડેલો. છેલ્લે છેલ્લે શડેરી અને શિષ્ટ લોકાની સામે રતું કરનાર - સ્વ શ્રી ઝવેરચંદ્ર મેવાણી, તેતે તે આ સાહિત્યને લગભગ બધુ` કે ગ્રંથસ્થ કરી લીધું છે. સોરાષ્ટ્રના ગામેગામ નેસડે નેસડા ફરી તેમણે આ બધું વીણીચુ'ટીને મહામુન્નીખતે ભેગુ કરી શહેરી અને શિષ્ટનાની સમક્ષ મૂકયુ' છે. તેની એક રચનામાં જ પોતે આ બધું કેમ ભેગુ કર્યુ, તે કેવુ છે.તે તપાસવામૂલવવા લોકાની સમક્ષ મૂકી દે છે, રૂપ સુધી હું કાંઇ ન જાજુ ! ડુંગરાનેા ગોવાળ, આવળ બાવળ, ખેરડી કૅરી કાંટયમાં આથડનાર. મારે ઘેર આવજે મે'ની, નાની તારી ગૂથવા વેણી:’ (શ્રી ઝવેરચંદ મેલાણી)
www.umaragyanbhandar.com
Page #750
--------------------------------------------------------------------------
________________
આમ વીણી ભેગું કરીને આ સવ લોકસાહિત્યને તેમણે સની સામે મૂકી દીધુ' છે.
લોકસાહિત્ય મૂળ ઢાળમાં ક્રાઈની પાસેથી સાંભ ળવાની તેા અનેખી મજા પડે છે, જ્યારે સાતમ આર્હમ કે માળાકત જેવા પાકે વરતવરતાલાના જાગરણ હાય, મેલાડંબર ઘ્વાકાશે જામ્યા હોય, સીમમા સારા વરસાદે સીંચ્યા મોલ હપ્તે હલમલી રહ્યો રાય, ત્યારે સર્પના દિલમાં આતદના આધ ઉભરાતા હાય ને ગામડેગામ જુવાન જીવતી મસ્તીમાં આવીને રાસડા, ગરખી ગાય છે, ત્યારે તે ધરણી ધણધણી ઊડે છે. ક્રેડની લચક આપી, લહેકાથી અસરો ખેત્ર જેવા હલકાર્યો કઠે સમગ્ર ગામ અને વાતાવરણને તેઓ ભર્યું ભર્યું અને આનમય બનાવી દે છે. આવા ગાનારા પાસેથી લોકસાહિત્ય સાંભળવાની મઝા શે માણવી ન ગમે ?
ભારત સ્વતંત્ર થયા પછી ગામડાંઓમાં ઠેર ઠેર નિશાળેા થઈ અને ત્યાર પછી નાની પ્રજામાં થાડુ
અક્ષરજ્ઞાન આવ્યું હિંદી તેમજ ગુજરાતી ચલચિત્રની અસર પણ ગામડાંઓમાં પહેાંચી. સમાજ કલ્યાણના કા કરી તેમજ શહેરી શાળામાં ભણેલા શિક્ષકા ગામાની શાળામાં આક્યા. આ બધાની અસર ગામડાંના લેકા પર થઈ નવજુવાના તેમજ ગામડાંના સુધરેલા લોા લોકસાહિત્યને એકબાજુ રાખી દેવા લાગ્યા છે. હવે તેા ચાચિત્રના ગીતાના ઢાળવાળા, સ્વરાજના, દેશનેતાના વગેરે ગીતા ગાવા લાગ્યા છે. તેમાં ખાસ દમ નથી, તેમાંનાં ધણાં ગીતા સાવ ફીર્કા અને માત્ર શબ્દાળુ જેવા લાગે છે. કસ્બા અને જલ્લાની રાસ–ગરબાની હરિફાઇઓમાં પણ હવે તે। લોકગીતને બદલે કંઇ અવનવાં ગીત ગાય છે. ધણી. વાર તેા ગીત અને ગરબાને મેળ જ નથી એસતા. હવે લોકસાહીત્યના ખેતરમાં નાનુ છીંડું પડયું છે, ધીમે ધીમે ખેતર ભેળાવા લાગ્યું છે. હવે શ્રી મેધાણીભાઈ જેવા રખેાપિયાની જરૂર છે. ખેતર ભેળાય તે પહેલા રહોડ્યો પાક લણી લે.
રાજકોટ જિલ્લા સહારી બેન્ક
૧. કારણ કે બેન્કીંગને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડે છે.
૨.
કારણ કે બાંધી મુદતની થાપણા પર વ્યાજના આકર્ષક દર આપે છે.
૩. કારણ કે તમારા નાણતી સંગીન સાચવણુ તે કરે છે.
લી.ના જ આગ્રહ શા માટે?
૪. કારણ કે રાષ્ટ્રના અન્ન સ્વાવલ અનના પૂણ્ય યજ્ઞમાં તે પાતાને! ફાળો આપે છે અને તેમાં તમે સહભાગી ખની શકા છે.
૫, કારણ કે જિલ્લાના તમામ મુખ્ય મથકે તેની શાખાએ પથરાયેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તમારા નાણાની પાકી સાચવણ અને ઉદ્ઘાર સવલતા માટે :
રાજકોટ જિલ્લા સરકારી બેન્કને તમારી પાતાની બેન્ક બનાવવાના આગ્રહ રાખા, સરનામુ સહકાર ભવન, ઢેબરભાઈ રોડ, ૧લે માળે, કત ન. ૪૯૭૦
:
શાખાઓ – રાજકોટ-લેધીમાં ૨. ગોંડલ ૩. ધારાચ્છ ૪. કાટડા સાંગાણી ૫ ઉપલેટા ૬. જામકંડોરણા ૭. ભાયાવદર ૮ જેતપુર ૯. પડધરી ૧૦. મારી ૧૧ માળીયા મિયાણા, ૧૨. વાંકાનેર ૧૩ ટંકારા ૧૪. જસદણ ૧૫, વિંછીયા.
માડરાય ત્રિવેદી
ગાવિંદભાઈ જે. પટેલ
વલ્લભમાઈ પા. પટેલ
મેનેજર.
ઉપપ્રમુખ
પ્રમુખ.
www.umaragyanbhandar.com
Page #751
--------------------------------------------------------------------------
________________
માપના : ૧૯૪૩
કન : ૧
[ ઘરને : પપપદાર
ઓફીસ :૨૪ર૬૯.
પ્રકરણ :
૫
ફોન : { મોહી રહે પા લી તા ણા આયર્ન એન્ડ મીકેનીક વસ
એલ્યુમિનિયમ એડેડ તથા પિત્તળના સેકસન ટાવર બેલ્ટ બનાવનાર
PREMIERTra
WICH
SECTION TOWER BOLTS
MADE IN INDIA
Allen /actured by: PALITANAHON &
MICHANC WORKS
ફેકટરી : નારાયણ નગર, આગ્રા રોડ,
પાયાપર ૭૭.
ઓફીસ : ૨૪/C, ફણસ વાડી,
મુંબઈ ૨.
ઘરનું સરનામું :
(1) ત્રિભોવનદાસ જેઠાભાઈ મીસ્ત્રી પાલીતાણાવાળા) CID
માણેકલાલ મહેતા કમ્પાઉન્ડ, ઘનશ્યામ નિવાલ,
પ્લેટ નં ૨૭, આવ્યા રે, ઘા ટકો ૫ ૨ ૭૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #752
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર-કચ્છના
સાહસિક શાહસોદાગરો
શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા
સુપ્રસિદ્ધ શાહસાદાગર, મહાન ઉદ્યોગપતિ અને પરમ દાનવીર રાજરત્ન શેઠશ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતાના ૮૧ મા વર્ષમાં પ્રવેશ.
પૂર્વ આફ્રિકા-યુગાન્ડા, કેનિયા અને ટાંગાનિકામાં અર્વાચિન કૃષિ ઉદ્યોગનાં પ્રથમ પગરણ માંડનાર સુવિખ્યાત ઉદ્યોગપતિ અને દાનવીર શ્રી નાનજીભાઇ મહેતા તા. ૩ જી ડિસેમ્બર ૧૯૬૭ના રાજ એંશી વર્ષોં પૂરા કરી ૮૧ મા વર્ષોંમાં પ્રવેશે છે. તે પ્રસંગે શ્રી આર્ય કન્યા ગુરૂકુળ, મહિલા મહાવિદ્યાલય અને મહારાણા મિસના કર્મચારીઓ તરફથી તેમની જન્મજયંતિ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે, શ્રી. નાનજીભાઇએ શ્વિરની કૃપાથી અને સ્વકીય પુરૂષાર્થથી અઢળક સંપત્તિ ઉત્પન્ન કરીને કરાડે
રૂપીયાની રકમ દાનમાં આપેલી છે.
સૌથી પ્રથમ યુગાન્ડામાં કૃષિ-સંલગ્ન ઉદ્યોગ સ્થાપીને એક મહાન સાહસેાદાગર અને આદિ– ઉદ્યોગપતિ તરીકે તેમણે કીર્તિ સાંપાદન કરેલી છે અને પુરૂષાર્થ અને સાહસથી રળેલી લક્ષ્મીના લાકલ્યાણ કાજે ઉપયાગ કરીને હિન્દુ અને આફ્રિકાની સામાજિક, સાંસ્કૃતિક, નારિક અને ધાર્મિક સસ્થાએતે નિર્મળભાવે દાનમાં આપણુ કરેલી છે, મહાત્મા ગાંધીજીના કીર્તિમ ંદિરનુ' સુદર નિર્માણુ કરીને ભારતના અનન્ય દેશભક્ત અને માનવતાના પરમ પૂજારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મહાત્મા ગાંધીજીની જનતા જનાદનની સેવાને તેમણે ભવ્ય અઘ્ધ અર્પણ કરેલા છે. શ્રી જવાહરલાલ નહેરૂ પ્લેનેટેરીયમની સ્થાપના કરીને સ્વ. મહાઅમાત્ય પડિત જવાહરલાલ નહેરૂનાં શાંતિ અને વિશ્વમૈત્રીના આર્થાત અંજલિ આપેલ છે, અને, ભારત મંદિર”નું નિર્માણ કરી હિન્દના શ્રેષ્ઠ પુરૂષા, મહામનીષી, ઋષિ, દેશભક્તો અને સસ્કૃતિ સર્જ ક્રાની ઉમળકાભેર 'સ્કૃતિ-પૂજા કરેલી છે. શ્રી આય કન્યા ગુરુકુળ પોરબંદર તેમજ મહિલા મહાવિદ્યાલયની સસ્થાપના
કરીને, ભારતીય સંસ્કૃતિના ખાસ ઉપર નારી શિક્ષણ અર્થે॰ પૂર્વ-પશ્ચિમના સમન્વય ચાજેલા છે. તેની સુવાસ અનન્ય રીતે હિન્દમાં અને આફ્રિકામાં એક મધમધતી સરસ્વતીને અખંડ ફુલવાડી તરીકે મહેરેલી છે. રાષ્ટ્રની ભીડના સમયે, દુષ્કાળમાં કે સંસ્કૃતિની કટોકટીના કાળમાં તે હંમેશાં જનતા વચ્ચે રહ્યા છે અને સ્વ-ઉપાર્જિત સ્ર'પત્તિના પ્રવાહ લેાકકલ્યાણ અથે વહાત્મ્યા છે.
મહારાણા મિલ્સ જેવી ભારત વિખ્યાત ટેક્ષટાઈલ મિલને વસ્ત્ર-સર્જનના એક માતબર સાહસ તરીકે તેમણે વિકસાવી છે, અને સ્વાતંત્ર્ય પછી સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ, રાણાવાવની સ્થાપના કરીને દેશના પાયાના ઉદ્યોગને વધારવાની રાષ્ટ્રિય આકાંક્ષાને તેમણે મૂત કરેલી છે. સમાજનું, સંસ્કૃતિનું વ્યાપારનું, ઉદ્યોગનુ કે દેશસેવાનુ કાઇપણુ એવુ ક્ષેત્ર નહીં હાય । જ્યાં એમનાં સાહસ, સપત્તિ,
www.umaragyanbhandar.com
Page #753
--------------------------------------------------------------------------
________________
સર્જનશીલતા અને દાન પ્રવાહોને સંસ્પર્શ નહીં
સુંદર સોદાગર થયો હોય. હમણાં જ પોરબંદરમાં કમલા નહેરૂ બાગ
કચ્છના રુદિયાળી ગામમાં બ્રહ્મક્ષત્રિય શેઠ પાસે વિજ્ઞાનના ઉચ્ચ શિક્ષણ અર્થે શ્રી નવયુગ શિવજીને ત્યાં સુંદરજીનો જન્મ થયો હતે. એજ્યુકેશન સેસાયટીને માટે મહર્ષિ દયાનંદ સરસ્વતી વિજ્ઞાન મહા વિદ્યાલય, કોલેજનું ભવ્ય ભારતીય
તેને થેડું લખતાં વાંચતાં આવાયું ત્યાર પછી
ખરાબ સોબતને લીધે તે વ્યસન અને જુગારને રસ્તે સ્થાપત્યથી શોભતું મકાન બંધાવી આપીને પોર
ચઢી ગયે. લગ્ન કરવાથી કદાચ તેના ઉપર અંકુશ બંદરના યુવાન જગતની પણ સેવા કરેલી છે.
આવશે એમ માની પિતાએ નાનપણમાં તેનાં લગ્ન
કરી નાખ્યાં છતાં સુંદરછમાં સુધારો ન થયે. બાપે બાર વર્ષની કિશોર વયે કશી પણું સાધન
તેને ભાગ આપી તેને જુદો કર્યો, તે પણ તેનામાં સંપત્તિ વિના એક દેશી વહાણમાં મહામુશ્કેલીઓ
સુધારે ન થશે તેઓ આફ્રિકા પહોંચ્યા અને એક બહુ જ વિનમ્ર
અને સ્ત્રીના ઘરેણાં લઈ જઈ,
વેચી, જુગારમાં હારી આવ્યો. એક માસમાં તે નોકરી સ્વીકારી, ત્યાર પછી આપમેળે સાહસ-બુદ્ધિથી, અને નવન-મેષશાલિની વ્યાપાર વિષયક અને આપી
પાસે ફૂટી બદામ પણ ન રહી. સ્ત્રીને પિયર મોકલી અઘો શિક પ્રજ્ઞા થી તે મ ણે વ્યાપા ૨ અને ઉદ્યોગના એક સમર્થ નેતા તરીકે યુગાન્ડામાં સ્થાને પણ તેની વૃત્તિમાં આથી પલટો આવ્ય, ગામને જમાવ્યું. અને તેમનાં અંત, ઉત્સાહ અને સર્જન- પાદર શંકરનું મંદિર હતું ત્યાં જઈ તેણે તપ શીલતાના પ્રતાપે લગાઝી સ્યુગર ફેકટરી, સાઈસલ આદર્યું. કમલપૂજા કરવા જાય ત્યાં તેને પ્રેણા થઈ પ્લેન્ટેશન, ટી ગાર્ડન્સ, કોફી હે દેશને અને તે કે ભૂજના નગરશેઠને ત્યાં જ એટલે તે કમ્મીઓની અથેની કેકટરીઓ ઉભી કરી. અનેક જીનરીએ રજા લઈ ભૂજ ગયે શેઠ તેને વેપાર કરવા દસ નાખી. યુગાન્ડા ને જાપાન વિખ્યાત કર્યું, અને હજાર કેરી ધરી અને સુંદરજીને શાલિત્રનું જ્ઞાન પૂર્વ આફ્રિકાના વ્યાપાર ઉદ્યોગનાં જીવનમાં એક હોવાથી છેડાઓનો વેપાર શરુ કર્યું. તે વખતે નવી ઝલક પેદા કરી. ત્યાં રળેલી સંપત્તિને ત્યાંના મહેસૂર, મરાઠ, અ ગ્રેજ, ફેંચ, નિઝામ, વગેરે વચ્ચે અને હિન્દના લોકેનાં ભાલાં અર્થે વાપરીને ભારતીય નાનાં મેટાં યુદ્ધો થતાં રહેતાં હતાં તેથી ધેડાની સંસ્કૃતિના ઉચ્ચ મૂલ્યને ચરિતાર્થ કરી બતાવ્યા. માંગ પુષ્કળ હતી. તે વ્યાપાર સુદજીએ શરુ કરતાં
તરત જ તેને સફળતા મળી લાગી અંગ્રેજોને તે શ્રી નાનજીભાઈ માત્ર સુપસિદ્ધ ઉદ્યોગપતિ અને
પ્રીતિપાત્ર અને વિશ્વાસુ બની ગયું એટલે લશ્કરને
માલ પૂરો પાડવાનું કામ પણ તેને મળ્યું અને તેની વ્યાપાર વાર નથી પરંતુ પ્રખર દેશભક્ત અને
પાસે સારી પૂંછ એકત્ર થવા લાગી તે જ અરસામાં સંસ્કતિ રક્ષક પણ છે. સ્ત્રી શિક્ષક સમાજ સુધા- દેશી રા સાથે અ ગ્રેજને કરાર થતા હતા તેમાં રણના જીવનભરના હિમાયતી છે અને હિન્દનાં ચારે સારી અટ અને શાખવાળા માણસની જામીનગિરિની ખૂણે વેર એક તીર્થધામની અનન્યભાવે યાત્રા કરીને જરૂર પડતી અને રાજ્યોને પણ દુભિક્ષકે શત્રુ ગ્રહ ત્યાંના ભૂખ્યાં દુઃખ્યાને તેમણે સાદ સાંભળે છે.
માટે નાણાં કરજે લેવાની જરૂર પડતી તે કામ પણ
સંદરજીએ ઉપાડયું. આમ કચ્છ, જામનગર અને ત્યાંની ધર્મ અને સંસ્કૃતિની સંસ્થાઓને પણ
જૂના ગ , પ ર બંદર વગે રે ર ો ને દાન આપતાં તેઓ ભૂલ્યા નથી.
ધીરધાર કરી કર્નલ વેકરના તે મિત્ર બની ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #754
--------------------------------------------------------------------------
________________
ગાયકવાડે તેનું બહુમાન કરી ઉત્તરસંડા ગામ તેમને પાછો ફર્યો. તે દિલનો ઉદાર તે બધા બોરની ત્રણ પેઢી સુધી ખાવા આપ્યું હતું. દિલ્હીના સાથે એક સરખા ભાણે. જમતે, બંધમાં તેનું બહાદુરશાહના વર્ષાસનમાં તેમણે ફેરફાર કરાવી આપો. અવસાન થયેલું. હરિદ્વારમાં ભંડાર કર્યો હતે. બદ્રીકેદારની યાત્રા કરી.
શેઠ ગયા તે પણ પેઢી રહી મુનિમ લધા તેમને ભગંદરને રેમ હતો, અને તેમાં જ તે રામજીએ તેને વિકસાવી અને વધારી. આ બંનેની ગુજરી ગયા.
કપના ચિત્ર અને ચરિત્ર ચિત્ર ગુણવંતરાય
આચાર્યની નવલકથામાં છે. શેઠ જેરામ શિવજી
લધા રામજી શેઠ જેરામ શિવજી કચ્છના મુંદ્રા શહેરના વતની હતા. અઢાર વરસની નાની ઉંમરે આશરે સને લધા રામજી પણ છ-મુંદ્રાના વતની હતા. ૧૮૭૬ ની સાલમાં એક વહાણ નારણપુરામાં બેસી કુટુમ્બની. સ્થિતિ ખરાબ તેથી જેરામ શિવજીના તે જંગબાર ગયા. તેની હાલત ચીથરેહાલ હતી. આશ્રયે ધા રામજીએ આફ્રિકાની વાટ પકડી ધર આગળ બાપનું મોટું દેવું હતું, મા માંડી હતી, રસેઢાના મદદનિશથી માંડીને ચઢતાં તે પેઢીના મુખ્ય બે બહેને પરણાવવા જેવડી થઈ હતી. ઘર આંગણે મુનિમ થયા. તેમણે ઉધાર પદ્ધતિ કાઢી નાખી, પણ કલેશ હતો. તે સ્થિતિમાં તેનાથી છૂટવા તે જંગબારના સુલતાનને રીઝવી જકાતને ઈજારો લીધો, કથી ભાગી જગબાર આવેલ, ત્યાં એક વેપારીએ પછી જકાતના હિતના રક્ષણ માટે સુલતાન પાસે તેને પટવડિયે રાખે. તે સ્વારિલી ભાષા શીખ્યો. નૌકા સૈન્ય રખાવ્યું. અને પોતાને માણસ તે કામ ધીમે ધીમે વેપારમાં ફવ આવવા માંડી. પહેલે વરસે ઉપર રખાવ્યો; સુકતાન સામે તેના ભાઇઓએ બંડ ૨૦ રિયાલ બચ્યા, બીજે વરસે દેશમાં પૈસા મોકલી કર્યું ત્યારે લધાભાઈએ અંગ્રેજ ઇંચની કુમક મેળવી ભાઈનાં લગ્ન કર્યા ત્રીજે વરસે પરચુરણ માલની દબાવી દીધું. હસન ચાંચીયાને કારણુરૂપે આગળ દુકાન શર કરી, એક ભાઈને દેશમાંથી તેડા કરી ચાએ સુલતાનને ધમકી આપી ત્યારે ફ્રેંચ તેણે પોતાની સાખ અને આંટ વધાય. આરબોને અને અંગ્રેજોને સમાવી તેમની મદદ લઈ ચંચીયાને માલ ઉધાર આપવા માંડયો. હાથીદાંત, ચામડી, નાશ કર્યો, છેલ્લે જ્યારે ગુલામી પ્રથાને નાથ ઝાડને રસ, લવીંગ જેવી ચીજોને વેપાર કરવા કરવાનું નક્કી થયું ત્યારે બધાએ તે તેમાં સાથ ન માં પાસે મૂડી થતાં દેશમાં જઈ કરજ ચૂક આવે પણ લધાભાઇએ સાત હજાર ગુલામને અને હેનને પરણાવી. મૂડી એમાં વપરાઈ જતાં મુક્ત કર્યા. પાછો જંગબાર આવ્યો. ફરી વેપાર શરૂ કર્યો. પિતાનું વહાણુ રાખ્યું, અને આયાત-નિકાસ બને જેરામ શિવજીની પેઢી સ્થાપી તેમણે પણ તેને વેપાર કર્યા તે વખતમાં ગુલામને વેપાર વણે વિસ્તારી નામાંકિત કરવાને યશ લધાભાને છે, સારે ચાલ. કઈ કમનસીબ પળે જેરામ શેઠને તેમણે ગુજરાતીની વસ્તી ૫૦૦ થી વધારી વીર હજાર આ વેપાર કરવાનો વિચાર થયે તેણે તે વેપાર કરી. તે ઉદાર હતા, તેમણે અનેકને ઊંચી પાયરીએ આરંભે એટલે નસીમ ફરી ગયું. તે કચ્છ મુંદ્રા ચઢ વ્યા. તે જમવા બેસે ત્યારે સાથે ૬૦૦ પત્રાવળિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #755
--------------------------------------------------------------------------
________________
પડતી એવા તે જાતિય પ્રેમી હતા. તેમનું અવસાન સર આદમજી પીરભાઈ થયું ત્યારે અંગ્રેજ ફેંચ વાવટા અધ કાઠિયે સર આદમજી પીરભાઈના પિતા તેને બારતેર હેરાયા હતા.
વરસને સાથે લઈ પોતાનું વતન ધોરાજી છોડી
મુંબઈ નસીબ અજમાવવા આવ્યા હતા. ત્યારે એમા પ્રાય
તેમણે પિતાની પાંચ રૂપિયાની મૂડીમાંથી દીવાસળી
અને જુની ગુણેને વેપાર શરૂ કર્યો. આદમજી બીજા જેરામ શિવજીની પેઢીને સેલર બનાવવામાં જેને
હેરા લુકમાનજીની દુકાને રંગ કામ શીખવા રહ્યા. હિસે ગણાય તે ત્રીજે માણસ તે પ્રેમજી પેઢીને
તે અરસામાં તેની માતા સકીનાબુએ પિતાને જેવાજ આશ્રયે તે આગળ વધ્યો, અને આગળ વધી પેઢીને
રંકની કન્યા જોડે તેના લગ્ન કર્યા. એકવાર આદમજી સદ્ધર કરી. તે પણ આગલા બેની જેમ કચ્છ મુંદ્રાને
હોરમસજી પારસીને ત્યાં બંગલો રંગવા ગયા, અને વતની હતો. તેની વિધવા મા જેરામ શેઠની સગી
ી કામના કેદ્રાક પોતે લીધે. તેમાંથી કેટ્રાકટથી કામ
" થાય. છોકરે તેફાની તે માને ગાંઠતો નહીં એટલે
લેવાની આવડત આવી અને તેવાં કામ કરવાનું માના અસથી પીગળી જેરામ શેઠે તેને આપણા શરૂ કર્યું. અંગ્રેજી સ્ટારખાતાના ઉપરી સ્મિથ માટે મેકલી દીધો. ત્યાં તેના લક્ષણ જોઈ લધાભાએ તેમણે તબુ સીવવાનું કામ રાખેલું તેણી એ સાહેબે પ્રથમ તેને ગામડામાં ચોકીદાર તરીકે મોકલ્યો ત્યાં ખુશી થઈ સાહેબે તેને બંગલા બાંધવાનું કામ તે સ્વાહિલી ભાષા બોલતાં, હથિયાર વાપરતાં, ઘોડે
આપ્યું. તે સારું કરી આપવાથી મિથે તેમને લશ્કર બેસતાં, શિકાર પકડતાં, તલવાર વાપરતાં અને બંદુક
માટે પચાસ બેરક બાંધી આપવાનું કામ આપ્યું. ડિતાં શીખે, પેઢી જંગલી લેકો પાસેથી હાથીદાતા
તબુનું કામ તે ચાલુ હતું જ બાવીસ વરસની અને રાળ વગેરે લેતી અને કાપડ, બેટાં મોતી
ઉમ્મરે કામ શરૂ કર્યું અને પચીસમે વરસે તે વગેરે આપતી; આમાં પ્રેમજી પાવર થયો એટલે લક્ષાધિપતિ બની ગયા તેમણે તંબુ બનાવવાનું મોટું
કારખાનું સ્થાપ્યું. તે ઉપરાંત ચામડાં કેળવવાની તેને ઉધરાણનું કામ મળ્યું. પેઢીએ સુલતાન મજીદ કરી ઊભી કરી. તેમણે હજ વખતે યાત્રાળુને થતી પાસેથી જકાતને ઈજા રાખે હતે. પણ દાણચોરી તકલીફ જોઈ, ઈરાકની સરકાર પાસેથી તેમના પ્રત્યે ઘણી થતી. તેમ એક દાણચે રને મુદ્દામાલ સાથે સારા વર્તાવનું વચન લીધું. કરબલામાં બે મેટા પકડાવી તે નાબૂદ પ્રેમજીએ કરી ઈરાનીઓના મકાને લઈ વહેરાઓને યાત્રા માટે રહેવાની સગવડ સેનાપતિ મહમ્મદખાને જીવ બચાવી. તેની દાસ્તી
આપી. મક્કામાં પણ તેમણે તેવી જ સાઈ ઉધડી.
સ્વભાવે તે ઘણું સખાવતી અને ઉદાર હતાં તેમણે પ્રિમજીએ સાધી. તેની મારફત તે સુલતાન મજીદ
હેરાઓની ઉન્નતિ માટે વડા મુલાંછને રૂા. ૨૪ જોડે સંપર્કમાં આવ્યું. મને એક હબસી સુલતા- લાખ આપવા, વહેરાઓનાં શતણ માટે રૂા. ૨૭ નને જેર કરવામાં મદદ કરી. એ ઉપરથી સુલતાને લાખ ખલા, તેમણે ૨૭ મદ્રસા સ્થાપ્યાં ઈ. સ. તેને લધાભા પાસેથી માગી બીજ તેવા કામ સે ૧૮૭૬ ના દુકાળમાં તેમણે ઘણી મદદ આપે તેવી જ
રીતે છપનીયા દુકાળમાં નાતજાતના ભેદ વિના તેમણે જ તેણે પાર પાડયાં. છેલે તે જેરામ શિવજીની મદદ આપેલી, હજારેક સગર્ભાને સુવાવડને ખર્ય આલે. પેઢીનો દારાસ્સલામ ખાતે મુનિમ હતું. આથી દુકાળની મદદમાં છ લાખ રૂપિયા આપવા તેમની સખાવિશેષ હકીકત તેને વિશે જાણુવા મળતી નથી. તેને કુલ આંકડો સાઠ લાખ ઉપર થવા જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #756
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી વિજપડી જૂથ વિ. વિ. કા. સ. મંડળી લિ.
મુ. વિજપડી.
રજી, ન.
સ્થાપના તારીખ :- ૩૦-૧૦-૫૦
શેર ભડાળ :- ૫૫૭૪૦-૦૦
અનામત ફંડ :- ૨૭૬૯૮-૫૯
હૈદરઅલી જાફરઅલી મુનિ
મંત્રો
મુ. ભમરીયા.
વ્ય. ક. સભ્ય
ધીરજલાલ વિઠલદાસ વશરામભાઇ દેસુર માઈ કાળુભાઈ ગલાભાઇ હાદાભાઈ ઝંખાભાઈ ખોડાભાઈ રામભાઇ અરજણભાઈ રાણાભાઈ
સ્થાપના તારીખ :- ૧૬-૩૬૧
શેર ભ'ડાળ
= ૧૯૮૦૦
૧૦૦
:
મેાહનભાઈ ઊકાભાઈ મેહનભાઇ કેશવભાઈ માહનભાઇ શંભુભાઈ
સાવરકુંડલા તાલુકા ભાવનગર જિલ્લા
નોંધણી નંબરઃ- ૪૩૭/૧૨૫૧૬
સભ્ય સખ્યા :- ૨૦૮
૧૭૭
શુભેચ્છા પાઠવે છે
શ્રી ભમરીયા સેવા સહકારી મંડળી લી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખેડૂત - ખીન ખેડૂત
વ્ય. ૩. ના સભ્યા.
:
મેહનલાલ નીદ્રાસ નગદીયા પ્રમુખ
૩૧
નોંધણી નબર ઃ ૬૭૧૦ સભ્ય સંખ્યા :- ૧૦૦
:- ૫૮
અનામત ફંડ અય ફંડ
ખેડૂત મીન ખેડૂત
૪૨
અન્ય નોંધ:—શરાફીધીરાણુ, ગ્રાહક પ્રવૃતિ, ખાતર બીયારણ, જંતુનાશક દવાઓનુ વેચાણ
રતિલાલ એસરભાઈ મંત્રી
માહનભાઇ ઠાકરશીભાઈ પ્રમુખ
વલ્લભભાઈ રણછેાડભાઈ ડાસલભાઈ
ગારીયાધાર તાલુકા ભાવનગર જિલ્લો
-
મેહનલાલ જવેરચંદ ટપુભાઈ આધાભાઈ આંખાભાઇ વશરામભાઈ
www.umaragyanbhandar.com
Page #757
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે. શ્રી ધારગણી વિ. કાર્યકારી સહકારી મંડળી લી. મુ. ધારગણી. (તા. ધારી)
(જિ. અમરેલી) સ્થાપના તા. :- ૨૦-૭–૧૯૪૩
સેંધણી નંબર – ૧૮૮૦૫ શેર ભંડળ - ૨૧૪૨૦-૦૦
સભ્ય સંખ્યા :- ૮૮ અનામત ફંડ - ૪૪૨૮-૪૨
ખેડૂત - ૮૮ અન્ય ફંડ - પપર-પ૩
બીન ખેડૂત - 0
શાહ વશરામ રામજી
મંત્રી
વ.
ક. પટેલ પ્રમુખ
વ્યવસ્થાપક કમિટી
મણીશંકર હીરજી રૂખડભાઈ દાદાભાઈ
પ્રેમ જી રામ છે મ ડાયા
શુભેચ્છા પાઠવે છે શ્રી હડમતીયા ઠંડા સેવા સહકારી મંડળી લી. મું. હડમતીયા ઉમરાળા તાલુકા
ભાવનગર જિદ્દો સ્થાપના તારીખ - ૧૫-૪-૬૪
સેંધણી નંબર –૬૭૭૯ શેર ભડળ ખાતેદાર-૧૭૦૦૦
સભ્ય સંખ્યા :- ૧૦૭ અનામત ફંડ - ૬૬
ખેડૂત - ૯૨ ઉભડ y - ૨૮૦
બીનખેડૂત - ૧૫ અન્ય નેંધ –ખાતર, બિયારણ, અનાજ, નાણા ધીરધાર વિ. કામકાજ મંડળી કરે છે
નાગજીભાઈ મેઘજીભાઇ
પ્રમુખ
મનસુખલાલ મેહનલાલ મંત્રી
- વ્ય, ક. ના સભ્યો , દયારામ ભકિતરામ ભી મા મે સુ સુ ૨
રામજી નારણ મે રા માં સા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #758
--------------------------------------------------------------------------
________________
ચુ બે ચ્છા પા ૪ વે છે
શ્રી ભેાજાવદર સેવા સહકારી મંડળી મુ. ભાજાવદર.
ઉમરાળા તાલુકા
સ્થાપના તારીખ:—૨૬-૬-૬૨ શેરભંડાળઃ રૂા. ૨૩૮૨૦-૦૦ અનામત ફંડ :- રૂ।. ૧૫૦૦-૪૧ અન્ય ફંડ :— રૂ।. ૨૭૮-૨૦
અન્ય નેાંધઃ—મંડળી ધીરાણુ, ખાતર વિગેરેનું કામકાજ કરે છે.
કુંવરજી અમરશી મંત્રી
હરિ બેચર
જસમત લવજી
નાનભા ગોવિદેશ’ગ
વ્યવસ્થાપક કમિટી
સુખદેવ શંભુ
કેશવ ભીમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભાવનગર જિલ્લા
નોંધણી નંબર :- ૬૮૫૨ સભ્ય સંખ્યા – ૧૧૭ ખેડૂત :- ૯૮ ખીન ખેડૂત ઃ- ૧૯
શુભેચ્છા પાઠવે છે.
શ્રી કુંઢડા ખે. વિ. વિ. કા. સ. મંડળી
સુ. કુંઢડા
તળાજા તાલુકા
સ્થાપના તારીખ :- ૧૬-૧-૩૫
શેર ભાળ :- રૂા. ૧૬૦૦૦ ઉપર
અનામત ફંડ :- શ. ૫૦૦૦ અન્ય ફંડ :- રૂા.
,,
બચુભાઈ નાનુભા પ્રમુખ
વ્યવસ્થાપક કમિટી
જીવુભા રાઘુભા રવજીભાઈ કરશનભાઈ
કુંવરંગ રૂપશંગ
અન્ય નોંધ – મંડળી ખાતર, ખીયારણનું અને સભ્યાનુ ઉત્પાદનનું કામકાજ કરે છે.
પ્રાણશ’કર કેશવલાલ શુકલ
હરિશ કર વિઠલભાઈ પ્રમુખ
મંત્રી
ભાવનગર જિલ્લો
નોંધણી નંબર :- ૬૮ સભ્ય સંખ્યા:- ૧૦૧
:- ૬૯
:- ૨
ખેડૂત બીનખેડૂત
ખીમા પુંજા
ગભા કુરણાશ કર
www.umaragyanbhandar.com
Page #759
--------------------------------------------------------------------------
________________
૨૭:
૧
શુભેચ્છા પાઠવે છે શ્રી મોટા આંકડીઆ વિ. કા. સ. મંડળી લિ.
મેટા આંકડી-( જિ. અમરેલી) સ્થાપના :- ૧૯૫૯
વાર્ષિક રેલીંગ
૨જી. નંબર :– ૧૮૮૦૬ શેર ભંડળ :- ૨૩૫૦૦ ૮,૬૪૦૦૦
સભ્ય સંખ્યા :– ૨૯૦ કાર્યક્ષેત્રના ગામો – પીપળલગ-કાઠમા-માલવણ. મંડળી-ખેતી વિકાસમાં. પૂરતું ધ્યાન આપે છે. સારી જાતના ખાતરો જેવા કે ડાયાએ ફેસ, એફેસ, એમોનિયમ, સલ્ફટ, યુરિયા, કેશીયમ. સરકાર માન્ય સુપર ખાતરની તમામ જાતે વિગેરેને વેપાર કરે છે. પાક સંરક્ષણ માટે દવાઓ તથા સુધરેલી સારી જાતનું બીયારણ વિગેરે.
વ્યવસ્થાપક કમિટિ (૧) હરિભાઈ માધાભાઈ (૪) જાદવભાઈ ગોબરભાઈ ભગવાનભાઈ બાવીશી (૨) નારણભાઈ જેઠાભાઈ (૫) જીવાભાઈ ભાયાભાઈ
કેશીયર (૩) હરિભાઈ ભીમજીભાઈ (૬) નાનજીભાઈ મુળજીભાઈ રણછોડભાઈ નારણભાઈ
તલાટ નારાયણરાવ કે. ચારાસ્કર
વલભભાઈ રૂડાભાઈ બાવીશી - મંત્રી
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે શ્રી લંગાળા સહકારી મંડળી
મુઃ લંગાળા-ઉમરાળા તાલુકો ( જિ. ભાવનગર) સ્થાપના તા. ૨-૫-૩૭
નોંધણી નંબર: ૧૨૦ શેર ભંડળ :- ૫૭૬૮૦
સભ્ય સંખ્યા :- ૧૩૯ મંડળી નાણુ ધીરધારનું કામકાજ કરે છે, અને સભાસદોને જીવન જરૂયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડવાનું કામકાજ કરે છે. વિશ્વનાથ પાપટલાલ પંડયા મંગળદાસ વસંતલાલ ગોહિલ ઘનશ્યામસિંહ મહેબતસિંહ - મંત્રી સહમંત્રી -
પ્રમુખ વ્ય. ક. સભ્ય ધીરૂભા તખ્તસિંહ ધર્મવીરસિંહ ફતેસિંહ વિઠલ શામજીભાઈ પ્રેમજી વાલાભાઈ કરશન નારણભાઈ અરજણ હરસુરભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #760
--------------------------------------------------------------------------
________________
૬૧૯
જમાલ
વેલજી માલ જામનગરના રહીશ અબ્દુલ કરીમ અબ્દુવાર કચ્છ-કોઠારાના દશા ઓસવાલ વણિક માલુ જમાલ માંડ બે ત્રણ ચોપડી ભણેલ. જામનગરમાં શાહ કચ્છ-માંડવીમાં આવી વસ્યા હતા. જેને વેલજી ફેરી કરે. તેમાં બરક્ત ન જેવાથી આપસૂઝે એ
નામે પુત્ર હતો તેનું ચિત્ત ભણવામાં લાગતું નહીં ૨ગન ગણે. હોટલમાં ખાબા દેનાર તરીકે શરૂઆત એ સંબઈ મોકલ્યો ' ભણી થડે અનુભવ કરી. પછી પદરની ચાની હોટેલ કરી પ્રસંગ આવતાં
લઈ તેણે બહારકેટ માંડવીમાં દુકાન કરી. કાશે અને નાની મિલ લીધી તેમાં ધનમાંથી ચોખા પીસાતા.
સંદરીને વેપારથી શરૂઆત કરી, વેપાર વધાર્યો. ત્યાર પછી તેમણે રાઈસ મીલ કરી. તેમાં કસ દેખાતાં
પાસે છ થતાં મા-બાપ સહિત યાત્રા પંચતીર્થ ત્યાં બે મિલે કરી એક બધી જ મીનદારની વેચાઉ હતી કરી તેને પરદેશ ખેડવાને વિચાર થયે. અરબસ્તાન તેમાં તેલ નીકળવાની શકયતા ખાતરી કરી તેમણે
જવા વહાણમાં ચડે, વહાણને ખારો તેને મારી લઈ લીધી જે પછીથી સ્ટોલ બ્રર્ધ સને આપી.
તેનો માલ લઈ લેવા માગતા હતા પણ રસ્તામાં એક તેમણે એક જર્મન કંપનીની ત્રણ રાઈસ
અ ગ્રેજ મનવાર જતી હતી તેને યુક્તિથી ખબર મિલ ભાડે લીધી કાગળની મિલ પણ કરી પણ
આપી, વેલજીનો જાન બચી ગયો. આઠ માસે મોખા, પાછળથી તેમણે ચોખાનો સટ્ટો કર્યો. તેમાં તે ફાવ્યા
બસરા, બેહરીન વગેરેની મુલાકાત લઈ પાછા ફર્યા. નહીં અને ફટકાને પરિણામે અવસાન પામ્યા.
પરદેશમાં આડતે ખોલી ૫૬ વરસની વયે તે અવસાન શેઠ જીવરાજ બાલુ
પામ્યા, તેમણે કેઠારામાં બંધાવેલ દેરાસર હજી પણ શેઠ જીવરાજ બાલુ કચ્છના એક ગામડાની કચ્છમાં અદ્વિતીય છે. રહીશ. સંવત ૧૮૪૩ના કાર્તિક માસમાં દસ વરસની બાળક ઉંમરે તે મુંબઈ આવ્યા. કચ્છમાં કુશળચ દ્રજી
શેઠ જાદવજી નારણજી નામે હસ્તરેખા શાસ્ત્રીએ બાલુના પુત્રનો હાથ જોઈ તે ધનવાન થશે એમ જોઈ છવાને મુંબઈમે કલવાની જામ ખંભાળિયાના રહીશ શઠ નારણજી વલભસલાહ આપેલી. કચ્છમાં તે એ કુટુંબને અનને ને દાસને ત્યાં જાદવજીનો જન્મ થયો હતો. નારણુજી શેઠ દાંતને વેર હતું. મુંબઈમાં તે કાચી ગાદીના મુકામ પણ મોટા વેપારી અને વહાણવટી હતા. જામ સાહેબના ધનજીશાહની નજરમાં આવ્યો. તેની દેખરેખ નીચે માનતા હતા. પણ કારભારીને અને નારણુજીને કામ શરૂ કર્યું. અંગ્રેજી ઉકેલતાં શીખે. કીશેકા અણબનાવ થતાં તે કચ્છમાં અંજાર આવી વસ્યા. ગામે અમલદારને ઉપયેગી થયે, અને ટાલી કલાર્ક ખંભાળિયામાં તેમણે પગ મૂકે નહીં તેમણે દેશ બન્યો. પછી મજૂરી કામના પહેલા નાના કે દ્રાક અને પરદેશને વેપાર કર્યો, જાદવજી શેઠ તે વેપાર વધ.. પછી મોટા લેવા માંડયા ધનજીશાહના જવા પછી તેને અનાજને મુળ વેપાર હતો. તેમનાં વહાણે ચાંચીયાથી મુકાદમી મળો મુંબઈના વિકાસ સાથે તેમને પણ વિકાસ સલામત રહે માટે વહાણુના કરોને તાલીમ આપી. થયો. પછી કપાસનો વેપાર કર્યો અને એક કાપડની સને ૧૮૩૫માં કચ્છમાં મોટો દુકાળ પડશે. તે વખતે મીલ કરી અને બીજી મિલ પણ કરી. ખટાઉ ત્રીકમજી તેમણે પોતાનો ભડાર બહાર કાઢયા, તેમાં પૂરાં નાણું તેમના ભાણેજ અને ભાગીદાર થાય છવરાજ બાલુ આપનાર, ઓછો આપનાર અને નહીં આપી શકનાર મુ લઈમાં પગ મૂકન ૨ પહેલા ગુજરાતી અને કચ્છી ત્રણ માટે જુદા ભડારે રાખ્યા હતા, આ રીતે તેમણે ભ રિયા મહાજનના પહેલા શેઠ હતા.
દુકાળનું સંકટ દૂર કયું આ માટે કચ્છના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #761
--------------------------------------------------------------------------
________________
૬૯.
ગોડજીએ તેમનું બહુમાન કરી શાલ પાલડી આપ્યાં વહાણના નાના મોટા કામ કર્યા. શેઠના એક હતાં તેમને વંશપરંપરા એક વાડી આપી અને ખત ખલાસીને શાકના મુખમાંથી ઉગાર્યો. તેમ કરતાં લખવામાં જાદવજી નારણુજીનું નામ દાખલ કરાવ્યું જે જંગબાર પહેઓ અને ત્યાં જેરામ શિવજીની પેઢીમાં હજ ચાલે છે, જ્યારે તેમનો પુત્ર આણંદજી રાવના રહ્યો. અહીં તેના જીવનમાં પલટો આવ્યો તે કુંવર રાયધણુજીનો મિત્ર થયો અને રાવની પિતાના ચાલાક હતા. એટલે જહદીથી લખતા વાંચતાં શીખી નફરમાન પુત્ર ઉપર ઇતરાજી ઉતરી ત્યારે હવે ગયો, પછી તેને ઉઘરાણીનું કામ આપ્યું પેઢીએ જાદવજી શેઠને પોતાના પુત્રને કાબુમાં રાખવા કહ્યું, સુલતાન વતી કરટમની ઉધરાણનું કામ આપ્યું શેઠે જવાબ આપ્યો કે આપની પાસે સત્તા અને હતું. તે કામ ઉપર ધારિયાને નીમે તેમાં આગળ સંપત્તિ છે છતાં આપ આપના એક પુત્રને કાબુમાં વધતાં તે કસ્ટમ્સને મુખ્ય અધિકારી છે. તેમાંથી રાખી નથી શકતા તે મારી જે વૃદ્ધ પિતાના સુલતાનની પસંદગી તેના ઉપર ઉતરતાં તે મુખ્ય સાતપુત્રને કાબૂમાં કેમ રાખી શકે?
વજીર થશે. સુલતાન અને બ્રિટિશ રાજય સાથેના સંબંધે વિલાયત જઈ દઢ કરી આપ્યા. અગ્રેજોએ
તેમને નાઈટહા આપ્યું. શેઠ આણંદજી
શેઠ જાદવજી નારણજીના પુત્ર જયારે રાવ ગોડજીના
દેવકરણ શેઠ કુંવર નાફરમાન થતાં તેમને અજારમાં અભયપાલના
મંદિરમાં એકાન્તવાસમાં રાખવામાં આવેલા, અને કચ્છ રાજયના ઈતિહાસમાં દેવકરણ શેઠનું નામ - ખાવાનું પણ આપવામાં આવતું હતું, ત્યારે અવિસ્મરણીય છે.
આણંદજીએ મંદિરમાં પડતા આમલીના ઝાડ ઉપર ચઢી ત્યાંથી કંવરને ખાવાનું પૂરું પાડયું. એ પ્રમ:ણે છૂપી તેમણે કચ્છના મહારાણાતા કામદાર તરીકે રીતે ખાવાનું અપાતું તે ચેકીદાર જોઈ ગયે આણંદ નોકરીની શરૂઆત કરી. યુવાન વયે તે સમશેર
તે પકાવામાં આવ્યું તેને શેઠ જાદવજીએ રાવને કશ ચલાવતાં શીખ્યો અને તેમાં નિપૂણ થયે. જ્યારે જવાબ આપી છેડા અને જ્યારે રાવ રાયધણજી
અમદાવાદને સુએ શેર બુલંદખ ને કચ્છના રાવ ગાદીએ આવ્યા ત્યારે અણુ દ્રજીને એમનું કારભારી
દેશળજી ઉપર પચાસ હજારનું લશ્કર લઈ ચડી. પદ આપ્યું.
આવ્યો ત્યારે પચીસ વરસની ઉંમરે આ યુવાને
કચ્છનું રક્ષણ કરવાની જવાદારી સ્વીકારી એ વખતે સર થારિયા ટોપણ
કચ્છમાં સ્વરક્ષણ માટે તાલીમ પામેલ માણસે, પુરતું
લશ્કર કે યુદ્ધનો સરંજામ કશુ હતું નહીં. દેવકરણ કચ્છના ટોપણ મુખીને દીકરા થારિયે ઘણે શેઠ દીવાન થયા તેણે એક બાજુ થી હથિયાર તોફાની હતા એકવાર કોઇ દુકાનદારના ગલામાંથી પૈસા તૈયાર કરાયાં બીજી બાજથી પિતાના સ ઉપાયા, તે લોકોને ખબર પડી એમાં તેને પકડવા હથિયાર-માણસે સહિત કચ્છ લાવ્યા. ભૂજ દેડયાં. થારિયે દરિયામાં પડે અને એક વહાણુમાં આખું જાણે સૌમ્ય નગર બની ગયું. કિલ્લામાં ચડી ગયો અને છુપાઈ રહ્યો પછી બહાર આવ્યા. અનાજ પાણી સંગ્રહ કરવામાં આવ્યો. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #762
--------------------------------------------------------------------------
________________
પૈસાની ખેંચ હતી. તે વખતે કચ્છના રાણીઓને દીવાનગિરિ લેવા કોઈ તૈયાર થતું નહીં પણ રાણીની સમજાવી તેમનાં સ્ત્રી-ધનની લગભગ એક કરોડ એથિ હતી. એટલે વાધા પારેખે તે સંભાળ્યું. પિતાના કેરી આ કામ માટે મેળવી. શેર બુલંદખાનની સાથે ભાઈ કરછ (કેરા પારેખ) ને અંજારને કારભાર કથી નારાજ થયેલ ભાયાત ડાયજી હતો. તેને સેયો. અને રાવને ખબર ન જાય તેમ લશ્કરમાં
સમજાવી સુબા પડખેથી હટાવી દીધા. છતાં ભરતી કરવા માંડી. રાવ રાયધણજી ઈસ્લામના - કદાચ વિજય મળત નહીં. પણ હિંગળાજ માતાને હિમાયતી હતા. મહમદ પન્નાહ નામે હજૂરીકુલકુલ દશને જતી બાવાઓની જમાત ત્યાંથી પસાર થતી હતી. તેણે રાવની તહેનાતમાં આફ્રિકાથી આણેલા હતી. તેણે આ જોયું જાણ્યું અને લડાઈમાં ઝંપલાવ્યું સીદી ગુલામે રાખેલા. રાવની ઈતિરાજ તેમના આખરે શુઓ લશ્કર લઈ પાછા ગયે.
ભાયાત ભારાજી ઉપર ઉતરી ત્યારે આ સીદીઓનું
કટક તેમના ઉપર આવેલું. તેમાં ભારજી મરાયા ગુજરાતમાં ભિન્ન ભિન્ન રાજ્યમાં થઈ ગયેલા આથી ભાયાતને દુઃખ થયું. તેમની સાથેના સમા– મંત્રેશ્વરમાં દેવકરણ શેઠનું સ્થાન ધણું ઊંચું છે. ધાનમાં રાવે સીદીને કમી કરવાનો ઠરાવ થયોપણ તેણે ખેડુતોને સુખી કર્યા ભૂજ, અંજાર અને માંડવી મહમદ પન્નાર કુનેહબાજ હતું. તેણે સીદીને બદલે મેટા કિલાઓ બાંધ્યા. નારાયણ સરોવરનું મોટું પઠાણે રાખ્યા. આમ એક બાજુએ રાવ લશ્કર, મંદિર બાંધ્યું. કચ્છનો ખજાનો તર કર્યો.
વધ કરતા ગયા અને બીજી બાજુ કારા પારેખ અને
વાળા પારેખ પણ લશ્કર ભેગું કરતા ગયા. માંડવીમાં જ્યારે પાટવી કુમાર લખપતજીએ દેવકરણ શેઠ આવેલા સુંદરવરના મંદિરને ખંડિત કરવા રાવ : પાસે પૈસા માગ્યા અને દેવકરણ શેઠ તે આપવાની ના લશ્કર લઈને ગયા. લકાએ ધરમાંથી અને બારીઓપાડી ત્યારે કંવર લખપતજીના માણસોએ દેવકરણ માંથી પત્થરમારો કરી તેઓનો સામનો કર્યો. મંદિર શેઠનું ખૂન કર્યું.
બચી ગયું અને રાવને પાછા જવું પડ્યું.
વાલા પારેખ
રાવની પાળ જે તે વખતે જ જવાય હેત
તે કચ્છનો ઈતિહાસ જુદી રીતે લખાત પછી થોડે.' વાધો પારેખ ભુજનો નાનો વેપારી હતા, વખતે બન્ને પારેખ ભાઈઓએ ભૂજમાં લશ્કર : કચ્છના રાવ રાયધણુજીના માથા ભારે સીદીઓએ માણ્યું. રાતે દરવાજ પણ ઉઘડી ગયા. પણ ખજારમાં એક ભરવાડનું બકરૂં ગૂંટવી લીધું. ભરવાડ રાજમહેલમાં કઈ દાસી મારફત વાત ફૂટી ગઈ અને સામે થયે ત્યારે તેને મારીને તેને બજાર વચ્ચે જ્યારે ૪૦૦ માણસનું ધાડું આવ્યું ત્યારે રાવ કાચુંને કાચું ખાવા લાગ્યા. આથી મહાજન ઉશ્કેરાયું, તૈયાર હતા. ધાડું અ'દર આવ્યા પછી બાર વસાઈ , અને ધીંગાણું થવું હેત પણ ના પારેખ ક્યાંકથી ગયાં અને પઠાણોની ગોળીમાંથી ચારસોમાંથી એકપણ સમયસૂચકતા વાપરી મદારીને લઈ આવ્યો. અને માણસ બચવા પામ્યું નહીં. વાધો પારેખ પણ તેમાં સાદી તેના ખેલ જોવામાં બધું ભૂલી ગયા. આ મરાયા. જે ખાડામાં એ મુદ્દ નાખવામાં આવ્યા સમયસુચકતાની વાત રાવનાં રાણીને કાને આવતાં ત્યાં આજપણ વાઘાસર કોરાસર નામે ઓળખાતી તેણે તેને કારભારી નીમવાનો વિચાર કર્યો. આ જગ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #763
--------------------------------------------------------------------------
________________
;
RTER
Derencvene renesacnostinecnewanne
“વિના સહકાર નહિ ઉદ્ધાર વીરપુર જુથ સેવાદાયી સહકારી મંડળી લિ.
વીરપુર (જલારામ) : તાલુકો - જેતપુર ; જિલ્લે - રાજકોટ પાપના : તા. ૯-૪-૫૬ જીસ્ટર નં. ૧૭૦૩
હેડ ઓફીસ ઃ વીરપુર એક વ “'
શાખા : જેતપુર તા. ૩૦-૬-૧૯૬૬ સરકારશ્રી શેર ભંડાળ ... રૂા. ૯,૩૬૦-૦૦
: સભ્ય સંખ્યા : સભાસદ શેર ભડળ .... રૂ. ૬૦,૧૫૦-૦૦
ખેડુત સભાસદ ઃ ૩૩૦ અનામત ભંડળ ... ... રૂા. ૨૦,૯૮૮-૫૩
બીન ખેડુત : ૪૦ અન્ય ભંડળ... ... ... રૂા. ૪૧,૦૦૬-૩૮
સરકારશ્રી : ૧ કુલ રૂા. ૧,૩૧,૫૦૪-૯
કુલ ૩૭૧ વ્યવસ્થાપક સમિતિના સભ્યશ્રીઓ - - શ્રી છોટાલાલ જે. પટેલ પ્રમુખ ૧. શ્રી મનુભાઈ પુ. ચંદ્રિકા સભ્ય ૮. શ્રી સવજી ભીમાભાઈ સભ્ય ૨. છ જગજીવન આણંદભાઈ ૯. ઇ મુળજી મનજીભાઈ ૩. , દેવરાજભાઈ મુળજીભાઈ , ૧૦. જુઠા મનજીભાઈ જીવરાજ રાણુભાઈ
• ઇ ધરમશી લાખાભાઈ ૫. , વેલજી હરદાસભાઈ , ૧૨. હરિશ્ચંદ્રસિંહજી ડી જાડેજા , ૬. ઇ નાનજી બાવાભાઈ , ૧૩. , કેશવ રત્નાભાઈ , ૭. » નટવરલાલગીરધરરામ બાવા, ૧૪. , વાલજી મુળજીભાઈ થોરાળા ,
Democnenenevenoneseno
$
મંડળના કાર્યક્ષેત્રના ગામો ૧ વિરપુર – ૨ થોરાળા અમારી મંડળીએ દંતાળ છાપ મીશ્ર ખાતર બનાવવાનું કામ ચાલુ કરેલ છે. ઘઉં માટેનું ૧૦-૫-૫નું મીશ્ર વ્યાજબી ભાવથી મળી શકશે. જરૂરીયાત મુજબ ઓર્ડર નોધાવવા વિનંતી છે
આ ઉપરાંત સરકારશ્રી માન્ય રસાયણીક ખાતરો જેવા કે, નાઈઝ દરેક ખાતર તથા સુપર કોટ વેચવાનું કામ કરે છે તેમજ લાઈટ ડીઝલ એઈલ, ડીઝલ વિગેરે વેચવાનું કામ મંડળી
પોપટલાલ દયાળજી
મંત્રી, શ્રી વિરપુર જી. સે. એ મં.લી.
છોટાલાલ જે. પટેલ
પ્રમુખ, શ્રી વીરપુર જી. સે . મં. લી.
8.
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #764
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રવાસીએ દેશભરમાં
ક્યાં ક્યાં વસ્યા છે
– બાબુભાઈ ચંદારાણા,
વરાજ્ય પછી કાઆિવાડના નામથી જે મારા લગભગ ત્રણ વર્ષના ભારત તથા બ્રહ્મ પ્રદેશ અગાઉ ઓળખાતું હતું, તેનું નામ “સૌરાષ્ટ્ર દેશના પરિભ્રમણ દરમ્યાન, જે સૌરાષ્ટ્રના કુટુએ એવું જાણીતું થયું. આ પ્રદેશમાંથી વર્ષો પહેલાં અને સંસ્થાઓ મારા સંપર્કમાં આવી છે તેમની જુદા જુદા અનેક કારણોસર ભારતના અન્ય પ્રદેશમાં પ્રમાણિકપણે, કેઈપણ પ્રકારની અતિશયોક્તિ વગર સેંકડો કુટુઓ જઇને વસ્યા અને ત્યાં સ્થાયી થયા. માહિતી આપવાનો આ વિસ્તૃત લેખમાં પ્રયત્ન કેટલાક પ્રદેશમાં તે આ સૌરાષ્ટ્રવાસીઓની કાઈ કરવામાં આવ્યો છે. ઘણું વર્ષોથી એકઠી કરેલી આ આગવી સંસ્કૃતિ હવે રહી નથી.
સામગ્રીને કઈ ઘરાક જાગશે તેવી મારી કલ્પના તે
હેતી; આજે મારી મહેનતની કદર કરવામાં આવી સૌરાષ્ટ્રમાંથી જે કો નીકળ્યા તેના ઘણા છે અને આ વિસ્તૃત લેખ શ્રી નંદલાલ દેવલ કારણે છે. (૧) આર્થિક કારણ–રાજી રોટીની શેધમાં જાતે રસ લઈ મારી પાસે તૈયાર કરાવ્યું છે. હું કેટલાક સૌરાષ્ટ્ર છોડી બીજા રાજ્યમાં જઈ વસેલા એમને આભાર વ્યક્ત કરૂં તે ખોટું તે નથી જ છે. (૨) સૌરાષ્ટ્રના રાજવીઓ બહારના રાજ સાથે લગ્ન સંબંધ બાંધતા; જ્યારે સૌરાષ્ટ્રની રાજ
દેશભરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ વિષે પ્રાંત કન્યા બીજા રાજ્યમાં જતી તે વખતે પિતાની સાથે
અથવા રાજ્યવાર લખવાનું મેં નક્કી કર્યું છે. સૌથી કણે રસાલે. દાસ, દાસીએ, નેકો વગેરેને લઈ
પ્રથમ પૂર્વ ખાનદેશ સબંધે લખીશ પૂર્વ ખાનદેશમાં જતી અને આ બધાં જ્યાં જતા ત્યાં સ્થિર થઈ
જે સ્થળોએ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે જતાં.
તે અમલનેર અને નંદરબાર, બે જ સ્થળો છે. મારી
ડાયરીમાં મેં સમસ્ત ગુજરાતી ભાષા બોલતો પ્રજાની સૌરાષ્ટ્રને માનવી મહેનતુ, હિંમતવાન, સાહસિક, પ્રવૃત્તિની સવિશેષ નેધ કરી છે. માત્ર સૌરાષ્ટ્રવાસીઅટીઘૂંટીવાળે અને તિવ્ર બુદ્ધિનો છે. આ ગુણોને આની નેધ સહજ ભાવે લખાઈ છે.’ લીધે તે જ્યાં જ્યાં જાય છે ત્યાં પોતાનું આગવું સ્થાન જમાવી શકે છે. તેનામાં જે વિશ્વાસ રાખે અમલનેર-પૂર્વ ખાનદેશનું મુખ્ય વેપારી છે તેને જ પડયે પિતાનું માથું પણ આપી શકે મથક. અહિં મહારાષ્ટ્રિયન કુટુઓનો મુખ્ય વસ્તી છે અને તેના પ્રત્યે વેરભાવથી વર્તનારને તે બરાબર છે ગુજરાતીઓ આશરે હજાર જેટલાં હશે. અહિંઆ હિસાબ રાખે છે.
૫૦-૬૦ વર્ષથી સૌરાષ્ટ્રના જૈન ભાઈએ આવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #765
--------------------------------------------------------------------------
________________
१२४
વસેલાં છે. તેમના લગભગ ૯૦ થી ૧૦૦ દાસ ઠક્કર અહિ લાકડાની લાતી ચલાવે છે. લગભગ ઘર હશે.
૩૦ વર્ષથી અહિં આવીને વસેલા છે અને ગુજરાતી
ની પ્રવૃત્તિમાં આગેવાન વ્યક્તિ છે. અનાજ અને સૌરાષ્ટ્રના વીંછીયા પાસેના અજમેરા ગામના કરિયાણાના આગેવાન વેપારી સૌરાષ્ટ્રના સાયલાના વતન શેઠ નાગરદાસ વાઘજીભાઈ ગુજરાતીઓનું નાક વતની શ્રી નંદલાલ કસ્તુરચંદ છે. હતા. લગભગ ૫૦-૫૫ વર્ષથી અહિં આવીને વસેલા અને તેમણે પિતાની પ્રતિભાથી અમલનેરના બીન- અહિં સૌરાષ્ટ્રવાસીઓનું કઈ જુ મંડળ ગુજરાતીઓના હૃદય જીતી લીધેલાં: તેઓ ૬ વર્ષ જેવું નથી પરંતુ ગુજરાતી સમાજ બધી પ્રવૃત્તિઓ સુધી મ્યુનિસિપલ પ્રમુખ હતા. ૨૦ વર્ષ સુધી ચલાવે છે. અમલનેરની “ અરબન કે. ઓપરેટીવ બેન્ક” ના ડિરેકટર હતા. શ્રી નાગરદાસભાઈ અમલનેરમાં આવ્યા સાને ગુરુજી અહિં વર્ષો સુધી રહેલા અને પછી જ બીન સૌરાષ્ટ્રના કુટુંબો આવેલાં. અહિંની પોતાની સાધના કરેલી. પ્રતાપ હાઈસ્કૂલની સ્થાપના શ્રી નાગરદાસ શેઠે કરેલી અને તેને વિકસાવવા માટે લાખો રૂપિઆનું અહિં સૌરાષ્ટ્રના જૈન કુટુએ લગભગ ૧૦૦ ભડાળ કર્યું હતું. તેમનું ૨૮-૧-૫૫ ના રોજ જેટલા ૨૦ વર્ષની અંદર અંદર આવીને વસેલા છે. અવસાન થયું. ખાનદેશના ગામે ગામ તે દિવસે આ ભાઈ-બહેનની સંખ્યા ૪૦૦-૫૦૮ ની ગણાય. હડતાલ પડી, શાળા કોલેજો બંધ રહ્યાં. સરકારી કુલ ગુજરાતી ભાષા બોલતી પ્રજા ૧૫૦-૨૦૦૦ ઓફીસો, કારખાનાં બધું જ બંધ રહ્યું. પરપ્રાંતમાં જેવી ગણાય. સૌરાષ્ટ્રને એક માનવી આટલું બધું માન પામે તે ઘણી ગૌરવની વાત કહેવાય.
સૌરાષ્ટ્રના વીંછીયા ગામના શ્રી મણીભાઈ
ચાંપશીભાઈ શાહ અહિં લગભગ ૭૦ વર્ષથી આવીને અહિની મ્યુનિસિપલ ગુજરાતી શાખાના મુખ્ય વસેલ છે. શ્રી મણીભાઈ B. A. Hons. છે અને શિક્ષક બગસરા ભાયાણીના વતની શ્રી મણીશંકર બની પ્રતાપ હાઇસ્કુલમાં કામ કરે છે. પંડયા છે. અત્રેની “વેસ્ટર્ન ઈન્ડીયા વનસ્પતિ મોહડસના ચીફ કેમીસ્ટ સૌરાષ્ટ્રના ધંધુકાની
- શ્રી મૂળશંકર નરભેરામ દેશી મૂળગામ સૌરા. પાસે આવેલા રંગપુર ગામના છે. લોકસાહિત્યના માં ગાંડળ છેલ્લા ૧૭ વર્ષથી અહિં આવીને બહુ રસીલા છે અહિની પ્રતાપ મિલ” માં શ્રી વસેલ પ્રતાપ મિસ લી માં ડાઈગ બ્લીચીગ ખાતામાં મનવતર કા સિવિલ એનિયર છે અને ઉપરી અધિકારી છે, શિક્ષિત અને સંસ્કારી એજ મિલમાં ગેડીના વતની શ્રી મુળશંકર રાશી કુટુમ્બ છે. ડાઈગ અને ખ્રિયીગ ખાતાના ઉપરી છે. આ શ્રી મનવંતરાય કરશનજી ઓઝા સૌરાષ્ટ્રના ત્રણેય સજજને ગુજરાતની સંસ્કારિતા અને
લાઠી ગામના અત્રેની પ્રતાપ મિસમાં કામકાજ અસ્મિતાના ચાહક છે.
સોરાષ્ટ્રના માળીયા ગામના વતની શ્રી ત્રિભુવન-
સૌરાષ્ટ્રમાંથી ૭૦ વર્ષ પહેલા પ્રથમ બહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #766
--------------------------------------------------------------------------
________________
આવીને વસેલા શ્રી જીવાભાઈ કાળીદાસ, જયંત.શાળા કેલેજને બહેને સરવરામ જોડાએલી પ્રિસ્સિ: મેડીકલ સ્ટાસ ના નામથી બંધ કરે છે. સહિતનતના અત્યાએ માઝા મૂકેલી ચા સરસ
. ઉપર બંદુકે તાંકવામાં આવી અને ઉપરથી સૌરાષ્ટ્રમાં સાયલાથી આવેલા ગેસણ ગામના છૂટરો તે હાહાકાર મચી જશે, એ બને જ કેમ ? વતની મેસસ નંદલાલ કસ્તુરચંદના નામથી ધંધે એક સુવાન આગળ આવ્યો “ ખબરકર બહેન: કરના શ્રી નંદલાલભાઈ લગભગ ૨૫ વર્ષથી અહિં . ઉપર ગોળી ચલાવી છે તે ” અને બહેનના : આવીને વસ્યા છે.
હાથમાંથી રાષ્ટ્રધ્વજ પોતાના હાથમાં લઈ સરકસની
આગેવાની લીધી. ગોરી સરકારની શેણિત યાસી : અત્રેની જાણીતી કમિશન એજન્ટની પેઢીમાં બંદુકમાંથી ગોળીઓ છૂટી, એક, બે અને ત્રણ: કામકાજ કરતા શ્રી શાન્તિલાલ જેઠાલાલ મહેતા યુવાન દેહ લેહીના ખાબોચીયામાં મર્દાનગીથી પિઢી . સૌરાષ્ટ્રના ભાવનગર પાસેના સથરા ગામના કપોળ ગયો. એ સોરાષ્ટ્રનું ખમીર હતું. ૧૬ વર્ષની વયના વણિક છે.
આ યુવાનને મુછનો દરે પણ કુટયો નહતો. ર
એમણે બહેનની રક્ષા કરી, પોતાના જીવનની શ્રી હિંમતસિંહજીભાઈ ઝાલા સૌરાષ્ટ્રના ધંધુકા આહુતી આપી. : * : : પાસે આવેલ રંગપુર ગામના વતની અને ખેતીવાડીની કામકાજ કરે છે. જમીન-જગીર ઘણી છે. ગુલાબી મહાદેવ દેસાઈ ચોકમાં મહાદેવ પુસ્તકાલય તથા સ્વભાવના અને પ્રેમાળ છે.
બાલકૃષ્ણ વાંચનાલય હિં ચાલે છે, આ સંસ્થાઓ
તમામ ગુજરાતીઓની છે. પિપટલાલ શિવલાલ ઉ. વ. ૫૫ સૌરાષ્ટ્રના સાયલા ગામના ૩૫-૪૦ વર્ષથી અહિં આવી વસેલા. વઢવાણુવાળા શ્રી કાન્તીલાલ હીરાચંદ મહેતા, અત્રે અનાજ કરીયાણાનું કમિશન એજન્ટનું અને સેવાભાવી, યુવાન કાર્યકર્તા છે. વર્ષોથી અહિં આવી જેઠાલાલ શિવલાલના નામથી કટલેરીનું કામકાજ વસે છે. સૌરાષ્ટ્રમાં. મુળીની બાજુમાં આવેલ
ઉમરડા ગામના વતની કાન્તિલાલ મણીલાલ ગાંધી
લગભગ ૩૦ વર્ષથી અહિં આવી વસ્યા છે, સંસ્કારી નંદરબાર:-પૂર્વ ખાનદેશનું મોટું વેપારી અને સેવાભાવી છે. સૌરાષ્ટ્રમાં આવેલ નાગધણીબાના મથક છે. અહિં આ ગુજરાતીઓની વસતી દસેક વતની વેણીશ કર ઉમિયાશંકર જોષી અત્રેની જાણીતી હજારની ગણાય પણ સૌરાષ્ટ્રવાસીઓના ઘર ઓછાં. ઈન્દભુવન હટલ ૪૦ વર્ષથી ચલાવે છે. અત્રેની કન્યાશાળાના મુખ્ય આચાર્યા શ્રી કાશીબેન મણીશંકર વ્યાસ જુનાગઢના છે. બ્લેન ઉત્સાહી, મહેનત
જલગાંવ -સૌરાષ્ટ્રના ખમીરવંતા યુવાને શ્રી અને પ્રેમાળ છે.
ગોકલદાસ કામદાર અને શ્રી ધીરજલાલ ભાઈલાલ;
આમ તે આ સામાન્ય સ્થિતિના અને મધ્યમ વર્ગના ૧૯૪૨ ની આઝાદીની લડતમાં પિતાનું નામ છે પણું સૌરાષ્ટ્રના સંસ્કાર, મે'માનોનું સ્વાગત, અમર કરી જનાર સૌરાષ્ટ્રવાસી શ્રીશિરિષ મહેતાના અતિથિ સત્કાર અને સ્નેહની સુવાસ તેનામાં ભરી ખાંભી અત્રે યાત્રાનું ધામ જેવી બની ગઈ છે. છે. શ્રી ડી. આર ગાંધી અત્રેની આણંદજી હરિહાથમાં રાષ્ટ્રધ્વજ જાલી મોખરે. આગેવાની લઈ દાસની કાં. લી. ના મેનેજર છે. બોટાદના વતની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #767
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેધાણીના ખૂબ નજીકના આ ભાઈઓની રહેણી કરણી હજુ જળવાઈ રહી પરિચયમાં આવેલ હોવાથી તેને લોક સાહિત્યનો બહ છે. પરપ્રાંતમાં રહેતા હોવા છતાં સૌરાષ્ટ્રને સંસ્કાર શાખ છે. શિરિષભાઈ જી. પેદા. શ્રી કાદિન એમ. તેઓ ભૂલ્યા નથી, તે ગૌરવનો વિષય છે. આ માસ્ટર અને પટેલ મોહનલાલ ભગવાનજી આ બધા કુટુએ વેપારીઓના છે એટલે ભણતરમાં લક્ષ સૌરાષ્ટ્રના ભાઈઓને જલગાંવ જવાનું થાય ત્યારે આપતા નથી, થોડું ઘણું ભણે ન ભણે અને દુકાને મળવાથી ધણો આનંદ આવે. આ ઉપરાંત એક બેસી જાય. શ્રી કલ્યાણજી બેચરવાળા, શ્રી બેચરભાઈ સાથી અને ગર્ભશ્રીમંત સજન શ્રી વી. પી. શ્રી પ્રાણજીવનદાસભાઈ અહિં વર્ષો પહેલાં આવેલા: ત્રિવેદી જામનગરના છે. વર્ષોથી અહિં આવી વસેલા ત્યારબાદ તેની પાછળ પાછળ બીજા કટઓ, તેમના છે. ખાનદેશના લગભગ દરેક મોટા ગામમાં તેમના સગાં વહાલાં અત્રે આવીને વસ્યા છે. થિયેટર છે. ઉદાર દિલવાળા, વિવેકી અને સંસ્કારી જીવ છે. ત્રિવેદી સાહેબને મળવાથી ખરેખર ખૂબ અહિં રંગાટીનું કામ કામકાજ કરતા ભાવસાર માનદ થાય.
કુટુઓની ઘણી મેટી સંખ્યા છે. આશરે બત્રણ
વર્ષ પહેલાં આવેલ આ કુટુએ હવે તદ્દન ધળિયા :-ખાનદેશનું મુખ્ય વેપારી કેન્દ્ર Convert થઈ ગયા છે. પહેરવેશ, ધરમાં બોલાતી ધુળિયા. અહિં ગુજરાતીઓની મેટી સંખ્યા છે અને ભાષા બધું જ મહારાષ્ટ્રિયન ટાઈપ થઈ ગયેલ છે. લગભગ બધાજ વેપારમાં ગુજરાતીઓ અગ્રગણ્ય છે. મારા ભાઈનેની સંખ્યા લગભગ ૫૦૦-૬૦૦ની ધૂળિયા સ્વસ્તિક ચિત્ર મંદિર જામગરવાળા શ્રી હશે. વી. પી. ત્રિવેદીનું છે. સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા લણી ઓછી છે. ગુજરાતી સમાજ છે. એની પ્રવૃત્તિઓ અહિંના વિખ્યા છે. ખંધા મૂળ તે રાજકોટના ભણી ચાલે છે.
લેકીને ખડીઆ” જે લાંબો શબ્દ મોઢે ચડી
શકે માટે ડોકટરે પિતાનું નામ ટુકાવી છે. બંધા રાજકોટના શ્રી શાંતિલાલ વોરા, ત્રિવેદી સાહેબના એવું રાખ્યું છે. ડોકટરને મળવાથી મઝા આવે, બહેન સવિતા બહેન તથા બાદશાહ કોલ્ડ્રીંકવાળા સ્વભાવે ગુલાબી અને બધા સાથે હળીમળી
જમનાદાસભાઈ તથા બે કવાળા પુરોહિત સાહેબ ગયા છે. બધા સૌરાષ્ટ્રના આગળ પડતા કુટુએ છે
અહિંની દેના બેંકના મેનેજર મી. ત્રિવેદી માલેગાંવ - પશ્ચિમ ખાનદેશનું સારું એના વિચારના ઉઢામ પણ પ્રેમાળ અને વિકી છે કારખાનાનું આ માંચેસ્ટર ગણાય છે. નાની મોટી શ્રા ભીમજીભાઈ કારીયા, શ્રી ચત્રભુજ : રાયચુરા, અને કેટરીઓ અહિં ચાલે છે અને સાડી બજાર શ્રી અમૃતલાલ શાહ, શ્રી મેહનલાલ વીરચંદ. તો સાંજના મુંબઈના ભુલેશ્વર જેવી ભરચક રહે છે. સુતરના વેપારી શ્રી નવિનભાઈ, તેમજ કટક એન્ડ આખા દિવસમાં જેટલી સાડીઓ તૈયાર થાય છે તે કઈ વાળા મી. પંડયા આ બધા ભાઇએ અહિંના બધા જ સાંજના બજારમાં વેચાવા આવે છે. આ મુખ્ય માણસે છે. માલેગાંવમાં સૌરાષ્ટ્રવાસીઓની ઘણું મોટી સંખ્યા છે. આ બધા જૈન કુટુએ છે. લગભગ ૫૦ ઘર છે. અહિં સૌરાષ્ટ્રના ગાંડળના મેમણ ભાઈઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #768
--------------------------------------------------------------------------
________________
સંખ્યા ઘણી છે. આ બધા ભાઈઓ અહિં આ જામનગરના શ્રી વી. પી. ત્રિવેદીની ઓફીસ એકરૂપ બની ગયા છે. કેટલાક મોટા વેપારીઓ છે. અહિં પણ છે. પરની મોટર હાવાથી જલગાંવશ્રી અહેમદભાઈ મેમણ ૨૫ વર્ષના યુવાન અને ભુસાવલ વચ્ચે ફર્યા કરતા હોય છે. બંધો બહુ સંસારી વ્યક્તિ છે,
વિકસેલે હેવાથી જ્યાં જ્યાં ખાનદેશમાં પોતાના
થિયેટરો છે ત્યાં જવું આવવું ઉપરાંત મુંબઈના પાંચ સ્ટેશન પાસે જ જામનગરવાળાની પ્રોડયુસર્સ સાથેના વેપારી સબ બે-આમ ઘણી લેજ છે. અહિંની લેજ ધર્મશાળા કરતાં જરાય પ્રવૃત્તિ શ્રી ત્રિવેદી સાહેબની ખાનદેશમાં ચાલે છે. સારી નહિં. વ્યવસ્થા સગવડને પૂરતે અભાવ, અહિં મોરબીના ડે. રાવલ સહદયી અને સેવાભાવી શ્રી ચંદુલાલ ત્રિવેદી ભાવનગરના એક વખતના છે. સૌરાષ્ટ્રની મીઠાશ તેના સ્વભાવમાં હજુ છવંત ઉદ્દામ કાર્યકર્તા અહિં જનતા હિમ ડિસ્ટ્રીબ્યુટર્સમાં છે. જોડીઆ (જામનગર)ના મા મંગળદાસ ઠક્કર, મેનેજર છે. સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતી પર, જીનવાળા યુવાન મિત્ર શ્રી પ્રવિણભાઈ ડે. રાવલ રાજકેટમાં ગ્રેજયુએટ થયેલ યુવાન અને પ્રગતિવાદી આ બધા સોરાષ્ટવાસીઓ પોતપોતાની આગવી કવિશ્રી પરાગ જાની જેમણે “ હું જન્મ જન્મ પ્રવૃત્તિઓમાં મશગુલ છે. અત્રેની જૈન પાઠશાળાના ગુજરાતી” ગીત ગુજરાતને આપી ગુજરાત-સૌરાષ્ટ્રનું મુખ્ય રિક્ષક ધ્રાંગધ્રા નિવાસી સ્વભાવે બહુ માયાળ ગૌરવ વધાર્યું તે કવિના શ્રી ચંદુલાલ ખાસ મિત્ર. અને વિવેકી છે. રાજકોટના શ્રી વસંતભાઈના અને શ્રી ચંદુભાઈએ જાણીતા સમાજવાદી કાર્યકર્તાઓ શ્રી જનરલ પ્રોવિઝન સ્ટેસ છે. મિલનસાર સ્વભાવના
શાંતિલાલે ચાતુર્વેદી અને શ્રી રાજગુરૂ સાથે ભાવનગરમાં અને વિવેકી છે.
રહી ઘણા વર્ષો સુધી કામ કરેલું. શ્રી ચંદુભાઈને
મળવાથી પણ આનંદ આવે ગુલાબી સ્વભાવ, અહિંના સૌરાષ્ટ્રના પડેગામના વતની, રજપૂતાઇન ગુજરાતીઓમાં આગેવાન છે. ગર્વિષ્ટ જેનું જીવન છે અને રજપૂતાઈની જેનામાં ખૂમારી છે તેવા શ્રી. કલ્યાણસિંહ ચાવડા અહિંના ભાઈઓ મુખ્યત્વે નેકરીઆતો છે. વર્ષોથી અહિં આવેલ છે તે ઇજનેર છે. અહિંના મડ બે છેડા ભેળા થાય તેવી મેટા ભાગના કુટુમ્બની જીનમાં કામ કરે છે. સાહિત્યના શોખીન અને આર્થિક પરિસ્થિતિ છે. અત્રે જાતા શ્રી દવે સાહેબ સંસ્કારી જીવ છે.
સૌરાષ્ટ્રના છે તેમના પત્નિ ઉપલેટાના છે. આ
કટુમ્બ શિક્ષિત અને સંસ્કારી છે. રાજકોટના શ્રી ભુસાવળ :- પશ્ચિમ ખાનદેશનું મા છેલું લાલજીભાઈ અહિં મેટર મિકેનિક છે. જનતા ફિલ્મ સેન્ટર. અહિંથી બિહાર અને મધયપ્રદેશની સીમાઓ એચેઇજના હિસાબનીશ ચંદુભાઈ ઘણું ઉત્સાહી શરૂ થાય છે ભુસાવળ ઘણું અગત્યનું મથક, રચના અને પવિત્ર માણસ છે શ્રી ચંદુભાઈના પત્નિ નકશામાં પણ ભુસાવલ મધ્યમાં આવે છે. અહિંથી પુષ્પાબેન પણ સાહિત્ય રસીક છે. દેશના ખુણેખુણુમાં પહોંચવા રેલવેની સંપૂર્ણ સગ વડતા છે. આ સગવડતાને કારણે લગભગ તમામ બુરહાનપુર : વિરાડનું પ્રવેશ દ્વાર-ભુસાવલથી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સની ઓફીસે અહિંઆ છે આ આશરે ૬૦ માઈલ થાય. રેલવે સ્ટેશનથી ગામ આશરે બધામાં ગુજરાતીઓની સંખ્યા ઘણી મોટી છે. ત્રણ માઈલ દૂર છે. જેનું ઐતિહાસિક શહેર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #769
--------------------------------------------------------------------------
________________
१२८
ગુજરાતીઓની વસતી લગભગ ૧૫ હજારની છે. સૌરાષ્ટ્રનુ ધર એક પણ નહિ દાઢ લાખની વસ્તીવાળું તાપી નદીના કિનારે આવેલ આ ગામમાં પણ સાડી બનાવવાના પુષ્કળ કારખાના છે. સુરતની માફ્ક અહીં ગૃહ ઉદ્યોગ ધણા વિકસ્યા છે. સાંજે સાડી બજારમાં ભાત ભાતની -સાડીએ વેંચાવા આવે છે. આ વેપારને કારણે અહિં આખા ભારતમાંથી લેકા પાર આવે છે. અહિની ભાષા જે ગુજરાતી તે શુદ્ધ ગુજરાતી નહિ – પંદર વીસ હજારની વસ્તીમાં ભાગ્યેજ પાંચ દશ કુટુમ્બા હશે જે શુદ્ધ ગુજરાતી માલી શકતા હોય.
અથે'
ખેલે છે
અહિં વડારા ભાઇઓનુ તિથ સ્થાન છે. દેશપરદેશથી અહિં ધણા વહેારા કુટુમ્સ જાત્રાએ આવે છે; અહિં પવિત્ર દરગાહેા છે અને તે ખૂબ સુંદર અને કક્ષાત્મક છે.
આકાશ : મધ્ય પ્રદેશનું લગભગ દેઢ લાખની વસ્તીવાળું સુંદર ચહેર રૂનુ મુખ્ય મથક વેપાર ।જગાર ણા સારા ગુજરાતીઓની વસ્તી ધણી મોટી, લગભગ પંદર હજારની ગણાય સૌરાષ્ટ્રવાસીઓના ઘર અને કચ્છી ભાષ્રના પણ ધાધર છે અહિં આ એક વખતે સૌરાષ્ટ્રના મે કેશવજી કરસનજીની
પેઢી ગામનુ નાકષ્ણાતી શ્રી રતીભાઇ હાલ પેઢીનેા વહીવટ કરે છે, તેના મેટાભાઇની જોડેર ક્ષેત્રે ઘણી પ્રતિષ્ઠા હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સૌરાષ્ટ્ર નિવાસીની ખીજી પેઢી મે. જગજીવન તુલસીદાસ, અહિં ́ ધીરૂભાઇ લાખાણી વહીવટ સંભાળે ઉર્મિશીલ, શુદ્ધ ખાદીધારી, મમતાળુ અને કરી છુટવાની તમન્નાવાળા આ કાર્યકર્તા છે. સૌરાષ્ટ્રના સોરઠીયા વાણીયા અને લેહાણા જ્ઞાતિના ધણા ધરા છે,
છે,
લગભગ ૫૦ વર્ષથી આક્રાલામાં આવી વસેન્ના સૌરાષ્ટ્રના બગસરા ભાયાણીના વતગી શ્રીયુત વલ્લભજી ગેપાક્ષજી અહિંના આગેવાન વેપારી છે. મેસર્સ તારાચદ કાલીદાસ મેસર્સ મહાવીર ટ્રેડીંગ કંપની આ બધા આગેનાના સૌરાષ્ટ્રના છે.
ખામગામ : વરાડનું ખીજી ગુજરાતીનુ મથક સૌરાષ્ટ્રના નાના ગામડા જેવું લાગે સૌરાષ્ટ્રના જૈન કુટુમ્બે! અહિં વર્ષોથી આવેલાં; અને એજ જુની પ્રણાલિકા પ્રમાણે જીવે છે. સતાષી છે. દરેક લરે દુઝાણું એટલે દુધ-ઘી પ્રમાણમાં સારાં મળે. કાઈ સૌરાષ્ટ્રવાસીઓની સંગઠીત પ્રવ્રુત્તિ નથી. ગુજ- રાજકાટ પાસે આવેલ માધીકા ગામના અને રાતીઓની સ'ખ્યા દાઢ એ હજારની ગણાય. બધા ૪૦ વર્ષથી રહેતા શ્રી નંદલાલ અમરચંદ શાહુ અહિં નાના મોટા વેપાર કરે છે. કચ્છી તથા લૈાહાણા મહેતા ટ્રેડસ'ના નામથી તિલક રૅડ ઉપર બંધા કુટુમ્બા પેાતાના મંડળ અને નાતની વાડીની જુદી જુદી પ્રત્તિઓ ચલાવે છે ગામ સારૂ અને પ્રેમાળ છે.
કરે છે.
તારમહમદ ટાસ'ના નામથી ધંધા કરતા શ્રી ઈસાભાઇ બહુ જાણીતા સ્પેટ સમેન અને સૌરાષ્ટ્રવાસી છે. મે રજનકાન્ત કલ્યાણુજીની કુ.વાળા શ્રી કલ્યાણુજીભાઇ પણુ સૌરાષ્ટ્રના આગેવાન વેપારી છે. અહિ. સૌરાષ્ટ્રના વ્હેારા ભાઇની ધણી મોટી
સખ્યા છે.
સૌરાષ્ટ્રના સાયલાના મૂળ વતતી શ્રી ટાકી એબડભાઇ પટેલ વૌથી અહિ. આવી વસેલા છે. એમનુ દિલ ધણું વિશાળ અને ઉદાર છે. તેમની પાસે એ મકાન હતા. એક નાનું તેની આાસરે રૂા. ૮ હજારની કીંમત હતી. બીજું મેટુ' હતું તેની રૂા. ૧૬ હજાર જેવી કીંમત હતી. તેમણે ઉદારતાથી ગુજરાતી પ્રાથમિક શાળા માટે રૂા; ૧૬
www.umaragyanbhandar.com
Page #770
--------------------------------------------------------------------------
________________
મોટુ મકાન દાનમાં આપી દીધું. કાઇ પણ શરત નહિ; શાળાના મકાન ઉપર નામ લખવાતી પણ ‘ના’ પાડી. આ દાનેશ્વરીને જોનાર તે એમ જ માને કે આ વાત બને જ નહિ. તદ્દન સાદા માજીસ અંતે પ્રતિષ્ઠામાં નહિ' માનનારા સાત્ત્વિક વૃત્તિવાળા, સજ્જન છે.
સૌરાષ્ટ્રના બગસરા ભાયાણીના વતની શ્રી વલ્લભદાસ ગાપાલજી વખારી અત્રેની કરિયાણા હાલસેલ સાકર, ગેળ તથા કમિશનનું કામકાજ કરે છે. લગભગ ૪૦ વર્ષથી આવીને અહિ' વસ્યા છે.
સૌરાષ્ટ્રમાં મહુવા પાસે આવેલ મોટા ખુંટવડાના રહીશ શ્રી ઈસાભાઈ અહમદભાઈ (મહુવાથી આશરે ૧૧ માઈલ થાય.) ૩૦ વર્ષથી આડ્ડાલામાં આવી વસ્યા છે. અત્રે મહમદઅલી .ચામાં “ તારમહમદ સ્ટાસ ના નામથી વ્ા, કટલરી વગેરે કામકાજ કરે છે.
"
સૌરાષ્ટ્રના ધેારાજ ગામના રહેવાસી વ્હારા તાહેરઅલી મુલ્લાં ઈબ્રાહીમ લગભગ ૪૫ વર્ષથી અહિં આવીને વસ્યા છે. અહિંના પ્લાઝા ટોકીઝ 'ના માલિક છે. અને માનીક ટેકીઝ ’ ભાડે રાખી ચલાવે છે. આકાલામાં આશરે ૪૦૦ વહેારા ભાઇઓની સખ્યા છે.
શ્રી ડાહ્યાભાઈ ધીરજલાલ શેઠે જૈન વણિક અત્રે ૨૦–૨૨ વર્ષથી આવી વસેલા છે. કપાસને માટે વેપાર કરે છે. કમિશન એજન્ટનુ શેઠ બ્રધર્સના નામથી કામકાજ કરે છે.
શ્રી રતીલાલ કરશનજી શાહ સૌરાષ્ટ્રના જામનગર તાલુકાના ભાડલા ગામના વતની ૪૦ વષઁથી અહિં. આવી વસેલા. સ્વ. શ્રી કેશવજી ક્રશનજી, શ્રી રતીલાલાભાઇના મોટાભાઇ એક વખત આખા ગામનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
He
નાક હતા. સૌરાષ્ટ્રના કુતીયાણા ગામના શ્રી ધીરજલાલ જગજીવનદાસ લાખાણી ૩૦ વર્ષથી અહિં વસ્યા છે. “જગજીવનદાસ તુલસીદાસ”ના નામથી આખા મધ્ય પ્રદેશમાં કરિયાણા, કપાસ અને રૂના કમિશન એજન્ટ તરીકે ધંધા કરે છે.
શ્રી કલ્યાણુજી કેશવજી જૈન અને રજનીકાન્ત કલ્યાણ”ના નામથી કરિયાણા અને કમિશન એજન્ટનુ કામકાજ કરે છે. સાહિત્ય રસીક અને સસ્કારી છે.
શ્રી નરભેરામ પિતાંબર સાયાણી સૌરાષ્ટ્રના ખાખરા તાલુકાના “Àારખાણુ” ગામના વતની છે. ૧૮ વર્ષ સુધી શિક્ષક હતા. શિક્ષિત, સેવાભાવી અને સંસ્કારી જીવ છે.
અમરાવતી : મધ્ય પ્રદેશનું અગત્યનું શહેર અમરાવતી ગણાય, લગભગ ૨ લાખની વસ્તીવાળુ આ શહેર પાધડી પને અને વેપારી કેન્દ્ર છે. સૌરાષ્ટ્રના ચુડાના વતની શ્રી શંભુશ ંકર દવે લગભગ ૬૦ વર્ષથી અહિં આવીને વસ્યા છે. હિના ગુજરાતી મંડળના પ્રમુખ છે. ગુજરાતી વિકાસ મઠળ”ની સ્થાપના ૧૯૫૪માં થયેલી તેના મંત્રી સૌરાષ્ટ્રના ગોંડળ ગામના રહેવાસી શ્રી વિનેાદરાય પડી છે, ખૂબ લાગણીવાળા અને માયાળુ સ્વભાવના છે. સારાષ્ટ્રવાસીઓ બુદ્ધ ગુજરાતમાં જ્યાં વસ્યા છે ત્યાં તેમણે પોતાનું આગવુ સ્થાન જાળવ્યું છે. શ્રી ડાહ્યાભાઈ ગેાકળદાસ સાહિત્ય રસીક અને વર્તમાનપત્રોના પ્રતિનિધિ છે. તેમણે અત્રેની ગુજરાત એજ્યુ કેશન સોસાયટીની ૧૪ વર્ષ એકધારી સેવા કરી છે. શ્રી ડાહ્યા માઇ ગોંડળના છે
અહિ ગુજરાતીઓની લગભગ ૫ થી ૫૧/૨ હજારની વસ્તીમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના વણીક કુટુમ્બા છે. લેાહાણાના ઘર જેવાં છે.
ક્ષમાગ ૪૫ થી ૫૦
www.umaragyanbhandar.com
Page #771
--------------------------------------------------------------------------
________________
૩૦
એજ્યુકેશન સોસાયટીની સ્થાપના ૧૯૪૬માં થયેલી આજે ધણે! વિકાસ થયો છે. સુરેન્દ્રનગરના યુવાન ડેાકટર એચ. યુ. શાહ મા સોસાયટીના પ્રમુખ છે. લગભગ ૬૫ વર્ષથી સૌરાષ્ટ્રમાંથી આવી અહિં વસેલા શ્રી બાબુલાલ ડાહ્યાભાઈ અહિંના આગેવાન કા કર છે અને ઘણી જાહેર સંસ્થા સાથે જોડાએલા છે. સૌરાષ્ટ્રના ખીજા પ્રતિષ્ઠિત શ્રી મેહનભાઇ રાજા છે. અહિં કાફે મદ્રાસી ” ચલાવે છે.
અહિંના ભાઇઓમાં ખૂબ પ્રેમ અને મમતા ભર્યો" છે. એમની મ્યુ. ગુજરાતી શાળાના મુખ્ય શિક્ષક વેરાવળના વતની શ્રી મૂળશ'કર જાની લગભગ ૩૬ વર્ષથી આ શાળામાં શિક્ષક છે. અહિંયા તેમની સારી પ્રતિષ્ઠા છે. સૌરાષ્ટ્રનેા માનવી ક્રૂરદૂર અજાણ્યા ગામમાં પહોંચી પરપ્રાંતમાં પણ પોતાની શક્તિથી ઉન્નતિના શિખરે પહેોંચે છે ત્યારે તેને મલી છાતી ગછમજ ફુલે છે.
of
અત્રેની વિખ્યાત ડાટથ કાન્તિ ભુવન ”ના માલિક શ્રી કાન્તિલાલ વસાણી લગભગ ૨૦ વષઁથી અહિ આવી વસ્યા છે. ધણા જ વિવેકી અને પ્રેમાળ છે. એવા જ સજ્જન લગભગ ૨૫ વર્ષથી અહિં આવીને વસેક્ષા શ્રી ભગત્રાનદાસ આડતીઆ છે. તેમને સાહિત્યમાં ધણા રસ છે.
અત્રેના યુવાન એડવોકેટ સૌરાષ્ટ્રના વતની શ્રી ચતુર્ભુજ નરસીદાસ ઝવેરી અર્દિની યુવક પ્રવૃત્તિના પ્રાણ જેવા છે; તેમના પત્નિ પ્રભાવતી ડ્રેન સૌરાષ્ટ્રના વિખ્યાત શ્રી પોપટલાલ શાહના પુત્રી છે. જેમના નામથી રેલ્વેના સત્તાવિસે ડરતા મેવા રેલ્વેના કાયદાના નિષ્ણુાત અને રેલ્વે સામે ફરિયાદો અને દાવામાં સફળતા પ્રાપ્ત કરેલા. તેત્રા બહારવટ ” તરીકે જાણીતા થયેલા શ્રી પોપટલાલ શાહના પુત્રી પ્રભાવતી ડ઼ેન પણુ અહિંની સામા– જીક પ્રવૃત્તિમાં ધણા રસ લ્યે છે. ધ્વનિતા સમાજની” મેનેજીંગ કમિટિના સભ્ય છે.
વેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સાહિત્ય રસીક જેમણે વણુ વાંચ્યું છે અને છતાંય કાપડના ધંધા કરે છે. તેવા સૌરાષ્ટ્રના ગસરા ભાયાણી પાસે આવેä નાજપુર નામના ગામના વતની છે. ઘણા વર્ષોથી અહિં આવી વસ્યા છે.
અમરાવતી સૌરાષ્ટ્રવાસીઓથી ભરપુર છે લેકે માયાળુ અને સંસ્કારી છે. સૌરાષ્ટ્રના સસ્કારાના અહિં ર્શન થાય છે. ધર્મ ભાવતા પણ ધ૧ જ. ભક્ત જલારામના શિષ્યો, ભક્તો બહુ મોટી સંખ્યામાં છે. પ્રવાસીને મધ્ય પ્રદેશમાં આવ્યા પછી અમરાવતીમાં જુદીજ ભાવનાના દર્શન થાય છે.
અહિંના વયાટ્ટો અને ખૂબ અનુભવી, રાષ્ટ્રિય ભાવના અને જોમ જેના મામમાં ભર્યાં છે; વૃદ્ધ છતાં યુવાન અને અત્રેની જનતા સાથે આતપ્રેત
સૌરાષ્ટ્રના જેતપુર પાસે આવેલ દેવકી ગાલેાળના વતની શ્રી ભગવાનદાસ હીરજી આડતીઆ લગભગ ૨૫ વર્ષથા અત્રે મહેન્દ્ર સાયકલ સ્ટેર્સના નામથી ધંધા કરે છે. શિક્ષિત, સ ંસ્કારી અને સાહિત્ય રસીક છે આપ બળે આગળ આવેલા શ્રી કાન્તીલાલને
મન ભરાય તેવામાંના એક છે.
થઈ ગયેલા એત્રા સૌરાષ્ટ્રવાસી શ્રી મેહતકાલ બાળુ કુટુમ્બ છે, અમરાવતીમાં કેટલાક મળવાથી નારણદાસ રાષ્ટ્રપિતા પૂ ગાંધીજી સાથે રહેલા અને તેમની પ્રેરણાથી દેશ સેવાનું ધણું કામ કરેલુ. ૧૯૪૨ માં રાષ્ટ્રિય દેાલનમાં કારાવાસ ભોગવેલા, નિમિાની અને સાહિત્ય રસીક છે.
ગાંડળ, સૌરાષ્ટ્રના શ્રી ડાહ્યાભાઈ ગોકળદાસ પડીમા કાપડના વેપારી છે પશુ એમણે ભૂતકાળમાં
www.umaragyanbhandar.com
Page #772
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી સરતાનપર વહાણવટી શરાફી સહકારી મંડળો. લી.
સ્થાપના તારીખ :- ૨૧-૧૧-૫૬ શેર ભાળ :– શ. ૨૮૨૫૦-૦૦ અનામત ફંડ X- શ. ૧૫૮૬-૫૫ અન્ય ફંડ :- શ. ૯૦૦-૦૦
-
ખેડૂત બીનખેડૂત :વહાણવટી – વહાણુ રીપેર કરવા માટે
૧૩૧
અન્ય નોંધ ~આ મંડળી સભાસદને તેમના નાણા ધીરે છે છેલ્લા દસ વર્ષોંથી પ્રમુખશ્રી બીન હરીફ ચુટાતા આવ્યા છે અને તેમની વૃદ્ધ ઉંમરે પણ તેમની સેવાને લાભ મળતા રહ્યો છે.
શિવશંકર ધ્રુવશંકર પડયા મંત્રી
શ્રી જાદવ કેશવ
શ્રી ભવાન બેચર
શ્રી ખીજલ પુના
ધાઘા તાલુકા
સ્થાપના તારીખ :- ૧૯-૭-૫૫
વ્યવસ્થાપક કમિટિ
શુભેચ્છા પાઠવે છે
શ્રી પડવા સેવા સહકારી મંડળી
શેર ભડાળ :- ૧૧૪૩૫-૦૦
અનામત ફંડ :- ૪૨૬–૧૪ અન્ય ફંડ : ૬-૦૦
;
અન્ય નોંધ :
તિલાલ વનમાળીદાસ ખાટસુરિયા
મંત્રી
જામસંગ વખતસંગ
હું મદાસ રામકૃષ્ણદાસ
તળાજા તાલુકા ભાવનગર જિલ્લો નોંધણી નખર : ૧૯૬૬ સભ્ય સંખ્યાઃ
૧૩૧
શ્રી જેરામ કાના
શ્રી ભીખા કાના શ્રી ટેમા વજી
વ્યવસ્થાપક કમિટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માવા જગા મારૈયા પ્રમુખ
લી.
મંડળી ધીરાણ ઉપરાંત જીવન જરૂરીયાતની વસ્તુ અને ખાતર, ખીયારણ, સભ્ય ને પુરૂ પાડવા વ્યવસ્થા કરે છે પ્રમુખ શ્રી ત્રણ વષઁથી સેવા કરતા આવ્યા છે. સજુભા જીલુભા પ્રમુખ
ભાવનગર જિલ્લો
૨૧૦૬૨ સભ્ય સંખ્યા :- ૯૩ ખેડૂત ઃબીનખેડૂત ઃ- ૨૩
७०
નોંધણી નખર
પીરભાઈ જાનમહમદ શીવુભા ખાલુભા
www.umaragyanbhandar.com
Page #773
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી રબારી કા જુથ વિ. કા. સ. મંડળી લિ.
પિસ્ટ રબારિકા. વાયા ઉના.
ખાંભા તાલુકે
અમરેલી જિલ્લો સ્થાપના તારીખ – ૧૦-૬-૧૯૫૬
સેંધણી નંબર :- આર. ૧૮૫૧ શેર ભંડળઃ- રૂા. ૮૭,૬૦૦-૦૦ સભ્ય સંખ્યા :- ૨૫૦ અનામત ફડ – ૮,૬૩૨-૦૦
ખેડૂત - ૨૧૫ અન્ય કંડઃ૫૬૫૭-૦૦
બીન ખેડૂત - ૭૫ અન્ય નેંધ – મંડળીના કાર્ય વિસ્તારના ગામમાં, મંડળી ખેત ઉત્પાદનનું કમિશનના દરે ખરીદ વેચાણનું કામ કરે છે, અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને સહકારી ગ્રાહક ભંડાર ચલાવે છે.
સહકારી ક્ષેત્રે પ્રદેશના ખેડૂતે અને અન્ય કારીગર વર્ગના લોકોને સસ્તા દરે નાણાંકીય સવલત પૂરી પાડે છે.
શ્રી. રબારિક જુથ. વિ. કા. સ. મંડળી લિ.
નાથા બેચર
મા. મંત્રી
નાગ પાલ ગાંધી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #774
--------------------------------------------------------------------------
________________
(સ્થાપના તારીખ-૨૧-૬-૧૯૫૬)
ભારતીય અર્થતંત્રમાં ખેતી સૌથી વધુ મહત્ત્વનું ક્ષેત્ર કહી શકાય. ખેતી ઉત્પાદકતા જગતમાં એછી હોય તેવા દેશેા પૈકી ભારત એક છે આપણે ગમે તે અધિનિયમમાં નિયમે ઘડીએ પણ આખરે આપણું મુખ્ય ધ્યેય ખેડ્તાને વધુ ઉત્પાદન માટે પ્રાત્સાહિત કરી તેને વ્યાજબી વળતર અપાવવાનુ છે. તેને માટે ખેતી ઉત્પન્ન બજાર સમિતિ અગત્યનુ અને એક જ અંગ હોય જે થકી ખેડૂતને ખુલ્લી હરરાજી, ખરા તાલ અને રોકડાં પૈસા... ...નાં વિધાનને વાસ્તવિક લાભ મળે.
આ કા માં સહકાર આપતાં ખેડૂતે તેમજ વેપારીએ વિશેષ રસ દાખવી પરસ્પર કવ્ય બજાવતાં દેશ સેવામાં ફાળા આપે અને કાર્યને સરળ બનાવી પ્રગતિના પંથે દ્વારે એ જ અભ્યર્થનાં.
અજાર સમિતિના મૂક અહેવાલ
સમગ્ર ઊના તાલુકાને (૧૨૮ ગામાને) માર્કેટ વિસ્તાર તરીકે આવરી લેવામાં આવેલ છે.
બજાર સમિતિ પાસે ૯ એકર અને હું ગુંઠા જમીન છે.
-
ઊના માર્કેટ વિસ્તાર માટે બજાર ધારા હેઠળ નીચે મુજબ ૧૧ જણસીઓ નિયંત્રીત કરવામાં આવેલ છે.
શુભેચ્છા પાઠવે છે.
શ્રી ખેતી ઉત્પન્ન બજાર સમિતિ ઊના
૧ માર્કેટ વિસ્તાર
૨ માર્કેટ યા ૩ નિયંત્રીત જણસીઓ
૧. ખાજા ૨. મગફળી ૩. ઘઉં ૪. વાર પ. અડદ ૬. કમેાદ ૭. કપાસ ૮. ગેાળ ૯. તલ ૧૦. એરડી ૧૧. મગ
શ્રી છખીલદાસ વિ. શાહ ચેરમેન
""
"2
-
શ્રી હરકીશનદાસ જા. શેઠ
,, હસમુખલાલ હ. દેશી
"2
""
શ્રી પુરૂષાત્તમ ભ. ભારદીઆ સેક્રેટરી કમીટિના અન્ય સભ્ય
જમનાદાસ કે. શાહ
હરજીવનદાસ ગી. શાહ
દાસાભાઈ ભુપતભાઈ
પુરૂષાતમ ભવાનભાઈ પટેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી દુલ ભજી હંસરાજ
""
,,
,,
શ્રી રાજાભાઈ રણમલ મેરી વા–ચેરમેન
22
""
ગુલાબચંદ મેઘજી શાહુ
વીરાભાઈ દાનાભાઈ
મગનભાઈ પુનાભાઈ મામલતદાર સાહેબ
સહકારી અધિકારી
www.umaragyanbhandar.com
Page #775
--------------------------------------------------------------------------
________________
--- ----- ---- • શુભેચ્છા પાઠવે છે;
શ્રી તાતણું યા જુથ ખે. વિ. વિ. કા. સ. મંડળી લિ.
મહુવા તાલુકે
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ:- ૫-૬-૧૯૫૭
નોંધણી નંબર :- ૧૯૮૭ શેર ભંડળઃ- રૂા. ૭૭૩૬૦
સભ્ય સંખ્યા :- ૨૫૮ અનામત ફંડ - ૧૦૭૮,૧૫
ખેડૂત - ૨૩૧ સરકારશ્રીના શેર- ૧૦૦૦૦,૦૦
બીન ખેડૂત :- ૨૭ અન્ય નેંધ –મંડળીએ ગોડાઉન બાંધેલ છે. જીવન જરૂરીયાતની દરેક વસ્તુ મંડળી વેચે છે. રસાયણ ખાતર તેમજ સસ્તુ અનાજ વિ. વેચાણને મંડળી બંધ કરે છે.
વ્યવસ્થાપક સમિતિના સભ્ય રૂડાભાઈ ગોવીદભાઈ
(૫) જેઠાભાઈ લખમણ અલારખભાઈ મીરૂભાઈ
(૬) ઓસમાણ ઉમરભાઈ (૩) શકુરભાઈ અલીમામદ
(૭) મુસા ઈસાકભાઈ ખીમચંદ ચકુભાઈ
(૮) ભગવાન હમીર
શ્રી. તાતણીયા જુથ છે. વિ. વિ. સ. મંડળી લિ. જાદવજી ન. દવે
. અભરામભાઈ કાશમભાઈ મા. મંત્રી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #776
--------------------------------------------------------------------------
________________
જન્મભૂમિ અને શ્રી કકલભાઈ કાઠારી સાથે લખરાનું શરૂ કર્યું. હજીય સાહિત્યને શેખ તે જાળવી રાખ્યો છે.
સૌરાષ્ટ્રના બગસરા પાસે આવેલ નાજાપુરના રહીશ શ્રી નરભેરામ રાય સોરડીયા જ્ઞાતિનું કામ કરે છે. અને કલેાથ મચન્ટ એશિએશનના ઉપ પ્રમુખ છે. શ્રી તલકચંદ વાલજીભાઈ સૌરાષ્ટ્રના જૂ ગઢ પાસેના તાલીયા ઘર ગામના છે, લગભગ ૪૫ વર્ષથ અહિ આવીને વસ્યા છે.
કેટલાક પ્રતિષ્ઠિત સૌરાષ્ટ્રના સજ્જનામાં શ્રી ગોકળદાસ મયાશંકર દોશી, મૂળગામ મારખી, મધ્ય પ્રદેશમાં ૫૦ વર્ષથી આવી વસ્યા છે. જવાહર રોડ ઉપર પોતાની દુકાન છે. શ્રી રતીલાલ કરશનદાસ ધાબળાયા, બગસરા ભાયાણી પાસેના નાજાપુર ગામના છે. ક્રાપડનુ હાલસેલનું કામકાજ કરે છે. ૪૦ વર્ષથી અહિં આવી વસેલા છે.
લગભગ
સ્ટાન્ડર્ડ ટ્રેડીંગ કું. વાળા શ્રી ભગવાનજીભાઇ જામ–ભાણવડના ૩૫ વર્ષથી અમરાવતીમાં છે શ્રી પુનમચંદ રાયચંદ મહેતા વલ્લભીપુર સૌરાષ્ટ્રના છે. રાષ્ટ્રિય ચળવળમાં શાળા છેડી અત્રેની ગુજરાતી વર્નાકયુલર સાસાયટીના મુખ્ય કાર્યકર્તા છે. જામનગર પાસેના જગામેડીના વતની લગભગ ૬૫ વર્ષથી મધ્ય પ્રદેશમાં આવી વસેલા છે. પ્રતાપચાક, જવાહર ગેટમાં પોતાની દુકાન છે, મિશન એજન્ટનુ કામકાજ કરે છે. શ્રી પોપટલાલ ભવાનભાઈ રાજા સૌરાષ્ટ્રના થાણા દેવડીના વિભૉંગ્રેસના એક માગેવાન અને પ્રતિતિ કાર્યકર્તા છે.
t
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કર્તા છે શ્રી મણીશાલ લાલજી મૂળગામ તરસાઈ જામનગરના અહિ જવાહર શૅડ ઉપર તખતમલ એસ્ટેટ સામે કિરાણાની દુકાન ચલાવે છે. શ્રી પ્રાશકર અંબાશ ંકર સૌરાષ્ટ્ર ચુડાના ૫૦ વર્ષથી અહિં કાપડના ધંધા કરે છે.
ચેન્નતમાલઃ-મેતમાલ નાનું પણ ગાકુળીયા ગામ જેવુ. મધ્યપ્રદેશનુ રૂતુ અગત્યનું મથક મુખ્ય રેલ્વે લાઈન ઉપર આવેલ ધામણુક વથી આશરે ૨૭ માઇલ દૂર આવેલ આ નાના ગામમાં ગુજરાતીઓની અનેકવિધ પ્રવૃત્તિ ચાલે છે. અહિં આવવા ટ્રેઇન નથી, બસમાં આવવુ પડે. અહિ. આવનારા ઉતારા મોટે ભાગે લોહાણા મહાજનવાડીમાં હાય છે, આ મકાન આલિશાન અને સુદર છે.
ચૈવતમાલમાં ધારાજી પાસેના મેટી મારના રહેવાસી શ્રી જટા કર ભટ્ટ અને શ્રી મગનભાઈ ડાસાભાઈ કરાર અને સજ્જન, વિવેકી અને માયાળુ છે. સૌરાષ્ટ્રના તરસા ગામના રહેવાસી લગભગ ત્રણ દાયકાથી આવી અહિં વસેલા શ્રી મગનલાલ ડસાભાઇ કપાસીયાના મોટામાં મોટા કમિશન એજન્ટ છે. તેમનુ આતિથ્ય કદી પણુ ભૂલી શકાય નહિં તેવુ છે.
શ્રી જટાશ`કરભાઇ વર્ષોથી સૌરાષ્ટ્રમાંથી આવી અહિં વસ્યા છે. અદ્ઘિ હરિજન સેવક સ નું ૯ વર્ષ સુધી સેવા કાર્ય કર્યું. વૈદુ' જાણતા હોવાથી માંદાની માવજત કરી. ૬ વર્ષ સુધી અત્રેની શાળાના મુખ્ય શિક્ષક હતા. સૌરાષ્ટ્રના થાણા— દેડીના શ્રી ટાલાલ ટક્કર અત્રેની શાળાના મુખ્ય શિક્ષક છે. સૌરાષ્ટ્રના ખડેરા ( રાજકોટ કાલાવડ વચ્ચે) ગામના વતની શ્રી. જયંતિલાલ નથવાણી
શ્રી વસનજી લવજી માખેચા રાજક્રાટના વતની,શિક્ષિત અને સંસ્કારી છે. અહિ’ના લહાણા મહાજન વર્ષોથી અહિં આવી વસેલા. લાહાણા મહાજનના પ્રમુખ અને જાહેર ક્ષેત્રમાં અહિંના આગેવાન કા
તથા ગુજરાતી કેળવણી મંડળના મંત્રી છે, તેમને શરાના છે.
www.umaragyanbhandar.com
Page #777
--------------------------------------------------------------------------
________________
કર
બિલખાના મચી થી દામજી વાધેલા ખૂબ જ સુસંસ્કારી સજજનની છાપ કદી પણ ન ભૂલાય પરોપકારી જીવ, પૂ. બાપુજી સાથે અને ઠક્કરબાપા તેવી છે. અહિં કરિયાણાને મોટો વેપાર કરે છે. સાથે સમાગમમાં આવેલા, આ મહાત્માઓના સંસ્કાર દરિયાપાર પણ વેપારી સંબોધે છે. વેપારી તું પોતાના જીવનમાં ઉતર્યા અને આ પુણ્યશાળી શ્રી અમૃતભાઈ સાહિત્ય રસીક છે. એક સુંદર આત્માઓની પિતાના ઘરમાં પધરામણી કરી તેમની પુસ્તકાલય ઘરમાં રાખ્યું છે. પ્રેરણું મેળવી, આવા શ્રી દામજીભાઈ ખૂબ ભલા માણસ હવે તે એંશી વર્ષ સુધી પહોંચ્યા હશે. યવતમાલની ૫૦ હજારની વસ્તીમાં સૌરાષ્ટ્રઅત્રેના સામાજીક કાર્યોમાં બહુ રસ લે છે.
વાસીઓ ૪૦૦-૫૦૦ જેટલાં હશે. અહિંના મુખ્ય
અને આગેવાન સૌરાષ્ટ્રવાસીઓમાં ગેડિલ રાજ્યના સૌરાષ્ટ્રના કંઢેરા ગામના વતની શ્રી લીલાધર કેલકી ગામના શ્રી વૃજલાલ કરસનદાસ ૬૦-૬૫ મછડીઆ અહિં લગભગ ૭૦ વર્ષથી આવીને વસેલા વર્ષથી અહિ આવી વસેલા છે. જામનગર સ્ટેટના છે, તેમણે અત્રેની મ્યુનિસિપાલિટીનીને લગભગ તરસાઇ ગામના વતની શ્રી મગનલાલ ડેલાભાઈ પાંચ વર્ષ સુધી વહીવટ સંભાળે , સૌરાષ્ટ્રવાસીને મેસસ જયંતિલાલ મગનલાલના નામથી કમિઢન આવા સજજન મળે ત્યારે હૈયું આનંદથી નાચી એજન્ટનું કામકાજ કરે છે કે ઉન્નતિના શિખરે ઉઠે. ૧૯૪ર ના રાષ્ટ્રિય આંદોલન વેળા મ્યુનિસિપા- જઈ પહોંચેલા અને માયાળુ, લોકે ધાર્મિક વૃત્તિવાળા લિટીમાંથી રાજીનામું આપી સૌરાષ્ટ્રનું ગૌરવ અને બહુ વિવેકી લાગ્યા. જાળવ્યું. અત્રેની લહાણુ બેડિંગના ટ્રસ્ટી મંડળના પ્રમુખ છે.
વર્ધા-રાષ્ટ્રપિતા પૂમહાત્મા ગાંધીજીની પુણ્ય
ભૂમિ. પિબંદરમાં જન્મી, સૌરાષ્ટ્ર છેડી પિતાની શ્રી દેવચંદ ગઢીએ સૌરાષ્ટ્રના આગેવાન તેલના કર્મભૂમિ વર્ધાને બનાવી. કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં કે વેપારી છે. અહિંયા વહોરા ભાઈઓ તેમજ જે ગુજરાતમાં ગાંધીજી રહ્યા હતા તે મહાત્મા બન્યા ભાઈઓની વસતી સારા પ્રમાણમાં છે. મુંબઈ હોત કે કેમ એ પ્રશ્ન છે. પૂ. બાપુજીએ વધો સ્ટેશને રાજયમાં અને ત્યાર પછી ગુજરાત રાજ્યમાં પ્રધાન ઉતરી ત્યાંથી પાંચ સાત માઈલ દૂર એક ગ્રામ મંડળમાં પિતાનું આગવું સ્થાન અને પ્રતિષ્ઠા સંપાદન વિસ્તારમાં પિતાની છાવણી નાખી. આ સ્થળનું કરનાર શ્રી રતુભાઈ અદાણીના સગા ભાઈ શ્રી નામ “સેવાગ્રામ” ના નામથી જાણીતું થયું. જેઠાલાલ અદાણી, અહિંના યુવક મંડળના ઉત્સાહી અને ધગશવાળા કાર્યકર્તા છે.
સૌરાષ્ટ્રના યુમન ગ્રેજ્યુએટ શ્રી શ્રી એ. પારેલ
અહિંના જાહેર જીવનમાં આગળ પડતે ભાગ લે આ પ્રદેશમાં ડાહ્યાલાલ માવજીનું નામ ઘણું છે. અંહિ પાંચ જેટલા ગુજરાતી ભાઈ-બહેનો વિખ્યાત છે. અનેક નિરાધાર માણસને સહાય કરી કામ ધંધે લગાડયા છે. આ પેઢીને વહીવટ શ્રા
જ હશે. તેઓ અહિંના જીવન જોડે વણાઈ ગયા છે. અમૃતલાલભાઈ ચલાવે છે. નામ એવા ગુણ છે. ૧૯૩૨-૩ ના દિવસોમાં અહિં બે હજાર ગુજરાતીઓ અમૃત જેવી વાણી, અમૃત જેવી પ્રેમાળ આંખ, હતા પણ વેપાર-ધંધામાં નુકશાન જવાથી વર્ષા છોડી અમૃત જેવું શુદ્ધ હૃદય, ૫-૭ વર્ષની વયના ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #778
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના મૂળી પાસેના પડવરા ગામના વતની હેવાથી વૈષ્ણોની અવર જવર ઘણી રહે છે. ડે. માણેકલાલ મગનલાલ શાહ અત્રેની કેમર્સ રાયપુર ગુજરાતી જનતા ખૂબ પ્રેમાળ અને આતિથ્ય કોલેજના પ્રિન્સિપાલ છે. ૧૯૩૦માં કેલેજ છોડી ભાવનાથી ભરપુર. રાષ્ટ્રિય આંદોલનમાં ઝંપલાવ્યું અને છ માસ સુધી કારાવાસ ભેગ. નમ્ર સ્વભાવના. સહૃદયી અને અત્રેની પ્રા. શાળાના શિક્ષક શ્રી જટાશંકર ખૂબ વિવેકી છે.
પ્રભાશંકર આચાર્ય સૌરાષ્ટ્રના રાજકોટમાં છે. શાળાનાં
કામમાં રચ્યા પચ્યા રહે છે. શાળાને વિકસાવવામાં વધ જીલ્લાના “હરિજન સેવક સંધ” ના એમનો જ મહત્વનો ફાળો છે. માધ્યમિક શાળાના પ્રમુખ ડો. મનુભાઈ જેશંકર ત્રિવેદી ધોળકાના છે. મુ. શિક્ષક શ્રીયુત એસ. આર. પંડયા સૌરાષ્ટ્રના છે. પૂ. બાપુજી અને શ્રી જમનાલાલ બજાજને કારણે આ પ્રદેશમાં ૨૫-૩૦ વર્ષથી આવી વસ્યા છે. તેઓ
રાજકેટના “નવયુગ પ્રકાશન ગૃહ” તરફથી નાની મોટી અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. પ્રસિદ્ધ થયેલ “પરણ્યા પછી”ના લેખક છે. ભાનુભાઇ - ગાંધીજીના ચુસ્ત અનુયાયી અને સેવાભાવી છે.
પ્રભાશંકર દવે ઘણા વર્ષોથી અહિં પિતાનું દવાખાનું
ચલાવે છે. સૌરાષ્ટ્રના રાણપુરના વતની છે. ૧૮ અત્રેની “ મહાત્મા ગાંધી પ્રાથમિક ગુજરાતી વર્ષની નાની વયથી જ લેખન કાર્ય શરૂ કરેલું; આજ શાળા” ૧૯૨૬ માં સ્થપાઈ હતી. આ શાળાના પશુ દવાખાનાના વ્યવસાય સાથે સાહિત્યમાં એટલો જ મુખ્ય શિક્ષક શ્રી વિનોદરાય દુર્લભજી ભક સૌરાષ્ટ્રના રસ ભે છે. લગભગ ૨૫ વર્ષથી અહિં આવીને મોરબી પાસેના વનાળીયા ગામના વતની છે. અહિંના વસેલા છે. અહિંના જાહેર જીવનમાં આગળ પડતું બછરાજ રોડ ઉપર આવેલ “ રામ ભરોસે' હોટલના સ્થાન ધરાવે છે. માલિક શ્રીયુત નારણદાસ વલભદાસ જામનગરના રહેવાસી છે. લગભગ ૬૦ વર્ષથી આ કુટુમ્બ અહિં સૌરાષ્ટ્રના જામવંથળી ગામના વતની શ્રી નરભેરામ આવેલ છે; તે ધાર્મિક પ્રવૃત્તિમાં ખૂબ રસ લે છે. પોપટભાઈ ચતવાણી લગભગ ૩૫ વર્ષથી અહિ મે, સેવાગ્રામમાં રાષ્ટ્રપિતા પૂ. મહાત્માજીની કુટિરના
ચકુભાઈ ઘેલાભાઈની કુંડના નામથી બીડીપત્તાનું દર્શન થયાં. બાપુના ચશ્મા અને પાઘડી તેમની ચાંખડીઓ જોયા પછી હૈયું ભરાઈ આવે; હવે કામકાજ કરે છે. અત્રેની ગુજરાતી શિક્ષણ સંધને સેવાગ્રામ પ્રાણહીન લાગે છે. અત્રેની રાષ્ટ્રભાષા પ્રમુખ તથા લેહાણ મહાજનના ઉપ-પ્રમુખ છે. પ્રચાર સમિતિ, મહિલા આશ્રમ, મગનવાડી તેમજ રચનાત્મક કબકરતી નાની મોટી સંસ્થાઓ પૂ. ધ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર)ના વતની શ્રી બાલકૃષ્ણ દવે બાપુજીની પ્રેરણાથી જ સ્થપાઈ અને વિકસી છે, અહિ મધુસુદન અગરબત્તી'ના નામથી કારખાનું આ યાત્રા ધામ છે.
ચલાવે છે. તે આર્યસમાજી છે. હિંદુ સ્ત્રીએ ઘણું
મુસ્લીમ ધરોમાં બેઠી હોય તેવું જાણું જોયું છે પણ રાયપુર : મધ્ય પ્રદેશનું રાયપુર બહુ પ્રસિહ મુસ્લીમ સ્ત્રીને હિંદુ બનાવી પોતાની પત્નિ તરીકે છે. અહિંથી પૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક પ્રચારક હિમતપૂર્વક રાખનાર આવા વીરલા ભાગ્યેજ જોવા મહા પ્રભુજીનું પ્રાગટય સ્થાન ચંપારણ્ય ધણું નજીક મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #779
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના ઉના ગામના વતની શ્રી વિષ્ણુભાઈ થી ૭૫ હજાર ગુજરાતીઓ વસે છે જેમાં કચ્છના નરભેરામ જોષી અત્રેની કે. એલ. કે. કંપનીના તેમજ સૌરાષ્ટ્રના કુટુઓની સંખ્યા ઘણી મોટી છે. ભાગીદાર છે. “ગુજરાતી સેવા સંધના ઉપ પ્રમુખ જૈન, લહાણું, પાટીદાર, બ્રાહ્મણ વગેરેની વસતી છે. સાહિત્ય રસીક હેવાથી પિતાને ત્યાં સુંદર મુખ્ય પ્રમાણમાં છે. નાનકડું પુસ્તકાલય વસાવ્યું છે. અહિંઆ લગભગ ૨૫ વર્ષથી રહે છે.
અત્રેની “મહાવીર છબલબાઈ ઈતવારી ગુજરાતી કન્યાશાળા જેતપુર (સૌરાષ્ટ્રના વતની શ્રી પે પટલાલ
વિક્રમશી શાહે પિતાની પતિના સ્મરણાર્થે શ્રી હિંમતલાલ માણેકચંદ બાટવીઆ સૌરાષ્ટ્રના
૧૯૩૦ માં બધાવી. આ શાળાના મુખ્ય શિક્ષક ખાખીજાળીઆ ગામના વતની છે અત્રેના અગ્રગણ્ય
મોરબીના શ્રી રણછોડદાસ રાચ્છ છે. સૌરાષ્ટ્રવાસીઓ નાગરિક છે. રાયપુરના જાહેર જીવનમાં આગળ પડતા
અન્ય રાજ્યોમાં જઈ જાહેર હિતાર્થે અને શિક્ષણ છે. અત્રેના માલવિયા રેડ ઉપર સીવેલાં કપડાની
પાછળ આવાં આલિશાન મકાનો બનાવી; સમાજના દુકાન તથા આયુર્વેદની દવાઓની દુકાન ચલાવે છે. અત્રેની ગુજરાતી શાળાની સ્થાપના કરી તેને પગભર
ચરણે ધરે છે ત્યારે તે સૌરાષ્ટ્ર અને સમસ્ત ગુજ
રાતીઓ માટે ગૌરવને વિષય બને છે. આ કન્યાશાળા કરવામાં તેનો મુખ્ય હિસે છે. તેમનું પોતાનું ખાનગી પુસ્તકાલય છે.
જોઈ મારું હૈયું ફુલ્યું નહતું સમાતું.
સૌરાષ્ટ્રના તળાજા ગામના વતની જનાબ વલીમહ મદ નુરમહંમદ “વલીમહંમદ એન્ડ કું.”ના નામે મેટર સ્પેર પાર્ટસનું કામકાજ કરે છે અને આનંદ ટ્રાન્સપોર્ટમાં ભાગીદાર છે. સાહિત્ય રસીક અને મમતાળુ છે.
રેવેના બહારવટિયા તરીકે વર્ષોથી જાણીતા થયેલા શ્રી પોપટલાલ ભાઈચંદ શાહ રાજકેટ પાસેના સરધારના વતની છે. “નાગપુર રેલ્વે મંડળના ઉપપ્રમુખ છે અને બીજી અનેક જાહેર સંસ્થાઓ સાથે જોડાએલા છે. વરુદ્ધ હતાં તેને જુસ્સો યુવાન જે છે.
અહિં સૌરાષ્ટ્ર તેમજ કચ્છી ભાઈઓના ઘણ અને “જલારામ સત્સંગ મંડળ”ના કાર્યકર્તાઓ ઘર છે પણું બહદ ગુજરાતના લગભગ બધાજ અનીડા (રાજકેટ પાસે)ના વતની શ્રી ઓધવજી કેન્દ્રોમાં જાહેર પ્રવૃત્તિઓ ગુજરાતી સમાજના નામથી પ્રાગજી ચંદ રાણા તથા ભાવનગરની બાજુમાં આવેલ ચાલે છે. સૌરાષ્ટ્રવાસીઓના અલગ મડળો કયાંય વાલુકાના વતની શ્રી વિનોદરાય ચુનીલાલ સૌરાષ્ટ્રના નથી. રાયપુર ગુજરાતી ખોથી ખદબદતું હોવાથી સેવાભાવી સજજને છે. બને કરિયાણાનો વેપાર અહિં બહારથી આવનારને અજાણ્યા પ્રદેશ જેવું કરે છે. ન લાગે.
રાષ્ટ્રના ગૌરવને સેનેરી અક્ષરે ઈતિહાસ નાગપુર : મધ્ય પ્રદેશનું મુખ્ય શહેર હવે તે આલેખતું અહિંનું “જશવંત સ્મારક જોતાં જ મહારાષ્ટ્ર રાજયમાં છે. લગભગ સાત આઠ રસ મસ્તક નમી પડે. સોળ વર્ષના આ કિશોરમાં કેવી માઈલના વિસ્તારમાં આ શહેર પ્રસરેલું છે લગભગ હિંમત હશે ? રાજકોટના બેદાણી કુટુમ્બને આ ૧૦ લાખની વસ્તીવાળા આ શહેરમાં લગભગ ૭૦ કિશોર,૧૯૪૨ના રાષ્ટ્રિય આંદોલનમાં વિદ્યાર્થીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #780
--------------------------------------------------------------------------
________________
આગેવાન હતા. શ્રી મગનલાલ નારણુજીને પુત્ર ગદિયા :-મધ્ય પ્રદેશમાં બીડી પત્તાના વેપારમાં રઘુવંશીનું ક્ષત્રિયપણાનું તેનામાં ખમીર હતું. સ્વ. અને બીડીઓના કારખાનામાં ગાંદિયા વિખ્યત છે. જશવંત અહિની જનતાને લાડ લાલ બની ગયો.
રોજની લાખ બીડીઓ બને છે. અહીંની લગભગ આજ જશંવત તેના સ્થલ દેહે નથી પણ તેનું ૬૦ હજારની વસ્તીમાં ૫/૬ હજાર ગુજરાતીઓ છે. સ્મારણ તેની અને સૌરાષ્ટ્રની ગૌરવ ગાથા સમું કચ્છી કડીયાના આશરે ૧૩૦, લેહાણના ૧૨૫. લાલગંજ, બારાપુરામાં ઊભું છે. સ્વ. જશવતના પટેલ પાટીદારના ૫૦ બ્રાહ્મણ તેમ જ સૌરાષ્ટ્રના પિતા શ્રી મગનલાલ ચિત્રાવના છે. અહિં સાબુની બેનના પગ ધ
સાધુના ખજાના પણું ઘર છે. ગુજરાતીઓ સુખી છે. ફેકટરીને ધધો કરે છે.
સોરાષ્ટ્રવાસીઓએ નામના અને ક્રિતી સંપાદન કરી
છે. અત્રેની જાણીતી પેઢી મેસર્સ મેલજી ઘેલાભાઈની અત્રેની કિલાચંદ દેવચંદની જાણીતી પેઢીના કુ. વાળા સ્વ. મેઘજી બાપા સૌરાષ્ટ્રના જેડીયા મેનેજર વીરમગામના શ્રી કિરચંદ છે. અત્રેની જાહેર ગામના, આ લેખના લેખક શ્રી બાબુભાઈ ચંદારાણુના પ્રવૃત્તિઓમાં રસ લે છે. અને ગુજરાતી સ્કુલના કુટુમ્બી અને વડીલ હતા. જોડીયાના મે. ચકુ ઘેલાની ઉપ પ્રમુખ છે. મે. વર્ટ બધાની નાગપરની કુ. વાળા શ્રી અમરશીભાઈ ચંદારાણું અને બીડી શાખામા મેનેજર શ્રી હિંમતલાલ પંડયા રાજકોટના પત્તાનું કામ કરે છે. લેખકના વડીલ છે. છે. અહિંની ઘણી જાહેર પ્રવૃત્તિઓ સાથે જોડાએલા છે.
“શ્રી જમનાબેન વસંત ગુજરાતી પ્રાથમિક
શાળા,” સૌરાષ્ટ્રના આટકોટના નિવાસી શ્રીયુત આ ઉદ્યોગિક અને આસપાસ ખૂબ વિકસેલા મણલાલ આણંદજી વસતે બંધાવી આપી છે. શહેરમાં સૌરાષ્ટ્રવાસીઓને સહેલાઈથી શોધી શકાય . ૫ હજાર મકાન માટે અને રૂા. ૧ લાખ
આ શાળાના નિભાવ માટે આપેલ છે. શ્રી વૃજલાલ નહિં. તેમનું કોઈ વ્યવસ્થિત મંડળ નથી.
મણીલાલ વસંત ૧૯૪૭ થી અહીં આવી વસ્યા છે,
બીડી પત્તાનું કામકાજ કરે છે. ભાવનગર પાસે ભડારીયાના ડે. કિશોર ત્રિવેદી અહિના પ્રતિષ્ઠિત ડોકટરમાંના એક છે. વિવેકી બિલાસપુર -નાનું ટમકલા જેવું, સૌરાષ્ટ્રના અને મમતાવાળા છે. હિંમતલાલ કેશવજી કાતરી
નાનકડા ગામ જેવું ગામ સ્ટેશન વિસ્તારમાં ભર્યું ભર્યું સૌરાષ્ટ્રના જેતપુર ગામના કાપડની જાણીતી મીના એજન્ટ છે. ગુજરાતી સમાજના ઉપ પ્રમુખ છે.
લાગે છે, સૌરાષ્ટ્રવાસીઓની અને કચ્છી કુટુમ્બની શ્રી ત્રાપુરાશંકર મગનલાલ શુકલ વઢવાણ શહેરના, વસતી વધારે છે. શાતિએ બ્ર હ્મણ. આ પ્રદેશમાં ત્રીસેક વર્ષથી આવીને વસ્યા છે. અત્રેના સીતાબડ વિસ્તારમાં મેસર્સ અત્રેની સદર બજારમાં મે. કિતકુમાર ચુનીલાલના નટવરલાલ શામળદાસની ક.માં બેસે છે સાહિત્યના નામથી સેના-ચાંદીનું કામકાજ કરતા શેઠશ્રી ચુનીલાલ શોખીન છે. શ્રી વૃજલાલ નાથાલાલ મહેતા સૌરાષ્ટ્રમાં પાનાચંદ પારેખ સૌરાષ્ટ્રના ઉપલેટાના વતની છે. પિરિબંદર પાસેના રાણાવાવ ગામના છે. અહીં લગભગ ૨૦ વર્ષથી અહીં આવીને વસ્યા છે. સ્ટીલનું ફરનીચરનું લકડગંજમાં કારખાનું છે. ધાર્મિક વૃત્તિવાળા અને સંસ્કારી સજજન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #781
--------------------------------------------------------------------------
________________
૯૩૬
અત્રેની રેલવે માર્કેટમાં “સાકચી સ્ટાર્સ” બહુ જગમલ શેઠ કચછના વતની હતા. નામ કમાઈ વિખ્યાત છે. કાપડનું કામકાજ કરતા આ સ્ટાર્સના ગયા. માલિક શ્રી અનંતરાય છગનલાલ તેજાણી સૌરાષ્ટ્રના ધોરાજી ગામના છે. યુવાન, ઉત્સાહી અને ખૂબ બિલાસપુરની નજીકમાં બે સુંદર અને અતિહાસિક લાગણીવાળા છે.
સ્થળ છે. (૧) અમર કંટક (૨) મેરજ રાજાની
રાજધાની બરતનપુર” પવિત્ર નર્મદા નદીનું ઉગમ અત્રેના ગુજરાતી સમાજના પ્રમુખ અમીર જેવા સ્થાન, બિલ્લાસપુરથી આશરે છ માઈલના અંતરે માણસ છે. સૌરાષ્ટ્રના હળવદ ગામના રહેવાશી; ધણું આવેલું છે. નર્મદા નદીને શિવ-પુત્રી ગણુવામાં આવે વર્ષોથી અહિં આવીને વસેલા શ્રી ચુનીલાલ નાનાલાલ છે. અમર કંટક જઈ કુદરતને નિહાળવી એ જીવનને મહેતા બિલાસપુરનું નામ છે. પરપ્રાંતમાં આટલી લ્હાવો છે. અહિં આત્માની ખરેખર શાંતિ મળે છે. નામને પ્રાપ્ત કરવી સહેલું નથી. સૌરાષ્ટ્ર-ગુજરાતને માટે શ્રી ચુનીભાઈ ગૌરવ સમાન છે. શ્રી ચુનીભાઈ
શ્રી ચુનીલાલ નાનાલાલ મહેતા અને ભૂદાન ફ' અને રે કેન્ટ્રાકટને ધંધા કરે છે. તેમના કાર્યકર શ્રી જયંતિભાઈ ઠકકરના મીઠાં સંસ્મરણો પનિ ક્ષમાબહેન શિક્ષિત અને સંસ્કારી છે. બહેનની
કદી ભૂલાય તેવાં નથી. પ્રવૃત્તિઓમાં અને વિશેષ કરીને રાસ-ગરબા વગેરે સંસ્કાર પ્રવૃત્તિઓમાં આગેવાની ભર્યો ભાગ લે છે.
રાયગઢ : મધ્ય પ્રદે વિસ્તારમાં ઘણું મોટું; બિલાસપુરમાં શ્રી ચુનીલાલભાઇને ત્યાં સોનેરનેહભર્યો
ગુજરાતીઓ મેટા પ્રમાણમાં વસતા હોય તેવા કેન્દ્રો આવકાર મળે.
પણું ધણું, અહિની વસતી ૩૫-૪૦ હજારની ગણાય. સૌરાષ્ટ્રના લુણીધર પાસેના માયાપાદર ગામના વતની શ્રી માણેકચંદ વછરાજ લગભગ ૫૦ વર્ષથી પર પ્રાંતમાં ઘણી જગ્યાઓએ ગુજરાતીઓ અહિં આવીને વસેલા છે.
પોતાની માતૃભાષા, લખતાં કે બેલતાં તદન ભૂલી
ગયા છે. આવા કુટુમ્બની કરૂણ દશા છે. કન્યાઓને બિલાસપુરમાં શ્રી માણેકચંદ વછરાજ આવ્યા વળાવવા-પરણાવવા ગુજરાતમાં લાવવામાં આવે છે ત્યારે એક બે ગુજરાતી કો હતા આજે તા ત્યારે ગુજરાતી નહિં બલી શકવાને કારણે કન્યાઓને અહિં ઘણું ગુજરાતીઓના ઘર છે. અહિં વહેરા કઈ લેવા તૈયાર થતું નથી કેવી કરૂણતા? કુટુમ્બ પણું ઘણું છે
સૌરાષ્ટ્રના નાના ગામડા જેવું રાયગઢ, વેપાર આ આખા પ્રદેશમાં શ્રી જગમલ શેઠનું નામ
રોજગારમાં સમૃદ્ધ છે અત્રેના ગુજરાતી મિત્ર મંડળના ખૂબ જાણીતું હતું. “જગમલ કેડી'ના નામથી
પ્રમુખ કછના શેઠથી શામજી ગામજી જુનામાં જુના એમની જગ્યા જાણતી હતી. જેના અમલદાર,
લગભગ ૭૦ વર્ષ પહેલાં વસવાટ કરનાર સગૃહથ ગાર્ડ, ટી ટી વગેરે બધાજ જગમલ શેડનું નામ
છે. સૌરાષ્ટ્રના દ્વારકા ગામના શ્રી દેવશી કાનજી પડે એટલે ખડે પગે ઉભા રહી જતા.
અહિં લગભગ ૫૫ વર્ષથી આ નિ વસ્યા છે, તે નામ રહંતા ઠકકરા નાણાં નહિ રહેત; વખતે બિલાસપુરની વસતી ફકત ૮ હજાની હતી. કિંરત જુદા કેટહાં, પાઠયા નહિ ૫હત. આજે અહિં ૩૫ થી ૪૦ હજારની વસતી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #782
--------------------------------------------------------------------------
________________
જારસુખડા : ઓરિસાની ભૂમિ, ગરીબ, કં’ગાલ, અર્ધનગ્ન, અને નગ્ન અવસ્થામાં જીવતી અહિંની જનતા, ઓરીસાની ધરતી ખૂંદી ખૂંદતાં રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીએ એક વસ્ત્ર પહેરવાનું વ્રત લીધું. આ ભૂમિ ઉપર ચાર છ દાયકા પહેલાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી દારી લેાટા લઈને આવેલા વેપારીઓ માજે મેટા જાગીરદારે। અને શ્રીમ ંતે બની ગયા છે. પરપ્રાંતમાં જઇ પૈસા રળવામાં મારવાડીએ અને ગુજરાતીઓના જોટા જડતા નથી.
શ્રી ન્યાલચ ૬ ખાવાભાઈ શાહ સૌરાષ્ટ્ર, રાજકાટના લગભગ ૩૨ વર્ષથી આવીને અહિ વસવાટ ક્રર્યાં છે. લક્ષ્મી ભુવન હિન્દુ કેટલ” તથા મણીયારીની દુકાન છે. સરળ સ્વભાવના અને મમતાળુ છે.
સૌરાષ્ટ્રના ખરણુ એસા (જામનગર તાલુકા)ના વતની શ્રી ડાયાલાલ જેરામ કાટક આ પ્રદેશના આગેવાન કાંગ્રેસ કાર્યકર્તા છે. ગુજરાતી શાળામાં ૧૦ વર્ષ સુધી રહી તેમાં પ્રાણસીંચન કરેલુ' અહિં લગભગ ૪૫ વર્ષથી ખાડી પત્તાનું કામકાજ કરે છે.
સૌરાષ્ટ્રવાસી ન હોવા છતાં જારસુખડાના પ્રકરણમાં કચ્છના શ્રી શિવજી નથુભાઇ વિષે લખ્યા વિના ચાલે” નહિ. ૧૬ વર્ષની નાની વયે તેમાં
જંપલાવી આપબળે આગળ આવેલા
આ ગૃહસ્થને
મળતાં હુયમાં ટાઢક વળી જાય. જારસુખડામાં પેાતાની મેટરમાં કયાંય કામે નીકળ્યા હોય અને રસ્તા ઉપર ગુજરાતી મ્હેન દીકરી કયાંય ચાલીને જતી હાય તે। શ્રી શિવજીભાઈ પાતાની મેટર ઉભી રાખી પાતે નીચે ઉતરી જાય અને એ બહેનને ધરે પહોંચતી કરે. જારસુખડામાં ખેતાજ બાદશાહ જેવા ખૂબ વિવેકી. નમ્ર સ્વભાવના શ્રી શિવજીભાઈ મુઝ છે, લગભગ ૭૫ વર્ષની વય છતાં તંદુરસ્ત, શ્રીમંતાઇનુ અભિમાન નહિ. આ પ્રદેશમાં બીડીના પત્તાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જંગલેા છે. અહિંની અનેક કંપનીઓમાં ડાયરેકટર છે. ખરેખર ખાનદાન છે. અહિંની ક્રેગ્રેસના વર્ષોથી કાકર્તા છે. તેમના ચીર જીવી શ્રી ભીખુભાઈ પણ પિતાશ્રીના પગલે પગલે ચાલતા વિવેકી અને નમ્ર
સ્વભાવવાળા સજ્જન છે.
જારસુખડામાં કચ્છી કુટુમ્બાની ઘણી મેાટી વસતી છે તે બધી મિવજીભાઈને આભારી છે. અનેક કુટુમ્બેને જાહેર તેમજ ખાનગી મદદ તે કરતા રહે છે. સંખ્યાબંધ વિદ્યાર્થીએ તેમની સહાયથી ભણે છે. રિસામાં શ્રી શિવજીભાઈ કચ્છ ગુજરાતના ગૌરવસમા છે.
સૌરાષ્ટ્રના ખાખરા ( જામનગર પાસે ) ના વતની અને લગભગ ૩૫ વર્ષથી અહિં આવીને વસેલા શ્રી ભાનુશ ંકર મોહનલાલ જોષી ડિસ્ટ્રીકટ ક્રેગ્રેિસ કમિટિના એક વખતના સેક્રેટરી હતા. રાજકેટના માલનમાં ભાગ લેવા ખાસ નરસુખડાથી ગયેલા. વ્યક્તિગત સત્યાગ્રહમાં ઝંપલાવી કારાવાસની સજા ભગવેલી, આગેવાન કાર્ય કર્યાં અને સેાભાવી શ્રી ભાનુશ કર જોષી મમતાળુ સ્વભાવના છે.
શ્રી નરોતમ ડાહ્યાલાલ મૂળ ખાટાદના લગભગ ૨૨ વર્ષથી અહિં આવી વસેક્ષા છે, બીડીપત્તાનું પેાતાનું કામકાજ કરે છે.
જારસુખડાની વસ્તી લગભગ ૨૫ હજારની ગણાય, તેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મળી લગભગ ૧૨૦૦-૧૫૦૦ માણસોની વસતી ગણુાય, તેમાં મુખ્યત્વે કચ્છી ભારુંઓની સંખ્યા ઘણી મોટી છે.
શ્રી માધવજી ડાહ્યાભાઈ કકડો મૂળગામ મારી પાસેના દહીંસરાના લગભગ ૪૫ વર્ષથી અહિં આવી
www.umaragyanbhandar.com
Page #783
--------------------------------------------------------------------------
________________
૩૮
હસ્યા છે. સ્ટેશન રોડ ઉપર બીડી પત્તાની પિતાની પાસેના “કોટડા” ના રહીશ, અને કિરાણાને દુકાન છે.
હોલસેલ વેપાર કરે છે. ખેતરાજપુરમાં પિતાની
દુકાન છે. શ્રી મનજી હંસરાજ પટેલ ભાયાવદરની જારસુખડામાં સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા ઓછી બાજુમાં આવેલ ‘ખજુરડા ’ના વતની, ૧૨-૧૪ છે. આમ છતાં જે મુખ્ય ભાઇઓ છે. તેમાં શ્રી વર્ષથી અહિં આવી વસ્યા છે. ગલબજારમાં કરિયાણાની પ્રભુદાસ રતનશી ગાઠાણી સૌરાષ્ટ્રના જુનાગઢ પાસે દુકાન છે. શ્રી લક્ષ્મીચંદ જીવરાજ મૂળ કાલાવડ વીસાવદરના વાણીયા. લગભગ ૨૦-૨૨ વર્ષથી અહિં જામનગર પાસે, સંબલપુરમાં ત્રીસેક વર્ષથી વસવાટ બીડીપત્તાનું કામકાજ કરે છે. શ્રી ખીમજી નરસીંહ
છે. અત્રે દલાઈપડામાં સોનીની દુકાન છે. સોના સૌરાષ્ટ્ર મેરખીના ૪૪-૪૫ વર્ષથી સંબલપરમાં ચાંદીનું કામકાજ કરે છે. વસવાટ, બીડીના પત્તાનું કામકાજ કરે છે. શ્રી જયંતિલાલ ડી. વેરા મૂળગામ વંથળી, સોરઠના જારસુખડામાં જેમ શ્રી શિવજીભાઈ પ્રત્યે સૌને ૧૮-૧૯ વર્ષથી અહિ આવી વસ્યા છે અને તમાકુ માન અને લાગણી તેવી રીતે સંબલપુરમાં સૌરાષ્ટ્રના પત્તાનો વેપાર કરે છે, શિક્ષિત અને સંસ્કારી છે. ભાયાવદર ગામના સ્વ. ભુરાલાલ ધનજીભાઈ પટેલ, શ્રી નારણદાસ વાલજી જામનગર પાસે જોડીઆના તેમનું ૧૯૫૫ ના માર્ચમાં અવસાન થયું. તેમણે વતન, અહિં કાગળની થેલીઓ બનાવવાનું અને ગુજરાતીઓ માટે ઘણું કર્યું. ખેતરાજપુરમાં ગુજરાતી પરચુરણ કામકાજ કરે છે. શ્રી સતારભાઈ કાસમ- કલેની બંધાવી જ્યાં ૨૨-૨૩ કુખો રહે છે. ભાઈ મૂળગામ અમરેલી, લગભગ ૧૭ વર્ષથી અહિં મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના કુટુંબોને સસ્ત આવી વસવાટ કર્યો છે. અહિં વેજીટેબલ ઘીની ભાડે મકાન મળી શકે તેવા ઉદ્દેશથી આ કેલેની પિતાની દુકાન ચલાવે છેશ્રી નાનજી મુળજી પટેલ બંધાવી છે. શિક્ષિકાને રહેવાનું નિવાસ સ્થાન પણ મૂળગામ જામખજુડા (ધોરાજી-ભાયાવદરની બાજુમાં શ્રી ભુરાભાઇએ બંધાવી આપ્યું છે. શ્રી ભુરાભાઈને અહિં આ ૨૩-૨૪ વર્ષથી આવી વસેલા છે અને વિદ્યાર્થીઓને શિક્ષા આપવામાં બહુ રસ હતું તેથી “રિપબ્લીક સ્ટોર્સ” ના નામથી જનરલ સ્ટોસની તેમણે ભાયાવદરમાં રા, ૪૦ હજારના ખર્ચે એક દુકાન છે. અત્રેની તમામ જાહેર પ્રવૃતિમાં આગળ શાક માકેટ બાંધી અને તેમાંથી ભાડા વગેરેના પડતે હિસ્સે લે છે શ્રી કરશનદાસ કાનજી, જામ- આવક ઉભી કરી તે તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ નગર તાલુકાના ખંઢેરા ગામના, અહિ લગભગ આપવામાં ખર્ચ કરતા; આવા પરોપકારી છે ૧૭ વર્ષથી રહે છે. કિરાણાને ધધો કરે છે. પ્રત્યે ગુજરાતી સમાજને ઘણું મન હતું આજે
શ્રી. ભુરાબાઈ તે નથી પણ એ ની સુવાસ દ્વારા શ્રી શાંતિલાલ કાલીદાસ દેશાઈ જેન્તપુર, સોરા- એના સુદર કાર્યોની જીવંત પ્રતિતિ થાય છે. ષ્ટ્રના. જૈન ધર્મના ઉંડા અભ્યાસી, કલકત્તામાં તહેવાર દરમ્યાન શ્રી શાંતિનાલના પ્રવચને ગોઠવાય સ્વ. ભુરાભાઈના મેટામાઈ સ્વ. છગનલાલ છે. અત્રે કાચની બંગડીઓની દુકાન છે બહુ સરળ ધનજીભાઇ, અત્રેની ગુજરાતીશાળા સ્થાપવામાં સ્વભાવના, વિવેકી અને વિદ્વાન છે.
અગ્રગણ્ય હતા; વર્ષો સુધી શાળા ચલાવી. ગુજરાતી
સમાજના ભાઇઓ શાળા ચલાવવાના ખર્ચ પેટે જે શ્રો પરમાણંદ નરભેરામ સુતરીયા, મિલખા કઈ આપવાનું હોય તે ઈચ્છા મુજબ આપે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #784
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છાઓ પાઠવે છે શ્રી ડુંગર જુથ છે. વિ. વિ. કા. સહકારી મંડળી
, અમરેલી જિલ્લો
મું. ડુંગર
રાજુલા તાલુક સ્થાપના તારીખ :- ૩૦-૪-૫૬
નોંધણી નંબર -૧૩૩૯ શેર ભંડોળ :- ૧,૧૨,૧૨૦/૦૦
સભ્ય સંખ્યા - ૩૧૭ અનામત ફંડ :- ૧૬,૨૯/૧૦
ખેડૂત - ૨૮૩ અન્ય ફંડ - ૨૫૪૧/૪૦
બીન ખેડૂત :- ૩૪ - મંડળી ખાતર-બીયારણુ-સસ્તા અનાજની દુકાન, કાપડ વીભાગ-સીમેન્ટ
વી. કામકાજ કરે છે. રાણાભાઈ ડાયાભાઈ મોર
બાબુભાઈ વલભદાસ મહેતા મંત્રી
પ્રમુખ વ્ય. ક. ના સભ્ય. રતિલાલ શામજી મહેતા પ્રમુખ (બીનશરાફી) ચંપકલાલ રણછોડ મહેતા પ્રમુખ (કાપડ વિભાગ) શામજી જેરામ પટેલ સભ્ય કાંતીલાલ મંગળદાસ મહેતા હરીભાઈ પ્રાગજીભાઈ પટેલ કૃપાશંકર મુળશંકર પંડયા લાંગાભાઈ રાયમલભાઈ
રયિાં બડાસાહેબ સૈયદ .
શિવશંકર ભાયશંકર ઓઝા (સહમંત્રી)
શુભેચ્છા પાઠવે છે શ્રી પાંચતલાવડા સંયુક્ત ખેતી કરનારી સ. મંડળી. (અમરેલી-જિલ્લો) મુ. પાંચતલાવડા. (લીલીયા-તાલુકો ) સ્થાપના તારીખ :- ૪-૧-૬૧
નોંધણી નંબર છે. – ૩૫ શેર ભંડળ :- ૫૦૦૦
સભ્ય સંખ્યા :- ૧૧ અનામત ફંડ - ૧૧
ખેડૂત - ૧૧ અન્ય ફંડ
બીન ખેડૂત :- ૦ વ્ય. ક. સભ્ય લાખાભાઇ હકાભાઈ ખુમાણ
વાલાભાઈ હકાભાઈ ભુરાભાઈ શામળાભાઈ
ઓઘડભાઈ શામળાભાઈ જેહુરભાઈ લખમણભાઈ
એભલભાઈ વાસુરભાઈ
ભાણુભાઈ નાનાભાઈ ખુમાણ
મંત્રી
હાથીભાઈ લખમણભાઈ ખુમાણ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #785
--------------------------------------------------------------------------
________________
ધી માસ્ટર સીક મીલ્સ પ્રાઇવેટ લિમિટેડ
સૌરાષ્ટ્રની અગ્રગણ્ય મીલની સુંદર, આકર્ષીક અને રગબેરગી જાતાઃ —
તાર:-MASTERMILL.
ભા વ ન ગર
ટીવીસ્કાસ સર્ટીંગ, ટેરીવીસ્કાસ સાડી, ૐ નાયલેન, # ઢાલ્ફેટા, ર બ્રૉકેડસ
ગાલ્ડસીલ્વર સાટીન,
હુ પ્યાસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પરમેટા, એસેટેટ સાટીન ફલાવર
વિગેરે
મા સ્ટ ૨ ફે શ્રી કસ
વાપરા
તે વાપરવામાં ટકાઉ છે.
મેનેજીંગ ડીરેકટર
રમણીકલાલ ભોગીલાલ શાહ
ફાન : ૩ ૨ ૪ ૩
www.umaragyanbhandar.com
Page #786
--------------------------------------------------------------------------
________________
ખાદી અને ગ્રામોદ્યોગ કમીશન પ્રમાણત સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોધ્ધાર ટ્રસ્ટ
સંચાલીત
ગ્રામ ઉદ્યોગ મંદિર ગઢડા (સ્વામી)
જિ. ભાવનગર ટ્રસ્ટ ને નં. ઈ. ૨૮૮
ખરીદી માટે સરકાર માન્ય નં. SPR ૯૫૫ ખાદી
(૫) તેલવાણું અખાદ્ય તેલનો સાબુ (૬) માટી કામ હાથ કાગળ
(૭) શાહી અને ડીસ્ટીડ વેટર વર્કશોપઃ
(૮) ચુના ઉદ્યોગ (લેખંડ તથા લાકડાનું ફર્નીચર, લખંડના પલંગ વગેરે)
વેચાણ કેન્દ્રો : ગઢડા (ગામમાં), બેટા, લાઠીદડ, લાખણકા,
શુભેચ્છા પાઠવે છે શ્રી વાઘનગર વીવીધ કા. સે. સહકારી મંડળી લિ. મુ. : વાઘનગર
મહુવા બંદર : તાલુકો
જિ. : ભાવનગર. સ્થાપના તા. :- ૨૦-૫-૧૯૫૯
નોંધણી નંબર – ૨૦૧૯, શેર ભડળ :- ૨૧૭૦૦-૦૦
સભ્ય સંખ્યા :- ૧૮૦ બેન્ક શેર :- ૬૭૭૩-૩૧
ખેડૂત :- ૧૫૫ અન્ય ફંડ :- ૨૬૬૪-૮૪
બીનખેડૂત - ૨૫ અન્ય નોંધ :–ગ્રાહક ભંડાર, સુધરેલા બીયારણ, ખાતરો-રાસાણીક ખાંડ, અનાજ
કાપડ, કઠોળ વગેરેનું કામકાજ છે. ૨. મ. સુંદરણું કરીમખાં એમ. પઠાણ
પં ભીમા રામ. મંત્રી બીલ/કેશીયર
પ્રમુખ વ્ય. કમિટિ પંચળી જાદવ ગાંડા
કેળી અરજણ સોમાત ઇ મસરી કરશન
» ભાણા ભગવાન ભટ કાન્તીલાલ શીવશંકર
વળીયા ગુલાબરાય લક્ષમીદાસ ગ્રાહક ભંડાર વિભાગ સિપાઈ કરીખાં મહમદ
પંચાળી આણંદ કરશન તલાટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #787
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી ગારીયાધાર તાલુકા સહકારી ખ. વે. સંઘ લી. તાલુકો–ગારીયાધાર
જિલ્લ–ભાવનગર સ્થાપના તા. :- ૧૩-૧૨-૧૫૮
નોંધણી નંબર :- ૧૫૭૯
મંડળી વ્યકિત શેર ભંડોળ :- ૪૨૯૮૦
સભ્ય સંખ્યા :- ૩૭ + ૭ = ૪૪
ખેડૂત :અન્ય ફંડ તથા થાપણ -૨૪૨૬૭
બીનખેડૂત :અન્ય નેધ–સંધ-તાલુકામાં ખાંડ, લખંડ, સીમેન્ટ, સુપરફાસ્કેટ ખાતર, મિશ્ર ખાતર, રસાયણીક ખાતર, બીયારણ, જંતુનાશક દવાઓનું વિતરણ કરે છે. તેમજ સંધ તરફથી ગ્રાહક સહકારી ભંડાર મારફત જીવન-જરૂરીયાતની ચીજો પુરી પાડવામાં આવે છે. ચાલુ વર્ષથી સંઘ તરફથી મિશ્ર ખાતરો બનાવી બીજા મિશ્ર ખાતરો કરતા વ્યાજબી ભાવે મંડળીઓને પૂરા પાડવામાં આવે છે.
રામજીભાઇ પટેલ
મંત્રી
બાવચંદભાઈ પટેલ
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે શ્રી માંડવી સેવા સહકારી મંડળી લિ. ગારીયાધાર તાલુકો
માં. માંડવી.
ભાવનગર-જિલ્લે. સ્થાપના તા. : ૨૭-૬-૫૯
સેંધણી નંબર-૨૦૧૭ શેર ભંડોળ : ૩૪૦૦૦
સભ્ય સંખ્યા :- ૧૫૭ અનામત ફંડ: ૨૦૦૦
ખેડૂત– ૧૧૭ અન્ય ફંડ : ૩૦૦૦
બીન ખેડૂતઃ- ૪૦ અન્ય નેધ –શરાફી ધીરાણ, મારકેટીંગ ધીરાણ, ગ્રાહક પ્રવૃત્તિ રસાયણીક ખાતર વેચાણ
" જંતુનાશક દવા વેચાણ વિ. હબીબભાઈ અબ્દુલાભાઈ
ધરમશીભાઈ દયાળભાઈ મંત્રી.
પ્રમુખ. વ્ય. ક. ના સભ્ય પ્રાગજીભાઈ હરીભાઈ
લાલજીભાઈ વશરામભાઈ વેલજીભાઈ રામજીભાઈ
વાલાભાઈ મોહનભાઈ લખમણભાઈ ડાયાભાઈ
ત્રીકમભાઈ વસ્તાભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #788
--------------------------------------------------------------------------
________________
બાકીનું બધુ... ખર્ચે સ્વ. છગનલાલભાઇ ઉપાડી લેતા. જાહેર સખાવતમાં તેઓ ન માનતા પણ હિન્દુમુસલમાન તેમજ ઉડીયા (ઓરીસાના) વિદ્યાર્થીઓને કાલરશીપ આપતા આ બન્ને ભાઇઓના નસ્વર દેહ ભલે આજે ન હાય પણ એરીસાની ધરતી ઉપર તે મને હજી જીવંત છે. સ્વ. ભુરાભાઈનુ ખી. આર. પનીના નામથી ખીડી પત્તાનુ ઘણુ માટુ' કામકાજ હતું. એરીસાની ધરતી ઉપર આવા પુણ્યાત્માએ કમાણી કરી જાણી અને પરોપકાર અર્થે. વિદ્યાદાન અર્થે ખર્ચી જાણી. ધન્ય છે તેમની જનેતાને.
સૌરાષ્ટ્રના જેતલસર ગામના શ્રી કેશવલાલ ગોરધનદાસ, અહિં આશરે વીસેક વર્ષથી આવી વસ્યા છે. શ્રી કેશવલાલભાઈ ગુજરાતી શાળાની મેનેજીંગ કમિટીમાં હતા અને જાહેરક્ષેત્રે સેવાનું કામકાજ કરે છે. શ્રી વિઠ્ઠલદાસ ચકુભાઈ પટેક્ષ ગોંડળ સ્ટેટના ભાયાવદર ગામના, લગભગ ૨૨ વર્ષથી સબલપુરમાં વસવાટ કર્યો છે. ભવાનભાઈ પટેલ એન્ડ કુ॰” ના નામથી બીડીપત્તાનું કામકાજ કરે છે, ધેારાજીમાં સ્ટેશન રોડ ઉપર “ ભગવાનજી છગનલાલ એન્ડ કું॰ ” ના નામથી કામકાજ ચાલે છે. ગુજરાતી શાળાની કાર્યવાહક સમિતિમાં ખજાનચો તરીકે વર્ષો સુધી સેવા આપેલી જામનગરમાં પણ ચુલાલ માહનલાલ પટેલ એન્ડ કુ॰ ”ના નામથી માંડવા ટાવર ચોકમાં પત્તા તમાકુના ધંધે કરે છે શ્રી વિઠ્ઠલદાસભા/એ વેપાર ધણા વિકસાા છે અને ઠેકઠેકાણે દુકાના ઉધાડી અનેકને ક્રામે
*
લગાડયા છે.
આ
સબલપુરમાં સૌથી પ્રથમ ગુજરાતી તરીકે પગ મૂકનાર શ્રી ભવાનભાઈ જેરામભાઈ પટેલ લેખના લેખક શ્રી બાબુભાઈ ચદારાણા તેમને મળ્યા ત્યારે તેમની વય ૬૯ વર્ષની હતી, શ્રી ભગવાનજીભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૩૯
૪૫ વર્ષ પહેલાં અહિં આવેલા સ્વ. ભુરાભાઇ અને સ્વ. છગનભાઈના કાકા થાય. સબલપુરના બીડી પત્તાના વેપારીઓએ સૌરાષ્ટ્રમાંથી ખાવીને સૌથી પ્રથમ શ્રી ભવાનભાઈને ત્યાં નેકરી કરેલી.
સૌરાષ્ટ્રના ગાંડી ગામના શ્રી વિઠ્ઠલદાસ ભવાનભાઈ પટેલ વીસેક વર્ષથી અહિ આ આવી વસ્યા છે. ગુજરાતી શાળાની કાર્યવાહક સમિતિના સભ્ય છે શ્રી રાધવજી હરિભાઇ મૂળગામ ઉપલેટા સૌરાષ્ટ્રના સંખલપુરમાં “પટેલ એન્ડ કુાં.” ના નામથી ૪૦ વથી પેઢી ચાલે છે.
જમરોપુર :-જમશેદજી ટાટાએ આ ગામ વસાવ્યું છે. બિહારમાં જ નહિ પણ આખા ભારત અને વિશ્વભરમાં એની ખ્યાતિ છે. જમરશેદપુર ટાઢાનગર એમ એ નામથી આ ગામ એળખાય આ પ્રદેશમાં કાચુ લેાખંડ પુષ્કળ નીકળે છે. આ લેખડને ગરમ કરી શુદ્ધ કરવામાં આવે છે. રેલ્વેના પૈડા, પાટા તેમજ અનેક નાની મોટી વસ્તુ અહીં ખને છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આ કારખાનામાં યુદ્ધની સામગ્રા તૈયાર થતી હતી. કારખાનાના વિસ્તાર ઋણા મોટા છે. લાવા રસ જેવા લાખના લાલચેાળ રસ, કુંડીઓમાં ભરેલા જ્યારે યંત્રોમાં રીડાતા હોય અને એ સ્વયં સ ંચાલિત યંત્રો મારફતે
એ લાખડના રસમાંથી જુદા જુદા લાટ બનાવતા હોય ત્યારે નજરે જોવાને જીવનના એક લડાવે છે. આ કારખાનું' ભારતની મહામુલી મુડી છે. હવે તા આવા પ્રકારના કારખાના ા થયા પણ સ્વ. જમશેદજી ટાટાએ તે જ્યારે આ શરૂ કર્યુ હશે ત્યારે એક સાહસજ ગણાતુ હશે. આ કારખાનાને કારણે જ ગામ વસ્તુ મજુરાની સ ંખ્યા ધણી માટી અને તેમના વસત્રાટના વિસ્તારે। પણ કારખાનાની આસપાસ છે.
દરેક પ્રદેશમાં એકાદ તે એવા મ ણુસ વસે છે જ કે જેમણે પોતાનું જ નહીં પરંતુ આખા કુટુમ્બનુ’
www.umaragyanbhandar.com
Page #789
--------------------------------------------------------------------------
________________
નામ દીપાવ્યું હોય. અહીં એવા જ વીર પુરુષ છે. વાંચવાને ધાજ શેખ છે. વિવાથી અવસ્થામાં શ્રી નરભેરામ હંસરાજ કામાણીએ ઈતિહાસ સર્જકે તે એક સારા કાર્યકર્તા હતા. છે. અમરેલીના આ વાણીઆએ જન્મોજન્મની કિર્તી મેળવી છે. ટાટાનગરમાં આવનાર કવિ, કલાકાર, શ્રી ઉત્તમચંદ નરભેરામ દેસાઈ મૂળગામ સંગિતકાર, નાટયકાર, સાહિત્યકાર કે નૃત્યકાર એમને બગસરા, જમશેદપુરમાં ૩-વર્ષથી રહે છે. ત્યાં જ ઉતારવાના. કંડકાળામાં લક્ષ્મીને છૂટે હાથે બિસ્ટપુર વિસ્તારમાં ઇસ્ટ ઇન્ડીયા સ્ટોરના નામથી ઉપયોગ કર્યો છે. એક બાજુ આખું ગામ અને ધંધો કરે છે. અને એક બાજુ શ્રી નરભેરામ શેઠ, કંડ કરનારને જેટલા ગામ પૈસા આપે એટલા જ પતે એકલા શ્રી ચતુરદાસ જગજીવનદાય સેની જમઆપે અવિા ઉદાર દિલવાળા છતાંય નમ્ર, વિવેકી, શેદપુરમાં આશરે ૪૦ વર્ષથી વસેલા બિટુપુરમાં સાહિત્ય અને સંગિત પ્રીય માણસે કવચિત જોવામાં “જવેલરી હાઉસ ના નામથી દુકાન ચાલે છે. આવે છે. અત્રેની “નરભેરામ હંસરાજ એમ. ઈ. સ્કુલ” સંગિતના ખૂબ રસીયા અને ભજનીક છે. મળતાવડા શ્રી નરભેરામ શેઠના નામ સાથે જોડાયેલી છે. ટક્કર સ્વભાવના અને વિવેકી છે શ્રી ભાઈચદભાઈ બાપાની પ્રેરણાથી આ શાળા ૧૯૨૨માં બાંધવામાં ગોપાલજી પચમીયા મૂળગામ સાવરકુંડલા, સોરાષ્ટ્રના આવી શાળામાં સૌરાષ્ટ્ર, રાજકોટના શિક્ષકોએ પ્રાણ જમશેદપુરમાં ૪૫-૪૬ વર્ષથી આવી વસેલા. જમરેડયા છે. આ જન્મ કલાકાર, સૌજન્યમૂર્તિ, ઊંડા શેદપુર હાઈસ્કૂલના ઉપપ્રમુખ અને સુસ્તી સાર્વજઅભ્યાસી અને સદાય રિમત જેમના વદન ઉપર નિક ગુજરાતી સ્કુલના ઉપપ્રમુખ છે અને ફરકતું રહ્યું છે. તેવા શ્રી ચુનીલાલ સોની તથા સ્થાનકવાસી જૈન સ ધમાં મુખ્ય કાર્યકર્તા છે. બાળપ્રેમી શ્રી નાનુભાઈ દવે નો શાળા વિકસાવવા પાછળ પુરેપૂરો શ્રમ અને પુરુષાર્થ છે.
જીવણલાલ ખીમચંદ મહેતા રાજકેટના મૂળ રહીશ, અત્રેના ટાટાના ટાઉન ડિપાર્ટમેન્ટમાં
એન્જનિયર છે તેમના પત્નિ શ્રા ગુણીબેન સામાજીક અહિંની મુખ્ય મુખ્ય વ્યક્તિઓમાં શ્રી ચંદુલાલ કાર છે. આ કમ્બ શિક્ષિત અને સંસ્કારી છે. વસનજી રાજા બાબરા (જામનગર તાલુકા) પાસેના કેટડાપીઠના શ્રી વસનજીભાઈ અહિં આ ૪૦ વર્ષ
અત્રેની “ સાકચી ગુજરાતી સ્કુલ "ના મુખ્ય પહેલાં આવેલા. અહીં સામાજીક પ્રવૃત્તિમાં રસ લે
શિક્ષક શ્રી ધનજી ગંગારામ પાઠક સૌરાષ્ટ્રના છે. અત્રે લિપુર વિસ્તારમાં મેઈન રોડ ઉપર
- કોટડાપીઠાના છે. ““ધી વેરાઇટી સ્ટોર્સ ” નું સંચાલન કરે છે.
ટાટાનગરમાં ગુજરાતીઓએ સારી જમાવટ કરી શ્રી કાન્તીભાઈ વસનજી રાજ :-અહિં છે. ઉપાશ્રય. ગુજરાતી શાળા, મંદિર વી. અનેક “વી. એને. રાજ એન્ડ સન્સ”ના નામથી દુકાન સંખ્યાબંધ પ્રવૃત્તિઓ ચાલે છે. ચલાવે છે. શ્રી મણીત ગોવિંદજી ઠાકર મૂળ જામનગર તાલુકાના જોડીયા ગામના વતની તેમના પિતાશ્રી ખડગપુર(પશ્ચિમ બંગાલ ) -બંગાલની ભૂમિ. ૫૦ વર્ષ પહેલાં અત્રે આવેલા શ્રી મણીકાંત સંસ્કાર, પહેરવેશ, ભાષા બધામાં નવિનતા, આખા કોન્ટ્રાકટનું ધમકાજ કરે છે, અને યાતા એજન્ટ ભારતમાં લંબાઈમાં મે ટામાં મોટું પ્લેટફર્મવાળું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #790
--------------------------------------------------------------------------
________________
ખડગપુર છે. આ કવિવર ટાગારની ધરતી ક્રાંતિકારી ખૂદીનમ મેઝની અને સુભાષ ખેાઝની ધરતી, વિશ્વના શ્રેષ્ટ નવલકથાકારા પણ આ ધરતીએ આપ્યાં; અહિના સસ્કારાજ જીા તરી આવે ખડગપુરમાં ગુજરાતીઓની સખ્યા ઓછી અને જે છે તેમાં સૌરાષ્ટ્રવાસીઓના તે જીજ પર છે. તેમાં મુખ્ય ક્તિઓમાં અત્રેની ગુજરાતી શાળાના જોઈન્ટ સેક્રેટરી શ્રી રમણલાલ ખાલાશ'કર વ્યાસ લાઠી પાસે આવેલ વિરપુરના છે. શિક્ષણ પ્રવૃત્તિમાં ધો! રસ યે છે.
શ્રી કાન્તીલાલ પ્રભાશંકર વ્યાસ લાઠી પાસેના વિરપુર ગામના ૧૯૧૮ થી અહીં આવેલા. અહીં ગુજરાતી હાલ ચલાવે છે. અત્રેના ગુજરાતી મિત્ર મંડળના ક્રાય – વાહક સમિતિના વર્ષો સુધી સભ્ય હતા સામાજીક કાકર્તી છે.
શ્રી ગાકુલદાસ હકુભાઈ સોની મૂળ પ્રેાળ ગામના આશરે ૬૫ વર્ષ પહેલાં તેના પિતાજી સાથે આવેલા. હકુભાઈ આવેલ ત્યારે અહીં ગણ્યા ગાંઠયા ૮/૧૦ ક્રૂર હતાં. અત્રે ગાલધરમાં · જી. એચ સે.ની એન્ડ સન્સ ”ના નામથી ધંધો કરે છે શાળાનું શિક્ષણ ઓછું હાવા છતાં વચનમાં ઘણું રસ ધરાવે, છે. સાહિત્યકાર, કિર્તનકાર અને સામાજીક સેવા પ્રત્યે ધા જ સદ્ભાવ ધરાવે છે.
શ્રી ખીમજીભાઇ છગનલાલ મૂળ ગામ ધ્રોળ, અત્રેતીમે. પુરુષે ત્તમ મથુરદાસ એન્ડ કુ!. લી. ના મેનેજર છે. ‘ હરડ’તુ’ કારખાનું છે. આ કારખાનાના માશિક શ્રી જમનાદાસ ખીમજી કાઠારીએ અત્રેતી ગુજરાતી શાળાને ।. ૨૫૦૦૧/- નું દાન આપેલ છે.
શ્રી હિંમતલાલ ભીમજી વાધેલા મૂળગામ ખાલ ભા સૌરાષ્ટ્ર, ૧૯૭૫ થી અહીં આવી વસ્યા છે. અત્રેતા ગુજરાતી મિત્ર મ`ડળની પ્રવૃત્તિમાં સક્રિય કાર્યકર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રાય સાન્ડ્રેબ નરસી ખેચરના મુખ્ય હિસાબનીશ છે.
ઝરીયા માનભેામ ડિસ્ટ્રીક્ટ-બિહાર આ પ્રદેશમાં લક્ષ્મીજીની પૂરી કૃપા છે, ધરતીના પેટાળમાંથી લાખા ટન કાલસા નીકળે છે; જેનાથી દેશના ઉદ્યોગ અને રેહવે ચાલે છે. ધરતીના પેટાળમાં પડેલ આ ખની જ સંપત્તિ જોષને મન ભરાઈ જાય કાલસાની ખાણુ જોવી એ જીવનને લાવા છે ધરતીના પેટાળમાં સેકડા ફીટ ઉંડે ઉતરવાની મઝા આવે જમી નાં એ પાંચ કે સાત માળ આ કાસાના હૈય છે. આ પ્રદેશમાં કચ્છી ભાષાને મુખ્ય વસવાટ છે. થાડા સૌરાષ્ટ્રના ધર છે તેમાં શ્રી સા’કર ગિરજાશધર ત્રિવેદી મૂળ ગામ ચુડા, અહીં વૈદ્યરાજનુ કામ કરે છે. શ્રી લાધાભાઈ માવજી પાક મૂળ પ્રેાળ ગામના લગભગ ૫૫ વર્ષથી અહીં આવી છે. પેટ્રોલ, કેરાર્ડન, ટ્યુબ, ટાયર, લાખડ તથા મોટર આઈલ વીગેરેનુ કામકાજ ચાલે છે. શ્રી મણીલાલ ખેચરલાલ સાવી મૂળ ગામ મેરખી ૧૯૧૫ માં અહિં આવેલા. કાલસાના વેપારી છે. શ્રી જયંતિલાલ કેશવલાલ દોશી મૂળ ગામ રાજકોટના અહીં ૧૮ વર્ષથી વસવાટ કર્યો છે. શ્રી શંકરલાલ ઉમીય શ કર મહેતા મારબીનાં, લગભગનું ૬૦ વર્ષોથી અહીં આવેલા અત્રે “ ઉમીયાશંકર કેશવજી મહેતા''ના નામથી હાર્ડવેર અને કટલેરી સ્ટેનું કામકાજ કરે છે. શ્ર! વેણીશ’કર દયાળજી મહેતા મેટાદ પાસે જમરાળાના વતની ૪૫ વર્ષથી જીરિયામાં આવી વસ્યા છે. ( કાલ મરચન્ટ અને ક્રાલયારી એનસ) ક્રાલયારીના માલિક છે અને કાલસાના ધંધા કરે છે. શ્રી પરસેત્તમ દેવશીભાઇ સાનપાલ મૂળ ગામ હરિયાણા ગુજરાતી સમાજના ઉપ પ્રમુખ છે. પાંચ ક્રાલ'યારીન! મેનેજીંગ ડાયરેકટર છે. શાંત, સૌમ્ય અને પવિત્ર ભાવનાવાળા, આતિથ્ય ભાવના, ધર્મિક વૃત્તિ સંસ્કારિતાવાળા ખાનદાન કુટુમ્બના છે. એમને મળવાથી મન પ્રસન્ન થાય. શ્રી રમણીકલાલ મેહનલાલ ઉદાણી મેરખીના જૈન, ‘· રડીયા વીઝન’ના
www.umaragyanbhandar.com
Page #791
--------------------------------------------------------------------------
________________
ફેસ
નાણી તથા “ જયહિંદ સ્ટાર્સ ”ના નામથી સ્ટેશનરી, ઇલેકટ્રીક, મનીઆરી, મેડિસીન ી, નું કામકાજ ચાલે છે. ૫૦ વર્ષ પહેલાં : કુટુમ્બ યિામા આવેલ, શિક્ષિત અને સસ્કારી કુટુંબ છે. શ્રી જીવરાજ માધવજી પટેલ જામનગરના કાલાવાડ – ડીસ્ટ્રીકટમાં આવેલ “ ધારા” ના ઝરિયામાં ૪૫ વર્ષથી આવેલા ' પટેલ એન્ડ કં: ''ના નામથી લકડાતા વેપાર કરે છે. શ્રી કેશવલાલ મગનલાલ શાહ - મૂળ
વર્ષ પહેલાં આવેલા અને કાન્ટ્રાક'નું કામકાજ કરવા શ્રી શામજીભાઇના જન્મ ધનબામાં; તે ધનબામાં હાર્ડવેર સ્ટાર્સની દુકાન ચલાવે છે. તેમને નાટય પ્રવૃત્તિ અને ફુટખાલની મતમાં ના રસ છે. શ્રી મુલજી જેરામ ક્ડ સૌરાષ્ટ્રમાં મેશ્મી પાસે ટંકારાના રહીશ; ધનબાદમાં ૧૯૫૩ થી આવેલા; ચાર સીવીલ એન્જીનિયર છે. બિહાર રાજ્યના સ્પેશિયલ ઓફીસર છે; ધનબાદ વેટર ખેડના ગામ ધ્રાંગધ્રાના લગભગ રૂપ વર્ષથી મે. ટી! એમએન્જીનિયર છે. હાલમાં શ્રી મુલજીભાઈ અમાવાદમાં આવી વસ્યા છે. જ્યારે આ લેખના લેખક ત બાદમાં ગયેલા ત્યારે શ્રી મુળજીભાઈને મળ્યા હતા. શ્રી મુળજીભાઇને સહજ અને સરળ સ્વભાવ, પ્રેમાળ હૃદય અને આતિથ્યભાવના કદી પણ વિસરણ નહિ
શાહના નામથી àાલસાનું કામકાજ કરે છે. જૈન ધર્મમાં સારા રસ ધાવે છે,
ધનબાદ;-ઝરિયા અને ધનમાદ તદ્દન નજીકમાં જ છે. એક મગની એ ધાડ જેવાં આ બન્ને વિભા ગની પ્રવૃત્તિએ સંયુક્ત રહે છે, છતાં ધનબાદ વિસ્તારમાં કેટલાક કુટુમ્બ વસે છે. શ્રી જય"તિક્ષાય હરિવલ્લભ પાસ મૂળગામ હડીમાણુા જામનગર પાસે
ધનળદમાં ૧૯૪૫ થી આવી વસેલા છે.મેટર મિકેનીક છે. અહિં પેાતાનુ વર્કશોપ ચલાવે છે સ ંમિત સાહિત્યના ખૂબ રસીયા અને ૫ ડિત એમ કારનાથજીના ભક્ત છે, સ્ટાન્ડર્ડ ટામેાબાઇલ્સ”ના નામથી અહિં કામકાજ કરે છે.
શ્રી ભાઈલાલ લક્ષ્મીશંકર દવે સૌરાષ્ટ્રના લીંબડી સપ્લાઈ॰ માં રેસીડન્ટ એન્જીનિયર અને મેનેજર ગામના, અહિં આ ઝરિયા કાલ ફિલ્ડ ઇલેકટ્રીક
છે. ધનબાદ શાળાના ૮ વર્ષ સુધી સેક્રેટરી હતા. ગુજરાતીની તમામ પ્રત્તિઓમાં સૌથી આગળ પડનો ભાગ લ્યે છે. અગાઉ “ બાલ ” ના ઉપનામથી ઘણું સાહિત્ય સર્જન કરેલું, બહુજ પ્રેમાળ અને માયાળુ છે.
શ્રી મહિપતાલ અમૃતશાલ વેરા મૂળગામ રાજકોટ–ભા પદાદા ધ્રોળના, ધણા વર્ષોથી રાજકાટમાં નિવાસ છે. ધનબાદમાં ૬૦ વર્ષ પહેલાં શ્રી અમૃત-અરિયાથી આશરે પ માઈલ દૂર આવેલ લાલભાઈ આવે, હાલ બે-ત્રણુ કાલીયારીમાં ભાગ છે અને કાલસ.નું કામકાજ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી શિવકુમાર વિજયશંકર પંડિત રાજકોટના કરકેત '' માં શ્રી વિશ કરભાઈ ૧૯૬૦-૧૨ માં આવેલા. સૌથી પ્રથમ શ્રી થ્રિવકુમારભાઇના દાદા (માતાના પિતાજી ) શ્રી ખીમજીભ ઈ રાવલનું અહિં કોન્ટ્રાકટનુ
કામકાજ હતું. શરૂઆતમાં કાલીયરી સ્ટેટસ સપ્લાયર્સ, ટીમ્બર મર્ચન્ટ અને બિલ્ડીંગ ક્રાન્ટ્ર કટરનું કામકાજ હતુ; દુલ ક્રનિચ', રેડિયે; મેટર પાર્ટસ, મોટર સેઈલ એન્ડ પરચેઇઝ વી. નુ કામકાજ કરે છે. ૧૬ વર્ષની નાની વયથી શ્રી શિવકુમારભ જી
શ્રી દેવચંદ વિઠ્ઠલદાસ વડેરા સૌરાષ્ટ્રના હુમતીયામેટુ ગામના અહિંચ્યા. મેઇલર ઇન્સ્પેકટરતી સરકારી નોકરી કરે છે. સાહિત્યના શોખીન છે, સંસ્કારી અને વિવેકી છે. શ્રી શામજી ભવાન રાઠોડ જામનગર તાથે ધુળકાટ ગામના શ્રી ભવાનભાઇ અહિ ૭૫
www.umaragyanbhandar.com
Page #792
--------------------------------------------------------------------------
________________
વેપાસ્માં મળ્યા છે. ધાર્મિક વૃત્તિન્ના અને દયાળુ શ્રી જશવંતલાલ હરિલાલ ઉપાધ્યાય રાજકઈ સ્વભાવના છે.
પાસે સરધારના વતની, લગભગ ૪૫ વર્ષથી અહિં
આવી વસેલા. અહિંઆ “પ્રભાશંકર જીવરાજ'' ના ઝરિયા અને ધનબાદમાં કચ્છી કટઓ હણા છે નામથી છ ટી. રેડ ઉપર કલીયારી સ્ટોર્સ. પટેલ, અને ઈશ્વર કૃપાથી બધા સારી સ્થિતિમાં છે. બહારથી મોટરકાર વી ને ધંધો કરે છે. સ્વભાવે માયાળ, આવેલ કોઈ પણ અતિથિનું યથાયોગ્ય સ્વાગત દયાની ભાવનાવાળા. અને વિવેકી છે. હોમીયોપેથીની, સન્માનની ભાવના છે. અહિ નું નાણ' આખા દેશના મફત હજ દરને બાપે છે, ભાવી છે. ખુણેખુણામાં પહોંચ્યું છે. કચ્છી ભાઈઓ બહુ ઉદાર છે. •
થી ગૌરિશંકર ચત્રભુજ રાવલ મૂળગામ મેરબી,
સૌરાષ્ટ્રના, આસનસેલમાં લગભગ ૪૫ વર્ષથી આવેલ આસનસોલ (પશ્ચિમ બંગાલ):- આસનસોલ છે. શરૂઆતમાં નેકી કર્યા પછી પિતાને વેપાર સૌરાષ્ટ્રવાસીઓથી જ ભર્યું છે, સખ્યા વણ ઓછી
* શરૂ કર્યો છે. “જી. સી. રાવલ” ના નામથી ઘટ છે પણ જે છે તેમાં સૌરાષ્ટ્રના કુટુઓ વધારે છે.
જ ટ્રક રેડ ઉપર ઈલેકટ્રીક માલને સ્ટાર્સ ચલાવે છે. આસનસલની . વસ્તી લગભગ ૧ લાખતી તેમાં ગુજરાતી સમાજના કાર્યકર્તા છે.. ગુજરાતીઓ ૫૦૦ હશે.
શ્રી પરશુરામ જીવરાજ જાની મૂળગામ ખાખરેચી
માળીયા, મોરબી પાસે. ઉં, વર્ષ આશરે પર ની છે, અહિંની ગજરાતી સાળાને કચ્છનાં શ્રી દાદર- આસનસોલમાં ૩૦ વર્ષથી આવેલા છે. શરૂઆતમાં દાસ વિઠ્ઠલભાઈ પરખાણીએ મફત જમીન આપી,
જુદી જુદી પેઢીમાં નોકરી કર્યા પછી હાલ શાળા ૧૯૪૮ માં બંધાવી. શાળાના મુખ્ય શિક્ષક ,
“ જાની એન્ડ કું” ના નામથી પોતાનો ધંધો શ્રી જયંતિલાલ ગોકલદાસ પંડયા રાજકોટના છે.' કરે છે. જેના કોકટર છે ગુજરાતી શાળા અને
સમાજમાં સહમંત્રી તરીકે સેવા બજાવી છે. શ્રી ગૌરિશંકર ત્રિભોવન પંડિત ઉ. વર્ષ આશરે દુકાનમાં લાકડા, મેટર સ્પેરપાર્ટસ અને પેટ્રેલનું ૭૫, આસનસોલમાં ૫૦ વર્ષથી ભાવી વસ્યા છે. કામ કરે છે. શરૂઆતમાં જુદે જુદે સ્થળે નોકરી કરી અનુભવ મેળવ્યા બાદ ૧૯૨૧ માં “પંડિત બ્રધર્સ” ના શ્રી શાંતિલાલ જમનાદાસ શેઠ મૂળમામ રાજનામથી છ. ટી. રોડ ઉપર મોટર વેચવી, દુરસ્ત કોટન જી. ટી. રોડ ઉપર “શેઠ મોટર્સ સ્ટાર્સ" ના કરવી તથા ફરનીચર . અને વુડ વસનું કામકાજ નામથી મોટર સ્પેરપાર્ટસનું કામકાજ કરે છે. શ્રી કરે છે. ગજરાતી સમાજ અને શાળાના ૩૦ વર્ષથી શાંતિભાઈના મોટાભાઈ શ્રી છબીલદાસભાઈ નાટય પ્રમુખ છે. અહિંની રોટરી કલબ તેમજ બીજી પ્રરતિ અને સંગિતમાં સારે રસ લે છે. અનેક જાહેર સંસ્થાઓમાં તેમની સેવાઓ છે. . ૮ વર્ષની નાની વયથી. માતાપિતા ગુજરી ગયેલા. શ્રી મથુરાદાસ વીરજી દત્રાણી મૂળગામ જામઆપબળે આગળ આવ્યા. આખા કુટુંબમાં થી સલાયાના, અહિં લગભગ ૩૦ વર્ષથી આવી વસેલા, પહેવા અંગ્રેજી ભણનાર શ્રી ગૌરિયંકરભાઈ હતા. “એમ. વી. દાસ એન કે ” ના નામથી ટીંબર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #793
--------------------------------------------------------------------------
________________
૪૪
વુડવર્કસ અને ક્રૂરનીચરનું કામકાજ કરે છે. અહીંની ગુજરાતી શાળામાં આર્થિક સહાય પણ કરે છે.
પ્રવૃત્તિઓથી ગમતું, જાણે માનવ મહેરામણુ શંકાઈ જતા હોય તેવુ આ શહેર છે. ટ્ર મ, ખસ, લેાકલટ્રેન, રક્ષી, કયાંય પગ મૂકવાની જગ્યા ન મળે એવુ' આ શહેર ‘ હુગલી'' નદીના કિનારે વસ્તુ છે ‘હુગલી” સાથે ગગા મળવાથી શ્રદ્ધાળુએ આ નદીને પવિત્ર ગંગા” ના નામથીજ સ મેધે છે અને એવાજ શ્રદ્ધાપૂર્વક રાજ સેડા યાત્રિકા સ્નાન કરે છે. કલકત્તાનું રેલ્વે સ્ટેશન ‘હાવરા” હાવરા પણ ગીધ વસ્તીવાળુ શહેર અની ગયુ છે. હાવરાથી કલકત્તા ગામમાં જવા માટે બાંધેલ નદી ઉપરના પૂલ અદ્ભૂત છે. અહીંની લગભગ ૬૦ લાખની વસ્તી ગણાય છે; તેમાં લગભગ ૧ લાખ : જેટલા ગુજરાતીએ છે. એન.ગુજરાતીઓની અહીંઆ અનેક લેાકેાયેગી પ્રવૃત્તિએ છે ગુજરાતને ગૌરવ અપાવે એવા દાનવારો છે. ઉદ્યોગપતિ છે, કલાકારો છે, નાટયકા છે, લેખકા છે, આમ માનવસ પત્તિથી કલકત્તા છલકાઈ ગયુ છે-કયાંય પગ મૂકવાની જગ્યા નથી. માથા ઉપર ટાપી ન પહેરનાર આ પ્રદેશના લેકામાં પશુ પાઘડીને પ્રચાર થઈ ગયા છે. નવા આવનાર અહીં દ્વારા રૂપીઆ ખર્ચે ત્યારે જ રહેવાનુ મળે, લક્ષ્મીજીએ અહીં છૂટે હાથે નાણાં વેર્યાં છે. આવા કલકત્તામાં એકાદ લાખ જેટલા ગુજરાતીઓમાં સૌરાષ્ટ્રવાસીઓની પણ ધણી મોટી સ ંખ્યા છે.
શ્રી ગિરિષભાઈ હરિલાલ ખેષી મૂળ ગામ રાજકાટ, અહીં ૧૫ વર્ષોથી આવેલ છે. રેડિયા ટ્રેડસ' '' ના નામથી જી. ટી. રેાડ ઉપર દુકાન છે ડિયા, ટાઈપરાઈટીંગ, રીપેરીંગ તથા નવા રિયાના વેચાણુ વી, તુ કામકાજ કરે છે.
શ્રી નવલગ્ન કર પ્રભાશ કર વ્યાસ મૂળ ગામ રાજકોટના ૪૦ વર્ષથી અહીં આવી વસ્યા છે. ઉંમર વર્ષે આશરે ૬૦ વર્ષની ૨૫ વર્ષથી પી. બ્યાસ ”ના નામથી પેાતાનુ કામકાજ કરે છે. રોટરી કલબના સભ્ય છે. નરી મેજીસ્ટ્રેટ છે. ગુજરાતી સમાજના ઉપ પ્રમુખ છે. ‘આસનસેલ બસ એનસ એસ(મૈથૂન ના ઉપ પ્રમુખ છે. પેાતાની એક બસ ચન્નાવે છે. જનતાએ ચુંટી કાઢેલ ૨ પ્રતિનિધિએ માંહેના એક, ‘વિઝીટર્સ ટુ ધી જેઇલ ’ શ્રી નવલભાઇએ સૌરાષ્ટ્રનુ ગૌરવ વધાયુ છે. ખૂબ માન મોભે મળ્યા છે. યુરેપિયન પેન્ટના અને મિલિટરી માઇન્ડેડ હેવા છતાં વિવેકી અને સંસ્કારી છે.
44
શ્રી રેવાશકર પાનાચંદ મહેતા મૂળ ગામ જામનગર તાલુકાનુ ખેડીયા બંદર. આસનસોલમાં લગભગ ૫૦ વર્ષથી આવેલા છે. અહીંયા જી ટી રોડ ઉપર કાલીયારી સ્ટાર્સ ત્તથા હાર્ડવેરનું કામકાજ છે. મત ગમત અને ક્રિકેટના શેખીન છે. ગુજરાતી સમાજના ખજાચી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કલકત્તા ( પશ્ચિમ ભંગાલ ) :-દુનિયા અને ભારતમાં કલકત્તાનું આગવું સ્થાન છે. વધુમાં ગીચ વસ્તીવાળું આ શહેર. અહિં મારવાડી, ગુજરાતી, પંજાની અતે ભારતની બધી જ પ્રજાનું ‘ કામ્બીનેશ” છે. લ ખઈ પડાળાઈમાં ખૂબ વિસ્તરેલું અને
શ્રી વૃજલાલભાઇ ભવાનભાઈ રાજા મૂળ ગામ સ વાભી -ખીજડીઆ, ગેડળ સ્ટેટના કલકત્ત માં ૧૯૩૮ માં આવ્યા જામનગરમાં મટ્રીક સુધી ભણ્યા કાલેજમાં ભણતાં ભણુતાં ૧૯૩૨માં વિરમગામની સત્યાગ્રહ છાવણીમાં ગયા. કે લેજ છેડી દેઢેક વર્ષની સજા ભોગવી. રાણપુર મીઠાના સત્યાગ્રહમાં પશુ સજા ભાગવી. ૧૯૩૩ માં જેલમાંથી છૂટયા ખીડી પત્તા; તમાકુની લાઈનમાં કલકત્તામાં આવી નેકરી શરૂ કરી પણ આ જીવને નીરાંત તહોતી. ૧૯૩૫માં ઓરિસાની પયાત્રા પૂ. બાપુજીએ ચરૂ કરી તે વખતે
www.umaragyanbhandar.com
Page #794
--------------------------------------------------------------------------
________________
શ્રી વજુભાઈ ફરીથી ત્યાં પહોંચી ગયા. ૧૯૩૮માં કલકત્તામાં લગભગ ૧૮ વર્ષથી આવી વસ્યા છે મે. કલકત્તામાં પત્તા તમાકુની દુકાન કરી. હાલ “વૃજલાલ
વિઠ્ઠલદાસ ભીમજી ચંદારાણુ”ની પેઢીમાં ભાગીદાર છે.
બીડીપરા અને તમાકુનું કામકાજ કરે છે. છગનલાલ એન્ડ કુ.ના નામથી ૨૪-૨૫ મારમનીયન સ્ટ્રીટમાં દુકાન ચાલે છે. અહીંની સંખ્યાબંધ જાહેર
શ્રી ભીમજી નથુભાઈ પિપ૮ મુળગામ “ગરુ પ્રવૃત્તિઓમાં શ્રી વજુભાઈ અગ્રગણ્ય છે. “બડા ચોરવાડ” અત્યારે જુનાગઢ પાસે “શેરબાગ”ના નામથી બજાર” વિસ્તારની કાંગ્રેસ કમિટિના કાર્યવાહક ઓળખાય છે. કલકત્તામાં ૧૯૪૮ થી ૫ત્તા-તમાકુનું સમિતિના સભ્ય છે બીડી-પત્તા તમાકુ મરચન્ટ કામકાજ ચલાવે છે. શિક્ષણ માટે ઘણું દાન આપેલ છે. એસેશિએશનના જનરલ સેક્રેટરી છે શ્રી વજુભાઈ
શ્રી દેવચંદ દામોદર સંધવી મૂળગામ રાજકેટના ઉદાર અને નિખાલસ સ્વભાવના છે. કલકત્તાની
લગભગ ૫૦ વર્ષથી કલકત્તામાં હતા. ચા, લેખંડ, ગુજરાતી પ્રજાના સાચા સેવક છે. બહારથી કિરાણા (કરીયાણું) અને શેર બજારનું કામકાજ આવતા કેઈપણ ગુજરાતીનું તેમને ત્યાં સ્વાગત હતું. આજે તે તેમને દેહ વિલિન થયે છે પણ થાય છે.
તેમણે કલકત્તાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને
ખૂબ મદદ કરી. “ડી. ડી સંધવી વણિક ભોજનાલય.” શ્રી મગનલાલ અંદરજી ક્કડ મૂળગામ ટંકારા ત ચલાવતા. આ ભાજનાલયના લાભ કાર
ગુજરાતી લઈ શકતે. ઘણી મોટી ખોટ સહન કરી, કલકત્તામાં લગભગ ૧૫ વર્ષથી છે. “મગનલાલ એન્ડ
પરદેશમાં ચાલતા ગરીબ માણસોને તે મદદ કરતા. ક”ના નામથી બીડી પત્તાનું કામકાજ ચાલે છે. શ્રી દેવચંદભાઈના ધર્મપત્નિ શ્રી નર્મદાબહેન સંઘવી
આ સેવા કાર્યમાં હમેશા આગળ રહેતા. આ સૌરાષ્ટ્રશ્રી લાલજી વિઠ્ઠલજી શીંગાળા રાજકોટના. વાસી પતિ-પતિએ ખાનગી રીતે પણ લોકોને મદદ ૧૩૬ થી કલકત્તામાં આવી વસેલા. શરૂઆતમાં ઘણી કરી છે. સ્કૂલ, મદિર, દવાખાનું વી. સારાં ૫૭ વર્ષ નોકરી કર્યા પછી પોતાનો ધંધો શરૂ ધાર્મિક કામમાં ખુલા દિલથી તેમણે મદદ કરી, કર્યો, “વી. સી. લાલજી”ના નામથી રૂપચંદરય કે'ક કુટુઓને તાર્યા છે. કલકત્તાના ગુજરાતીઓના સ્ટીટમાં બીડીપત્તા તથા તમાકુનું કામકાજ કરે છે. ઈતિહાસમાં શ્રી. ડી. ડી. સંઘવી અને અ. સો. ધાર્મિક વૃતિ ળા, સંસ્કારી અને સહૃદયી છે. નર્મદાબેન અમર થઈ ગયાં છે.
શ્રી દેવશી તુલસીદાસ સોમૈયા મૂળ ગામ જામનગર શ્રી મગનલાલ કપુરચંદ દેશી, નં. ૧૭ આર. તાલુકાના “પધરી” કલકતામાં ૩૫ વર્ષથી આવી મેલીયન સ્ટમાં પ્રસ છે, ભયા છે થે પણ જીવ વસ્યા છે. અત્રે સુતાપટ્ટામાં મગનલાલ પોપટલાલના સંસ્કારી અને સાહિત્ય પ્રેમી ખરે.. સૌરાષ્ટ્રના નામની કાપડની દુકાન છે. “એય. હરિલાલ એન્ડ માણ દર ગામના વતની છે, નાનપણથી જ કલકત્તામાં કં.”ના નામથી પતા તમાકનો ધધો કરે છે. લેહાણા આવીને વસ્યા છે. યુવક મંડળમાં એક કાર્યકર્તા છે.
સૌરાષ્ટ્રના ભાયાવદર ગામના શ્રી ગોવીંદજી મુલજી બી અમૃતલાલ સમજી મૂળ ગામ રાજકેટ ડાહ્યાભાઈ પટેલ અહિં લગભગ ૨૫ વર્ષથી આવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #795
--------------------------------------------------------------------------
________________
છે. “ભુરાભાઈ રૂગનાથપ્રસાદ”ના નામથી ચાલતી નામથી અમરતલામાં પઢી છે. કલકત્તાના ગુજરાતીઓમાં પેઢીમાં ભાગીદાર છે. સૌરાષ્ટ્રના જામ ખજુરડીમાં. તે છે જ; પણ આખા કલકત્તાના વેપારી સમુદાયમાં છે. ૭ ગુજરાતી સુધી અભ્યાસ કર્યા પછી રોજી- આગળ પડતા છે. બંગલ રાજ્ય તેમને ૧૯૬૩ માં રટીની શોધમાં આ તરફ આવ્યા છે.
જે પી ની માનદ પદવી એનાયત કરી બહુમાન કર્યું.
સૌરાષ્ટ્રને માનવી પરપ્રાંતમાં જઈ, રાજય અને રાષ્ટ્રના જામનગર તાબાના જામખંભાળીઆ જનતાનો આટલી ચાહના પ્રાપ્ત કરે તે અદ્ભુત ગામના વતની શ્રી છગનલાલ લાધાભાઈ ગાંડીત ગણાય. શ્રી સવાઈલાલભાઈનું હૃદય પિચું છે. માનવઅહિંના સામાજીક જીંવનમાં આગળ પડતા છે સેવા- પ્રેમી અને સંસ્કારી છે.
તે છે કે, ભાવી, વિકી, નમ્ર સ્વભાવના અને સંસ્કારી છે. લગભગ ૫ વૈર્ષથી કલકત્તામાં આવી વસ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી ગામના શ્રી પ્રાગું જીવનદાસ મેસર્સ દ્વારકેશ એન્ડ કું.ના નામથી સુતરનું કામ લમીચંદ દેશાઈ, બાળપણથી અહિં વડી સાથે લગભગ ૩૦ વર્ષથી કરે છે. “કલકત્તા યાને મરચન્ટ આવેલા. અહિંની ગુજરાતી શાળા ‘‘કલકત્તા એંગ્લો એશોશિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ગુજરાતી સ્કૂલમાં ભણી કલકત્તા યુનિવ સેવાઓ આપી છે. જગન્નાથપુરી ગૌશાળાના તથા થયેલા. લગભગ ૨૦ વર્ષથી “પ્રાણજીવનદાસ એન્ડ ગજરાતી શાળા શિક્ષણ કમિટીમાં વર્ષો સુધી રહી કના નામથી “ચા”ને ધંધે કરે છે. બધા ભાઈ એ કામ કર્યું છે. શ્રી છગનભાઈ નામ કમાઈ ગયા. કલકતામાં જ છે.
કેમ કે જાતે ભેગ આપનારા અને સદ્ગુણી છે :
સૌરાષ્ટ્રના જામ ખંભાળી ના શ્રી. તુલસીદાસ
ખટાઉ મે જેઠાભાઈ ખટાઉભાઈ'ના નામથી સુતરનું - શ્રી છગનલાલ બારાઈ, સૌરાષ્ટ્રના જામ- હોલસેલ (જથ્થાબંધ વેપાર) કામકાજ કરે છે. લગભગ ખભાળીયા ગામનાં- જુના વખતમાં ઈન્ટર સુધી ૩૫ વર્ષથી આ પેઢી ચાલે છે. અભ્યાસ કરેલે કલકત્તામાં લોહાણા જ્ઞાતિના ધણી - મોટી સંખ્યામાં ધરે છે અને આ ભાઇઓ સામાજીક સૌરાષ્ટ્રના માંગરોળ ગામના શ્રી નગીનદાસ ક્ષેત્રે અને સેવા ભાવનામાં વણા આગળ પડતા છે. કેશવજી શાહ અમે કેશવજી એન્ડ કું.”ના નામથી રપહિં જુદી જુદી જ્ઞાતિઓના ઘણા વાડા છે પણ નં. ૩ પિલેક સ્ટ્રીટમાં લગભગ ૬૦ વર્ષથી વેપાર દરેકની દૃષ્ટિ આર્થિક જરૂરીઆતવાળાને મદદરૂપ ધ ધ કરે છે ચા, ચેખા, હાર્ડવેર, ગનીમ લી.નું થવાની વિશેષ હોય છે. બહાણા યુવક મંડળ”ની એકસપે ટેનું કામકાજ ચાલે છે. આ પેઢી ધણી શરૂઆત શ્રી છગનલાલ બારાઈએ કરેલી. તેઓ જાણીતી છેઅહિંના લગભગ ૧૦ હજાર જેત પાયાના કાર્યકર છે.
ભાઈ એમાં શ્રી નગીનદાસ આગળ પડતા છે. નવદ્વીપ
(બ ગાલ), મુંબઈમાં અને બીજે ઠેકઠેકાણે વેપારી - શ્રી સવાઇલાલ કેશવલાલ શાહ જે પી મૂળગમ પેઢી છે. ધાર્મિક વૃત્તિવાળા છે. સ્થાનકવાસી જૈન ભાવનગરના કલકત્તામાં લગભગ દાયકાથી આવ્યા સઘની કમિટિના મેમ્બર છે. હશે. આ મુરબ્બી બી એ. એનર્સ ઈગ્લાંડમાં થયેલા કલકત્તાની જુતામાં જુની પેઢી, જૈન ધર્મમાં ખૂબ રસ સૌરાષ્ટ્રના જેતપુર ગામના વતની શ્રી વનેચંદ લેવાવાળા. બહુ જીવટભરી દ્રષ્ટિ છતાંય જ્યાં ખર્ચવું ઝવેરચંદ દેસાઈ ૫૦ વર્ષના વૃદ્ધ છતાં યુવાન યોગ્ય હોય ત્યાં સૌથી આગળ રતનશી છવદાસ”ના જેવા ઉત્સાહી અને જ્ઞાતિની પ્રતિમાં આગે 1
*
ભારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #796
--------------------------------------------------------------------------
________________
કચ્છ સૌરાષ્ટ્રની ભાતીગળ અસ્મિતાના
પ્રકાશન પ્રસંગે
શુભેચ્છા
પાઠવે છે
ઇન્ડસ્ટ્રીચલ સ્ટીલ ટ્રેડર્સ
૩૨ ૨, લા હા ભ વ ન
પીડી મે લેા રાડ
મુંબઈ – ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
E
www.umaragyanbhandar.com
Page #797
--------------------------------------------------------------------------
________________
ફેન:- પી. સી. એ.
ઓડીટ વર્ગ -બ સભાસદ સંખ્યા
મંડળી વ્યક્તિ
નામદાર સરકાર - ૨૫
૧૭ શેરભંડળ મંડળી વ્યક્તિ નામદાર સરકારશ્રીને શેરફાળો રીઝર્વ તથા અન્ય ફડે ૧૮,૨૪૦-૦૦ ૯૧૦૦-૦૦ ૧૪૦ ૯૦૦૦-૦૦
૨૧,૪૦૯-૩૧ અમારા સંધમાંથી નીચે જણાવેલ વસ્તુઓ જે હાજર સ્ટોમાં હશે તે મળશે (૧) રસાયણીક ખાતર - (૧) સુપર ફાસ્કેટ (૨) એમોનીયા સલફેટ (૩) ડ્રાય એમેફેફેટ
() નાઈટ્રો ફેફેટ (૫) એમ ફેસિફેટ (૬) મેર મિશ્રણ (૨) કુડ ઓઈલ, મોબીલ ઓઈલ, ગ્રીસ, (૩) મશીન એન્ડ હાર્ડવેર વગેરે (૪) એઈલ એજન, ઇલેકટ્રીક મોટર્સ પમ્પ (૫) રેડીમીકસ કલર, બેલતેલ સફેદ, કલર ટ્યુબ વિગેરે (૬) ગે-પાઈપ, રબ્બર પટ્ટાઓ, હેજપાઈપો પ્લાસ્ટીક પાઈપ, આલકેથીન પાઈપ (૭) આ સંઘ નામદાર સરકારશ્રીના ખાતા તરફથી જે ચીજ વસ્તુઓ સંઘને આપવામાં આવે
છે તેનું પણ સરકાશ્રીના ખાતાના નિયમોને આધીન રહીને કામકાજ કરી ગ્રાહકોને
સંતોષ આપીએ છીએ. એ. ડી. કપાસી
વલ્લભભાઈ અરજણભાઈ પટેલ મેનેજર
પ્રમુખ શ્રી લાઠી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. લાઠી
શુભેચ્છા પાઠવે છે બાબરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ
બાબરા તાલુકો અમરેલી જિલ્લો
સડ. મંડળી ૧૯૨૮ સભ્ય સંખ્યા : વ્યક્તીગત ૯
સ્થાપના તારીખ : ૧૫-૯-૧૯૫૬
નોંઘણી : નંબર ૧૫૫૧ શેર ભંડળ : રૂ. ૮૬૪૦-૦૦ અનામત ફંડ : રૂા. ૨૯,૬૧૩-પ૭ અન્ય ફંડ : રૂ. ૮,૮૨૩-૭૯
અન્ય નોંધઃ-છ શાખાઓમાં સસ્તા અનાજ, ખાંડ, શીંગતેલ, કેરોસીન. સાબુ, વિગેરે વેચાણ કરાય છે. ઉપરાંત હેડ ઓફિસ તથા વેપાર વિભાગ શાખામાં જથ્થાબંધ, લેવી શીંગતેલ, સીમેન્ટ, નાઈટ્રોઝન અને સુપર ફેફ્ટ ખાતર જંતુનાશક દવા, બીયારણ વિગેરેનું જથ્થાબંધ અને છુટક કામકાજ થાય છે અન્ય કામકાજ વિકસાવવા વિચારણા હેઠળ છે. હિંમતલાલ હ. સવાણું
કાળીદાસ ભ. દેવમુરારી મેનેજર
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #798
--------------------------------------------------------------------------
________________
શેઠ ત્રિભવનદાસ ભાણજી જૈન ગર્લ્સ હાઈસ્કુલ
ભાવનગર સ્થાપના
શિક્ષણ વિદ્યાર્થીનીઓની સંખ્યા સને ૧૯૦૯ બાળ મંદિરથી ૧૧ ધોરણ ૧૨૦૦ થી વધુ
સ્ત્રી એ સંસારી જીવનનું મધ્યબિંદુ છે. કુટુંબજીવનમાં શાંતિ, સુખ, આનંદ, આરામ અને સંતોષનું નિર્મળ અને સ્વચ્છ વાતાવરણ હોય તે દેવકનું સુખ આ દુનિયામાં સૌ કે માણી શકે. જન્મથી જ બાળકને ઉછેર માતા કરે છે. માતા એક સે શિક્ષકની ગરજ સારે છે, માતામાં શિક્ષણ, સંસ્કાર, પ્રેમ, દયા અને મમતા હોય તો તેનાં સંતાનોનાં જીવન પણ ઉન્નત અને સંસ્કારી બને છે. જેટલા અવતારી પુરૂષો સંતે, વીરદ્ધાઓ, દેશનેતાઓ, પંડિતે, રાજ્યકર્તાઓ તથા ઉદ્યોગપતિઓ કે સંશોધકે થઈ ગયા તેઓના ઘડતરમાં પૂર્વજન્મનાં પુણ્યકર્મો, સાનુકુળ સંચાગે, ઘરનું વાતાવરણ અને પુરૂષાર્થનો જેટલો ફાળો હોય તેના કરતાં માતાને ફાળે સૌથી વધુ હોય છે. માટે જ સ્ત્રીકેળવણીનું સ્થાન આગવું છે અને બહુ મહત્ત્વનું છે.
શેઠ ત્રિભોવનદાસ ચાર ચોપડી ભણ્યા નહોતા. છતાં જ્ઞાની, ડાહ્યા અને વિચારક હતા. ગરિબાઈમાં જન્મ્યા અને ઉછર્યા. મામુલી નેકરીમાંથી વધતા વધતા નાના દુકાનદાર બન્યા. તેમાંથી મોટા વેપારી અને શાહ સોદાગર બન્યા. પૈસા કમાતા ગયા અને સાથે સાથે ખરચતા ગયા ભાવનગરના શ્રીમંત નાગરિકોમાંથી કેઈએ તે સમયમાં આવી સ્વતંત્ર ખાનગી સંસ્થા આટલી મોટી રકમ આપીને શરૂ કરી હતી. આ ગૃહસ્થે સૌથી પહેલ કરી હતી. પિતે બહ ભણ્યા નહોતા પરંતુ, વાંચન, વિદ્વાનો અને સાક્ષરોનો સહવાસ, સદ્ગુરુઓને ઉપદેશ, અને લેકકલ્યાણ કરવાની તિવ્ર ઉત્કંઠા-આ બધી અનુકુળતા અને સાથે શિક્ષણપ્રેમ અને દિલની ઉદારતાના પ્રતિક રૂપે આ સંસ્થાની સ્થાપના થઈ. સંસ્થા ક્રમે ક્રમે વિકાસ પામી. તેમના વારસો અને કુટુંબીજને સંસ્થાને વિવિધલક્ષી હાઈસ્કુલ બનાવવાની ભાવના રાખે છે.
શિક્ષણ સંસ્થાની મહત્તા આલશાન મકાન, વિદ્યાર્થીઓની મોટી સંખ્યા, ટ્રેઇન્ડ શિક્ષકોને સ્ટાફ, પુરતા શિક્ષણનાં સાધન કે બહારની પ્રવૃત્તિઓ કે કાર્યક્રમમાં જ સમાઈ જતી નથી કે પુરી થતી નથી. આ બધા અંગે જરૂરના છે, ઉપયોગી પણ છે પરંતુ જ્યાં સુધી તેમાં શિસ્ત, સંસ્કાર, સારું શિક્ષણ, બુદ્ધિ અને શક્તિનો વિકાસ કામનો ઉત્સાહ, સંપ, સ્નેહ, સહકાર કે સંગઠન - આ અને આવા સદ્ગુણોને વિકાસ ન થાય, જીવનનું ઘડતર ન થાય ત્યાં સુધી તે આદર્શ સંસ્થા ન કહેવાય. અમારી ભાવના આ સંસ્થાને આદર્શ બનાવવાની છે, પરંતુ જ્યાં સુધી સરકારી કેળવણીખાતું, સરકારી અમલદારો અને શિક્ષણને અંગેના આજના સરકારી કાયદા-કાનુને અનુકુળ અને પ્રત્સાહન આપે તેવા ન થાય ત્યાં સુધી ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આદર્શ સંસ્થા સ્થાપી ન શકે કે બનાવી ન શકે. સારા શિક્ષકો વિના શિક્ષણ સારું થાય નહિ. આજે ચેતનવંતે આત્મા નથી રહ્યો. જે સંસ્થાઓ છે તે માત્ર જડ દેહ તરીકે કામ કરી રહી છે. છતાં તેમાં ચેતન લાવવાની અમારી ઉત્કૃષ્ટ ભાવના છે.
ટ્રસ્ટી મંડળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #799
--------------------------------------------------------------------------
________________
With best compliments from:
PARDON is the Virtue
of Victory
-
J. MAZZINI
AR
A wwwwwwwwww
NAAMANN
M wwwwwwwwwww
w
Indian Rubber Regenerating Co. Ltd;
Kamani Chambers,
Nicol Road, Ballard Estate BOMBAY - 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #800
--------------------------------------------------------------------------
________________
કાર્યક્ત છે. જૈન શ્વેતાંબર સંધના પહેલા જોઈન્ટ આવી વસ્યા છે. “ઈન્ટર નેશનલ ટ્રેડીંગ કું.”ના સેક્રેટરી હતા. કલકત્તા લાસ્ટ એજન્સીના નામથી નામથી નં. ૨૮, ચાઇના બઝાર સ્ટ્રીટમાં સ્ટવ, વેપાર રોજગાર કરે છે. વિનયી અને પ્રેમાળ ફાનસ, ટોર્ચ, બેટીઝ વી નું કામકાજ કરે છે. શ્રી સ્વભાવના છે.
કલકત્તા બાલમંદિરની વકીગ કમિટિના સભ્ય છે.
સૌરાષ્ટ્ર વિસા શ્રીમાળી મિત્ર મંડળની કાર્યવાહક સૌરાષ્ટ્રના જામ ખંભાળીયાના મૂળ વતની શ્રી સમિતિના સભ્ય છે. હીરજી ઠાકરશી રાજડા અને મોટાભાઈ શ્રી સુંદરદાસ ઠાકરશી આ ભાઇએ લગભગ ૩૫ વર્ષથી કલકત્તામાં શ્રી નાનાભાઈ વિઠ્ઠલભાઈ પારેખ જૂનાગઢમાં શિક્ષણ આવી વસ્યા છે. નાની વયથીજ વેપારમાં પડેલા આ પ્રાપ્ત કરી ૧૯૩૯ થી કલકત્તામાં આવી વસવાટ ભાઈએ વેપારમાં નામ કમાયા છે. સુતર કાપડનું કર્યું છે. જથ્થાબંધ કામકાજ કરે છે મુંબઈમાં પણ “સુંદરદાસ ઠાકરશી”ના નામથી પેઢી ચાલે છે. “મોરારજી વલ્લભજી સૌરાષ્ટ્રના જુનાગઢ ગામના શ્રી નાનાભાઈ રાજડા”ના નામથી ખંભાળીયામાં એક ધર્માદા વિઠ્ઠલદાસ પારેખ ૧૯૩૯ થી કલકત્તામાં આવી વસ્યા દવાખાનું ચલાવે છે. આ કુટુમ્બ ધાર્મિક વૃત્તિવાળું છે. મેસર્સ પરીખ બ્રધર્સના નામથી નં. ૧ પોચુગીઝ અને સંસ્કારી છે.
ચર્ચ સ્ટ્રીટમાં વેપાર રોજગાર કરે છે. Friends
of Burma Society ના સેક્રેટરી છે. સૌરાષ્ટ્રના વડીયા પાસેના જૂનાગઢ સ્ટેટના, તેરી ગામના વતની શ્રી મોતીચંદ હરખચંદ શેઠ, સૌરાષ્ટ્રના અમરેલી ગામના શ્રી બાબુભાઈ ૧૯૨૧ થી કલકત્તામાં આવી વસેલા શરૂઆતમાં ભાઈચ દ સંધવી ૧૯૧૯માં કલકત્તામાં આવ્યા, “કેસરીયા કુ.”માં ભાગીદાર હતા. હવે “ઉમેદભાઈ અહિં મે. જીવણલાલ લી.માં નોકરીમાં જોડાયા. એન્ડ ક.માં ભાગીદાર છે,
કપોળ વણીક જ્ઞાતિના શ્રી બાબુભાઈએ જીવનમાં
ધણું તડકા છાયા જોયા છે. ૧૯૪૪ થી પોતાનું શ્રી જગજીવેન શીવલાલ દેસાઈ, સૌરાષ્ટ્રના સાયલા રવતંત્ર કામકાજ મે. ન્યુ. ઓરીએન્ટલ સ્ટાર્સના (ભગતનું ગામ) ગામના વતની છે. જે વર્ષની નાની નામથી કરે છે. વયે કલકત્તામાં આવેલા, અત્યારે લગભગ ૬૦ વર્ષની ઉમર છે. શરૂઆતમાં જગજીવત નંબકલાલ એન્ડ સૌરાષ્ટ્રના વાંકાનેરના વતની શ્રી મનુભાઈ રાયચંદ કું.”ના નામથી કોલસાનું કામકાજ કરેલું. હાલમાં સંગલી- મિલનસાર સ્વભાવના, સેવાભાવી અને અત્રેની નં. ૧૨૯, રાધા બજાર સ્ટ્રીટમાં, એ. જે. એસ. ગુજરાતી શાળા (ભવાનીપુર) તથા બાળમંદિરની દેશાઈ એન્ડ ક”ના નામથી કોલસાને વેપાર કરે છે. પ્રવૃતિમાં પણ સક્રિય કાર્યકર્તા છે શિક્ષણુ પુરું કરી : કલકત્તામાં જૈન સ્થાનકવાસી જૈવેતાંબર સ ધના પિતાશ્રીના ચાલુ ધધામાં પડી ગયા છે. મે. રજનીકન્નાલ સેક્રેટરી છે. ગુજરાતી સહાયકારી દવાખાનાની કાર્યવાહક એન્ડ કના નામથી ધ ધ કરે છે. ' સમિતિના સભ્ય છે, જ્ઞાતિ ક્ષેત્રે આગળ પડતા છે.
શ્રી ગીરધરભાઈ બેચરલાલ જસાણી રાજકેટના ' શ્રી અમૃતલાલ જીવણદાસ મહેતા સૌરાષ્ટ્રના જાણીતા ઝવેરીના પુત્ર અહિં વર્ષોથી આવી વસ્યા છે. જેતપુર ગામના વતની, કલકત્તામાં લગભગ વર્ષથી લગભગ ૫૦ વર્ષ પહેલાંની અહિં ઝવેરાતના વેપારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #801
--------------------------------------------------------------------------
________________
પેઢી છે. શ્રી. ખેચરભાઇ જસાણીને ત્યાં ૧૯૩૯ માં પૂ. બાપુજી આવી રહ્યા હતા. આ કુટુમ્બ સાદું, સરળ, ખાદીધારી અને સંસ્કાર છે શ્રી ગીરધરભાઇ ઝવેરી માંડળના પ્રમુખ હતા. ભવાનીપુરના ગુજરાતી ભાઈઓની પ્રવૃત્તિમાં આગળ પડતા કાર્યકર્તા છે.
સૌરાષ્ટ્ર મેરખીની એક ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિ શ્રી છેૉટાલાખ ડી. ઠાકુર B. Com. LL. B. આપળે આગળ આવેલ શ્રી છેટુભાઈ કલકત્તાના ગુજરાતીઓમાં ખૂબજ જાણીતા છે. Indian Chamber of commerce, Calcutta માં આસી. સેક્રેટરી હતા. વેપારી સંસ્થા, શિક્ષણુ સંસ્થા, અને ગુજરાતીની ધણીખરી સંસ્થાઓમાં તે મુખ્ય સેવા આપનારામાં એક છે. સી. ડી. ટેક્કર'ના નામથી કેમીકલ્સ લાઈનમાં ઈમ્પોર્ટનુ તથા 'મેન્યુફેક્ચરર્સ' એજન્સીનું કામકાજ કરે છે. કલકત્તામાં લેાહાણા જ્ઞાતિની ધણી માટી વસ્તી છે. તેમાં લેહાણા યુવક મંડળના પ્રમુખ છે. અત્રેની એગ્લા ગુજરાતી શાળાના પ્રમુખ હતા સામાજીક. વૈપારિક અને શિક્ષણ ક્ષેત્રે શ્રી ટુભાઇ કલકત્તામાં શ્રેણી આગળ પડતી વ્યકિત છે નિરાભિમાની, સેવાભાવ, સજ્જન અને સસ્કારી છે. દેશ પરદેશમાં બહુ કર્યા છે. સૌરાષ્ટ્રના ગૌરવ સમા શ્રી છોટુભાઈ કલ'ત્ત ના ગુજરાતીઓમાં પ્રાણ સમાન છે
સૌરાષ્ટ્રના ઊના ગામ પાસે આવેલ ' સીમર ' ગામના વતની શ્રી ભાઈચંદભાઈ હેમચંદ્ર શાહ અત્રે વ્યા તે જથ્થાબંધ વેપાર કુતી પેઢા મેસસ મગનભ્રાક્ષ એન્ડ માં ભાગીદાર છે. ધાર્મિક પ્રવૃત્તિમાં સારા રસ યે છે.
'7
સૌરાષ્ટ્રના લીંબડી ગામના શ્રી હિંમતલાલ મણીલાલ શાહ અહિં મહેતા બિલ્ડીંગ, કેનીંગ સ્ટ્રીટમાં “ફેમસ ક્રેમીસ્ટ ” ના નામથી વેપાર ધંધો કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સૌરાષ્ટ્રના ખીજડી પાસે ખારી’ ગામના શ્રી નાથાલાલ શામળજી ભટ્ટ અહિં “મે અમર હિર એન્ડ કું ” ના નામથી ‘ચા' નું કામકાજ કરે છે.
સૌરાષ્ટ્રના વેરાવળ ગામના વતની શ્રી ત્રીભાવનદાસ રાયચંદ દ્વારા મે. જમનાદાસ ત્રિભોવનદાસના નામથી ચા' નું કામકાજ કરે છે.
સૌરાષ્ટ્ર જેતપુરના શ્રી કેશવલાલ દુર્લભજી શેઠ અત્રે વેસ્ટન ટ્રેડીંગ ક્રર્પોરેશનના નામથી પેાતાનુ કામકાજ કરે છે. સ્વભાવે દયાળુ અને દાનેશ્વરી છે.
સૌરાષ્ટ્રના રાહીશાળા–વાયા નીંગાળાના મુખ્ય વતની શ્રી કાઠારી નદલાલ કેશવજી અહિં “ કાસ એડ મેન્યુ. ” ના નામથી એકસ બનાવવાના કારખાનામાં ભાગીદાર છે, અત્રેના ગુજરાતીમાં આગેવાન વ્યક્તિ છે. ધાર્મિક વૃત્તિવાળા અને મીલનસાર સ્વભાવના છે.
સૌરાષ્ટ્રના જામ-ખંભાળીયાના મૂળ વતની શ્રી ગોરધનદાસ ભગવાનદાસ તેમના ખાદાદાના વખતથી અહિં આવી વસ્યા છે. વર્ષોં સુધી વ્રજમાં રહ્યા. છેલ્લા ૫૦ વર્ષથી અહિં ડાલમેલ તેમજ રીટેક સુનનું કામકાજ કરે છે. ધર્મિક વૃત્તિવાળા, સરળ, અને નિરાભિમાની છે.
સૌરાષ્ટ્રના રાજકાટના જાણીતા 31. મણીલાલ શાહના સુપુત્ર શ્ર ચંદ્રકાન્ત M. B. B S થયા પછી અહિં આવી વસવાટ કર્યો છે, અહિંની ગુજરાતી જનતામાં ખૂબ જાણીતા અને સામાજીક કાર્યકર્તા છે. ગુજરાતીઓની ઘણી સસ્થાઓમાં શ્રી ચદ્રકાન્ત આગેવાન કાય કર્યો છે.
www.umaragyanbhandar.com
Page #802
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના જાણીતા “થાન” પાસેના થધલપુરના મોટા લગભગ ૧૨ છેલ્લા છે. આ પ્રદેશ બહુજ મુખ્ય વતની શ્રી પ્રાણજીવનદાસ તુરખીયાના સુપુત્ર ગરીબ છે. અહિંના લેકે જીવન અને સંસ્કાર શ્રી ભોગીલાલ પ્રાણજીવનદાસ અહિં “પ્રાણજીવનદાસ ગુજરાતને ઘણુ મળતાં આવે છે. આ પ્રદેશમાં ઘણા એન્ડ સન્સ' ના નામથી સાયકલ તથા તેના સ્પેર દાયકાઓ પહેલાં ગુજરાતીઓ આવેલા અને તે આ પાર્ટસને જથ્થાબંધ વેપાર કરે છે. તેમના પત્નિ સ્થાનિક જનતામાં મિશ્રિત થઈ ગયાં છે, અને આ સો. સરજબેન અને શ્રી ભોગીલાલ પ્રેમાળ ઓરિસ્સામાં પુરુષાર્થ અને સાહસિકતાથી પ નું અને સંસ્કારી છે.
આગવું સ્થાન જમાવી, જનતાની સેવા કરી છે.
કટક છ –શ્રી અમૃતલાલ ગોકુળદાસ દાવડા રાજકોટના જાણીતા શ્રી હરખચંદ ખટુરીયા મીઠાપુર સૌરાષ્ટ્રના કટક સાહેબજાદા બજારમાં નોકરી વકીલના કુટુમ્બી શ્રી કેશુભાઈ ખંજરીયા અહિં કર છે. વર્ષોથી આવી વસ્યા છે. કેમિકલ્સ લાઈનનું ઘણું મોટું કામ કરે છે. અત્રેના ગુજરાતી સમાજના શ્રી અનંતરાય પ્રાગજી દેશી ભાવનગરના, બક્ષી પ્રમુખ છે અને એક અગ્રગણ્ય વ્યક્તિ છે.
બજારમાં સાયકલની દુકાન છે. શ્રી અરવિંદકુમાર કેશુરદાસ સંઘવી અમરેલીના ફોટોગ્રાફી માલસામાનની
દુકાન છે. વેરાવળના શ્રી કનૈયાલાલ હરગોવીંદાસ કલકત્તાના લગભગ લાખેક ગુજરાતીઓમાં જે.
મહેતા દલીચંદ એન્ડ બ્રધર્સના નામથી વેપાર કરે છે. સોરાષ્ટ્રવાસીઓના સંપર્કમાં હું આવ્યો છું તે
શ્રી કનૈયાલાલ હરજીવનદાસ ભાવનગરના, ઉપરાંત બીજા ભણું ભાઈ-ઑને હશે પણ તેની
એ પૂરતી માહિતી મારી પાસે ન હોવાથી અહિં ચેડાજ.
એલ્યુમિનિયમનું કારખાનું છે. બગસરાના શ્રી
કાન્તીભાઈ વિરજીભાઈ શેઠ સોના-ચાંદીનું કામ જ કુટુમ્બનો સંક્ષિપ્તમાં પરિચય આપે છે. કદાચ
કરે છે. ચીતલના (સૌરાષ્ટ્ર) શ્રી ચંપકલાલ મોહનલાલ આ 2 થનું પુનઃ પ્રકાશન થશે ત્યારે બીજી એડિશનમાં
મહેતા અત્રે નંબકલાલ એન્ડ કના નામથી વેપાર વધુ કુટુએને પરિચય વાંચક વર્ગ સમક્ષ રજૂ કરશું.
કરે છે. મહુવાના શ્રી જયંતિલાલ રામજી દેશી
સોના-ચાંદીને ધંધો કરે છે. મહુવાના ઘણું કુટુંબો શ્રી અમૃતલાલ સાયાણ અને કલકત્તા પ્લાસટીક
છે. ઘણાખરા સોના-ચાંદીના ધંધામાં પડયા છે. બી. એન વેરાયટી સ્ટસના નામથી કામકાજ કરે છે.
બાબુલાલ કેશવજી શેઠ, બાબુરાલ એન્ડ કુ. ના સૌરાષ્ટ્રના વતની છે. અહિંની સામાજીક પ્રવૃત્તિઓમાં
નામથી સોના-ચાંદીનું પોતાનું કામકાજ કરે છે. ખૂબ રસ લે છે. ઉદાર સ્વભાવના અને પરોપકારી
તેઓ મહુધાના છે અને ગુજરાતી સમાજના આગેવાન જીવ છે.
કાર્યકર્તા છે, શ્રી બાવચંદ મંગળ મહેતા, અમ
રેલીના છે. બાવચંદ એન કો ના નામથી સોનાઓરિસ્સા અથવા કઠલ પ્રદેશ - આ ચાંદીનું કામકાજ કરે છે. સામાજીક અને શૈક્ષણિક પ્રદેશના જુદા જુદા જીલ્લાઓમાં લગભમ ૧૨ હજાર પ્રવૃત્તિમાં સારો રસ ભે છે. મહુઆના શ્રી વૃજલાલ ગુજરાતીઓ વસે છે. તેમાં સૌરાષ્ટ્રવાસીઓની ઘણી ગોપાલજી ગાંધી કલ્યાણજી ગોપાલજીના નામથી મોટી સંખ્યા છે. હિંદુ-મુસલમાન અને અન્ય જાતિઓ સોના-ચાંદીનું કામ કરે છે. સામાજિક સેવાના કાર્યોમાં મળીને લગભગ ૭૦૦૦ સૌરાષ્ટ્રવાસીઓ છે. નાના સારા રસ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #803
--------------------------------------------------------------------------
________________
૩૫૦
અહિ ખાટવા, ધારાળ અને ગાંડળ તરફના મેમણુ અને મુસ્લિમ ભાઇઓની વસ્તિ ધણી છે ખક્ષી બજાર અને મંગળબાગ વિસ્તારમાં સારાષ્ટ્રના વસતા કુટુમ્બા મધ્યમવર્ગના અને ાકરીયા વધારે છે.
શ્રી નાનજી હરિભાઇ પટેલ ઉપલેટાના, મહિં જાજપુરમાં કાર્ડિયાવાડ સ્ટારના નામથી ધંધા કરે છે. સૌરાષ્ટ્ર ગુજરાતી હાટલ ચલાવે છે.
લતીપુરના શ્રી મહાશ'કર કાળીદાસ અહિં ભીમા આઈસ ફેકટરીના નામથી ખરફ્રનું કારખાનું ચલાવે છે. શ્રી મુળજી કાનજી તન્ના જામનગરના છે. અહિં ઓરિસ્સા સરકારના ડિઓ અને ટેલીગ્રાફ ખાતાના ચીફ ઓફીસર છે.
થાન ( સૌરાષ્ટ્ર ) ના વાધરી સામંત સાદુ અહિં ખેતીનું કામકાજ કરે છે. સૌરાષ્ટ્રના વાધરી કુટુમ્બે પણ આ પ્રદેશમાં વસે છે.
અખા ઉમર અબ્દુલ શકુર તથા અબ્દુલ ગફાર રોયા મહંમદ ધારાળના છે અને માલ ગોડાઉન વિસ્તારમાં દલાલીનું કામ કરે છે.
શ્રી હબીબ ઇસ્માઇલ વીરાણી જુનાગઢના અહિં માલ ગાદામ વિસ્તારમાં લાલીનુ કામકાજ કરે છે શ્રી પ્રભુલાલ નાથાલાલ પાટડીયા ખાલભાના વતની છે. શ્રી પ્રીમીયર કાલ એજન્સીના નામથી કાલસાનું કામકાજ કરે છે. શ્રી ભગવાનલાલ જેઠાલાલ દવે, હળવદના શ્રીમાળી બ્રાહ્મણ અત્રે નયા જારમાં પોતાના ધંધા કરે છે.
ઉપલેટાના જીકર અબ્દુલ લતીફ્ મેમણુ છે; પેાતાના કરીયાણાના વેપાર છે. અજીજ અબ્દુલ લતીફના નામથી કામકાજ કરે છે.
પાલીતાણાના મહમદભાઈ ઉંમરભાઈ મેમણુ કાઠીયાવાડ લેાર મિલના નામથી કટક બાજુમાં “ ચોદનાર ” ગામમાં વેપાર કરે છે. શ્રી જેઠાલાથ કાળીદાસ પડયા કૅટેક જીલ્લાના જાજપુર ગામમાં જેઠાલાલ કાળીદાસની કુટું॰ ના નામથી કોન્ટ્રાકટરનું કામકાજ કરે છે. સીહારના મુખકર ઉસમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એમાના શ્રી ગારવનદાસ લક્ષ્મીદાસ વિઠ્ઠલાણી ડામીઓપેથીક ડેાકટર છે. જાજપુર રીડ, ડી ક્રટકમાં ધણાં વર્ષોથી આવી રહ્યા છે. ઉપલે।ના મેમણુ અબ્દુલ ગફાર અબ્દુલ કરીમ કંટક જીલ્લાના ભીનજારપુરમાં રહે છે અને વેપાર કરે છે.
ફ્ળાહાંડી જીલ્લા (ઓરિસ્સા) આ વિસ્તારમાં લગભગ સવાબસો પર ગુજરાતીએાના છે, તેમાંના થાડા સૌરાષ્ટ્રવાસીઓને અહિં ટુંકમાં યરિચય આપ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓના લગભગ પાણાબસો કુટુમ્મા છે અને લગભગ ૮૦૦ માભુસાની વસતી છે.
ટંકારાના ચત્રભુજ દરજી કકડ ચત્રભુજ એન્ડ કુટું॰ના નામથી બીડીપત્તાના વેપાર કરેછે. કેરોાદના શ્રી છોટાલાલ વીરચ સોની ખામુન્નાલ વીરચંદના નામથી સોનીનું કામકાજ કરે છે.
કળાહાંડી જીલ્લાના ખરીયાર ગામમાં રાજકેટના શ્રી નટવરલાલ ચુનીલાલ ભટ્ટ ડેાકટર છે. ખરીયારમાં બીજા શ્રી શામજી દયારામ ઠક્કર ધ્રોળના છે, કોન્ટ્રાકટરનું કામકાજ કરે છે.
મજેડીના ‘મારામભાઈ હાસમ અનાજના કમીશન એજન્ટનું કામ ખડીયાર રોડ, ફળાહાંડા જીલ્લામાં કરે છે. અબ્દુલ કરીમ હાસમ મહાણી લાખનું કારખાનુ ચાવે છે, ઓરીસ્સા શૈક્ષલેક
www.umaragyanbhandar.com
Page #804
--------------------------------------------------------------------------
________________
ઈન્ડસ્ટ્રીઝ, લાખ પરદેશ ખાતે ઘણું મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના છે. મરીયાર રાડમાં ચંદ્રકાન્ત બી. કામદારના એકસપોર્ટ થાય છે.
નામથી કરીયાણુને વેપાર કરે છે. વાંકાનેરના જૈન
સેમચંદ ચત્રભુજ શાહ સૌરાષ્ટ્ર પ્રોવીઝન સ્ટાર્સના અત્રેની કસ્તુરબા સાર્વજનિક ગુજરાતી સ્કુલના નામથી અનાજ કરીયાણાનું કામકાજ કરે છે, શિક્ષક શ્રી ગણપતરામ ગંગાશ કર જોશી હળવદના છે. ચેટીલાના શ્રી કાન્તીલાલ પોપટલાલ પરીવાર
જુનાગઢ(કાળાંહાંડી છલો)સાવરકુંડલાના સુમન રેડમાં જ ચલાવે છે,
તારમહંમદ, બાવાણી સ્ટાર્સના નામથી ફેન્સી ગુડઝનું
કામકાજ કરે છે. વલીમહંમદ અબ્દુલ કરીમ પટેલ અમરેલીના શ્રી ભાનુલાલ રતીલાલ માણેક જનતા સાવરકુંડલાના અને કરીયાણાનું કામ કરે છે. સાયકલ સ્ટાર્સના નામથી ખરીયાર રામ દુકાન ચલાવે છે. અહિં સારાષ્ટ્રના લોહાણા કુટુઓ
ભવાનીપટના (કળાહાંડી જીલ્લો):- મોરબીના
ચીમનલાલ ભાઈચંદ મહેતા અત્રે મેઈન બજારમાં શ્રી રમણીકલાલ નાથાલાલ કામદાર રાણપુર કરીયાણાને વેપાર કરે છે.
ઘણું છે.
{ ઓઈલ એજનના ઉત્પાદકોને ખુશ ખબર $ “જય શ્રી ઇન્ડસ્ટ્રી ઝ”
ગ્રામ :- જયકેન્દ્ર
ફોન-ફેકટરી-C/o ૪૮૬૩ , ઘરને ૪૩૦૭
સ્પેશીઆલીસ્ટ
લીસ્ટર તથા પીટરની ડાયફેઈમ
ગ્રાઈન્ડ ફીનીશ કૅન્ક શાફટ – લખે યા મળો – ૧૦ – ભક્તિનગર સ્ટેશન પ્લેટ,
રાજકેટ - ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #805
--------------------------------------------------------------------------
________________
SHIP YOUR CARGO FROM BEDI
TS CHEAP AND QUICK
Phone :- 120 & 551
Grams :- ARVIND Co.
ARVIND & Co.
Station Road, JAMNAGAR.
Bunder Road, VERAVAL.
Mill Phone :- 52 Office Phone :- 24
With Best Compliments
Erom
.
SHREE MADHAV OIL MILLS Co.,
.
.
BAGASRA
(Dist. Amreli)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #806
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોની સમીક્ષા.
– ચંદ્રકાન્ત મનલાલ પાઠક
ભારતના ઔદ્યોગિક વિકાસમાં મહારાષ્ટ્ર, બંગાળ અને મદ્રાસ પછી ગુજરાતનું સ્થાન આવે છે. ગુજરાતમાં અમદાવાદની આસપાસ ઘણુ ઉદ્યોગ કેન્દ્રિત થયા છે. રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, પોરબંદર, વડોદરા, વગેરે શહેરોમાં પણ ઉદ્યોગ સારા પ્રમાણમાં છે. ગુજરાતના છ હજાર જેટલા ઉદ્યોગમાંથી બેહજાર જેટલા ઉદ્યોગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલા છે. તેમાં વિવિધ વિદ્યોગોદરેક જીલ્લામાં કેટલા છે તેનો કઠે નીચે આપેલ છે
સૌરાષ્ટ્ર તથા કચ્છના-લઇ ઉઘોગ એ છ લાવાર અને ઉદ્યોગવાર
( મ્બર ૧૯૬૫).
jકાચ, માટીબીન લેહયહ બાત વીજળીના રસાયણ કામ અને
સાથ-કાચ, માટી
પદાર્થ | કાપડ
ધાતુ |
યંત્ર સહિતી ઉષા
| યંત્રો - J. જલે
સીમેન્ટ | અમરેલી | ૧ |– ૧ | ૧ | ૧ | ૨ | - ૪ | ૧• ભાવનગર | ૯ | | ૭ | ૭૧ | ૨૦ | ૧૧ ૭૪ | ૨૧૪ જામનગર ૧ર | ૪ | ૭ | ૬ | ૧૪૪ | ૧૮ :. ૧૩ | ર૭ર | ૪૭૬ જુનાગઢ | ૨ | ૧ | ૫ | ૪ | ૮ | ૧૨ | ૮ | ૭૫ ૧૧૫ કચ્છ | – – – – 5 | * | ૧ | ૨ | ૪૦ રાજકોટ * ૮ '૧૪ ૨૫ | ૧૮ | ૯૦ | ૧૧૧ | ૪૮ | ર૧ | પ૭૬ સુરેન્દ્રનગર | . - ૧ | ય | ૮ | ૧૧ / ૧૮ | છ | ર (૧૭૧ કુલે | ૩૩ |૨૫T ૫૭ | ૪૪ ૫ ૪૩ | ૧૮૫ | ૮૮ | ૭૪૪ { ૧૫૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #807
--------------------------------------------------------------------------
________________
૬૫૪
અમેરિકા, ઈગ્લાંડ, જાપાન, જર્મની, રશિયા ઉદ્યોગ ખાતું ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. ફાઉન્ડ, ઇત્યાદિ વિકસીત દેશો ઉદ્યોગ દ્વારા જ પ્રગતિ સાધી કેમીકલ, ટેક્ષટાઈલના નિષ્ણાતો ઔદ્યોગિક વિસ્તારની
કયા છે. ઉદ્યોગ વિકાસ માટે દરેક પંચવર્ષીય મુલાકાત લે છે. ભાવનગર, જામનગર, રાજકોટમાં યોજનામાં વધુને વધુ ભાર મકાને જ રહ્યો છે. ટેકનીકલ ટ્રેઈનીંગ માટેની સંસ્થાઓ છે. વધુ ઉત્પાદન પરિણામે ઉદ્યોગ માટે ઉત્સાહ અને વાતાવરણ કાર્ય હાથ ધરવા માટે રાજકેટમાં પ્રોડકટીવ
જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ઉદ્યોગ કાઉન્સીલમાં માર્ગદર્શન મળે છે, જામનગર, રાજકેટ, - સ્થાપવા સગવડ આપવા ગુજરાત સરકારે કેટલીક જુનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, મહુવા,
ઔદ્યોગિક વસાહતે સ્થાપી છે. કેટલીક વસાહતના જાફરાબાદ, મેરખી વગેરે સ્થળોએ ટેકનીકલ શિક્ષણ કાર્યો ચાલુ છે ત્યારે કેટલીક વસાહતોના કાર્ય વિદ્યાથીઓને અપાય છે હજુ પણ ટેકનીકલ શાળા પ્રાથમિક કક્ષાએ છે.
સ્થપાય તે વિદ્યાર્થીઓમાં ટેકનીકલ ક્ષેત્ર માટે બીજ
વવાય તે જરૂરી છે. વસાહતે :-ભારતની પ્રથમ ઔદ્યોગિક વસાહત એ મનુભાઈ શાહના પ્રયાસથી રાજકેટમાં ૧૯૫૫માં શાધન શાળાઓ :-ઉદ્યોગનો વિકાસ સ્થાપાયેલ છે. આ વસાહતના પરિણામે સાધન પર છે. ભારતમાંથી પ્રાપ્ત થતી કાચી દેશમાં સેંકડે વસાહત, ઉભી કરવાના કાર્ય હાથ વસ્તુમાંથી સદર અને સારી વસ્તુનું નિર્માણ કરવા માટે ધરવામાં આવેલ છે. ગાંધીધામ, ભાવનગર, સુરેન્દ્ર- પદ્ધતિસરનું સંશોધન અનિવાર્યો છે. નગર, લીંબડી, જામનગર વગેરે સ્થળોએ વસાહતના બાંધકામ ચાલુ છે. ત્યારે જુનાગઢ, ખંભાળીયા,
(૧) સૌરાષ્ટ્રમાં મીઠનું ઉત્પાદન ભારતના માધાપુર (કચ્છ), સુરેન્દ્રનગર, ગોંડલ, મહુવા, આજી
મીઠાના ઉત્પાદનના ૫૦% છે. મીઠાના અગરામાંથી ઓદ્યોગિક વસાહત-રાજકોટનું કાર્ય પ્રાથમિક કક્ષાએ
આડ પેદાશ માટે, વધુ ઉત્પાદન માટે, ભાવનગરમાં છે જે એકાદ બે વર્ષમાં આકાર લેશે.
મરીન રીસર્ચ ઈટીયુટ છે. તેની ભારતમાં
સારી એવી ગણના થાય છે. ભાવનગર, પોરબંદર અને જામનગરને કેટલાક વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર તરીકે જાહેર થયેલ છે. તેમાં એક ઉદ્યોગ ખીલવી શકવાની શકયતા છે.
(૨) ફાઉન્ડ્રી-અમદાવાદમાં નરોડા ખાતે મેટર
સકલ લેબોરેટરી ટુંક સમયમાં શરૂ થનાર છે. પ્લાસ્ટીક ઉદ્યોગ એક ઔદ્યોગિક વિસ્તારમાં સારા
તેને લાભ ફાઉન્ડ્રીના સંચાલકે ગુજરાતભરમાંથી પ્રમાણમાં ખીલવી શકાશે. પેટ્રોકેમીકરસના વિકાસથી
લેશે જ પ્લાસ્ટીક ઉદ્યોગ સારા પ્રમાણમાં વિકસાવી શકાય તેમ છે
(૩) ગલાસ અને મીરેમીકની સંશોધન શાળાની ૯દ્યોગ માટેની સગવડ :-પાણી, વીજળી, જરૂરત છે. અન-વાંકાનેર, કે મારી પાસે રીજીનલ રસ્તા, તાર ટપાલની સગવડ વિ. બધી સગવડવાળી રીસર્ચ લેબોરેટરી શરૂ થાય તે પિટરીઝ ઉદ્યોગોને ઓદ્યોગિક વસાહતે સ્થાપી નાનાનાના ઉદ્યોગપતિઓને ઘણે લાભ મળશે તેમજ કેટલીક નવી શરૂ થતી આકર્ષે છે. નવી યોજના માટે માર્ગદર્શન આપવા પિટરીઝને માર્ગદર્શક નીવડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #808
--------------------------------------------------------------------------
________________
:
૫
(૪) સીમેન્ટ રીસર્ચ લેબોરેટરી-દ્વારકા, પર- થાણા ઉદ્યોગ પુર ઝડપે ખીલી નીકળ્યા છે અને બંદર, જામનગર, કે રવાડ, વેરાવળમાં કઈ સ્થળે નીકળે છે. સ્થપાય તે ગુજરાતના સીમેન્ટ ઉદ્યોગની સારી સેવા થશે.
વીજળી અને પાણું -ગુજરાતના ઉદ્યોગોમાં
વિજળીને પ્રશ્ન પ્રાણપ્રશ્ન છે. ઘણા ઉદ્યોગપતિઓ (૫) ગુજરાતમાં ખનિજો વિપુલ પ્રમાણમાં છે. સાજા કચ્છ અને ગુજરાતમાં
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ઉદ્યોગે ખસેડવા મીનરસના સંશોધન માટે એક સંશોધનશાળા માગે છે અથવા શરૂ કરવા ઈચ્છે છે. પરંતુ વિજળી અંજાર, જામનગર, ભાવનગર વસે છે અને પાણીના પ્રશ્નો વિચાર ખોરંભે રાખે છે. છોટાઉદેપુરમાંથી કોઈ સ્થળે થાય તે ખનિજ ઉદ્યોગ ઉદ્યોગ અને ખેતીનો વિકાસ વિજળી પર રહે છે. 'વિકસી શકે તેમ છે.
ધુવારણથી વિજળી ઠીક પ્રમાણમાં મળી છે પરંતુ ભુખ સંતોષાણી નથી. ઉકાઈની વૈજના ૧૯૭૦માં
પુરી થશે તારાપુર અણુકેન્દ્રમાંથી વિજળી મળશે (૬) ટેક્ષટાઈલ રીસર્ચ લેબોરેટરી અટીરા અને
ઉકાઈ નર્મદા યેજના થશે ત્યારે ગુજરાત વિદ્યુત ટયરે અમદાવાદમાં છે.
ને પાણી માટે સ્વાવલંબી બનશે મચ્છુ નદીના
બંધનું કામ શરૂ થયું છે તે સૌરાષ્ટ્ર માટે શુભ (૭) વડોદરામાં ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ લેબોરેટરી ચિહ્ન છે. વિજળી સારા પ્રમાણમાં સાધ્ય બન્યા બાદ પણ વિવિધ વસ્તુની તપાસણી અને સંશોધન માટે ઇલેકટ્રો-કેમીકલ તથા છેલ-મેટરીંછકલ ઉદ્યોગ
વિકસાવી શકાશે. પાણી અને વિજળીની સવલત સારું કાર્ય બજાવે છે.
મલે તે જરૂર આ ક્ષેત્રે ઝડપી વિકાસ થઈ શકે
તેમ છે. બજાર ઉઘોગોમાં તૈયાર થયેલ વસ્તુઓનું બજાર સારું હોવું જોઈએ. હરિફાઈમાં નવા ઉદ્યોગ- ખનિજો પર આધારીત ઉદ્યોગે સૌરાષ્ટ્રમાં પતિને વધુ સહન કરવું ન પડે તે માટે લઘુઉદ્યોગ દરિયા કિનારે તલા, જાફરાબાદ, ચરવાડ, માળીયા, મળના નિષ્ણાતો નજીવી ફી લઈ મારકેટ સર્વે માંગરોળ, પોરબંદર, જામનગર, તેમજ લીંબડી, કરી આપે છે. માલની ગુણવત્તા જાળવવા તથા વાંકાનેર, વગેરે સ્થળે ચુનાના પત્થર મલે છે. તેના નિકાસ માટેના માલ વિષેની માહિતી ગુજરાત પર આધાર રાખતા સોમેન્ટ, સેડાએશ, કેટીકસેડા, સરકારનું ઉદ્યોગ ખાતું આપતું રહે છે. એજીનીયરીંગ કેલશ્યમ કારબાઈ વગેરે ઉદ્યોગેનું સક્ષેપમાં વર્ણન ગુડ્ઝ, કેમીકલ્સ, વેજીટેબલ ઓઈલ, ખેળ, મીઠુ કરેલ છે. વેરાવળથી કોડીનાર પર્યત કેમીકલ ગ્રેઈડ ટેક્ષટાઈલ, સીલેક, રેયોન, હેન્ડીક્રાફટ, જરી વગેરેના ચુનાના પત્થર મલે છે. માલ નિકાસ કરવા માટે મંડળની રચના થયેલ છેજ. ભારતમાથી વધુ માલ નિકાસ કરી મહામુલું હુંડિયામણ સીમેન્ટ -સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થતા ચુનાના કમ વધુ મેળવાય તે માટે કેન્દ્ર સરકાર લક્ષ આપી પત્થરોનું રસાયણુિક બંધારણ સીમેન્ટ, બનાવવા રહેલ છે. કચ્છમાં કંડલા બંદરને મુકત બંદર તરીકે માટે અનુરૂપ છે દ્વારકા, પોરબંદરમાં એ. સી. સી ના જાહેર કરી હુંડિયામણની પ્રાપ્તિ માટેની દિશામાં કારખાના સ્થપાયા છે અને વિકાસ પામ્યા છે. ન્દ્ર સરકારે પગલું ભર્યું છે. કંડલાના મુકત પ્રદેશમાં રાણાવાવમાં સૌરાષ્ટ્ર સીમેન્ટ તથા સિક્કામાં દિગ્વીજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #809
--------------------------------------------------------------------------
________________
+-
-
-
-
સીમેન્ટ કંપનીએ પણ બધિર પ્રગતિ સાધેલ છે. ઈ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પુષ્કળ જળે છે. પરદેશમાં સૌરાષ્ટ્રમાં સીમેન્ટનું કુલ ઉત્પાદન ૧૦ લાખ ટનથી નિકાસ કરી સારું એવું હું ક્યામણુ મેળવાય છે. વધુ છે. વેરાવળ, ચોરવાડ, જાફરાબાદ તથા ભાવન- બંદર પર માલને ચડાવતા ભણે સારો સમય વ્યતિત્ત ગરમાં સીમેન્ટના, નવા કારખાના શરૂ કરવાની કેન્દ્ર થઈ જતું હોવાથી પરદેથી આવતી ઘણી સ્ટીમરોને સરકારની અનુમતી મચી ગઈ છે.
ખેતી થાય છે તે માટે માલના ચડાવવાની ક્રિયા
આધુનિક રીતે મંત્રીકરણ દ્વારા જામનગર, દ્વારકા, - સહાએશ કન્સોરાષ્ટ્ર કેમીકલ્સ, તાતા કેમીકલ્સ ઓખા, નવલખી, રિબંદર, ભાવનગરથી થાય તે તથા ધ્રાંગધ્રા મીકલ્સ કુલ સાડાત્રણ લાખ ટન ઘણી વસ્તુઓની નિકાસ કરવા આપણે સફળ થશું. સોડાએચનું વાર્ષિક ઉત્પાદન કરે છે જે ભારતના કુલ ઉત્પાદનના ૮-સ્કાથી વધુ છે. ત્રણે કારનામાં કામણિી તથા ગુજરાત મીનરલ્સ ડેવલપમેન્ટ વિસ્તૃતીકરણનીજના હાથ ધરવામાં આવી છે. કેરાન પરદેશી કંપનીના સગથી કચ્છમાં આ ઉોગસૌરાષ્ટ્રમાં સારા પ્રમાણમાં વિકસી શકશે કંડલા પાસે એલ્યુમીનીયમનું કારખાનું દરોક કરોડના છે તેનું કારણ તેમાં વપરાતી કાચી વસ્તુઓ, ખેચે શિર કરનાર છે. જેથી ઘણે બેકસાઈટ યુનાના પત્થર તથા મીઠું જોઈએ તેટલા પ્રમાણમાં અહિં જ વપરાશે. મુલી રહે છે. '
કલે - ચાઈનાકલે, ફાયરલે, બેલકલે, : નવા કૃત્રિમ બ્લીચીંગ એજન્ટના પ્રચાર અને પૌરાષ્ટ્રમાં સારી રીતે પ્રાપ્ત થાય છે, કારે , પ્રસરણથી બ્લીચીંગ પાવડરની માંગ એછી થયેલ મેરબી, થાન, ધ્રાંગધ્રા આજુબાજુ પટરીઝ ઉદ્યોગ છે તેથી આ ઉદોગ માટે એટલી બધી જમરીયાત સારા પ્રમાણમાં સ્થપાયે છે. પરંતુ ફકત એકાદ બે મને લાગતી નથી.
ઉદ્યોગમાં આધુનિક યંત્રીકરણ વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર
તથા માલનું ધોરણ જાળવવાની કાળજી રખાય છે. કેલશ્ય કારખાઈડ માટે સૌરાષ્ટ્રનો ચને ય અન્ય ઉદ્યોગ આનું અનુકરણ કરે તેમ હું ઈચ્છું નથી. તેમજ તેની બનાવટમાં વિજળ' સારા પ્રમાણમાં છું. દેશમાંથી પ્રાપ્ત થતી કાચી વસ્તુઓમાંથી ઉચ્ચ વાપરવી પડે છે.
: પ્રારની વસ્તુ બનાવવા માટે તથા વૈજ્ઞાનિક
સુજ-સમજ મેળવવા માટે કલક્તામાં છે તેવી ગ્લાસ કાસ્ટીક સેડાનું ઉત્પાદન સોડાએશ “ બનાવત્તા અને સીરેમીકની રીસર્ચ ઈન્ટટીટયુટની જરૂરત કારખાનાઓ કરે છે. તે ફકત ધંધોમાં વૈવિધ્યતા જરૂરત ગુજરાતમાં છે. પિટરીઝઉદ્યોગ જ્યાં વધુ લાવવા જ કરે છે.
પ્રમાણમાં છે ત્યાં આવી છેશાળામાં સ્થપાય તે
ઉદ્યોગની ધણી સેવા થઈ શકશે? : : બોકસાઇટ :-અમદાવાદમાં અનિલ સ્ટાર્ચ બોકસાઈડમાંથી ફટકડી, એલ્યુમીનીયમ સલ્ફટ બનાવે
રેતી કાચ બનાવવા માટે તથા સેડીયમ છે, સીમનગર પાસે એક બે ઉદ્યોગ સ્થાપી શકાય
સીલીકેટ બનાવવા માટે વાંકાનેર, થાન, સુરજ દેવડી તેમ છે
તથા કચ્છમાં સારા પ્રમાણમાં સીલીકા સેન્ડ પ્રાપ્ત
થાય છે. સ્ત્રીમાંથી સેડીયમ સીલ કેટ બનાવવાને . ધાતુ અને રસાયણિક ઉદ્યોગને અનુરૂપ એકસા- ઉદ્યોગ સારા પ્રમાણૂમાં ખીલ્યું છે પરંતુ સોડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #810
--------------------------------------------------------------------------
________________
સીલીકેટના મુકરર પ્રમાણુવાળા સેડીયમ સીલીકેટ સૌરાષ્ટ્ર તથા કચ્છ ઉત્પન્ન કરે છે. મીઠાપુરમાં તે બનાવતા કારખાના નથી. કલે તથા રેતીની વિપુલતા કેમીકલ્સ લીમીટેડ, પોરબંદરમાં સૌરાષ્ટ્ર સેટ , ને કારણે ગ્લાસ. અને સીરેમીકના કારખાના વધુ સૌરાષ્ટ્ર કેમીકલ્સ, જામનગરમાં દિગ્વીજ સેલ્ટ હાલાર સ્થાપવાની શકયતા છે.
સેલ્ટ, જયલક્ષ્મી સેલ્ટ વકર્સ, સેટ એન્ડ
એલાઈલ ઈન્ડસ્ટ્રીઝ ભાવનગરમાં ભાવનગર સેલ ઇસમ : સીમેન્ટ તથા પિટરીઝમાં વપરાતી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વાસ, કડલા તથા જખાઉના જીપ્સમ સૌરાષ્ટ્રમાં જ મીઠાના અગરોની આડપેદાશ કચ્છ સેટ એન્ડ એપ્લાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ભેરાઈમાં છે તથા દરીયાની જીપ્સમ પણ કેટલેક સ્થળે વાપ- જુનાગઢ સેટ વકર્ય, મુંદ્રામાં ભારત સેલ્ટ વર્ગ, રવામાં આવે છે.
ઇત્યાદિ ૨૩ મોટા અને ૬ નાના અગરે છે.
કોલસો અને લીગ્નાઈટ :-મેરબા, વાંકાનેર સૌરાષ્ટ્રમાં મીઠાની વિપુલતાને કારણે ધ્રાંગધ્રા તથા કચ્છમાં–કલસા તથા લીગ્નાઈટની શકયતા છે. કેમીકલ તથા ૧૯૩૯માં તાત કેમીકસે છેવાના સેડા પરંતુ તે દિશામાં જોઈએ તેવા પગલાં ભરાયેલ નથી. (સેડાએથ) અને કાસ્ટીક સેડા બનાવવાના કારખાના ૧૫ થી કોલસો પ્રાપ્ત કરવા પ્રયાસ થઈ રહ્યા શરૂ કર્યો. અને આજે બંને કારખાનાઓએ સૌરાષ્ટ્રછે. ખનિજ ઉધોગના વિકાસ માટે બંદર પર માલની વાસીને ગૌરવ લઈ શકાય તેવી પ્રગતી સાધી છે. હેરફેર ઝડપી બનાવવા મંત્રીકરણ જરૂરી છે. વિદ્યુતશક્તિ સસ્તી મળવી જોઇએ તથા સરકારી કાયદા
મીઠાપુરના અગરોમાં અઢી લાખ ટન મીઠું કાનુન સરળ બનાવવાની જરૂરત છે.
ઉત્પન્ન કરેલ છે. હજુ વધુ ને વધુ ઉત્પન્ન કરવા
પદ્ધતિસરના વિકાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. મીઠાને ઉદ્યોગ
ખોરાકમાં વાપરવામાં આવતું મીઠું અન્ય ક્ષેત્રે ભાવનગરમાં સેન્ટ્રલ સેટ રિસર્ચ ઈન્સ્ટિટયુટ તેટલું જ ઉપયોગી હશે તેની કલ્પના ઘણાને આવતી નામની સંશોધનશાળા ભારતમાં એક જ સંસ્થા છે. નથી. જંતુનાશક તરીકે ખાતરમાં અને સેડાએશ જે મીઠું જામી ગયા બાદ વધેલા દ્રાવણમાંથી આડતથા કાસ્ટીક સેડા. જેવા રસાયણ ઉદ્યોગમાં મીઠ' પાસો કેમ ઉત્પન્ન કરવી તે માટેનું પદ્ધતિસરનું મુળભુત કાચી વસ્તુ છે.
સૉધન કાર્ય કરે છે. આ સંસ્થા ભાવનગરમાં
મોડેલ ફાર્મમાં પ્રયોગ કરી બનાવે છે. એનેશ્યમ કચ્છ અને સૌરાષ્ટ્રના વિશાળ સાગરકાંઠાની કલોરાઈડ, પટાશ્યમ કલેરાઇ, સોડિયમ સલ્ટ, જમીન ડુગરાળ નથી પરંતુ સપાટ છે. ઓછી સોડિયમ કાબોનેટ, સમ ઈત્યાદિ બાયડકટસ વરસાદ તથા દસેક માસની સૂફી મોસમને કારણે મેળવી શકાય છે. મબલખ મીઠાનો પાક સારો ઉતરે છે. કંડલા, મીઠાપુર જામનગર, પોરબંદર, ભાવનગર, ધામરેજ, મીઠાના સૌરાષ્ટ્રમાં બનતા મીઠામાં ૯૮ ટકા સેડિયમ અગર માટે જાણીતા છે.
કલોરાઈડ હોય છે. તેથી વધુ શુહ મીઠું ઘણું રસા
યણ ઉદ્યોગને જરૂર પડે છે તે દિશામાં પગલું ભારતના મીઠાના કુલ ઉત્પાદનના ૫૦ ટ પડાય તે જરૂરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #811
--------------------------------------------------------------------------
________________
૧૫૮
રની વનસ્પતિઓ
મીઠા બનાવવા માટે વપરાતા પાણીની ઘનતા. ૨૫ ઈંચ આસપાસ છે. શેત્રુંજી તથા ભાર જના સેટપેન-ડિસ્ટરલાઈઝર)ની યોગ્ય લંબાઈ-પહોળાઈ સિંચાઈ ક્ષેત્રે સારી સેવા બજાવી રહેલ છે અને તથા ઉંડાઈ બાય પ્રોડકટસ બનાવવાની આવડત, મછુની જળસિંચન જનાની શરૂઆત આયાના મીઠાની બનાવટ માટે આવતી મુશ્કેલીઓનું નિવારણ, કિરણો પ્રગટાવે છે ગિરનાર, બરડે, શેત્રુંજ્ય પર્વત મીઠાની વિશિષ્ટ પ્રકારની જાતની બનાવટ વગેરેનું તથા ગિરના જંગલમાં વિવિધ પ્રકારની વનસ્પતિ જ્ઞાન મીઠાના અગર વાળાને કારીગરોને પદ્ધતિસર અને વૃક્ષે થાય છે સૌષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન ઘણું અપાય તે ધારું કરી શકીશું. ભાવનગરની મીઠાની સારૂં છે, પરંતુ એકર દીઠ ઉપાદન ઘણે સ્થળે સંશોધન શાળાનો લાભ લેકો વધુ ને વધુ પ્રાપ્ત ઓછું છે. માટે એગ્ય ખાતરનો વપરાશ અનિવાર્ય કરે અને એકરદીઠ ૬૦ ટન સામાન્ય ઉતરે છે તેનાથી બને છે. ગુજરાત ખેતી પ્રધાન પ્રાંત છે. ખેતીમાં વધુ ઉતરવા પ્રયાસ થાય અને હાર્વેસ્ટર જેવા મંત્રોથી ઉત્પાદન વધુ પડતું થાય તે માટે ખેડુત વૈજ્ઞાનિક મીઠું એકત્રીત કરવામાં આવે અને શક્ય તેટલું રીત રસમ, ખાતરના વપરાશ ઇત્યાદિ બાબતમાં ઉત્પાદન ખર્ચ યાંત્રિક વ્યવસ્થાથી ઘટાડાય તે મોટા વધુ ને વધુ રસ લેતા થાય તે જોવાનું છે, અગર વાળા મેગ્નેશ્યમ જેવા રસાયણિક તત્ત્વની અશુદ્ધિ દૂર કરવા દેવાના યંત્ર વાપરે તે વધારે સૌરાષ્ટ્રમાં તેલની મિલેમાં ખાસ કરીને બોટાદ શુદ્ધ મીઠું મેળવી શકાય.
રાજકોટમાં નિમલ, ભાવનગરમા ઉમદા, અબદુલા મુસા, માણાવદરમાં પ્રભાત વગેરે ગણુવી શકાય જેમાં
ખાસ કરીને મગફળીનું તેલ જ કાઢવામાં આવે છે. મહું ભારતમાં જોઈએ તેટલું પાકે છે તેથી કોપરેલ, એરંડીયું. ચેખાના ભુંસામાંથી તેલ કાઢવાની ભારતની જરૂરિયાતને પહોંચી વળી. ચાર લાખ ટન સારી એવી શક્યતા છે. મીઠું જાપાન કંડલા, પોરબંદર, ભાવનગર, જખ9 બંદરેથી નિકાસ થાય છે અને કિંમતી હડિયામણ દરિયા કિનારે નારીયેળીના પ્લાનટેશન કરાવી, મેળવાય છે. હજી પણ વધુ મીઠું જાપાન મોકલી ખીલવાય તે કેરાલાની જેમ નારીયેળીને વિવિધ શકાય તેમ છે તે માટે ઉત્પાદકતા, ઉત્પાદન ખર્ચ ઉદ્યોગે વિશાળ પાયા પર ખીલવી શકાય તેમ છે. હેરફેરની સવલત, બંદર ૫. યાત્રાથી હેરફેર ઇત્યાદિ આ માટે લીલી નાઘેરના માંગરોળ. ચેરવાડ વેરાવળ, લક્ષમાં રાખવું જરૂરી છે. મીઠાના અગર કેપરેટીવ પિરબંદર આજુબાજુની જગ્યાની પસંદગી કરવી જોઈએ. સંસ્થાઓ દ્વારા વધુ ને વધુ વિકસાવાય તે ૫ણું નારીયેળીમાંથી • કાથી, સીંચણીયા, સીંદરી કારપેટ, - જરૂરી છે કચ્છના નાના રણમાં વર્ષ દહાડે છ સાત નારીયેલનું તેલ સાવરણા, ટોપલીઓ ઈત્યાદિ અસંખ્ય હજાર ટન પોટાશ્યમ સલ્ફટ બનાવી શકાય તેવી ઉદ્યોગ શરૂ કરી શકાય તેમ છે. શકયતા છે.
એરંડાના વૃક્ષો માટે લાયક જગ્યા પસંદ કરી ફળ ફળાદિ તથા ખેતી અને કેરી ઉદ્યોગો એનું પણ વાવેતર વિશાળ પાયા પર વધુ ઉત્પાદન
એર ડિયુ તેલ કાઢવાની દૃષ્ટિએ થાય તે સ્ટાપ છે. ગુજરાતમાં કપાસ, તેલબીયા તથા તમાકુ મુખ્ય પક છે જેના પર મિલે. તેલની મિલે, વગેરે આણંદની અમુલ ડેરી, મુંબઈ આરે કેલેની ઉદ્યોગ આધાર રાખે છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદ અને અમદાવાદની ડેરી જેમ ડેરી ઉદ્યોગ ગીરના,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #812
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી ભાણવડ સેવા સહકારી મંડળી
મુ, ભાણવડ
મહુવા તાલુકો
એડીટ વગેર
ભાવનગર જિલ્લો
સ્થાપના તારીખ - ૨૬-૩-૧૯૫૫ શેર ભંડળ - રૂા. ૪૩,૪૭૦-૦૦ અનામત ફંડઃ- રૂ. ૧૦,૭૫૦–૬૮ અન્ય ફંડ :- રૂ. ૧૬૩-૩૭
સેંધણી નંબર - ૧૨૧૯સભ્ય સંખ્યા - ૧૫૭ ખેડૂત - ૧૧૯ બીન ખેડૂત - ૩૮
અન્ય નેંધા–મંડળી પિતાનો વેપાર વિભાગ ચલાવે છે. સભ્યોને ખેતિ ઉત્પન્ન માલનું ખરીદ-વેચાણ તેમજ સસ્તા અનાજ વિ. જીવન-જરૂરીઆતની ચીજ-વસ્તુઓનું વેચાણ અને રસાયણિક ખાતર પુરું પાડવાનું કામકાજ કરે છે.
સવજીભાઈ ભગવાનજી પાંચાણી
મંત્રી.
રવજીભાઈ ઠાકરશીભાઈ ગૌદાની
પ્રમુખ.
વ્યવસ્થાપક કમિટીના સભ્ય શ્રી બાઉભાઈ જીવાભાઈ દરબાર શ્રી ભાયાભાઈ જીવાભાઈ દરબાર શ્રી કાનજીભાઈ રણછોડભાઈ પ્રજાપતિ શ્રી ભગવાનભાઈ ભાયાભાઈ પંચોળી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #813
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
શ્રી કાડીનાર તાલુકા સ. ખરીદ વેચાણુ સંઘ લી.
મુ. કોડીનાર
( તા. કાડીનાર )
(જિ. અમરેલી)
સ્થાપના તા. :- ૨૧-૧-૧૯૫૭
શેર ભડાળ :
અનામત ફંડ ઃઅન્ય ફંડ :
૨૩૭૯૦૦
૨૫૯૯૦ ૧૭૫૩૨
અન્ય નોંધ :-આ તાલુકા સંઘે ચાલુ સીઝનથી ઓઇલ મીલ શરૂ કરેલ છે. આ સહકારી એઇલ મીલ તા. ૧૭-૧૧-૬૬થી શરૂ કરેલ હતી. અને તા. ૨૧-૨-૬થી શીગના જથ્થા પીલી બંધ કરેલ છે. ચાલુ સાલ વરસ નબળુ` હેાઈ શીંગના પાક આછા થયેલ, છતાં પણુ આ તાલુકાના ખેડૂતાની ખાંડી ૩૦૧૦ જાહેર હરરાજીથી ખરીઢવામાં આવી હતી. આ સહુકારી એઈલ મીલથી આ તાલુકાના ખેડુતને ભાગમાં મેટ ફાયદો થયેલ છે. તેમજ સંસ્થાએ પણ સારા એવા નફા કરેલ છે. સહકારશ્રીની લેવીમાં શીગતેલ ટીન ૪૫૦૦ આપેલ છે. આવતા વરસે વરસાદ પુરતા પ્રમાણમાં થશે તે આવતી સાલ આ ઓઈલ મીલ વધારે સમય ચાલશે તેવી ધારણા છે.
જગમાલ ઉકાભાઈ ઝણકાર
મેનેજર
સુધાળા
સ્થાપના તારીખ :- ૧-૨-૩૬
શેર ભડાળ
શુભેચ્છા પાઠવે છે
શ્રી ધેાળા સેવા સહકારી
ઉમરાળા તાલુકા
અનામત ફંડ
અન્ય ક્રૂડ
:- ૬૦૩૦/૦૦
:- ૮૫૭/૧૮
:- ૩૦૨/૮૩
નોંધણી નાંખર :- ૨૪૪૧૧
સભ્ય સંખ્યા :- ૯૦૯ ખેડૂત
:- ८४७
સ. મ. તથા સ સસ્થા :- દર
જેરાજભાઇ માવાભાઈ વીરજીભાઈ રયાભાઈ નાનજી નથુભાઈ
કુંવરજી અમરશી
મંત્રી
સિંહભાઇ સામંતભાઇ પરમાર્
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અન્ય નોંધ :—મંડળી વીસ વર્ષથી સ્થગિત થયેલી છેલ્લા ત્રણ ચાર વર્ષોંથી મંડળી શરૂ કરી છે. નાણા ધીરધાર, ખાતર, ખીયારણ વિગેરેનુ' કામકાજ કરે છે.
વ્ય. ૩. ના સભ્ય.
મંડળી
ભાવનગર જિલ્લો નોંધણી નંબરઃ— ८० સભ્ય સંખ્યા :- ૫૫
ખેડૂત :- ૪૩ બીનખેડૂત :- ૧૨
કાળુભાઈ હરિભાઇ નાનજીભાઈ જેઠાભાઈ વનરાવન મનેારદાસ
જાદવભાઇ રણછેડભાઈ
પ્રમુખ
www.umaragyanbhandar.com
Page #814
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે શ્રી ઉચડી છે. વિ. કા. સહકારી મંડળી (તા. તળાજા).
મ. ઉંડી.
(જિ. ભાવનગર) સ્થાપના તા. - ૨૫-૬-૩૮
સેંધણી નંબર :- ૧૬૭ શેર ભંડોળ - ૫૧૪૯૦-૦૦
સભ્ય સંખ્યા :- ૬૧ અન્ય નેંધ: મંડળી ખાતર, બિયારણ, અનાજ, ખાંડ, કેરોસીન, દવા
વિગેરેનું કામકાજ કરે છે. દુદાભાઈ પ્રાગાભાઈ
લખમણભાઈ કરશનભાઈ મંત્રી
પ્રમુખ વ્ય, ક. સભ્યો કાનજી હરજીભાઈ
કરશન નારણભાઈ પ્રેમજી નથુભાઈ
મોહન ગોવિંદભાઈ માધા માવજીભાઈ
ઝ વે ૨ પિલાભાઈ કાન્તિલાલ પ્રભાશંકર
મુળજી નાનજીભાઈ
શુભેચ્છા પાઠવે છે.
શ્રી લાખણુકા સેવા સહકારી મંડળી
ભાવનગર તાલુકે
મુ. લાખણકા.
ભાવનગર જિલ્લો
સ્થાપના તારીખ :- ૩૧-૩-૬૫
સેંધણી નંબર :- ૧૯૩
શેર ભડાળઃ- રૂ. ૨૯૭૮૦
સભ્ય સંખ્યા - ૧૫ અનામત ફંડ -રૂા. ૧૩૫૮
અન્ય નોંધ –મંડળી નાણા ધીરધારનું કામકાજ કરે છે.
ધનવંત શાહ
મંત્રી
પ્રાગજી ભાભા પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #815
--------------------------------------------------------------------------
________________
જેમાં સૌરાષ્ટ્રની ખુમારી અને ખાનદાનીના પ્રસંગેા પ્રગટ થઇ રહ્યાં છે તે પ્રકાશન પ્રસંગે~~
શુભેચ્છા પાઠવે છે
શ્રી આંગણકા ખડસલીયા સેવા સહકારી મંડળી લિ
મુ. : આંગણકા
શેરભ ંડાળઃ– રૂા. ૧૩૪૩૦ સ્થાપના તા. :- ૨૪-૧૦-૬૩
રજીસ્ટ્રેશન નં. ૬૭ / ૪૬ સભ્ય સંખ્યા
૬૮.
વ્ય. ક. સભ્ય ભગતભાઈ આપાભાઇ નથુભાઇ ગીલાભાઈ
કાખાભાઈ પૂનાભાઇ ભવાનભાઇ ગીગાભાઇ
અમૃતલાલ અખાશકર જોશી
મંત્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તાલુકા : મહુવા ( જિ. ભાવનગર. )
મ'ડળી દ્વારા સભાસદેાને ખાતર તથા બીયારણની જરૂરીયાત પૂરી પાડવામાં આવે છે ગ્રાહક પવૃત્તિ.
જંતુનાશક દવાઓ
ધીરાણ તથા અન્ય જરૂરીયાતની વસ્તુએના વેચાણુના સંકલનનું કામ
કરે છે.
―
જયંતિલાલ વનમાળીદાસ રાવળ પ્રમુખ.
www.umaragyanbhandar.com
Page #816
--------------------------------------------------------------------------
________________
૬૫૯
જંગલેની આજુબાજુ ઉના, દેલવાડા, જુનાગઢ, જ્ઞાન પ્રાપ્ત કરી ઉદ્યોગ શરૂ કરાય તે ઈચ્છનીય છે પોરબંદર, કે ભાવનગર સ્થળે એ મોટા પ્રમાણમાં ખાદ્ય ખોરાકની જાળવણી તથા બગાડ ન થાય તે ભેસેને ઉછેર થાય અને એકખું ઘી, માખણ, માટેની સાવચેતી બહુ જરૂરી હોય આ ઉદ્યોગ શરૂ દુધનો પાર વગેરે બનાવટો બનાવાય તે સારો કરતાં પહેલા ગુજરાત સરકારની પરવાનગી લેવી વિકાસ ડેરી ક્ષેત્રે સૌરાષ્ટ્ર કરી શકે તેમ છે. જો કે પડે છે. વેરાવળથી મજાનું ઘી, પોરબંદરથી ભાણજી લવજીનું ઘી અને જામખંભાળીયાનુ ઘી મુંબઈ પર્યત આ ફળના રસનો પાવડર તથા જાળવણુ માટેના છે. આની આવક વધુ પ્રમાણમાં થઈ શકે તે માટે
યંત્રમાં બોઈલર, ડ્રાયર, કટર, બાટલી ધાવાનું પદ્ધતિસરના સહકારી મંડળી દ્વારા બે–ચાર ડેરી ઉદ્યોગ
યંત્ર, હેવી ડયુટી ક્રાઉન કેકીંગ યંત્ર ઇત્યાદિમાં શરૂ થાય તે જરૂરી છે.
એકાદ લાખનું સહેજે રોકાણુ થઈ જાય છે. તે માટે તમાકુ તથા તપકીરને ઉદ્યોગ - સૌરાષ્ટ્ર સહકારી સંસ્થા સ્થાપવી જરૂરી લેખું છું. અને કચ્છની ધરતીની આબોહવા તમાકુના વાવેતર માટે અનુકુળ નથી. સિહોરમાં મહાસુગંધી, મહાલક્ષ્મી, ગુજરાતમાં મગલા બંદરેથી કેળાની નિકાસ વોરા વેલજી કેશવજી તથા ભાવનગરમાં ઈશ્વર સ્નફ થાય છે તેમ ચેરવાડ તથા તેની આજુબાજુના વગેરે તપકીરની બનાવટ માટે જાણીતા છે. તપકીરનો પ્રદેશના કેળાની નિકાસ વેરાવળ બંદરેથી સારા ઉદ્યોગ સારા પ્રમાણમાં ખીલવી શકાય તેમ છે. પ્રમાણમાં કરી શકાય તેમ છે.
ગા
ફળફળાદિની સાચવણીને ઉદ્યોગ:-કેરી, ખાંડ તથા ગોળને ઉદ્યોગ:- સૌરાષ્ટ્રમાં અબળા, મોસંબી, જમરૂખ, દાડમ, અનેનાસ, કેડીનાર ખાતે ઓપરેટીવ સંસ્થા દ્વારા ખાંડનું ઈત્યાદિ અસખ્ય ફળફળાદિની બનાવટો તથા જાળ- એક કારખાનું છે તેને વિસ્તૃતીકરણ માટે મંજુરી વણી માટેની સારી એવી શક્યતા છે. ચોરવાડ તથા આપેલ છે. ખડના કારખાનાઓ વધુને વધુ સ્થપાય માંગરોળની કેસર, જમાદાર, આંબડી સુવિખ્યાત છે. તે માટે ગુજરાત સરકાર તરફથી સક્રીય પ્રયાસ થઈ ગિરનાર પર આંબળા સારા થાય છે. ભાવનગરના રહ્યા છે. શેરડીના પાક માટેની અનુકુળ જમીન, દાડમ, ચોરવાડના કેળાં વગેરેની સાચવણી રસ અને આબોહવા તથા સિંચાઈથી પાણીની સગવડને થડનમાં વિવિધ બનાવટ માટેના ઉદ્યોગોને પુરેપુરે અવકાશ રાખી કેટલાક સ્થળની ખાંડના કારખાના માટે રાઈ છે. એરટાઈટ ડબ્બાઓમાં સારી રીતે પેક કરી સારા છે. તેમાં સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે સુપેડી, ઉના, પ્રમાણમાં નિકાસ પણ કરી શકાય તેમ છે. અથાણુ, તાલાલા, વેરાવળ, અમરેલી પાસે ગાવડકા, તળાજા, ચટણી, સુપ, મસાલાઓ મરચાનો ભુક્કો ઈત્યાદિ. મહુવા અને ગારિયાધારની ગણના થયેલ છે. ખાંડ ઉદ્યોગો વ્યવસ્થિત પાયા પર બનાવવાથી સૌરાષ્ટ્ર બનાવવા જોઈતી યત્ર સામગ્રી ભારતમાં વાલચંદનગર, બહારની સારી એવી માંગ સ તેષી શકાશે. મહેસુરમાં એન. આઈ. ડી. સી -પુના (N. I. D. ઈ.) સેન્ટ્રલ ફૂડ રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં વિવિધ ઉદ્યોગોનું વગેરે બે-ત્રણ કંપનીઓ બનાવે છે જેથી બંડના જ્ઞાન મેળવી શકાય છે. ત્યાં ચાર, છ, નવ માસના કારખાના માટેની સામગ્રી માટે વધુ પડતું હાડવીમણ લણ ટુંકા કેસ પણ છે. ખાદ્ય ખોરાકના ઉદ્યોગનું ખર્ચવું પડતું નથી. ખડ બનાવવા માટે શેરડી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #817
--------------------------------------------------------------------------
________________
ચુનાના પત્ય, સર, મન, ધલ વગેરે મુખ્ય જંગલે, બરડાના ડુંગર ચેટીલા અને એવુંજય કાચી વસ્તુની જરૂર પડે છે.
પહાડ પાસે કિંમતી લાકડાના પ્લાનટેશનથી વિશિષ્ટ
પ્રકારના વૃક્ષો ઉગાડી શકાય કે કેમ તેની તપાસ મહારાષ્ટ્રમાં કોલ્હાપુરનો ગોળ બનાવવાનો ઉદ્યોગ કરવી જોઈએ. સૌરાષ્ટ્રને સરેરાશ વરસાદ ૨૫” ઇચ બહુ સારા પ્રમાણમાં ખીલ્યો છે. તે ઉદ્યોગ સૌરા. જેટલું હોય ધણા વૃક્ષો ઉગાડવાની શક્યતા નથી.
માં ઘણે ગામડે છે, કોલ્હાપુરના ગાળ કરતાં પાણીના સ્ટોરેજમાંથી પાણીની સગવડતા હોય તે સૌરાષ્ટ્રને ગોળ લાલાશ પડતા અને ક્ષારવાળા હોય ઘણું જાતના તાનસ્ટેશનો ઉભા કરી શકાય. છે. શેરડીને પાક વ્યવસ્થિત રીતે વધુ પ્રમાણમાં ઉતારવા, સહકારી સંસ્થાઓ સ્થપાય તે સારૂ. ૩. મહુવામાં લાકડાના રંગીન રમકડાઓ, સુરેન્દ્ર૬૦ થી ૭૦ હજારમાં ખાંડસરીને ઉદ્યોગ શરૂ કરી નગરમાં બા લ મંદિર ને લ ગ તા રમતગમતનાં શકાય છે, તે માટે ગુજરાત સરકારના ઉદ્યોગ ખાતાની સાધના અને રાજકોટ, મોરબીમાં ઘડિયાળના સલાહ લેવી જરૂરી લેખું છું,
સેકેસને ઉદ્યોગ ધ્યાન ખેંચે તેવો છે. ઈમારતી
લાકડાંઓ પર કેતરકામ કરેલ વસ્તુઓની પરદેશમાં પીપરમેન્ટ તથા ચોકલેટનો ઉદ્યોગ હાલ માંડવી ઠીક ઠીક માંગ છે. આ જાતના કેતરકામ કરેલ તથા જામનગર ગ્ના -ચાર સ્થળે નાના પાયા વસ્તુઓની હસ્તઉદ્યોગની વસ્તુઓની નિકાસ કરી પર ચાલે છે. સૌરાષ્ટ્રમાં ખાંડના વધ કારખાનાઓ સારા પ્રમાણમાં હુંડિયામણુ પ્રાપ્ત થઈ શકે તેમ છે. થયા બાદ આ ઉદ્યોગ મોટા પાયા પર ખીલવી વિવિધ વસ્તુઓની માંગ કેવા પ્રકારની છે અને કયા શકાય તેવો છે. શહેર તથા ગામડાઓમાં બાળકે દેશમાં છે વગેરેને અભ્યાસ કરે જરૂરી છે. માટે પીપરમેટ તથા ચોકલેટની સારી માંગ છે.
શહેર તથા ગામડાઓના વિકાસની સાથે શાળા ગુજરાત રાજ્ય ચોથી પંચવર્ષીય યુજના મહાશાળાઓની સંખ્યા વધતા તથા ઉદ્યોગક્ષેત્ર વિકાસ દરમ્યાન અન્નક્ષેત્રે સ્વાવલંબી બનવા સક્રીય પગલા સાધતા વિવિધ ઓફિસે માટે ટેબલ, ખુરશી કબાટ, ભરવાને કાર્યક્રમ છે. બાજરી તથા મકાઇનું ઉત્પાદન સફા, ઈત્યાદિ ફરનીચરની માંગ વધતી જ જાય છે, બમણું કરી વધુ કુવાઓ કરી, રોકડીયા પાક પર તે દિશામાં મુંબઈમાં ગેરેજ, ખીર તથા વડોદરામાં નિયંત્રણ લાવી, વધુ પ્રમાણમાં ખાતર ખેતેને ચક્રન ઇન્ડસ્ટ્રીઝ જેમ સૌરાષ્ટ્રમાં લાકડા તથા પહોંચાડી અન્નક્ષેત્રે સ્વાવલંબી બનાવાશે. કર લે ખડના કરનીચરને મેટો ઉંદ્યોગ શરૂ કરી શકાય ઓઇલની અછત અને વિજળીના જોડાણ માટેને તેમ છે, તે માટે ગુજરાત રાજયના ઉદ્યોમ નિયામકની વિલ બ ખેતીના વિકાસમાં ઘણીવાર આડે આવે છે. સલાહ તથા પરવાનગી લેવી જરૂર' છે.
લાકડા પર આધારિત ઉદ્યોગો:- કાકા કાપડ તથા રેન વગેરે ઉદ્યોગ- ભારતના કાપવાની મીલે તથા લાકડા પર આધાર રાખતાં માનચેસ્ટર તરીકેની ગણના અમદાવાદની થાય છે. ઉદ્યોગ સૌરાષ્ટ્રમાં બહુ ઓછા પ્રમાણમાં છે. લાકડું અમદાવાદમાં કાપડની ધર્થી મી થવાથી તેના પર બહારથી મંગાવવું પડતું હોય આ ઉદ્યોગ જોઈએ આધારીત અસંખ્ય નાના ઉદ્યોગે જેવા કે રીબન, તેટલા પ્રમાણમાં ખી નથી. ગિરનાર, ગીરના ડાઈગ પ્રીન્ટીંગ યાર્ન બેબીલ, રંગ અને રસાયણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #818
--------------------------------------------------------------------------
________________
ઈત્યાદિ ખીલી નીકળ્યા છે, પરિણામે ગુજરાત રાજ્યના વિસ્તૃતીકરણના કાર્ય હાથ ધરે તે ઘણું થઈ શકે ત્રીજા ભાગના ઉદ્યોગ ફક્ત અમદાવાદમાં અને તેની તેમ છે. આજુબાજુ આવેલ છે. ઉદ્યોગોનું કેન્દ્રીકરણ ન થાય તે માટે ગુજરાત રાજ્યના અન્ય ભાગોમાં ઉધોગ
ખુલેમાં યુનીફોર્મ, પિલીસ, હોમગાર્ડ, એન. સ્થપાય તથા ગ્રામોદ્યોગ શરૂ થાય તે માટે ગુજરાત
સી. સી. ઈત્યાદિ ઘણું ખરી સંસ્થાઓમાં તૈયાર કપડા રાજ્યનું ઉદ્યોગ ખાતું વ્યવસ્થિત પગલા ભરી રહ્યું
ખરીદવા સુગમ પડે છે તે માટે તૈયાર કપડાનો છે. ઘણા ખરા વિજળી તથા પાણી પર આધારીત
ઉદ્યોગ સારા પ્રમાણમાં ખીલવી શકાય તેમ છે. માપ મોટા ઉદ્યોગ તારાપુર અણુકેન્દ્ર, નર્મદા યોજના,
પ્રમાણે કાપડ કાપવાના યંત્રોનો આયાત કરવી ઊકાઈ યોજના વગેરે બે–ચાર વર્ષમાં પુરા થતાં
જરૂરી બની રહે છે. મોટા શહેરમાં તૈયાર કપડાઓની ગુજરાતમાં વિકસાવી શકવાની શક્યતા છે.
માંગ બહુ વધુ પડતી હોવાથી આ ધંધો બહુ ખીલી
શકે તેમ છે. ટેક્ષટાઈલ મીલમાં જોઈતા પ્રકારના રૂ અછત, સખત હરિફાઈ, માલને ભરાવો, રેન ટેરીલીન મેજા ગંજી, મફલર, છત્રી બનાવવાને ઉદ્યોગ, ઈત્યાદિ માનવસર્જીત રેષાથી કાપડના ઉદ્યોગ એક માછલી પકડવાની જાળ ઈત્યાદિ વિવિધ ઉદ્યોગો કટોકટીના કાળમાંથી પસાર થઈ રહ્યો છે. પહેલાં વિકસાવી શકાની સૌરાષ્ટ્રમાં સારી તકે છે. જેટલું આ ક્ષેત્રમાં આવક રહી નથી, ઉત્પાદન ખર્ચ અને વેચાણ કિ મત વચ્ચેનો ગાળે સંકળા રેન, રીલીન, નાયલેન, ઈત્યાદિ માનવસર્જીત જાય છે.
રેષાઓના બહુ જ પ્રચલીત બનેલ છે. વેરાવળમાં
ઈન્ડીયન રેયોનનું કરોડો રૂપીયાના ખર્ચે કારખાનું જામનગરમાં વુલનમીલ, રાજકોટ, પિરબંદર અને શરૂ થયેલ છે. જેને વિકાસ ધાર્યા અનુસાર ઝડપી ભાવનગરમાં ટેક્ષટાઈલ મીલો આવી છે. અમરેલી, બન્યું નથી. હાલમાં વહીવટ બદલાય હવાથી મોરબી, જુનાગઢ, આદિપુર (ક) માં સ્પીનીંગ આશાના કિરણો પ્રગટયા છે. મિલે શરૂ કરવાની મંજુરી મળી ચુકી છે. એકાદ બે સ્વયંમસ ચાલિત કાગળ તથા આધુનિક યંત્ર રાજકે ટ તથા જેતપુર પ્રીન્ટસ તથા જામનગરના સામગ્રીવાળી એક બે કરોડની પબ્લીક લીમીટેડ કંપની કલાત્મક રીતે રંગાયેલ બાંધણી તથા લહેરીયા કરી ટેક્ષટાઈલ મીલ શરૂ કરવાની શકયતા છે તે માટે સુવિખ્યાત છે. સાવરકુંડલામાં કામળી, શાલ, શેતરંજી ગજરાત સરકારની પરવાનગી બાદ જ કઈ કરી અને સુશોભિત ચાદરો બનાવાય છે. કચ્છમાં ભુજ, શકાય
માંડવી, મુંદ્રા તથા અંજારમાં રેશમ ઉપર રંગાટ બગસરામાં અશક ઈન્ડસ્ટ્રીઝમાં ખાદીનું સારા કામ થાય છે. રંગારકામ માટેનું વૈજ્ઞાનિક પાયા - પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આર્ટસીકના દ્યોગમાં પર કારીગરેડને પુનાની સરકારી પ્રયોગશાળામં રિક્ષણ
અપાય છે. તેને લાભ ગુજરાતને કારીગર વર્ગ ભાવનગર ખાતે શ્રીદીપ ટેક્ષટાઈલ, રત્નપ્રદીપ, વોકા- મેળવે તે ઘણો ઝડપી વિકાસ સાધ્ય બની. નેરમાં સુરેશ અને સુભાષ ટેક્ષટાઈલના કારખાનાઓ જાણીતા છે. આવા કારખાનાઓ ભવિષ્યમાં વધુ સૌરાષ્ટ્રમાં ફરીયે, અંબર ચરખા પર કાંતણું ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #819
--------------------------------------------------------------------------
________________
સારા પ્રમાણમાં થાય છે. હાથસાળામાં ઘણું વણકરે પડતા છે. પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મશીનરોકાયેલ છે. ભારતનું કાચું ઉન ઘણુ પરદેશ ટૂલ્સનું ધારણું સારું જળવાય તે ભાવિ અતિ મોકલાય છે. તેમાંથી ધાબળા, ધાબળી, શાલ, કુસાલા ઉજજવળ છે. ઈત્યાદિ વિવિધ વસ્તુઓ પરદેશ વહી જતી કાચી વસ્તુમાંથી બનાવી શકાય તેમ છે.
કારભાઈટ ટુલસની માંગ પણ બહુંજ મેટા
પ્રમાણમાં છે. સ્ટાન્ડર્ડ ટુલ્સ, ઈન્ડીયન ટુલ્સ, તથા એન્જીનીયરીંગ તથા ધાતુ આધારીત સેન્ડવીક એશિયા વિગેરે આ ક્ષેત્રમાં નામના મેળવેલ અન્ય ઉદ્યએ.
છે કારબાઈડ ટુસ માટેનાં કારખાના માટેની શક્યતા સૌરાષ્ટ્રમાં એજીનીયરીંગ ઉદ્યોગ રાજકોટ, માટે ગુજરાત સરકાર ઉદ્યોગ ખાતામાંથી સલાહ સુચના ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર વિ. પાંચ સાત અને માર્ગદર્શન મેળવવું જરૂરી છે. ધણુ દ્યોગ શહેર પુરતું મર્યાદિત છે. પાવર પમ્પસ, ડીઝલ પ્રતિબંધીત હોય છે તેથી કોઈપણ ઉદ્યોગ શરૂ કરતાં એઈલ એજીન, બેડીંગ તથા યંત્ર સામગ્રીના સ્પેર પહેલાં તે વિષેને હાન, તથા ભવિષ્યનો કાર્યક્રમ પાક બનાવવા માટે રાજકોટ જાણીતું છે. તે ક્ષેત્રના નિષ્ણાત સમક્ષ ચર્ચાય અને તેનું માર્ગ, જામનગરમાં પ્રાસના ભાગે સારા પ્રમાણમાં બનાવાય દર્શન લેવું જરૂરી છે. છે. રાજકોટમાં પટેલ માવજી કાનજી, વિશ્વકર્મ. ગાયત્રી, જયભારત, અરૂણું, આશાપુરા, અશ્વીન,
એલાય અને ૫૫લ સ્ટીલના ઉત્પાદન ભારત, ચોહાણ, છનીયારા, દીવ્યા, ગજજર, નુતન માટે તેરહજાર ટન માટે લાયસન્સ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, વડગામા, પટેલ એન્જીનીયરીંગ ઈત્યાદિ અપાયેલ છે પરંતુ તેથી બેત્રણ ગણું વધારે ઉત્પાદન દોઢસો જેટલી ફાઉન્ડ્રોમાં આવેલ છે. ફાઉન્ડ્રીઓમાં કરી શકાય તેમ છે. વિજળીને પુરવઠે પુરતા ગાડરીયા પ્રવાહની જેમ બેચાર ગણીગાડી વસ્તુઓનું પ્રમાણમાં મલે તે ઇલેકમેટરíજીકલ ઉદ્યોગ ઉત્પાદન થતું હોવાથી હરિફાઈ ઘણું જામી છે. ખીલવવા પુરેપુર સ્ટેપ છે. ભાવનગરમાં સ્ટીલકાસ્ટ ઉત્પાદન ક્ષેત્રે વૈવિધ્યતા લાવવાની જરૂર છે. મશીન કેપેરેશને મુકુન્દ આયર્ન એન્ડ સ્ટીલના સોગથી ટુલ્સ, પાઈપ ફીટીંગ, ઓટોમબાઈસના કાસ્ટીંગ, પાંચ વર્ષમાં નેાંધપાત્ર સિધ્ધી હાંસલ કરી છે. પિલાદના કાસ્ટીંગે ઇત્યાદિ ક્ષેત્રોમાં વળાંક લેવાની ગુજરાતમાં પિલાદના કાસ્ટીંગો બનાવતી કંપની તરીકે જરૂર છે.
સ્ટીલ કાસ્ટ કોર્પોરેશને નામના મેળવી છે.
લેથ મીલીંગ મશીન, દેશે, ડ્રીલીંગ, શેરગ રેલીંગ મીલ -વિજળીની ભઠ્ઠીમાં સ્ટેપ મશીન હેનર ઇત્યાદિ મશીન ટુસ બનાવતા ગણ્યા પીગાળી-પોલાદના તથા અન્ય ધાતુ ! ઈનગેટ બનાવી ગાંયા કારખાના સૌરાષ્ટ્રમાં છે. રાજકોટમાં અનિલ રોલ કરી શકાય તેમ છે. રાજકેટમાં ભારત સ્ટીલ, એજીનીયરીંગ, હિમાલય, રૂપકલા, સોનેક્ષ, વિલ યુનીવર્સલ પર એન્ડ સ્ટીલ, રોલીંગ મીસ તથા છગન, સુરેન્દ્રનગરમાં લક્ષમણું કડવા, પરમાર, વઢ- ભાવનગરમાં લક્ષ્મી સ્ટીલ એન્ડ વાયર ઈન વાણમાં પીડા, તથા કેશોદમાં એક કારખાનુ ગણત્રી થઈ શકે તેમ છે. રોલીંગમીલમાં યંત્રસામગ્રીમાં મશીન ટુલ્સ બનાવે છે. પંજાબમાં બે લા અને બેત્રણ લાખનું કામ કરવું પડે તેમ છે અને તે માટે લુધીયાણ મશીન ટુલ્સના ઉત્પાદનમાં બહુ આગળ ગુજરાત સરકારની જમશેદપુર, દુર્ગાપુર, ભીલાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #820
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોગપતિઓ અને અગ્રણી વ્યાપારીએ.
શ્રી
શ્રી રમણભાઈ પી. શાહ
કે પી. શાહ જામનગર,
વેરાવળ.
શ્રી ત્રીભોવનદાસ જેઠાભાઈ મિસ્ત્રી ( પાલીતાણાવાળા ) મુંબઈ.
સ્વ. પી. પી. ઝવેરી (કચ્છ મુંદ્રાવાળા)
શ્રી ગૌતમલાલ ટી. મહેતા
ભાવનગર.
૩ હરિલાલ નરોત્તમદાસ સંઘવી મહુવાની આંખના હોસ્પીટલના દાતા
શ્રી કે. વી. સેપારીયા
મહુવા.
શ્રી જીવનલાલ ગજજર
પોરબંદર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #821
--------------------------------------------------------------------------
________________
ટેલીફોન : ૨૫૪૯૮ | ૯૯
ગ્રામઃ ‘અમલબિજલી
ધી અમલગમેટેડ ઇલેકટ્રોસિટી કુ લી.
છેલ્લાં પાંત્રીસથી વધુ વર્ષથી રાષ્ટ્રની સેવા બજાવી રહી છે
અજમેર, દાહોદ, જલગાંવ, ભુસાવળ, માલેગાંવ, ભીવંડી, ચાલીસગાંવ, વલસાડ, બેલગાંવ અને ખાનદેશ એ ક ટ્રે શન.
( ૧૯૬૬-૬૭ હું કુલ અક્યામત છે કરો. ૪,૫૮,૧૫,૩૮૨
કુલ આવક ( રૂા. ૩,૧૪,૦૮,૧૦૬
મેનેજિંગ એજન્ટસ એન. સી. ઝવેરી એન્ડ કુ. ૧૭ બી, હનિમેન સર્કલ, કોટ, મુંબઈ. |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #822
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રમાં લાયન્સ, રોટરી અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં
જેમને યશસ્વી ફાળો રહ્યો છે.
શ્રી છે. જનકરાય નાણાવટી
જુનાગઢ
શ્રી એન. એન. ઑયારેલા
પોરબંદર
શ્રી ડો. ભગનભાઈ જી. ગોંડલીયા
બગસરા
શ્રી વાલજીભાઈ મિસ્ત્રી
મુંબઈ
શ્રી જગજીવનભાઈ વી. ઝવેરી (આદર્શ અધ્યાપક) ભાવનગર
શ્રી ગોવીંદજીભાઈ રાણીંગા
બગસરા
શ્રી ભીમજીભાઈ પટેલ
અમરેલી
શ્રી કુતુબભાઈ આઝાદ
બગસરા
શ્રી હસમુખરાય ત્રંબકલાલ
દામનગર
ree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #823
--------------------------------------------------------------------------
________________
હાહાટટટટટટટટટ જ.૪
શ્રી કેશરીયાજી-વીરપરંપરા મંદિર
આદિની ભવ્ય યોજના પાલીતાણામાં તલાટીની અત્યંત નજીકમાં નિવૃત્તિ નીવાસની સામે, * ત્રણ માળનું સુદર મનહર દેરાસર તેમાં એકાવન ઈચના શ્રી
કેશરિયાજી ભગવાન તથા બીજા ભવ્ય બિંબ તથા ભ. મહાછે વીરના શાસનની આચાર્ય પરંપરા વિગેરેથી સભર મંદિર 8
તૈયાર થઈ રહ્યું છે તેની બાજુમાં વિશાળ ઉપાશ્રય. શેઠ શ્રી પ્રાગજીએ ભાઈ ઝવેરભાઈ જૈન ધર્મશાળા તથા ભેજનશાળા વિગેરે ખુબ જ સુન્દર યોજના આકાર લઈ રહી છે.
આવનાર યાત્રિકોને આને સુન્દર લાભ લેવા અમારૂં છે હાર્દિક આમંત્રણ છે.
લિ. દ્રસ્ટીઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પેઢી) મહેતા સમરાંદ શંકરલાલ જે દેલતનગર બેરીવલ્લી | શાહ ધીરજલાલ ચુનીલાલ છે.
મુંબઈ-૬૬ વસળીયાઠાકરશીભાઈ છગનલાલ છે. શાખા :
શાહ મનસુખલાલ ઓઘડભાઈ.. - શ્રી શત્રુંજય વિહાર | શાહ શાન્તિલાલ મોહનલાલ ન
પાલીતાણા દેસાઈ ચંદુલાલ કસ્તુરચંદ છે ડાકાહારાજા જાહહહહ. પાલીતાણાની પવિત્ર ભુમિમાં....
શ્રી શંત્રુજ્યની શિતલ છાયામાં,
તીર્થયાત્રા અને ધર્મ સાધના માટે યાત્રિ અને સાધમિકેને આવકારે છે શ્રી વૃદ્ધિ-નેમિ-અમૃત-વિહાર
સગવડ કરી ધર્મશાળા
હવા ઉજાસવાળું મકાન ગાદલા-વાસણબત્તી ને પાણીની સગવડ # સ્વચ્છ અને વિશાળ પટાં ગ ણ,
માહિતી અને માર્ગદર્શન માટે અનુભવી મુનિમ, શહેરનો નંછક અને તલાટીની પાસે એવું સુવિધા ભર્યું સ્થાન છે ! છે યાત્રા કરે છે સંતોષ પામે ! સંથાને સહાયક બને,
શ્રી વૃદ્ધિ-નેમિ-અમૃત-વહાર જ નજરબાગ પાસે, :: પાલી તા ણ =
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #824
--------------------------------------------------------------------------
________________
વગેરે સ્થળે ખીલેટ તૈયાર મીક્રમાં ફરીથી દુઃખાવી જોઇએ સપાટ ગુંચળા, સળીયા, ખીલવી શકાય તેમ છે.
મળે છે. તેને રીલીંગ તેવા આકારના ગાળ, બનાવવાને હૃદ્યોગ
ગુજરાતના ઔદ્યોગિક વિકાસની સાથે ઇલેકટ્રોકની
માંગ વધતી જ રહેવાથી છે તે માટે દાઢ-બે લાખના
રોકાણથી વિવિધ પ્રકારના ઇલેકટ્રોડ બનાવવાના
ઉદ્યોગ સ્થાપી શકાય તેમ છે.
હાય કાસ્ટીંગ–માટેની શકયતા પણ ભુલવી ન જોઈ એ ડાય કાસ્ટીંગ યયંત્રથી કાસ્ટીંગા બનાવતા
આટામાબાઈલ્સ( ગણીગાંઠી ચારપાંચ કંપનીના
લાખના પરદેશથી આયાત કરવામાં આવતા યંત્રની ખરીદી કરી શરૂ કરી શકાય તેમ છે. ભારતમાં નાના ડાય કાસ્ટીંગ મશીનેા ત્રીસ ચાલીસ હુનર આસપાસ પણ મલે છે. આ ઉદ્યોગ માટે સારા ડાયમેકી તથા ઓપરેટરની જરુરત રહે છે. પાવડર મેટરલથી
કારખાના સૌરાષ્ટ્રમાં નથી. તે માટે બે ત્રણુ વર્ચસ્વથી એકહથ્થુ સત્તા તે ક્ષેત્રે આવી ગઇ છે. આ ક્ષેત્ર માટે ઘણા જ સારા સ્કાપ છે. ટામે– માઇલ્સના વિવિધ ભાગેા જેવા કે વાત્ર, પીસ્ટન, સ્પાર્ક પ્લગ સીલેન્ડર લાઈનર, વીલ, રેડીયેટર, યુલ પમ્મ, સ્ટાર્ટર, ડાયનેમા, બ્રેકની એસેમ્બ્લી, ઈલેકટ્રીક ડાન, કલચ એસેમ્બ્લી, ગાસક્રેટ, પ્રોપેલર શાફ્ટ, સ્ટીરીંગ ગીયર, હબ, પ્રેકટ્રમ, એકસાઇલ શાફ્ટ ઇત્યાદિ નાના-મોટા ભાગેા બનાવી શકાય તેમ છે.
નાના કાસ્ટીંગા બનાવવાની શરૂઆત કરવા પાછળ પણ દાઢ એ લાખના ખર્ચ સહેજે થાય તેમ છે.
જામનગરમાં સુડી, ચપ્પુ અને કટલેરીની ણી વસ્તુઓ ધાતુમાંથી બન વાય છે. રાજકોટમાં તથા મારીમાં બ્રિડયાળના પટ્ટા, કેઈસ તથા અન્ય ભાગે અનાવાય છે. તેલની મીલે માટે રાજકામાં એ કારખાના યંત્ર સામગ્રી બનાવે છે.
તૈયાર પન્નાદના પતરામાંથી પાઇયા, સ્ટ્રકચરલ વર્ક તથા કન્સ્ટ્રકશન કાર્ય માટે બહુ જ સિ અવકાશ છે પરતુ કાચા માલ મલવાની શકયતા હાય તા જ આ ઉદ્યોગ શરૂ કરી શકાય તેમ છે
ધાતુ પર આધારીતા ઉદ્યોગો સ્થાપી– વિકસાવવાની પુરી શકયતા છે. ૫ ત્રા, વાહન
વ્યવહારના સાધના, સ્પેશ્યલ સ્ટીલ, સ્ટેનલેસ ટીલ, કાસ્ટ આર્યન પાઇપ, પપ્સ, ગીયર, એલીવેટર અન કન્વેયસ, મેટલ અને શલર બેરીંગ્ઝ, લાકડા તથા ધાતુ કાપવાના યંત્ર, બ્લોઅર, ૫'ખા, ફેકલીસ્ટ, ચેાખાના દુખા, જમીન ખાવાના યંત્ર, ટ્રેકટર. ડમ્પર, સાવેલ, રોડ રાક્ષસ, મોટર સાયકલ અને સ્કૂટર્સ, તથા વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવવાના સ્કોપ ત્રણ જ સારા ગણાય તેવા છે. કચ્છ, સૌરૃ ક
ગુજરાતમાં કર્યાય પણુ ઉપરાત ઉદ્યોગ શરૂ થાય તેમ હું ઋચ્છું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભારતમાં ઇન્સ્ટ્રુમેન્ટસની માંગ ખુશ્ન જ વધી ગયેલ છે. ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઇન્સ્ટ્રુમેન્ટ દર વર્ષે આવે છે. આ ઉદ્યોગ સ્થપાય અને વિકસે તે સારૂં એવું હુંડિયામણુ ખચાવી
શકાશે.
ઓપ્ટીકલ, એસ્ટ્રાનેામીકલ, સર્વે ડ્રોઇગ, ઇલેકટ્રોનીક, મટીરીયલ ટેસ્ટીંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટ મેડીકલ અને સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટસ, મેટ)ના ડ્રોઇંગના સ્કુલ અને ક્રાલેજ ના ઈન્મેન્ટુટર, માઇક્રાકાપ, વાટરમીટર પ્રેસર ગેઇજ,
www.umaragyanbhandar.com
Page #825
--------------------------------------------------------------------------
________________
કઃ
રંગ રસાયણ તથા થાના ઉદ્યોગ :-- રાજાટમાં ક્રાફ્સીક લેખેરેટરી ખામ, આંખના ટીપા, મરકઘુરીક્રોમ દાઝીગયા પર લગાડવાનું ટેનીક એસીડ, મીલ્કએફ મેગ્નેશ્યા વગેરે અનાવે છે. વરતેજ માં જયત કેમીકલ્સ, ગોંડલમાં રસશાળા ઓષધાશ્રમ, અમરેલીમાં મૃત્યુજ્ય ફાર્મસી, જામનગરમાં લક્ષ્મી ઔષધડાર તથા પેરેગોન લેબેરેટરી, યુનાઇટેડ પ્રેમીસ દાવાઓ અને વિવિધ ઔષધ બનાવે છે. ઉત્તર ગુજરાતમાં ઈસપગુલનું મોટા પાયા પરનું ઉત્પાદન થાય છે, તેવા કઈ ઔષધ માટે સૌરાષ્ટ્ર જાણીતુ ખતે તેમ હું ઈચ્છુ છુ.
ક્રાસ્ટીકસેડા, નાઇટ્રીકએસીડ, સલ્ફયુરીક એસીડ, હાઇડ્રો કલારીક એસીડ, વગેરે હેવી કેમીકલ્સનુ ઉત્પાદન કરવા જેવુ' છે.
રંગ માટે જુનાગઢમાં આનંદ પ્રુન્ડસ્ટ્રીઝ, ભાવનગરમાં સેન્ટ્રલ ડાયઝ. નવીન ઇન્ડસ્ટ્રીઝ, સુરેન્દ્રનગરમાં વેસ્ટન ઇન્ડીયા એજોડાયઝ તથા અન્ય રગા બનાવે છે.
ગુજરાત ઓકસીજન અને એસીટીલીનની કંપની ભાવનગર ખાતે છે તેની કામગીરી નેધપાત્ર છે, ઓકસીજન એસીટીલીન, કાર્બન ડાયેાકસાઇડ વગેરે ઔદ્ય ગિક ગેસ બનાવવાના ઉદ્યોગ ધ્યાન ખેચે
તેવા છે.
વાઇટીંગ એજન્ટ, વેટડાઈ, તથા એલોપથીની વિવિધ દવાઓ માટે સૌરાષ્ટ્ર અણુાવકસીત છે.
કૃતિમ રેઝીન બનાવવાનું કારખાનુ બ્રહાર ખાતે સૌરાષ્ટ્ર ઈલેકટ્રીફ્સ અને મેટલ કંપનીનુ છે જે વિધ પ્રકારના રેઝીન બનાવી ધણા ઉદ્યોગને પઢાંચાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રંગ અંતે વારનોસના ઉદ્યોગ :-સૌરાષ્ટ્રમાં શહેરની વિકાસ સાથે રંગ અને વારનીસની માંગ બહુ વધેલ છે. મુંબઇથી એમ્બે પેઈન્ટસ, આર. આર. પેઇન્ટસ, ક્રાસમાસ, ગુડલાસ પેઈન્ટસ સૌરાષ્ટ્રના ધણા શહેરામાં રંગના ડખ્ખા વેચવા આવે છે.
વાંકાનેરમાં પારિજાત, અરૂણુ, એસોસીયેટેડટ્રેડર, મોરબીમાં કાઠીયાવાડ પેઈટ,પારદરમાં નરેશ પીગમેન્ટ ઇત્યાદિ સાતેક કારખાના છે.
રંગ ઉદ્યોગમાં અતિ જરૂરી વસ્તુ ઝીંકકસાઇડની રહે છે. અમરેલીના સુવિખ્યાત ઉદ્યોગપતિ કામાણી મુંબઇમાં ઝીંકએકસાઇડ ઘણા વર્ષોથી બનાવે છે. સૌરાષ્ટ્રમાં ઝીંકમાંથી ઝીંકએકસાઇડ બનાવવાનું કારખાનુ તેઓ ગરૂ કરી શકે તેમ છે અથવા ક્રાઇ કંપનીને સહયેામ આપીને આ કાર્ય પાર પાડવું જોઇએ. તે માટે કાચી વસ્તુ ઝીંકની જરૂરીયાત પુરી પડવી જોઇએ નહિ તા આ ઉદ્યોગ શરૂ કરી શકાય તેમ નથી.
સુગ'ધી તેલા, અત્તર, સાબુઆ અને એસન્સાના ઉદ્યોગ :
રાજકાટ સુગધી તેલે, અત્તા અને સાષુઓના ઉદ્યોગ માટે જાણીતુ છે. રાજ્રકેટમાં જે, પી. પારેખ એન્ડ સન્સ, એમ. એલ. રાઠોડની કંપની, મુકુન્દ ઇન્ડસ્ટ્રી, આર, આર. ડાભી એન્ડ કપની, વાલજી નથવાણુંી પ્રીમીયર અરે મેટીક, રાજ એન્ડ કંપની સુગંધી તેલા અને અત્તા માટે જાણીતા છે.
ભાવનગરમાં વાલા એન્ડ કપની, જામનગરમાં ડાહ્યાલાલ વેલજીની કંપનીએ પણ આ ક્ષેત્રમાં ઉત્પાદન કરે છે.
માલની જાત સુધારાય ટકાવી શકાય અને મેટા પાયાપર તાતા, લીવર અને સ્વસ્તિક ઇત્યાદિ કપ
www.umaragyanbhandar.com
Page #826
--------------------------------------------------------------------------
________________
નીઓની જેમ ઉત્પાદન થાય તા સાજી તથા સુમધીત પદાર્થોમાં સારી એવી પ્રગતિ સાધી શકાય તેમ છે. શહેરા તથા ગામડાઓમાં સામુ તથા તેની સારી એવી માંગ છે. તેથી ગુણવત્તાની દૃષ્ટિએ સુધારણા થાય તા સૌરાષ્ટ્રની માંગ સતાષી સારા પ્રમાણમાં સૌરાષ્ટ્રની બહાર મોકલી શકાશે.
સાબુ બનાવવાના પંદર વીસ શહેરામાં કારખાનાઓ છે. રાજકાટમાં ખાડીયાર, વસંત, સેજપાલ કુમાર, કિશાન, ગોપાલ, કાઠિયાવાડ, મહેશ ટાઈગર, રમેશ ઈત્યાદિ નાના મેાટા સાબુના કારખાનાઓ છે. ભાવનગરમાં ભાગ્યેાય, ભારત, દિનેશ, કિશેર, વર્તેજ, શીવશ'કરના સાબુના કારખાના જાણીતા છે. જીનાગઢમાં અશાક, કાહીતુર, કામધેનુ, પ્રવાસી, જામનગરમાં ગેલ્ડન, ગુલાબ, જામનગર શેપ, વિજય,
કનક, રમેશ તથા વેરાવળમાં પ્રમાદ, પ્રવાસી, સુરેન્દ્ર
નગરમાં જગદીશ, સર્વોદય, દ્વારકામાં ભારતી, ધારામાં નેશનલ, વસંત, મારખીમાં જનતા, અને પાલીતાણા, વર્તેજમાં સાબુએ ના કારખાના છે. સાબુના ધંધામાં બહુ સારી હરિફાઈ ઢાય ગુણવત્તાનુ ધેારણ ણા સાબુઓમાં જળવાતુ નથી. સાબુના ઉદ્યોગમાં રિફાઈ ઘટાડવા માટે વળાંક લેવા જરૂરી છે. ધોવાના વિવિધ સા, નહાવાના સામુ, દાઢી બનાવવા માટેને સાષુ, સુગંધી-રંગીન સાષુ, કાર્ફોલીક સાશ્રુ ગ્લીસીરીનના પારક સાબુ, સુખડતા સાબુ વગેર ણા વિકસાવવા જેવા ક્ષેત્રે છે. સાબુના ઉદ્યોગ માટે વપરાવી વિવિધ વસ્તુ જેવી કે સાડીયમ સીલીકેટ, કૈાસ્ટીક સોડા, કાસ્ટીક પેાટાસ, સાડા બાયકાતેટ, ચરખી, કાપરેલ તેલ, મકુડાનુ, અળસીનું, મગફળીનુ તેલ, સ્ટાર્ચ, સાપસ્ટાન, તથા રંગાની ઉમેરા વગેરેનું પ્રમાણુ જુદી જુદી જાતે માટે મુકરર કર્યાં બાદ તેની જાળવણી કરતા રહેવાથી માલની જાત જળવાઇ રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
$$4
પાઢરીઝ:–મારખી, વાંકાનેર, થાનગઢ પાસે સારા પ્રમાણુમાં ક્રાયર કલે તથા ઘણી કલે મળતી હેવાથી આ ઉદ્યોગ સારા પ્રમાણુમાં ખીલ્યા છે. પરશુરામ પોટરીઝનાં મેરખી, થાન, વાંકાનેર અને ધ્રાંગધ્રામાં કારખાનાઓ છે. જામનગર, ચોરવાડમાં, કાઠિયાવાડ ઈન્ડસ્ટ્રીઝ, મારખીમાં ભડીયાદ, વાસુકી થાનગઢમાં વીટા પેટરીઝ જાણીતા છે. અથાણાની બરણીઓ, ખાટલા, ડીસા તથા પ્યાલા રકાત્રી, ગ્લેઈઝ ટાઇલ્સ સેનીટરી વેર, ફાયર બ્રીસ, ઇલેક અને ગ્લાસની સોાધન શાળા સૌરાષ્ટ્રમાં સ્થપાય ટ્રીકલ પાસલેઇન સાધને બનાવાય છે. સીરેક્તક તા પોટરીઝ ઉદ્યોગ સારા પ્રમાણમાં ખીલી શકે તેમ છે.
સીમેની બનાવટા:-શહેરી તથા ઉદ્યોગના
તથા બાંધકામ વધવાને કારણે
વિકાસ સાથે મકાને મેઝેક ટાઈલ્સ, જાળી, તથા સીમેન્ટની જુદી જુદી બનાવટની જરૂરત ઉભી થતી જાય છે. ટર ની બનાવટમાં સીમેન્ટ, ટુ ડેલેમાઇટ પાવડર તથા સફેદ ચીપ્સ છોટાઉદેપુરના, વડેદરા શ્રીન, અને ચેરવડ યલા રૅડની ઉમેરણી કરવાની પ્રથા મુબઇની ટાઇલ્સ ફેકટરીમાં છે. જુનાગઢમાં જંગલ સીમેન્ટ
પાઈપ, જામનગરમાં ગેહીલ ટાઇલ્સ અને ખેતાણી ટાઇલ્સ, પેરભરમાં હ્યુમ પાઈપ, રાજક્રેટ પેટ્રો, પેપ્યુલર, માંગરોળમાં સેલર ઇન્ડસ્ટ્રીઝ અફૉટા દમાં સૌરાષ્ટ્ર કારીંગ ટાઇલ્સ, ગોંડલમાં રીડ સીમેન્ટ ઈન્ડસ્ટ્ર ઝ વગેરે જાણુંીતા છે.
દિવાસળીના કારખાનાઓ
સૌરાષ્ટ્રમાં એકાદ કારખાના છે, દિવાસળી બનાવવાના કારખાનાની શકયતા વિચાર માગી લે છે. દિવાસળીની સળી બનાવવા માટે દેવદારના પેચા લાકડાની, ગંધ, ફાસ્ફરસ અને અન્ય રસાયણાની
www.umaragyanbhandar.com
Page #827
--------------------------------------------------------------------------
________________
અછત આ ઉદ્યોગને બહુજ મર્યાદીત બનાવી રહી કાફી બનાવવાનું કારખાનું, ડાયકાસ્ટીંગને ઉદ્યોગ, છે. રોજીંદા વપરાશની વસ્ત હોય, અને આ ક્ષેત્ર પાણીના મીટર બનાવવાને ઉદ્યોગ, પી. વી. સી. અણુવિકસીત હાય રૂ કરવાની સારી તક છે પરંતુ કેબલ્સ બનાવવાનું શરૂ થનાર છે. ઉપસ્થિત થતી અગણીત મુશ્કેલીઓને આ ઉદ્યોગમાં સામનો કરવાનું રહેશે.
ગુજરાતના જાહેર ક્ષેત્રે ઉદ્યોગ ઘર્ષકા-જામનગરમાં એસોસીયેટેડ એક્રેઝીવમાં
૩૦ કરોડથી વધુ મુડીના રોકાણુવાળું ગુજરાત જુદા જુદા પ્રકારના એબ્રી. ગ્રાઇન્ડર્સ–ષકે બનાવાય કટલાઈઝર કોર્પોરેશનની સ્થાપના વડોદરા ખાતે છે. માઈનલ એક્રેઝીવ જેમ આ ઉદ્યોગ પરદેશી થઇ છે જેનું ઉત્પાદન ટૂંક સમયમાં થશે. આ છે કંપનીના સહયોગથી વૈજ્ઞાનિક પાયા પર લાવી વિસ્તૃત
ગુજરાત રાજ્યનું પ્રથમ જાહેર સાહસ. આ પહેલા કરવાની શક્યતા છે.
વધુ માનવીઓને રોજગારી મળે તેવા એકેય જાહેર
ક્ષેત્રના ઉદ્યોગ ન હતા. હવે તે બાબત લક્ષ અપાવા સુશીલ-અમદાવાદમાં પ્રાગજી નાનજી ડોસા લાગ્યું છે. ભાવનગર ખાતે બાર કરોડના ખર્ચે એક શકાઇટની કસીબલ બનાવે છે. ગુજરાતની ચાર વિશાળ મશીન ટુલ્સ ફેકટરી નાખવાને નિર્ણય પાંચ ફાઉન્ડ્રીઓમાં સીબલની સારી માંગ છે. લેવાઈ ચુક્યું છે જેમાં આશરે ૨૦૦૦ કારીગરોને થાન અને પોરબંદર પાસે ચીકણી માટી અને ફાયર રોજી મળશે. કલે મળતી હોય તેની કુસીબલ બનાવવાને ઉદ્યોગ વિકસાવવાની જરૂર છે. રાજમહેન્દ્રી મુસીબલ બના
ભાવનગર ખાતે ૧૧ કરોડના ખર્ચે ૩ લાખ ટન વવાના સોએક કારખાનાઓ છે. ભારતમાં ત્રણ ચાર
પીમ આય બતાવવાના પ્લાન્ટની યેજના હજાર ફાઉન્ડ્રીઓમાં કસીબલની માંગ સારી હોય
આકાર લઈ રહી છે. ગોવા-મુબઈની પાર્ટીના સહઆ ઉદ્યોગ સારું પ્રલેભન આપે તે છે.
ગથી થતું આ સાહસને ગુજરાત સરકારે આવકાર્યું
છે. ભઠ્ઠી પરદેશથી મંગાવવા માટેની વાટાધાટો થઈ તાંબા પિત્તળના વાસણો, બીલ્ડીંગ મટીરીયસ,
રહી છે. અને ફીટીઝ બનાવવાના સૌરાષ્ટ્રમાં આશરે સે જેટલા કારખાનામાં છે. જેમાં ખાસ કરીને મેરી, શિહોર, બગસરા, વઢવાણ, રાજકોટ, ધ્રાંગધ્રા, થાન, એજયુમીનીયમ કોમ્પલેક્ષ પાછળ રૂ. ૬૫ લીંબડીમાં જ મુખ્ય છે. આ ધંધામાં વૈવિધ્યતા તથા કરોડ એથી યેજના દરમ્યાન ખર્ચાશે, તેમાં ૨ વળાંક લાવવાની જરૂરત છે.
કોડ . બોકસાઇટ માઈનીંગ તથા ૧૩ કરોડ જામખંભાળીયામાં એક પેઢી રૂા. દસ બાર
એલ્યુમીના પ્લાન્ટ માટે કચ્છમાં ખર્ચાશે તથા રૂ. લાખનું રોકાણ કરી ઉનને ધના તથા ઉચ્ચ કક્ષાની ૫૦ કરોડ રૂપિયા ધુવારણની સગવડતાને લીધે ખંભાત બનાવવાને ઉદ્યોગ શરૂ કરનાર છે.
પાસે એલ્યુમીનીયમ પ્લાન્ટમાં ખર્ચાશે. એલ્યુમીનીયમ
કોમ્પલેક્ષમાં આશરે ૧૦ કરોડ રૂપિયાના હુંડિયામણની જામખંભાળીયા તથા હાપાની ઉદ્યોગ વસાહતમાં જરૂરત રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #828
--------------------------------------------------------------------------
________________
થયા
ને
સ ર્ડો દ ય પા ત્ર સર્વોદયપાત્ર વસાવીને હું સંકલ્પ
# હું મારા ઘરમાં સ્વેચ્છાપૂર્વક
સર્વોદય પાત્ર સ્થાપુ છું. સર્વોદય પાત્ર સ્થાપવામાં મારા
કુટુંબની સંમતિ છે. ૧ સમાજને પ્રથમ અર્પણ કર્યા
પછી અન્ન ગ્રહણ કરવાને સંસ્કાર કુટુંબનાં નાનાં મોટાં સૌને નિત્ય અનાયાસે મળશે એ
વાતને મને પરમ સંતેષ છે. જ અહિંસક સમાજ રચનામાં મારી
સંમતિ છે. જ મારા કુટુંબ તરફથી અશાંતિને
અવસર નહિ આપુ અને શાંતિ સ્થાપવાને સતત પ્રયત્ન કરીશ જય જગત' સર્વોદય પાત્ર ભિક્ષા નથી પણ દીક્ષા છે.
ખાદી ગ્રામોદ્યોગ ભંડાર મણારના સૌજન્યથી | [ તાલુકે તળાજા ] [ જિ. ભાવનગર. ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #829
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે. શ્રી પાણીયાળી ધાબળા ઉત્પાદક સ. મંડળી લિ.
તળાજા તાલુકા
મુ. પાણીયાળી.
જિલ્લે ભાવનગર
સ્થાપના તારીખ :- ૧૧-૭–૧૯ શેર ભંડળ :- ૫૪૪૦-૦૦ અનામત ફંડ :- ૫૬૦-૦૦ અન્ય ફંડ - પ૦૦-૦૦
નોંધણી નંબર - ૪૪૩૨ સભ્ય સંખ્યા :- ૧૭ વણકર - ૧૫
અન્ય નોંધા–વણકરે દર વરસે આશરે ૮૦ હજાર રૂપિયાના ગરમ ધાબળાનું ઉત્પાદન કરે છે અને તેઓને વણકરી રૂ. ર૦ હજારના આશરે ચુકવવામાં આવે છે.
ઉમીયાશંકર પૈજનાથ રાજ્યગુરૂ
મંત્રી
મુકુંદરાય છે. મહેતા,
ગીગા ડાયા પ્રમુખ
માનદ્ મંત્રી
શુભેચ્છા પાઠવે છે શ્રી ગારીયાધાર ઉચ્ચતર ખેતી કરનારી સહકારી મંડળી લી. ગારીયાધાર તાલુકા મુ. ગારીયાધાર.
ભાવનગર જિલ્લો
સ્થાપના તારીખ :- ૨૫-૯-૫૫
નોંધણી નંબર - F. ૪૨ શેર ભંડળ :- ૮૨૦૦૦
સભ્ય સંખ્યા :- ૨૩૧ અનામત ફંડ - ૭૫૦૦
ખેડૂત :- ૨૩૧ અન્ય ફંડ :- ૩૦૦૦
બીન ખેડૂત - ૦ અન્ય નોંધઃ-શરાફી ધીરાણ, ખાતર, બીયારણ વેચાણ, ગ્રાહક પ્રવૃતિ, જંતુનાશક દવાઓ, ખેતી ઉપયોગી સુધરેલ એજારે, એઈલ એજીન, વગેરે સભાસદોને સસ્તા દરે આપવામાં આવે છે.
ઠાકરશી ઉ. પટેલ
ડાયાભાઇ પરમાર
પ્રમુખ
મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #830
--------------------------------------------------------------------------
________________
અમરેલી જિલ્લા સહકારી સંઘ
છે. જીવરાજ મહેતા રેડ, અમરેલી
સહકારી પ્રવૃત્તિને સંગીન બનાવવા અને વેગ આપવા માટે અમરેલી જિલ્લા સહકારી સંઘને ઉત્તેજન આપે અને નીચેની બાબતે લક્ષમાં રાખે. ૧ જે સહકારી મંડળીઓ નફાની વહેંચણી કરી હોય મંડળીએ વહેલી તકે શિક્ષણ ફંડ
મોકલી આપવું જરૂરી છે. ૨ વાર્ષિક સભ્ય લવાજમ ન ભર્યું હોય તો મોકલી આપવા પ્રબંધ કરવો. ૩ સંઘની કચેરીએથી જ સાહિત્ય અને કાયદાના પુસ્તકો ખરીદવાનો આગ્રહ રાખે. ૪ નવી સહકારી મંડળીઓ રચવા માટે સંઘની કચેરીએથી માર્ગદર્શન મેળવો. ૫ સહકારી પ્રવૃત્તિને રૂંધનારા સવાલોના ઉકેલ માટે સંઘની કચેરીએ હોદેદારોને સંપર્ક સાધો.
અમરેલી જિલ્લા સહકારી સંઘ ખેતી વિષયક, બીન ખેતી વિષયક અને ઔદ્યોગિક એવી તમામ સહકારી મંડળીઓ પ્રગતિ કરે તેમ ઈચ્છે છે, માટે સંઘની પ્રવૃત્તિમાં સહકાર આપવા તમામ સહકારી કાર્યકરને ભલામણ કરવામાં આવે છે. અરજણ વેલજી પટેલ
ટપુભાઈ સાવલીયા ગુણવંતરાય પુરોહિત માનદ-મંત્રી
ઉપાધ્યાક્ષ
અધ્યક્ષ અ મ રે લી જિલ્લા સહકારી સંઘ, અમરેલી
શુભેચ્છા પાઠવે છે શ્રી શેળાવદર વિ. કા. સેવા સહકારી મંડળી
(તા. તળાજા)
મુ શેળાવદર
(જિ. ભાવનગર)
સ્થાપના તારીખ – ૧૮-૧-૧૯૫૫ નેઘણું નંબર :- ૧૧૨૬ શેર ભંડળ :- ૧૫૮૦૫-૦૦ સભ્ય સંખ્યા :- ૧૦૦ અનામત ફંડ :- ૭૮૫૦-૪૨ ખેડૂત :અન્ય ફંડ – –: ૨૮૦૪–૩૧ બીનખેડૂત - ૧૪
અન્ય નોંધ :- મંડળી ખાડને વેપાર કરે છે અને થોડા વખતમાં ગ્રાહક ભંડાર શરૂ કરવા વિચાર છે. ત્રંબકલાલ ભીમજીભાઈ વ્યાસ
દાદભા મલજીભાઈ મ ત્રી
પ્રમુખ વ્ય. ક. સભ્ય મુળુભા મેરૂભા
નારણુ લખમણ ભેજ દેવાયત
જીવન હાદા શેળાવદર વિ. કા. સ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #831
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી સાવરકુંડલા એગ્રીકલચરલ પ્રોડયુસ
માર્કેટ કમિટિ
સાવરકુંડલા (જિ. ભાવનગર)
(સૌરાષ્ટ્ર)
સ્થાપના ૧૯૫૯
ટેલીફોન નં. ૨૯
- સાવરકુંડલા માર્કેટ્યાર્ડ –
છે ખેતીવાડી ઉત્પાદનને આવતે માલ રોજે રોજ જાહેર હરરાજીથી વેચાય છે.
વેચાણ થયેલ માલને તેલ તે જ દિવસે માર્કેટ યાર્ડમાં જ થાય છે. જ વેચાણ થયેલ માલના નાણા માલ વેચાણ થાય કે તરત જ રેકડા ચૂકવાય છે.
માર્કેટ યાર્ડના કામકાજમાં કમિટિના સ્ટાફની સતત દેખરેખ રહેતી હોવાથી ખરીદનારને જોઈતા પ્રમાણમાં સાફ માલ મળે છે અને વેચનારને વ્યાજબી દામ મળે છે.
એ રીતે રાષ્ટ્રિય વિકાસમાં માર્કેટ કમિટિ નમ્ર ફરજ બજાવે છે.
પ્રેમ છે. ત્રિવેદી
ભીમજીભાઈ કેશવભાઈ
ચેરમેન
સેક્રેટરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #832
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોગા માટેનું અનુકુળ વાતાવરણ અફ્રિકાથી ધણા વેપારી
ગુજરાતમાં સ્થિર થવા આવેલ છે. અને આવે છે. તેમજ મુંબઇમાં વસતા ઘણા ગુજરાતી ઉદ્યોગપતિએ પાતાના ઉદ્યોગ જીદ્દા સ્થળે-ગુજરાત ખાજી ખસેડવા ઇચ્છે છે. તે માટે સૌરાષ્ટ્ર, કચ્છમાં સારૂ એવું ઔદ્યોગિક વાતાવરણ સર્જવાની મને જરૂર જણાય છે. તે માટે એકાદ એમાંડા રચાય અને કાર્યકર્તા થાય તે આવશ્યક છે.
·
ગુજરાત રાજ્યમાં ઉદ્યોગ વિકસાવવા માટે ઉદ્યોગખાતું અવિરત કા કરી રહ્યું છે. ગુજરાત રાજ્યના લઘુ ઉદ્યોગના નિષ્ણાતો નવી યાજનાની તપાસણી, યત્રની જરૂરત, કાચા માલની સમવડ, નાણાનું રાકાણુ, વળતર, અને રિફ્રાઈ વગેરેના ખ્યાલ અને માદર્શન આપે છે. તો તેના લાભ સૌ કાઈ ઉઠાવે અને ઉદ્યોગની સ્થાપના તથા વિકાસ
માટે અવધા ઓછા થશે.
કુશળ કારીગરો પર જ ઉદ્યોગે અવલંબે છે. ફ્રીટર, ટર્નર, મશીનીસ્ટ, વેલ્ડર, લુહાર, ઇલેકટ્રીશીયન વાયરમેન, સુથાર, પેટન મેઈકર, માલ્ડર ધાતુ ગાળનાર ત્યાદિ વિવિધ પ્રકારના કુશળ કારીગરોની માંગ દિનપ્રતિદિન વધતી જ જાય છે. કુશળ કારીગરા બનાવવા એપરેન્ટીસ સ્કીમ મુજબ સેકા કારીગરે દર વર્ષે બહાર પડે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિદ્યાર્થીઓનું વલણ ઉદ્યોગો તરફ થાય તે માટે સર્જાવુ જોઇએ, ટેકનીકલ સ્કુલા-જામનગર, રાજાટ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, મારખી, જાફરાબાદ, મહુવા, શારદાશ્રામ, સુરેન્દ્રનગર વગેરે સ્થળેા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૭
વેગીલા બનાવવા જોઇએ. જમની, ઇંગ્લા, જાવાનું વગેરે નાના દેશોની પ્રતિમાંથી મેધપાઠ લેવા જેવ છે. નકામી વસ્તુમાંથી નવી આકર્ષક અને ઉપયાગી વસ્તુ ખનાવવાની કલા સાધ્ય કરી છે. આવી પ્રકૃતિ ભારતના માણસામાં આવશે તે વિકાસ · દૂર નહિ રહે.
સૌરાષ્ટ્રે મીઠુ, સીમેન્ટ, વનસ્પતિ, ક્રાસ્ટીક સેડા રચેન ઉદ્યોગમાં પ્રગતિ નાંધેલ છે. પેટ્રોકેમીકલમના ઉદ્યોગના ચિંકાસના કાર્યક્રમ હાથ ધરવામાં આવ્ય છે. તેના પર આધારીત પ્લાસ્ટીક કૃત્રિમ ખર, ખેતીના રસાયણા, જંતુનાશક, પેસ્ટીસાઇડ અને એરોમેટીક સેલવન્ટસના ઉદ્યોગા ખીલી નીકળવાની શક્યતા છે. ઉદ્યોગાને જોઇતુ બળતણ પેટ્રોલીયમને શુદ્ધ કરવા જતાં પ્રાપ્ત થતું ગેસેાલીન, કાશીન,
હાઈસ્પીડ ડીઝલ ઓઈલ અને ભળી જતાં વધેલા વાયુઓ વિ. મલી રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યા ઉદ્યોગા શરૂ કરી શકાય તેમ છે?
આ વિસ્તારપૂર્વક લેખમાં વિવિધ ઉદ્યોગેાની છણાવટ કરતાં કરતાં ઉદ્યોગના વિકાસ તથા નવા સાહસની વાતને ઉલ્લેખ કરાયેલ છે. તદુપરાંત કેટલાક ઉદ્યોગ વિષેની શકયતા નીચે સંક્ષેપમાં જણાવી છે.
(૧) ભાઈ સાયકલની બનાવટના પૂર ઉઘોગા જેવા કે પેડલ, ટ્યુબ નાના નાના ડાય કાસ્ટીંગા, ક્રમીયમ પ્લેટીંગ ડાયનેમા પ્રત્યર્વાદ ઉદ્યાગો વિકસાવી ચકાય તેવા છે.
(ર) સ્ત્રી પુરૂષ અને એકબીજાને સુદર દેખાડવા માટે વિવિધ પ્રકારના સૌ વધ સાધને ડીપ્લોમા અને સર્ટીફીકેટ ક્રૌં વધુ ને વધુ વાપરે છે. અને સૌર્ય અને શૃંગારના સાધનેની
www.umaragyanbhandar.com
Page #833
--------------------------------------------------------------------------
________________
r
મગ સારી છે. આ ઉદ્યોગમાં વધુ પડતુ કાણુ પટ્ટા વિ. ની માંગ વધતી જ જાય છે. તે માટે થતું નથી. ચમ ઉદ્યોગ મોટા પાયા પર ખીલવી શકાય તેમ છે. ચમારકુંડને બદલે વૈજ્ઞાનિક રીતે ચામડું ટુંક સમયમાં કમાવવાની પદ્ધતિ અપનાવાય અને વિવિધ રંગા ચઢાવાય તે આ ઉદ્યોગ ખીલી નીળે તેમ છે.
(૩) વિદ્યાર્થીઓથી માંડી ફ્રીસ પર્યંત સુધી કાગળ પર લખવાનું કાય' ઈન્ડીપેનથી જ થાય છે. ઈન્ડીપેનના અને ખેાલપેનને ઉદ્યોગ સારા પ્રમાણુમાં ખીલવી શકાય તેવા છે. પરેક હજાર રૂપિયાના ત્રામાં આ ઉદ્યોગ શરૂ થઇ શકે છે. બર્ફીંગ મશીન, કટીંગ મશીન, લેથ ગ્રાઇન્ડર વિ. ની જરૂરત રહે છે.
(૪) ભારતની વધતી જતી વસ્તીના વધારા
(૧૦) છત્રો તથા રેઈનકોટના ઉદ્યોગ--વરસારોકવા સંતતિનિયમન વ્યાપક બનતું જાય છે તેથી રક્ષણ મેળવવા માટે ત્રી તથા રેઇનક્રેાટ મોટા માટેના સાધના તથા દવાના ઉત્પાદનનું કાર્ય બહુ પાયા પર જોઈ એ છે તે માટેના ઉદ્યોગને પુરેપુરા ચારા રીતે ચાલે તેમ છે. અવકાશ છે.
(૫) પ્લાસ્ટીના ખટને બનાવવામાં જામનગર અગ્રસ્થાન ભાગવે છે. પ્લાસ્ટીક ઉદ્યોગમાં વૈવિધ્યતા આવ અને રિફાઈ ઓછી થઈ તદુરસ્ત વાતાવરણ થાય તે જરૂરી છે. વિદ્યુતની સ્વીચો, રમકડા, ટેલીફોન સેટ, ટુથબ્રસે, ટેબલ કૅલન્ડરા, એટ્રે, દવાની ખાટલા ફ્રિલ્મની સ્લાઈડા, ચામડા જેવુ. કાપડ પ્રત્યાર્પાદ વિવિધ વસ્તુ પ્લાસ્ટીકમાંથી જ બનાવાય છે તે તે બાજુ વળાંક લેવા જોઇએ.
(૬) બીડી તથા સીગારેટના ઉદ્યા-ખીલવવા જેવા છે.
(૭) ઇલેકટ્રાપ્લેટીંગ-વિજળી દ્વારા ગ્રીટ ચઢાવવાની ક્રિયા વાસણા તથા અસખ્ય ધાતુ પર રસાયણિક ર।તે વજળી દ્વારા ઢાળ ચડવવાનુ હુ જ પ્રચલીત બનતુ જાય છે. ત્યારે આ ઉદ્યાગો સરા પ્રમાણમાંં વળતર આપશે તે નિઃશ' છે
: (ચામડાના ઉદ્યોગા :-ટ્યુટ, ચ’પલ, ભેગ અને
(૯) કચ્છ તથા વાંકાનેર પાસે સીલીકા સેન્ડ સારા પ્રમાણમાં મૠતી હોવાથી કામને ઉદ્યોગ થઈ શકે તેમ છે. પરંતુ તેમાં રાકાણુ વધુ જોઇએ તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૧૧) કાંટાળા તાર—સૌરાષ્ટ્રમાં એકાદમે કંપની આ બનાવે છે. બિલ્ડીંગ મટીરીયલ્સની અછત તથા ખેતરા બગીચામાં કાંટાળા તારને ઉધ્યેાગ બહેાળા પ્રમાણુમાં થાય છે. આ તાર બનાવવા માટે ભારતમાં “ મૈકા ” નામનું યંત્ર બનાવાય છે. જેની કિંમત રૂા. પચીસેક હજાર હશે.
(૧૨) ખેતી માટે વપરાતા ટ્રેક્ટરના ભાગેાની માંગ વધતી જશે ટ્રેકટરની બનાવટ માટે સારા એવા કાપ છે. પરંતુ તે માટે સરકારની પરવાનગી
આવશ્યક છે.
(૧૩) આટામાબાઇલ્સમાં ઇજારાસાહી જેમ
ચારપાંચ ઉદ્યોગે। જ ભારતમાં વર્ચસ્વ ધરાવે છે. પ્રીમીયર, સ્ટાંડડ, હિન્દુસ્તાન, ટેકા, રોક લલેન્ડ,
ઇત્યાદિ ભારતની માંગ સતોષી શકતા નથી . વધુ વાહનેાની જરૂરત છે પરંતુ તે માટે પરવાનગી મળતી નથી. તે દિશામાં ગુજરાતમાં કંઇ કરી શકાય
www.umaragyanbhandar.com
Page #834
--------------------------------------------------------------------------
________________
તેમ છે. ઓટોમેબાઈલ ઉધોગ શરૂ થાય તે તેના એકાદ બે ધંધામાં ગાડરિયા પ્રવાહ જેમ ફાઉન્ડ્રી અને પુરક ઉધેાગે ઘણું શરૂ થશે.
એજીનીયરીંગ ઉદ્યોગ પડી ગયું છે. ઇલેકટ્રીક
બાટ, મશીનહુકસ, ઈન, ટ્રાન્સફોરમ, (૧૪) મેલાયેબલ ફાઉન્ડ્રી :-અમદાવાદમાં પાઈપ ફીટીંગ્સ, પલાદના કાસ્ટીંગ ઈત્યાદિ રહિતગૃપની આર. એમ. એન્જનીયરીંગ તથા પ્રદીપ વિવિધ ક્ષેત્રે ઝંપલાવાની જરૂર છે. જેથી એનજીનીયરીંગ કોર્પોરેશન વગેરે ત્રણ ચાર મેલીયેબલ હરિફાઈ ઓછી થવા પામશે. સૌરાષ્ટ્રમાં એ રીયફાઉન્ડ્રીઓ છે. સૌરાષ્ટ્રમાં મેલાયેબલ ફાઉન્ડ્રી રૂા. રીંગ ઉદ્યોગમાં વૈવિધ્યતા આવશે તે સારું એવું પાંચ-સાતના રોકાણથી શરૂ કરી શકાય તેમ છે. વાતાવરણ સજાશે. અને ઔદ્યોગિક પ્રગતિ હં પલ પાઈપફીટીંગ્ઝ અને ઓટોમબાઈલ્સના કાસ્ટીગની થશે નેઈલર તથા રેફ્રીજરેટર અને યંત્ર ઓજાર સારી એવી માંગ હોય સારૂ ચાલે તેમ છે. માટે સારું એવું બજાર છે.
મેલીયેબલ કાઉન્સી માટે ભઠ્ઠી. એનીલીસકરનેસ, શિહેર ખાતે તાંબા-પીત્તળના વાસણો બનાવત મલ્કીંગ મશીન વગેરે અંગેની જરૂર પડે છે. ભારતમાં વનો ઉદ્યોગ ઘણો વિકસ્યો છે. સ્ટેનલેસ સ્ટીલના ધણી ખરી યંત્રસામગ્રી પ્રાપ્ય છે. મેલીયેબલ વાસણોની માંગ ખુબ જ વધતી જતી હોય તે દિશામાં પાઈપકીટીજના નિકાસની સારી એવી શક્યતા હોય વળાંક લેવાની જરૂરત છે ચમચા, સાણસી, તવીથા આ ક્ષેત્રમાં ઝંપલાવવા જેવું છે.
વિ. ઘરના સાધનો, તથા હસ્પીટલના સર્જીકલ ઓજારો ઈત્યાદિ વસ્તુઓ સ્ટેનલેસ સ્ટીસના કાસ્ટીંઝ
દ્વારા બનાવી શકાય તેમ છે. (૧૫) શહેર અને કસબાઓમાં મહિલા મંડળો સ્થાપી ઉદ્યોગની વિવિધ વસ્તુઓ જેવી કે સેવ,
(૧૯) એનેમલના વાસણ-અને સાધનો માટે પાપડ, વડી, ફળોની સુકવણી, કેરી, બીજા વગેરેના સૌરાષ્ટ્રમાં એકાદ કારખાનું શરૂ કરી શકાય તેમ મરઓ, અથાણુઓ, ગુલકંદ વગેરે બનાવી સારા છે. આયાત કરેપણ કાચી વસ્તુઓ આ ઉદ્યોગમાં પ્રમાણમાં બજારમાં મુકી શકાય તેમ છે. આથી ધણી
વપરાતી હાય ઉત્પાદન ખર્ચ વધી જવા પમે છે. મધ્યમ વર્ગની બહેનો તથા વિધવાઓને રોજી રોટલ
મગ, હાલા. બેસીન, બેડપાન, વાટકા, થાળી, વગેરે મળશે.
વસ્તુઓ બનાવી શકાય. કલકત્તા બાજુ આ ઉદ્યોગ
સારા પ્રમાણમાં ખીલ્યો છે. આ ઉધોગ માટે ગુજ(૧૬) પાકી ઈંટ પત્થર તથા સીમેન્ટ રાતમાં ફેલ્સ પાર, ફલોરસ્પાર, કવાટર્સ, સોડાએશ, આધારિત ઉદ્યોગ-શહેર અને ગામડાના બાંધશ્રમમાં મેંગેનીઝ ડાકસાઈડ સુપ્રાપ્ય છે, પરંતુ બોકસ મારે એને વગ મળે તે માટે પથરો અને ઈટાનું કેબ, એકસાઇડ, ક્રિઓલાઈટ, ટીન એકસાઇડ, વધ ભાદન થાય તે માટે લક્ષ આપવું જોઈએ. વગેરે આયાત કરવું પડે તેમ છે. આ ઉધેગમાં પ્રેસ સીમેન્ટના ચોસલાઓ જાળીઓ તથા વિવિધ બતા- મીલીગમશીન, ફરસ પ્રીકલી ગના સાધનો તથા નાવટે બાંધકામને સારા એવે વેગ આપશે આ અન્ય યંત્રસામગ્રીમાં આશરે દોઢ બે લાખ સહેજે ઉદ્યોગમાં સારું એવું આકર્ષણ છે.
ખર્ચાય. કચે માલ-પોલાદના પતરા મેળવવા માટેની
શક્યતા તપાસવાની જરૂર રહે છે. ગુજરાત સરકારની (૧) રાજકેટમાં ઓઈલ એનના પવિ પરવાનગી આવા ઉધોગ માટે જરૂરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #835
--------------------------------------------------------------------------
________________
32.
(૨૦) નારીયેરીનું વાવેતર:- પ્લાનસ્ટેશને વેરાવળથી શરૂ કરી પારખંદર પર્યંત સમુદ્ર કિનારે કરી શકાય તેમ છે. અને તેમ થતા અસંખ્ય ઉદ્યોગા ઢાચીના, નારીયેળના વિકસાવી શકાય તેમ છે. ઉદ્યોગ માટે સહકારી સંસ્થાએ રસ લેય તે ઝડપથી વિકસાવી શકાશે.
આ
એમનીયમ
(૨૧) ખનીજો પર આધારીત ઉદ્યોગો જેવા કે સીમેન્ટ, પોટરીઝ, ક્રાચ, ફુલરઅથ સલ્ફેટ, કેલશ્યમ કારખાઇડ મીઠું ઇત્યાદિ પુષ્કળ ઉદ્યોગો સારા પ્રમાણમાં વિકસાવી શકવાની સૌરાષ્ટ્રમાં શકયતા છે.
(૨૩) કચ્છમાં કંડલા પાસે ગાલીચા તથા સ્ટેનલેસ સ્ટીલના વાસણા ઇત્યાદિ બનાવવાની પરવાનગી એક ઉદ્યોગપતિને મજુરી અપાયેલ છે તેવી તથા નિકાસ કરા શકાય તેવી વિવિધ વસ્તુ બનાવવાની શકયતા કંડલાના ફ્રી જોનમાં છે. તે માટે ગુણવત્તા પ્રમાણે મંજુરી મળે છે, તે શરૂ કરવાની વસ્તુના મારકેટ સર્વે કરવા જરૂર છે. ત્યાર બાદ નક્કર સ્વરૂપ અપાય તે ધણુ થઇ શકરો, ન્યુયાર્ક, કૅપનહેગન, હેમ્પમ્બગ, સાંનમીસીસકા, લેાસ એજસ ઇત્યાદિ વિશ્વના ફ્રીોનેની જેમ કંડલા પણ ઉદ્યોગ-ધધા અને આયાત નિકાસમાં અ ગળ વધારવા માટે કચ્છના ધનાઢય વેપારીઓ અને ઉદ્યોગપતિ વધુ પડતા રસ લેશે તે જરૂર ભારતનુ પ્રથમ ટ્રીપોટ નામના કાઢશે. કંડલામાં ઉદ્યોગ શરૂ કરનારે વ્યવસ્થાપક, કંડલા ફ્રી ટ્રેઇડ તેન, ગાંધીધામ (કચ્છ)માં અરજી કરવાની રહે છે.
(૨૩) કચ્છમાં ગુવારનુ' વાવેતર કરી ગુવારગમ બનાવવાનું કારખાનું શરૂ કરવાની શકયતા છે. મુંબઈમાં કુર્તો ખાતે ઇટાલીયન પેઢીના સહકારથી ઇન્ડીયનગમ નામના કારખાનામાં રાજસ્થાન-કચ્છના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગુવારમાંથી ગુવારગમ બનાવાય છે. તૈયાર થયેલ ગુવારગમ મોટા પાયા પર નિકાસ થાય છે. આંતરદેશીય બજાર જોતા કચ્છમાં મા જાતના ઉદ્યોગ ખીલવવાને પુરેપુરા અવકાશ છે. આ ઉદ્યોગની મોટા ઉદ્યોગમાં ગણુત્રી થઇ શકે, તેમાં રૂા. ૧૦ થી ૧૫ લાખ સહેજે રાકાણુ થઈ જાય તેમ છે.
(૨૪) ગંજી, મેાજા, મફલર, તૈયાર કપડા માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારી એવી તક છે. ઉદ્યોગમાં બહુ મુડીના રોકાણની જરૂરત રહેતી ન હોવાથી સહેલાઈથી ખીલવી શક્રાય તેમ છે.
આ
( ૨૫ ) પેટ્રોક્રમીકલ્સના ઉદ્યોગા શરૂ થતા પ્લાસ્ટીક અને કૃત્રિમ બરના ઉદ્યોગ! ખીલી શ: તેમ છે. ઈથીલીન, ઇથાઇએન્જીન પેલીવી. નાઇલ લેારાડ, ક્લોરીન, ડી. ડી. ટી., પેલીથીન, ઈયાદિ અસંખ્ય વસ્તુએ પેટ્રોમીકલ્સના ક્રેકર, યુનીટ, લારીન યુનીટ એમેટીક યુનીટ, પાલી)ન યુનીટમાંથી પ્રાપ્ત થશે. જેથી કરોડા રૂપિયાના ખર્ચે તેના પર આધારીત ઉદ્યોગો શરૂ થશે. નવા શરૂ થતા ક્ષેત્રે અભ્યાસ કરી નાના-મોટા પાયા પર ઝંપલાવાય તેા ણાજ વિકાસ ટુંક સમયમાં પ્રાપ્ત કરી શકાશે
(૨૬) મેકસાઇટ, મીઠું કાપા, ખાંડ, આલ્કાકાલ, ઉન, ખેાળ, સીંગતેલ, પ્લાસ્ટીક ઇત્યાદિ સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરાથીશ. ૨૫ કરોડથી વધુ નિકાસ થાય છે. ધી વસ્તુઓની નિકાસ કરવા માટે ઉજળા સંજોગો છે. તે માટે ગુજરત સરકાર તથા કેન્દ્ર સરકાર નિકાસ માટે પ્રેત્સાહન આપે છે. ખનિજોની, કાચી વસ્તુઓની નિકાસ કરી હુંડિયામણુ મેળવી આય ત-નિકાસના પાસા સરખા કરવા યત્ન થાય છે. કાચી વસ્તુઓ આધારીત ઉદ્યોગા શરૂ કરવાની ઘણી તકા અડપી લેવી જોઇએ.
www.umaragyanbhandar.com
Page #836
--------------------------------------------------------------------------
________________
૬ળી
ભારતની લેહની કાચી ધાતુ જાપાન, કહેવીકા (૨૭) મત્સ્ય ઉદ્યોગ-વેરાવળ ખાતે સારા ચઢાવવામાં આવે છે અને ત્યાંથી તેમાંથી જ બનેલી પ્રમાણમાં ખીલ્ય છે, કમ-સૌરાષ્ટ્રને વિશાળ યંત્ર સામગ્રી ભારતમાં અન્ય સ્વરૂપે આવે છે જેની દરિયા કિનારો હોય આ ઉદ્યોગ જુદા જુદા બંદરોએ નેધ લેવો જરૂરી છે.
ખીલવવા જે છે.
કંડલા માંડવી, નવલખી, ઓખા, સિક્કા, બેડી. (૨૮) રંગ, રસાયણ, આયુવેદિક તથા એલોપથી પોરબંદર, વેરાવળ, ભાવનગર વગેરે બંદરે સારા દવા બનાવવાના ઉજળા સંજોગે છે. ગણાવી શકાય તેવા છે. બીજા વીશેક નાના બંદરે પણ કાર્ય કરી ૨હ્યા છે, તેમાંથી બે-પાંચ (૨૯) અદ્યતન યંત્ર સામગ્રીવાળી પિટરીઝની બની સુધારણા કરી શકાય તેમ છે. હાણે શક્યતા નકારી શકાય તેમ નથી. બાંધવાને ઉદ્યોગ-શીપબીલ્ડીંગ) મોટા પાયા પર ઉભી કરવાની શક્યતા છે, પરંતુ તેમાં કરોડો
(૩૦) ભારતમાં ઈન્સમેન્ટની માંગ બહુજ વધુ , રૂપિયાનું વિજાગાપટ્ટમની જેમ રોકાણ થાય તેમ છે
પડતી હોય અને લગભગ ૯૦ ટકા માલ પરદેશથી તે માટે જાહેર ક્ષેત્રે આ સાહસ થાય તે સારી એવી
આયાત કરવા પડને હેય નહેરક્ષેત્રે અથવા ૫બ્લીક મળતા મળે તેમ છે બંદરની સગવડતા, ગાડાના, લીમી કંપની તરીકે આ ઉદ્યામ સૌરાષ્ટ્ર, કચ્છ હીદ, પસર જેટરિાડ પાણીના પુરવઠા મામ) અથવા ગુજરાતમાં કોઈ સ્થળે શરૂ કરી શકાય એપ્રોચ રોડ ઈત્યાદિ સગવડ આપવામાં ગુજરાત
તેવો છે. સરકારે શકય તેટલાં પગલા ભર્યા છે, ભરે છે અને ભરશે
શુભેચ્છા પાઠવે છે.
શ્રી ઉપલેટા જુથ વિ. કા. સહકારી મંડળી લી.
ઉપલેટા ( જિ. રાજકોટ) સ્થાપના તા. ૧૯-૯-૫૬
સેંધણી નંબર – R. ૧૧૯-રરર૩ શેરભંડોળ-વ્યતિ- રૂા. ૧૩૬૪૦-૦૦ સભ્ય સંખ્યા - વ્યકિત ૧૦૦૪ » સરકારશ્રીના રૂા. ૧૦૦૦૦-૦૦
સરકાર– ૧ અનામત ફંડ રૂ. ૩૪૪૧૩-૩૬
રૂા. ર૯૩૯૫-૯૬ - લાલજી નાનજી પટેલ
અંબાવી દેવશી પટેલ
પ્રમુખ
૧૦૦૫
મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #837
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રની જુની પેઢીની
તેજસ્વી વ્યક્તિઓ
અાંગળીએ અચૂક રહેનારા ગગનવિહારી ક્યારેક એમને દેશવિદેશમાં ભારતની શાન વધારનાર અને એ વિશે પુછાતા પ્રશ્નોના જવાબ આપતા “સ્ટીમર અને પશ્ચિમી છાવણીમાં પણ માન-આદર મેળવી સાથે હાડકું હોય જ ને ? પિતાના ગાઢ મિત્ર જનાર ભારતની એક અનન્ય વ્યક્તિ શ્રી ગગનવિહારી ગોપાલકૃષ્ણ ગોખલે સાથે પણ એમને નાનપણથી જ લલુભાઈ મહેતા મૂળ ભાવનગરના એ રહીશ! નિકટને નાતો બંધાયેલો. મુંબઈ તથા પૂના, વિશ્વલંમાં પ્રતિ યશ પુરુષ તરીકેનું માન ખાટવા નાસિક વગેરે સ્થળોએ અત્રતત્ર જે અભ્યાસ કરી માટે અનોખી વિકતા જોઈને બધાને જીતી લેવાય તેવી એમણે લંડનની સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી એમ. હૃદયની સરળતા જોઈએ. ગગનવિહારી મહેતાને એ એ.ની પદવી મેળવી. આ ઉપરાંત તેમણે ડોકટર બંને ગુણો માતા તથા પિતા પાસેથી વારસામાં એક લેઝની માનાર્હ પદવી પણ મેળવી છે લંડન મળ્યાં છે પૃથ્વીરાજ રાસોના લેખક ભીમરાવના પુત્રી સ્કુલ ઇકેનોમિકસના તેઓ કે ૫ણ નિમાયેલા. સત્યવતી તથા ભાવનગરના દીવાન શામળદાસ મહેતાના પત્રકારત્વનું ક્ષેત્ર શ્રી ગગનભાઈ સારી રીતે ખેડી પુત્ર લલુભાઈના એ પુત્ર ૧૯૦૦ના એપ્રિલની ચૂકયા છે ૧૯૨૬ થી ૧૯૨૮ સુધી તેઓ ‘ બોમ્બે પંદરમી તારીખે અમદાવાદની સાંકડી શેરીમાં લાખા ક્રોનિકલ’ના મદદનીશ તંત્રી હતા, તે પછી સીધા પટેલની પળમાં માતામહ ભોળાનાથ સારાભાઈની ગયા હિન્દી વહાણવટાની દુનિયામાં, ૧૯૬૯ થી '૭ હવેલીમાં એમનો જન્મ થયો. પણ ઉછેર તે ભાવન- સુધી તેઓ કલકત્તા ખાતે સિધિયા સ્ટીમ નેવિગેશન ગર કે અમદાવાદ નહિ પરંતુ મુંબઈમાં થયે. કપની લિ ના મેનેજર પદે રહયા આ સિવાય એમની બાળપણમાં બહુ કજિયાળા અને હઠીલા સ્વભાવના દક્ષતા અને કુશાગ્રતાની વિવિધ ક્ષેત્રાને સેવા ગગનવિહારી બાળપણમાં સાત વર્ષની કમળી વયે મળી છે, ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ફેડરેશન માતાને ગુમાવી બેઠેલા તે એકવીસ વર્ષની ભયુવાન ઓફ ઇન્ડીઅન ચેમ્બર ઓફ કોમર્સ, ફેડરેશન વયે અવસાન પામનાર વડીલ બહેન સુમતિબહેનની ઓફ ઈન્ડીઅન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ મમતા હેઠળ કર્યા. જયેષ્ઠ બંધુ ઠમાઈનું પાંડિત્ય, ઉન્ડટીઝ, વગેરેના પ્રમુખ બનેલા. તેમની બુદ્ધિ પિતા લલુકાકાની વિદ્વતા ને સુમતિબહેનના પ્રકાંડ પ્રતિભાની અાંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સેવા લેવાઈ છે. વિચારશીલન એમને કહીએ તો ગળથુથીમાં જ મળ્યાં જીનિવા ખાતે વેપાર અને રોજગારને લગતી આંતરછે હિ દી વહાણવટા સાથે તેમણે બાવીસ વર્ષ ના રાષ્ટ્રીય પરિષદમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ છે. પરંતુ એ ભાવિના એંધાણ એમને નાનપણમાં સંભાળેલું. ટેરિફ કમિશનના અધ્યક્ષપદે પણ તેમની જ મળેલા. કાકા વિઠ્ઠલભાઈને મળવા જતા પિતાની નિતી થયેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #838
--------------------------------------------------------------------------
________________
૧૫ર ના સપ્ટેમ્બરમાં એમને અમેરિકા તથા તથા તેમના પત્ની શ્રીમતી ત્રિવેણીબેને અનેક વર્ષો મેકિસકે ખાતેના ભારતના એલચી તરીકે મુકાયા એ ગાંધીજી સાથે ગાળેલાં તેની ખાતરી રૂ૫ શ્રી જગજીવન એમની સેવાને ઉચિત આદર હતું. સામટ છ વર્ષો બાપા પર મહાત્મા ગાંધીજીના પ્રેમ અને લાગણીભર્યા સુધી એ પદે રહી ત્યાં પોતાની કુશાગ્રતા તથા આત્મીયતા દર્શાવતા અનેક પત્ર મેજાદ છે. નાનાં સરળતાથી એમણે અમેરિકી રાજપનાં હૈયાં એટલાં મોટાં શિક્ષણનાં છાત્રાલયે ચલાવવા, રેલ સંકટ કે તે જીતી લીધેલાં કે એ પહેલાં ભારત પ્રત્યે સદા દુષ્કાળ સંકટ નિવારણમાં માનવી અને પશુઓને ઉપેક્ષા તથા દુશ્મનાવટથી જોતા અમેરીકી તંત્રને રાહત પહેચાડવી. ખાદી કે હરિજન સેવા દ્વારા દીન હૃદય પટો કરાવેલ. એ દરમ્યાન તેઓ કયુબા દુઃખી તરછોડાયેલાએની વહારે ધાવું. યુવાનોનો માટેના ય ભારતના પ્રતિનિધિ રહેલા. એ પદેથી સર્વાગી વિકાસ, સાવે અને તે કારણે શિબિર અને નિવૃત્ત થયા બાદ તેમની સેવા ભારતની ઔદ્યોગિક- અખાડા, વ્યાયામ પ્રવૃત્તિઓ ચલાવવાં, અપંગે છે કિરણ અને રોકાણુ સંસ્થા ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ વૃદ્ધોની ભકિત ભાવે સેવા કરવી, દેશી રાજ્યો કે ઈન્વેસ્ટમેન્ટ ઓપરેશન ઓફ ઈન્ડિયાને પ્રાપ્ત થઈ છે. બ્રિટિશ સતનતના જુલમોનો સામનો કરવો વગેરે ભારત સરકારે એમને આ સંસ્થાના અધ્યક્ષ તરીકે અનેકવિધ કાર્યો શ્રી જગજીવનબાપાએ નિષ્કામ ભાવે નીમ્યા છે તેઓ આપણું ગૌરવ સમાન છે. જીવનનાં ૭૦-૭૫ વર્ષો સુધી અવિરતપણે કર્યા છે
અને આ બધું કરવા મહાન પુરૂષ માફક યાતનાઓ 'પરમ વૈષ્ણવ,સ્વ, જગજીવનબાપા, પણ સહન કરી છે શ્રી જગજીવનબાપા ગુજરાત
સૌરાષ્ટ્રના એક અનન્ય સેવક “ધ ગ્રાંડ ઓલ્ડમેન’ હજુ હમણુ જ જેમને અમરેલીએ બિરદાવ્યા તરીકે ઓળખાતા અને આ બધી સેવાઓ ઉપરાંત અને જેમની સેવાઓનું ઋણ ચૂકવ્યું એવા અમરેલીના પિતે પરમ વૈષ્ણવજન પણ હતા. વહેલી સવારના એક સન્નિષ્ઠ, વયેવૃદ્ધ સમાજ સેવક અને જિલ્લાના પાંચ વાગ્યાથી આઠ વાગતા સુધી તેમની પ્રાર્થનાઓ જાહેર જીવનના વટવૃક્ષ સમા શ્રી જગજવનબાપાએ ચાલતી. ઓચિંતી વિદાય લીધી, ગુજરાતના એક સપુત્ર છે. જીવરાજભાઈ મહેતાના વડીલબધુ હોવાને કારણે ગયા ડિસેમ્બર માસમાં જગજીવનબાપાને અમરેલીની નહિ, પરંતુ પિતાની આગવી પ્રતિભા અને સેવાને અને અમરેલીની મુંબઈ તથા અન્ય સ્થળે વસતી કારણે સાથે અમરેલી જિલ્લામાં લેકપ્રિય અને સૌના પ્રજાએ આશરે રૂપિયા ત્રણ લાખની રકમની ભેટ આશ્વાસન રૂ૫ બનેલા શ્રી જગજીવનબાપાને વીરનગર આપેલ શ્રી જગજીવનદાસ મહેતાએ આ રકમમાંથી ખાતે દુ:ખદ દેહવિલય થયો શ્રી જગજીવનદાસ રૂપિયા ૭૫૦૦૦ અમરેલીમાં એક સ્ત્રી છાત્રાલય ઉભું મહેતાની ઉમર આશરે ૮૫ વર્ષની હતી જિદગીની કરવા તથા ચલાવવા માટે આપેલા. બાકીની રકમ : શરૂઆતમાં ચારેક વર્ષે ખાનગી વ્યાપારી જીવનમાં ગોશાળાઓ, પુસ્તકાલયે, હરિજન ઉદાર, વાર ગળ્યા બાદ સુખદુઃખની ટાઢ-તડકાની છાંયડી પ્રવૃત્તિ વગેરેમાં વહેંચી દીધેલા. ગુજરાત-સૌરાષ્ટ્રવિતાવ્યા પછી જગજીવે બા પા રીતસરના આશ્રમમાં કચ્છ પાંજરાપોળ અને ગૌશાળા સંધના તેઓ પ્રમુખ જોડાયા નથી પણ બા પાએ આશ્રમ બહાર રહીને હતા. જગજીવનબાપાની ધગશ, ઉત્સાહ, સંતો, ભરતની માફક આશ્રમ જીવનને ધ્યેય બનાવી પ્રજાની ચીવટ, સ્વચ્છતા, નિયમિતતા જે પહેલાં હતાં તેવા અને સેવા કરી છે. આ સેવાનો રંગ તેમને ગઈ કાલ સુધી હતાં. અમરેલી જિલ્લાના અનેક મહાત્મા ગાંધીજી સાથેના સંપર્કથી જ લાગેલે તેઓ વિદ્યાથી ગ્રહે, વ્યાયામ શાળાઓ, રાલેજ, પુસ્તકાલયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #839
--------------------------------------------------------------------------
________________
દવાખાનાં. હાઈસ્કલ શ્રી જગજીવનદાસ મહેતાના મેળવી પિતાનું જીવન સર્વસ્વ સેવામાં અર્પણ કરી, પ્રયાસે શરૂ થયા છે. નવ્યાં છે. શ્રી જગજીવનબાપાએ માનવસેવા એજ કર્તવ્યને નાર લગાવી આ કર્મવીર ૧૯ર૭ની સાલથી શૈડાં વર્ષો સુધરાઈના ચેરમેનના તન, મન, ધનથી કાર્ય આરંભી જૂનાગઢમાં કઈ હોદ્દા દ્વારા પણ અમરેલીની અનેક સેવાએ કરી છે. પણ માનવ દેહને આશરો આપતી સંસ્થા ન હતી
ત્યારના કપરા સંજોગોમાં પણ અનાથ માટે એક જતા વડોદરા રાજ્યમાં પણ તેઓ વડોદરા રાજ્ય વિશાળ મહર્ષ ગુરુકુળ બ્રહ્મચર્યા આશ્રમ નામની પ્રજામંડળના પ્રમુખ હતા. અમરેલી જિ૯લા શાળા સંસ્થાની સ્થાપના કરી.. મંડળના પ્રમુખ તરીકે પણ તેમણે અમરેલી જિલ્લાની અનેક સેવાઓ કરી છે. શ્રી જગજીવનબાપા જ માયારામદાસજીએ સેવાના ઝંડા ધારી બનીને, તા. ૬ ઠ્ઠીએજ ફલછાબ'ના પ્રત્તિનિધિ શ્રી દેથાને ભેખધારી બનીને એકધારી સતત ૪૪ વર્ષ સુધી મળ્યા હતા અને જણાવ્યું હતું કે મારા એક ગરસમાં જાતી દેખરેખ નીચે વેદાંતને જાપ લેઈ અન્નપૂર્ણા મહાત્માના દર્શને ગાંડલ જઈ રહ્યો છું. ત્યારથી અને સરસ્વતીના ઉપાસક બની અનાથ, બાળકે, મારી આંખ નબળી છે એટલે નિષ્ણાતને બતાવવા સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓને વિવિધ રીતે વીરનગર જવાને છું. પણ તા. ૧૧-૩-૬૭ ના રોજ સેવાઓ આપી મુકસેવક બની આશીર્વાદ મેળવેલ. શ્રી જીવરાજભાઈ મહેતા આવવાના છે. તે પહેલાં તો ૧૯૩૯માં જ્યારે રાજાશાહી હતી. અને જ્યારે વાળ પાછો જરૂર અમરેલી ખાવી જઈશ.
પ્રવૃત્તિ ચાલતી ત્યારે હિજરત કરતી હિન્દુ જનતાની
બહેન-દીકરીઓને સામે ચાલીને આશરો આપેલ. શ્રી જગજીવનબાપાની આ આકાંક્ષા હતી, પણ કેમીવાદમાં વયમાં જ્યારે કેઈ હરફ ઉચ્ચારી શકતું એ પૂરી થાય તે પહેલાં જ વિરનગરમાં તેમને હદય. નહિ ત્યારે જાહેરમાં મર્દાનગી વાપરી લોકોને મદદ રોગનો હુમલો થયે અને અમરેલીના દખિયાના આ અવેલ. આ સમાજસેવકે દેહની પણ ખેવના કર્યા વિસામો-વટવૃક્ષ આ પૃથ્વી પરથી ચિરવિદાય લઈ ગયે. વગર જિંદગી આખી રાષ્ટ્રસેવામાં ગાળી.
માનવસેવાના આ જીવન ભેખધારો
શ્રી આત્મારામભાઈ ભટ્ટ
શ્રી માયારામ
સ્વરાજ્યની લડત દરમ્યાન-જેમની સચ્ચાઈ
અને અજોડ સત્યાગ્રહી તરીકેની કામગીરીને કારણે સેરઠના પાટનગર જૂનાગઢમાં નવાબી યુગના ગોહિલવાડની પ્રજાએ “વીર આત્મારામ” નું વિરદ કમિવાદી તત્રમાં હિંદુઓને આશ્રય આપવા ઉઘાડી આપ્યું -એ શ્રી આત્મારામભાઈ નાનપણથી સચ્ચાઈ મીનગી દેખાડનાર અને જવાબદાર રાજતંત્રની પ્રથમ તરફ વળેલા હતા. સુખી કઢબના આ પત્ર સભા પિતાને ત્યાં ખૂની ધમકીઓને ઠાકરે મારી પૂ. બાપુના સત્યાગ્રહ આંદોલનથી પ્રેરાઈને મા-ભોમની મરનાર, મા નવસેવાને આજીવન ભેખધારી. અનાથનો- બુક્તિ જંગમાં ઝૂકાવ્યું અને ભાઈ-બહેનની જોડીએ નાથ, નિઝ વાન, સંસ્કારી કર્મવીર પંડિત મયારામદાસ ધગધગતા અંગાર જેવી વીરતાથી રિયાસતી રાજ્યની કેશોદ પાસેના માણેકવાડા ગામે આહિર કુટુંબમાં લડતનો આદેશ હોય કે ગાંધીજીને આદેશ હાયજન્મીને ઊની ઉમરે સંસાર વૈભવનો ત્યાગ કરી સ્વસ્વ કુરબાન કરીને મોખરે જ હોય તેમને સત્ય પુ. વ્યાસબાપા પાસેથી અનાથની સેવાનો ધ્યેય મંત્ર પ્રત્યેને આગ્રહ-ખાદી તરફની મમતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #840
--------------------------------------------------------------------------
________________
પૂ. ગાંધીચિંધ્યા માર્ગે નખશીખ વ્યવહારમાં વર્તવાના આવ્યા પછી સત્તા તરફ જવા માટે નજીકના માનનીય આગ્રહે તેમના જીવનમાં ધાએ ઝંઝાવાત પસાર
સાથીઓ તરફથી અનેક તકે રજૂ કરવામાં આવી થયા છે.
હતી, તેને નમ્રતાપૂર્વક તેમણે ઇન્કાર કરી સત્તાથી
દૂર રહી કેસની સેવા કાનું જ ચાલુ રાખ્યું. મીઠાના સત્યાગ્રહ દરમ્યાન એક મુઠ્ઠી મીઠું તેમના હાથમાંથી લેવા માટે બ્રિટિશ પોલીસની અડગ વીરતાની આ મૂર્તિને સ્વર્ગવ અનન્ય ટુકડીને દિવસે તારા જેવા સમાન પુરુષાર્થ કરવો કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ એક સ્થળે તેમને પડત. રિયાસતી રાજ્યની પોલીસ હોય કે બ્રિટિશ ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, “ આત્મારામ તો સાચને સલતનતની પોલીસ હેાય પણ સત્યના આગ્રહને કારણે કટકે છે.' તેમને શારીરિક માર ખૂબ જ સહન કરવો પડયો છે.
સત્યાગ્રહીઓ સામેના જામનગરના દુવંતરિની
વરાજ્યની લડત દરમ્યાન અને સ્વરાજ્ય પ્રાપ્તિ તપાસ માટે જ્યારે શ્રી આત્મારામભાઈએ નિર્ણય
પછીના કાળના વહેણ સાથે તેમની રાજશી ક્ષાત્ર જાહેર કર્યો ત્યારે સૌરાષ્ટ્રની પ્રજાનાં મન ઊી ચા થઈ
વૃત્તિની વીરતાનો પૂર્વાધ પૂરો થયે અને આધ્યાત્મિક
ઉંડાણું અને અમેઘ શાન્તિથી મનને ઉંચી ભૂમિકા ગયાં બાળકૃષ્ણને કેસની રાજધાનીમાં એકલતાં મથુરાની પ્રજની મન ઉંચા થઇ જાય તેવી સ્થિતિ પર લઈ જવાની તેમની પ્રક્રિયાએ સંતટીમાં તેમને હતી. એ વખતે પરાક્રમી માતા શ્રીમતી ઉત્તમપ્રભાએ
મૂકી દીધા છે. સ્વભાવે હળાહળ ઉગ્ર છત બાળક કહ્યું, “ મા ભેમની મુકિત કાજે મરી ફીટ પાછો
સુલભ નિર્દોષતાવાળા આ સંતના હૃદયમાં, ચેતરફ ફરતો નહિ” એ પરાક્રમી માતાને પત્ર એક વીરની ચાલતી-ફૂલીફાલતી સામાજિક અસમાનતા, ભેદભાવ અદાથી જામનગરની ધરતી ઉપર ઉતર્યો. ચમકાર
અને જીવન અને કવન વચ્ચેની ખાઈએ- સામાજિક
બદીએ અકળાવી નાંખે તેવું મનોમનન ચાલી રહ્યું કહે કે ઈશ્વરની પ્રેરણા કહે પણ જામાર રિયાસતી રાજ્ય શ્રી આત્મારામને માનભેર રાજના મહેમાન
છે. દારૂની બદીને દૂર કરવાનો તેમના મનમાં એ તરીકે આવકાર્યો પણ તેમણે તો સીધા સત્યાગ્રહીઓની સ ભાળ કાઢવાનું જ સ્વીકાર્યું. અને વિજયી બનાને ભાવનગર આવવાને તાર આવ્યો ત્યારે પણ આ
શ્રી આત્મારામભાઈએ તેમના જીવનમાં અનેક વાત માનવા કાઈ સ્વજન તૈયાર ન હતું.
ઝંઝાવાતનો સામનો કરી એકલે જાને રે” જેવી
વીર અદાથી સંત-પ્રકૃતિથી ગાંધી ચિંધ્યા માર્ગે આમ સ્વરાજની લડતના આ વીરતાની એ પૂજય જવાન એક અનેરી પગદંડી ઉભી કરી છે. સરકાર પર ભાવનગરમાં થયેક હીચકારા હુમલા સમયે પિતાની જાતને આડી ધરી અને સત્ય કહેવાના આગ્રહને પરિણામ એક વખત સરદારશ્રીએ પણું સ
પારદર્શક નિષ્પાપ જીવનની સૌરભભર્યા તેમના કોઈને કહેલું કે “ જો હે આત્મારામ એકલે ન જીવનમાં ડેકિયું કરવાનો કોઈ પુરુષાર્થ કરે તે પ્રેરણુપડી જાય.”
દાયક તો- રો મેળવવાની પૂરી શકયતાઓ
પડી છે. સો કોઈને તેમના તરફ મમતા, માન અને સ્વરાજયની લડતના માં વીર સમક્ષ સ્વરાજય આદર .
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #841
--------------------------------------------------------------------------
________________
સૌજન્યમૂતિ વૈકુંઠભાઈ વિપુલ કહેવાય એવી છે. સહકારી પ્રવૃત્તિ તેમ જ
બેકિંગ, વીમા વગેરે વ્યવસાયના તે તેઓ નિષ્ણાત ભાવનગરના મુત્સદી મહેતા કુટુંબના સર લલ્લુભાઈ હતા. દેશની આઝાદીની લડતમાં “હડી જાવ હિંદમાંથી શામળદાસે એ રાજ્યનો મેટ હેદ્દો છેડીને મુંબઈના લડતમાં તેમને સાથ હતો. ઔદ્યોગિક જીવનમાં ઝંપલાવ્યું અને અનેક ઉદ્યોગને પાયો નાખનારા અને જનકલ્યાણની અનેક પ્રવૃત્તિ
ગાંધીજીની વિચારસરણીના તેમના જેવા ચુસ્ત એના પ્રણેતા તરીકેનું સ્થાન તેઓએ ઝડપી લીધુ . હિમાયતીઓ દેશમાં એાછા જ છે. આઝાદીની શરૂપણ એ સૌમાં સહકારી પ્રવૃત્તિના પિતા તરીકે સ્વ.
આતના કાળના વિશાળ મુંબઈ રાજ્યના શ્રો. સર લલ્લુભાઈ શામળદાસની નામના જનતાના બાળગંગાધર ખેરના પ્રધાનમંડળમાં તેઓએ નાણાં, નીચામાં નીયા થર સુધી ફેલાઈ હતી અને એમના
સહકાર અને ગ્રામોદ્યોગ ખાતાનાં પ્રધાન તરીકે કિમતી સૌજન્યની સુવાસ પણ રોમેર પ્રસરી રહી હતી એ
સેગ આપી હતી. રચનાત્મક પ્રવૃત્તિની કોઈ પણ સર લલ્લુભાઈ શામળદાસના મોટા પુત્ર લખે શ્રી
શાખા એવી નથી જેમાં શ્રી વૈકુંઠભાઈનું એક કે વૈ ભાઈએ પિતાને વારસે સારી રીતે સંભાળ્યો.
બીજા પ્રકારનું પ્રદાન ન હોય. રાજકાથી સામાન્ય દિપાવ્યો, એટલું જ નહિ પણ, અનેક ક્ષેત્રે પિતા
રીતે તેઓ અલિપ્ત રહેતા હતા એટલે પહેલી સામાન્ય કરતાં પણ પિતે સવાયા થઈને પિતૃઋણ ઉત્તમ રીતે
Sમજ ચૂંટણીમાં દેશનેતાઓના ધણું આગ્રહ છતાં તેઓએ અદા કર્યું. સર લલુભાઈના બીજા પુત્ર અતિર- ઉમેદવારી કરવાનું પસંદ કર્યું ન હતું. ખાદી રાષ્ટ્રય ખ્યાતિ ધરાવતા શ્રી. ગગનવિહારી મહેતાએ ગ્રામોદ્યોગ બેડ અને પછીથી ખાદી ગ્રામોદ્યોગ ' પણ પિતાના નામને સવિશેષ ઉજાળ્યું એ સૌ કોઈ
પંચના અધ્યક્ષપદે ૧૯૬૩ સુધી તેઓ હતા અને જાણે છે. શ્રી. વૈકુંઠભાઈએ સહકારી પ્રવૃત્તિને પિતાને
એ રચનાત્મક ક્ષેત્રમાં તેમની કામગીરીની યશસ્વી પ્રાણુ આપે. ગ્રામપ્રજાનાં અર્થોકાણુને ડા નાંધ લીધા વિના ચાલે એમ નથી, બ્રિટિશ સરકારે અભ્યાસ એમને આમાં સહાયભૂત થયો અને આજે
એમને ખિતાબથી નવાજ્યા હતા પણું રાષ્ટ્રિય સહકારી પ્રવૃત્તિનાં મૂળ જે દેશમાં ઊંડા નખાયાં
આંદોલનમાં તેણે ગુજારેલા દમનના વિરોધમાં તેમણે હોય અને એ પ્રવૃત્તિને પરિણામે ખેડૂતે તેમજ
એ ખિતાબ ફગાવી દીધો હતો. ભારત સરકારે તેમને ગ્રામપ્રજાને કશો પણ લાભ થયે હેય તે તેમાં શ્રી
પદ્મભૂષણ બનાવીને તેમની રચનાત્મક સેવાઓની વૈકુંઠભાઈનો હિસ્સો મેટ છે.
કદર કરી હતી.
જ્વલંત શૈક્ષણિક કારકિર્દી પછી ૨૧ વર્ષની
શ્રી મોહનભાઈ વિરજીભાઈ પટેલ ઉંમરે શ્રી વૈકુંઠભાઈ બેએ સેન્ટ્રલ કે-ઓપરેટિવ બેંકના મેનેજર તરીકે જોડાયા અને પછી તે એના અમરેલીના એક જૂની પેઢીના, વડોદરા રાજ્યના મેનેજિંગ ડિરેકટર તરીકે ૨૪ વર્ષ સુધી સેવા આપી. સમયથી એક પ્રજાસેવક છે. મહાત્મા ગાંધીજી, સરદ્ધાર વર્ષો સુધી બેએ સ્ટેટ કો-ઓપરેટિવ યુનિયનના વલલભાઈ પટેલ, શ્રી ઢેબરભ ઈ, હરિલાલ ગોવિંદજી તેઓ અધ્યક્ષપદે રહ્યાં, નાણાં પંચ, કરવેરાને લગતી પરીખ જેવા પ્રખર રાષ્ટ્રનેતાઓ સાથે તેમણે પ્રજાની તપાસ સમિતિ અને એવી એવી બીજી અનેક સમિ. સેવાઓ કરી છે અને આજે એંશી વર્ષની ઉંમરે તિઓના અધ્યક્ષ કે સભ્યપદેથી તેમણે કરેલી સેવાઓ પણ તેઓ શિક્ષણક્ષેત્રે પિતાની સેવાઓ આપી રહ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #842
--------------------------------------------------------------------------
________________
છે. સ્વરાજ્યની અહિંસક લડત દરમ્યાન તેમણે આ ઉપરાંત અમરેલી જિલ્લા પંચાયત, અમરેલી જેલયાત્રા પણ ભોગવી છે.
કેળવણી મંડળ, સૌરાષ્ટ્ર પાટીદાર લેઉવા જ્ઞાતિના
મંડળ-સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, અમરેલી જિલ્લા - શ્રી મોહનલાલભાઈ પટેલના પિતા શ્રી વીરજીભાઇ મધ્યસ્થ બેન્ક, અમરેલી રામકંવરબા જિમખાના પટેલ પણ જૂના વડોદરા રાજ્ય દરમિયાન અમરેલી વગેરે અનેક સંસ્થાના પ્રમુખ તરીકે તથા અન્ય જિલ્લા કલ બેડના પ્રમુખ હતા. શ્રી મોહનલાલભાઈ ગુજરાત, સૌરાષ્ટ્રની સંસ્થાના સભ્ય તરીકે રહી
પટેલે પણ આ સંસ્થાના પ્રમુખ તરીકે અમરેલી સેવાઓ આપી છે. જિલ્લાની અનેકવિધ સેવાઓ કરી છે, અને તેમના પુત્ર શ્રી દ્વારકાદાસભાઈ પટેલ પણ આજે અમરેલી શ્રી મેહનલાલભાઈ પટેલ આજે ૮૦ વર્ષે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ છે.
કેળવણી સંસ્થાઓમાં રસ લે છે, અને આખું વર્ષ
ઠેકઠેકાણે વૃક્ષ વાવતા, ઉછેરતા જોવા મળે છે. અમરેલી જિલ્લા પંચાયત શ્રી મોહનલભાઈ પટેલનુઆજે ત્રણે પેઢીથી સેવાક્ષેત્ર બની રહ્યું છે. સ્વ. શંભુભાઈ ત્રિવેદી, ગારિયાધાર
શ્રી મોહનલાલભાઈ પટેલનો જન્મ અમરેલીમાં
ગાંધીવાદી પેઢીના સાચા બે :પ્રતિનિધિ : -એક ઈ. સ. ૧૮૮૮ માં થયું હતું. તેમણે અમરેલી,
શ્રી આત્મારામભાઈ અને બીજા શ્રી શંભુભાઈ-ગોહિ જૂનાગઢ અને મુંબઈમાં કેળવણી લઈ, મુંબઈ
લવાડના આ બે સપૂતેએ ગાંધીવાદના સિદ્ધાંતે, યુનિવર્સિટીની બી. એ એલ. એલ. બી. ની પદીઓ જીવનપ્રાણલી, અને પરાને પચાવ જેમ અધર પ્રાપ્ત કરી હતી, અને ત્યાર પછી અમરેલીની ન્યાય
તેવા જીવનના સનાતન અત્યને પચાવીને શ્રી ભુઅદાલતમાં વકીલાત શરૂ કરી હતી. તેઓ અમરેલીના ભાઈ એ જે સત્યાગ્રહ અને અનિષ્ટોના માતા બાર એસોસીએશનના પ્રમુખ હતા. ૧૯૨૧થી ૯૩૬ કરવાની પગદંડી ઊભી કરી છે–તે યુવાન પેઢી માટે સુધી અમરેલી શહેર સુધરાઈના પ્રમુખ તરીકેને ખરેખર પ્રેરણાદાયી બની રહેશે. હદ્દો ભોગવી અમરેલીની જનતાની સેવા કરી હતી. ઈ. સ૧૯૩૦ ની સાલમાં વડોદરા નરેશ શ્રીમત શ્રી શંભુભાઈ ગાંધીયુગના મહર્ષી હતા. તેમના સયાજીરાવ ગાયકવાડે શ્રી મે હનલાલભાઇ પટેલની શુદ્ધ પારદર્શક જીવનની સૌરભતાની વિગત કોઈએ સેવાઓની કદર કરી તેમને રાજ્યસનના ઇલકાબ તે કઈ રીતે કંડારવી પડશે-તે સૌરાષ્ટ્રની ધરતીની બક્યું હતું. વડોદરા રાજ્ય દરમ્યાન અમરેલી જિલ્લા સંસ્કૃતિના પય પીને ઊછરેલી આ વ્યક્તિએ ગાંધી. પ્રજા મંડળના ૧૯૨૯ થી ૩૦ સુધી પ્રમુખ હતા. વાદની ગગને પચાવીને રિયાસતી રાજ સામે જેહાદ
જગાવી હતી, એટલું જ નહિ પણ સામાજિક અને
આર્થિક ક્ષેત્રે જયાં જ્યાં અશક્તિ દેખી છે તે તે ઈ. સ. ૧૯૫૨ ની સાલમાં તેઓ ગુજરાત પ્રદેશ
સ્થળે પ્રચંડ પુણ્ય પ્રકોપ મિત્રો સાથે પણ તેમણે કાંગ્રેસના એકસ-ઓફિસિ સભ્ય હતા. અને તે જ બત હૈ હતા. સાલ તેઓ અમરેલી જિલ્લાના ઓખા, ધારી, ખાંભા મત વિસ્તારોના મુંબઈ રાજ્યની ધારાસભામાં તેમની તરફ માત્ર પાલીતાણાની અને ગારિયાપ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા.
ધારની પ્રજાના લેકહદયની પ્રેમની સરિતા નહેતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #843
--------------------------------------------------------------------------
________________
પણ સમસ્ત ગુજરાતની પ્રજાના હૃદયમાં આ સંત કામમાં પિતાની જાતને શ્રી બળવંતભાઈની જાજરમાન પુરષ માટે આદર અને માન હતાં. ગાંધીવાદનાં પ્રતિભામાં સમાવી રાજકીય અને ખૂબ જ કસોટી જીવનના મૂલ્યને પચાવવામાં કાળજીપૂર્વક જીવન માગતા પ્રશ્નોને ઉકેલવા, અનેક ઝંઝાવાતની સામે જીવી ગયા.
પિતાની જાત ધરી દઈને આ બહેને જે પિતાની
વિરલ શક્તિઓ બતાવી છે તેનું મૂલ્યાંકન કરવું સા. રજબહેન મહેતા
ખૂબ જ મુશ્કેલ છે.
મૂળ નામ સાવિત્રીબહેન, પિતાનું નામ જીકભાઈ શ્રીમતી ભંડારનાયક, વિજ્યાલક્ષ્મી, ઈન્દિરા ગાંધી અને માતાનું નામ તાપીબહેન. શ્રી સરોજબહેન કે એવી અનેક બહેને જ્યારે ભારતના રાજકારણ, દણીભાઈ અને બળવંતભાઈએ શરૂ કરેલ વિદ્યાલયમાં સમાજકારણના નભોમંડળમાં પોત-પોતાની રીતે એક પ્રથમ વિદ્યાર્થીઓમાંનાં એક.
તારલાની જેમ ચમકી રહેલ છે તેવી જ શકિતઓથી
ભરપૂર શ્રી સરોજબહેન પિતાની સમક્ષ પડેલ આવાં શ્રીમતી રમાબહેન ત્રિવેદીના સૌથી મોટી બહેને પ્રલોભનેને ઠોકરે મારી એક પ્રેરણું બની રહેલ છે. તાપીબહેનનાં પુત્રી. માસી, ભાણેજ અને અન્ય તેમના જીવનના નાના મોટા પ્રસંગોને ભાષામાં સાહેલીઓએ દેશની કારમી કંગાલિયત, સ્ત્રીઓની કંડારવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. શ્રીમતી સુરેજસ્થિતિ વગેરે પ્રશ્નોની ભીતરમાં ઊતરતાં તેમના દિલમાં બહેન પાસે નવયુવાનોને માતાને પ્રેમ મળે, સમકક્ષને આગ લાગી અને કંઈક એવું કરવાની મહત્તાક્ષાં- બહેનને ભાવ મળે અને વડીલને એક વિનયી સુશીલ એના નકશા કરવાના મનસુબા કરતાં સરોજબહેને દેખાતી આ ભર્યું નારીનું વ્યકિતત્વ ખૂબ જ આ ખરે તેમના જીવનમાં એ મહત્ત્વાકાંક્ષાને સાકાર અનેરું લાગે. કરી બતાવી.
રતન કુંડલાના ઘડવૈયા વીર મણિભાઈ તેમનો સ્વભાવ શાંત હતા. તેમની તીવ્ર બુદ્ધિશક્તિ ૫લમાત્રમાં રાજકારણની હોય કે સમાજજીવનની
નૂતન કુંડલાના ધાયા વીર મણિભાઈ, આખું કોઈ પણ સમસ્યા હોય તેનું તરવ પકડી શકતાં.
નામ શ્રી મણિશંકર શામજી ત્રિવેદી પણ તેમને આ શક્તિઓ શ્રી બળવંતભાઈના જાજરમાન વ્યક્તિ- બધા વીર મણિભાઈ’ના લાડીલા નામથી ઓળખે. ત્વનું અલોપન કરી એક પડછાયાની જેમ ગેહિ
તેમનો જન્મ એક ધર્મપ્રેમી, શ્રદ્ધાવાન અને આસ્તિક લવાડ કે દેશના ઉત્થાનની કઇ લડત હોય કે કોઈ કઢંબમાં થયો હતોપિતાશ્રી શામજીભાઈ પિતે જ પ્રશ્ન હોય તેને ઉકેલવાના તાણાવાણામાં શ્રી સરોજ
વિદ્યા વ્યાસંગી હતા. એટલે પુત્ર ખૂબ જ વિદ્યાભ્યાસ
હા '3ી ત છે. બહેનની શક્તિઓ પાયામાં પડી હતી.
કરીને ાિતમાં ખપે તેવી મહત્વાકાંક્ષા ધરાવ,
શ્રી મણિભાઈ બાળપણથી જ અભ્યાસ કરતા રહેત. શ્રી સરોજબહેન સ્વભાવે ખૂબ જ હાસ્યરસિક અભ્યાસક્રમ દરમિયાન ભારતમાં નેશનલ કેગ્રેસમાં હતાં તેની પહેચાન બહુ જ ઓછાને ખબર છે. બાલ, પાલ અને લાલની ત્રિપુટીનું વર્ચસ્વ હતું. એ ગેહિલવાડના એકમાત્ર અજાતશત્રુ જેવા લેકમાન્ય તરફ તેઓ આકર્ષાયા. રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને તેમણે નેતા શ્રી બળવંતભાઈ મમતાએ ઉપાડેલ ભગીરથ સાવરકુંડભામાં “બાલમિત્ર મંડળની સ્થાપના કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #844
--------------------------------------------------------------------------
________________
આ મંડળમાં શ્રી મણિભાઈ, ડૉ. વ્રજલાલ મેધાણી, ડૉ ખાનુભાઇ વૈદ્ય, શ્રી કપુરચંદ્ર મહેતા, શ્રી છગનભાઇ સંધવી, શ્રી બટુકભાઇ મહેતા, શ્રી હરિલાલ વિવેદી, શ્રી કનજી માસ્તર અને શ્રી મથુરપ્રસાદભાઈ વગેરે જોડાયેલા.
આ ‘ખાલમિત્ર મડળે’ મર્માણુભાઇની આગેવાની નીચે કુંડલામાં સેવાકાય શરૂ કર્યું. નિરક્ષરતા નિવારણ, પ્રૌઢ શિક્ષણ અને દર્દીઓની સેવા જેવાં કાર્યો ઉપાડયાં, કુંડલા વિભાગમાં એ વખતે ઇન્ફલ્યુ-આધારભૂત ગ્રંથ મનાય છે
એન્ઝાના રાગ ચાલતા હતા. જેમાં રાજ પચાસ જેટલા માણસાનાં મૃત્યુ થર્યાં હતાં. તેથી આ મડળે ઘેર ઘેર પહોંચી. દર્દીઓને ા-પાણી-ફળા વગેરે પહેચાડીને સેવા કરેલી તે વાત તે વખતના લેાકેા હેજી ભૂલ્યા નથી.
જ્યારે મહાત્મા ગાંધીજીએ ભારતના રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે શ્રી મણિભાઇ એમ. એ.ને અભ્યાસ કરતા હતા. મહાત્માજીની ત્રિવિધ બુહિષ્કારની હાકલને માન આપી લડતમાં ઝંપલાવ્યું. જીવનભર રાષ્ટ્રીયતા કાજે ઝઝૂમ્યા અને છેવટે મુંબઇની એક સભામાં અચાનક મૃત્યુ થયું.
સ્વ. કેશવજી હરિભાઈ માદી :- શ્રી કેશવજીભાઈ જન્મ સંવત ૧૯૯૬ માગશર શુદ્ ૧૦ના રોજ થયા હતા. માધ્યમિક અભ્યાસ પૂરો કર્યો બાદ વકીલાત અંગેના અભ્યાસ શરૂ કર્યાં. હાઇકા પ્લીડર તરીકેની પરીક્ષામાં ૭૦૦ ઉમેદવારી બેઠા હતા, તેમાંથી ફકત ૧૩ ઉમેદવારો પાસ થયેના તેમાં શ્રી કેશવજીભારું પ્રથમ નંબરે પાસ થયેલા એવા તેઓશ્રી વિદ્વાન હતા.
સરૂઆતમાં થોડા સમય તેમણુ વકીલાત કરેલી, ત્યારબાદ વાંકાનેર રાજ્યી તેકરીમાં જોડાયા ત્યાં એ વર્ષ મારો કરેલી ત્યારબાદ તેમને ભાવતગર રાજ્યમાં નિમણુક મળતાં ગેહિલવાડમાં પાછા આવેલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
He
ભાવનગર રાજ્યમાં ન્યાયાધીશ તરીકેની તેમની કારકિદી ઘણી જ યશસ્વી અને ક્ષતાપૂર્ણ હતી. તેઓ ન્યાયાધીશના પદેથી નિવૃત્ત થયા બાદ રાજ્યે તેમની વિદ્વતા અને ન્યાય ખાતાના કાયદા, પરિપત્રા અને ઠરાવાતુ ઊંડું જ્ઞાન જોઈ તેનુ સશાધન, સંકલન અને સંગ્રહ કરવા માટે તેમની અથગ મહેનત બાદ એક મોટુ' પુસ્તક પ્રગટ કરેલું'. જે ભેદી સંગ્રહ” તરીકે લેકેાકિતમાં ખેલાય છે. વાસ્તવિકતામાં આ ગ્રંથ ન્યાય ખાતાના કામને માટે
શ્રો પ્રભુદાસ
શ્રી પ્રભુદાસભાઈને જન્મ પારદરમાં સને ૧૯૦૦ માં ગાંધી કુટુંબમાં થયા. એમના પિતામહુ જીવનલાલ ગાંધી અને ગાંધીજીના પિતા કરમ’દ ગાંધી એ ખતે સગા ભાઈઓ હતા.
શ્રી પ્રભુદાસભાઇ બાલ્યાવસ્થામાં ગાંધીજી સાથે રહ્યા હતા અને તેમની ઘેરી અસર શ્રી પ્રભુદાસુભાઇ પર પડેલી છે. અને તેનું પ્રતિબિંબ એમણે લખેા ‘જીવનનુ પઢ'માં જોવા મળે છે, આ પુસ્તકની પ્રસ્તાવના શ્રી કાકાસાહેબ કાલેલકરે લખી છે અને આ પુસ્તકને શ્રી નર્મદ સાહિત્ય સભાએ, નદ સુવર્ણ ચંદ્રક આપીને નવાજ્યું છે. હિન્દી ભાષામાં પણ તેમણે ડા. રાજેન્દ્રબાબુની આત્મકથા લખી ભારત સરકાર તરફથી ઇનામ મેળવ્યું છે.
તેઓ સ્વભાવે નમ્ર અને સીધા સાદ છે આજે તેમની ૬૬ વર્ષ ઉંમરે પણુ ગામેગામ ફતે ગાંધીજીના આદર્શને મૂર્તિમંત કરવા અવિરતપણે કા કરી રહેલ છે. આઝાદીની ચળવળમાં તેમણે જેમાસ પણ ભેગબ્યો છે.
રામભાઇ ભાયાભાઇ ધારાયા
લીલીયા મહાલના હાથીગઢના વતની શ્રી રામભાઇ
www.umaragyanbhandar.com
Page #845
--------------------------------------------------------------------------
________________
જે જમાનામાં પરદેશી હકુમતની ધાક બેસતી- ગુજરાત-સૌરાષ્ટ્રમાં તેણે પિતાની નામના કાઢેલી. આગળ આવી કોઈ હિંમતપૂર્વક બેલી શકતું નહિ ટીપુ સુલતાન સાથે દોસ્તી કરેલી. જમાદાર ફતેહતેવા ગાગાલી યુગનાં પ્રગતિશીલ વિચાર ધરાવનારા મહમદને “કચ્છના ક્રમલ” તરીકે ઓળખવામાં એક આગેવાન ખેડૂત હતા.
આવે છે.
એ વખતે રાજ્ય તરફથી તેમને જમીન ખાલસાને સમાજસુધારક સ્વ. શ્રી ભીમબાપા હુકમ આપ્યો હોવા છતાં તેને મચક નહિ આપતા નિડરતાથી તેને સામને કર્યો એ અરસામાં
સ્વર્ગસ્થને જન્મ સને ૧૮૮૮ ના ઓકટોબરની
૩જી તારીખે મેટી મારડ મુકામે થયો હતો. પૂરી ઈન્કીલાબને બાદ જ્યારે ગુજતે હતો ત્યારે પ્રાથમિક કેળવણી લઈ શિક્ષક તરીકે થે સમય આપણું સ્વ. બળવંતરાયનો લીલિયા વિસ્તારમાં કામ કરેલું, પણ એ કામ તેમના રાષ્ટ્રીય વિચારોને પ્રવૃત્તિ હોય ત્યારે સ્વ. મહેતાને ઉતારે મા રામભાઈને આડે આવતું હેઈ, શિક્ષકની નોકરી છોડી ૧૮ ત્યાંજ હોય, રામભાઈની અનન્ય રાષ્ટ્રભકિત અને વર્ષની ઉંમરે તેમણે જાહેર જીવનની દીક્ષા લીધી બધી જ જાતના પ્રેરક સહકારને લીધે શ્રી બળવંતભાઈ
હતી. સૌરાષ્ટ્રના એક કિસાન આગેવાન હેવા છતાં
જીવનના કેટલા વર્ષો સુધી તેમને જાતે હળ ચલાવીને લીલીયાને કાર્યક્ષેત્ર મથક બનાવ્યું હતું.
ખેતી કરી હતી. સ્વરાજ્ય પહેલા સામાજિક પ્રવૃત્તિની
દષ્ટિએ તેઓશ્રી આ બહેનની ફરજિયાત કેળવણીના ૮૦ વર્ષની વયે શ્રી રામભાઈ સ્વર્ગવાસ થયા
કામમાં સમાજની અંદર કુરતી જેવી કે બાળલગ્નની સુવાસ મૂકતા ગયા. તેમનું વિશાળ કટુંબ પરિવાર
નાબૂદી, મરણ પાછળ ભજન અને અસ્પૃશ્યતા આજ સારી સ્થિતિમાં છે.
નિવારણનું કામ ૬૦ વર્ષ સુધી કરેલું. તેઓએ
અસ્પૃશ્યતા નાબૂદીને કામમાં પોતાના વતનમાં જમાદાર ફત્ત મહમદ
ગામમાં એક વિશાળ સમેલન ૧૯૧૬ માં પૂજય
મહાત્મા ગાંધીજીના પ્રમુખપદે છે તે દ્વારા તે કચ્છના ઇતિહાસમાં વિવ્હિટ સ્થાન મેળવનાર વિચારના પ્રચારને વેગ આપે. રાજકીય દૃષ્ટિએ વ્યક્તિ છે જમાદાર ફત્તેહમહમદ આમ તે ફોહ- સ્વર્ગસ્થબંએ કાઠિયાવાડના ખેડૂતે દેશી રાજય સામે મહમદ એક ગરીબ માણસ, બકરાં ચારવા એ એને નિર્ભય બને એ દૃષ્ટિએ સંગશ્ચિત કરવા માટે સને વ્યવસાય હતો. બકરાં ચારતાં-ચારતાં એક સમયે ૧૯૨૧ માં રાજકોટ મુકામે સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ સમગ્ર પ્રદેશને રાજકીય દોર પોતાના હાથમાં લીધેલ. પટેલના પ્રમુખપદે મળેલ કાઠિયાવાડ =જકીય પરિ
ષમાં અસંખ્ય ખેડૂતોને લઈ ગયેલા અને તે જમાદાર ફતેહમહમદની એટલી આણ વતી કે સંમેલનના સ્વાગત મંત્રી તરીકે કામ કરેલું . તેનાથી દુશ્મને ડરતા રહેતા. સિંધના મી પર તેમની હાક વાગતી. દુશ્મનોના હુમલાથી કચ્છની રાજકેટ સત્યાગ્રહ પછી દેશી રાજયેની અંદર ધરતીને બચાવવા માટે જમાદારે લખપતને કિલે જે રાજકીય જાગૃતિ આવી તે દૃષ્ટિએ ગાંડલ રાજયની બંધાવેલાં એ દિલે આજે પણ તેની વિજયગાથા અંદર પ્રજામંડળની રચના કરી તેના પ્રમુખ તરીકે ગાર ઊભો છે.
તેઓએ છેક સુધી કામ કરેલું. તેઓએ લોકભારતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #846
--------------------------------------------------------------------------
________________
૬૮૧
સંસ્થા ઉભી કરવામાં મદદ કરી અને તેના ટ્રસ્ટી
મેઘજી જેઠા તરીકે કામ કર્યું હતું.
સૌરાષ્ટ્રના ભેંસાણના એક સંત પુરૂષ યાદ આવે
છે દસેક વર્ષ પર દેવગત થયા પરંતુ તેનું જીવન દેશી રાજ્યોના એકીકરણ વેળા જૂના ગોંડલ ધિપાત્ર છે. ભેસાણ અને આજુબાજુના પ્રદેશના રાજ્યનું સૌરાષ્ટ્રના એકમમાં વિસર્જન થવાનું હતું સામાન્ય લેકે એને મરે છે. એ સત્યાગ્રહી હતા, તે પહેલાં તેઓએ મહેસુલ સંભાળી વહીવટ કાઉ- અને એમણે જુનાગઢ નવાબી જેલની ભારે વાતના ન્સિલના સભ્ય તરીકે કામ કર્યું હતું. સૌરાષ્ટ્ર સહી હતી. વિધાનસભામાં સૌ પ્રથમ તેઓ ધોરાજી ઉપલેટા એ વિસતિ નજર સામે તરે છે. મેઘજી જેઠા વિસ્તારમાંથી અને પછી ભાયાવદર કારણે ગામના ખેડૂત, સનંદ મેળવી લે સાણમાં વકીલાત વિસ્તારમાંથી ચૂંટાયા હતા. અને સૌરાષ્ટ્ર રાજ્યનું કરતા. મેજીસ્ટ્રેટ કહેલું “તમે કલીફાઈડ નથી. મુંબઈ સાથે જોડાણ થતાં ત્યાંની વિધાનસભાના સભ્ય ચાનક ચડી એક વર્ષમાં મેટ્રિક, બીજા વર્ષે એડકેટ
થયા. ધૂની માણસ યાદદાસ્ત અભૂત-ગીતા, ભાઈતરીકે પણ અમુક સમય તેઓ રહ્યા હતા.
બલ, જૈનમુ કંઠસ્થ, એકવાર વાંચ્યું બસ કંઠસ્થ.
બચપણમાં જુનાગઢમાં ભણ્યા ત્યારેના તેમના મિત્ર ગુજરાત સરકારે ખેત મજૂરના દર સુધારવા પુરૂષોતમ પાઠક ચરવાડ-જુનાગઢવાળા જે કલકત્તામાં માટે મિનિમમ વેઈઝસ એક્ટ માટે નિમેલ સમિતિના જીવનલાલ લી. ના મેનેજર હતા. તે તેમના મિત્ર સભ્ય તરીકે તેઓએ કામ કરી તેનો અહેવાલ ઘડવામાં અને ભક્ત પણ તેઓ કહેતા, મેઘજીભાઈના સાહિત્યનો તેઓશ્રીએ મહત્વનો ફાળો આપ્યો હતો. તેમનું ઉપયોગ કરશે અને તે માટે પૈસા જોઈએ તે સારૂ જીવન જનતાની સેવામાં પસાર થયું હતું. મંગાવી લેશો. એક પુસ્તિકા ૫ણ પ્રકટ કરેલી. સૌરાષ્ટ્રની જે પાયાની સુધારેલી ખેતી છે એના સ્વાયત શાસન' (૧૯૩૭) મેઘજીભાઇએ ઘરબાર અખતરા પિતે જાતે એમના ખેતરમાં કરતા અને છાયા ખેતરમાં “પાર્વતી આશ્રમ' કરીને રહ્યા. શદ્ધ ખેડૂત તરીકે મરણપર્યત જીવ્યા છે. આ રીતે કોઈ પણ રાજતંત્રને ઈ-કાર કરતા તેથી કરવેરા ન સૌરાષ્ટ્રના સામાજિક રાજકીય અને આર્થિક ઇતિ- ભરી શકાય એ માટે જમીન તેના પતિ અને સાળાને ઠાકમાં સૌરાષ્ટ્રનાં ખેડત એમને યાદ કરે છે. સેપી ખેતરમાંથી ? | વગેરેનો સ કરી બાફીને સરકારી નોકરી અને સામાન્ય પ્રજાજન વચ્ચે કાર્યકર ખાતા ૮-૯ વર્ષ મૌન પાળ્યું, ખાદીની હાથે સીવેલી કડીરૂપ કે હવે જોઈએ એ એક નમૂનેદાર ચડી પહેરતા. ચેમાસાના ૨-૩ માસ બાદ કરતા નિશાન જે કોઈપણ હોય તે તે સ્વ. ભીમજીભાઈ ખુલ્લા આકાશ નિચે ખેતરમાં પછેડી પાથરી સૂઈ હતા. સરકારી નોકરીને પ્રજાની વધારેમાં વધારે સેવા રહેતા. કરતા કરી મૂકવા માટે એમણે પિતાની અતિ સુજ અને અક્કલ, હેશિયારીને મેટો ફાળો એ જમાનામાં ખેરાકમાં ૨-૩ વસ્તુઓ ખાતા. મસ્ત જીવન આપ્યા હતા. એમના જેવા આગેવાન અને લોક જીવતા ટોલ્સ્ટોય એના પ્રિય ગુર હતા એમ કહી • લાગણીવાળા કાર્યકરના જવાથી સૌરાષ્ટ્રના તે શકાય. નવજીવન, હરિજનબંધુ વાંચતા, ૧૦-૧૫ વિસ્તારને ઘણું મોટું સહન કરવું પડયું છે. મિનીટ રેટિયો કાંતતા, ઝાડુ લઈને નિત્ય વાળવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #847
--------------------------------------------------------------------------
________________
કર
કરતા પૈસાના સગજ નહિ પાતાના પત્નિ ભાત માકલતા તે સ્વીકારતા ખરા. પત્રિકા હેખિત તે કાઢતા એના ૧૫-૨૦ ગ્રાહકી હતા તે સૌરાષ્ટ્રન ચાચુ. રતન હતુ.
હરિલાલ દ્વારકાદાસ સંઘવી અમરેથી :
સને ૧૯૪૪માં જાહેર છત્રનાંથી નિવૃત્ત થયાં છે. છતાં તેના મિત્રાએ તેમને જાહેર જીવનમાંથી મુક્ત કર્યો નથી. છેલ્લા સાત વરસથી પુષ્ટી સંપ્ર।તે દાયની હવેલીનું બહારથી સંચાલન કરે છે. યથાશક્તિ સેવા આપે છે. અને હમણા અમરેલી ગૌશાળાની સેવા તેમને સેપિવામાં આવી છે.
સને ૧૯૧૨ની સાલથી અમરેલીના જાડેર જીવનમાં જોડાઈને સને ૧૯૪૪તી સાલમાં તેમાંથી નિવૃત્ત થય છે પણ છતાં હજી સુધી તેમને મિત્રએ તેમાંથી છૂટા થવા દીધા નથી. ક્રાઇ ને કાઈ બહાને તેમાં ધસડી જાય છે અને તેમને ઘસડાવુ પડે છે. અમરેલી ચેમ્બર એફ કામસ'ની સ્થાપનાથી ચાર વર્ષ તેમણે સેવા આપી છે.
આ બધા સમય ૬ઃમ્યાન ધણા મહાપુરુષોના સહવાસમાં આવ્યા છે. સાહિત્યના તેમને શેખ છે. રાજકારણની લીલી સુરી તે તેમણે જોઇ છે. વડેદરા રાજ્ય પ્રજા મંડળો અને પછી 3 ગ્રેસના સક્રિય સભાસદે રવાં છે. પ્રસિદ્ધથી સદાયે કર ત્થા છે. ખુશામત કરતાં તેમને આવડતુ નથી અને સ્પષ્ટ વક્તવ્યમાં તેમને કાષ્ઠની શરમ આવી નથી કે ફ્રાઈના ભય લાગ્યું નથી. શ્વરની કૃપાથી સરળ જીવન જીવી રહ્યાં છે.
સેવા જીવનના લેખધારી આપા ઠક્કરબાપા ભાવનગરની સૌરાષ્ટ્રની, ગુજરાતની
તથા સમગ્ર ભારત દેશની એક મહાન વિભૂતિ ખતી ગયા. બાપાએ ગુજરાતમાં આજીવન ભેખધારી લેાકસેત્રકની પરપરાના પ્રારંભ કર્યો અને હિન્દસેવક સમાજના આજીવન સેવક તરીકે તથા પાછળથી ઉપાધ્યક્ષ તરીકે દેશસેવાના વ્રતધારીઓના આગેવાન તરીકે લેાકેાની ભવ્ય સેવા કરી. બાપાએ સમાજમાં જે લેકે! હડધૂત થયા હતા, અવગણુનાને પાત્ર બન્યા હતા, દલિત અને શાષિત હતા, તેવા લેાકેાને અપનાબ્યા, ‘રિજતેાના ગેર’નુ* બિરુદ મહાત્મા ગાંધી પાસેથી
પામ્યા, અઢી કરેડ આદિવાસીઓના ઉત્કષના મા સરળ કર્યો અને હરિજના તથા આદિવાસીના કલ્યાણુ માટે હરિજન સેવક સધ તથા આયિ જાતિ સેવક સધની સ્થાપના કરીને તેમણે આ જાતિઓના ઉદ્ઘાર માટે દેશમાં અનેકાનેક સસ્થાઓની સ્થાપના કરાવી અને તેની દ્વારા પછાત વર્ગોની સેવા કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દેશમાં દુષ્કાળ પડે, રેલ સકટ આવે, ધરતીકંપ થાય કે એવી કોઈપણુ કુદરતી કાપને કારણે આકૃત આવે, ત્યારે સંકટ પડતાની વ્હારે ટક્કરબાપા અવશ્ય પહેાંચી જાય અને દુખિયાંનું દુખ દુર કરવામાં તેમનાં સુ હેાત્રામાં અને તેમને પગભર કરવામાં મદદગાર થાય. આવા એ ક્કરબાપા ભાવનગરનુ અને સૌરાષ્ટ્રનુ ગૌરવ હતા.
સ્વ. પરીક્ષીતલાલ મજમુાર
ગુજરાતની હજિન પ્રવૃત્તિના પ્રાણસમા અને ગાંધીજીના ચૂસ્ત અનુયાયી શ્રી પરીક્ષ'તન્નાલભાઈ ના જન્મ પાલીતાણામાં થયેલેા રાષ્ટ્રિય પ્રવૃત્તિઓમાં પેાતાનું સમસ્ત જીવન ન્યોછાવર નુ તેમના જીવન કવન ઉપર એક જુદું જ પુસ્તક લખવુ પડે. ગુજરાતની રિજ પ્રવૃત્તિના પ્રાણુ ક્ષમા હતા.
www.umaragyanbhandar.com
Page #848
--------------------------------------------------------------------------
________________
૬૮૩.
શ્રી લાલચાર વેરા
વિદેશી કાપડ અને દારૂના બહિષ્કારની પ્રવૃતિમાં બગસરાના સુખી ગર્ભશ્રીમંત કટુંબમાં જન્મ
સાથ પૂરાવ્ય. ૧૯૭૧માં બગસરામાં બાલમંદિરની હોવા છતાં નાનપણથી જ જીવનમાં સાદાઈ અને સ્થાપના કરી, ૩૭માં બાલપુસ્તકાલય સ્થાપ્યું, સેવાના સંસ્કારો વણાઈ ગયા હોઈને યુવાન વયે
કન્યા કેળવણી ઉપર ભાર મૂકે. ભૂદાન પ્રવૃત્તિમાં કલકત્તામાં વડીલોની ધમધોકાર ચાલતી પેઢીમાં કામ પણ મીખર રહ્યુ આજદીન સુધી તેઓ નિસ્વાર્થ, કરવા છતાં જીવનમાં સદાયે અજ છે રહ્યા કરતો શુભ ભાવનાથી ભેખ લઈને અવિરતપણે સમાજ સેવાનું હતા. દરમ્યાન ૧૯૨૫માં કલકત્તામાં મહાત્મા ગાંધીજીના
કામ બગસરી કરી રહ્યા છે. જુની પેઢીના આ બુઝર્ગ આગમન વખતે રાષ્ટ્રિય રંગ લાગ્યો અને અંધારામાં
આદમી પાસે જાહેરજીવનના અનેક અનુભવેનું
પુ કળ ભાતું પડયું છે. સાહિત્ય અને પત્રકારિત્વનો પ્રકાશ સાંપડશે. ખાદીનો વ્યવસાય શરૂ કર્યો.
૫ણુ જીવે છે. ઉગતા યુવાનની શુભ પ્રવૃત્તિઓમાં, ૧૯૩૦ના આદેલનના ભણકારા વાગ્યા અને સૌરાષ્ટ્ર તન, મન વિગેરે મૂકી હમેશાં લાગણીઓ વહાવી આવ્યા. ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લીધે ૩૧માં રહ્યાં છે.
શ્રી રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.,
રાજકેટ. રજીસ્ટર્ડ ઓફિસ,
વેચાણ વિભાગ. ફેકટરીએ, પટેલ ધર્મશાળા બિલ્ડીંગ,
૧૦, લાતી પ્લેટ, સહકારી ઉદ્યોગ નગર, રાજકેટ.
રાજકોટ,
ગંગા, રાજકોટ તાલુકો. ફોન નં. ૪૮૭૫
ફોન નં. ૩૯૦૫ પી. સી. એ. - ૪ -
ખેતી વિષયક ચિજ વસ્તુઓ જેવા કે રસાયણીક અને “ધરતી છાપ” મિશ્ર ખાત, શુદ્ધ સારા અને ગેઇડવાળા બિયારણે અને પાક સંરક્ષણ દવાઓ પુરી પાડવા ઉપરાંત ખેડૂતોને પિતાના ઉત્પન્ન થયેલું માલનું પુપુરૂં વળતર મળે તે માટે તેમના ઉત્પન્ન નયેલા કાચા માલ, કપાસ, મગફળી, શેરડીનું સંધની બા ગામે ચાલતી ફેકટરીઓ દ્વારા પ્રોસેસ ખર્ચ લઈ પ્રોસેસ કરી પ્રોસેસ થયેલ માલનું વેચાણ સંપ કરી આપે છે. પ્રોસેસ થવા આવેલ માલ સામે સભાસદોને સંધ ધિરાણ આપે છે. આ રીતે ખેડુને ઉત્પન્ન થયેલ માલના ખરીદ વેચાણમાં થતું તેમનું શોષણ અટકાવી તેમની આર્થિક સ્થિતિ ઉચી લાવવા આ સંધ નમ્ર પ્રયાસ કરે છે.
આ યોજનાના પરિણામોના પ્રત્યક્ષ દર્શન કરવા આ પ્રવૃત્તિમાં રસ લેનાર દરેક સંસ્થાને આ મુલાકાતે આવવાનું અમારું હાર્દિક નિમંત્રણ છે.
વલભદાસ પ. પટેલ
પ્રમુખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #849
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના ચિંતકો, સારસ્વતો,વિવેચકો અને પત્રકારો
લેક-સાહિત્યના અમર ગાયક
બગસરા, વઢવાણું અને ભાવનગર એમનાં શિક્ષણ સવ અવેરચંદ મેઘાણી.
કેન્દ્રો હતાં. નાનપણથી ગળું મીઠું અને ગાવાનો જેમણે સૌરાષ્ટ્રના કલ્યને પુન સંપાદિત કર્યું. શેખ સારે, એટલે સર્વત્ર એમને આદર થત. જેમને કઠે લેક-કતિ નાં વેણ વહ્યાં જેનાં બુલંદ અવાજે ગુજર સાહિત્ય-સંજમાં નવચેતન ચમકય. મેટાભાઈની બીમારી સાંભળી કલકત્તા ગયા અને જેમની કલમે લોકકથાને વાચા આપી, જેની કવિતાઓ જીવણલાલ કાં.માં જોડાયા વિલાયતનો લહાવો માણી જનતાનાં દિલ હરી લીધાં, જેના શૌર્ય ગીતોએ લીધા ત્યાં અંતરમાં અવાજ જાગે કે “મારું જીવનનિદ્રિતને ઢાળી, રાષ્ટ્રપ્રેમ વત્તા બનાવ્યા, જેના કાર્ય ક્ષેત્ર તે સૌરાષ્ટ્ર-' અને તેઓ દેશમાં પાછા દિલમાંથી ઊર્મિની અખંધારા સ્ત્રોત પામી, જેની ફયો હડાળાના દરબાર વાજસૂરવાળા સંગે પરિચય રસધાર-કથાઓને શબ્દ પાળિયાઓને વાણી દીધી, જાગ્યા, એમને કઠેથી વહેતી જોકકથાઓ સાંભળી જેણે દલિતનાં ઊના આંસુ લુછી એમને હસતાં કર્યા, અને મેઘાણીભાઈનું પાતાળ ઝરણું ફૂટી ઉઠયું. જેણે સહીદીની સુંદરતાનો કસુંબી રંગ જગબે-એ
આ કાળમાં જ એમને સૌરાષ્ટ્રનું મિત્રમંડળ સોરઠી રાષ્ટ્રશાયર અને લેકદિલની મૂંગી કવિતાના
લાગ્યું. “કુરબાનીની કથાઓ” અને “ડોશીમાની અમર ગાયક ઝવેરચંદ મેધાણીને કંઠ, કલમ અને કવિતા સોરઠની પ્રેમધરતીનું અમૂલું ધન છે, બોટાદના
વાત એ સાહિત્યમાં નવો રંગ પૂર્યો. ભાવનગરના
એમના મિત્ર સ્વ. અમૃતલાલ દાણીએ એમનું દિલ ઇતિહાસનું એક સુવર્ણ અતિ પાન છે
જર્યું અને મહિલા વિદ્યાલયમાં નોતર્યા. એ પ્રોત્સાહનબેઠી દડીની કાયા, મરતીવી આંખો, વાંકડિયાં મંથી પ્રગટયાં-કિલેલ, અને ‘વેણીનાં ફૂલ.' એમને કહાં શરમાઈ જાય અને સદાય હત પાથરનું લોકસાહિત્યનો નાદ હવે એજ નાદ હવે રાષ્ટ્ર મુલાયમ હૈયું એટલે મેઘાણીભાઈ
સેવાનો, ઝેરનો કટોરો' ગાંધીજીએ અમર બનાવ્યું. શ્રી મેધાણીનું બાળપણ ગીરની કદરા જેવું ( સિંધૂ' એ સ્વાત ર૧ યુદ્ધનાં રણશિમાં ક્યાં, ગોમુખીના અખડ પ્રવાહથી યાત્રામાર્ગ બનેલું જુવાનીમાં ન જ પ્રેર્યો. લાખાપાદર. એ પ્રદેશની નદીઓએ, વનરાજીઓએ, ધરતીએ એના દિલમાં કવિતા ભરી દીધી હતી. ૧૯૩માંબોટ દની ધરતીની એમને માયા બંધાણી, પહાડોના પથ્થરએ એમનામાં, શીય પુછ્યું , સરિતા ધર કર્યું અને સાહિત્ય-વિવેચનની એમની કટારાએ નિનાદે એમનામાં ગાયુ પ્રયું ચેક, દાઠા, રોટીલા સર્વને મુગ્ધ કરી દીધા. ૧૯૪૭માં એમનો જીવનદીપ અને લાખાપાદર, આમ એમની પ્રતિમતીના પાયામાં બુઝ ઈ ગયો બેટ દની ધરતીના કણેકણમાં એની અખંડ સ્મૃતિ રૂપે જડાયેઠાં હતાં.
મૃતિ મુંજી રહી. (જમુભાઈ દાણીના સૌજન્યથી
'
સેવાના. 'ઝેરના કટારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #850
--------------------------------------------------------------------------
________________
સી-શિક્ષણના અનેક ભેખધારી મૂડી વગર જાણીશાયએ પિતાના વ્યક્તિત્વની મહોર સ્વ. અમૃતલાલ દાણી
એ સંસ્થા પર મારી પાસે વર્ષમાં તે આ વિદ્યાલય
મહેરી ઉર્યું. સુરત અને ભાવનગરમાં એમનું શિક્ષણ સ્ત્રીશિક્ષણના એક સનિષ્ઠ સેવક ભાવનાશીલ પામેલી અનેક બહેનો, આજે સેવાના ક્ષેત્રે અનુપમ કાયૅકર અને અનેકના અપૂર્વ મિત્ર-દાણીભાઇ ફાળો આપી રહેલ છે. ગુજરાત-સૌરાષ્ટ્રની બહેનોને જાગૃત, શિક્ષિત સંસ્કારી અને બંધનમુક્ત કરવાની ભાવનાની સિદ્ધિ માટે તપ અનેકને સેવા-ભગિનીઓ તરીકે ગુજરાતને કરનારા તપસ્વી હતા. પિતાના રકતનું પ્રત્યેક બિન્દુ ચરણે ધરવાના એમના કેડ અધુરાં રહ્યા. એમણે બીજીવનમાં ઉલ્લાસ. પ્રગટાવવાની જ પ્રવૃત્તિમાં ગાળ્યું હતું.
ગુજરાતી પત્રક્રરવતા નામનો ભક્તિપૂર્ણ મુખમુદ્રાથી એ બધામાં તરી આવતા તેજસ્વી તારલે સ્વ. કઠલભાઈ કેકારી હતા.
સૌરાષ્ટ્રના પત્રકારિત્વમાં મુખ્ય ફાળો શ્રી અમભાઈ ઉપર ગાંધીજીના જીવનચદેશે ઉડી કકલાભાઈ કારીને હતે. અસર કરેલી. યુવકેમાં નવી ભાવના અને ઉત્સાહ પ્રેર, એ એમને ગમતું. બહેનનાં સમાજ-બંધન શ્રી કક્કલભાઇએ રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં રાજઅને અંતરનાં અસુ એમને અસ્વસ્થ બનાવી દેતાં.
કારણ અને અર્થશાસ્ત્ર સાથે સ્નાતકની પદવી માટે ગ્રેજ્યુએટ થયા પછી યુવકે પ્રત્યેના આકર્ષણથી અભ્યાસ પૂરો કર્યો હતે. તેઓ ભાવનગરની દક્ષિણામૂર્તિમાં જોડાયા. વિચારભેદને કારણે જ્યારે એમણે એ સંસ્થા છોડી ત્યારે વિદ્યાર્થીઓની અશ્ર -અંજલિ, એમની લોકપ્રિયતાની વિદ્યાર્થી અવસ્થામાં તેમણે ગાંડલમાં એક : પ્રતીતિ કરાવી ગયું.
બંગાલની ક્રાંતિકારીનું વ્યાખ્યાન સાંભળેલું અને ત્યાર પછી જલિયાંવાલા બાગની કતલ આપી.
મહાત્માજીનું તત્વ હિંદને સાંપડયું આ બધાની એક કાળના ચુસ્ત સ્વામિનારાયણુપંથી અમુભાઈ
વિદ્યાથી શ્રી કમલભાઈ પર ભારે અસર થઈ અને સુરતમાં છે. હસમનભાઈ મહેતાના પરિચયમાં આવ્યા
રાષ્ટ્રીયતાના રંગે રંગાયા. અને એમને થીઓસોફીને નાદ લાગ્યો, એ દિવસોમાં સુરતમાં થયેલી યુવક પરિષદ, પ્રદર્શન અને સપ્તાહ દાણુભાઈની પ્રેરણાનું ફળ હતું.
એ દિવસોમાં પ્રત્યેક જુવાની મહત્વાકાંક્ષા પુનાની
સર્વન્ટસ એફ સાયટીને આજીવન સભ્ય બની પણ એમનું ખરું સ્વપ્ન એ હતું કે સૌરાષ્ટ્રમાં ગરીબાઇનું વ્રત લઈ દેશને જીવન અર્પવાની રહેતી શિક્ષણનું એક કેન્દ્ર રચવું અમે મિત્રોએ ભાવનગર હતી. રાષ્ટ્રીય મહા વિદ્યાલયમાં રહી શ્રી ક્કલભાઇએ મહિલા વિદ્યાલયની સ્થાપના કરી. એક પાઇની પણું પણ એ મહત્વાકાંક્ષા સેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #851
--------------------------------------------------------------------------
________________
૬૮૬
૧૯૨૩ના માર્ચ સુધી શ્રી કિલભાઈ વઢવાણની હતા આ ઉપરાંત રાણપુર સત્યાગ્રહ પ્રસગે પિલીસે રાષ્ટ્રીય શાળામાં રહ્યા ત્યાં શિક્ષક તરીકે કામ કર્યું. કરેલા અત્યાચારની તપાસ સમિતિના તેઓ મંત્રી હતા. પણ તેમાં તેમને રસ પડે નહિ તેમની નજર સામે તે “બેઓ ક્રોનીકસ,” “નવજીવન અને “સૌરાષ્ટ્ર અમદાવાદમાં તેમણે “નવસૌરાષ્ટ્ર” સાપ્તાહિક દેખાયા કરતાં હતાં.
“ પ્રભાત” દૈનિક શરૂ કર્યા જેના આજ સુધી તંત્રી
રહ્યા હતા, દેશી રાજ્યની પ્રજાના ઉત્કર્ષ માટે જાણીતું તેમજ દેશી રાજવીમાં અળખામણું ગણાતું
સ્વ. શ્રી કકલભાઈ પાસે આઝાદી સંગ્રામના સંભા સૌરાષ્ટ્ર' સાપ્તાહિક તેમના અખબારી જીવનનું રણાને ભંડાર હતા. રાજાસાહી સામેની આકરી સોપાન બન્યું હતું.
તાવણની અનુભવસિદ્ધ કહાણીઓ હતી. એ કહા
ણીઓનો શબ્દ દેહ આપી શકે તેવી તીખી કલમ શ્રી કમલભાઈની કલમ ક્રાંતિકારી હતી. તેમની હતી. પત્રકારિત્વને ક્ષેત્રે એમણે સૌરાષ્ટ્ર ગુજરાતની કલમમા ઉમલતા હતી અને તેથી દેશી રાજયોની ભારે મેટી સેવા કરી છે. પ્રજામાં જગૃતિ ફેલાવવામાં તેમની કલમને ફાળે ઘણે હતે. સૌરાષ્ટ્રના પત્રકારત્વનું વાર કરવામાં
સાહિત્ય જગતના જેવી રીતે સ્વ. મેઘાણીની કલમનો ફાળો છે તેવી સાહિત્યપ્રિય સ્વ. ચુનિલાલ વર્ધમાન શાહ રીતે પ્રહારો કરવામાં અને લોક જાગૃતિ લાવવામાં
સાહિત્યજગતમાં “ચુનીકાકા'ના નામથી સુપરિચિત શ્રી મુકલભાઈની કલમને ફાળે નોંધનીય છે. એવા સ્વ. ચુનીભાઈને જન્મ વઢવાણ શહેરમાં
ભાવનાની સૃષ્ટિ લઇને પત્રકારત્વના ક્ષેત્રમાં થયો હતો. આવેલા શ્રી કમલભાઈ ક્રાંતિકારી સાહિત્યના અભ્યાસી
જીદગીની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. હતા, તેમણે ઈટાલી, રશિયા, ફ્રાંસ, વગેરેની ક્રાંતિના
પણ તેમને જીવનરસ હતે સાહિત્ય ! પણ સાહિત્યને ઈતિહાસની વાને પેતાની કલમે લેકે સમક્ષ રજુ
સાહિત્ય-વ્યવસાય બનાવાય તે જમાને ત્યારે ન કરી અને તે ઘણી લોકપ્રિય બની.
હતો. આથી શ્રી ચુનીલાલભાઈએ “રાજસ્થાન” • સ્વ. શ્રી અમૃતલાલ શેઠ અને સ્વ. શ્રી મેલાણીની નામના પત્રમાં કામગીરી શરૂ કરીને પત્રકારત્વની પ્રેરણાના સીયન દ્વારા તેઓ “સોરાણ” સાપ્તા
કારકીદી આરંભી. ત્રણ વર્ષ બાદ ૧૯૦૯ મા હિકના સંચાલક મ ડળના આગેવાન સભ્ય બન્યા
પ્રજબધુ” સાપ્તાહીકમાં તેઓ જોડાયા અને લાગહતા “સો-'ને બ્રિટીશ સરકારે પ્રતિબંધીત લોટ ૪૪ વર્ષ સુધી એ પત્ર ૧૯ ૫૭ માં બંધ થયું કરતાં તેઓ તેને બદલે શરૂ થયેલ “કુલછાબ” ના
ત્યાં સુધી એમાં જ સતત કામ કરી રહ્યાં હતા. તત્રી બન્યા હતા. ત્યાર બાદ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી મુંબઈમાં શરૂ થયેલા અગ્રણી અખબારી “ઇલીસન”ના
લેખનકાર્ય તેમણે કવિતાથી શરૂ કરેલુ. પ્રતિષ્ઠિત
માસીકે “વસંત”, “સમાચક” માં એમની તેઓ જેડીયા તંત્રી બન્યા હતા.
કવિતાઓ આવતી. અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, - ૧૯૩૧ માં ગાંધી ઈવન વાટાઘાટ પ્રસંગે તેઓ પ્રાકૃત, મરાઠી, હિંદી, અને થોડું ઉદુ ભાષાનું જ્ઞાન રાજસ્થાનની પ્રજાના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા ધરાવતા ગુજરાતી પત્રકારત્વમાં “સાહિત્યચર્ચાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #852
--------------------------------------------------------------------------
________________
૬૮૭
સમાવલોકન” મથાળાથી સાહિત્ય વિષયક ચર્ચા ભેગીલાલ સાંડેસરા, યશવંત શુકલ વેણુભાઈ પુરે તેમણે જ સૌથી પહેલી “ પ્રજાબંધુ” માં પ્રારંભેલી. હિત, અને ઉપરાંત વિવિધ કોલેજમાં કામ કરતા એ કંડીકાઓમાં તેમનું ભાષાજ્ઞાન અને સાહિત્યજ્ઞાન પ્રાધ્યાપકે પણ એમની દોરવણી હેઠળ પિતાની : દીપી નીકળ્યું,
લેખનશકિતને વિકસાવી છે.
શ્રી ચુનીભાઈ સિદ્ધાંતનિષ્ઠ હતાં.
નવલહિયા લેખને કલમની કસરત કરવા માટે
સ્વ. ચુનીભાઇ મકળું મેદાન આપતા. જૂની પેઢીના જૂની પેઢીના રહ્યા છતાં સાહિત્યકારમાં તેઓ આ પીઢ લેખકે સૌરાષ્ટ્રના નામને ઉજજ્વળ ક્યું છે. સહુથી વૃદ્ધ મુરબ્બી હતા. ચીવટ, નીષ્ઠા, સતિષ. સાદાઈ. અને નીરાડંબર તેમના સદગુણો હતા. તેઓએ
નવલનશ શ્રી મોહનલાલ ચુ. ધામી જીવનમાં, રહેણીકહેણીમાં પણું સાદાઈ અપનાવેલી. તેમની સાદાઈ તેજી છવનની હતી. વ્યવસાય તરીકે જેની નવલકથાઓથી ગુજરાતીભાષી સાથે, લેખનકાર્ય સ્વીકાયુ છતાં દ્રવ્ય અંગે કોઈ લેલુપતા
સમાજ સુપરિચિત છે તે આપણું લોક લાડિલા - બતાવી ન હતી.
સાહિત્યકાર શ્રી વૈદ્ય મેહનલાલ ચુનીલાલ ધામીને
બાલ્યકાળ અને કિશોર અવસ્થાને ઘણું મટે ગાળો શ્રી ચુનીભાઈને તેમનો સાહિત્યસેવા માટે અને સૌરાષ્ટ્રના ચોટીલા ગામે વ્યતિત થયેલ હતું. તેમની નવલકથાઓ માટે ૧૯૩૭ને રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય સભાએ અપણ કરી બચપણથી જ ધામક કુટુંબમાં ઉછેર થવાના બહુમાન કર્યું હતું. તેમનું વ્યાખ્યાન પત્રકારત્વના કારણે એમના સાહિત્ય નિરૂપણમાં ધાર્મિક અને અનુભવના નીચાડ સમું હતું. તેમના જીવ ના સાત્વીકતા વધુ પ્રમાણમાં હોય છે. અંતીમ વર્ષ સુધી તેઓ કાર્યરત રહ્યા હતા. તેમણે પિતાના સાહિત્યિક જીવન દરમીયાન લગભગ ૫૦ શ્રી ધામીભાઈને બચપણથી જ સાહિત્ય પ્રત્યે જેટલી એતિહાસીક, સામાજીક નવલકથાઓ અને ઘણો મોટો અનુરાગ રહ્યો છે અને તેમણે માત્ર સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ લખેલ છે. તેમની “જીગર અગીયાર વર્ષની જ ઉમરથી કાવ્યો લખવાની શરૂઅને અમી” નામની નવલકથાઓ તે એક સમયે આત કરી હતી. ઉપરાંત વિશાળ પૃથ્વીપટનાં અનેક ભારે ચકચાર જગાવી હતી અને એ પુસ્તક ખુબ પર્યટન કરી તેના અનુભવો આપણુ સમક્ષ સાય લેકપ્રીય બન્યું હતું. તેમની “નીલકંઠનું બાણ', રૂપે મૂતા રહ્યાં છે. એમની વીસ વર્ષની ઉંમરે તે કગી રાજેશ્વર”, “રૂપમતી” વગેરે પણ ખુબ ઘણું કાવ્ય અને તેના અન્ય પ્રકારનું સાધન ઉચ્ચ કોટિના નવલકથાઓ તરીકે જાણીતી છે. કરવા માંડયું હતું.
શ્રી ચુનીભાઇમાં માણસની શક્તિ પારખવાની ત્યાર પછી ગુજરાતી સાહિત્ય ઉપર ગાંધીવાદની ક્ષા હતી તેથી તેઓ શ્રી. ગુણવંતરાય આચાર્યને અસર ઉપસવા લાગી અને તેનાથી ધામી પણ સાહિત્યક્ષેત્રે લાવી શકાય તેમ જ શ્રી ઈશ્વર પેટલીકર રંગાયા . અને તે ત્યાં સુધી કે શ્રી ધામીએ પૂજ્ય જેવાની લેખનશકિતને બિરદાવી શક્યા. આ ઉપરાંત ગાંધીજીની હાંકલને ઉપાડી પોતે પણ આઝાદીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #853
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ...
લડતમાં જોડાયા હતા. અને સક્રિય રીતે સાહિત્યની અભ્યાસી, તેમણે નાના મેટા લગભગ ૬૦ ઉપરાંત આઝાદીની લડતમાં ઉમાગીતા સાબીત કરી બતાવવા પુસ્તકે લખેલા છે. જેમાં અતિષ્ટ્રિય પરિસ્થિતિના તનતોડ મહેનત કરવા લાગ્યાં.
વિચાર વિસ્તારથી આપેલાં હોય છે.
આઝાદીની લડતમાં રસ લીધા પછી શ્રી ધામી- તેઓ માત્ર દર્શનિક વિદ્વાન છે, એટલું જ નહીં, ભાઈની નવલકથાઓના પાત્રો પણ દેશ દાઝ અને પરંતુ એક સારા શિક્ષણશાસ્ત્રી પણ છે એ વિષેના દેશસેવાનાં અહલેક જગાવતા જોવા મળવા લાગ્યા. તેમના વિચારો ધણ ઉચ્ચ છે. આજના વિજ્ઞાન
અને જીવન ધોરણ વિશે તુલનાત્મક વિચારણું પણ એ કાળ દરમીયાન પૂજ્ય ગાંધીજીના અહિંસક ૨જી કરી
ા ા , રજી કરી શકે છે. દરેક પ્રસિદ્ધ ધર્મના ઉંડા અભ્યાસી અને રાષ્ટ્ર માટે ફનાગીરીના વિચારોની ધામીભાઈ તરીકે પણ જણાઇ આવે છે. ઉપર ખૂબ જ' એસર થઈ અને તે ત્યાં સુધી કે એક વખત મા ધામીભાઈ સર્વસ્વ છોડી વૈરાગ્ય કહી
અત્યારની આપણી પરિસ્થિતિ તથા અાંતરરાષ્ટ્રિય હીમાલય ભણી હાલી નિકળ્યાં હતા, પરંતુ સાહિત્યના પરિસ્થિતિ વિષેની તેઓની તુલના અજોડ જણાઈ એ જીવને વૈરાગ્ય કરતાં સાહિત્ય રાગ વધુ અસરકારક આવે છે. નિવડ અને આખરે નામના મેળે જ માથું કાવવું પડયું.
અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર. રાજ્યનીતિ, ભારતીય
ઇતિહાસ વિગેરેની તેઓની વિચારસરણું આપણને શ્રી યામીભાઈની પ્રથમ જ ઐતિહાસિક નવલકથા '
ચમત્કારીક જેવી ભાસે તેવી છે. કણ ઘણું તેમાં “ અમર બલીદાન” પિતાની ચાવીસ વર્ષની જ વયે ગુજરાતી સાહિત્યના ખોળે ધરી અને ત્યાર બાદ એક જ વર્ષ પછી સામાજીક વિટબણાઓ અને
ભારતનું મુળભુત અર્ષ પુરૂષાર્ષ, અર્થતંત્ર અન્યાયે સામે મસાલ ધરતી કાન્તિકારી નવલકથા
અને આજનું ભારતમાં લાગુ પાડવામાં આવેલું લેહીના લેખ” આપણી સમક્ષ મૂકી. ત્યાર પછીથી
બહારનું અર્થતંત્ર એ બન્નેયમાં શા બે છે? તે અવિરતપણે શ્રી ધામીભાઈની કલમ ગુજરાતી સાહિત્યની અનુપમ સેવા બજાવતી જ રહી છે. અને આપણું પ્રજાના જીવન પર બનેયની જુદી
જુદી શી અસર પડી રહી છે? અને તેના ભાવિ
પરિણામે વિષે તેમની વિચારધારા ખામ જાણવા સંસ્કૃતિના ચિંતક અને પ્રખર અભ્યાસી શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
અને મનન કરવા જેવી છે. ભારતમાં બહારના
આદર્શના લાગુ કરવામાં વર્તમાન અર્થતંત્રની ભણક આપણા જીવનમાં પ્રાચીનકાળથી વણાયેલી મહા અને ભારતની પ્રજા માટે તેના ભાવી દુઃખદ સંસ્કૃતિને ચિંતક અને પ્રખર અભ્યાસ પ્રભાસ પરિણામ વિષે ખાસ જાણવા જેવી છે. બેચરદાસ પારેખ મૂળ રહીશ રાજકોટના છે.
ભારતની પ્રજાની સારાયે જગતમાં ૪૦૦ વર્ષો પ્રાચીન ભાષાઓ તથા તત્વજ્ઞાનના પણ સારા પહેલાં અજે પ્રસિદ્ધિ હતી. તેમજ માનવજાતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #854
--------------------------------------------------------------------------
________________
માટે અનુક્રમીયા પ્રજા તરીકેનું સ્થાન ધરાવતી હતી. તે માજે ઉતરતા સ્થાન પર કેમ સરકતી જાય છે ? તેના ારાની સીમાંતા વિચારાએ ખાસ વિચારવા જેવી છે.
સ્નેહ સૌ ય અને પ્રસ્કારના રાસવ દામદાસ બોટાદકર
કાવ્યદેવીની પરમકૃપા પામનાર દામેાદરના જન્મ ખાટાદમાં દશા મેઢ વિણક જ્ઞાતિમાં ખુશાલદાસ મૂળ તે ત્યાં ૧૯૭૦ના નવેંબરમાં થયા. કુટુ બને ધંધા તમાકુના વેપારના, પણ લક્ષ્મીની લાલચે રૂના વેપાર કરવા જતાં પિતાજીએ ખાટ ખાધી અને દામેાદર, સાત વર્ષના થયા ત્યાં પિતાએ લીલા સંકેલી લીધી. હું ગુજરાતી ધારણ પૂરું કરી, ચૌદ વષઁની વયે દામે ૨ મદદનીશ શિક્ષકની નારી, માસિસ્ટ રૂ. અઢીથી સ્વીકારી.
ચ્યા પછી એક સુંદર તક એનને મળી. ગાંચાજીના કારભારી તરીકે એમને મુંબઈનું આમ ત્રણ મત્યુ. અહીં સરતને અભ્યાસ કર્યો અને સંસ્કૃતમાં ક–રચના કરવા માંડી. સા જેટલી ગુજરાતી કહેવતોને એમણે સસ્કૃતમાં લેહ કરી નાખી તે ભાનુ ફળ
એમનું માપુ' જીવન ભાવનગર રાજ્યના એટાદ મહાલનાં જુદું જુદું ગામડામાં પ્રાથમિક શિક્ષકની નેાજરીમાં જ થયું પચાવનમે વર્ષે, એમના અવસાન સમયે પગાર મહાર રૂપિયાના
હવા,
એમના નેકરીના સચ-પગાર જીવનને છતકાળે તેમને સાસ હતાઃ જાસ ખાંએ માટે હું કે ધ્રુજ બચત મૂકી જઈ શકતા નથી.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આમ ને કે લક્ષ્મીદેવી એ વિ પર અમી નજર ફેકી નહિ તા ભગવતી સરસ્વતીએ એના પર પોતાના વરદ હસ્ત થાપી એમને પેાતાના ભક્ત બનાવ્યા. અને તેથી આવી ગાર્થિક અવદશા હેવા છતાં એમની કાવ્ય-સરવાણી અખડ વહેતી રહી, મોટી બનીને
નદી રૂપે વહેતી જ રહી.
વધુ અભ્યાસની એમની તક ગઇ પ્ણુ દેવશ કરભાઇ ઉટ્ટ પાસેથી પિંગળ શાખ્યા હતા તેની ઉપર દામેદરે કિં.તાને વેપાર ખેડવાનુ આરળ્યું અત્તર વર્ષની વયે એમણે ક્રાવ્યા લખ્યાં અને પ્રગટ પણ ઉર્મિલતાની પ્રેરણાદાત્રી હતાં. કર્યા. મિત્રે એને 'કવિ' કહેવા લાગ્યા.
પામ્યા
હતા. માતા
ગુજર કલાસાધકોના કબીરવડસમ પ્રતિસાસ્ત્ર ત લાગુ પદ્મ શ્રી વિશ કર રાવળ
સારાષ્ટ્રના સંસ્કૃતિધામ સમા ભાવનગરમાં ઈ. સ. ૧૮૯૨ની પહેલી ઓગસ્ટે આ કલાકારને જન્મ થયા. પિતા મહાશ કર રાવળ કેવળ સ્વાશ્રયથી હેડ પોસ્ટ માસ્તર અને એક્ર–મેનેજરના પદ સુધી પડેાંચ્યા હતા; અને સરકાર તરફથી રાવ સાહેબનેા ખિતાબ અને ઉમમા સસાર
શિશ્ન વયમાં જ તેમના ભાવિ કળાકારનાં બીજ જોઈને પ્રમિક શાળાના મુખ્ય શિક્ષકે વિદ્યાર્થીને ચિત્ર દોરવાના ખૂબ શેખ છે.' એવી નૈધ કરી હતી. ઢાલેજના પગથિયે પગ મૂકતાં સુધીમાં તેા તેમણે પેાતાની ચિત્રકલાની શકિતથી સુર પ્રભાશંકર પટ્ટણી સુધીનાની પ્રશંસા પ્રાપ્ત કરી,
•
સુબઈની જે. જે. સ્કુલ ઓફ ભાટ માં માત્ર ૧૯ વર્ષની વયે દાખલ થઈ ભારતીય તેમજ મગ્ન કલા ગુરુએના હાથ નીચે તાલીમ લેતા- તેમની સમી પ્રતિમા પૂછ્યું તથા પાંગરી અને ચિત્રકલાનાં વિદ્યાથી તરીકેની એમની યશસ્વી કારકીર્તિ પ્રકાશમાં ખાવી.
www.umaragyanbhandar.com
Page #855
--------------------------------------------------------------------------
________________
ભારતની પ્રાચીન” ચિત્રકલાના અભ્યાસના પરિપાક તેમની કીર્તિ વિશ્વના અન્ય કલાપારખુ દેશે સુધી રૂપે “ અજટા કલામંડપ'ના ચિત્રસંપુટ તેમણે પ્રગટ પ્રસરેલી છે. ગુજરાતની અસ્મિતા પ્રગટ કરતી તેમની કર્યો. ગુજરાતના સાહિત્ય સર્જકને તસવીર સંપુટ કલાએ વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે તેઓ અને શ્રી કનૈયાલાલ મુનશીની ૭૫મી જયંતી પ્રસંગે માત્ર કલાકાર જ નથી, એક ઉચ્ચ કેટીના કલાપ્રગટ થયેલ Munshi's World of Imagi- વિવેચક અને કલામીમાંસક પણ છે. ગુજરાતમાં nation'માં શ્રી મુનશીની નવલકથાઓ અને નાટકે- કલાવિષયક સાહિત્યનું ખેડાણ ખૂબ જ ઓછું થયું ના મુખ્ય પાત્રો અને પ્રસંગેની ૭૫ કતિઓનાં છે. એવા સંગોમાં તેમના કલાવિષયક લેખેનું મૂલ્ય ચિત્રસંપુટ એ પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. માત્ર સ્થાનપૂરક તરીકે જ નહિ પરંતુ સ્વતંત્ર દૃષ્ટિએ
ખરેખર ઉચ્ચ છે. “કુમાર'માં છેલ્લાં સાડા ત્રણેક ગુજરાતમાં કલાનું નવનિર્માણ સાધવાની અદમ્ય વર્ષથી લખાતી આવતી તેમની ‘જીવઝપટમાં છે અનાથી તેમણે ઇ. સ. ૧૯૩૪માં અમદાવાદમાં સ્મૃતિચિત્ર આત્મકથા તેમના કલમૌશલનો સંદર * ગુજરાત કલાસંધ ચિત્રશાળાની સ્થાપના કરી. ખ્યાલ આપે છે. વિના મૂલ્ય કલા ક્ષિણ આપતી આ શાળા અનેક નામી કલાકારોની સાધનાભૂમિ બની રહી.
વાણિજ્ય પ્રધાન ગુજરાતમાં કલાનાં સર્વોચ્ચ તેઓ ગુજરાતની તેમ જ ભારતની અનેક કલા- સિંખરે પ્રાપ્ત કરનાર, પૂર્વગ્રહમુક્ત .દષ્ટિ ધરાવનાર, સંસ્થાઓના માર્ગદર્શક અને પ્રેરક રહ્યા છે. મુંબઈના શાન્ત, સૌમ્ય અને સરળ સ્વભાવના નિરાભિમાની ફાઈન આર્ટ એન્ડ કાકટસ મંડળના અને નવી આ કલાગુરુએ ચિત્ર અને લેખ દ્વારા ગુજરાતની દિડીની “ઍલ ઈન્ડીયા ફાઈન આર્ટસ એન્ડ ક્રાફટસ પેઢીની જીવનના છ દાયકા સતત સેવા કરી છે. સોસાયટીના ઉપપ્રમુખ તરીકે, મુંબઈ અને મધ્યસ્થ ભારત સરકારે તા. ૨૬મી જાન્યુઆરી ૧૯૧૫ના સરકારના “આર્ટ એડવાઈઝરી બોડ 'ના તેમ જ ગણતંત્ર દિને તેમને પાછીના ઇલકાબથી વિભૂષિત વડેદરાની મ. સ. યુનિવર્સિટીના સેનેટગ્રહના સભ્ય કરીને તેમની કલાનું સન્માન કર્યું છે. આ સન્માન તરીકે, ભારતની લલીતકલા અકાદમીના સભ્ય તેમ જ નના અનુસંધાનમાં અમદાવાદની ૨૫ જેટલી સાંકસલાહકાર સભ્ય તરીકે એ જ સંસ્થાના કલાપરિ- તિક અને સાહિત્યિક સંસ્થાઓએ તેમને સમાનીને સંવાદના વ્યાખ્યાતા તરીકે એમણે એક કે એથી વધુ પિતાને ઉમળકે વ્યકત કર્યો. એ વેળાએ રવિભાઈએ વર્ષો સુધી સેવાઓ આપી છે. એ ઉપરાંત હાલ જવાબમાં કહેલું : 'રાજ્ય સન્માનનો આ સમારંભ તેઓ ગુજરાત રાજ્યની લલિતકલા અકાદમીના ઉપ- મારા મનથી એક પવિત્ર પ્રસંગ છે. મારા જીવનના પ્રમુખ તરીકે, સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠના સેનેટ સેવા સમયે રાજ્યના પ્રકાશનું કિરણું મારા પર અને વડોદરા માં સ. યુનિવરિટી કલાવિભાગની પડયુ તેથી હું અજાઈ જાઉ કે પરમ સતેષને અભ્યાસક્રમ સમિતિ, નિરીક્ષક મ ડળ વગેરેના સભ્ય ગવ ધારણ કરે તે મારી સાધના લાજે, પરંતુ તરીકે, વલ્લભવિદ્યાનગરના કલાકેન્દ્રના અધ્યક્ષ તરીકે. આથી ગુજરાતમાં કલાક્ષેત્રની પ્રતિષ્ઠા વધી છે, કલાઅમદાવાદના ભારત મુલ,મંળ ચેરમેન તરીકે, કારનું સ્થાન અને માન સમાજ તથા રાજયની ગુજરાત ચિત્રશિક્ષક મંડળના પ્રમુખ તરીકે અને નજરમાં ઉચ્ચ કક્ષા પામ્યાં છે. તે હકીકતને બીજી અનેક કલાવિષયક પ્રવૃત્તિઓના પ્રેરક તરીકે આવકારી, તેનું ગૌરવ કરવાનો મારો ધર્મ છે. સેવાઓ આપી રહ્યા છે.
- એમ સમજું છું. તેમના આ શબ્દો કલાકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #856
--------------------------------------------------------------------------
________________
t"
જગતના ગૌરવને પૂર્ણ રીતે પ્રગટ કરે છે. અંગ્રેજી ઉપરાંત પ્રાંતીય બેલીઓના નિષ્ણાત આ
ભાષાશાસ્ત્રીની ઈશ્વરપ્રદ પ્રતિભા તથા અવિરલ પુરતેમની કલાસાધના ગુજરાતમાં હજી વિશેષ કાળ ષાર્થની ઝાંખી આજના છેલબટ ઉ યુવકેને પ્રેરણ સધી સંસ્કાર સીંચતી રહે એ માટે પરમ કૃપાળુ આપે તેમ છે. કોલેજ અથવા યુનિવર્સિટીનું શિક્ષણ પરમાત્મા તેમને નિરામય દીર્ધાયુષ્ય અર્પે એ જ કે ઉપાધિ મેળવ્યા વગર આજે થી કેલેજ તથા અભ્યર્થના !
યુનિવર્સિટીનું શિક્ષણ આપનાર શ્રી શાસ્ત્રીજી ગુજ( સ કલિત ) રાતમાં અજોડ દાખલો પૂરો પાડે છે.
(પ્રા. નતમ વાળંદના સૌજન્યથી )
ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા અને જાતમહેનતમાં માનનારા શ્રી શાસ્ત્રીનું જીવન અનુકરણીય છે. પ્રતિભા અને
પુરુષાર્થનું તેમનામાં સુભગ મિલન થયું છે, ધગશ સૌરાષ્ટ્રનું ગૌરવ કે. કા. શાસ્ત્રીજી
અને સક્રિયતાથી મેળવેલી શ્રી શાસ્ત્રીજીની જીવનકે. કા. શાસ્ત્રીના નામે ગુજરાતમાં તથા અખિલ સિદ્ધિઓ વિરલ છે. ભારતના વિદ્વાનોમાં વિખ્યાત, બેઠી દડીના સૌમ્યમૂર્તિ શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રીજી વિનમ્રતા, સૌરાષ્ટ્રમાંના સેરઠના નગર માંગરોળમાં શ્રી સાદગી તથા સરલતાની પ્રતિમૂર્તિ અને ગુજરાતની કાશીરામ શાસ્ત્રીજીને ત્યાં થયું. “કેશવ’ અને ‘રામ” સંસ્કૃતિના પ્રતીક સમા છે દુબ્રિકેણમાં પરમ ભારતીય બંનેનાં નામે ને દીપાવતું “કેશવરામ’ નામ સાથેક રાખવાદી, અને વ્યવહાર તથા આચરણમાં પરમ કરનાર શ્રી શાસ્ત્રીજીને વિદ્યા-સંસ્કાર વારસામાં જ વૈષ્ણવ એવા શાસ્ત્રીજી વિદ્યામૂતિ છે. “યુ” માર્કવાળા મળેલ છે એમ કહેવું સર્વથા ઉચિત જ છે. સંસ્કૃતિના વૈષ્ણવ-તિલકધારી તદ્દન સાદા પોશાકમાં રહેનારા પંડિત શ્રી કાશીરામ દાદાથી સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીજીને જોઈ ભાગ્યેજ કોઈ અજાણ્યા માણસ વૈષ્ણવી સંસ્કાર મહામૂલે વાર તેમને મળ્યો કપના કરી શકે કે આ કોઈ ભારતપ્રસિદ્ધ વિદ્વાન, અને એના થકી જ શ્રી શાસ્ત્રીજીના જીવનનું ઘડતર પી.એચ. ડી.ના માર્ગદર્શક, ભાષાશાસ્ત્રી અને કલે- થયું છે. જના પ્રાધ્યાપક હશે. જેમનાં ચરણોમાં બેસીને સૂટબુટધારી આજના પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રંગાયેલ તથા વ્યાકરણ અને ભાષાના ક્ષેત્રે તેમની સેવા કથિત વિદ્વાન પ્રાધ્યાપકે જ્ઞાન મેળવી ડોકટરેટની- અજોડ છે. ગુજરાતી ભાષા અને પ્રાચીન સાત્વિનાં વિશ્વવિદ્યાલયની ઉચ્ચતમ પાંડિત્યની પદવી મેળવે છે. સંશોધન તથા સ્વતંત્ર સાહિત્ય-સર્જનના ક્ષેત્રે એવા પરોપકારી શાસ્ત્રીજી ગુરુ, માર્ગદર્શક અને એમની વિવિધ સેવા ઉપરાંત એમના વૈષ્ણવ સંપ્રદાયને મિત્ર તરીકે અજોડ છે-એ તે મારા જેવો . જાત પણ તેઓ પિતાની સેવાઓ સતત આપતા જ રહ્યા અનુભવી જ કહી શકે.
છે. અને એ વિષયના સા ખ્યાબ ધ ગ્રંથે તેમણે
પ્રસિદ્ધ કર્યા છે. શુદ્ધાદ્વૈત સંસદ-ગુજરાતના મંત્રી રહેણી કરણી બધામાં પ્રાચીનતાનું અનુસરણ તથા અનુગ્રહના તત્રી તરીકે સેવા આપવાનું પણ કરવા છતાં શાસ્ત્રીજી અર્વાચીનતાના અનુમોદક છે. ચાલુ છે. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદની ગુજરાત સંત પાલિ, પાકત, અપભ્રંશ ગુજરાતી હિન્દી, પ્રાંતીય શાખાના એક મંત્રી તરીકે પણ પોતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #857
--------------------------------------------------------------------------
________________
સેવા આપી રહ્યા છે. ગુજરાત સદાચાર સમિતિના રાજકવિ પીંગળશી પાતાભાઈ પણ તેઓ સભ્ય છે.
ભાવનગર રાજ્યના કાજકવિ પીંગળશી પાતાભાઇ સાચા અને પૂરા વૈષ્ણવ હોવા છતાં શાસ્ત્રીજી લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના અજોડ જાણુનામતવાદીઓની વચ્ચે રહીને પણ અજબ ઉદારતાથી કાર, અને અનેક પ્રકારના કાવ્ય, કવિતા, છ, સૌની સાથે ભળી જઈ પોતાના આ વાર અકબક દુહાઓ અને ભજને લખી ગુજરાતી સાહિત્યને સાચવી રાખે છે.
સમૃદ્ધ બનાવે છે. વૃજભાષા ઉપર એમને કાબુ
ઘણું જ ઉચ્ચે હતે. એમની વાત કહેવાની શૈલી સાહિત્યના ક્ષેત્રે પ્રૌઢ વિદ્વાનને કે ઉગતા લેખકને ખૂબ જ પ્રેરક અને ચેતનવન્તી હતી. શ્રી શાસ્ત્રીજી પ્રત્યે પૂર્ણ માન છે. તેઓ અજાતશત્રુ અને લોકપ્રિય મુરબી છે. એમના ઘર વિદ્વાનો, સારાયે ભારતમાં મોટા મોટા રાજ્યમાં પીંગળશી વિવેચક, સાહિત્યકાર, કવિઓ અને સંશોધકો- પાતાભાઇનું વિશિષ્ટ સ્થાન હતું. એમના ભજન સૌને માટે વિશ્વાસ્મથાન રૂ૫ છે. વિશાળ હદય અને દેશમાં તે પ્રચલીત હતા પરંતુ વિદેશમાં પણ ભારતના લાગણી તથા મમતા એમનાં એટલાં બધાં સહજ છે વસતા લેકે ગાતા એ એની કલમની સિદ્ધિ હતી. કે પિતાનાં દ્રવ્ય અને સમયના ભોગે પણ પરોપકાર સ્વભાવે સરલ, નમ્ર અને મીલનસાર હોવાથી એમની કર્યા વગર રહી શકતા નથી, અતિથિસત્કાર માટે ડેલીએ ખૂબ જ ડાયરા જામતા અને ઘણું ઘણા તે તેઓ એટલા બધા સાવધાન રહે છે કે મહેમાન આશીતા એમને ત્યાં રહી લાભ મેળતા. તેઓ માટે ટિકિટની વ્યવસ્થા સ્વયં કરાવા આપે અને ભાવનગર રાજ્યના રાજકવિ હતા. જાતે સ્ટેશને જઈ વિદાય આપીને જ પાછા ફરે. ઘેર મહેમાનની ખાસ કાળજી રાખવાની એમની કડક એમની સેવાથી અને ઉચ્ચ કવિ શક્તિની સૂચના હોય છે. પોતે જેમના માર્ગદર્શક ન હોય કદર નામદાર મહારાજા સાહેબે એમને શેઢાવદર ગામ એવા સંશોધનના વિદ્યાર્થીઓને પણ તેઓ નિખાલસ માપી અને કરી હતીવળી તેઓ અજાચક હતા. ભાવે અને ખુલ્લા દિલે માર્ગદર્શન આપતા રહે છે ઘણા ઘણા રાજા મહારાજાઓના પરિચયમાં આવવાનું વિદ્યાર્થીઓને ઉપયોગી બની રહેવાની તેમની ખાસ બનતું તે પણ તેઓ કોઈની પાસેથી કાંઈ પણ ભેટ ભાવના છે.
વસ્તુ લેતા નહિ. પીંગળ કાવ્ય ભાગ -૧, ભાગ-ર,
ચીતરચેતાવની હરિરસ, વિગેરે અનેક કાવ્ય સંગ્રહ હિન્દીના પ્રચાર માટે એમને ખાસ પ્રેમ છે. બહાર પડયા છે. સૌરાષ્ટ્રનું તેઓ ખરેખર એક ગુણિયલ ગુર્જરીના ખેળ સાહિત્યક્ષેત્રે મહામલે ન હતાં. ફાળો આપનાર શ્રી શાસ્ત્રીજીનું જીવન સુખી અને સમુહ રહ્યું છે.
ગઢવી મેઘાણંદ ખેંગાર
(એલ. વિ જોષીના સૌજન્યથી)
જન્મ ૧૯૧૮ માં બાંટવા પાસે આવેલા છત્રાવા ગામે થયો હતે. પિતા માલઢોરને ઉછેર કરતા અને થિી ગીરાસની જમીન હતી તેમાંથી જીવનનિર્વાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #858
--------------------------------------------------------------------------
________________
ચાલતા જીવન સાદુ અને સતેષી હતું નાની વયમાં શ્રી ત્રિજયગુપ્ત મૌ† :-અખંડ આનંદ'માં માતાપિતાનું સુખ ગુમાવેલુ' અને તે બે ભાઇ‘જ્ઞાનગોષ્ઠિ' વિભાગ દ્વારા, અને નવચેતન, રમકડુ, સંસારમાં છત્રછાયા વગરના થઇ ગયા. અનેક તડકા ખીજ, વગેરે સામિયકામાં, તેવી જ રીતે દૈનિકમાં છાયા વટાવીને મુશ્કેલીઓમાં પણ ધીરજ અને રાજકારણુ, અને પશુપક્ષી વિષેનાં તેમનાં સંખ્યાબંધ સહનશીલતા કેળવી સરસ્વતીની ઉપાસના ચાલુ લેખાથી આખુ ગુજરાત તેમને સારી રીતે ઓળખે રાખી. જીજીભાઇ નામના એક ચારણ કવિ પાસેથી છે. તેમને જન્મ પોરબંદરમાં ૧૯૦૯માં થયેલે. છ, વાર્તા, કવિતા વિગેરે શીખ્યા. માધ્યમિક શિક્ષણ પરખંદરમાં જ લઈ શ્રી વિજગુપ્ત મૌય` મુ`ખર્જીમાં અભ્યાસ કરી એડવોકેટ થયા ને સ મેળવી પછી પોરબ ંદર રાજ્યમાં ન્યામૂર્તિ જેવી ગંભીર જવાબદારી વાળી પદવી શેાભાવી. ’૪૨ના આંદેલનમાં તાકી મૂકી પ્રજાકીય જીવનમાં ભળ્યા તે આંદાસનમાં ભાગ લેવા માંડયા. ૧૯૬૪ થી જન્મભૂમિ પત્રમાં પ્રવાસીમાં લેખન પ્રવૃત્તિ ઉપાડી. પ્રકૃતિનાં લાડકવાર્યા' નામનું પક્ષ જીવનનું પુસ્તક, જ ગલની કેડી, મેાતના સામનેા, કવિના પરાક્રમે, શિકાર અને શિકારી, જાદુગર ખીર, તરાપ વગેરે તેમના પુસ્તક પુસ્તીકા જાણુ તાં છે ગુજરાત પ્રકૃતિ મંડળ, અને મેમ્બે નેચરલ હિસ્ટરી સેાસાયટીમાં તેએ :ધણા સમયથી સભ્ય છે. જન્મભૂમિના તંત્રી વિભાગમાં ને પ્રવાસીના સહાયક તંત્રી તરીકેની તેમની પત્રકારત્વની ક્રામગીરી પણ પ્રસિદ્ધ છે.
આઈ નાગબાઈ અને જીજભાઈના આશિર્વાદથી મેશ્વાદભાઈની જીભે સરસ્વતીએ વાસ કર્યાં અને કુળ પરંપરામાં ઉતરી આવેલી સાહિત્યની સરવાણીઓ તેના મુખમાંથી નીકળી અને જીવનના અંતિમ દિવસા પય ત વહેતી રહી.
તેમને જેટલું સાહિત્ય કે ટસ્થ હતુ. એટલુ' સાહિત્ય કાઇ સાક્ષરો પણ 'રું નહિ હોય. લેકસાહિત્યથી લ”ને શિષ્ટ શ્રથા, પીંગળ, સ ંસ્કૃત શ્ત્રકા, છંદા કવિતાઓ, રમુજી ટૂચક એ અને સાઠના ઇતિહાસના નાના મેટા પ્રસ ગે તેમની જીભે હતા
પડછંદ ભાંધા, ગૌરવ, તામ્રવર્ણી ત્વચા, ભરાવદાર મુખ ઉપર શાભતી શ્વેત દાઢી, ઝીણી ઝીણી પણ તેજસ્વી આંખા, મર્માળી પણ મીઠી વાણી,
પંડિત સુખલાલજી સંઘવી :-પડિત
વાળા મેધણુંદભાઇ જ્યારે ખેલતા ત્યારે સમર્થ વિદ્વાને પણ માત્રમુગ્ધ થઇ ડાલી ઉતા
બુલંદ છતાં તુકકવાળા કઢ અને હસતા મુખવિંદ્ર-સુખલાલનું નામ તત્વજ્ઞાનના ક્ષેત્રમ કે ણે ન સાંભળ્યુ હોય? જન્મ ઝાલાવાડમાં ૧૮૯૦ માં સાત ચે પડી ભણી દુકાને ખેડા. પંદર સોળ વષઁની વયે ખળયાના ફુગમાં અંધ થયા. પરંતુ સુખલાલજી તે ગુજરાતના રાહુલ સાંકૃત્યાયન જેવા પંડિતવર્ષ થવા સર્જાયા હતા. તેમણે જૈન સાધુ-સાધ્વી પાસેથી પ્રાકૃત તે સંસ્કૃત શીખવા માંડયું. ૧૯૦૪માં કાશી ગયાને ત્યાં વ્યાકરણુ, ન્યાય, સાહિત્યના ઊંડા અભ્યાસ કર્યો. પછી ગયા મિથિલા ત્યાં પણ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ
કાવ્યા અને વાર્તા દ્વારા નીતિ, શુરવીરતા, દેશપ્રેમ ધર્મસેવા વિગેરેને પ્રચાર કરવાનેા છે અને ચારણુ એક સ્પષ્ટ વક્તા નિડર અને ન્યાયપ્રિય વ્યક્તિ છે તેમ માનતા. તેમના દીકનમાં તે નિષ્કામ, નિર્દે નિસ્વાર્થ અને નિર્મળ ચારણ હતા, મનુષ્ય હતા, ઋષિ હતા, દેવ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #859
--------------------------------------------------------------------------
________________
૪
અને તત્વજ્ઞાનને અભ્યાસ કર્યો, ૧૯૧ થી ૧૯૨૧ના અને “જન્મભૂમિ' ના કાર્યકારી તંત્રી તરીકે ૧૯૪૬ વર્ષોમાં તેમણે જુદે જુદે સ્થળે જૈન સાધુમહારાજને સુધી કામ કર્યું. ત્યાર પછીના બે વર્ષ “સાંજ આગમ શીખવ્યા. ૧૯૨૨માં ગુજરાત વિદ્યાપીઠના પુરા- વર્તમાન ', અને '૫૧ થી ૧૨ સુધી 'જનશકિત’ ના તન્ય મંદિરમાં તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. તંત્રી તરીકે પણ કામ કર્યું. છેવટે વળી પાછા ૧૯૩માં શાનિત નિકેતન તથા ૧૯૭૩ થી લગભગ દસ “જન્મભૂમિ'ના તંત્રી બન્યા. કેટલાંક કાવ્ય, નિબંધ અગિયાર વર્ષ તેમણે બનારસ હિન્દુ યુનિવર્સીટીમાં ને વાર્તાઓ તેમણે લખ્યાં છે. જીવનની કલા' અને જૈન દર્શનના અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૪૭ “ગૃહજીવનની નાજુક કલા' એ તેમનાં પ્રગટ થયેલાં પછી અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં અષા પુસ્તકે છે. એક બે પરિચય પુસ્તિકાઓ પણ તેમની ૫ક થયા.
કલમે લખાઈ છે.
તત્વજ્ઞાનની અનેક શાખાઓ પર પંડિતજીનું
શ્રી ચંદ્રકાન્ત શાહ પ્રભુત્વ અદ્ભુત છે. સન્મતિત, તાવાર્થસૂત્ર, યોગદર્શન, દર્શન અને ચિંતન, કર્મગ્રંથ, વગેરે ત્રીસેક ગુજરાત સમાચાર', વગેરેમાં દેશ અને દુનિયાના જેટલા પુસ્તકો અને ગ્રંથે તેમની ઊંડી વિદ્વત્તા અને વહેતા પ્રવાહ વિષે કટારો લખતા શ્રી ચન્દ્રકાન્ત આમૂવ વિચારણાના ધોતક છે. મુંબઈ યુનિ. માં શાહ મૂળ ભાવનગરના, જન્મ ૧૯૩૮ માં. ભાવનતેમણે હરિભદ્રસરી વિષે યુનિ. વ્યાખ્યાને પણ આપેલાં ગરમાં જ તેમણે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. દર્શન અને ચિન્તન” નામના તેમના પુસ્તકને અને બી. કોમ. થયા. ત્યાર પછી પી. ટી. આઇ.ના ૧૯૫૬-૫૭માં સાહિત્ય અકાદમીનું તે વર્ષના શ્રેષ્ઠ ભાવનગરના પ્રતિનિધિ તરીકે તેમણે થોડો સમય પુસ્તક તરીકે પારિતોષિક પણ આપવામાં આવ્યું છે. કામગીરી બજાવી, અને ભાવનગરમાં પહેલીવાર શરૂ
થયેલા “સૌરાષ્ટ્ર સમાચાર' નામના દૈનિકમાં સમાશ્રી રવિશંકર વિઠ્ઠલજી મહેતા
ચાર તંત્રી તરીકે જોડાયા. ૧૯૬૧ પછી “ગુજરાત સમાચાર'ના તંત્રી વિભાગમાં જોડાયા, ને પછી તે
અમે રકન માહિતી કચેરી મુંબઈના પુસ્તક પ્રકાશન જન્મ ૧૯૦૪ માં ગાંડળમાં થયેલું. ૧૯૨૨ માં
વિભાગમાં સહાયક સંપાદક તરીકે કામ શરૂ કર્યું, મેટ્રિક થયા અને ૧૯૨૭ માં સંસ્કૃત સાથે બી. એ.
તેમની રાજદ્વારી બનાવો પરની કટારો બુદ્ધિમત્તા એનર્સની ઉપાધિ મેળવી. તે બાદ મુંબઈમાં એમ.એ.
પૂર્વકની અને પૂરતા અભ્યાસ પછી લખાયેલી હોવાથી અને એલ. એલ. બા. ને અભ્યાસ કરવા સાથે ત્યાંની એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરવા લાગ્યા.
ઘણી લોકપ્રિય છે. ૧૯૩૦ માં તેમણે સામ્યવાદને ઉડો અભ્યાસ કર્યો ને વિપુલ પ્રમાણમાં તેની ઉપર લખાયેલા ગ્રંથ
શ્રીમતી ધીરુબહેન પંડિત વાંચ્યા. વચ્ચે વચ્ચે તેમણે હિન્દુસ્તાન પ્રજામિત્ર” પ્રજામિત્ર કેસરી', અને એડવોકેટ વગેરે જુદા જુદા જન્મ ૧૯૧૪ માં ભાવનગરમાં, બી. એ. ની પત્રોમાં તંત્રી તરીકે કામ કર્યું. વચ્ચે ‘આજકાલ’ ઉપાધિ તેમણે અર્થશાસ્ત્ર જેવા અઘરા વિષયમાં નામનું એક સાપ્તાહિક પણ તેમણે પ્રકાશિત કરવા પ્રથમ વર્ગ મેળવી પ્રાપ્ત કરી. મુંબઈની સ્કૂલ ઓફ માંડયું પણ તે લાંબું ન ચાલ્યું. પછી “પ્રવાસી' છકે નોમિકસ, લંડન સ્કૂલ ઓફ ઈમિકસ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #860
--------------------------------------------------------------------------
________________
અમેરિકાની યેલ યુનિવર્સીટીમાં પાતાની અપૂર્વ મુદ્ધિ-નામનાં હિન્દીમાં પણ સ્વતંત્રપણે પુસ્તકો લખ્યાં છે.
મત્તાને પરિચય આપતાં એમ. એ. ની અનુસ્નાતક ઉપાધિ એ વાર પ્રાપ્ત કરી. ભાવનગરની શામળદાસ કાલેજમાં, . અમદાવાદમાં અટીરામાં, અને ગુજરાત યુનિવર્સીટીના સમાજ વિદ્યાભવનમાં અધ્યાપન કાર્ય કર્યું. ઈંગ્લેંડમાં નીલ ની સમરહિલ જેવી નૂતન શિક્ષણની હિમાયત કરતી શાળાના, તેમજ પ્રરાન, ટર્કી, યુરોપ, અમેરિકાની શિક્ષણુ સંસ્થાએ અને મજુર પ્રત્તિઓને જાત પરિચયે અભ્યાસ કર્યો. અર્થ કાણુ, ઉદ્યોગોના વિકાસ, વગેરે વિષયે પર સંસ્કૃતિ, છકાનેામિક વિકલી, વગેરેમાં તેમના લેખો આવે છે. ડા પ્રમાત્ર પડિત જેવા ભાષાશાસ્ત્રના વિદ્વાન સાથે તેમણે લગ્ન કર્યા છે,
૧૯૫૬માં આલ ઇન્ડિયા રિઅન્ટલ કાન્ફરન્સના નવી દિલ્હીમાં મળેલા અધિવેશનમાં પ્રાકૃત અને જૈન વિભાગનાં પ્રમુખ તરીકે ચૂંટાવાનું પણ તેમને માન મળ્યુ' છે. અર્ધું માગધી, પાલી, સંસ્કૃત હિન્દી વગેરે ભાષાઓ ઉપર તેમા અસાધારણ કાબુ છે
શ્રી દલસુખભાઇ માલવણિયા
૧૯૧૦ માં સાયલામાં જન્મ. સુરેન્દ્રનગરમાં ત્યાર પછીના સાત વર્ષે તેમણે પોતાના પિતા તેમને નાતા મૂકી મૃત્યુ પામ્યા, તેને કારણે ભારે વિષમ પરિસ્થિતિમાં ગાળ્યા. જયપુર, બિકાનેર અને કાશીમાં તેમણે સ ંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અભ્યાસ કર્યો ૧૯૩૮ થી બનારસના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં જૈન
દર્શનના અધ્યાપક તરીકે સેા આપવા માંડી ત્યાર પછી અમદાવાદના લાલભાઈ દલપતભાઇ ભારતીય
સંસ્કૃતિ વિદ્યામ ંદૂિરના ડાયરેકટર થયા તેમણે જે દર્શન અને જૈન સાહિત્ય ર્વિષે મનનીય લેખા પ્રબુદ્ધ જીવનમાં લખ્યા છે તેને શ્રી દલપતભાઈ જૈન સંસ્કૃતિ સ ંશોધન મંડળના મંત્રી, પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીતા મત્રી, અને આગમ પ્રકાશન માળા, તથા ‘જૈન સાહિત્યના ઇતિહાસ'ના જનરલ એડિટર છે. તેમણે ગણુધરવાદ, સ્થાનાંગ સમવાયાંગના અનુવાદો કર્યા છે. વળી ન્યાયાવતાર વાર્તિકત્તિ, પ્રમાણ વાતિક, ધર્માંતર પ્રદીપ વગેરેનું સંપાદન કર્યું છે. આત્મમીમાસા, જૈનાગમ અને જૈન સાહિત્યી પ્રગતિ
૬૯૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી જયભિખ્ખુ
ગુજરાત-સૌરાષ્ટ્રમાં પેાતાની આગવી વાર્તા, અને નવલકથાથી જાણીતા ‘ જ ભિખ્ખુ ' નું મૂળનામ છે. શ્રી ખાલાભાઇ વીરચંદ્ર દેસાઈ જન્મ ૧૯૦૮ માં તેમના મેાસાળ સૌરાષ્ટ્રના વિંછિયા ગામમાં થયેલા વરસેડા, અને અમદાવાદમાં પ્રાથમિક ને થાડુ' માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી મુ ાઈ, કાશી, આગ્રા અને ગ્વાલિયર રાજ્યના શિવપુરીમાં કણા વર્ષે સંસ્કૃત, હિંદી, વગેરે ભાષાઓના અભ્યાસ કર્યો. ન્યાયતી અને તક ભૂષણૢ ઉપાધિ પ્રાપ્ત કરી. વાચન અને લેખનનેા જયભિખ્ખુને ઘણે શેખ છે તેમનાં સાહિત્યમાં કિશોરેશને તરવરાટ ઉત્પન્ન થાય તેવુ... જોશ છે, મેટાંને ગમી જાય તેવુ ર્ત- ર છે. નુંબઇ ખાતે સાક્ષરવ`દી. ખ. શ્રી કૃષ્ણુલાલ ઝવેરીના હસ્તે તેમને ૨૦૦૯ ની શ્રેષ્ઠ કૃતિ બદ્દલ શ્રી બુદ્ધિસાગરજી સુરણુ ચદ્રક અપાયા છે તેમનુ ગદ્ય મધુર અને શૈલી મનેાહર છે. પહેલી સાહિત્ય કૃતિ તેમણે ' ભિક્ષુ સાયલાકર' નામથી લખેલી; ને તે વિજયધ રિટતું જીવનચરિત્ર સ્વમાની સાહસી ને ભાવનાશીલ જયભિખ્ખુએ કલમને ખાળે જ પેાતાનુ મસ્તક મૂકી જીવન પસાર કર્યું છે જૈન ધર્મનાં ત્યાગ, તપશ્ચર્યા, ભૂત કાણુનાં તત્વોથી તેમનું સર્જન ખંડિત છે. માદરે વતન, જવાંમ, ભગવાન ઋષભદેવ, નરકેસરી વા નરકેશ્વરી, ઢાળ વિજેતા સ્થૂલભદ્ર પ્રેમભક્ત કવિ જયદેવ, આગેકમ, વીરધર્મની વાતા,
www.umaragyanbhandar.com
Page #861
--------------------------------------------------------------------------
________________
સિંહ પુરુષ. બેઠો બળ, વગેરે તેમની સંખ્યાબંધ રાજ્યના મહેસુલી ખાતામાં જોડાયા. તેમણે રાષ્ટ્રીય કતિઓમાંની કેટલીક અત્યંત પ્રસિદ્ધ કૃતિઓ છે. લડતમાં અને કાઠિયાવાડ રાજકીય પરિષદમાં પણ
ભાગ લીધેલ. તેઓએ ૧૮૨૬માં “સોમનાથનો ઘેરા” શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ
નામનું સાત સર્ગનું મહાકાવ્ય લખેલું, તે પછી
પ્રભાસયાત્રા વર્ણન નામની પુસ્તિકા પણ પ્રસિદ્ધ પુરાતન પવિત્ર પ્રભાસના અગ્રગણ્ય દેશાઈ કરેલી. તે સિવાય તેમણે સંખ્યાબંધ નાટકે, નવલિકટુ માં શ્રી શંભુપ્રસાદ દેશાઇને ૧૦૮ માં જન્મ કાઓ, કાવ્ય વગેરે લખ્યાં છે. તેમના શ્રેષ્ઠ સર્જ થયે તેમના પિતાશ્રી હરપ્રસાદ ઉદય કર દેશાઈ મુખ્યત્વે બે ગણુાવી શકાય. (૧) પ્રભાસ અને સોમનાથ જુનાગઢ રાજયમાં એક ઉચી પડી ધરાવતા અમલહાર (૧૯૬૫). (૨) સૌરાષ્ટ્રને ઈતિહાસ (૧૯૫૮) હાલમાં હોવા છતાં સૌરાષ્ટ્રના લેકસાહિત્યમાં જાણીતા છે. તેઓ સૌરાષ્ટ્રના ઇતિહાસનું સુધારા-વધારાવાળું તેઓ ઇતિહાસ, ધર્મશાસ્ત્ર અને કાવ્યના રસિં મન સંસ્કરણ પ્રસિદ્ધ કરવાના પ્રયત્નમાં છે શ્રી શંભ પુરુષ હતા. તેમને ફારસી, અરબ્બી અને ઉર્દી પર પ્રસાદદેસાઈએ પ્રભાસના સામાજિક ક્ષેત્રે પણ ઘણું અસાધારણ પ્રભુત્વ હતું. શ્રી શંભુપ્રસાદભાઈના મહત્તવનું કામ કર્યું છે. તેઓ ઘણું મહેનતુ વિદ્વાન માતુશ્રી પણું સાહિત્ય રસિક અને સેવાભાવી સન્નારી
છે. જે વિષય પર તેમની કલમ ચાલે તેમાં તેમણે હતા આવા માતાપિતાને ત્યાં અવતરેલા શ્રી શુભ. પુષ્કળ વાચન મનન કર્યું હોય છે. સૌરાષ્ટ્રના પ્રથમ પ્રસાદભાઈ પણ માતાપિતાના સગુણ ને વિદ્વતા
પતિના વિદ્વાનોમાં શ્રી શંભુપ્રસાદ દેસાઈનું સ્થાન વારસામાં ધરાવે છે. તેમણે મુંબઈ યુનિ ની બી એ. છે. તેઓ સોજન્યમૂર્તિ છે એટલે નાનામેટા હરકેઈને એલ, એલ. બી. ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. તેમણે ડે
| તેમના પાસેથી પ્રોત્સાહન અને પ્રેરણા મળ્યા કરે છે. સમય પ્રભાસમાં વકીલાત કરી. ત્યાર પછી જૂનાગઢ
શુભેચ્છા પાઠવે છે.
= શ્રી બાવાપીપળિયા સેવા સહકારી મંડળી =
મુ. બાવાપીપળિયા ( જેતપુર તાલુકો )
( જિ. રાજકોટ) સ્થાપના તા. ૨૬-૩-૧૯૫૫
નોંધણી નંબર : ૧૨૧૬ શેરભડળ : રૂ. ૪૬૨૩૦
સભ્ય સંખ્યા - ૧૫૩ અનામત ફંડ : રૂ. ૬૭૨૪
ખેડૂત - ૬૮ અન્ય ફંડ : રૂ. ૧૧૩૬
બીન ખેડૂત – ૮૫ મંડળી -ધીરાણ, રસાયણિક ખાતર, જંતુનાશક દવા સુધારેલ બીયારણ, ગ્રાહક ભંડાર વગેરેનું
કામકાજ કરે છે. ભગવાન વીરજી
નાથાભાઈ સોમાભાઈ મત્રી
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #862
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના પ્રજાવત્સલ નૃપતિઓ
ભારતનો શ્રેષ્ઠ રાજવી
ભગવાન રામની જેમ શીય ધર્મનું અવિચિન પાલન સ્વ કૃષ્ણકુમારસિંહજી સાહેબ કરી મહાનતા પ્રાપ્ત કરી છે. સૌ કોઈ માટે દષ્ટાંતરૂપ
પિતાની મહાનતા મૂકી ગયા છે. - પરદુઃખભંજન, પુણ્યશ્લોક અને તત્વજ્ઞ એવા ભાવનગરના સ્વ. મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી આ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી સર્વના શુભચિંતક ચન એક શીલસંપન્ન અને પ્રભાવશાળી રન હતું. અને દુઃખીજનોના આશ્રય સ્થાન હતા. તેમને બીજાના દુઃખ જોઈ એમનું હદય દ્રવીભૂત થતું. ગાધ તરફ વિરહ મ હવે, એક સનકર્તા કેઈપણ જાતના વર્ણના ભેદ્ભાવ વગર તેમને હાન નારોભા ઐહિક કાયી નિષ્કામ ભાવે આચરતા, પ્રવાહ સતત ચાલુ રહે તે મધ્યમવર્ગની જરૂરીઆત- તેમની દૃષ્ટિ હ મેવા પરલૌકિક અને આત્યંતિક શ્રેય વાળી વ્યક્તિઓને નામનો નિર્દેષ કર્યા વગર
પ્રત્યે સ્થિર રહેતી હતી. તેમની હાજરી તેમના સહાય મેકલતા.
Dલટવાસિઓને કઈ દેવાંશી તત્વવિભૂતિના દર્શન
થતાં. અનેક સાધુસંતે અને મહાત્માઓને કૃપા પ્રસાદ ભૂતકાળમાં જે પુરક આત્માઓ થઈ ગયા
પામ્યા હતા. અને પોતાની પ્રજાને પણ તે લાભ તેમના આદર્શોને નજર સમુખ રાખી પોતાનું
અપાખે . અંતરી તેઓ તત્વશેધક હતા. જીવનડતર કર્યું હતું.
શાસ્ત્રોમાં વિતંડાવાદમાં પાયા વિના ધર્મના સાચા - ભગવાન રામચંદ્રની પ્રજા પ્રીતિના, હરિશ્ચંદ્રતા તો તાગ લઈ લે એવી પરગામી એમની વચનપાલનન, યુધિષ્ઠિરના ધમન, કર્ણના દાનેશ્વરીના, પ્રજ્ઞા હતી. અને ભરતમુનિના સાહષ્ણુતાના માર્ગને અનુસરવામાં 4. મહારાજા આજીવન પ્રયત્ન કરી રહ્યાં હતા. જેમના પગલે પગલે શાંતિ પ્રસરતી, જેમની તેમની સંપત્તિ સૌજન્યથી. એમનું વ્યક્તિત્વ વિનયથી ' હાજરીથી પ્રફલ વાતાવરણ સર્જાતું, જેમના વચને એમની ઉપર ક્ષમાથી અને તેમનું વિવિધ તલપ સાંભળી પ્રેરણા મળતી. અને જેમના મુખ પંડળના જ્ઞાન એમના શાંત સ્વભાવથી જો કે શોભતા હતા તેજથી પ્રકાશ ફેલાતે એવી ભવ્ય અને વિરાટ પરંતુ એ બધા કરતા પણ ચડે તેવું આ યુગમાં મૂર્તિનું જીવન ત્યાગ અને સાંધલક્ષી હતું. આરાજ. દલસ એવું એમનું શીલ હતું જે કે એમનાં જીવ- વીના જાના ભાવનગર રાજથી માંડીને તેઓશ્રી મદ્રાસના નના વિવિધ પાસાએ.નું પથ્થકરણ કરવું એ સામાન્ય રાજ્યપાલ થયાં ત્યાં સુધીની રાજપુરૂ તરીકેની બુદ્ધિથી પર છે પરંતુ સત્તા, લક્ષ્મી, યુવાનીના કારકીર્દિને અહેવાલ આપવા જઈએ તે જુદું જ ત્રિા ધ સંગમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પુસ્તક લખવું પડે...
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #863
--------------------------------------------------------------------------
________________
Office : 326753 Works : 375847
With Best Compliments
From
H. P. MODY & COMPANY.
MODY HOUSE
177-79, NAGDEVI STREET BOMBAY-3 (B. R. )
. Meet Mody For
CONTAINERS
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #864
--------------------------------------------------------------------------
________________
પંચાયત અને સહકારી પ્રવૃત્તિના કાર્યકરો
શ્રી બાલુભાઈ ગઢીયા
ખાંભા.
શ્રી જયંતિભાઈ રાવળ શ્રી ટપુભાઈ સાવલીયા શ્રી કાળીદાસભાઈ દેવમુરારી આંગણકા. વીસાવદર.
દેવળીયા.
છે
શ્રી બી. એચ. ગોહેલ
શ્રી જાદવભાઈ રણછોડભાઈ
ધાળા.
શ્રી લક્ષ્મણભાઈ પટેલ રહે. વેણીભાઈ મહેતા
ગઢડા.
ડા,
શ્રી બી. આર. પ થા
શ્રી બાબુભાઈ વલ્લ મદાસ
ડું ગર
શ્રી વલ્લભભાઈ કે. પટેલ
ધારગણી.
શ્રી અંબાશંકરભાઈ જોષી
પાળિયાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #865
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વે. મૂ. પૂજક શ્રી શાંતિનાથ ભગવાનની પેઢી
શેઠ બાબુલાલ ખેમચંદ શ્રી હિંમતવિહાર જૈન ધર્મશાળા ટ્રસ્ટ (રજીસ્ટર ન એ ૬૬૪) ફે॰ તલાટી રોડ, ] શ્રી સંઘને નમ્ર વિજ્ઞપ્તિ [ પાલીતાણા (સૌરાષ્ટ્ર) તા.
તીર્થાધિરાજશ્રી શત્રુંજયની પવિત્ર ભૂમિમાં તળેટી રસ્તે જૈન બાલાશ્રમ સામે શ્રી હિંમતવિહાર જૈન ધર્મશાળાને માટે પ૨૦૩ વાર જમીનના વિશાળ પ્લોટ છે. તેમાં ૬૦ ટકા ખુલ્લી જગ્યા રાખીને ૪૦ ટકા બાંધકામ થઈ શકે છે. આ વિશાળ જગ્યા બીનખેતીમાં ફેરવાઇ ગઇ છે. ૧૧×૧૬ ની રૂમ અને ૭ ફુટની એશરોવાળી ૫૧ રૂમા માટે જગ્યા છે. કાઈપણ ભાગ્યશાળ` ભાઈ-બહુના આ રૂમમાં પેાતાના આપ્તજન સ્મૃતિમાં રૂમ બંધાવી કાયમી યાદગીરી રાખી શકે છે
આ વિશાળ જગ્યામાં શ્રી શાંતિનાથ ભગવાનનું મનેરન સુંદર દહેરાસર છે. ધર્મશાળાના મકાનના પહેલે માળે જનરાલાકા કરાવેલ ભવ્ય ચમત્કારી મૂળનાયક શ્રી શતિનાથ ભગવાન તથા શ્રી અજીતનાથ તથા શ્રી વિમલનાથના મનેાહર બિમે હજારા યાત્રિકાને દર્શનનો લાભ આપી રહેલ છે.
સ. ૨૦૨૪ ના કારતક શુક્ર ૫ સેમવારના સવારે ૫-૧૫ મીનટે પાલીતાણા ખાતે તલાટી રોડ પર આવેલ શ્રી હિંમતવિહાર ધમ શાળાના વિશાળ કમ્પાઉન્ડમાં આલ દહેરાસરના ટ્રીટમાં બ્યાવર નિવાસી શ્રીમાન્ શૌરીલાલજી નાહર તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ. શ્રી વિમલાબેનના શુભહસ્તે ખાતમુદ્દત વિધિ ભવ્ય રીતે થઇ હતી, શ્રી શૌરીલાલજીને તા. ૩-૧૨-૬૭ ના રાજ ટ્રસ્ટી મંડળે ટ્રસ્ટી તરીકે સ્વીકારેલ છે. કારતક વદ ૧૧ સોમવાર સવાસના ૮-૧૦ મીનીટે વિધિવિધાન સાથે શ્રી નવકાર મંદિરની શીલારોપણ વિધિ સંસ્થાના પ્રમુખશ્રી ખાભુભાઈ શેઠના શુભ હસ્તે થઈ હતી. દહેરાસરનુ કામ ભવ્ય રીતે શરૂ કરવામાં આવેલ છે. તા. ૩-૧૨૬૭ ના સાંજે ૫-૩૦ મીનીટે સંસ્થાની વાર્ષિક જનરલ મીટીંગ શેઠ આણુ ઢજી કલ્યાણજી પેઢીના હેડ મુનીમ શ્રી ખસ`તિલાલજી શ્રીમાલના પ્રમુખસ્થાને ચે। ઈ હતી. ડા. ફુલશંકરભાઇ તથા પ્રમુખશ્રીએ પ્રવચને કર્યાં હતાં. સીવીલસર્જન ડો. શ્રી દવે સાહેબ, શ્ર નટવરાલભાઇ વકીલ, આમત્રિત મેમાનેા તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાનોની વિશેષ હાજરી હતી. સસ્થાના હિસાબ, અહેવાલ કામકાજ અને વિકાસ વગેરે હકીકતની રજુઆત થઇ હતી.
આ ધર્મશાળામાં કાઈપણ સધાડાના પૂજ્ય મુનિમહારાજેને ઉતારવાનો નિર્ણય થયેલ છે. ભવ્ય દહેરાસરના નિભાવ માટે પૂજ્ય આચાર્ય પ્રવા. પત્થ, સુનિયેો ઉપદેશ આપી સહકાર માપશે તેમની પ્રેરણાના ફલસ્વરૂપ આરસની તકતી દહેરાસર પર લગાડવામાં આવશે. આ ધર્માંશાળામાં રૂમો બંધાવનાર ભાગ્યશાળી ભા-બહેને!ના આપ્તજને-કુટુંબીજનેાનું નામ પણ આરસની તખ્તીમાં મૂકવામાં આવશે. તથા મહાનશ્રી નવકારમંદિર એક લાખ પીસ્તાલીશ હજારના ખર્ચે અપૂર્વ અને ભવ્ય દેરાસર બનાવવાતે નિર્ણય થયેલ છે. પુણ્યના પુણ્યોદયે મળેલ લક્ષ્મીના આવા કલ્યાણકારી ધ કાર્યોમાં દહેરાસર-ધશાળા આદિમાં ફાળા આપી સિદ્ધક્ષેત્રમાં અમર નામ કરવા અમારી ભાવભરી પ્રાર્થના છે શ્રી આ નિવેદન મેકલેલ છે. તમામ માહીતી સમજાવશે. તે સારામાં સારા ફાળા આપી મહાન પુન્ય ઉપાર્જન કરશે! એ જ વિનંતી.
: મનીઓર્ડર તથા ડ્રાફ્ટ નીચેના નામથી મેકલવા :
શેઠ બાબુલાલ ખેમચંદ ભવદીય સ ધસેવક, હિંમતવિહાર જૈન ધર્મશાળા ટ્રસ્ટ, પાલીતાણા શેઠ બાબુલાલ ખેમાં પ્રમુખના યજનેન્દ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #866
--------------------------------------------------------------------------
________________
આચાર્યો-વૈધો અને શુભેચ્છકો
શ્રી દ્વારકાદાસ વી. મહેતા
પાલીતાણા.
શ્રી નવીનચંદ્ર કામદાર
ભાવનગર ,
શ્રી ભાનુપ્રસાદ ઠાકર
બાબાપુર.
શ્રી સી. આર. ભટ્ટ | ન્યુ દિલ્હી.
મેજર વી. પી. સરવૈયા | ( રાયાવાળા )
શ્રી કનુભાઈ વૈદ્ય
ગઢડા.
શ્રી નૌનિધરાય એચ. વૈદ્ય
ભાવનગર.
શ્રી અમૃતલાલ રંગાણી હાડવૈદ્ય પાલીતાણા.
શ્રી ડી. એ. મહેતા
ભાવનગર.
શ્રી કે. જી. ચેકસી
ચલાલા.
શ્રી મગનલાલ લાલભાઈ શ્રી હરીભાઈ આર. પટેલ
ભાવનગર, ભાવનગર. (આગેવાન કોન્ટ્રાકટર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #867
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૮ની સાલમાં મહારાજા સાહેબને * નાઈટ ’ના ઈલ્ઝામ મળેલો. સૌરાષ્ટ્રના એક્રમ વખતે તેઓશ્રીને ભારત સરકારે • તેનલ કામેાડાર'ના
કાબ એનાયત કરેલા. ત્યારબાદ ૧૯૫૫માં ભારત સરકારે એમને `લ ' બનાવ્યા હતા.
મહારાજા સાહેબના અઢાર વર્ષના રાજ્ય અમલ દરમ્યાન જુના ભાવનગર રાજ્યમાં ખાસ વિશિષ્ઠ કામગીરી અને પ્રગતિ કરેલ તેમાં (૧) ખેડુત–ૠણ રાહત, (ર) દારૂખ`ધી, (૩) ગ્રામપંચાયતાની સ્થાપના, (૪) મીલીટરી અને પેાલીસ ખાતાઓની પુન રચના, (૫) વેપાર —ઉદ્યોગ ખાતાની સ્થાપના, (૬) સમુદ્ર વેપારની વૃદ્ધિ, (૭) અદ્યતન ઓડીટ પ્રથા, (૮) કેળવણીની નૂતન પ્રણાલિકાએ અને ઉદાર સ્કોલરશીપેા, (૯) કારામારી ખાતાથી ન્યાય ખાતાનુ વિભાજન, (૧૦) પ્રીવી પસની રકમ મુકરરતા, (૧૧) ધારાસભાની સ્થાપના. (૧૨) જળ સીંચાઈના તળાવાની ચેાજના, (૧૩) નવી ટ્રેઈનેજ ચેજના, (૧૪) કૃષ્ણનગરની ટાઉન પ્લાનીંગ ચેાજના, (૧૫) નવા ફીલ્ટર પ્લાન્ટ, (૧૬) લેાકેાને મસ્ત વૈદિકય સહાય, (૧૭) યુવાનાને લશ્કરી તાલીમ અને સીવીલ ગાર્ડની સ્થાપના, (૧૮) ગ્રામ સુધારણા ફંડ અને ખેડુત સકટ નિવારણ કુંડની સ્થાપના, (૧૯) જવાબદાર રાજ્ય તંત્ર વખતે જુદા જુદા àકાપયોગી ટ્રસ્ટીની સ્થાપના અને (૨૦) લેાકેાના પ્રતિનિધિએ દ્વારા જવાબદાર રાજ્ય તંત્રની સ્થાપના અને ત્યાાદ સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગર રાજ્યનું વિલીનીકરણ ગણાવી શકાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Sh
મત-ગમતની દુનિયામાં અને સ્કાઉટીંગ તથા અન્ય યુવક પ્રવૃત્તિઓમાં મહારાજા સાહેબને નાનપણથી જ ઉંડારસ હતા. પાસે
એક સારા રમતવીર હતા.
ગાંધીજી મુક્તિ માટે દેશને આખાદ કરવા સ્નાપણની ભાવનાથી કામ કરવા મેદાને પડયા હતા. સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલ પશુ તે વખતે બધાને ચેતના આપી રહ્યા હતા અને જનતાને જમાદાર રાજતંત્ર અંગે વધુ સજાગ થવા પ્રેરી રહ્યા હતા એ પલ્ટાતા યુગને નામદાર મહારાજા સાહેબે 'પીછાન્ય અને પાતે પાતાનુ અઢારસે પાદરનું રાજ્ય મહાત્મા ગાંધીજીના ચરણે એકેય જી શરત વગર ધરી દીધું. એમના આ નિશ્ચયથી અને ભવ્ય ત્યાગથી સૌરાષ્ટ્રના દરેકે દરેક રજવાડાઓ વિચારતા થઈ ગયા. સૌરાષ્ટ્રનુ એકમ થયુ. અને આ રીતે નામદાર મહારાજા
સાહેબે એક નવા જ ઈતિહાસ ઘડયા. ભારતીય ઈતિહાસે એક નવા જ વળાંક લીધા.
નામદાર મહારાજા સાહેબની જાહેર સેવાઓ પણ ખુબ જ ધ્યાન ખેંચે તેવી છે. સામાજિક ક્ષેત્રે, સાંસ્કારિક ધાર્મિક ક્ષેત્રે, તેમણે દેશની ઘણી ઘણી સેવાઓ કરી છે. ભાવનગરની સંસ્કારી પ્રજાનુ' ઉચ્ચ સ`સ્કારધન નામદાર મહારાજા સાહેબ જ હતા. ભાવનગરની જે ભવ્યતા જોવા મળે છે, ભાવનગરને દર મળે છે, તેના મુળમાં ભાવનગરના રાજવીઓના શુદ્ધ ચારિત્ર્યના સરકાર ખીએ રાપાયેલા છે,
www.umaragyanbhandar.com
Page #868
--------------------------------------------------------------------------
________________
‘રાજર્ષિ સર લાખાજીરાજ
સૌરાષ્ટ્રના પુણ્યશ્લોક રાજર્ષિઓના મેરૂ સમા સર લાખાજીરાજનુ નામ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં અમર રહેશે. સર લાખાજીરાજની સાદાઈ" પવિત્રતા, પ્રજાકલ્યાણની તેજસ્વી પ્રવૃત્તિ, ઉમદા સ્વભાવ, શ્રેષ્ઠ ચારિત્ર્ય, સર્વધર્મ સમભાવ, નીડરતા, સાહસપ્રિયતા આવા એક એક ગુણ ઉપર પૃષ્ઠોના પૂછો
ભરી શકાય. તેમના જન્મ સરધારમાં ૧૮૮૫માં થયે. અઢીવર્ષની ઉંમરે માતા અને સાડાચાર વર્ષની ઉંમરે
પિતા ખા એકેલા તેમના રાજ્યમાં મેનેજમેટ એઠું, ધરમપુરમાં તેઓશ્રી મેાટા થયા. મોટા થતાં રાજકા રની રાજકુમાર કાલેજમાં તેમને દાખલ કરવામાં આવ્યા ને ત્યાં પણ કુશળતા, સાદાઈ, અને ચપળતાએ
તેમને આદર અપાવ્યો, તે પછી દેહરાદુનમાં લશ્કરી તાલિમ લીધી, તેમને રાજ્યાભિષેક ૧૯૦૭માં તેમના ૨૧મા વર્ષે થયા. જ્યનિષ્ઠ અને રાજવી તરીકેના
આદર્શીત વરેલા તેમણે માજોાખ અને ભગવૈવને સ્થાને પ્રજાસેવામાં સતત જાગ્રતિ તાવી. સ્ટેટ ગેઝેટ તેમણે છપાવવું શરૂ કર્યું. રાજ્યવ્યવસ્થા સુધારવા તે ધારાધોરણના સુશાસન માટે સ્ટેટ કાઉન્સીલ નીમી ૧૯૧૯માં અમસિહજી સેક્રેટરિયટ શરૂ કર્યું. નોકરીના ગ્રેડ, પેન્શન ને ગ્રેચ્યુઈટીની પ્રથા દાખલ કરી. નાકરિયાતે.ની તાલિમ માટે પરીક્ષા શરૂ કરાવી. સત્રિક મતધિકારના ધારણે પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી તે અગભૂત મજુરમંડળ, વ્યાપારીમંડળ, કલા કૌશલ્યમ`ડળ, ધારાસભા, ખેડૂત મહાસભા, ખિન્ન ધર્માંસભા, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપ્યાં. રાજકોટ, સરધાર કુવાડવાની મ્યુનિસિપાલિટી પ્રજાને સેપી ૧૮૨૪માં પ્રજાકીય કાડૅન્સીલને સત્તા સેપી. ગ્રામપચાયત શરૂ કરાવી. સીટી સર્વેની સ્કીમ દાખલ કરી. ૧૯૧૭માં સ્ટેટ એકની સ્થાપના કરી. ૧૯૧૮માં નરેન્દ્ર મંડળમાં ૯ તાપેાની સલામીાળા મંડળના પ્રતિનિધિ ચૂંટાયા, ૧૯૨૧માં ગારામાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગમ્યું નહીં છતાં નીડરતાથી પડેલી કાઠિયાવાડ રાજકીય પરિષદ્ રાજાટમાં ભરવા દીધી અને હુન્નર ઉદ્યોગનુ, તથા બાળ ઉછેર ને આરામ્યને લગતુ પ્રશન ભરવા દીધું ને તેમાં સવ` મદદ આપી. ૧૯૨૯માં યુવક પરિષદ્ ભરવાની રજા આપી. કવિવર રવીન્દ્રનાથને રાજકાટમાં સત્કારી તેમને વિશ્વભારતી માટે મદદ કરી. ૧૯૨૫ની ૧૫ ફેબ્રુઆરીએ ગાંધીજી રાજકેટમાં પધારતાં તેમનું સન્માન કરી
રાષ્ટ્રીય શાળા ખુલ્લી મૂકી. ગાંધીજીને પેતાને ત્યાં પધરાવ્યા. પ્રજાકલ્યાણને માટે સ્ટેટની જ પેસ્ટ વ્યવસ્થા અંગ્રેજોના વિરાધ હાવ ઊભી કરી. અને ત્યાં બધે રાજ્યમાં ટેલીફોન નખાવ્યા. ખેડૂતાના
કરજને દૂર કરવા ફ્રેંડમાક મિટિ નીમી ૧૦ ટકા કરજ માકૂ કર્યું. વેઠની પ્રથા નાબૂદ કરી. ભાગબટાઇની પ્રથા દાખલ કરી. ખેતીવાડી માટે રિસર્ચ ઈન્સ્ટીટયુટ
સ્થાપ્યું. ૧૯૧૩માં બાળ લગ્ન પ્રતિધક ધારા કર્યો. ખેડૂત એક સ્થાપી, ગુજરી ભરવાનું શરૂ કરાવ્યું, રાજકોટ જસષ્ણુ રેલ્વે માટે યેાજના તૈયાર કરાવી.
લમાં સ્કાઉટની ટ્રેઈનીંગ દાખલ કરાવી, કુને માટે કેટલાંક મકાન બધાવ્યાં. ગામડે ગામડે અમલ
દારા માટે ઊતારા તૈયાર કરાવ્યા ફિલ્ટરની વ્યવસ્થા કરાવી, ૧૯૬૯ થી આફ્યૂડ હાઇસ્કૂલનું રૂપાંતર કર્યું. ૧૯૧૪માં ગસ હાઈસ્કુલ ધાડી. રાત્રિશાળઓ, બાળમંદિશ ગામ એમાં પડુાંચાડયાં. ૧૯૨૯માં શિક્ષણુ સ ંમેશ્વન ખેલાવ્યું. તે શૈક્ષણિક ચર્ચા
ગાવાવી સ્ટેટના ૩૫ના તે જમાનામાં સારા ગણુતા પગારદારોના ભાળકાને માફી અપવી. ગામડે ગામડે ખેરીંગ નખાવ્યા. ૧૦૭૧માં ૧૬ લાખ પાઉડ બ્રાસ સસ્તે ભાવે નબળા વર્ષમાં પુરૂં પાડયુ પ્લેગના સમયે રાજકાટમાં જ રહી ઘેર ઘેર કર્યાં. અજવાસમાં પણ ગયા તે પોતાના ઉપયેગની મચ્છરદાનીએ ત્યાં મે કક્ષાવી લેગ સંબધી બ્યુરો સ્થાપી ડેટ ફ્રાન્સમાંથી ફિલ્મા મગાવી પ્રજાને જ્ઞાન આપ્યું. લાખાજીરાજ ધર્મોમાં, અાથ, અપગ વિધવાઓના પોષણ માટે સારી રકમ ખર્ચતા.
સર
www.umaragyanbhandar.com
Page #869
--------------------------------------------------------------------------
________________
ગા
પાંજરાપોળ અને અનાથાશ્રમેને પણ ભારે ઉદાર થયેલ પણ અંબાઈદાસે તેમને દત્તક લીધા અને મદદ કરતા. સ્ટેટના નોકરને કામગીરીમાં નિષ્ઠા ગોપાળદાસ વસોના રાજવી બન્યા. નામ એમનું માટે ઇનામો આપતાં. શાળાઓ અને કચેરીઓની ગોરધન. આ ગોરધનભાઇ ઉર્ફે ગોપાળદાસની ઉપર નિયમિત મુલાકાત લેતા. પ્રજાના સામાન્યમાં સામાન્ય બે વ્યક્તિઓને ભારે ઊડે પ્રભાવ પડયે ને તે માણસને મળતા, સર્વધર્મના મેળાવડાઓ એક સાથે વ્યક્તિઓ એમના ગુરુશ્રી મોતીભાઈ અમીન અને બોલાવી તેમાં બધા સંપ્રદાયના ધાર્મિક કૃમાં મહાત્મા ગાંધીજી. ૧૯૦૫માં ગોરધનભાઈને દત્તક સામેલ થતાં. આવી યોધવલ કારકીર્દિ અને પ્રજાને લેવામાં આવ્યા ને પછી અંગ્રેજો વડે સંચાલિત ને ભવ્ય સત્કાર સંપાદન કરી ૧૯૩૦માં રર વર્ષની અગ્રેજ રહેણી કરણી શીખવતી ગરાસીયા સ્કૂલમાં લાંબી રાજકીય કારકીર્દી પછી વિદેહ થયા. સર ગયા ત્યાં પણ તેમના સ્વમાની સ્વભાવ અને સત્યનિષ્ઠાના લાખાજીરાજ પરમ પવિત્ર ઋષિસમા રાજવી, ઉત્તમ કારણે તેમનાથી અગ્રેજ પણ શેહ ખાવા લાગ્યા. વહિવટકર્તા, ભગવાન રામ જેવા પ્રજા પ્રેમી, વાર્તા- મેટ્રિકમાં નાપાસ થયા, લગભગ બે વાર નાપાસ થયા એના વિક્રમ સમા પરદુઃખભંજ, ઉદાત્ત અને ભવ્ય પછી ઈદોર જઈને પ્રિન્સીપાલ કિંગની પ્રીતિ મેળવી વિભૂતિ હતા. અંગ્રેજોને સૂર્ય મધ્યાહ્નકાળે તપ મેટ્રિક થયા. તેમના પાલક પિતા અંબાઈદાસને હતો ત્યારે પણ પિતાના રાજ્યમાં લોકશાહી મૃત્યુ પછી તેમના જ સંબંધીઓએ ગોપાળદાસનું પરંપરાને ઉત્તેજનાર અને ઘણી બાબતે માં પહેલે દતક વિધાન જુઠું છે એવા બહાનાં બતાવી ખટપટ આદર્શ ઊભું કરનાર સર લાખાજીરાજ પ્રજાજીવનમાં કરી પણ સં. ૧૯૬૭માં વિજ્યાદશમીના દિવસે અમર મહાપુરુષનું સ્થાન પામ્યા છે.
તેમનો અભિષેક થયો. દરબાર સાહેબનું પહેલું લગ્ન
સં. ૧૯૫૫માં ચંચળબા સાથે થયેલું, બીજું લગ્ન મહારાજા ભગવતસિંહજી--ગોંડલ ૧૯૬૯માં ભક્તિબા સાથે થયું. દરબાર સાહેબના
ઊર્ધ્વગામી જીવનમાં ભક્તિભાને ફાળે નાનેરુને અનેક ડીગ્રી મેળવી હતી સાદાઈ, નમ્રતા નથી. ઢસા રાયસાંકળીને તેમણે અયોધ્યા જેવાં અને વિવેક માટે જે મશહુર છે. ઓછામાં ઓછા બનાવ્યાં ત્રાસ વર્તાવનાર કારભારીને કાઢો, પ્રજાખર્ચ અને પ્રજા માટે વધારેમાં વધારે સગવડ ગામે જને દરબાર સાહેબના મતથી વિરુદ્ધ નિર્ણય ગામ ખુલે, રસ્તાઓ, જળાશયો વિગેરે બંધાવ્યા, લેવડાવી શકત, ગોપાળદાસ છુપા વેષે નગરચર્ચા તેઓ નિડર સ્વમાની અને સ્વદેશાભિની હતા. જેતા, વિઠન રચવાજ હતું નહીં. ખેડુતોના જામીન અંગ્રેજ અમલદારોને તેઓ કરી આમંત્રણ આપતા થઈ કરજમાંથી મુક્ત કરાવ્યા. દરબાર સાહેબ પિતે નહીં. લેકની પ્રકૃતિ સારી મેળવી હતી.
પ્રજાના આમવર્ગ સાથે દાંડિયારાસ પણ લેતા.
દરબાર સાહેબ ઘણુ ક્રાન્તિકારી પુરુષ હતા. તેમનું ત્ય ની રાજવી દરબાર સાહેબ ગોપાળદાસ
ભક્તિબા સાથેનું લગ્ન જ ક્રાન્તિ હતી. બાળવિવાહ, અને ભકિતબા
દારૂ ચાના સખ્ત વિરોધી દરબાર સાહેબ પ્રજા
માટે દતરૂપ હતા પ્રજાજનોને પ્રેરણા આપવા સૌકાઓ પછી પૃથ્વી પર આવતા વિરલ પુષમાં ઢસામાં સારું કામ કરનારને ઢસાર, ઢસાદીપક વગેરે દરબાર ગોપાળદાસને પણ ગણુવા જ જોઈએ તેમનો દહક આપતા, જન્મ તે અંબાઈદાસની પુત્રી સમજીબા અને ઢસા રાયસાંકળીને તાલુકાદાર કાશીભાઈ દેસાઈને ત્યાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી દરબાસાહેબ
- બાલી."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #870
--------------------------------------------------------------------------
________________
ચૂસ્ત ખાદીધારી અને મહાસભાના અનન્ય સેવક મન્યા. હરિપુરા કેંગ્રેસ અધિવેશનના સ્વાગતાક્ષ બનવાનું માન તેમને મળેલું. મહાસભાના હુકમને પેાલિટિકલ એજન્ટ અને એજન્ટ ટુ ધ ગવનર જનરલના હુકમ કરતાં વધુ દૂર પાત્ર ગણાવા માટે તેમની તાલુકદારી લઇ લેવામાં આવી, તે દરબારગઢ વગેરે પર સીલ લાગી ગયાં. પેાતાના અંગત ઉપયાગની ચીજો લેવા માટે સવિનય ભંગ કરી સીલ ઉખેડી નાખવા માટે તેમના પર કામ ચલાવવામાં આવ્યું. તેમાં ખૂદ ગારાએ ભોંઠા પડયા. ત્યાગ્રહની લડતમાં ચાર ચાર વાર જેલયાત્રા કરી. પચ્ચીસ વર્ષ પછી ૧૯૪૭ના મે માસમાં તેમને રાજ્યશાસત માન પૂર્વક
પાછું સોંપાયુ . સૌરાષ્ટ્રના એકમને સર્જવામાં ને સૌરાષ્ટ્ર સરકારને માર્ગદર્શન આપવામાં દરબાર સાહેબના મોટા ફાળા હતા. ૧૯૫૧ની ૫ ડીસેમ્બરે
દરબાર સાહેબ પોતાની પાછળ ઉજળી દેશક્તિની. દેશખાતર ત્યાગની, આદર્શ રાજવીની, પ્રશુાલિકા ભંજક ક્રાન્તિકાર તરીકેની, મેઘટા દાનવીરની, પ્રજાપ્રિય લેાકસેવકની એમ અનેકવિધ સુવાસ મૂકી ચાલ્યા ગયા.
યુદ્ધ અને ખેતીમાં માખરે સ્વ. રાજેન્દ્રસિંહજી
રાજકુટુખમાં જન્મવુ' છતાં નિરાભિમાની હેતુ', યશસ્વી સેનાપતિ બનવું છતાં ધમંડ ન રાખવા, યુદ્ધમાં સપડાઇ જવું, છતાં હિંમત ન હારવી, શસ્ત્રોમાં નિષ્ણાત બનવુ છતાં હળ ઢાંકવાના પણુ શાખ કેળવે. આવા સદ્ગુણે સૌમાં નવી હતા.
તા. ૧૫ જીત ૧૮૮૯ના રાજ જામનગર ૩ જાડેજા રાજકુટુંબમાં જન્મેલા મહારાજા શ્રી રાજેન્દ્રકુમારસિંહજી રાજસિંહાસને બેસવા નહાતા જન્મ્યા તેમ છતાં તેઓ કેટલા બધા લેાકેાના હૃદયમાં સ્થાન
પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રાજકોટની રાજકુમાર કાલેજમાં રાજેન્દ્રસિંહજીએ લશ્કરી ક્ષેત્ર પસંદ કર્યુ. તે બ્રિટનમાં મેલવન કૉલેજમાં અને સેન્ડહની લશ્કરી કાલેજમાં સ્નાતક થઈ ૧૯૨૧માં બ્રિટિશ લશ્કરમાં જોડાયા,
૧૯૩૯માં બીજો વિશ્વવિગ્રહ ફાટી નીકળ્યા ત્યારે ઘણા હિંદી સૈનિકાને પાતાની શક્તિ બતાવવાની તક મળી. મહારાજા રાજેન્દ્રસિંહજીને ઉત્તર આફ્રિકામ મુસાલિનિન સેના સામે લડવા ઇજિપ્ત મોકલવામાં
આવ્યા.
૧૯૪૧નું વર્ષ પશ્ચિમી રાજ્યો માટે ઘણુ ખરામ તું. ઉત્તર આફ્રિકામાં ઇજિપ્ત છતી લેવા હિટલરે
પેાતાના પ્રખ્યાન સેનાપતિ રેમેલને મેકલ્યા હતા. તેની સામે બ્રિટિશ સેનાપતિ હતા ફિલ્ડ માર્શલ વાવેલ, તેમની સેનામાં હિંદી સૈન્ય પણ હતું.
૧૯૪૧ના એપ્રિક્ષમાં મેજર રાજેન્દ્રસિંહજી ત્રીજી દ્વિન્દી મે ટર બ્રિગેડ સાથે જર્મન અને ઇટાલીયન સેના વડે ઘેરાઇ ગયા. દુશ્મનેાની સંખ્યા ઘણી મેાટી હતી. તેમની પાસે ચઢિયાતુ શસ્ત્રબળ હતું.
૪૨ વર્ષના યુવાન પણ પીઢ પ્રકૃતિના મેજર રાજેન્દ્રસિંહજીએ બહુ ગંભીર નિણૅય લેવાના હતા રાજેન્દ્રસિહજીની કુશળ સરદારી નીચે ત્રીજી હિંદી મોટર બ્રિગેડની ટુકડીએ જે ભીષણ ધસારા કર્યો તેના વેગ, હિંમત, શૌય અને યુદ્ધ કૌશલ્યથી દુશ્મનેા ડધાઈ ગયા. જ્યારે મેજર રાજેન્દ્રસિંદુજી પતાની યશસ્વી ટુકડી સાથે દુશ્મનની દીવાલને ભેદીને બહાર આવ્યા ત્યારે તે પરાજયને વિજયમાં ફેરવીને આવ્યા હતા, એટલું જ નહિ પણ તે રાત્રે ફરીથી તેમણે દુશ્મના પર છાપેા મા અને ૬ દુશ્મનાને કેદી તરીકે પકડી લાવ્યા હતા.
www.umaragyanbhandar.com
Page #871
--------------------------------------------------------------------------
________________
'ફિલ્ડ માર્શલ લેડ વાવેલ મેજર રાજેન્દ્રસિંહજીના માંહેના એક ગણાતા. સાહિત્ય અને સંસ્કારને આ પરાક્રમથી ખૂબ પ્રભાવતિ થઈ ગયા. તેમણે અખૂટ ખજાનો મેવાણીએ જેમની પાસેથી મેળવ્યો પિતાના અહેવાલમાં તેમની ખૂબ પ્રશંસા કરી અને તે સ્વ. દરબાર વાજસુરવાળા હડાળાના દરબાર હતા. બ્રિટિશ સરકારે રાજેન્દ્રસિંહજીને D.S.O.ચાંદ આપે. કાઠી હતા, કુશળ હતા, વૈદું કરી જાણુતા, સ્વદેશીના ( વાકષ્ટ સેવા બદલ ) આવું મોટું માન મેળવનારા ચાહક અને ઉત્તેજક હતા, સૌરાષ્ટ્રમાં થીઓસોફીકના તેઓ પહેલા હિંદી હતા. તે પછી રાજેન્દ્રસિંહજીએ વર્ગો તેમણે શરૂ કરેલા. સૌરાષ્ટ્રના અનેક નવજુવાન વિવિધ કક્ષાએ અને ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ બજાવી સરસ્વતી ઉપાસકેને તેમના અગિણે ખેંચી આણેલા હતી. તેમાં યાદ રહી જાય એવા સેવા હતી નિઝામ અને પછી તે એમાંથી વહી-સૌરાષ્ટ્રની રસધારાએ. પર મેળવેલા વિજયમાં. ૧૯૫૩માં જનરલ કરિઅપ્પા પ્રેમશૌર્યની ઝીંદાદિલી અને ખુટામણુની ભવ્ય કથાનિવૃત્ત થતાં રાજેન્દ્રસિંહજી ભારતના ભૂમિદળના સરિતા. તેમણે કડવી માડી જોઈ હતી. ઘળી સર સેના પાત બન્યા હતા. તે વખતે માત્ર ૨૪ ઘોળીને વિષ ઘુટડા પીધા હતા. સોરઠી સંસ્કૃતિના કલાકના લશ્કરી પણ બતાવી આપ્યું કે નિકા. એ રત્નભંડારમાંથી ધણુએ પ્રેરણાના પાન પીધા મના રઝાકરે હારી ગયા છે. ઓછામાં ઓછું છે. તેઓ સારા કલાકાર હતા. કથાકાર અને કેળલોહી રેડાય અને સારી વ્યુહ રચનામાં આપણી વણીકારોને આવકારતા, ભજન મરચા વગરનું તાકાતના પ્રદશનથી વિજય મળે એ રાજેન્દ્રસિંહજીની સાદુ લેતા. ધણું નિયમિત રહેતા. એમનું વાંચન નીતિ હતી,
વિશાળ હતું. તેમની લાયબ્રેરી અદ્યતન હતી. એ
પરબ દૂરના એડમીનીસ્ટેર બનેલા પણ ખટપટના કુશળતાથી શસ્ત્રો વાપરી શકનાર રાજેન્દ્રસિંહજીએ ભાગ બની ગયા. બગસરા આવ્યા પછી એમણે નિવૃત્ત થઈને હળ હાથમાં લીધુ. ક્રિકેટ, પાલે અને
મેવાણી વિગેરના સાથ વડે એક પતે વસાવેલા નવા અને નિશાનબાજીના મર્દાનગી ભર્યા શોખ ધરાવનાર
ગોકુળ ગ્રામના વાસી થવું હતું પરંતુ કૌટુંબિક રાજેન્દ્રસિંહજીને ખેતી કરવાનો એટલે જ શોખ હતો.
કડવાશમાં તેઓ નિરાશ બન્યા. તેમને સ્પોર્ટસ,
વિકરાળ જનવર અ. પશુપંખીને પાળવા ઘણેજ રણગાડીમાં દુશ્મને પર ચઢાઈ કરનાર યોદ્ધો ટ્રેકટરમાં
શેખ હતો. આરઝી હકુમત વખતે અને સીધી લોકો બેસીને ધરતી પાસેથી ઉત્તમ પાક ૫ણું લેતા હતા.
બહારવટે ચડેલા ત્યારે બહુ દુરી બતાવી હતી. આથી ૬૪ વર્ષની વયે મૃત્યુને પણ નાનંદથી આવકાર્ય
કાઠિયાવાડના શિવાજી તરી પંકાયા. અને રાજપૂતી અને ભારતની ભવ્ય પ્રણાલિકા શોભાવી ગયા,
સ્વ. વાજસુરવાળા કવિ કલાપીના નિકટના -પૃથ્વીસિંહ ઝાલા
મિત્ર હતા. ૧૯૫૩માં તેમના અચાનક અવસાનથી
તેમની સાથે જ એમને સાહિત્યભંડાર પણ વણુપ્રી ( જ. પ્રવાસીમાંથી સંકલન )
ને વણકો લાંબી નીંદરમાં પડી ગયો. અને એ સોરઠી શાયરના મુરશિદ અને કાઠિયાવાડના સેરડી સંસ્કૃતિના ખજાનાને ખંભાતા તાળા શિવાજી દરબાર સાહેબ સ્વ વાજસુવાળા લાગી ગયાં.
૧૯૪૦માં તેમને ગાદી સુખદ થઈ ત્યારે આઠ સૌરાષ્ટ્રને એક સે વર્ષને ઈતિહાસ જેની વર્ષની કારકીર્દિ દરમ્યાન તેમણે ઘણું સુધારાઓ કર્યા ભે હતો. લેકસાહિત્યની અખ્ખલિત સરવાણી જેને હતા. એક સાહિત્યકાર તરીકે અને કેટલાંક રાજવી મુખેથી વહેતી હતી જે કાઠિયાવાડના મુત્સદ્દીઓ એના સલાહકાર તરીકે તેઓ ઠીક સફળ થયાં હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #872
--------------------------------------------------------------------------
________________
કઈ ભર્યા ગીતને રાજવંશી સજીક રીતે રજુ કરી શકતા. અંગ્રેજી કાવ્યને અનુવાદ પણ
એવી સ્વતંત્ર રીતે કરતા કે તેને ઓળખી ન શકાય
કે આ તે અનુવાદ કે મૌલિક અંગ્રેજી કવિને રાજવી હોવા છતાં સાહિત્યની સેવા બજાવીને માત્ર ભાવ લઈ લેતા અને પછી પિતાની શૈલીમાં ભમરત્વ પામનાર એ દેશ દીપક હતું. પ્રપંચ, ગોઠવતા. વૈભવ અને સત્તાના મદને તેમણે તિલાંજલી આપી હતી. નગરચર્ચા જેવા સારૂં ઝૂંપડે ઝૂંપડે અને
કલ્યાપીના કાવ્યમાં ખરેખર હૃદયનું દર્દ સમાખેતરે ખેતરે ઘૂમી વળતા હતા. આ મહાકવિએ દર્દ
યેલું છે. વિરહનો આર્તનાદ છે. કલાપી જે રાજા ભય કાવ્ય રૂપી કાર કરીને સમસ્ત વિશ્વમાં
પ્રેમ વિના સર્વ સર્વ વૈભવ નકામા છે' એમ પિતાનું “કલાપી” નામ સાર્થક કર્યું.
કહે ત્યારે પ્રજને જરૂર નવાઈ લાગે. તેમનાં કાવ્ય કલાપી' એ તે એમનું ઉપનામ હતું. સરળ અને ઝટ સમજી શકાય તેવી છે. તેમનું વકતવ્ય એમનું મૂળ નામ સુરસિંહજી હતું. તેમના પિતા તેમણે સીધી અને સાદી ભાષામાં રજૂ કરી કાઠિયાવાડના લાઠી રાજ્યના રાજવી હતા.
બતાવ્યું છે. હૃદયની ઊર્મિઓને તેમણે અખલિત
પણે વહેવા દીધી છે અને તેને અલંકારના વસ્ત્રો કલાપી” પાટવીકુંવર નહોતા. પરંતુ તેમના ન પહેરાવતાં જેવી છે તેવી સ્થિતિમાં જનતા સમક્ષ મોટાભાઈ અવસાન પામવાથી તેમને ગાવાસ મૂકતાં તેઓ જરાપણ અચકાયા નથી. ઠરાવવામાં આવ્યા.
ઈ. સ. ૧૮૮૫ ના જાન્યુઆરી માસમાં તેમણે અખિલ ભારતના તેમના પ્રવાસ દરમ્યાન
રાજ્યસત્તા હાથમાં લીધી. પિતા રાજ્યઅમલ દરમ્યાન કાશ્મીરમાં તેમને મનપસંદ વસ્તુ મળી ગઈ કુદરત
પ્રજાની સુખાકારી અને સગવડ તરફ તેઓ ખાસ પ્રેમી હતા અને કુદરતી કલા છૂટે હાથે વેરાયેલી
લક્ષ આપતા. દુકાળ પ્રસંગે પિતાના રાજ્યનું એક એટલે તેઓ નૈસગિક કલા જ રામાં મસ્ત બન્યા
હેર કે માનવી ભૂખે ન મરે એ વિષે ખૂબ સંભાળ સૂર્યોદય થતાં સૂર્યમુખી ખીલી ઉઠે તેમ આ આલ્હાદક
રાખતા. લેકેની સાચી હાલત નિહાળવા તેઓ દૃષ્ય જોઈ તેમનું કવિ હાય ખીલી ઊયું. પોતે
ગામડે ગામડે અને કદાચ કોઈ અજાણે કડવો બોલ ખૂબ પ્રસન્ન થયા અને તેમની પ્રસન્નતા તેમણે
બોલે છે તે પણ ઉદાર ભાવે સહન કરી લેતા. કાશ્મીરને પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન' એ લેખમાં
તેમના આવા વર્તનથી રાજા પ્રજા વચ્ચેનો સંબંધ પત્ર રૂપે પ્રગટ કરી.
જળવાઈ રહે તે હતે. દરમ્યાન વિશાળ વાંચનને લીધે તેમની લેખન પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. તેમણે લખેલા સાહિત્યમાં માત્ર પાંચ વર્ષ, ચાર માસ અને ૨૦ દિવસ કાવ્યો અને પ.ને મેટો હિસ્સો છે. એમના જેવા રાજ્ય સુખ ભોગવી ઇ. સ. ૧૯૦૦ના જુન મહિમાનનીય પત્ર હજુ કોઈ સાક્ષરે લખ્યા જાયા નથી નાની ૧૦ મી તારીખે તેમનું જીવન પુષ્ય અકાળે
તેઓ જન્મથી જ કવિ હતા. પિતાના કાવ્યમાં કરમાઈ ગયું. છવીસ વર્ષ જેટલા અલ્પાયુષમાં વિશાળ નવીનતા અને હદયના ઊંડાણના ભાવ તેઓ સરસ વાચનને અંતે સાહિત્યનો જબર ધોધ વહેવરાવનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #873
--------------------------------------------------------------------------
________________
અને પોતાની પ્રજાને પ્રેમ સંપાદન કરનાર આ બે-ચાર અગ્રણીઓ એમ માનતા હતા કે યુવરાજ યુવાન રાજવી આપણને સદાને માટે યાદ રહેશે. ૫ણુ “બાપુ” જ હશે અને સંસ્થામાં શોભાના
ગાંઠિયા જેવા હશે; આ આગેવાનોએ જ્યારે યુવરાજ આવા દર્દભર્યા ગીતને રાજવંશી સર્જકને સાથે ખેતીના પ્રશ્નોની ચર્ચા કરી ત્યારે તેઓ મેંઠા આપણી પ્રેમમરી અંજલિ હે !
પડયા અને સૌરાષ્ટ્રની જમીન વિકાસ બેંકને જુદી
રાખવાની વાતનો સ્વીકાર કરી મુંબઈ પાછા ફર્યા. -પૃથ્વીસિંહ ઝાલા.
મૃદુભાષી યુવરાજ કડવી વાત પણ મીઠાશથી ખેડાના બે યુવરાજ ) ઉદયભાણસિંહજી કહી શકે છે; જુનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ
તરીકે તેઓ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે, આજના નખશીખ સૌજન્ય, સરલતા, અને સાદાઈની યુગમાં જાહેર જીવનમાં વિવાદથી પર રહી સ્વમાન મૂર્તિ ગણાવી શકાય તેવા યુવરાજ ઉદયભાણસિંહજી સાથે હોદ્દો સાચવ એ વિરલતા લેખવી જોઈએ. રાષ્ટ્રીય સહકારી સંઘના પ્રમુખપદે બિનહરિફ ચુંટાયા આવી વિરલતા યુવરાજને મળી છે. તેમાં ગુજરાતની સહકારી પ્રવૃત્તિનું પ્રતિષ્ઠાન થયું છે.
શ્રી અનકચંદ્ર ભાયાવાળા
ગુજરાતમાં જે મૂંગી ખેતક્રાતિ સજઈ રહી
સૌરાષ્ટ્રના કેટલાંક રાજવીઓએ કલા, સાહિત્ય છે તેની ધોરી નસ ગુજરાતની જમીન વિકાસ સહ
. . . , સંસ્કૃતિ વિગેરને જેમ ઉત્તેજન આપ્યું છે એમ કારી બેંક છે. લગભગ ચારેક લાખ ખેડૂતોના કેટલાંક તે જાતે જ એમાં ઉંડે ઉતરી સંશોધનની પરિવારને સાંકળી લેતી આ સંસ્થાના તેઓ વડા છે. દિશામાં યશકલગી મેળવી છે.
ખગોળશાસ્ત્રમાં જેની વિદ્વાન અભ્યાસી તરીકે ખેતીવાડીના સ્નાતક યુવરાજને સાહિત્ય, સંગીત, અને કલામાં પણ ખેતી એટલે જ રસ છે. સૌરાઇ ગુજરાત અને ભારતમાં ગણના થઈ છે તે નાટક અકાદમી એળે કળાએ ખીલી હતી ત્યારે
શ્રી અનકચંદ્ર ભાયાવાળાથી સારૂએ સૌરાષ્ટ્ર પરિચિત રાજકોટના આંગણે નૃત્ય અને સંગીતના તદવિદો
છે. સાક્ષારોની હરોળમાં તેમનું સ્થાન રહ્યું છે. આવતા અને તેમની સાથે કલાક સુધી એ કલાની ૧૬
ધર્મશાસ્ત્રોને પણ એટલું જ શેખ છે જેના પ્રકાશન ખૂબીઓ અને ખામીઓની ચર્ચા કરનાર વ્યક્તિઓમાં
અને પ્રચાર માટે આજ છેલ્લા પચ્ચીશ વર્ષથી પણ યુવરાજનો સમાવેશ થતો હતો.
તેમના અવિરત પ્રયાસ ચાલુ રહ્યા છે.
વૈજ્ઞાનિક સંશોધનમાં તેમની આગવી સૂઝ દેખાઈ દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના વખતે ત્યાંની આવે છે. સૌરાષ્ટ્રની અન્ય ખમીરવંતી કે અને સહકારી પ્રવૃત્તિના અડીખમ કાર્યકરે સૌરાષ્ટ્રની ખાસ કરીને કાઠી કેમ ઉપરનું સંપૂર્ણ જ્ઞાન સસ્થાઓનું વિલીનીકરણ કરવા કે પુનરચના કરવા માહિતી પિતે ધરાવે છે. રાજકોટ ઉતર્યા; રાજવંશીઓ એટલે “આરામ અને વિલાપ્રિય શ્રીમતિ” એવી ગ્રંથી ધરાવતા મુંબઈને જે તે વિષય ઉપરના તેમના આકર્ષણ અગ્રેજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #874
--------------------------------------------------------------------------
________________
-Se?
સામયિક “ભારત તિ'માં હિન્દી સામાયિક આ લોકપ્રિય રાજવી થોડા સમય પહેલા જ ધર્મયુગમાં, ગુજરાતી સામાયિક મુંબઈ સમાચારમાં સ્વર્ગવાસી બનતાં પાલીતાણાની પ્રજાને ભારે આઘાત અને કમામા મરાઠી સામયિક નવશક્તિમાં અવાર અને અચિકે લાગેલો. તેમની ઉદાર મનોવૃત્તિ નવાર પ્રગટ થતા રહ્યાં છે.
હમેશા યાદ રહેશે.
અમરેલીના મ્યુઝીયમમાં તેમની સેવાના દર્શન થાય છે. પૂનાની એર નેમીકલ સોસાયટીના તેઓ
વાંકાનેરનું રાજ્યકુટુંબ આજીવન સભ્ય છે.
શ્રી વાંકાનેરનું રાજયકુટુંબ ઝાલાકુળની ધ્રાંગધ્રાની
વડીલ શાખામાંથી આવે છે. ધ્રાંગધ્રાથી આવી ઓલ ઇન્ડીયા આરોલોજી ની વાંકાનેરનું રાજ્ય સ્થાપી વાંકાનેરને રાજધાનીનું મુખ્ય રચના થઈ તેમાં ગવર્નમેન્ટ નોટીફીકેશનથી તેમની ગામ બનાવ્યું. રાજ ભારાજીએ વાંકાનેર ફરતે ગઢ નિમણુક થયેલી. તે લીસ્ટમાં તેઓશ્રીનું આગળ પડતુ બનાવી ગામને સુરક્ષિત બનાવ્યું અને તેરમી પેઢીએ નામ છે. સૌરાષ્ટ્ર સંશોધન મંડળના ચેરમેનપદે પણ હીઝ હાઈનેસ મહારાણું રાજસાહેબ શ્રી અમરસિંહજી સેવા આપી છે.
સાહેબ ગાદીએ આવતા નવા કુવાઓ, રસ્તા,
નિશાળે, હાઈકુલ વિગેરે મટી સંખ્યામાં કર્યા ગુજરાત અને ભારતની વિખ્યાત વિભાતિઓના હતા કેળવણી ક્ષેત્રે અને નિશાળો ખોલીને અક્ષ'. નિકટના પરિચયમાં છે. ભાષા ઉપર કાબુ અજોડ જ્ઞાનને બહેળો ફેલાવો કર્યો. વહીવટની પદ્ધતિમાં છે. ઉગતા યુવાનને તેમના પાસેથી પ્રસ ગોપાત પાયાના ફેરફારો કરીને સમયને અનુકુળ બનાવી. પ્રેરણા અને માર્ગદર્શન મળતું રહ્યું છે.
ન્યાય સસ્ત અને સ્વતંત્ર બને. મચ્છુ નદી કાંઠે
સળંગ જળસિંચન યોજના બનાવી. ઉત્પાદનમાં ઘણે મહારાજા સાહેબ શ્રી બહાદુરસિંહજી. વધારો કર્યો. વાસના સંગ્રહસ્થાને બનાવી અનાજ (પાલીતાણ સ્ટેટ) ધાસની નિકાસને વેગ આપી ઉત્પન્નમાં સારો એવો
વધારો કર્યો. તેઓ સાહેબના વખતમાં અમરસિંહજી પ્રજાવત્સલ અને વિદ્યાપ્રેમી રાજવી તરીકે
કાપડમીલ, તથા પરશુરામ પોટરી વિગેરે ઉદ્યોગો સૌરાષ્ટ્રના રાજવીઓમાં તેમનું સ્થાન હંમેશા
સ્થાપન કરી મજૂર વર્ગને અને અન્ય વર્ગને રાજી આગવું હતું. પાલીતાણું શહેર અને પાલીતાણું
- કમાવવાનો રસ્તો ખુલે કર્યો તેની પાછળ ખાસ રાજ્યને અદ્યતન ઓપ આપવા માટે તેમણે હમેશ
ધ્યાન આપવામાં આવતું. બંધ-પાળા, સિચાઈ એક જાગૃત રાજવી તરીકે સઘળા પ્રયત્ન કર્યા હતા.
ના કુવાઓ વિગેરે કામોમાં ખેડૂતને અધિક મદદ
આપીને ઉત્પાદન વધાર્યું. તેઓશ્રી એક કુશલ તે ઓવન બ્રીઝ, વિલીન શાક મારકેટ, વિલીંગન વહીવટકર્તા અને રાજ્યકર્તા હતા. તેમની ખ્યાત લાયબ્રેરી, વિજળી ઘર, સ્ટેટ બેન્ક ઈત્યાદી ભવ્ય ચારેતરફ ફેલાયેલી હોઈને આસપાસના રાજયના મકાનો દ્વારા શહેરની રેનક પલ્ટી નાખી સુ દર રાજયકમારો વહીવટી અને રાજ્ય સ ચાલતની તાલીમ રાજયવહીવટ સ્થાપી ચુનંદા કાર્યદક્ષ અધિકારીઓ લેવા વાંકાનેર આવતા. તૈયાર કર્યા અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપી પ્રગતિશીલ નાગરિક અડપ્યા.
તેઓના મેટા રાજકુમારશ્રી પ્રતાપસિંહજી સાહેબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #875
--------------------------------------------------------------------------
________________
•
૧૯૪૮માં સૌરાષ્ટ્ર રાજ્યનું એકિકરણ થતા સૌરાષ્ટ્રરાજ્યની ધારાસભાની પ્રથમ ચૂંટણીમાં વિજયી બનીને ધારાસભ્યપદે રહ્યા હતા. કચ્છ, કાર્ડિયાવાડ ક્ષત્રિય—ગરાસિયા એશોશિએશનનું પ્રમુખપદ પણુ શાભાળ્યું છે. કેળવણીમાં સારા રસ લીધે છે. કન્યા વિદ્યાલયેા, હાઈસ્કુલ વિગેરેમાં છૂટે હાથે નાણાની મદદ કરી છે. વાંકાનેરની પૂર્ણ ચંદ્ર ગાસીયા ખેડી ગના વહીવટ પાતાની જાત દેખરેખ નીચે ચાલે છે.
વિદ્યાર્થીઓને શારીરિક તાલીમા માટેના સાધનો ઉદારતાથી આપી દેશની સેવા કરી શકે તેવા લાયક બાળકા તૈયાર કરવા તરફ અંગત લક્ષ આપે છે.
એફીસ : ૧૯૩૮૯
- ફેકટરી : ૩૦૮૨૯૬
: ફેકટરી સીતાફળ વાડી,
મગામ-૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ નામદાર મહારણા સાહેબના મોટા યુવરાજશ્રી દિગ્વિજયસિંહજી સાહેબે પણ પરદેશના ધણા બહેાળા પ્રવાસ કર્યો છે, દુનિયાના ચાલીશ દેશેાની મુલાકાત લીધી છે.
G
૧૯૬૨ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચુગઈ આવ્યા છે. એક અચ્છા વક્ત છે. તાલુકાની નાની મેાટી અનેક. સાંસ્કૃતિક પ્રકૃતિ સાથે સંકળાયેલા છે. અને લોકોના પ્રશ્નો સમજવા સતત પ્રયત્નશીપ રહ્યા છે. લાકશાહી યુગની સાથે ૪૬મ મિલાવી જાહેરવનમાં આગળ વધવાની ખ્વાડેશ ધરાવે છે.
શુભેચ્છા પાઠવે છે
ધીરજલાલ
એન્ડ કુ.
દરેક જાતના મીનરલ્સ, કેમીકલ્સ, સીમેન્ટ, વાટીંગ, માટીના વેપારી અને ગ્રાઇન્ડર્સી
• ઓફીસ ઃ જી કાવેલ ક્રાસ લેત દાદીશેઠે અગીઆરી લેન, કાલબાદેવી, મુંબઈ–૨
www.umaragyanbhandar.com
Page #876
--------------------------------------------------------------------------
________________
-
શુભેચ્છા પાઠવે છે
$
શ્રી પાંચપીપળા સેવા સહકારી મંડળી લી.
મુ. પાંચપીપળા ( તાલુકે જેતપુર )
(જિ. રાજકોટ)
સ્થાપના તા. ૩-૧-૧૯૫૬
શેરભંડોળ : રૂ. ૫૬૨૬૦ અનામત ફંડ : રૂા. ૪૫૩૦ અન્ય ફંડ : રૂ. ૨૧૫૦
સેંધણી નંબર : ૧૬૭૨ સભ્ય સંખ્યા - ૨૫૮
ખેડૂત - ૧૫૫ બીન ખેડૂત – ૧૦૩
અન્ય નેધ:ધીરાણ, રસાયણિક ખાતર, જંતુનાશક દવા, ગ્રાહક ભંડાર,
સુધારેલ બીયારણ, દવાઈ છંટકાવ વગેરેનું
મેટા પ્રમાણમાં કામકાજ કરે છે.
વામજીભાઈ બી. હિરાણી
મંત્રી
રાજાભાઈ સવજીભાઈ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #877
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રનું મહાજન અને ખાનદાન નગરશેઠો
સ્વ. ભગવાનદાસ ભવાનભાઈ, ભાવનગર
અગ્રેજોએ રાજકાટમાં કાઠી સ્થાપી તે પૂર્વેના ૧૮૫૭ના બળકાળના મધ્યમ સક્રાંતિકાળમાં સારાએ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજવિશાસનકાળની સમાંતર મહાજન સંસ્થાનું વર્ચસ્વ હતું. રાજા અને પ્રજા વચ્ચે મધ્યસ્થિત વડીલે પાજીત નગરશેઠનુ પદ જેને હોય તે મહાજનના અગ્રણી નગરશેઠે કહેવાતા– મનાતા અને સર્વોપરી લેખાતા.
કારભારૂ--નાગરાનુ, ફોજદાર.--બ્રાહ્મણે નુ કામદારૂ-વાણીયાનું અને માદ્ધજનતા કપાળાનુ તે વાયેાનુ હાર્દ તે કાળની જનતા પીછાનતી. નાગર અમાર્યા પણ નગરશેઠાને ડારતા ડરતા રહેતા અને મહાજન સસ્થાને અપનાવતા રહેતા.
નગરશેઠ તરીકેનું માનભર્યું સ્થાન ભોગવી તે કાળની જનતાને એક તેજસ્વી વ્યક્તિત્ત્વનાં દર્શન કરાવ પર શેશ્રી ભગવા-દાસના જન્મ ભાવનગરમાં ૧૮૭૬ના માગશર સુ–૪ તે સામત્રારે થયે મુગટરામ નામના દેશી માસ્તરની ગાી શાળામાં વ્યવહાર કેળવણી લઈ આશરે સ. ૧૯૯૩-૯ માં પેતાના પિતાશ્રીના કરીયાણુ’ના ધધ માં દાખલ થયાં. પોતાની હૈયાઉકલત ગૃણુશક્તિ, તીવ્ર અને ઇશ્રૃવત્ત પ્રેરણાથક્તિએ તેમને ખૂબ જ ટૂંક સમયમાં બહેળા અનુભવ અપાવ્યે. શેઠ્ઠીએ પેાતાના પિત,શ્રોની આજ્ઞાનુસાર ભાવનગરથી પાંચ માઈલ દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સીદસર ગામમાં માટી વાવ ખાદાવી. ઢારાને પીવા માટે પાણીના મોટા અવેડા બધાત્મ્યા. તેમના પિતાશ્રી ૧૯૦૪માં કુટુંબ સાથે મેટી યાત્રાએ ગયા અને તે વખતના સમયાનુસાર રેલ્વે વિગેરે વહેવારૂ ખામીને લીધે એ વ યાત્રામાં ગાળી મોટા ખર્ચ કરી પાછા આવ્યા. ૧૯૦૨માં તેા વેપાર શરૂ કર્યો.
૧૯૦૪માં ભાવનગરના તે વખના ઠાકારસાહેબ શ્રી વજેસિંહજીએ શેઠે ભગવાનદાસની સેવાભાવનાએ આકર્ષી અને મહાજનના અગ્રેસર તરીકેનું ખીરુદ પ્રાપ્ત કર્યું", ૧૯૦૬માં ગાદાવરીની મોટી યાત્રા કરી. ૧૯૦૮માં તેલના વેપારમાં ઝંપલાવી નામના મેળવી તે વખતે તેમના કાકાના કુટુંબના જે વિઠલ રવાના નામથી દુકાન ચલાવતા તેને હલકા પાડવા વાસ્તે તેલના કેટલાંક વેપારીએએ એકસપ કરી લીધેા. તે વેળાએ પેતાના કુટુંબને ઝાંખપ ન લાગે એટલા માટે પેતે વચમાં પડી દરેક વેપારી પાસેથી તેલ ખરીદી લીધું હતું અને સામાવાળાને હંફાવી ખેટને બદલે સારા ફર્યો. શેઠે ભગવાનદાસ અને તેમના કુટુંબની કીર્તિ દેશદેશાવરમાં પ્રસરી.
શેત્રને ધર્મમાં પશુ અન્ય શ્રદ્ધા હતી, ૧૯૧૫થી ભાવનગર શર્ડરમાં આવતા પરદેશી સાધુ ખાવાઓને જમાડવા પે.તાના પર આગળ તેમણે લાડુનું સદાવ્રત શરૂ કર્યું જે હજી પણ ચાલુ જ છે. ૧૯૧૬માં ખે ખરા! ડુંગરમાં મહાદેવનુ ડેરૂ
www.umaragyanbhandar.com
Page #878
--------------------------------------------------------------------------
________________
e
બંધાવી-ધર્મશાળા બંધાવી હતી.
બંધાવી. ભાવનગરમાં ગૌરક્ષા સભાના પ્રમુખ તરીકે
કેટના અગ્રેસર તરીકે અને મ્યુનિસિપાલીટીના ૧૯૧૮મા કુટુંબ સાથે મેરે સંધ કાઢી પ્રભાસ
મેમ્બર તરીકે યશસ્વી કામ કર્યું. પિતાશ્રીના સ્વ. પણ, દ્વારકા, વિગેરે ઠેકાણે યાત્રા કરી સારે ખર્ચ કર્યો. તેજ સાલમાં તેમણે મુંબઈમાં કરાશે આડતને
વાસ પછી ભાવનગરમાં જ્ઞાતિના વંડાને મોટા પાયા મોટો વેપાર શરૂ કર્યો. તે પળ શઠ મંગળદાસ તથા
C૫ર ચણાવી પોતાના પિતાનું નામ કાયમ રાખવા બીજા એક બે ગૃહસ્થો સાથે મળી એક જોઈન્ટ
માટે રૂ. ૪૭૫૦ ની માતબર રકમ આપીને યશસ્ટોક કંપની સ્થાપી એ અરસામાં ભાવનગર
કલગી પ્રાપ્ત કરી. રાજ્યમાં સર તખ્તસિંહજીની નાની ઉમરને લીધે ૧૯૪૮માં આખા કુટુંએ ફરી છ માસ માટે સરકાર તરફથી જોઈન્ટ મેનેજમેન્ટ ચાલતું હતું. તીર્થયાત્રા કરી. આ વખતે મુખ્ય દિવાન રાજેશ્રી ગૌરીશંકર ઉદય
. ૧૯૪૮-૪૯માં સર તખ્તસિંહજી ઈલાંડના પ્રવાસે શંકર તથા રા. શામળદાસ પરમાણંદદાસ સાથે બંને
જતાં ભાવનગરની પ્રજાએ શેઠ ભગવાનદાસના પ્રમુભાઈઓ ઘણું જ ધાડા સંબંધમાં આવ્યા હતા.
આપણું નીચે એક મોટું પ્રવાસદંડ ઉપાડી તેમાંથી ૧૯૨૪માં ડાકોરજીની યાત્રાએ જઈ મોટો ખર્ચ કર્યો હતો.
તખ્તસિંહજી મહારાજના આખા કદનું આરસનું
બાવલું પીલગાર્ડનમાં ઊભુ કરાવ્યું હતું. ૧૯૨૮માં ભાવનગરમાં યુ. ખાતા માટે રાજય તખ્તસિંહજીના દેવલોક પછી શેઠના પ્રમુખપણા તકથી ફયત ઉપર વધારે સખ્તાઈવાળે ખરડા નીચે ભાવનગરી પ્રજાએ એક મેમોરીયલ ફંડ ઉભુ તૈયાર કરવામાં આવ્યો. ત્યારે તેનો વિરોધ કરવા
કર્યું હતું તે ફંડમાંથી ભાવનગરમાં તખ્તસિંહજી એક પ્રતિનિધિ મંડળ રચાયું જેના પ્રમુખ હિંદ સેનેટેરિયમ બંધાયું ૧૯૫૬ના દુષ્કાળ વખતે તરીકે રહીને યશસ્વી સેવા બજાવી અને તકરારનું ગરીબ માણસને ઘણી જ મદદ કરેલી. પરિણામ સારૂ લાવી આપ્યું.
ભાવનગરમાં વૈજનાથ મંદિરમાં, દાઉજીની ભાવનગરમાં વડવાને નાકે વિઠલનાથજીનું મંદિર અને ભાનેશ્વરનું શિવાલય તેમણે બંધાવ્યું. ભાવ
હવેલીમાં વિઠલનાથજીના મંદિરમાં પ્રસંગોપાત સારી નગરમાં એક સુતરની મીલ શરૂ કરી જે આજે
રકમ ખર્ચા હતા; સં. ૧૯કરના માગશર વદી ૭ને
સેમવારે શેઠ ભગવાનદાસ ૮૬ વર્ષનું લાંબુ આયુષ ન્યુ જ ગીર મીલ તરીકે જાણીતી છે.
ભેગવી પોતાની પાછળ બહે ળ કુટુંબ મૂકી સ્વર્ગવાસી ૧૯૭૭માં ફરીથી વ્રજભૂમિની યાત્રાએ ગયા હતા. થયા. ભાવનગરની રૈયતે તેમના માનાર્થે સુખ હડતાલ તે પછી માતુશ્રીના અવસાન નીમિત્તો અને પોતાના રાખી હતી તેમના નામને કાયમ + અવા માટે પુત્ર પ્રભુદાયના લગ્ન પ્રસંગે મોટા જમણવાર કરી પુત્રેએ ભાવનગરમાં શેઠ ભગવાનદાસ કપાળ બે ડિગ ત્રાંસના હાણ કરેલા. ઉપરાંત શ્રીનાથજીના મંદિરમાં, સ્થાપી. દાણાપીઠમાં એક ચબુતરો અને પાણીના કાશીના ધાટ ઉપર, અને મુંબઈમાં અન્ય સ્થળે એ કવારા વિગેરે પણ બંધાવેલ. દાનગંગા વહાવી હતી.
શેઠના આવતા પહેલા માંદગીના દિવસોમાં ૧૯૪માં શેઠના ભાઈ હરજીવનદાસ દેવક મહારાજા સાહેબ શ્રી ભાવસિંહજી શેઠની ખબર થતાં લાઠીમાં તેમના સ્મરણાર્થે મોટી ધર્મશાળા કાઢવા માટે તે પધારેલા, જે તેમના વ્યકિતત્વની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #879
--------------------------------------------------------------------------
________________
-
-
પ્રતીતિ કરાવે છે. મહું શેઠ ભગવાનદાસ સ્વભાવે દિવસ જોયા સિવાય પ્રજા હિતનું તેમણે કામ કર્યું. શાંત, સહનશીલતાવાળા અને ' અતી સંભાળથી નાનામાં નાના માણસ તેમની પાસે નિસ કેચપણે ચાલનાર, જૂના વિચારનાં દીર્ધદષ્ટિવાળા ગૃહસ્થ જતે અને દુઃખ દર્દ રજ કરતો. કોઈને કંડકાળામાથી 'હતા. પોતે ભાવનગરના ઉત્તરોત્તર રાજ્યક્તઓની રકમ અપાવવાની હેય, કોઈની વિધવાને રાજ્ય તરફથી તથા અમલદારની અને પ્રજા વર્ગની પ્રિતિ તથા વર્ષાસન જોઈતું હોય કે કોઈને. અભ્યાસ અર્થે વિશ્વાસ સંપાદન કરેલ હતું.
શિષયવૃત્તિ જોઈતી હોય, તે બધા કામમાં શેઠની
જહેમત પડી જ હેય. હજીએ ભાવનગરની પ્રજા તેમને યાદ કરે છે.
ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પ્રજાના સર વર્ગ પ્રત્યે ભળી જવાની તેમની
પટ્ટણીને ગામમાં લાવનાર અને રાજ્યને ઓળખાવનાર કાર્યપદ્ધતિ સૌને યાદ આવે છે તેમનું અતિવ્ય નગરશેઠ હતા. શ્રી કૃષ્ણકુમારસિંહજી સગીર વયના હતા. અનુપમ હતું. તેમની પાસે જનાર યાચક ભાગ્યે જ
સરકાર તરફથી પોલીટીકલ એજન્ટ તરીકે એક નિરાશ થતે. પાત્ર પ્રમાણે દાન અવિચળ ચાલ્યા અંગ્રેજ વેન ટયુડર તરીકે હતા. ત્યારે તેમની કરતું. જ્ઞાનિ હતા તેમ દાની પણ હતા. ધર્મચુસ્ત
સાથે આ નગરશેઠ કુટુંબને ઘણો જ સારે સબંધ ગૃહસ્થ હતા; તેમના પ્રેરણાદાઈ જીવનથી ભાવનગર
હતા. રાજ્યના એડમીનીસ્ટ્રેટર શ્રી પ્રભાશ કર પટ્ટીની શહેરને તેમણે ગૌરવાન્વિત કર્યું છે.
નિમણુંકમાં નગરશેઠે આગળપડો ભાગ ભજવ્યો શ્રી વૃજલાલભાઇ શેઠ -આપણે ત્યાં લોક. હવે. આ રીતે મહારાજાથી માંડીને સર ન્યાયાધિશ શાહીને એક અભિનવ પ્રયોગ મંડાયે પણ મહાજન સાથે ઘણું જ સારા સબંધે હતા. વેપારીઆલમનને
પણ એટલો જ વિશ્વાસ સંપાદન કરેલ જ્ઞાતિના સંસ્થાની આપોઆપ નાબુદી થતાં તે પ્રથાના ઈષ્ટ, તો પણ નાશ પામતા ગયા. રાજ્ય અને પ્રજા વચ્ચે ઝગડાઓને તેમણે જ શમાવ્યા અને સો વચ્ચે સુમેળ
સધાવ્યો. બીલોરી કાચ જેવું તેમનું નિર્મળ ચારિત્ર્ય જીવતુ જાગતુ શિધ નિવારણ ક તું તરવું રહ્યું નહિ
અને સત્યપ્રિયતાને કારણે જ સારો એ પ્રભાવ એ સૌને સાલ્યા કરે છે.
જ્યાં જાય ત્યાં પાડી શકતા. રાજ્યધારાસભાના પ્રજાના સુખદુઃખના નાનામોટા પ્રશ્નો પ્રજાવતી તેઓ એક શક્તિશાળી મેમ્બર હતા. રજુ કરતા અને તેના પરસપર સહકાર અને સમ
રાજય સ થે ઘણા જ સારા સંબંધ હોવા છતાં જાતીથી રાજ્ય પાસેથી ઉકેલ પણ લાવતા તે
જ્યાં જ્યાં અન્યાય જે ત્યાં સામે થયાં. ઘીની વખતના મહાજનોમાં નગરશેઠ શ્રી વૃજલાલભાઈની સુવાસ
મોનોપોલી વખતે રાજ્યમાં ઠીક બુમરાણ મચેલું. આજ પણ મહેકતી રહી છે વારસાગત મળેલા
પ્રજાપક્ષે રહીને રાજ્ય સામે સારી એવી લડત આપી સેવાભાવના અંતરે તેમનામાં નવપલિત થયાં.
રાજ્ય તરફથી આ કુટુંબને ધેડાગાડી, ઘરની રખેભાવનગરની નગરશેઠાઈ ખરી રીતે બે જણાએ જ વાળી ગેર વેણી જ સવલતો મળતી છતાં એવી ભગવી એક શ્રી ભગવાનદાસભાઈ અને બીજા સવહતેાને કરે મારી પ્રજાઅવાજને વાચા આપવૃજલાલભાઈ. ભગવાનદાસમાં ફક્ત ભલાઈ અને વામાં પિતાની જાતને ઘસી નાખી લોહીનું પાણી બીજાના દુઃખ પ્રત્યેની દિલસેઝ હતા પણ બુદ્ધિપૂર્વ કર્યું હતું કનું મુત્સદ્દીપણું અને કર્મશીલતા તે વૃજલાલ રાજ્ય તરફથી તેમના કુટુંબમાં જ્યારે જ્યારે શમાં જ જોવા મળતી. તનમન વિસારે મૂકી રાત લગ્ન પ્રસંગ હોય ત્યારે મોટી ભેટ સોગાદે, આભૂષણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #880
--------------------------------------------------------------------------
________________
ચાંદલા અપાતા અને મહારાજા સાહેબની મંડપમાં હાજરી હાય એ બધુ જતું કરીને સ્પષ્ટ વાતા રહેવામાં અને પ્રજાના ન્યાયી પ્રશ્નોને સમજવામાં આ લેિર આદમીએ હંમેશા પ્રયત્નો કર્યા છે. મ્યુનિસિપાલીટી સાથે વારંવાર ઘણુંમાં આવવું' પતું હતું.
આવા વીર, ધીર અને અતિશય પ્રેમાળ જીવનનીં સદા પ્રેરણા પાનારા શ્રી વૃજલાલભાઇ રોડ પોતાની ચસવી કાર દરમ્યાન રાજ્ય અને પ્રશ્નના સહકારથી ૨૫ થી ૩૦ દુજાનું એક એજ્યુકેશન ક્રૂડ ઉ કરેલું, જેવા વ્યાજમાંથી હજુ પણ સ્કાલરશીપ અપાય છે. એવુ જ એક બીજી ફંડ પટ્ટી શિષ્ટ પદારેદુગુ સ્મારક ફંડ ઉભું કરેલુ. જેમાંથી ભાવનગરની પ્રજાને હુન્નરઉદ્યોગ માટે મા મળતી રહી છે. એવી જ ખીજી ઇમારતા. તખ્તસિંહજી મહાજન સાનિક ધર્મશાળા, સેનેટારિયમ, ગામના
તળાવમાં શાભતી ગ'ગાદેરી, વૈષ્ણવ મહાજનના વડા, ભીડભંજન પાસેને ચબુતરા, સિદ્ધસર પાસેના ઢારને પાણી પીવાના અવેડા એ બધા તેમની જહેમત, અને નિસ્વાર્થ સેવાના પ્રતીક છે જેમાં તેમના હિસ્સો એક યા ખીજી રીતે પૂરાયેલા છે.
નૃ. શેટમાં ધમ પ્રત્યેના ભક્તભાવ એવા ગજઅનેા હતા કે તેઓ પોતાના જુવાનીન! રિસેસમાં પશુ સાધુ સતાના સમાગમમાં કાયમ રહેતા. સવાર સાંજ મદિરે જવુ, રામાયણુ જેવા પ્રથાનું નિયમીત અધ્યયન, ધરના ખાળાને ધાર્મિક શિક્ષણ, સંસ્કૃતનુ જ્ઞાન અને ઉચ્ચ વિચાર મળ્યા કરે તેની સતત કાળજી રાખતા. તેમના જીવનના આચાર-વિચાર પહેરવેશ વિગેરે તદ્દન સાદા હતા. વ્યાપરમાં પણ અને તડકા છાયા જોયા પણ જીવનમાં નિતિમત્તાને હંમેશા સ્થાન આપ્યુ. સિદ્ધાંતથી ડગ્યા નહિ. પૈસા ૧૯૩૪-૩૫માં આડ હાઈસ્કુલમાં એક ખાતર કુટુંબની ખાનદાનીને જરાપણ ઝાંખી ન હરિજનને દાખલ કરવાના પ્રશ્ને સત્યાગ્રહ કરીને પડવા દીધી. એ પૈસા પાસે હતા ત્યારે પણુ લક્ષ્મીની પણ એ નિણ્યમાં ફેરફાર કરાવ્યા હતા. ૧૯૪૨માં મદભરી છાંટને જીવનમાં ૨૫ પશુ થવા દીધા. લાઠીચાર્જ વખતે બહેન દીકરીઓની આબરૂ લુંટાતી નહિ. આવી : પડેલા કપરા સમયમાં પશુ તે ત્યારે અત તરાયભાઇને કહીને પૂરતા અંદેખત અડીખમ વીરને છાજે તે રીતે ઉભા રહ્યાં અને કરાત્મ્યા હતા. પેાતાનું ચારિત્ર્ય અણીશુદ્ધ જાળવીને જીવનમાં સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૯૪૨માં ટર્મીનલ ટેકસ નાખતા એ ટેકસને સખત વિરોધ કરી પટ્ટણી સાહેબની ખફગી વહારી લીધી એટલુ જ નહિ પણ પ્રજાકીય કામેા કરવા જતાં બીજું ધણુ સહન કરવુ પડયું છતાં પ્રજાપક્ષે રહીને કામ કર્યાના સ ંતાષ માણ્યા.
કંટ્રોલના સમયમાં એડવાઇઝરી કમિટિમાં રહી તેવા કપરા સમયમાં પ્રજાને અનાજ-જીવનજરૂરીયાતની વસ્તુઓ મળતી રહે તેવી ખાતા મારફત વ્યવસ્થા કરાવવામાં ઘણા જ અગત્યતા ભાગ ભજવ્યેા હતેા.
૧૯૩૮માં વલ્લભભાઇ પટેલના પ્રમુખપણા નીચે જે પ્રજાકીય લડતા થઇ અને પ્રજાપરિષદ ભરાયેલી
તેના કામમાં પણ આ નગરશે કુટુ ખતે હિસ્સો ધણા જ મારા હા. શ્રોફે ઓનરરી મેજીસ્ટ્રેટ તરીકે પણ સ્થાન શોભાવ્યું હતું સૌરાષ્ટ્ર ચેમ્બર એક પ્રામસના પ્રમુખ તરીકે પણ સારી કામગીરી કરેલી
૧૯૫૪-૫૫ માં તેમની મહંદગી વખતે સ્વ શ્રી કૃષ્ણુકુમારસિંહજી તેમની તખીતની ખબર કાઢવા આવેલા. શેઠે ગુજરી ગયા ત્યારે તેમની ૮૨ વર્ષની ઉમર હતી.
વખત વખતની પ્રજાકીય લડતોમાં આ કુ
www.umaragyanbhandar.com
Page #881
--------------------------------------------------------------------------
________________
આગેવાનીભર્યો ભાગ ભજવીને ખરેખર સંસ્કાર તરીકે, છબીવાજીની હવેલી, ઉષ્ણવ હવેલી, મહાજન વારસાને દીપાવ્યો છે. રાજ્યમાં અને પ્રજામાં તેમની વડે, વિદ્યોતેજ ફંડમાં સેક્ટર તરીકે. કપાળ બહોળી લાગવગ હતી પરંતુ આ લગવગને ઉપગ બેડી ગમા, ચેમ્બર એમની મેનેજીંગ કમિટિમાં, તેમણે સમાજ કલ્યાણના કામમાં જ કર્યો છે. આ આભડ હાઈસ્કૂલની એડવાઈઝરી કમિટિમાં, ચેરીટેબલ પરગજુ ગૃહસ્થનો જેટલો પણ ઉજળો ગણતે. અમદા સંસ્થામાં, રોટરી કલબમાં ડાયરેક્ટર તરીકે સોની પ્રત્યેની તેમની ઈર્ધદષ્ટિ અને સ્નેહાળ મમાની અને બે વર્ષથી ટ્રેઝરર તરીકે માણેકલાલ ચકુછ વાત સાંભળતા અમારું મસ્તક ઝૂકી પડે છે. ટ્રસ્ટ ના ટ્રસ્ટી તરીકે, હરજીભાઈ ખેન સાવ
જનિક સ્કુલની કમિટિમાં પોતાની સેવા આપી શ્રી કાન્તિલાલ વૃજલાલ -રાજાશાહી શાસન વ્યાં છે. કાળમાં મહાજન સંસ્થા પાછળ પ્રજાનું ધીંગુ
જિલ્લા ગ્રિસમાં અને અનેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં પીઠબળ હતું. ગોહિલવાડમાં બે દાયકા પહેલા મહા- .
એમની શક્તિ મેળેકળાએ ખિલતી રહી છે. જનનું વર્ચસ્વ વ્યાપક હતું. ગોહિલવાડના નગરશેઠને નિજ નિજ મહાલના હાજતેના પ્રશ્નની શિશ ૧૯૭૬-૭૭માં પ્રજાપરિષદ વખતે. કપરાકાળમાં વિચારણું કરી સફળ નિવારણ કર્યા છે. તે નગર- સ્વ. શ્રી બળવંતભાઈ સાથે ગામડાઓમાં ઘૂમતાં. શેઠના મુબારક નામમાં ભાવનગરના શ્રી કાન્તિલાલ ૧૭ થી ૧૯૫૨ સુધી વચ્ચે ચાર વર્ષ બાદ ભાઈ પણ ભૂલાય તેવા નથી.
કરતાં સતત ભાવનગર મ્યુનિસિપાલીટીના સભ્ય
તરીક, ભાવનગર શહેર કેગ્રેિસ કમિટિમાં ઉપપ્રમુખ કે તેમની પ્રથમ મુલાકાતેજ સંસ્કાર સૌજન્ય
તરીકે, મંડળ સમિતિ ચેરમેન તરીકે, ડીસ્ટ્રીકટ લાઈફ અને વાત્સલ્યતાની છાપ લઇને જઇએ એ હકીકતને
ઇસ્યુ. એજન્ટ એસોસીએશનના પ્રમુખ તરીકે સ્મોલ કોઈ ઈન્કારી શકે તેમ નથી.
એલ કમિટિમાં, નાની બચતની એડવાઈઝરી : પિતાએ ઉભી કરેલી સમાજસેવાની પણ કમિટિમાં, નેશનલ ડીફેન્સ કમિટિમાં. થીએરીકલ ઉપર નગરશેઠાઈની આવી પડેલી જવાબદારી સોસાયટીમાં વિગેરે અનેક સંસ્થાઓમાં તેમના તેમણે સ્વસ્થ અને નિષ્ઠાપૂર્વ: અહા કશ છે. વ્યક્તિત્વના દર્શન થતાં રહ્યાં છે.
૧૬ના માર્યની ૨૨મી તારીખે વતમાને ઉગતી યુવાવસ્થામાં જ ભાવનગરની નાની મોટી
મહારાજ સા ગાદીનશીન થયાં પછી સોગ ઉતારીને અનેક સંસ્થાઓના પ્રાણસમા બની ગમા. સ્વરાજ
કહેબ સાથે તેમના ઘેર પધાર્યા હતારાજ્યજાયું પણ પ્રજાકીર પ્રશ્નોએ અવારનવાર ડોકીયા કર્યો કુટબ સાથેના તેમના સંબંધે એવા જ મીત ત્યારે પ્રજાના વ્યાજબી પ્રશ્નાની પડખે રહ્યાં છે. રહ્યા છે વેચાણવેરાની અતિહાસિક લડત વખતે, ફી વધારા શ્રી કાંતિભાઈ શેઠ આજ વ્યક્તિ નથી પણ લડત વખતે. હોનારત કે દુષ્કાળ, આફત કે સામા
સંસ્થા બની ગયા છે. તેમની સાદાઈ અને સ ાતા જિક સેવાનો જ્યારે જ્યારે સાદ પડયો છે ત્યારે
તરી આવે તેવા છે સાર્વજનિક કામોમાં તેમની એક યુવાનની માફક તેમનું લેહી ઉછળ્યું છે. ચોકમાઇ અને ચીવટ નમૂના રૂપ છે. આદ અને
વ્યવહારને સુંદર સમન્વય કરવાની તેમનામાં શક્તિ - ભાવનગરી તખ્તસિંહજી ધર્મશાળા, પટ્ટણી
છે. જૂની પેઢીનું ગૌરવ અને નવી પેઢીનું જેમ સ્મારક ફંડ અને ભાવનગર એજ્યુકેશન ફંડના પ્રમુખ તેમના દિલ દિમાગમાં પ્રકાશી રહેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #882
--------------------------------------------------------------------------
________________
સ્વ. ચત્રભુજ કામદાર –સૌરાષ્ટ્રમાં વલ્લ બીપુર પાસે ચમારડી ગામના અણુઉકેલ્યા ક્રાયડા તે મુખ્યત્વે કઠિન ગણુાતા સામાજિક પ્રશ્નાની દરેક રીતે હ્યુાવટ કરવામાં જે નિષ્ણાત ગણાતા. વાતાવરણુને અનુરૂપ થવાની જેમની ક્તિ પ્રત્યે ખરેખર માન ઉપજ્યા વગર રહે નહિ. એ વખતના જમાનામાં એ પ્રકારના સ્વજ્ઞાન કેળવવા કેવળ કર્ટિન હતો. એટલુ જ નહિ; ભાગ્યે જ અન્ય જનેામાં દૃષ્ટિગોચર થતા, વ્યક્તિગત મૂઝવામાં તે સાચા મદદગાર તરીકે ઊભા રહેતા. તેમની અમૂલ્ય સલાહની ઉપયોગ ઉચિત સમયે કરતાં ધણુ કરીને તે સફળતામાં જ પરિણમતા.
ટાણા
તેઓશ્રીએ સમાજના એક કુશળ અને સ્નેહબાજ કાર્ય કર્તા તરીકે કાર્તિ સષાદન કરી હતી તથા રધાળા મુકામે ભરાયેલ અખિલ વિશા શ્રીમાળી જૈત જ્ઞાતિ અધિવેશનામાં તેમણે અગ્રગણ્ય ભાગ લીધા હતા.
તેમને જે કામ સોંપાયેલ. તે લગભગ અણિશુદ્ધ પાર ઉતરેલ; એમ અધિવેશનામાં હાજર રહેલા ભાષઓએ આનપૂર્વક જગ઼ાવ્યુ છે;
ક્રાઇ પવ', તિથી કે ધિરાજ પર્યુષણના દિવસમાં પણ ક્રાણુ જાણે કેમ, તપસ્યા કરી શકતા નહાતા તેમના કુટુંબ પૈકી કાષ્ઠ વિશેષ તપસ્યા કરવાના આગ્રહ રાખતું તે તેઓ તેમાં સંમત ન થતા. આથી એમ નહાતુ` કે તેમને અશ્રદ્ધા હતી આમ તે દરાજ તે જિનપૂજા-ભક્તિ કર્યાં સિવાય બહુ ખરૂ જમતા નહિ. વળી અધિક હલન-ચલન ન થઈ શકવાને કારણે પથારીમાં જ કાઉસગ્ગ તથા ચૈત્યવાનાદિ ક્રિયાએ કરતાં.
તેત્રની જીવન-વિશિષ્ટતાઓ પૈકી અતિથિ સતકાર અને * પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવના ’ પ્રધાનસ્થાને હતી. તેમાં વધુ ઊંડા ઉતરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જણાય છે કે તેમના પરમ સ્વભાવે જ તેમને આટલી મહત્તા અપાવવામાં સક્રિય ભાગ ભજવ્યેા હાય ! કાઇ મહેમાન કે સ્નેહી-સબધી આવે અને તેની આગતા સ્વાગતા થાય તે ખરાખર અને સ્વાભાવિક થાય જ પરંતુ હેમાને લાવનાર ગાડાવાળા કે ખબર અંતર લાવનાર ફ્રાઈ ખેપિયા પણ ભાગ્યે જ જમ્યા સિવાય અથવા ચા-નારા લીધા સિવાય ગયા નહિ હોય. ટૂંકમાં બીજાની ચિંતા તેમને વિષય થઈ પડતા.
આ સ્વભાવને કારણે તેમના કુટુંબ–સભ્યેામાંનું કાઈ નારાજી દર્શાવતું. તે પણ તેમને આગ્રહ અને હુકમ સમાન્ય ગણાતા તેમની આજ્ઞાનું ઉલ્લંધન કર્યાંનું તેમના આખાયે જીવન દરમિયાન ક્રાઈના માટે પ્રસ'ગ ઊભા થયા નહાતા. આામ થવાનુ` કારણ તેમના મિલનસાર સ્વભાવને જ ધટે છે. ગુસ્સે થવુ તેમનાં સ્વભાવમાં હતું કે કેમ તે આજ ક્રિન પર્યંત એક કાયડા જ રહ્યો છે. હરકાના પ્રેમ સપાદન કરવામાં આતા કારણરૂપ નહિ હાય ને ?
દયાભાવનાના સાચા પ્રતિક તરીકે તેમની પ્રેરાથી અને મદદથી પક્ષી સુખ-સગવડથી ચી શકે અને રહી શકે તેવા ચબૂતરે! આજે પણ તેમના વતન ચમારડીમાં મેજીક છે. આ ખાયે ગામને નહાવા ધાવા માટે પુષ્કળ પાણી મળી શકે તેવા હેતુથી ગામની મધ્યમાં જ ચબૂતરાની અડાડ એક જમ્મુરદસ્ત વાવ તેમની યાદ દેવડાવતી ખડી છે ચેોમાસા દરમિયાન અગ્નિ સસ્કાર કરવામાં વિક્ષેપ ન પડે અને અને અવરોધ ઊભા ન થાય તે રીતે ‘ અવક્ષ~-મંજનની વ્યવસ્થા પણ તેમને જ આભારી છે.
પારમાર્થિક કાર્યો તેમનાં જીવનનું અંતિ આવશ્યક અંગ હતુ. દનાળાનાં દિવસે દરમિયાન ચેકસ સ્થળેાએ પામ્યુંીના ‘ખ’ની સગવડતા તેમને ખૂબ ખુશ્ન ઊંડા આશીૌથી નવાજતી. એક
www.umaragyanbhandar.com
Page #883
--------------------------------------------------------------------------
________________
"હા"
વાડીની ઉપજના ભાગે આવતે ફાળે કબુતરનો થયા હતા. બાજુમાં આવેલ વલભીપુર રાજ્ય પણ ચણમાં આપી દે એવી તેમની અંતિમ ઇચ્છાનુસાર એકવેળા તેમને ઉચ્ચાધિકારી તરીકે નીમવા અમલ થઈ હ્યો છે. આમ, તેમનું જીવન સામાજિક માટે તેમને કહેણ મોકલાવેલ, જેને તેમણે નમ્રતાઅને પારમાર્થિક કાર્યો તથા સ્વસમપત્તિમાં ઓત- પૂર્વક અસ્વીકાર કર્યો હતો. બા’ રીતે ચમારડોમાં પ્રિત હતુ; એમ સૌને લાગ્યા સિવાય નહિ રહે આવા તેઓએ એક હેશિયાર મેજીસ્ટ્રેટની અદાથી કામ એક કાર્યત હેવા છતાં વ્યવહાર અને ઘર બાબ- કર્યું હતું. આસપાસના ગામડાઓમાં ( તેઓએ તનાં અનિવાર્ય કામથી કદાપિ વિમુખ રહ્યા નહેતા લવાદ તરીકે ઘણું ઝઘડાઓને ) સંતોષકારક નિકાલ એ ખરેખર અદભુત હતું. સામાન્ય રીતે ઈતર કર્યો હતે. પ્રવૃત્તિઓમાં મશગૂલ રહેતો માની ઘરકે કુટુંબ પ્રત્યે તેમના જીવનની એક નેધપાત્ર વિશિષ્ટતા એ બેદરકાર બની જાય છે.
હતી કે તેઓ સ્વાવલંબી અને કાર્યમગ્ન હતા. બ્રિટિશ રાજ અમલ દરમિયાન ચમારી સ્વાશ્રયતા તેમણે જીવનની અંતિમ પળ સુધી રાજકેટ પોલીટિકલ રેસિડેન્ટની સીધી દેખરેખ નીચે જાળવી રાખી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તકલીફ હતું “ચમારડી” ને સ્પર્શતા સવાલો-કેસે સોનગઢ
ઉઠાવી શકતા નહિ, તે પણ પિતાનું કામ બને ત્યાં અને વઢવાણની અદાલતમાં ચાલતા-ચર્ચાતા. વઢવા. સુધી જાતે કરવું એવી માન્યતા ધરાવતા. પંચોતેર ણની એ વખતની અદાલતમાં પણ સાક્ષી તરીકે કે
વર્ષની ઉમરે શારીરિક તેમ જ માનસિક કાબુ કોઈ એવા કેસમાં તેમને માટે સોગંદનામુ ન હતું.
ધરાવે એ સરળ વાત નથી. આ કાબુ મેળવવામાં આટલું જ તેમની અપૂર્વ લોકપ્રિયતા અને કાબે
તેમનાં નિયમિતપણુએ વિશેષ ફાળો આપ્યો હશે લિયત માટે બેનમૂન પૂરાવો છે. આ બાબતમાં અને
તેમ જણાય છે. આ રીતે યુવાવસ્થામાં તેઓ કેટલા ન
કાર્યરત રહેતા હશે એમ વિચારતાં મંથન જાગે છે, બીજા ઘણું પ્રસંગોમાં તેમની કુનેહ અને કાર્યકરળતાનાં દર્શન થયા હતા.
સર્વશિખ પ્રવૃત્તિઓમાં ઉચ્ચત્તમ વિકાસ પામેલા - રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણીના જીવનની યુવા
તેમનાં જીવનમાં Experience is great
Teacherની પ્રતીતિ થાય છે. તેમનાં સમગ્ર જીવવસ્થા દરમિયાન બે ત્રણ પ્રસંગેમાં તેઓ સફળ માર્ગદર્શક પૂરવાર થયા હતા
નની ક્ષણેક્ષણમાં અનુભવને નાદ ગૂંજતો હશે તેમ જ્યારે સ્વ. મેઘાણીનાં
ભાસે છે તેમની ઘણીખરી વાતે અનુભવસિદ્ધ જ પિતા શ્રી કાલીદાસ મેઘાણી ચમારડીમાં મુખી હતા
હશે એમ સાંભળનારને લાગ્યા સિવાય રહેતું હિ. તે સમયની કેટલીક બાબતોનો ઉલ્લેખ સ્વ મેવાણીએ
મકાન બાંધણી અગે પણ તેઓ સારૂં જ્ઞાન ધરા તા. તેમનાં કાષ્ઠ પુસ્તકમાં કર્યો છે. સ્વ. મેવાણીના વિધવા-વિવાહને તેમના આશી દ સાંપડયા હતાં. એ
તેમના એ અંગેનાં જ્ઞાનનાં પૂરાવા રૂપે તેમણે
સંવત ૧૯૭૪માં બંધાવેલ મકાન હછ ચમારડીમાં જમાનામાં આવા સુધારાનો પુરસ્કાર કરવો, એ ધારીએ તેવું સરળ કાય નહતું.
મોજુદ છે અલબત, હવે એ એમની માલિકીનું
નહિ હોવાથી તેમાં સમયોચિત કેરફાર થયો હોય તે છેહલા લગભગ અઢી વર્ષથી ચમારડી ગામનો બનવા જોગ છે. વહીવટ કામદાર કરતા આવેલ. પણ પછી તેઓ તેઓના વૈવિધ્યપૂર્ણ જીવનની અમુક વસ્તુઓ એકમાત્ર સફળ અને યશસ્વી કામદાર તરીકે જાણીતા છવનમાં અનુકરણીય છે એમ જાણી અને વિસ્તૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #884
--------------------------------------------------------------------------
________________
ઉલ્લેખ કર્યો છે. આવા એક પ્રતિભાસંપન્ન પુરુષનાં વ્યવસાયમાં જોડાયા હતા. અને તેમાં પોતાની કુનેહ પુત્ર તરીકેનું માન મેળવવામાં શ્રી રમણીકભાઇ મહેતા અને પ્રામાણિકતાથી સારી સફળતા મેળવી હતી. પિતાની જાતને ધન્યવાદ ગણે છે. તેઓ પણ એક સૌરાષ્ટ્રના જુદા જુદા ગામે જેવાં કે મહુવા, જા. સારા લેખક, પરગ બને મસ્ત જીવન માણતા રાબાદ, સાવરકુંડલા, અમરેલી, ભાવનગર તથા ગુલાબી વ્યકિત છે.
શિહેર કે જ્યાં કપોળ વણીક અતિ જનેને માટે
સમુદાય વસવાટ કરી રહ્યો હતો ત્યાં તેમણે પિતાના જીવનના અંતિમ દિવસે નજીક જણાત સ્વ. સાંસારીક વ્યવહારો યોગ્ય રીતે ઉજવી પિતાનું ચત્રભૂજભાઈએ ચાર દિવસ અગાઉ કુટુંબના સભ્યને અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. છેલે વેપાર અર્થે તેમને પ્રભુનાં ધામમાં જવાને દિવસ કહી દીધો મુંબઈને વસવાટ થતાં વિલેપાર્લેની પળ તેમજ હતે. સંવત ૨૦“ના પિષ વદ ૮ ને ગુરુવાર ઇતર કેમમાં પોતાની સુવાસ ફેલાવતા રહી માનવંતુ સાંજનાં ૧૦ કલાકે એ પૂજનીય વ્યક્તિને જીવન સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હીપ સારી જીદગી દરમિયાન સતત પ્રકાશ અને કઝાઇ ગયો. અન્ય સમયે પણ તે એપલ, રવભાવે મીલનસાર માયાળુત્તિના અને પારકાને
ઉપર શાંતિ અને ગાંભીર્યનાં આભા વિરાજતી હતી દુખ દુઃખી થાય તેવા દિલના હતા.
- શ્રી હરવિંદભાઈ પાનાચંદભાઇ મહેતા આ વૃજલાલ જીવરાજ સૌરાષ્ટ્રના દક્ષિણ દીવાને સીમાડે આવેલ રાજુલની જનતાના લોકપ્રીય
વહીયા -તેઓ અત્યારે લીલીયાના નગરશેઠ છે. આગેવાન નગરશેઠ શ્રી. વૃજલાલ જીવરાજ જાના પિતાને વરની ખેતી છે. જેઓ જ ન ભાવનગર ભાવનગર રાજ્યના ગૃહ લ કુળના રાજવીઓએ રાજ્યના ધારા સભ્ય તરીકે રહીને પ્રજાકિય કાર્યો તેમના કટબને રાજુલાના નગરશેઠની માનદ પદવી કરેલ અને લીલીયા મ્યુનિસિપાલીટીમાં ૧૯૪૫ થી વર્ષો પહેલાં એનાયત કરેલી તે ઉત્તરોત્તર આજે વ ચેરમેન તરીકે રહી નિઃ૫ક્ષ પણે કામ સાતમી પેઢીએ પણ તેને અનુરૂપ પોતાના જીવન કરેલ દુષ્કાળના વખતમાં ગાયને નિરણ નહીં દરમિયાન લેકસેવાના આદર્શને દ્રષ્ટિ સમક્ષ કેમ્પ મળવાથી ગાયો માટે કેમ્પ ખોલીને નિરણ વિગેરે શાખા આપી રહ્યા હતા. સ્વર્ગસ્થ શ્રી વૃજલાલભાઈ મેળવીને ગાયને જીવતદાન આપવામાં પિતે અગ્ર પિતાની નાની વયે પિતાના વડીલે પછત વ્યાપારી ભાગ લીધે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #885
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના કવિઓ-લેખકે અને સાહિત્યસંશોધકો
– “સીઅગર વાંકાનેરી.
આપણા ભારતમાં ને તેમાંય સૌરાષ્ટ્રમાં જે પ્રણયરાસ બંસરી તથા રામ પાભિનિષ્ક્રમણ લખી મહાન કવિ, લેખક તથા સાહિત્યકાર થયા તે આ૫ણું છે. તેઓ “રાજહંસ ના ઉપનામે ઘણું સુંદર સૌરાષ્ટ્ર માટે ગૌરવ રૂપ છે.
લેખ લખી ગયા છે. તે જ નામના હાલના કવિશ્રી
હર ચિત્તલકર જાણીતા છે. તે ફુલછાબ તથા તનઆપણા લેખકો-કવિઓ ને સાહિત્યકારી મુજ સૌરાષ્ટ્ર નંકમાં અવારનવાર બાળ કાવ્ય તથા રાતી ભાષાના અચ્છા કવિઓ છે. જેમાં ઊમિં કાવ્ય, બીજા ધણા કાવ્યો લખે છે. પ્રેમ કાવ્યો, સોર્થ કાવ્યો કે પીગળ તથા ગેય કાવ્યોને સારૂ સ્થાન મળે છે. જેમાં પ્રેમના, બાણ જેમાં આપણું સૌરાષ્ટ્રના સાહિત્યકારે વર્ણનાત્મક ભટ્ટ જેવાના લાંબા કાળે એક અમર વારસે મૂકી તથા ચિંતનાત્મક કાવ્ય લખી ગયા છે જેમાં કવીએ ગયા છે. જે આપણું સૌરાષ્ટ્રના કવા–લેખોને કાવ્ય દ્વારા પ્રેરક બળ દ્વારા એક સ્પષ્ટ આકર્ષણ તેમાંથી નૂતન દૃષ્ટિ જાણવા મળે છે.
જમાવે છે. જે ભાષાને તથા સાહીત્યને અચ્છ
જાણકાર હોય તે ભાવાર્થ હૃદયમાં ઉતારી શકે છે.. આપણા સૌરાષ્ટ્રના લાઠીના રાજવી ન શ્રી સુરસિંહજી ગોહેલ “કલાપી”ના ઉપનામે ખૂબ અત્યારના હાલના કવી શ્રી સુંદરમ ઉમાશંકર પ્રખ્યાત છે. જેણે કાશ્મીરને પ્રવાસ તથા દળદાર ' કે દેશળજી પરમાર તથા કરસનદાસ માણેક જેવાએ ગ્રંથ “કલાપીનો કેકારવ” લખી ગયા છે કલાપીના એક અમર વારસે આપ્યો છે. “હરીના લેનિયા” કેકારવમાં હમીરજી ગોહેલ' પર લાંબું કાવ્ય લખી કે સુંદર ભાવ બતાવે છે. ગયા છે.
દેશળજી પરમાર એ ગેડના વતની છે. તેઓ તેમાંએ આપણને ગમી જાય તેવી કૃતિ “જ્યાં
બી. એ. સુધીને અભ્યાસ કરેલ ને એä એસ. બી ને જ્યાં નજર મારી ઠર' તથા હારી સનમને ખુદા
વધુ અભ્યાસ માટે મુંબઈ ગયેલું. પર તું તરસતી" હાફીઝ તે ખૂબ મસ્ત ગઝલ છે. કલાપી પ્રિયતમ
બરાબર ન હોવાથી તથા નાપાસ થવાના કારણે પ્રેમી હેય પ્રેમ પર અજબ જાદુ વેરી ગયા છે.
પિતાના વતન પાછા ફર્યા. પિતે પિતાના જીર્થનમી તેમના વંશજો રાજવી “ રાજસ”ના નામે શિક્ષક ક્ષેત્રે વ્યવસાય આદરી સરસ્વતીના ઉપાયક જાણીતા હતા. તેઓ એ માનસરના મેતી, મંદાકિની, બમેલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #886
--------------------------------------------------------------------------
________________
દેશળજીભાઈ પરમાર “મૃગચર્મ” કાવ્ય લખી રાજેન્દ્ર શાહ, ઇન્દુલાલ ગાંધી, પ્રહલાદ શુકલ, સુધાંસુ, હદયની વેદના ઠાલવી છે. મૃગ વવાયું, કેવું તરકાયું પૂજાલાલ વગેરે કવિઓએ કવિતા રચી છે, પણ તેમા હશે. કેટલું મહાન દુખ વ્યક્ત કર્યું છે, ને એક આ કવિઓએ ગેયત્વની પર વધારે ધ્યાન દોર્યું છે. લવાએલા હરણાના મૃમચમ નેતા કવી કેટલા હદયથી જ્યારે સુંદરજી બેટાઈ કે બેટાદકરના ને ઝવેરચંદ દુખી થયા છે.
મેવાણીનાં પ્રાસ મળતા તથા ઇબધતા હોઈ ગાઈ
શકાય, જેમ કે “જનનીની જોડ સખી નહિ જડે રે જ્યારે તેના સામે સરખામણીમાં “હરિના લોલ. લોચનિયા” ગરીબોની વ્યથાને ચિત્તાર આપી હૃદયના ભાવ ઠાલવી નાખ્યા છે. તે
હમણા હમણું ઉમાશંકર જોષીએ એક પાંચમ
કાવ્ય સંગ્રહ બહાર પાડે છે એ વાંચવા લાયક છે, આપણુ આદ્યકવિ શ્રી નરસિંહ મહેતા જેવા કારણ કે એ પાંચમા કાવ્ય સંગ્રહમાં પ્રકૃતિનાં ગુણકવિઓએ સૌરાષ્ટ્રમાં પણ ગીત ની ધૂન મચાવી છે, ગાન ગાઈ મનભાવ ઠાલવ્યા છે. તેમાં ય સૌથી ને મારવાડ–મેવાડની રાજરા કવિયત્રી શ્રી મીરાંબાઈએ ઉત્તમ ગોંડલના વતની દેશળજી પરમારનું કવિત્વમય દોરકામાં પધારી પ્રભુની ધૂન મચાવી “મેં તે લુટ શક્તિને અભિવ્યક્તિ આપી થીજાવી છે. તેનાં દસમાં ગઈ લાજી મારી” તથા અખિયાં હરિ દરશનકી ધોરણમાં આવતી કવિતા “મૃગચર્મ ” કેટલી બધી પાસી ને “બેલામાં બે માં” તથા “મારો હંસલો સરસ ને ભાવવાહી છે. તેમાં કવિ પિતાનાં પૂજાના નાનો ને દેવળ” જેવી કવીતા ગાઈ લોકેના જિગર રૂમમાં એક મૃગચર્મ જુએ છે ને હૃદયમાં કરૂણુના ભકિતભાવથી ભરી દીધા જ.
ભાવ ઉન્ન થતાં કવિતા રચે છે અને કવિ આ
મૃગચર્મ જોઈને તેમનું હૃદય દુ:ખીત બને છે, તે ' જ્યારે નરસિંહ મહેતાને નાગરી નાતે નાત બહાર આ કવિતા ઉપરથી ખ્યાલ આવે છે. તેમાંય તેને મકયાં, પત્ની માણેક ધામ ગઈ ને કંવરબાઈને વષને રાસ મને આનંદ આપે છે. સાસરે વળાવી પ્રભુ ભકિતમાં લીન બન્યા. ત્યારે નરસિંહ મહેતા આનંદ પામ્યા ‘ભલું થયું ને ભાંગી સુદરમ તથા ઉમાશંકર ઊર્મિકાવ્યમાં આત્માનું જંજાળ સુખે ભજશુ' શ્રી ગોપાળની પ્રભુ ધૂન ભાવથી મને વિહરે છે એને આધ્યાત્મિક સત્ય મચાવી.
શોધવું છે પરંતુ સુંદરના તો દર્યતામાં વણાઈ જાય
છે. જેમાં કરશનદાસ માણેક પણ એજ કોટિનાં છે આદ્યકવિ શ્રી નરસિંહ મહેતાએ “જળ કમળ તેઓ યોગ દ્વારા ગૌરવશીલ સંયમનું દર્શન કરાવે છે. દળ” કવિતામાં બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણ કાળિનાગ નએ, સહસ્ત્ર ફેણ ફુવે જેમ ગગન ગાજે જયારે અત્યારનાં ઉમતા કવિઓમાં શક્તિ છે, હાથીઓ આવી મશગુલ કવિતા રચી સૌરાષ્ટ્રનાં લકે પરતુ તે શક્તિ ગેયતની વધારે છે. શબ્દ ચિતામાં સમક્ષ મૂકી છે. ને વહેલા મળસ્કે પ્રભાતિયા જેવાં કે આત્માના એક્યતાના કાવ્યનું ભાવમાં એકલા રવરજ જામને નવા કૃષ્ણ ગોવાળિયા આવા મસ્ત પ્રભાતિયા નીકળતા હોય છે. જેમ કે નરસિંહ મહેતા, કમાપી, ગાય છે.
એ જ્યારે કાવ્યો રચતા ત્યારે એમને એ ખબર ન
હતી કે આ કાવ્ય કયાંથી પ્રગટ થાય છે. માત્ર - જ્યારે અત્યારના કવિઓ ગીતા પરીખ, સરોદ, આત્મ શબ્દ જ હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #887
--------------------------------------------------------------------------
________________
અને તેમાંએ અમૃત ઘાયલ, અભુભાઈ શેખાણી, સહસ્ત્રદા પુષ્પસમાં ગાંધીજી આપણું સૌરાષ્ટ્રમાં ગની દહીંવાલા, બરકત વીરાણી, વલી લાખાણી, પેદા થયા એ સૌરાષ્ટ્ર માટે એક અમૂલ્ય રત્ન હતું. જેવાં કવિઓ ગઝલમાં કે મુસાયરામાં મેદાન મારી બાલ્યકાળમાં તેનાં જીવનમાં સત્યતાનાં સંસ્કાર રેડાયા જાય છે
હતા. અને એ સત્યતાના સંસ્કાર દ્વારા મહાન
બન્યા. ગાંધીજીના જીવનને રામનામ મંત્રએ એક ' કવિ લપતરામે, “ કાર્બસ વિરહ” લખી એક અજબ શક્તિ પેદા કરાવી. ગાંધીજી ગીતાના એક અનેખી ભાત પડી જાય છે જ્યારે બોટાદકર અચ્છા અધ્યયનકાર હતાં. ગાંધીજી પતે દક્ષિણ માતૃભાષાની મમતાને નીચોડ દાખવ્યો છે. સૌરાષ્ટ્ર આફ્રિકામાં સત્યાગ્રહ માટે ગયા ત્યારે તેને બે ભાગમાં ને તેમાં ઝાલાવાડનાં વતની શ્રી દેવશંકર મહેતાએ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ લખેલ છે, તેમજ ગ્રામ્યવાર્તા લખી એક નૂતન ભાત પાડી છે. દેવશ કર પિતાને જેલમાં થયેલા અનુભવો ઉપરાંત પિતાના મહેતાએ ગ્રામ્યભાષા ઉપર સદર કાબુ મેળવ્યો છે. જીવન વિષેની કેટલી ચેપડીએ લખેલ છે. તેમાંય તેની “મીઠી વીરડી” તે ખૂબ પ્રસંશનીય છે, અને “એળે ગયે અવતાર ' સાહિત્ય જગતમાં અનેખી ટંકારાના વતની દયાનંદ સરસ્વતી જેવા વિર ભાત પાડે છે. ઉપરાંત સગરીને માળ' વાંચવા જનતાને અનેક લેખ આપી બ્રહ્મ વિષેના ચેટ જે છે..
દાખલા આપેલ છે. ઉપરાંત “સત્યાર્થ પ્રકાશ”
દ્વારા જનતા સમક્ષ નવી ચિનગારીને પ્રકાશ ફેલાવી ગુણવંતરાય આચાર્ય, દેવશંકર મહેતા, મોહનલાલ ગયેલાં છે. પોતાની માતાનું નામ સરસ્વતી હતું. ધામી તથા હાસ્ય લેખક દામ સાંગાણી જેવા નામાં તેઓ માતૃભક્ત હતાં, તેની પિતાના નામની સાથે ક્તિ લેખકોએ સૌરાષ્ટ્રમાં સાહિત્ય ક્ષેત્રે સારો એવો સરસ્વતી લગાડી દયાનંદ સરસ્વતી લખતાં. ફળ આપે છે.
અનવર આગેવાન ગેડિ તાલુકાના શિવરાજશ્રી રમણીક મેવાણી બંધુબેન મેધાણી જેવા
ગઢનાં વતની છે. તેઓ ચાંદનીમાં તેમજ બીજા લેખને પણ આ પ્રસગે ભૂલી શકાય તેમ નથી.
વાર્તા માસિકમાં ઉચ્ચ કેરીની વાર્તા આપી સૌરાષ્ટ્રની - મહાત્મા ગાંધીજી જેવા મહાન રાષ્ટ્રપિતા પણ જનતાને સાહિત્યને રસથાળ પીરસે છે અનવર આપણું સૌરાષ્ટ્રની ધરતી ઉપર પોરબંદર શહેરમાં જ આગેવાનની દરેક વાત હદયગમ્ય છે. પાકયા છે સુદામા જેવા ભક્ત પણ પિરબ દરમાં જ પાકયા છે. મહાત્મા ગાંધી એ સુદામાને અવતા. કચછનાં ઈ. શા. દેશાઈએ કચ્છનાં શૂરવીરતાની જ હતાં.
ક્યા લખી છે. જેમાં કારાયેલ તથા કપૂરી, સેહિની
મહીવાલ જેવી પ્રેમકથાઓ લખી સૌરાષ્ટ્ર અને કચ્છની - મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથા દ્વારા જનતા સમક્ષ ના પ્રાણ પૂર્યો છે અને કચ્છની પિતાના જીવનની સત્યતા રજૂ કરી છે. ગાંધીજીએ સંસ્કૃતિને વારસો આમ જળવાય રહ્યો છે. એ આત્માની અંદર સત્ય, અહિંસા, સર્વધર્મ મહાત્મા ગાંધીજીનાં ભાઈ ખુશાલદાસ ગાંધીના સમભાવની પુપ પાંખી આત્મકથામાં વર્ણવી છે, પૌત્ર પ્રભુદાસ ગાંધીએ ગાંધી કુટુંબ વિષે જીવનનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #888
--------------------------------------------------------------------------
________________
પરોઢ લાખી પ્રજા સમક્ષ સાહિત્યમાં મહત્તવનો ફાળે વિભાગમાં “ગામડાની. નજરે” તથા સહકારમાં આપ્યો છે.
“અબેલ વાણી” એ નામે દર અઠવાડિયે તે
દૈનિકમાં લેખ હેાય છે. ગ્રામ્યભાષા ઉપર તેમને છવનના પરસેટની અંદર મહાત્મા ગાંધીજી વિશે સારો એવો કાબૂ છે. એટલે તેની ગ્રામ્ય વાત એ તમામ હકીકતે પ્રસિદ્ધ કરી છે. દક્ષિણ આફ્રિકાની વાંચવા લાયક છે. જયંતિલાલ માલધારીએ “સાંભર્યું
| નીતિ ગમ વિગેરે નોધનીય રૂપાળું મારું ગામડું” તથા “સંત વિનોબા બોલે” ઉખે છે,
મસ્ત કવિતાઓ લખેલી છે. આમ તેઓ લેખક તથા
કવિ પણ છે. હાલમાં તેઓ રાજપરા ગામમાં સ્વહસ્તે - કૃષ્ણ ને બલરામ, મથુરાથી દ્વારકા પધાર્યા કૃષ્ણ ખેતી કરે છે. પોતાની નગરી દ્વારકામાં સ્થાપી ને મેવાડની રાજરાશિ કવયિત્રી શ્રી મીરાંબાઈએ દ્વારકામાં સત મહાત્મા ગુણવંતરાય આચાર્ય રાજકોટના વતની છે. વચ્ચે ગીત રેલાવી દીધાં, જે ગીતે આપણે હાલ તેઓની નવલ કથાઓ ખૂબ ઊંચ કોટિની અને અત્યારે પણ ગાઈએ છીએ. જેવાં કે "પગ ઘુઘર ખ્યાતનામ છે. આ લેખકે જળ સમાધી, “ગિરનારનો બાંધી મીરાં નાચી રે” તથા આવત મેરી.. ખો”. દરિદ્રનારાયણવહેતી ગંગા, થેરાતા વાદળી, ગલિયમેં ગીરધારી જેવાં સુંદર ભાવવાહી ગીત રામકહાણી, નીલખા અને ભૂતકાળના પડછાય લખી હદયને, આત્મજ્ઞાનનું ભાન કરાવે તેવી છે. રાજરાણી છે. તેમાંય “દરિદ્રનારાયણ” ઉચ્ચ કોટિની નવલકથા હેય અને કવયિત્રી હોય તે આ પ્રથમ દાખલો છે છે. તેમણે કહત કથીર ધમાકે” એ નામની
નવલકથા લખી છે, તેમાં આ લેખકે કેસ વિષે નો વાંકાનેરનાં છેટાલાલ માનસિંગ કામદાર તેઓથી ખ્યાલ આપેલ છે. વાંકાનેરના જ વતની છે પિતાનાં જીવન દરમ્યાન શિક્ષષ્યક્ષત્ર મહાવના કાળા આપ્યા છે. છોટાલાલ ભાઈ દામુ સગાણી એ એક અચ્છા હાસ્ય લેખક છે. વાંકાનેર હાઈકલની અ ર શિક્ષક તરીકે કાર્ય કરતાં તેઓશ્રી રાજકેટના વતની છે. તેઓ અંજલિમ અને છેલ્લે વાંકાનેર હાઈસ્કુલનાં હેડમાસ્તર પણ હાસ્યલેખ અવારનવાર આપે છે. થયેલાં. તે એ શિક્ષક જીવન દરમ્યાન અવારનવાર માસિકામાં છેટલાલ માનસિંગના નામે લેખ લખતાં,
અબુભાઇ શેખાણી મોરબીના વતની છે. તેઓ તેણે દુનિયાનું અવનવું જાણવા જેવું પુસ્તક લખેલ એક અચ્છા ગઝલકાર કવિ છે. પિતાનું અમત છે ને એક અચ્છા અનુવાદક છે
જીવન ગરીબી ભરેલું છે. છતાં ગઝલ. એ એમને
એમના નિયમિત પણ ખૂબજ મહાન ગુણભરેલું છે. તેમણે પ્રિય વિષય છે તેથી સ્વાતંત્રય દિને કે છવીસમી “ મને નિરખવા ગમે " નવલકથા લખી છે.
જાન્યુઆરીના દિને ફુલછાબ અને નૂતન સૌરાષ્ટ્ર દૈનિકમાં રાષ્ટ્રીય ગીત અને “ગરીબી શું છે.”
તેની ગઝલો આપે છે. જવાહરલાલ નેહરૂનાં મૃત્યુ યંતિલાલ માલધરી રાજકોટ જિલ્લાનાં
વખતે એક મસ્ત ગઝલ લખી છે. જે વાંચવા રાજપરા ગામના રહેવાસી છે. વર્ષોથી પતે રાષ્ટ્રિય જેવી છે. ચળવળમાં ભાગ લીધેલ અને કેટલીય વખત જેલ ભગવી. તે એક મહાન લેખક છે. તેઓ કુલછાબ આ ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા ઘણા લેખકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #889
--------------------------------------------------------------------------
________________
તથા
કવિઓ છે. જે નીચે પ્રમાણે વિગતવાર
પું છું.
F
શ્રી દોલત ભટ્ટ
શ્રી શાંતિલાલ શાહ
શ્રી ગણેશભાઇ પરમાર...પ્રભુસ્મરણુ, પારણુ જેવી કવિતાઓ લખી છે.
...ધર્મના વાયરા
શ્રી રસિક
શ્રી શકર કવિ
... ધન્ય ધરા સાર ’’ ...અભિલાષ, વણુઝાર, એકજ ડાળના પંખી જેવી કવિ તા: લખી છે.
શ્રી ક્રાંતિ; જોષી
...થા જનમ ( કવ્વાલી ) લખી છે.
નેતાજીના જન્મ દિન બાપુ તે એની હાક લખી છે,
આપણા
વા
,,
શ્રી મનુભાઇ પંચાળી ( દર્શીક ) સૌરાષ્ટ્રનાં જ વતની છે. તેઓ દકનાં ઉપનામથી ધણા લેખો લખ્યાં છે. “સાક્રેટીસ ” એ પાઠે દસમાં ધારણમાં ચાલે છે. આપણી સરકારે તેમને હાઈસ્કુલ માં ચાલતા પાઠ્ય પુસ્તકામાં સ્થાન આપ્યુ છે. “ ઝેર તેા પીધા છે જાણી જાણી” એ નવલકથા તેમણે લખી છે.
ત્રિભાવન ગૌરીશ કર વ્યાસ રાજકાટનાં વતની છે. તેઓએ બાલગીતેા લખ્યા છે. તેમના અણી ગીતે પહેય પુસ્તક!માં ચાલે છે. આ ઉપરાંત તેમણે ઘણા ગીતા લખ્યા છે. “ રા' નગણ્ ” એ વાર્તા બુક લખી છે. “સૌરષ્ટ્ર ધરણી ” એ કાવ્ય જીવનને આનંદ આપે છે. વડી ' એ ગીત દીલના દુ:ખ હરે
“
મારું ઘર ”
“ અમારી
..
તેવુ
છે.
- પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ એ સૌરાષ્ટ્રના સેારઢ વિભાગના ગામ “મજાધર”ના વતની છે. તેઓ ખતે ચારણુ છે. ગાયો ચારવા જવી તે પ્રિય વિષય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હા
નાનાપણુમાંથી જ ગીત ગાવા તથા કાવ્ય રચાના ખૂબ શોખ હતા. ચારણુ જ્ઞાતિને તેા સરસ્કૃતી વરેલી જ ડાય. પંતુ દુલાભાઇને એ અને ખી સરસ્વતી હતી. તેઓએ ‘ કાગવાણી ” સાત ભાગમાં લખી છે. ઉપરાંત ભજનેા પણ લખેલા છે. : પગ ધાવા દ્યોતે રઘુરાય વિ. ભજતા ખૂબ જ પ્રખ્યાત છે. હુમણુા હમણા તેમણે ‘· બળવંત બિરદાવલી ” લખી છે.
.
શ્રી “ જીવન પ્રકાશ તથા “ સ્વતંત્ર શિક્ષક માસિકના તંત્રીશ્રી મોહનલાલ ધનેશ્વર દવે એક અચ્છા લેખક છે. તેઓ વર્ષોથી શિક્ષક સમાજની સેવા કરે છે. તેઓ રાજકાટમાં રહે છે. તેઓએ નવલકથા તથા નવલીકા સંગ્રહ બહાર પાડેલ છે.
જે વાંચવા જેવા છે. r ચેત મચ્છ દૂર ના તંત્રી. શ્રી ‘નિ” તેમના ભાઈ થાય છે. તે અચ્છા ચિત્રકાર તથા સાહિત્યકાર છે. દવેએ “દુભાયેલા હૈયા” લખેલું છે
પણ મેહતાઇ
ભૂપત વડારિયા “ ફુલછાબુ ” કરે છે તેઓ પણ વાર્તા તથા લેખા અવારનવાર માસિકમાં પ્રગટ થાય છે.
વિભાગમાં કામ લખે છે. તે
,,.
ઇન્દુલાલ ગાંધી સૌરાષ્ટ્રનાં વતની છે . તે રાજકેટના રેડિયે। સ્ટેશન ઉપર, કામ કરી રહ્યાં છે. ઇન્દુલાલ ગાંધી એક અચ્છા કવિ છે. છવીસમી જાન્યુઆરીના દિને ફુલછાબ દૈનેિકના પહેલ પ તે આ કવિની કવિતા હૈાય જ છે. એગણીને છાતી પ'દરમી ઓગસ્ટે કાઠિયાવાડ ટાઇમ્સમાં “સ્વાધીન’ શુ છે. તે બાબતને નીચેડ ખૂબ સારો આપે છે.
+ /**
મકરંદ દવે તથા નાથાભ્રાક્ષ વે સારા કવ છે. નાથાલાશ, વે મારખી હ. ટ્રે લેજમાં પ્રીન્સીપાલ હતાં. ત્યારે મેસમ આવી મહેનતની’ જેવાં મસ્ત ગીતા લખેલાં છે. તેમાંય તેની સૌથી
#
www.umaragyanbhandar.com
Page #890
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ ગઝલ “અમારી વાત થઇ પૂરી
પિતાના વતન વાંકાનેર આવેલાં છે. ત્યાર પછી હૃદયગમ્ય છે. હાલ તેઓ રાજકોટના શાળાધિકારી હમણું પંદરમી ઓગષ્ટ નીમીતે ફુલછાબમાં “આઝાદી હતાં પરંતુ હમણ ડાક સમય પહેલાં તેઓની ઉષા” એ નામનું ગીત લખેલું છે. બદલી માંગરોળમાં થઈ છે. તેઓ ત્યાં બેઝિક ટીચર્સ 2. કોલેજના પ્રીન્સીપાલ છે.
લવજીવનની સૌમ્ય પર્વણ
મંગલ ઉગી આજ ઉષા દેવકૃષ્ણ પીતાંબર જોષી "સૂરજમુખી” ગીતમાલા
રૂ૫ નીતરતી દિવ્ય ગગનમાં લખી છે. દેવકૃષ્ણભાઈ કટાક્ષ કાવ્યનાં એક અચ્છા કવિ છે. તેઓ સરકારી નોકરી કરતાં હતાં ત્યારે, તેમાંથી
ઔર ઉગી છે આજ ઉષા. મુકિત મળ્યા પછી સૌરાષ્ટ્રના ગોહિલવાડ જિલ્લા - કેવી ભાવનાયુક્ત પંક્તિઓ છે. પ્રૌઢ શિક્ષણના મત્રી તરીકે કામ કર્યું “દેવકૃષ્ણભાઈએ પછાત વર્ગના માટે ખૂબ મહેનત લીધી છે અને થોડાક - હિંમત ખાટરિયા સામ્યવાદી યુવાન છે કવિ સમયમાં આ પછાત વર્ગન સકારકેન્દ્ર જોવા લેકે ઉમટી તેમ જ લેખક છે. તેઓ શ્રી વરતેજનાં વતની છે. પડયા પછાત વર્ગમાં કામ કરતાં કરતાં “સરજમુખી બી. એ. એલ, એલ. બી. થયેડ્યાં છે. પ્રજાની સેવા આલેખન કર્યું આ “સૂરજમુખીની અંદર શિક્ષ- કરવી તે તેને મુખ્ય ધ્યેય છે. ને લગતાં ગીતો રચવામાં આવ્યા છે તેમાં તેનું
શ્રી હીંમતભાઈ ચાંદનીમાં લેખ લખે છે. તથા “રાંકડા બાળુડા વાળને કાજે” “બીડી અભડાય” છે, એ ગીત ખૂબ ભાવના યુક્ત છે.
સોવિયત દેશ” માં કાવ્યો લખે છે. - રાજકેટ એલ ઈન્ડીયા રેડિયો સ્ટેશનમાં કામ
બળવંત જાની “ખુદક' એ ઉપામે કાવ્ય કરતા કવિશ્રી મેહનકમ ર મંડોરા એક સરસ કવિ
લખે છે. તેઓ રાજકેટના વતની છે. તેનું છે. અને ગાયક પણ છે. તેઓએ “ચાંદની” તથા “નેતન કુરબાન હૈ” કુલછાબમાં આવેલું તેમાંઝરણુ” ગીતસ ગ્રહ લખ્યા છે. તેમાં ભાવવાહી
“તેરી બરતી હતી ગીત, ભજનો, રાસ અને બાળગીત છે. તેઓની “જનમે જમમતાં સથવારા” એ ગીત તે જિગર
જે ફજા જાના હૈ” હલબલાવે તેવું છે, તથા “આશાને દીપ' એ ગીત
કેટલી મસ્ત ૫ કતી છે. ભાવના યુક્ત છે.
જયાનંદ દવે એક સૌરાષ્ટ્રના અચ્છા કવિ છે. સૌરાષ્ટ્રનાં વતની ચંપકલાલાલ દેષિીએ “ગીર
તેઓ પ્રિન્સીપાલ છે. “પુ જવાલા પંદરમી
તિર્થ છે જેમાં” તને નમે આ અવિશેષ મસ્તક. નારનું મહાત્મય” બન્યું છે.
દીલહા સઘની ભાતમા” ફૂલછાબમાં ૧૫મી વાંકાનેરનાં વતન શ્રી જયંત ઠક્કર “જયમંગલ” એ નામે અવારનવાર કાવ્ય લખે છે. તેઓનું મન
ઓગસ્ટનું આપલું ગીત છે. ગીત “આવી વસંત એના જુએ છકલા” એ પીગળશી મેવાણંદ ગઢવી એક અચ્છા કવિ છે. ગીત પ્રકૃતિનું ભાવતાયુક્ત છે, હમણા થોડાક સમય દહા તેમજ શોર્ય વાર્તાના લેખક છે. “માં ભેમ પહેલાં આફ્રીકા હતી પર તુ હમણા થોડા સમય માટે હિસાબ માગે છે."
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #891
--------------------------------------------------------------------------
________________
પિકલ જરીવાળા રાજકોટના વતની છે. તે કાવ્ય સ્વહસ્તે હારમોનિયમ પર ગીત ગાય છે. ગીતના લખે છે. “ભારતકી શાન"માં
સંગ્રાહક છે. તેઓ યુ. પી. ટી. સી. તથા સંગીત
ક્ષેત્રે પાસ થયેલ છે. ગીતાકા આદેશ જગાકર
સુધારું પિરબંદરના રહેવાસી છે. તેમના કાવ્ય હમે કદમ હૈ બઢના
અવરનવાર અખંડ આનંદમાં નવા કાવ્ય વિભાગમાં
આવે છે. તથા બીજો માસીકેમાં પ્રગટ થાય છે. આ પંક્તિ કે ભાવ બતાવી આગળ વધવાનું
ને તેઓ કાઠિયાવાડમાં સ્વાતંત્ર્ય દિને “સુધાંસુ” એ કહે છે.
નામે લખે છે. - વાંકાનેરના વતની બી. એ. ત્રિવેદી “નાદાન” તેમાં “ભોમકા” કાવ્ય વાંચ્યું. લેખક છે. તથા અચ્છા આધ્યાત્રિકજ્ઞાનના અનુભવી છે. પોતે લેખક તરીકે વધુ પ્રકાશમાં આવવા માગતા
ભેમના સંભારૂં સેલે ઘડી ઘડી નથી તેમણે સૌરાષ્ટ્રમાં નાટય પ્રવૃત્તિ તથા સૌરાષ્ટ્રના સેનલ હીરલા નકામજી. બરો પર લેખ લખેલા છે. તથા ગઝલે વિ. પધ્ધના થરે પ્રાણુ મુકામજી. કાવ્ય પણ લખેલ છે. પરંતુ આ બધા અપ્રગટ છે.
એ કાવ્ય પંક્તિમાં ભોમકા વિષે નો પ્રાણ મોરબીના વતની શ્રી પી. સી મકવાણા પ્રજા પથરાવે છે. પતિ જ્ઞાતિના છે. તેઓ ૫૮ વર્ષ સુધી જામનગર
સહકારી ખેતી કે ખેતીમાં સહકાર એ લેખ જીલ્લામાં કેળવણી નિરીક્ષક હતા. છેલ્લે મોરબી મૃદલા કોઠારીએ લખેલ છે તેમાં ખેતી તથા ખેતીના વિી સી. હાઇસ્કુલમાં ને હાલ વડિયા સુરકાવાળા સહકાર વિષે છણુવટ કરવામાં આવી છે. હાઇસ્કુલમાં છે. તેઓ શાત સેમ્ય તથા પ્રેમાળ છે. તેઓ લેખક છે તેઓએ એક હિન્દુસ્તાનના ઈતિ
વાત વજેગની નવલકીશોર વ્યાસની. હાસની ઝાંખી કરાવતે લેખ ૩૦૦ પાનામાં લખેલ
સૌરાષ્ટ્રના નવજીવનની નવલકથા લખી છે. છે હજુ અપ્રમાં છે. સ્વભાવે મીલનસાર છે; તેઓ
“ ઉમળકા” અભિનવ ગીતે પ્રાગજીભાઈ ડા. બી એ એસ.ટી.સી. એલ એસ જી.ડી. તથા કેવીદ ને
પટેલ “પરાગ” ના નામે લખેલી છે. તથા “પરાગ” સાહિત્યરત્ન વિશારદ થયેલા છે.
ના નામે લખે છે. તેઓ સૌરાષ્ટ્રના ગોહિલવાડ શ્રીમતિ કાન્તાબેન જે. પાટડિયા લેખિકા છે.
જીલ્લાના શિહેરના વતની છે. તેઓ વાંકાનેર તાલુકા શાળા નં. ૧ માં શિક્ષીકા
àતરેખા” કે ચંદ્રનાથની અંઢાર નવલકથા તરીકે નોકરી કરે છે. તેઓએ કાઠિયાવાડ ટાઈમ્સમાં
સાથે હસમુખ રાવળ (નૂતન સૌરાષ્ટ્રના તંત્રી)ના હદય પલટો' વાર્તા ટૂંકી નવલીકા લખી હતી.
નિબધ નવલિકાનું કલેવર લખે છે તથા સ્ત્રીમાં “મનકી આંખે ખેલ મનવા” નાની તવલીકા લખી હતી. તેઓએ હારી ચુંદડી” શા. કા. જીમેડ તથા તારાબેન જમાડ “ધર. તથા “ સનમ ચૌદ લેકમાં ગોતું” જેવા ગીતે શાળાના બાળકે” નામની પુસ્તીકા ભાવનગરથી લખ્યા છે. તેઓ એક અચ્છા સંગીતકાર છે. તથા પ્રગટ કરેલ છે. આ પુસ્તીકામાં બાળકે અંગે તમામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #892
--------------------------------------------------------------------------
________________
१२४
માહિતી આપવામાં આવી છે. પ્ર. ૨૦ : કૃણિશંકર રતતાજીઢ એગણીસમી સદીને છેક
વલી લાખાણી “અરમાના નામની ગઝલ અંત ભાગમાં ભાવનગર રાજયની નોકરીમાં જોડાયા સંગ્રહ પુસ્તીકા લખી છે. ભાવનગરથી પ્રસિદ્ધ થયેલા હતા તે વખતે ખંડ કાવ્યના કવિ તરીકે તે જાણીતા છે. વલી લાખાણી આyણા સૌરાષ્ટ્રના વતની છે. થઈ ચૂકયા હતા, તેમણે તાજેતરમાં લખેલ શિક્ષણને જેઓ " વલી લાખાણી ના નામથી ગઝલે પ્રગટ ઈતિહાસ વિદ્વાનોમાં પ્રતિષ્ઠા મેળવી ચૂકલ હતા. કરે છે. 4 , ; ; . . , -
બીજી તરફ સ્વ. મહારાજા ભાવસિંહજી, જેમનામાં
વિરલ માનવઃ પરિક્ષા હતી. તેઓ પોતાની આસપાસ ભેજાભગતને કાવ્ય સંગ્રહ મનસુખલાલ ભાઇએ
નવાં અને કાબેલ માણસોનું જૂથ શોધતા હતા. એ ફતેપુર (અરેલી)થી પ્રગટ કર્યો છે. 5 :
રીતે તેમણે પોતાના મંત્રી તરીકે પ્રભાશંકર પટ્ટણીને પૃથ્વીની પ્રદિક્ષાણા ” “ વૈશ્વામિત્ર" રેવાશંકર શોધી કાઢેલા. સંગીતકાશિમાં મોખરે ગણાય તેવા શાસ્ત્રીએ પ્રગટ કરેલ છે. તેઓ રાજકોટના વતની છે ડબલ્યલાલે શિવરમ” કલાવતી ચન્દ્રપ્રભા, ઉસ્તાદ ને “વિશ્વામિત્ર” એ ઉપનામથી લેખ લખે છે. રહીમખાં. 'ગોવિંદપાઠ વગેરેને જેમ મેળવ્યા તેમાં
: : : મંઝિશકરને પૈણુ આકર્ષા. શ્રી ગીજુભાઈ તથા તારાબેન “રામ, દક્ષિણ” - - મૂતિમાં કાર્ય કરે છે. તેઓએ બાળકોને લગતા વાર્તા છે લેખે લખ્યા છે ઉપરાંત 'નાનાભાઈ આવા વીસમી સદીના બીજા દાયકામાં ભાવનગર ગ્રામ દક્ષિણા મૂર્તિ મહાભારતના પાત્રો વધ રાજયની સંસ્કાર પ્રવૃત્તિમાં કાંત, મોખરે હતા જે નાનાભાઈ ગામ દક્ષિણ મૂર્તિના સંસ્થાપ હતાં
ના સભામાં વકી ગુલાબરાય અને કાન બને બોલનાર, સૌથી પહેલા ભાવનગર આ સાસણાપી તે પછી
હેય ત્યાં જનતા હસે હેસે સાંભળવા જતી. સમીગતિમાન બનતા અબલા તથા સણોસરામાં આ
સાંજના તેમનું ઘર અનેક સાહિત્ય રસિક જિજ્ઞ સુ. સસ્થા થાપ આ ઘરશાળાને પ્રગતિમાન કરવા માટે
એનું મિલનસ્થાન બની જતું. સંગીતકાર મગનલાલ, નાનાભાઈ મા તે મટી જાય છે કે ** સેવાભાવી, છોટાલાલ ત્રિભુવન, વ્યાપારી શેઠ ગિર
આ ઉપરાંત મૂળ ક ઈ મ.ભિકની નવલકથા ધરલાલ ગા હીરા, મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકર સાગર સમ્રાટ તથા પાતાળ પ્રવેશ તથા સાહસિકે ની
નારૂભા અમરસિંહજી રાયજાદા સ ગીતકાર ડાહ્યાલાલ સૃષ્ટિ જેવી જેવી કથા લખી છે
શિવરામ, દલસુખરામ વસ્તારામ, ગેવિંદપ્રસાદ ગોપા
લપ્રસાદ, ઉસ્તાદ રહીમખાં વગેરે ત્યાં વારંવાર - સ્વ. શ્રી ગીજુભાઈની કીશોર કથાઓ વાંચવા આવતા. તે ઉપરાંત કોલેજના યુવાને પણું અગ્રેજી જેવી છે. ભગવાન બુદ્ધ ઉપરાંત રખડુ ટોળી તથા
સાહિત્યની ચર્ચા કરવા આવતા તેમાં રશિ કર ધર્માત્માના ચરિત્ર કથા લખી છે
ચાવડા અને , કપિવરાય ઠકરને ગણાવી શકાય.
મહારાજા ભાવસિંહજીના કાન્ત પ્રતિ પાત્ર હતા. દામુભાઈ સાંગાણના ત્રાહીમામ અદલાબદલી,
સ્વભાવે તે સ્વતંત્ર મિજાજના અને નિર્ભય હતાં. દશમીગ્રહ ખૂબ હસાહસના ને આનંદ દાયક છે.
તેમનું વ્યક્તિ પ્રચંડ અને અસર પડે તેવું હતું. શ્રી ગે કુદાક રાયચુરાના જોગમાયા મ ર ના મહારાજા કાનને ઘેર ઘણીવાર આવતા; શહેરના સિમડે કુળદીપક તથા બખાઈ વાંચવા જેવી છે. રાણીકા વિભાગમાં લીબડીવાળી સડક નામે ઓળખાતા
મણિશંકર રતનજી ભદ; ( વિકા) રસ્તા ઉપર તેમનું મકાન હતું. આ રસ્તાનું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #893
--------------------------------------------------------------------------
________________
ભાવનગરની કૃતજ્ઞ પ્રજાએ પાછળથી કવિ કાન્ત તેઓ સૌરાષ્ટ્રના પ્રાચીન સંધન સમિતિમાં રસ્તા એવું નામ આપ્યું છે.
ચૂંટાયેલા. તે ઉપરાંત મુંબઈ રાજયની એતિહાસિક મહારાજા સાહેબની પ્રેરણાથી તેમણે ત્રણ નાટકે
દસ્તાવેજો અને પ્રાચીન ભાષાની સમિતિમાં
સૌરાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે ગયેલા અને દિલ્હીની લખ્યા. (૧) સલીમશાહ (૨) રોમન સ્વરાજ્ય અને
ભારતીય ઐતિહાસિક દસ્તાવેજ પરિષદની સંધિન (૩) ગુરુ ગોવિંદસિંહ તેમનાં પહેલા બે તખ્તા કે
અને પ્રકાશન સમિતિના સભ્ય નીમાયા હતા. ' ઉપર ભજવાયા હતાં અને પાછલા બે પછી પુસ્તકાકારે પ્રસિદ્ધ થયેલ છે તે ઉપરાંત દુઃખી સંસાર નામે
તેમનાં લખેલાં નાટકની બે પુસ્તિકાઓ તાજેજાદપણુરૂખેલું તેમાં એક પ્રવેશ ડાહ્યાલાલ શિવરામ નાટકના લખેવા છે. તેમણે પિતાના
તરમાં પ્રકટ થયેલી છે. સીરની હકીકતનું સશે ધન કાવ્યોનો સંગ્રહ પૂર્વાલાપ' નામે પ્રકટ કરવા છાપ
તેમણે કરેલું છે. કલાપીની ૧૪૪ પત્રો, અને તેમના
પિતાનાં પૂર્વાલાપ અને બે નાટકે તેમણે પ્રકાશિત ખાને મોકલ્યા અને પિત્તે કાશ્મીરની મુસાફરીએ
કરેલ છે. નીકળ્યા ત્યાં જાહેર પાસે ટ્રેનમાં તા. ૧૬--૨૩ રોજ તેમનું અવસાન થયું. સૌરાષ્ટ્રની સંસ્કૃતિને કે વાંકાનેરના વતની શ્રી નથુરામ સુંદરજી શુકલનું એક આધાર સ્થભ તુટી પડ્યું.
વતન વાંકાનેર છે. નથુરામભાઈ પોતે વાંકાનેર રાજયના
રાજકવિ હતાં. ઉપરાંત પિરબંદર, ભાવનગર, વાંસદા, મનિકમાર માક્સ : કાન્તના મોટા પુત્ર લીંમડી રાજ્યના પણ કરી હતાં. મુનિ કુમારનો જન્મ વીસમી સદી બેઠા પહેલા થયે ‘હત સાહિત્ય શોખ વારસામાં મળ્યો હતે થેડા
આ રાજકવિશ્રી નથુરામભાઈને જન્મ વાંકાનેરમાં વિવેચન લખે લખ્યા બાદ તેમણે ટ્રક વાર્તાઓ
તા. ૧૮-૩-૧૮૯૨ માં થયેલે. માતાનું નામ શ્રી લખી એક બે નાટકો લખ્યા અને કટાક્ષ લેખે
આનદીબાઈ હતું. પર કર્યો તે પ્રવૃત્તિ લાંબે વખત ચાલી.
નથુરામભાઈએ પ્રાથમિક કેળવણી ગામઠી શાળામાં ઈતિહાસ અને પુરાતત્તવે એ તેમના અભ્યાસના
લીધેલી નાનપણમાં કા૫ લખવા, લેખ લખવા, ખાસ વિષ હતા. ત્યાર પછી સૌરાષ્ટ્રનું એમ ન
નાટક લખવા વિ. પ્રિય વિષય હતો. થતાં રાજકેટમાં સૌરાષ્ટ્રના દફતર ખાતાના વડા તરીકે ગયા હતા ત્યાંથી ગોહિલવાડના પુરાતત્ત્વ
વાંકાનેરના વતની શ્રી ઉસ્માન અહમદ મેસવાખાતાના વડા તરીકે નીમાયા હતા એટલે તે સારાખૂન પુરા ખાતાના વડા તરીકે રાજકોટ ગયા
ણીયા “બેનામી” વાંકાનેરના નામે કાવ્ય તથા અને ત્યાંથી નિવૃત્તિ લીધી,
ગઝલ લખે છે. તેઓ વિસાવદર સ્ટેટ બેંક સૌરાષ્ટ્રમાં શિક્ષણ એ તેમને પ્રિય વ્યવસાય છે તેમણે
નેકરી કરે છે. શરૂઆતમાં દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં સેવા આપેસી ભાવનગરમાં મહિલા વિદ્યાલય સ્થાપવામાં ઉત્સાહભેર મા મનાઈ ચાલી : મનુભાઈ રાજાસમ ભાગ લીધેલે છેલ્લે શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા પચેલી અા સાહિત્યકાર છે. તેઓ સાહિત્યને વિધાર્યમાં જોડાયેલા.
શિક્ષગુના ક્ષેત્રમાં હીમગીરિ શિખર સર કર્યું છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #894
--------------------------------------------------------------------------
________________
-
૧૯૩૦ રાષ્ટ્રીય લડતમાં તેઓએ પાંચમાં ઘેરણને (લેખ વિષેની અન્ય નેધ જે આ અભ્યાસ પડતું મૂકી સત્યાગ્રહના સૈનિક બન્યા હતા. મેળવી શક્યા છીએ તે નીચે મુજબ છે. ' તેઓ આ રાષ્ટ્રીય લડત કરતા કરતાં અનેકવાર
– સંપાદક) જેલમાં જઈ આવ્યા છે. તેઓ સાબરમતિ, વિસાપુર ને નાસિક જેલમાં જઈ આવ્યા છે. આમ ગાંધીયુગની લડાઈ પૂરી થઈ.
શ્રી પુષ્કરભાઇ હરદાર ગેકાણી અને ભાવનગરની ચાલતી સંસ્થા શ્રી રામ .
સાહિત્ય અને પુરાતત્વના શોખીન એવા શ્રી દક્ષિણામૂર્તિમાં જોયા. ત્યાર પછી આ સંસ્થા ધીમે ગાકાણી દ્વારકાની આગેવાન ગણાતી વ્યકિતઓમાંના ધીમે વિકાસ પામવા લાગી ને ભાવનગર રાજ્યના
એક છે. બીરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય–વલ્લભબબલા તથા સસરા લેક ભારતીમાં જોડાયા.
વિદ્યાનગરમાં એજીનીયરીંગનો અભ્યાસ કરી ૧૯૫૩માં
બી. ઈ. (સીવીલ) થયા. ગુજરાતી સાહિત્ય નાનાભાઈ ભટ્ટના અવસાન પછી આ રસ્થાની પરિષદની મધ્યસ્થ સમિતિમાં બે વર્ષ સભ્ય હતા, જવાબદારી તેના હાથમાં આવી છે. તે તે જવારી “માર' માં પશ્ચિક વર્ષથી વાર્તાઓ આપે છે. હમણાં કર્તવ્યનિષ્ઠા તથા ભાવનાથી બરાબર બજાવ્યું જાય છે. ગુહાશોધનમાળા ચાલુ છે ધર્મયુગમાં તેનું ભાષાંતર
પણ ચાલે છે ઈનડીયન રોઝ કેગ્રેસ નવી દિલ્હી, મનુભાઈ પંચેલીએ સૌ પ્રથમ પરશુરામ રણકા પ્રકૃતિ મંડળ અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ ન ટક લખેલું પરંતુ પિતે આ નાટક લખીને ફાડીને અમદાવાદ, ગુજરાત ઇતિહાસ પરિષદ અમદાવાદ નાખી દીધું ને ત્યારથી સાહિત્યક્ષેત્રે પગરણ માંડયા. વિગેરેના સભ્ય છે. છેલ્લા નવ વર્ષથી દ્વારકા મ્યુનિ. તેઓએ વિસાપુરની જેલમાં “બંદિધર” નવલકથા સિપાલીટી અને હવે નગરપંચાયતમાં સભ્ય છે તથા લખેલી. ત્યારથી અત્યાર સુધીમાં નાટક, નવલકથા, પહેલા મેનેજીંગ કમિટિ અને હવે બાંધકામ સમિતિના પ્રણું કાવ્ય, ઈતિહાસ, નિબંધ વિ. ૨૯ જેટલી કૃતિ ચેરમેન તરીકે કામ કરે છે યુવક મંડળના પ્રમુખ ગુજરાત સૌરાષ્ટ્રના ચરણે ધરી છે. તેમાં સૌથી તરીકે, લોહાણુ વિદ્યાર્થી ભુવન-સાર્વજનિક પુસ્તકા“ઝેર તે પીધા જાણી જાણી” નવલકથા ઉત્તમ છે. લય, મહિલા પુસ્તકાલય તથા બાળ પુસ્તકાલયના
છેલ્લા દશ વર્ષથી માનદમંત્રી તરીકે સેવા કરે છે. મનુભાઈ પંચેલીના લખાણમાં વિલેસતા હોય છે, કલકત્તામાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૧ મા ને વિચાર ચિંતનનું ઉંડાણ જોવા મળે છે. આમ અધિવેશનમાં શ્રીકૃષ્ણની દ્વારકા વિષે નિબંધ વાંચો મનુભાઈનું પ્રદાન ગુજરાતી સાહિત્યમાં મૂલ્યવાન ને જે પરિષદના અહેવાલમાં સ્વીકારો. ચિરસ્મરણિય બની રહે છે. ૧૯૬૪માં મનુભાઈને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થવામાં હતે.
૧૯૬૪-૬૫-૬૬ દરમ્યાન ગુજરાતી સાહિત્ય
પરિષદમાં મધ્યસ્થ સમિતિમાં ચુંટાઈ કામ કર્યું. મનુભાઈ સ્વભાવે શાંત ધીર, ગંભીર ને પ્રેમાળ ઓકટો. ૧૯૬૬ માં દ્વારકામાં ગુજરાતી સાહિત્ય વૃત્તિવાળા છે તેઓની ભાષા માંડી છે ને આનંદદાયક પરિષદના જ્ઞાન અને નિમંચુ ' તથા સ્વાગત મંત્રી સાં મળવી ખૂબ ગમે, કલાકોના કલાકો સાંભળવાની તરીકે આયોજન કર્યું. રડી ઉપર પુરાતત્વ વિષે ઇચછા થાય.
વાર્તાલાપ અવારનવાર આપે છે. લાયન્સ કાબથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #895
--------------------------------------------------------------------------
________________
૭
-
-
માંડીને દારકાની નાની મોટી અનેક સંસ્થાઓ સાથે ૧૯૩૮ માં ઓખા મંડલ ડી.એલ. બી. ના પ્રથમ સંકળાયેલા શ્રી ગોકાણી ગૌરવભેર પહેરજીવન જીવી પ્રમુખ તરીકે ચુંટાયા. દ્વારકા મ્યુનિના ઉપાધ્યક્ષ રહ્યા છે
તરીકે પણ ચુંટાયા. ૧૯૪૦ માં , વડોદરા રાજ્યની
ધારાસભામાં સ્વતંત્ર રીતે ચૂંટણીમાં ચુંટાયા. બીજી - શ્રી ડો. જયંતિલાલ જમનાદાસ ઠાકર વખત પ્રજામંડળ તરફે ૧૯૪૬માં ચુંટાયા. દ્વારકા
મ્યુ. ના પ્રમુખ તરીકેની યશસ્વી સેવા પણ બજાવી. દ્વારકાના વતની છે. શ્રી જયંતિભાઈ ઠાકર
૧૯૪૯ સુધી ધારાસભ્ય તરીકેની કામગીરી કરી. યશસ્વી કારકીર્દિ સાથે માનવસેવાના ઉમદા યેયને નજર સમક્ષ રાખી છેક નાની વયથી જ આત્મશ્રદ્ધાના ૧૯૫૪ પછી સાહિત્યસંશોધનની દિશામાં પગરણ બળે પ્રગતિને પંથ કાપતા રહ્યાં છે.
મડિયાં, “દ્વારકા દ ”, “સાધના અને સાક્ષાત્કાર”
“ભીષ્મ પ્રતિજ્ઞા” એ એમની કૃતિઓ છે. દ્વારકા ૧૯૨૮ માં ધી નેશનલ મેડીકલ કોલેજમાંથી મહિલા મંડળ, બાલમંદિર, કન્યા વિદ્યાલય, જ્ઞાતિની એલ. સી. પી. એન્ડ એસ. ની ઉપાધી મેળવી. કેળવણીની સંસ્થા, જૂદી જૂદી દેવસ્થાન કમિટિઓ,
કેગ્રેસ પક્ષ, એલઇન્ડીયા રેડીયે, લાયન્સ કલબ ૧૯૨૯ માં મેસર્સ ગ્રેહામ્સ ટ્રેડીંગ કમ મેડીકલ વિગેરે સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રપ્રીટેટીવ તરીકે નેકરીમાં જોડાઈ હિંભરમાં લેન્ડમેગેજ એના ઉપપ્રમુખથી માંડીને સક્રિય રીતે પર્યટન કર્યું.
હજુ આજે પણ ઘણી જ મોટી જવાબદારીઓ તેમની
૬૨ વર્ષ ઉંમરે વહન કરી રહ્યાં છે. બહેળો પરિવાર ૧૯૩૦માં નોકરીમાંથી નિવૃત્ત થઈ સ્વદેશીની
છે અને સુખી છે. ચળવળમાં જોડાયા. ૧૯૩૧ માં દ્વારકામાં ઓખા મ ડળ સેવા સમાજની સ્થાપના કરી, વિલાયતી કાપડ સામે જોશી લાલશકર ડુંગરઃ રાજસ્થાન પીકેટીગ કરાવ્યું. દારૂ ઉપર પણ પીકેટીમ કરાવ્યું
તરફની આ વિદ્વાન વ્યક્તિએ જીવનના અનેક તડકા
છાયા વચ્ચે પણ સરસ્વતીની ઉપાસના શરૂજ રાખી ૧૯૩૧ માં ભારતભરમાં બનતી સ દેશી વસ્તુઓનું
પરિણામે જાદી જાદી ભાષાના ભાષા ઉપર અપૂર્વ દ્વારકામાં ભવ્ય પ્રદર્શન પુ.
સિદ્ધિઓ હાંસલ કરી ગુજરાત, રાજસ્થાન અને - ૧૯૩૩માં દ્વારકા મ્યુનિસિપાલીટીમાં સભ્ય તરીકે મુંબઈની અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા
છે સંખ્યાબંધ એવી સાહિત્યક અને શૈક્ષણિક ચુંટાયા.
પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને તેમનું સતત માર્ગદર્શન ૧૯૩૪ માં શ્રી શારદા એમેરકેસ ક બની અને પ્રેરણું મળતા રહ્યાં છે જુદી જુદી ભાષામાં સ્થાપના કરી નાટયકલા પ્રવૃત્તિ જાગૃત કરી. પ્ર"ટ થતા સામયિકોમાં તેમના મનનિય લેખ વાંચવા
મળે છે. - ૧૯૫ માં ઓખા મંડળ ડી. એલ. બી. ના
બ્રાહ્મણ હોવા છતાં ન્યાત-જાત કે ધર્મના વાડામાં સભ્ય તરીકે ચુંટાયા. દ્વારકામાં પ્રજા મંડળની
માનતા નથી, ભાષા કે પ્રાંતના ઝગડા એમને પસંદ રસ્થાપના કરી.
નથી. સાદાઈથી રહે છે. મેળવેલી વિદ્યા અને પિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #896
--------------------------------------------------------------------------
________________
પાસે ભણી ગયેલા સેંકડા વિદ્યાર્થીઓને પ્રેમ એજ એમની મુડી છે. સૌરાષ્ટ્ર ઉપર હમાં હમાં ઠીક પશ્રિમ લઇને સશોધન કર્યું છે. “ પુચિક” માં તે અંગે વિસ્તૃત રીપોટ છપાંચે છે. ભારતીય લેખકામાં તેમનું સ્થાન સારૂ એવું રહ્યું છે.
ડાહ્યાલાલ અ'બાલાલ બ્રહ્મભટ્ટ; મહેસાણા તરફના વતની પણુ લેાકસાહિત્યમાં સારા એવે! રસ ધરાવે છે. ગુજરાતી ભાષાના ધણા સામાયિકામાં તેમની લેાકવાર્તાઓ અવારનવાર પ્રગટ થતી રહી છે. પ્રસ’ગેાપાત રઢીયા પર પશુ તેમની વાર્તા પ્રસારિત થાય છે. મહેસાણા જિલ્લામાં પુસ્તકાલયની પ્રવૃત્તિને વિકસાવવામાં તેમની સેવા યશસ્વી મની છે. સૌરા-તરીકે એમનેા જન્મ અને ઉછેર થયા.
સ્ટ્રમાં શત્રુંજયતીર્થની રક્ષા કાજે ખારોટ ક્રમે આપેલી શહીદીની પુષ્કળ હકીકતા એમના પાસે પડી છે. સૌરાષ્ટ્રના અન્ય શુરવીરતાના પ્રસંગ ઉપર લેખવા તેમનુ સ'શાખન કાર્ય શરૂ છે.
શ્રી દેવજીભાઇ વાજા પેપરમ દરઃ- ખચપણથી કલા-સાહિત્ય પ્રત્યેને પ્રેમ એટલે કલ'ગુરુ રવિભાઇ તથા સ્વ. મેધાણીની પ્રેરણા મેળવી સારૢ જીવન અને જીવન જીવવાની શિા-સૂઝ મેળવી તેમના સાહિત્ય સશોધન કાર્યમાં ખાસ કરીને • સૌરાષ્ટ્રનું’ લાજીવન” એ એમના ખાસ વિષય બની ગયેા
છે. ગામડાઓ ઘૂમીને પણ લેકગીતે, લગ્ન ગીતે,
વિગેરે ઉપર સારા એવા અભ્યાસ કરીને તેમાં આનંદ અનુભવી પેાતાની જાતને ધન્ય ગણે છે
શ્રી માહનલાલ ી, માણેકઃ- રાજકોટ તરફના વતની છે, ભાવનગરનો લેાકેાલેજના આચાય અને ભાવનગર કેળવણી મંડળની સચાલન અને વિદ્યા સમિતિના સભ્ય છે.
વીરમગામનાં ન્યાયાધ`શ તરીકે ઉપપ્રમુખ !! હંસીયતથી ત્યાંની હાઇસ્કુલનું ત્રણ વર્ષ સંચાલન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
A
૧૯૩૪થી ૬૨ સુધી મુબઇ રાજ્યના ન્યાયખાનામાં સિવિલ જજ તરીકે ઉજવળ કારકીર્દિ શરૂ કરી. કચ્છ રાજ્યના જિલ્લા ન્યાયાધિશ અને સેશન્સ જજ તરીકે પણ કામ કર્યું. ગુજરાત યુનિવર્સિટિમાં ૫-૬ દરમ્યાન કાયદાશાખાના ડીન તરીકે કામ કર્યું. હિન્દુ અંતે મેહેામેડન લે! ઉપરના ગુર પુસ્તકા ૧૯૩૦-૩૧ થી બહાર પાડેલા છે જે કાયાના વિદ્યાર્થીઓ અને વકીલેમાં આવકાર પામ્યા છે.
દિલાથસિંહ દાનસિંહ ડેજા:- પીપળિયા (ધ્રોળ) તરફના વતની, સૌરાષ્ટ્રની રાજપૂત જ્ઞાતિના એક માગેવાન શિક્ષિત કુટુ ખાં સૌથી નાના પુત્ર
તેમના પિતાશ્રીની પ્રેરણા અને હુક્થી તથા ગુરૂવર્યાના માર્ગદર્શીનથી અભ્યાસમાં તેજના વિદ્યાર્થી
તરીકે નામના કાઢી રમતગમતના શેખ એથીયે વિશેષ. વિદ્ય થી પ્રવૃત્તિના સ ંચાલ તે પણ અનુભવ મેળવ્યો. આજ તેઓ અધ્યયન અને અધ્યાપનમાં આ
અનુભવે છે ગુજરાતના કેટલાંક સામાયિકામાં લેખો પ્રગટ થ્રાય છે સૌર્ટૂના જાડેજાએ ઉપર તેમન અને ખીજી ધણી માહિતી એમની પાસે પડી છે
શ્રી
શ્રી પુષ્કરભાઇ ચંદરવાર:-ચંદરવાના વતની પુષ્કરભાઇને એમ. એ સુધીના અભ્યાસ છે.
પેતાના હૈયા ઉકલત અને સ્વબળે શિક્ષણુ અને સાહિત્યને ક્ષેત્રે ધણીજ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સતત વાંચન, મનન, ભ્રમણ અને માનવસમાજ પાસેથી નવુ નવું જાણુવાની જીજ્ઞાસામે જીવનમાં બહુજ જ્ઞાનભાથું મેળવી શક્યા વગર નાકરીએ નોકરી છોડવાના પ્રસંગે એ જીવનને સાહસિક બતાવ્યુ. તેવા પ્રસ ંગે જીવનમાં ઠીક ઠીક આવ્યા. પરિણામે મુશીબતે પણ એવીજ વેઠવી પડેલી અનેક સાહિ ત્યિક સંસ્થાઓ સાથે ભૂતકાળમાં અને આજે પણ શંકળાયેલા છે. લગભગ ૨૬ જેટલી કૃતિાના
www.umaragyanbhandar.com
Page #897
--------------------------------------------------------------------------
________________
સર્જક છે તેમાંથી “બાવડાના બળેનું» બાહુ- કેગ્રેિસ કાર્યકર છે. માતા સ્વામીનારાયણ સંપ્રદાયનાં બલ નામે હિંદીમાં ભાષાંતર થયું છે. રડ્યાખડયા ચુસ્ત ભક્ત તેમનું શિક્ષણ સ્વપ્રયત્નનું છે, વારસાલેખેના ભાષાંતર ઉર્દૂમાં થયા છે. સૌરાષ્ટ્રના ગત નથી. પની, એક બાબો અને એક બેબી છે.. ખાંભીપાળીઓ ઉપર તેમને ઘણો સારો અભ્યાસ છે.
વિદ્યાપીઠમાં અધ્યયન અધ્યાપન અને સંશોધન શ્રી ધર્મેન્દ્ર મદનલાલ (મધુરમ) :-ભરૂચ સાથે સંકળાયેલા સેવકનું એક અભ્યાસ વર્તુળ તરફના વતની પણું સૌરાષ્ટ્રના લોકજીવન અને જુન ૧૯૬૬થી શરૂ કર્યું છે. જેના તેઓ નિમંત્રક છે. લોકસાહિત્યના પ્રવાહ વિશે જાણવાની ઘણી જ છે એ વર્ષથી એકસપિરીમેન્ટ ઈન ઈન્ટર ઉત્કંઠા. સૌરાષ્ટ્રના કાવ્ય ઝરણાઓ ઉપર તેમને તે
નેશનલ લિવિંગ'ની અાંતરરાષ્ટ્રીય સંસ્થાની ભારતીય સારો એ અભ્યાસ છે. ગુજરાત સાહિત્યસભા
શાળાના ઉપક્રમે પૂર્વસ્નાતક કક્ષાના વિદેશી વિદ્યાગુજરાતી સાહિત્ય પરિષદ સંસ્કૃતભાષા પ્રચાર સમિતિ
થઓ (ખાસ કરીને, અમેરિકન) વિદ્યાપીઠમાં રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ એવી અનેક સંસ્થાઓ
સ્વાધ્યાય સંકલ્પ'– Independent Study સાથે સંકળાયેલા છે શિક્ષણક્ષેત્રે જુદી જુદી ડીગ્રીઓ
Progamme Project' માટે આવે છે, જેના પ્રાપ્ત કરી છે. નિબંધ હરિફાઈમાં ઇનામો મેળવ્યા
થા સંચાલનની જવાબદારી તેઓ સંભાળે છે. તે છે. જુદા જુદા કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યા છે. સુરત ભાષા ઉપરનું તેમનું જ્ઞાન અજોડ છે.
ગુજરાત ઇતિહાસ પરિષદ”ની ૧૯ થી
કારોબારી સભાના સભ્ય છે. ૧૯૬૨ થી ૧૯૬૬ ના શ્રી રમેશભાઈ ચતુરભાઈ જમીનદાર -
ચાર વર્ષ સુધી કોષાધ્યાક્ષ હતા. એમ. એ. સુધીનો અભ્યાસ છે–બહુ જ નાનીવયમાં સાહિત્ય સંશોધનની દિશામાં આગળ વધેલા છે.
' “ગુજરાત ઇતિહાસ પરિષદ'ના સૌ પ્રથમ * ગુજરાત વિદ્યાપીઠમાં મહાદેવ દેસાઈ સમાજસેવા પ્રકાશન “ ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ'ના ત્રણ મહાવિદ્યાલયમાં ઇતિહાસ અને સંસ્કૃતિના અધ્યાપક સંકલનકારમાં એક છે. ક્ષત્રપાલીન ગુજરાત ઈતિતરીકે જુન ૧૯૬૩ થી કામ કરે છે.,
હાસ અને સંસ્કૃતિ' ઉપર મહાનિબંધ તૈયાર કરીને
ગુજરાત યુનિ ર્સિટીને તેમણે સુપરત કર્યો હતે. આ ઉપરાંત ડિસેમ્બર ૧૯૬૫ થી વિદ્યાપીઠ શરૂ તેનો ગુજરાત યુનિવટીએ સ્વીકાર કર્યો છે અને કરેલ જ્ઞાનકેશ વિભાગમાં સંપાદન સમિતિમાં પણ
માતમાં પણ પી.એચ ડી.ની ડીગ્રી માટે માન્યતા આપી છે. કામ કરે છે. - ૧૯૫૨ થી ૧૯૫૮ સુધી “ લેકમત” (અઠ
ચંદ્રકાન્ત મેહનલાલ પાઠક :- ફાઉન્ડ્રી’ વાડિક. નડિયાદ ), ગુજરાત સમાચાર' અને 'સંદેશ' નામને ઉદ્યોગને લગતા સુવિખ્યાત પુસ્તકના લેખક માં પીજના ખબરપત્રી તરીકે કામ કરેલું ૧૯૫થી તથા પ્રકાશક તરીકે શ્રી ચંદ્રકાંત મેહનલાલ પાઠક ૧૫ સુધી રિતે પેસસ એસોસિએશન માં ગુજરાતમાં સારી રીતે જાણીતા થયા છે. તેઓના વસે વિભાગના પ્રતિનિધિ તરીકે કામ કરેલું".
જન્મ સૌરાષ્ટ્રમાં કાશ્મીરમાં રમણીય પ્રદેશ વાડમાં
ઈ. સ૧૯૩૬માં થયો છે. જુનાગઢની બહાઉદ્દીને - પિતા ખેતી કરતા હતા. બે ભાઈઓ હજી કેલેજમાંથી બી.એસ સી ની ડીગ્રી ૧૯૫૭માં મેળવી, ખેતી કરે છે. જેમાંના એક ક૫ડવંજ તાલુકાના મુંબઈમાં ભારતની ખાનગી ક્ષેત્રે પોલાદની મહાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #898
--------------------------------------------------------------------------
________________
$30
ગણાતી ફાઉન્ડ્રી–મેસસ મુન્દરાય આાયન સ્ટીલ કંપનીમાં દાખલ થયા, મુકુન્દની સાધન સજ્જ નૈનિયંત્રણ પ્રયાગશાળાનું સંચાલન છેલ્લા નવ વર્ષથી કરે છે. ફાઉન્ડ્રીમાં અતિ મહત્ત્વનું અંગ લેખાતુ’– ફૈતનિય ંત્રણુ- માલ્ડીંગ માટે વપરાતી વસ્તુનુ તથા કાસ્ટીંગની જાત સુધારણા માટેના સશોધન પાછળ વર્ષી વ્યતિત કર્યો છે. રેતી. મેલ્ડીંગમંડ, ખેટાનાઇટ, કારઓઈલ, ડેક્ષ્ટ્રીન, સેડીયમસીલીકેટ, મોલ્ડપેટ, તથા કાસ્ટીંગની સપાટી ઇત્યાદિ વિષયા પર તેઓશ્રી એ ભારતીય પરિસ્થિતિ અનુજ્ઞાર મૌલિક લખાણે! લખ્યા છે. ગુજરાત મહારાષ્ટ્ર અને મંગાળની એક સૌથી વધુ ક્ાઉન્ડ્રીએ જોયેલ છે. ભાવનગરની બેટાનાઈટની ખણુ, મેલ્ડીંગસેંડ તથા ધ્રાંગધ્રા, થાન, સુરજદેવડીની રેતી તથા ફાયરકલે, ક્રાણુ, રત્નાગી. રીની સીલીક્રમ્સેડની ખાણા, રૂડીની લેખડની કાચી ધાતુની ખાણા ઇત્યાદ્રિ ધરતીનુ દટાયેલું અમુલ્ય ધન–ખનિજો માટે પણ સારા રસ ધરાવે છે.
શ્રી પાર્ક ફાઉન્ડ્રી પુસ્તક દ્વારા તેમના સ ંશોધન જ્ઞાન તથા વિશાળ વાંચનના લાભ ગુજરાતની જનતાને આપ્યા છે.
ગુજરાતમાં તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિવિધ ઉદ્યોગ સ્થપાય અને વિકસે તેવી ભાવના ધરાવે છે. અને જિજ્ઞાસુઓને યેાગ્ય માર્ગદર્શન આપે છે.
૫. ભિ!! ગૌદાની :–મહુવાના વતની હાલ અમદાવાદને કાર્ય ક્ષેત્ર બનાવી સારી પ્રતિષ્ઠાયેળવીને ત્યાં વસે છે. સત્યાગ્રહ અને અસહકારના આંદોલનેાની તેમને ખૂબ અસર થયેલ. ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લીધે.
લેાકસેવા માટે તભિષ્મને વ્યવસાય સ્વીકારી અમદાવાદમાં સરસપુરમાં દવાખાનું શરૂ કરી લે કે સાથે અસાધારણુ દિલચસ્પીથી ક્રામ કર્યુ. અમદાવાદ જાપાનમાં ત્રણ ત્રણ વખત ચુંટાઇ આવ્યા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તેમની પ્રતિષ્ઠાની ઝાંખી કરાવે છે. તેમનું કાય ક્ષેત્ર ખુબ જ વિસ્તૃત ખનતુ' ગયુ છે. પબ્લીક વક કમિટીના ડેપ્યુટિ ચેરમેન તરીકે, ગુજરાત રાજ્ય હસ્તકલા મંડળના સભ્ય તરીકે, મ્યુનિસિપલ મ્યુઝિ યમ કમિટિના સભ્ય તરીકે, ગુજરાત રાજ્ય રes મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે, સૌરાષ્ટ્ર કેળવણી મંડળના પ્રમુખ તરીકે, સારાષ્ટ્ર લેન ટૂટ ક્રૂડના સભ્ય તરીકે. મંગળપ્રભાત સેાસાયટીના પ્રમુખ તરીકે, જ્યોતિ વિદ્યામંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે અનાજ સલાહકાર ખાઈના સભ્ય તરીકે વગેરે અનેક ક્ષેત્રમાં કામ કરે છે. સાધનકાર અને સાહિત્યકાર પણ છે.
સ'તથામાના લેખક
શ્રી નૈયાલાલ વ્રજલાલ વાઘાણી ;શ્રી કનૈયાલાલભાઈ વાધાણીએ સંતકથાઓ-પુરાણ કથાના લેખક તરીકે ગુજરાતભરમાં ખ્યાતી મેળવી છે.
ભાવનગરના જ વતની છે. ભાવનગરના લેાઢાણા કુટુમ્બમાં એધવજી લાલજીભાઈ!ક્કરના પૌત્ર છે. શ્રી કરબાપા જેવા મહાન નેતાના ભત્રિજા થાય છે. ક્કરબાપાના પિતાશ્રી અને શ્રી કનૈયાલાલભાઈના દાદા અને સગાભાઇઓ થાય છે.
ભાવનગરની સનાતન ધર્મ હાર્કસ્કુલમાં ૩૯ વર્ષ સુધી એકધારો સેવા બજાવી નિવૃત્ત થયા છે. તેમની કુટુમ્બીક અટક વાધાણી હાઈ ને તેઓશ્રી સાહિત્ય જગતમાં વાધાણીથી વિખ્યાત થયા છે.
તેમની સીધી સાદી સરળ ભાષાથી તેમના લેખા ખુબ લાકપ્રિય બન્યા છે.
શ્રી વાધાણીની કલમે લખાયેલું. પ્રથમ પુસ્તક “ અલખના આરાધક્રો ” ખુબ લોકાદાર પાળ્યું છે.
www.umaragyanbhandar.com
Page #899
--------------------------------------------------------------------------
________________
હ
બીજું પુસ્તક “કાજલના કંક” મુંબઈથી પ્રકટ હરદેવગિરિ માસ્વામી - ગારિયાધાર પાસે થતાં સુવિખ્યાત માસિક “કિસ્મત”ના ભેટ પુસ્તક મેટી વાવડીના હરદેવગિરિ ગોસ્વામી સીનીયર ટ્રેન્ડ તરીકે ઇ. સ. ૧૯૬૬માં પ્રકટ થયું હતું. ત્રીજી શિક્ષક છે. સંગીત, ચિત્રકલા અને સાહિત્યના શોખીન પુસ્તક “અલખના અવધૂત” ૬-૧-૧૮ના રોજ છે એટલું જ નહિ, સંત-મહાત્માઓના પ્રેરણાત્મક પ્રકટ થયું છે.
પ્રસંગે ઉપર ઠીક લખ્યું છે. 'ર : એ પુસ્તકમાં કવિશ્રી સરર 'ભાઈએ શ્રી વાઘાણું- શ્રી શાંતિભાઈ આંકડીયાક૨ - અમરેલી ભાઈ માટે લખ્યું છે “ શ્રી વાઘાણીના પરિચયમાં જિલ્લાના મોટા આંકડીયાના વતની છે. ગુજરાતી આવનાર સૌ કોઈને પ્રતીતિ થઈ હશે કે હમેશા સંસ્કૃત સાથે એમ. એ. સુધી ભણેલા છે. સાહિત્ય તેમના ચહેરા ઉપર અનોખા પ્રકારની દિપ્તિ હેય સંસ્કૃતનું સંશાધન એ એમને ખાસ શેખ છે. છે. તેમનું જીવન સંતુષ્ટિથી સભર છે તેમનું અંતર શિક્ષણક્ષેત્રે એમણે ઠીક પ્રમાણમાં પુસ્તીકાઓ પ્રગટ જાણેકે પરમકૃપાથી અભિષિક્ત થયા કરે છે.” કરી છે. ” , . . . , 3 , ,
શ્રી રતુભાઈ કેસરી -ગોંડલ પાસેના બીલડી શ્રી કરસનદાસભાઈ માણેક ૫ણ શ્રી વાઘાણી વિષે કહે છે “ભક્તો અને તેમાં તેમને જીવંત
ગામના વતની છે. સ્નાતક કક્ષા સુધીને તેમને
અભ્યાસ છે. રાષ્ટ્રિય આંદોલનમાં મહત્વનો ભાગ રસ છે; અને એટલે એમની વાત સાંભળવાની
ભજવ્યો હતો. છાપકામ પદ્ધતિ ઉપરનો એમને ઉંડે ઈચ્છા હોય એવા સૌને સંભળાવે ત્યારે જ એમને ચેન પડે છે. કર્તિ કે પ્રસિદ્ધિ એ તેમની મુખ્ય
અભ્યાસ છે. પ્રેરણું નથી. હું લેખક છું એવું કંઈ કલમાભિમાન
જૂનાગઢની લોકક્રાંતિ અને વાનરને તેમને નથી.”
સંપૂર્ણ કાયદો એ પુસ્તકે તેમણે પ્રગટ કર્યા છે.
પ્રવાસ, ફોટોગ્રાફી અને સાહિત્ય એ એમના શોખના શ્રી વાઘાણીભાઈનું જીવન ખુબ સાદુધે નિરા- વિષ છે. ભિમાની છે; પચાસ ઉપરાંત સામવિકે.માં એમની કૃતિ પ્રકટ થઈ ચુકી છે. દર મહિને કઈ કઈ
દર મહિને કે કઈ શ્રી પ્રેમચંદભાઈ ગેલ:- અમરેલીના પ્રેમસામયિકમાં તે ચમક્યા વગર રહે જ નહિ.
ચંદભાઈ ગેહેલે “ અનુભવ પ્રકાશ નામની
પુસ્તીકા પ્રગટ કરીને આત્મખોજની દિશામાં સોને ભાવનગરથી પ્રકટ થતા દૈનિક “ સારા સમા. મનન કરવા પ્રેર્યા છે. ચાર'માં શ્રાવણ માસમાં એમની ધર્મકથાઓ હાયજ
મત ફકીર -એ તે એમનું ઉપનામ હતું, જે ખુબ લોકપ્રિય બની છે.
એમનું મુળનામ હરિપ્રસાદ ગૌરીશંકર ભટ. સૌરાષ્ટ્રમાં
લડી પાસે આવેલા ચાવંડના વતની હતા. સુપ્રસિદ્ધ શ્રી કનૈયાલાલ વાધાણી લેક સાહિત્યમાં પણ
કવિ કાન્તના તેઓ ભત્રીજા હતા. વાંચન એમનું રસ ધરાવે છે એવી કૃતિ પણ ચમકાવે છે.
વિશાળ હતું. ઘણી ભાષાઓ જાણતા હતા. ૧૯૧૪માં આવા એક સાહિત્યકાર ભાવનગરને આંગણે અખબારે સાદાગર પત્રના તંત્રી વિભાગમાં કામ અલખની ધૂણી ધખાવી બેઠા છે
કર્યું તે પછી હિંદુસ્તાન, જયભારત, મુંબઈ સમાચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #900
--------------------------------------------------------------------------
________________
૩૧
વિગેરેમાં ક્રામ કર્યુ. હાસ્યરસના લેખક હતા, વક્તા હતા, કડવા માઠા અનુભવાને તેમણે આવશ્યક ગાંભીથી મૂલવ્યા હતા. અગવડાને તેમણે હસી કાઢી હતી. કાઈ વાડા એમણે બાંધ્યા ન હતા, સ્વભાવે મસ્ત અને નૃત્તિએ ફકીર જેવા ઉદાર અને નિસૃહિ હતા હરઇ પરિસ્થિતિમાં આન મસ્ત રહીને પેાતાના તખલ્લુસને તેમણે સથા સાર્થક કર્યું. ગુજરાતને વર્ષી સુધી હસતુ રાખનાર આ પીઢ લેખક હુંમેશ માટે યાદ રહેશે.
શ્રી ચંદુભાઇ લાખાણી:–રાષ્ટ્રિય રંગે રંગાયેલા ઉત્સાહી અને ભાવનાશાળી યુવાન છે. સેવામય દષ્ટિથી તેમણે પોતાના સ્વાનુભવના કેટલાંક યાદગાર પ્રસ ંગે ધરતીના લલકાર નામની પુસ્તિકામાં પ્રગટ કરીને તેમની શક્તિના દર્શન કરાવ્યા છે. જયમલભાઈ પરમાર પાસેથી પ્રેરણા લઈને લેસંસ્કૃતિ, લેકસાહિત્ય અને સંસ્કૃિતિક પ્રવૃત્તિએમાં આગળ ધપી રહ્યાં છે.
શ્રો માહનભાઈ એમ. સેલ'કીઃ- લીલીયાના વતની છે. જૂના જમાનાના સિક્કા, ભાષા, પત્રો અને જાણુવા જેવી જાની હકીકતાના સગ્રહકાર છે, વૈદ્ય છે. આખુ` કુટુંબ સંસ્કારી છે. સાહિત્યસ’શાધનમાં ધણાજ સારા રસ ધરાવે છે. ભારતના મુક્તિ સ ંગ્રાના અનેક લડવૈયાઓની જીવનકથાએ તેમના પાસેથી મળી શકે છે.
શ્રી જયેન્દ્ર એમ. નાણાવટી:-જન્મ ૧૯૨૦ના એગષ્ટની ૨૬ મીએ થયા હતા. અમદાવાદની સીટી હાઈસ્કુલ, ગુજરાત કાલેજ, એલ. ડી. કાલેજ તેમજ ખીજે રીસર્ચ ઈન્સ્ટીટયુટમાં અભ્યાસ કરી ૧૯૪૯માં પ્રાચીન ભારતિય સંસ્કૃતિ-કળા અને પુરાતત્વના ખાસ વિષય સાથે મુંબઈ યુનિવરસિટીની એમ. એ. ની ડિગ્રી મેળવી.
રાજ્ય સરકારના પુરાતત્વખાતામાં છેલ્લા ૧૭ વર્ષથી પેાતાની સેવા આપી રહ્યા છે. શરૂઆતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તે રાજકાટ, જામનગર. અને કચ્છના મ્યુઝીયમાના ક્યુરેટર તેમજ મુબઇ સરકારમાં પુરાતત્ત્વવિદ્રના પદે હતા. હાલ તેઓ ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ વિભાગના વડા તરીકે કામ બજાવી રહ્યા છે.
ભારત સરકારના પુરાતત્ત્વના સેન્ટ્રલ એડવાઇઝરી ખેડ તેમજ રાજ્ય પુરાતત્વ અને મ્યુઝીય તેમજ કાર્ડસ વિષય-1 નિષ્ણાત કમીટીમાં સભ્ય તરીકે કામ બજાવ્યું છે. પુરાતત્ત્વ ત્રિષય અંગેની અંતરરાષ્ટ્રિય પરિષદે તેમજ અખિલ ભારતિય કક્ષાની પરિષદેમાં તેમણે અવારનવાર ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે ભાગ લીધે છે તેમજ સભ્ય પદે રહ્યા છે. ગુજરાત ઋતિહાસ પરિષદના તેઓ એક વખતના ઉપ-પ્રમુખ હતા
પુરાતત્ત્વ વિષયમાં તેમણે ઠીક ઠીક ફાળા આપ્યા છે અને તે વિષયના લગભગ ૧૦૦ જેટલા લેખો તેમજ વાયુાર્તા, કાવ્યે પ્રસિદ્ધ કર્યો છે. ‘મેાન્યુ મેન્ટલ લેન્ડમાર્કસ ઓફ ગુજરાત ' નામનું એક ખાતાકિય પ્રકાશન તેમણે બહુ ર્ પાડયું છે. મોટ પુસ્તકા જેવાં કે • સીસીંગસ એફ ધી 2પસ ઓફ ગુજરાત ' અને એ બ્રોયડરી એન્ડ ખડ વર્કસ એક સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ'' તેમના સદ્દકાકરી સાથે ખાતાંકિય પ્રકાશને પ્રગટ કરેલાં છે
આ ઉપરાંત તેમણે અગાઉ ૧૯૪૨ માં રાષ્ટ્રિય પ્રવૃત્તિમાં પણ ભાગ લીધેલ અને અમદાવાદ મજુર મહાજન રાષ્ટ્રિય વિદ્યાર્થી મંડળ ભારત સેવક સમાજ તેમજ અન્ય મડળામાં સામાજીક સેવાઓ આપેલ છે.
યશય ત મહેતાઃ-સુરેન્દ્રનગર જિલ્લાના લીલાપુર ગામા વતની છે. જાણીતા ખાલસાપ્તાહિક ‘ઝગમગ'નું તે સ પાદન કરે છે. શ્રી મડુંતાનુ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ અને સાજિકતાના દર્શન આપણને ઝગમગમાં થાય છે. તેમની નિખાલસપણાની છાપ એમને મળનારને પ્રથમ દર્શને જ પડે છે. સૌરાષ્ટ્રના
www.umaragyanbhandar.com
Page #901
--------------------------------------------------------------------------
________________
અનેક નવાદિતામાં તેમની આગવી અને અનેાખી, સરળ અને ભાવવાહી શૈલી જૂદીજ તરી આવે છે તેમની સર્જન શક્તિ અજોડ છે.
લાભશર વેણીશંકર રાવળ:– વઢવાણુ તરફના વતની છે, એમ. એ. સુધના અભ્યાસ કર્યો છે. તેમના શુા લેખા, શારદા, સ્ત્રીજીવન, જીવન માધુરિ, અખડાનદ વિગેરે સામાયિક્રામાં પ્રગટ થતા રહ્યાં છે. નવલિકાના સાહિત્યયથા-વસુંધરા, પતંગીયુ, પ્રતિક્ષ', પથિક, કવિલાક ઇત્યાદી ભારતીય સાહિત્ય સંસારમાં પ્રગટ થયા છે, આકાશવાણી ઉપરથી તેમની કાવ્ય રચના ઘણી વખત પ્રસારીત થાય છે. નવલકથા તથા સાહિત્યની સ્પર્ધામાં ઘણા જ ઇનામ મેળવ્યા છે. કાવ્ય જગતમાં તેમનું આગવું
સ્થાન રહ્યું છે.
જયતિભાઇ ધાયાઇઃ-ઓખાના વતની શ્ર જયંતિભાઇ ધાકાઇને લેખનકલાને ભયપણુથી શેખ છે. ખાસ કરીને ટૂંકી વાર્તા, કટાક્ષિકા, કાવ્યેા નાટિકા ગુજરાતના કેટલાંક સામાયિકા રંગતરંગ, સુજાત, નૂતનગુજરાત વિગેરેમાં અવારનવાર પ્રથાય છે તેમની એક સુંદર વાર્તા હમણાં જ નચેવ માં પ્રગટ થઇ છે.
જાહુસેન સુદરાણી:–મહુવા તરફના વાધનગરના વતની છે, આજે તે ખેતી અને સહકારી
G33
તેમનું ખાલ્યકાળનું જીવન અમદાાદમાં પસાર મુંબઈ યુનિવર્સીટીની એન્ટ્રન્સ પરીક્ષા પસાર કરીને થએલુ. તેઓએ ભાવનગરની ફૂડ હાઇસ્કૂલમાંથી
વૈદ્ય દિનકરરાય કેશત્રલાલ ‘મીનપિયાસી’: તેમનુ' મુળવતન ચૂડા, જન્મ જેતપુરમાં થયેા એલ.
ભાવનગરની શામળદાસ કાલેજમાં-પ્રીવીયસના વર્ગમાં દાખલ થયા. તે ક્રોલેજના પ્રીવીયસના વર્ગમાં પરીક્ષા પસાર કરી ગુજરાત કૉલેજમાં ઈન્ટર સાયન્સના ખી
સી પી એસ. સુધીના અભ્યાસ છે. પ્રકી સાહિત્ય ગ્રુપમાં દાખલ થયા. ત્યાર પછી ભાવનગર આવીને
શામળદાસ કૅલેજના ઈન્ટર આર્ટસના વર્ગોમાં દાખલ થયા તે ત્રિજ્ઞાન છેડીને ૧૯૩૫ માં ઇતિહાસ અને અર્થશ સ્ત્ર લઈ શામળદાસ 1લેજમાંથી બી. એ.
કયારેક યારેક લખે છે. આકાશવાણી ઉપરથી પ્રસારિત થતા વાર્તાલાપ આપે છે, સામાયિકામાં પશુ લેખા લખે છે. તેમના પ્રથમ કાવ્ય સંગ્રહ વર્ષાજલ તાજેતરમાં જ પ્રગટ થયા છે. ૫ ખી જગત ઉપરના ઘણાજ ઉંડો અભ્યાસ છે. ખેંગાળ-બાગાયત અને ફિલેાસે ફી એ એમના ખાસ વિષયે છે.
થયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રવૃત્તિમાં પડયા છે પણ અચપણના સાહિત્યને શેખ એ નથી થયા. ભૂતકાળના શૂરવીર પુરુષોની જીવન નોંધ અવારનવાર લખે છે. ભાષા ઉપર સારા એવા જાણ્યુ છે. નીતિમત્તા પ્રમાણિકતા વિગેરે ઉચ્ચત્તમ વિચારો ધરાવે છે. લાગણીવાળા અને નિસૃહિ વ્યક્તિ છે.
શ્રી પીલાલ માધવલાલ મહેતા – આજથી લગભગ અર્ધી સદી અને દસ વર્ષે પડેલાં અમદાવાદમાં તેમના મેાસાળમાં વિ. સ. ૧૯૬૨ તે વૈશાખ સુદ ૨ ને મુધવારના રાજ જન્મ થયા.
પછી ગુજરાત ક્રાલેજમાં જે એક વર્ષ રહ્યા તે દરમિયાન તેમને પ્રે. અસાતા પાસેથી અને પ્રે, સુતરીયા પાસેથી જે પ્રકૃતિ વિષેનું જ્ઞાન મળ્યું તે તેમના ત્યાર પછીના જીવનમાં ખૂસ ઉપયોગી અને રસમય થયું. ગુ રાત વ્રજમાં એક વર્ષના વિજ્ઞા નના અભ્યાસથી તેમને એક તદ્દન નવાજ પ્રકૃતિના વિષયમાં રસ લેતા કર્યાં અને તે Aviculture એ-લે પક્ષી પાલનનુ નિં.ન. આ શેખને લીધે તેઓ પોતે જેમને પાતાના ગુરૂ ગણે છે તે ભાવન ગરના સદ્દ્ગત વડનગરા નાગર ગૃસ્થ શ્રી કંચનલાક્ષ ગીરાશ કર દેસાઇ, જે સગપણમાં તેમના બનેવી થતા વ્રત. તેમના અંગત ખુબજ પરિચયમાં આવ્યા તે
www.umaragyanbhandar.com
Page #902
--------------------------------------------------------------------------
________________
c૩૪
પક્ષી જગતનું કંઈક નવું નોખું જ્ઞાન તેઓ તેમને કમીટીના સભ્યપદે પણ ચૂંટાઈને ખુબ જ નમુનેદાર આપતા. તેમના ગુરૂને પક્ષી શેખીને કંચન કાકાના નામથી ઓળખતા હતા. તેઓએ કંચન કાકા પાસેથી
ત્યાર પછી તેઓ અમદાવાદના કેલીકે મીલના સારૂં જગત જ્યારે ભરનિદ્રામાં પેઢયું હોય ત્યારે
શેઠ સાહેબ શ્રી ચંપકલાલ સારાભાઈને ત્યાં તેમના પ્લેટ અને અને તેના શિષ્યોમાં જેમ સંવાદને ચર્ચા
ખાનગી મૂ-ગાર્ડનના સુપરીન્ટેન્ડન્ટ તરીકેની કામગીરી દ્વારા જ્ઞાન અપાતું તે પ્રમાણે અનેક અખંડ રાતે
કરેલી. ત્યાર પછી તેઓએ જુદી જુદી શિક્ષણ જગીને તેઓએ પ્રશ્ન અને 'તરની પદ્ધતિ પ્રમાણે શામાં શિક્ષક તરીકે જોઇને કામ કરેલું પણી અંગેનું સમય જ્ઞાન મેળવેલુ આવાજ ગુરુજન બંદરની ગરકળ સંસ્થામાં શિક્ષક તરીકેની કામગીરી જેવા હતા. શ્રી કપીન્દ્રભાઈ મહેતાના બીજા ગુરુ કરીને હમણાં જ નિવૃત્ત થયા છે.. સદગત જમાદાર હસનમીયાં જેઓ મમ મહારાજા ભાવસિંહજીના ચીડીયા ખાતામાં કામગીરી કરતા હતા.
શ્રી જોરાવરસિંહ જાદવ (એમ. એ) –જુદાં
જાદાં સામાયિક અને નિકાને પાને સતત ચમકી શ્રી કપીદ્રભાઈ મહેતાનું મિત્ર મંડળ-ભાવનગરનું
રહેલા ૨૪ વર્ષના નવજવાન શ્રી જોરાવરસિંહ જાદવે તે વખતનું એક ખુબ જ પ્રખ્યાતિ પામેલું–લીટરરી
સ સ્કૃતિ અને ઇતિહાસના ખાસ વિષય સાથે ગુજગ્રુપ હતું.
રાત યુનિવર્સિટીમાંથી એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી મિત્રોના સહવાસે ને પરિચયે તેમને સાહિત્યનું છે. તેઓ લેકવાર્તાઓ, વિવેચન લેબો, હું પરાંત કલા, સંગીત ને નૃત્ય તર પણ શેખ ને રસ નાટક લખે છે, અને ભજવે પણ છે હાસ્ય અને ઉમાં થયાં.
કટાક્ષ લેખે પર પણ તેમની કલમ ચાલે છે. તેમની
કતિઓ અગ્રેજી અને મરાઠીમાં અનુવાદિત થવા લાગી તેઓએ ડ્રોઈગની ઈન્ટરમીડીએટ અને ઇંટરમી
છે. કયારેક હિંદીમાં પણ તેઓ લખે છે. તેમણે ડીએટ પરીક્ષાઓ પણ પસાર કરી છે. તેઓના
અત્યાર સુધીમાં લગભગ ૨૦૦૦ જેટલાં લેકગીતનું પ્રકૃતિના શોખને લીધે તેમને દેશી રાજાઓના
સંશોધન કર્યું છે. લેકસાહિત્ય અને સંસ્કૃતિ પરના પરિચયમાં પણ આવવાનું થયું હતું. જેમાં ખાસ
લગભગ ૨૦૦ ઉ રોત લેખો પ્રસિદ્ધ થઈ ચૂકી છે. નધિપાત્ર ગણુય તેવાં-ધ્રાંગધ્રાના રાજ સાહેબ શ્રી ઘનશ્યામસિંહજીના ધરમપુરના મહારાજાના પ્રતાપગઢના સદગત મહારાજા શ્રી રામસિંહજી બહાદુરના ઝાલરા સને ૧૯૫૯માં મુંબઈ મુકામે મળેલ અખિલ પાટણ (બીજનગર )ના મહારાજ સાહેબના અને ભારત લેકસાહિત્ય પરિષદમાં ગુજરાત ના પ્રતિધિ
થી તરીકે હાજરી આપી હતી ગુજરાત સાહિત્ય ધલપુરના મહારાજ સાહેબના આ રજ ડિમાથી તેમને જેટલું પ્રકૃતિના લાડકવાયાં જ ગલી પ્રાણીઓ
સમિતિ તરફથી પ્રસિદ્ધ થયેલા લોકસાહિત્યમાળા
ભાગ ૨-૩ અને ૪ માં ભાલ પ્રદેશના લે કગીતનું વિષે જાણવા મળ્યું તેટલું જ તે વખતના રજવાડાનો
સંપાદન કર્યું છે. તેમને પ્રિય વિષય સશોધનનો પણ અદ્ભુત અનુભવ પ્રાપ્ત ઇએ.
છે. એમ. એ. થાયા બાદ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ ત્યાર પછી તેઓ ભાવનગર શહેર સુધરાઈની કેલેજમાં પ્રાધ્યાપક તરીકે થોડાં વર્ષો કામ કર્યું છે ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચુંટાયા અને હાલમાં તેઓ ગુજરાત રાજય સહકારી સંધમાં ઉત્તરોત્તર કામગીરી બજાવી. તેની તે વખતની ડોગ પ્રકાશન અધિકારી તરીકે કામ કરે છે અને સહકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #903
--------------------------------------------------------------------------
________________
સાપ્તાહિક તથા ગ્રામ સ્વરાજ' માસિકનું સંપાદન પ્યારી મારી છે. એ કાવ્યો પ્રગટ થયેલા છે. તેમજ
કાય સભાળી રહ્યા છે.
લોકમાન્યમાં સ્વ. ચંપકભાઇના મૃત્યુ વખતે કાચ્ પ્રગટ થયેલ. આમ “ સી-જિગર ” વાંકાનેરી વિ તથા લેખક છે.
શ્રી વશરામભાઈ લવજીભાઈ વાધેલા :શ્રી વશરામભાઈનુ વતન ગાધકડા ( તાલુકા કુંડલા) છે, હાલમાં તેમની ઉમર ૩૨ વર્ષની છે અને શિક્ષક તરીકેના ધંધા કરે છે.
તેમના પિતાશ્રી ખેતીના ધંધા કરતા આથી તેઓ શાળામાં નિયમિત રહી ગુજરાતી ત્રણ ચેપડીનેા અભ્યાસ માંડ કરી શકયા. કાર્ટુમ્બિક પરિ સ્થિતિના કારણે અભ્યાસ છેાડી મજૂરી કરવા જવાની ફરજ પડી. થોડા સમય ખેત-મજૂરી કરી, ત્યાં ગામ કડા તા. શાળામાં પટ્ટાવાળાની જગા ખાલી પડતાં તેમનાં વિદ્યા ગુરુ ધનેશ્વર અમરજીએ હૃદયની લાગણીથી સહાય કરી અને તેમને તા. શાળામાં એ જગ્યા ઉપર નિમનાક અપાવી છેલ્લે આજે ત્રણ ગુજરાતીના અભ્યાસમાંથી બેઝીક ટ્રેનિંગ લેજનાં એ વર્ષ પૂર્ણ કરી તેઓ ટ્રેઇન્ડ શિક્ષક બન્યા છે.
તે ફુરસદના સમયમાં ખૂણે-ખાંચરેથી જીતાં, નવા પુસ્તકા શાધી તેનેા અભ્યાસ કરવા લાગ્યા અને નાનાં નાનાં કાવ્યો લખવા લાગ્યા. જેને શિશુવિહાર પ્રસિદ્ધિ આપી સહટાર આપ્યા. તેમનું કેટલુક લખાણુ ચાંદની, આનંદ, નૂતન સૌરાષ્ટ્ર અને પગદંડીમાં પ્રસિદ્ધ થયુ છે.
શ્રો જેઠાલાલ ચકુભાઈ પાડિયા :–“સી – જિગર ” કવિ તથા લેખક છે. વાંકાનેરના વતની છે. તે પ્રજાપતિ જ્ઞાતિના છે. પેાતે ચિક્ષક ક્ષેત્રે ખંતથી કાર્ય કરે છે. તેની કૃતિ કાઢિયાવાડમાં અવાર નવાર “સી-જિગર' વાંકાનેરી એ નામથી આપે છે. તેઓની કૃતિ 'કીલે એ લતમાંથી છેડાવ્યા ત્યારે ! તથા એ ગયા ? તે ભણવાના ક્રાડ' જેવી વાર્તા પ્રગટ થઈ છે. ઉપરાંત લાખમાં કાણુંબનાવ્યા તથા દીવાળીમાં બેઠે લું કાવ્ય બનાવેલા તે પ્રગટ થયેલા, આ ઉપરાંત લેક સાગરમાં હાય ગરીબી, પ્રિયા, પ્રિયતમા કે નવવધૂ તથા દિવાળી તથા પ્રભુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૭૩૫.
તેઓશ્રીએ હસ્ત લેખિત ૧૦ જેટલા કાવ્યના પુસ્તકા લખેલા છે.
(૧) જિગર લીલા
(૨) જિગર લીગ્નાંજલિ ભા. ૧-૨ (૩) જિગરની કાન્તી
(૪) લીક્ષા પ્રસનની ખે
(૫) જિગરને ગુ જારવ (૭) જીવન કાવ્ય
(૬) પદ્દાની (૮) ચિંતન વિગેરે.
કાવ્ય પુસ્તકા લખેલા છે. હજુ અપ્રગટ અવસ્થામાં છે.
(૯) જખ્મે—જિગર હાલ લખાઈ રહ્યા છે. પ્રીતમલાલ લક્ષ્મીશંકર વિ ઃ- ભૂજ (કચ્છ) ના વતની છે. ખી એ. સુધીતેા અભ્યાસ છે. ગુજરાત રાજ્યના માહિતીખાતામાં સુરેન્દ્રનગર જિલ્લાના માહિતી અધિકારીના હાદ્દો ધરાવે છે ખાસ કરીને તેમની પ્રગતિમાં માનવ સ્વભાવનું અધ્યયન સાહિત્ય સાધના, પત્રકારિત્વને અભ્યાસ, વકતૃત્વ શક્તિ, વહીણી અનુભવ તથા વિવિધ માધ્યમો દ્વારા પ્રજામાનસને લડવાની દૃષ્ટિએ અધી ખાખનેાએ મહત્વના ભાગ ભજવ્યેા છે. તેમના જીવનનું સૌથી યાદગાર વ ૧૯૫૦નુ જ્યારે તેમનુ પ્રથમ કાવ્ય શ્રી ઇંદુલાલ ગાંધીએ તેમના માસિક તિથિપૂર્ણીમાં પ્રગટ કર્યું એજ વર્ષમાં સ્ત્રીજીવનમાં તેમના ગીતેને નિયમીત લેવાનું શરૂ કર્યું. ૧૯૫૧માં તેમની પ્રથમ નવલિકા નવચેતનમાં પ્રગટ થઇ. ૧૯૫૪ માં અખિલ કચ્છ સાહિત્ય સ્પર્ધામાં કાવ્ય માટે પ્રથમ પારિતોષિક મળ્યુ અને એજ વર્ષમાં સુણું ચદ્રક મળ્યા. ૧૯૫૭ માં પ્રથમ કાવ્યસંગ્રહ નિશ્ચિત ધા પ્રગટ થયા અને આકાશવાણી સાથે કરાર ચયાં, અને ૧૯૫૯-૬૦-૬૧ માં સવિતા તથા આરામ ચેજિત
www.umaragyanbhandar.com
Page #904
--------------------------------------------------------------------------
________________
931*
વાર્તા સ્પર્ધાઓમાં ખીજી' ઈનામ મળતુ રહ્યું. ૧૯૬૩ માં પ્રથમ નવલકથા ગ્રંથ કારેશ્વર', ૧૯૬૪ માં ગેાત્ર નપીઠના શ્રીમદ્ જગદ્ગુરૂ ગ્રંકરાચાર્ય મહા રાજના આર્શિવા; સાથે શ્રી સંસ્કૃત કાર્યાલય અધ્ધ તરફથી સાહિત્યાલ કારની માનદ ઉપાધી મળી. ગુજરાત સાહિત્ય પરિષદના સભ્ય છે, કચ્છની સંખ્યાબંધ સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને મંડળેા સાથે સંકળાયેક્ષા છે. હાલ ઝાલાવડમાં સાહિત્ય સભાના ઉપપ્રમુખ છે.
પ્રા.શ્વરલાલ વે:-નવી વિદ્વાન અબ્બાપાની પેઢીમાં ઈશ્વરભાઈનું આગવું સ્થા છે ગુજરાતી સાહિત્યના ઇતિહાસ ઉપર કાવ્ય પ્રકાશનના પ્રથમ ત્રણ ઉલ્લાસ ઉપર તેમના પુસ્તકા ઉપરાંત તાજેતરમાં જ તેમના નાનાલાલના ભાવપ્રધાન નાટકા ઉપરના મહાનિબન્ધ તેમની યશસ્વી કૃતિ છે. દક્ષિગ્ ભારતના સૌરાષ્ટ્રી ઉપર તેમના શોધગ્રંથ થયા છે. ઈશ્વરભાઈ સ્વભાવે તે તબિયતે નાજુક છે. તેમની મૃદુતા અને સુકુમારતા તેમની પ્રતિમાતા આગવા લક્ષણા છે. પ્રા. વે મહેનતુ અને ભારે ક્રિક છે.
પ્રગટ
તેમની સખ્યાબંધ કૃતિએ પ્રગટ થઇ ચૂકી છે. ગુજરાતના ખ્યાતનામ લેખક અને સાહિત્યકારામાં તેમનુ આગવુ સ્થાન રહ્યું છે. ભાવનગરના સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રણેતા છે ઉગતા લેખકાને તેમાં ધણી હુક મળતી રહી છે હવે માત્ર સૌરાષ્ટ્રનું નહિ પણ ગુજરાતનું ઝળકતુ
શ્રી
ૐન છે.
ધીરજલાલ જેઠાલાલ મહેતા મૂળ તત વરતેજ-ભાવનગરમાં કેન્દ્રીય નમક અને સાબુદ્રિક રસાયણિક સંશોધનાત્રયમાં એક વૈજ્ઞ.તિક તરાકે. સાગરના તથા નાન કચ્છના રણુના ખારા પાણીમાં રહેલ પોટાસ્યમા ક્ષારને સારી અને સરન્નતાથી મેળવી શકાય તે ઉપર કામ કરી આજે વૈજ્ઞાતક ક્ષેત્રે કુલ નહિ તે ફુલ પાંખડી રૂપે ફાળા આપી
રહ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
તેમની પ્રગતિમાં વિજ્ઞાન ત્રિષય ઉપર ઉડા જ્ઞાનના અનુભ અને વિજ્ઞાનના પુસ્ત! અને મેગેજીન વાંચવાની ટેવ મુખ્યત્વે છે. આ ક્ષેત્રમાં જૂદી જાદી ડીગ્રી પ્રાપ્ત કરી ભાવનગરમાં છેલ્લા ૧૨ વર્ષથી સંશાધનના ક્ષેત્ર, આ સંશે.ધાલયમાં, ટેબલ સોલ્ટ, ડ્રેટેડ કલસ્યમ સીલીકેટ, પોટાયમ કલેારાઇડ, પેટાયમ શાનાઇટ વિગેરે ઉપર કામ કરી સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે આ બધા વિષયેા ઉપર ધણું સારૂ લખી શકે છે
અળવતરાય કાળીદાસ શુક્લ:- મૂળવતન પાલીતાણા. કેન્દ્રીય નમક અને સમુર્ફિક રસાયણિક સાધનાલયમાં એક વૈજ્ઞાનિક તરીકે મીઠા ઉદ્યોગમાં વપરાતા ક્ષારા બનાવવાની જુદી જુદી પદ્ધતિ ઉપર કામ કરે છે.
આ ઉપરાંત દવામાં વપરાતા મેગ્સેસ્ડમ એક સાઈડ, મીલ્ક એક્ મેગ્નેસ્યા, મેગ્નેટ્યમ સીલીકેટ વિગેરે ખાવાની પદ્દનુ સંશાધન કાય કરેલ છે. કેન્દ્રીય નમક અને સામુદ્રિય રસાયણ સશોધતાલયના ચર્ચાસભાના છેલ્લા પાંચ વર્ષથી મત્રી છે.
સ્વ. રામુભાઇ ઠક્કર:– “ સૌરાષ્ટ્ર' સાપ્તા હિકના પત્રકારિત્ત્વના એક તેજસ્વી તારક હતા. શ્રી
રામુ ક્કર ત્રીસીના ગાળના “ સૌરાષ્ટ્ર ” “રાશની” તથા * ફૂલછાબ'ના સપાદક મંડળના અગ્રણી સભ્ય એક હતા. “ હળવા લેખો ” તેમની કલમને વિશેષ ફાવતા. ‘હું ખાવા અને મંગળદાસ ' ના લેાકપ્રિય ખનેલી લેખમાળા રામુભાઇની રમતિયાળ કમે લખાતી. આજે પણ એ લેખમાળાને સભારાય છે. એ ઉપરાંત શ્રી રામુભાઇએ કેટલાંક પુસ્તકો લખ્યા છે. સરસ અનુવાદો આપ્યા છે.
ફિલવિજ્ઞાન ક્ષેત્રે પણુ તેમણે ખ્યાતિ મેળવી હતી. તે સગીતતા ઉડા અભ્યાસી હતા. થર્ડ સમય ‘“ જન્મભૂમિ ” માં પણ રામુભાઇએ કામગીરી ખજારી હતી સૌરાષ્ટ્રના ખમીરવતા, પ્રાપૂ અને પ્રખર પત્રકારત્વના ધડતરમાં શ્રી રામુભ,ઈએ ઘણા મોટા ફાળા આપ્યો છે.
www.umaragyanbhandar.com
Page #905
--------------------------------------------------------------------------
________________
આદર્શ મહિલાઓ
કસ્તુરબા ગાંધીજીને જીવનપ્રવાહ ત્યાગ, મહાત્માજીની છાયારૂપ બનીને તેમની સાથે ને વૈરાગ્ય અને સંન્યાસ પ્રત્યે અભિમુખ હતા. બાએ સાથે જ રહેતાં હતાં, એ તે આપણે જાણીએ જ એ પ્રવાહને અનુકુળ અને ઈષ્ટ માર્ગે વહેવા દીધે.
છીએ નોઆખલીના ગાંધીજીના પ્રવાસ દરમિયાન પણું તેમાં અંતરાયો ન નાખ્યા. અને છતાં પ્રસંગ આવતાં સવિનયસત્યાગ્રહના રૂપમાં “ઈષ્ટ અંતરાયો' ઊભા
મનુબહેન ગાંધીજીની સાથે જ હતાં. કરીને કસ્તુરબાએ બાપુના જીવનપ્રવાહને અનિષ્ટ દિશાએ વહેતે પણ રોકે છે. તેમણે નમ્ર પ્રાર્થના
- રોજના બનાવની નેધ લખતાં. બાપુ આ
નિત્યનેધ તપાસી જઈ, એમાં સુધારા કરી પિતાની દ્વારા, સોમ્ય આગ્રહ દ્વારા અને નિરૂપાય હેય ત્યારે
સહી કરી આપતા. એ રીતે મનબહેનની રોજનિશીને આંસુઓ દ્વારા પણ બાપુને કઠેર અને કર્કશ બનતા રોક્યા છે.
બાપુની વિચક્ષણ દૃષ્ટિની કડક કસોટીમાંથી પાર ઊતરેલી અણીશુદ્ધ નિત્યધિ લેખી શકાય અને એ
કારણે જ બાપુનાં અંતિમ વર્ષોને કલમમાં ઊતારવાની પિતાની અંગત જરૂરિયાત માટે તો બા સદા,
- આકાંક્ષા સેવનારા અનેક લેખકે એ પ્રમાણભૂત અપરિગ્રહવ્રત પાળતાં રહયાં છે. એ પાલન એમને
સાહિત્ય માટે મનુબહેન ગાંધીની સહાય લીધી છે. મન જાણે સહજ અને સ્વાભાવિક બની ગયું હતું. આ પિતાને ચુસ્ત આશ્રમવાસી માનનારા અને મનાવનારા, મનુબહેન ગાંધીની નિત્યનોંધને અમુક ભાગ પણ પૂજ્ય બની સાદાઈ જોઇને શરમાતા હતા. આ તો ગુજરાતીમાં છ પુસ્તકમાં પ્રગટ થયું છે. ભૌતિક પરિગ્રહની વાત થઈ. પણ બાપુ જોડે રહીને બાએ ધીરે ધીરે પોતાની આકાંક્ષાઓ અને અભિલાષા મને ગાંધીની જીવનકિતાબનાં પાનાં પણ કેટલાં માટે પરિગ્રહ પણ તજી દીધું હતું. આ ત્યામ તે પ્રેક છે? બાર જ વર્ષની નાની વયે જેલ જનાર સાચે જ ઉચ્ચતમ અને ભવ્ય હતે. હિંદુ ધર્મના સંસ્કાર કસ્તુરબામાં ખુબ ઊંડા હતા. સૌરાષ્ટ્ર કદાચ એ પ્રથમ જ કિશોરી હશે સેવાગ્રામમાં અન્ય ગુજરાતનું અને ભારતનું ગૌરવ સમાન હતા. બહેને જોડે એની ધરપકડ થઈ હતી અને પછી
ગાંધીરૂપી વટવૃક્ષની વિરાટ છાયામાં વીતેલું એમનું બાપુની જીવતી જાગતી કિતાબ જીવન વિવિધ અનુભવેન વિરાટ વટવૃક્ષ જેવું
મનુબેન ગાંધી :-મહુવાને પોતાનું કાર્યક્ષેત્ર ખીલેલું છે. મનુબેન ગાંધીનું સાહિત્ય અને ભારતનું બનાવીને રહેતા. મહાત્માજીનાં પૌત્રી મનુબહેન ગાંધી સંસ્કારધન છે સૌની મઝીયારી મિલકત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #906
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે
છે જ શી કંટાસર છે. વિ. વિ. કા. સહકારી મંડળી. * છે.
૫. કાર ( તારે મહુવા )
(જિ. ભાવનગર)
સ્થાપના તા. ૨૫-૩-૧૯૩૬
રજીસ્ટ્રેશન નંબર : ૧૦૩ ઓડીટ વર્ગ ૪ તા. ૦૧-૧૧-૧૬
શેરભંડોળ : રૂ. ૨૧૫-૦૦ અનામત ફંડ : રૂા. ૨૬૫૮-૪૯ બેન્ક લેન : રૂા. ૨૨૬૩૪-૨૪
સભ્ય સંખ્યા - ૪૯
મંડળી ખાતર-બીયારણ વિગેરેનું કામકાજ કરે છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સભાસદેને પૂરી પાડે છે. મધ્યમ મુદત-ટૂંકી મુદત વિગેરે સભાસદેને ધીરાણ કરે છે
-: વ્યવસ્થાપક કમિટિ:(૧) પટેલ વાલજી ગણેશ (૨) પરશોતમ દયાળ (૩) શામજી પ્રાગજી (૪) ગણેશ રવજી ! = (૫) ઓધા મુળજી (૬) કાળુ વેલજી (૭) જેરામ દયાળ.
હીરજી માવજી પટેલ
મંત્રી
પટેલ વાલજી ગણેશ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #907
--------------------------------------------------------------------------
________________
હસાબેન મહેતા ભારતીય સ્ત્રીઓએ અનુ- બહેન મહેતાનું નામ ગુજરાત સારાષ્ટ્રમાં અસીમ કરણ કરવા યોગ્ય જીવન આપણને હંસાબેન મહેતાના સમાજસેવીકા તરીકે જાણીતું છે. તેઓ પણ પ્રભાસના તેજસ્વી વ્યક્તિત્વમાંથી મળી રહેશે. પૂર્વ પશ્ચિમના જાણીતા દેસાઈ કુટુંબના શ્રી હરપ્રસાદ ઉદયશંકર વિશ્વવિદ્યાલયે અવલોકીને વર્ષોની તપથ્યને અંતે દેશાઇના સુપુત્રી છે. તેમણે એમ. એ. સુધી અભ્યાસ ભારતના ગુર્જર પ્રદેશમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના કર્યો છે. જુનાગઢ માટે રચાયેલ આરઝી હકુમત વેળા એમણે કરી છે.
તેમણે નીડરતાથી તેમાં આગળ પડતો ભાગ લઈ આ
સ્વાતંત્ર્ય સંગ્રામાં ઝંપલાવેલું. પછી તે તેઓ એ ભણ્યા, ઉચ્ચ કેળવણીની પ્રાપ્તિ માટે વિદેશ જુનાગઢ રાજ્યની કાઉન્સીલમાં પ્રધાન થયેલા તેમને ગયાં-શિક્ષણસંસ્થાઓનું નિરીક્ષણ કર્યું. રાષ્ટ્રના પણ તેમના ભાઈની જેમ પિતાજીની પાસેથી મુક્તિસંગ્રામમાં યાહેમ કદી પડીને મહત્વનો ભાગ પ્રગાઢ વિદ્વત્તા અને માતાજી પાસેથી સેવા ભાવના ભજવ્યો, સદાય સ્મિતભ" પ્રસન્ન વદન, તેજસ્વી પ્રાપ્ત થયા છે. ગુજરાતની મહિલા પ્રવૃત્તિના આગેવાન નેત્રો અને કર્તવ્યપરાયણ જીવનથી ગુજરાત ગૌરવ કાર્યકર અનેક અબળા, ત્યકતા વિધવા અને નિરાલઈ શકે છે. આર્યાત્વના ઓજસથી ઝગમગતુ એમનું ધાર બહેનેને આશિર્વાદરૂપ બન્યા છે. સૌરાષ્ટ્ર અને વ્યક્તિત્વ દેશવિદેશે ચમકી ઉઠયું છે. ભારતને ગુજરાતમાં તેમની સેવાઓ ચિરસ્મરણીય બની રહેશે. સાંસ્કૃતિક ઈતિહાસ ઘડવામાં, ભાતતીય સંસ્કૃતિનું પ્રસારણ કરવામાં શિક્ષણ ક્ષેત્રે અપાયેલી અનન્ય દુર્ગાબહેન :-તે જાણીતા સર્વોદય સેવા અને જનતાજનાતના હિત માટે બજાવેલી કાર્યકર શ્રી આત્મારામભાઈ ભટ્ટ ! ધર્મપત્ની હતા. વિશાળ કામગીરીને નજરમાં રાખી ભારત સરકાર તેમણે સ્વાતંત્ર સંગ્રામ સમયે અનેક સત્યાગ્રહોમાં તેમને ગુજરાતના કીલસક અને સમાજસેવિકા તરીકે ભાગ લીધા હતા. અને અનેક વખત જેલ યાત્રા
પદ્મભૂષણને માનભર્યો ઈન્કાબ આપી સન્માન મેળવી હતી. આ કાર્યકર તરીકે જીલ્લાભરમાં કર્યું છે. એમના જીવુનસાથી ડો. જીવરાજભાઈ મહેતા નામના મેળવી હતી અને સત્તાથી પર રહીને સમાજ એમના મુખ્ય ધ્યેય માગે એક બન્યા છે. બને અને સ્ત્રી ઉદ્ધારના કાર્યો કર્યા હતા એકજ માર્ગના પ્રવાસીઓ છે.
પછાતવર્ગની બહેનમાં તેમણે પ્રસંશનીય કાર્ય વડોદરાની મહારાજા સયાજીરાવ વિદ્યાપીઠ ઉભી કર્યું હતું ભાવનગર રાજય વખતની અનેક લડતમાં કરવા પાછળ બન્નેએ પોતપોતાની તપોનિષ્ઠા અર્પણ તેમણે આગેવાની લીધી હતી. કરી છે.
સ્વરાજ પ્રાપ્તિ બાદ, સ્ત્રીઓના અને બાળકોના
ઉત્થાનની પ્રવૃત્તિમાં, જલ્લાભરમાં ચાલતા સમાજવખતે વખતની રાષ્ટ્રિય લડતમાં, દેશમાં, કલા
- કલ્યાણના કેન્દ્રોમાં રસ લઈને, આ પ્રવૃત્તિ વિકસાવી સાહિત્ય અને અન્ય સંસ્કૃતિક પ્રવૃત્તિઓને બળ આપવામાં, જૂની રૂઢીઓને દફનાવી દઈ નવા જમાના
હતી. રાજકારણમાં પણ તેમણે સક્રિય રસ લીધો સાથે તાલબદ્ધ ચાલવા બહેનોને સાચી ઠેરવણી હતો જે જીવનની છેલ્લી પળ સુધી ચાલુ રહેશે અને માર્ગદર્શન આપનારા.
હતે અને છતાં તેઓ હમેશા હાદા અને સત્તાથી પદ્મભૂષણ પુષ્પાબહેન મહેતા-શ્રી પુષ્પા પર રહેતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #908
--------------------------------------------------------------------------
________________
*
સરલાબેન ત્રિવેદી -પીઢ ગાંધીવાદી કાર્યકર સંવત ર૦૧૧ ની સાલમાં પર્યુષણમાં સંવત્સરીના શ્રી શંભુશંકર ત્રિવેદીના ધર્મપત્નિ સરલાબેનનું વતન પવિત્ર દિવસે મુંબઈમાં તેમને નાની ઉંમરે સ્વર્ગવાસ ભાવનગર છે. ગારિયાધારને પિતાનું કાર્યક્ષેત્ર થયો છે. પરમાત્મા આવા ધાર્મિક અને સખી બેનના બનાવ્યું છે.
આત્માને પરમ શાંતિ આપે.
વઢવાણુવાળા ફૂલચંદભાઈની સાથે બાર વર્ષની વેણીબેન જગજીવનદાસ ઝવેરી પાલીતાણા ઉંમરથી જ તેઓ પીકેટીંગમાં જતા હતા ૧૯૩૦ ની તેમનો જન્મ સીહોર વાસા ત્રીભોવનદાસ પીતાંદાંડી કુચમાં મહાત્માજી સાથે પણ તેમાં જોડાયા હતા. બને ત્યાં થયો છે. તેમણે પોતાની પુત્રીમાં બભિકાળથી રાષ્ટ્રભાવનાના રંગે રંગાઈ તેઓ સ્વરાજની લડતમાં ધાર્મિક સંસ્કાર કર્યો છે. પાલીતાણા શ્રી વિજયજી જોડાયા હતા અને રાજકોટ, સાબરમતી વગેરે સ્થળે જૈન ગરૂકુળના આજીવન અને સેવાભાવી શિક્ષક શ્રી ૮ થી ૯ વર્ષ કટકે કટકે જેલયાત્રા ભગવી હતી.
જગજીવનદાસ વીરચંદ ઝવેરીના તે ધર્મપત્ની છે. મારીયાધારની જાહેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેઓશ્રી સંસ્થાના બાળકે પ્રત્યે મમતા અને સ્નેહ
ભાવ રાખે છે. પોતાની શકિત પ્રમાણે ગરીબ સ્વ. ચચળબેન પ્રાગજીભાઈ શાહ સીહર માણસને અન્નદાન તથા નાની મોટી સહાય કરે છે
તેમનો જન્મ પાલીતાણામાં શેઠ હરીચંદ સુંદર અને ગુપ્તદાનમાં માનનારા છે. તેણે સાધુ-સાધ્વીજીએ અને ત્યાં થયો છે. બાલ્યકાળમાં તેણે શ્રી બુદ્ધિસિંહજી પ્રત્યે ધર્મરાગ કેળવ્યો છે. પોતાની બેન તથા ભાણેજે જૈન પાઠશાળામાં સારો ધાર્મિક અભ્યાસ કરેલ છે. ભાગવતી દિક્ષા ગ્રહણ કરી છે. કુટુંબમાં પિતાની સીહારના દાનવીર શેઠ પ્રાગજીભાઈ જવેરચંદન તે બે પુત્રવધુને સારા સંસ્કાર આપી : સંયુક્ત કુટુંબ ધર્મપત્ની છે. ઉદારદિલ શેઠ પ્રાગજીભાઈના દરેક પ્રથામાં માન્યતા ધરાવે છે ધનના કામમાં હમેશાં સારો સહકાર આપતા હતા.
નાનપણથી સુંદર અને સંસ્કારી સાહિત્ય ધાર્મિકવૃત્તિવાળા હોવાથી સાધુ સાથીજી મહારાજ વાંચવાને શેખ હોવાથી. વ્યવહારના અટપટા પ્રશ્નોમાં તર, તે ભક્તિભાવ રાખતા હતા દીનદુઃખી માણસે બુદ્ધિથી કામ કરી તેને સાચે ઉકેલ લાવ શકે છે. તરફ દયાભાવ રાખી ગુપ્ત સહાય કરતા હતા. છેલ્લા પચીસ વર્ષથી હંમેશાં સામયિક કરવાનું પીસ્તાલીસ વર્ષની નાની ઉંમરે તેમને મુંબઈમાં તેમને વૃત્ત છે. સ્વર્ગવાસ થયા છે. પોતાની જન્મભૂમિની યાદગીરી અઠાવન વર્ષની પ્રૌઢ ઉંમર હોવા છતાં તે માટે તેમના પતિ શેઠ પ્રાગજીભાઇએ પચાસ હજારની
આતિથ્ય ભાવના રાખી શક્યા છે. ગંજાવર રકમ ખરચી પાલીતાણામાં ચંચળબેન જૈન
ગ, સ્વ. કમળાબેન નાનજી બોટાદરા શ્રાવિકા ઉપાશ્રય બંધાવેલ છે.
(માલધારી :-અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે, અત્યારે પાલીતાણા એજ્યુકેશન સોસાયટી તથા શ્રી જે. કસ્તુરબા ગ્રામ સેવાનું સ્વાવલંબી કેન્દ્ર ચલાવે છે. સેવા સજ દવાખાન અને શ્રી બુદ્ધિસિંહજી જૈન મહાત્મા ગાંધીજીની પ્રેરણાએ જે જે અનભ પાકશાળામાં તેમની સ્મૃતિ માટે કાયમી તીથીની કરાવ્યા એ બળથી જીવન ઘડાતું ગયું. રાષ્ટ્રના રકમ પ્રાગજી શેઠે આપી તેમની યદગીરી શાળવી સૈનિક થઈ જેલ ભેગવી, સેવા કરી, ને આજે રાખેલ છે.
ગામડને કામે લાગ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #909
--------------------------------------------------------------------------
________________
નમ દાખેન ચ પકલાલ દેસાઇ મુંબઇ.
LOTER LITERISPY
વેણીબહેન જે. ઝવેરી પાલીતાણુા.
પૂજ્ય શ્રી હ`સાથેન મહેતા
{ with courtesy of Lotte Mitner-Graf London )
સ્વ. લલીતાબેન એચ. ત્રિવેદી
ભાવનગર.
શ્રીમતી રેવાબાઈ હરીલાલ સંઘવી આંખની હોસ્પીટલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Ирачки
પૂજ્ય પ્રભાબહેન પરમાર મુંબઈ
Kur ho
સ્વ. રૂક્ષ્મણીબેન બી. જોષી ખાટા
A
REVABAL
EYES HOSPITAL MANUA
www.umaragyanbhandar.com
Page #910
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના સંત-રત્ના
શ્રી હરિહર મુનિમહારાજ
ભાવનગર.
શ્રી અમૃતસૂરિશ્વરજી |
પાલીતાણું.
શ્રી ધર્મધુર ધરસૂરિશ્વરજી
પાલીતાણા,
શ્રી ગજાનન મહારાજ | (ગુરૂમંદિર–ઉના)
મહંતશ્રી દેવગિરિજી (ઘેલા સોમનાથ)
મહર્ષિ પ્રભાશંકર નાનભટ્ટ
વૈદ્ય (ગઢડાવાળા)
સાધુ જ્ઞાનજીવનદાસજી
મહંતશ્રી
ગાપનાથ. Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
ગાંડલ.
શ્રી કનૈયાલાલ વાધાણી
(સંત કથાઓના લેખક) www.umaragyanbhandar.com
Page #911
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના જાહેર જીવનના ઘડવૈયાઓ
શ્રી રસિકલાલ પરીખ
સ્વ. બળવંતરાય મહેતા
શ્રી જગુભાઈ પરીખ
શ્રી જાદવજીભાઈ મોદી
શ્રી ઉછરંગરાય ઢેબર
શ્રી ગગનવિહારી મહેતા
છે તો આ
શ્રી પ્રસન્નભાઈ મહેતા શ્રી નાનાભાઈ ભટ્ટ શ્રી મનુભાઈ પંચોળી (બ્લેકસ–પગદંડીના સૌજન્યથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી દેવેન્દ્રભાઈ દેસાઈ
www.umaragyanbhandar.com
Page #912
--------------------------------------------------------------------------
________________
શ્રી ઈદુલાલ દુર્લભજીભાઈ ભૂવા
શ્રી બાલુભાઈ મેહનલાલ મહેતા
સંબઈ,
શ્રી એન. સી. ઝવેરી
મુંબઈ.
મુંબઈ.
શ્રી રતિલાલ વિઠલદાસ ગોસલીયા
મુંબઈ,
સ્વ. કિશનલાલ હરિલાલ સંઘવી
મુંબઈ.
શ્રી કાન્તિલાલ મોહનલાલ કપાસી.
મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #913
--------------------------------------------------------------------------
________________
ઉજા
આપણું દેશમાં સ્વરાજ્ય પહેલાં દેશી રજવાડાં- જોષીને રાજકોટ ખાતેના રાજતંત્રનાં સત્યાગ્રહમાં એનું માપ કાઢવા રાજકોટમાં જવાબદાર રાજ્યતંત્રની જવા માટે રજા આપેલી અને અનેક વખત યુવાન જે લડાઈ થઈ એમાં એમણે બહેનની આગેવાનીભર્યો અવસ્થામાં ચળવળનાં ગાળામાં તેમણે જેલ ભેગવેલી. ભાગ લીધે અને જે વેઠી જેલમાં પણ બધી છતાયે તેમણે તેના નાના બાળકને હીંમતથી ઉછેર્યા બહેનને બળ આપ્યું પછી દેશના કામમાં સતત આવેલા સંકટોનો સામનો કર્યો. સ્ત્રીઓએ સામાજીક જોડાયેલાં રહ્યાં. ૧૯૪૨ ની લોકક્રાન્તિ વેળા જેલમાં અને રાજકિય કામમાં ભાગ લેવો જોઈએ તેમ તેઓ ગયા ઘરખેરડા હેડમાં મુક્યાં અને ત્યાર પછી માનતા હતા અને તેને કારણે ભારત સાથેનાં ગીની, ગાંધીજીના આદેશ પ્રમાણે કસ્તુરબા ગ્રામસેવાનું કામ પાકીસ્તાની આક્રમણ સમયે કેન્દ્ર અને ગુજરાત લઈને ગામડે આવ્યાં.
રાજ્યના ગૃહખાતને તેમણે જણાવેલું કે સ્ત્રીઓ
લડાયક તાલીમ મેળવી હથીયાર ધારણ કરીને દેશ , શ્રમ અને સેવાનો એમને સ્વભાવ હેવાથી, સામેના આક્રમણમાં ભાગ લઈ શકે તેવું નથી જે રાષ્ટ્રિય દષ્ટિએ ગેપાલનમાં ખેતીમાં અને વસ્ત્રઉદ્યોગમાં બહેને સશક્ત હોય તે છાવણીમાં ઘવાઈને આવેલા ઓતપ્રેત રહ્યાં. આજે ૭૮ વરસે પણ પિતાનું કાપડ સેનિકની એનકેન રીતે સેવા કરી શકે. “ આવી પોતે જ કાંતી લે છે, એટલું જ નહિં પણ કુટુંબનેય યુહ રચે સેવા આપવા અમારું કુટુંબ તૈયાર છે” મદદ કરે છે.
સામાજીક ક્ષેત્રે તેમની એવી માન્યતા હતી કે સ્વ. લલીતાબેન હરગોવિંદદાસ ત્રિવેદીઃ- સ્ત્રીઓએ સમાજને પરાધીન રહીને ભીક્ષાવૃત્તિ કે. તેઓ સ્વભાવે નમ્ર, પરગજુ, સહનશીલ અને પ્રેમાળ કોઈની મહેરબાની પર જીવન જીવવું જોઈએ નહીં, હતા. ભાવનગરમાં જાની માણેકવાડી વિસ્તાર કે જ્યાં પરત સ્વાવલંબી-ઉદ્યોગ કે શિક્ષણથી સમાજમાં રબારી ભરવાડ ભાઈઓને વસવાટ છે ત્યાં તેમણે સ્વમાનપણે જીવું જોઈએ. ઈ બહેને એઠું તેમના જીવનનો મોટો ભાગ વિતાવી તેમના સ્ત્રી- અન્ન કે દાણા કે લુગડાલતા આપીને તેમને ગુલામી સમાજને ખુબજ મદરૂપ અને માર્કેદશેક બન્યા મનોદશામાં જીવાડવા કરતાં તેના જીવનને ઉદ્યોગથી હતા.
પગભર કરવા, પોતાની રોજીરોટીથી પોતાનું પેટ
ભરવા તાકાતવાન બનાવી એનાં અશિર્વાદ મેળવાય સ્વ. લેન્ડ ડેવલેપ બેન્કના મેનેજીંગ ડીરેકટર
તે જ સ્ત્ર પ્રત્યેનું સામાજિક ઋણ આપણે અદા શ્રી એમ. એમ. ત્રિવેદી તથા ભાવનગર હોસ્પીટલના કર્યું છે એવું ગૌરવ લઈ શકીએ. જાણીતા ડોકટર શ્રી માધુભાઈ ત્રિવેદીના બહેન અને છે. કો-ઓપરેટીવ બેન્કના સિનિયર ઇન્સ્પેકટર શ્રી દીલીપભાઈ ઓઝાના માતુશ્રી થાય.
જીવન પછલે ભાગ તેમણે ઘળા ગ્રામપંચાયત
સંચાલીત બાલવાડી અને મહિલા મંડળોતાં વર્ગો સ્વ. રૂક્ષમણી ભાનુશંકર જોશી બોટાદ -
ચલાવેલ અને તે દ્વારા ઘણી બહેનોને ગૃહઉદ્યોગની નાનકડા બ્રાહ્મણ કુટુંબમાં કાશીરામ રાવળને ત્યાં તેને જન્મ નેસડા ગામમાં થયો હતો. ૧૯૩૭માં તાલીમ આપી છે. સમાજમાં શિષ્ટ સ્થાન, પ્રતિષ્ઠા, સામાજીક કાર્યકર શ્રી ભાનુશ કર જોષી સાથે તેમનું અને લેકચાહ - મેળવી એ એમનાં આખરી જીવનનું લગ્ન થયેલ. ત્યાર બાદ એક માસમાં તેમણે શ્રી વ્યક્તિત્વ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #914
--------------------------------------------------------------------------
________________
નરભેરુંવરબેન ચંપકલાલ અજમેરમુળ દામનગરના, તેમનું પિયર જેતપુર દામનગર 4. કાશીબેનઃ-લીલીયાના સાહિત્ય સંગ્રાહક આજુબાજુના પચીસ ગામોમાં તેમની ખાતી હતી. અને વૈદ્ય શ્રી મેહનભાઈના પુત્રી કાશીબેન નાનપણથી તેમની વૈદકીય સેવાઓ ઘણીજ જાણીતી છે. તેમના જ
આ જ ભગવતી પ્રત્યેની આસ્થાવાળા હતા. ભગવતીપૂજન કુટુંબની દશ પેઢીથી નગરશેઠાઇ ચાલી આવી છે. એ એમને નિત્યક્રમ હતો. એમના વહાલસોયા પોતે ધાર્મિક પ્રવૃત્તિઓના મહાન ઉપાસક હતા વીશ
સ્વભાવથી ઘણી બહેનોનું એક સંસંગ મંડળ જેવું વર્ષ સુધી ઘી નહિ ખાવાની બાધા લીધેલી ઘરમાં
ઉભું કરી શક્યા હતા. નિરાશા તેમના મુખ ઉપર અખંડ દી રાખતા જે આજ સુધી ચાલુ છે.
કદી દેખાણું નથી. તેમની વ્યહવારકુક્ષળતા અનુકરસાત વર્ષ સુધી અનાજ નહીં લીધેલું. દામનગરનું
ણીય હતી. બીજાનું દુઃખ જોઈ એમનું હૃદય દ્રવી ગૌરવ હતું.
ઉઠતું. તેમની જ્ઞાતિમાં તેઓ સૌજન્યમૂર્તિ ગણાતા
Shastecco in samej edy
ફિક
ટકાઉ મજબુત વેધરyફ અને સર્વ રીતે સંપકારક
હેય છે.
અવનવા અદ્યતન તથા વ્યાજબી ભાવના
સ્ટીલ ફનીચર માટે સંપર્ક સાધવા વિનંતિ
છે.
vil
by
નાર:શાસ્ત્રી, , ' , * કેળ:ફેક્ટરી: કડછે . રહેઠાણ ૬૦ 'શાહટીલ કપાળ રૂખડીયા હૈમાળ સામે, કાગડી વાડી, વેદકરગેટ પોલીસ ચોકી પાર્સ, ભાવનગર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #915
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રના રાજકીય કાર્યકરો
4. બળવંતરાય ગો. મહેતા - ૧૮૬૫ ના અને દેશભરમાં ભારે મે. જુવાળ ઉઠે. આ જુવાસપ્ટેમ્બરની ૧૯ મી તારીખે ભારત-પાકીસ્તાન સંધર્ષ ળના એક ભાગ રૂપે, શ્રી બળવંતભાઈએ ધોલેરા ખાતે દરમ્યાન અમર શહીદીને વરેલા, ગુજરાતના સ્વ. મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધે હતું, જે બદલ તેમને મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતાની અગ્રણી બે વર્ષની કેદની સજા થઈ હતી. ૧૯૪૨ માં “હિન્દ રાજકીય નેતા તરીકે, ૪૦ વર્ષની ઉજજવળ કારકીદી છોડો” ની યાદગાર લડતમાં ભાગ લેવા બદલ, શ્રી હતી. મહાત્મા ગાંધીજીએ તે, સ્વ. શ્રી બળવંતરાય બળવંતભાઈને ત્રણ વર્ષની કેદની સજા થઈ હતી. મહેતાને, “ કાઠિયાવાડના બીજ સરદાર” તરીકે
ભારતના રાજકીય જીવનમાં શ્રી બળવંતભાઈ ગણવેલા,
મહેતાને સૌથી મોટામાં મોટો ફાળે, જવાબદાર ૧૯મી ફેબ્રુઆરી ૧૮ ના રોજ જન્મેલા શ્રી રાજતંત્ર માટેની રાજસ્થાની પ્રજાની લડતના રાહબર બળવંતરાય મહેતાની જીવનયાત્રા ઘણી જ્વલંત બનવાને, તેની આગેવાની લેવામાં રહેલે હતે. હતી. તેઓ જ્યારે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કેટલાક વર્ષો સુધી શ્રી બળવંતભાઈ અખીલ ભારત થયા ત્યારે, મહાત્મા ગાંધીજીએ આદરેલી અસહકારની રાજસ્થાની પ્રજાકીય પરિષદના મંત્રીપદે રહ્યા હતા.' ચળવળનો નાદ દેશભરમાં ગુંજી રહ્યો હતો. શ્રી શ્રી બળવંતભાઈ પાછળથી આ પરિષદના ઉપપ્રમુખ બળવંતભાઈને પણ આ ચળવળને ચેપ લાગ્યો. પણ બન્યા હતા. ભાવનગર પ્રજા પરિષદના આગેવાન તેમણે અસહકારની ચળવળમાં ઝંપલાવ્યું, યુનિવ- તરીકે તેમણે જવાબદાર રાજતંત્ર માટે, ભાવનગર સીંટીની ડીગ્રી લેવાનો ઈન્કાર કર્યો. અલબત્ત, રાજ્યના દિવાન સાથે વાટાઘાટે કરી હતી. તેઓ પાછળથી ગુજરાત વિદ્યાપીઠે તેમને સ્નાતકની પદવી ભાવનગરની ધારાસભામાં ચૂંટાયા હતા. અને વિધિ એનાયત કરી હતી.
પક્ષના નેતા બન્યા હતા
ભાવનગરમાં રેલ્વે કર્મચારી મંડળના સંગઠન આ ધારાસભાનો બહિષ્કાર કરવામાં આવ્યું મંત્રી બન્યા. પાછળથી તેમણે હરીજન કલ્યાણ અને હતું. જયારે જવાબદાર રાજતંત્ર મળ્યું ત્યારે તેઓ મહિલા કેળવણીની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. સરદાર ધારાસભાના નેતા ચુટાયા હતા અને ભાવગરના વલભભાઈ પટેલની આગેવાની હેઠળ, નાગપુર ખાતે પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા. શ્રી બળવંતભાઈ ઝંડા સત્યાગ્રહમાં પણ શ્રી બળવંતભાઇએ ભાગ કાંગ્રેસમાં વર્ષો સુધી સક્રિય રહ્યા હતા. ૧૯૪૮માં લીધે હતા, અને ધરપકડ વહોરી લીધી હતી આ જ્યારે સૌરા'દ્રના એકમની રચના થઈ ત્યારે તેઓ જ રીતે, તેમણે બારડોલીના સત્યાગ્રહમાં પણ ભાગ તેના પ્રથમ નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. લીધો હતો ૧૯૩૦ માં મીઠાનો કાયદો તેડવા માટે, ૧૯૪૬ માં તે ભારતની બંધારણ સભાના સભ્ય ગાંધીજીએ “દાંડી કુચ 'નો કાર્યક્રમ અમલી બનાવ્યું, ચુટાયેલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #916
--------------------------------------------------------------------------
________________
૧૯૫૨ અને ૧૯૫૭માં એમ બબ્બેવાર તેઓ જંગમાં ઝંપલાવ્યું. બે વર્ષ જેલવાસ ભોગવ્ય, ભાવનગરમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧૯૪૨ માં ભારત છોડોની લડતમાં ભાગ લીધા અને તેઓ કેસ સંસદીય પક્ષના મંત્રીપદે હતા અને ફરી બે વર્ષ જેલવાસ ભોગવ્યો. ૧૯૪૬ માં મુંબઈ લોકસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ પદે પણ રહ્યા વિધાનસભામાં ચૂંટાયા. ૧૯૪૮ માં વડોદરા રાજયના હતા. ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ બન્યા દિવાન નિમાયા, ૧૯૪૯ માં મુંબઈના પ્રધાન મંડળમાં હતા તે પછી વિધિની વિચિત્રતા એ કે બરાબર બે જાહેર બાંધકામના પ્રધાન થયાં ૧૯૫૨ થી ૧૯૫૬ વર્ષે તેમની આ ઉજજવળ કારકીદીએ સુથરીના સુધી મુંબઈ સરકારના નાણાંખાતા ઉપરાંત દારૂબંધી દરિયા કિનારે સોડ તાણી. સૌરાષ્ટ્રનું ગૌરવ હતા. અને ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે ફરજો સંભાળેલ,
તે પછી ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન બન્યાં. શ્રી ઉછરંગરાય નઢેબર:-સૌરાષ્ટ્રના ઘા. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની સેવાઓ ઘણી છે. તરમાં જેમનું આગળ સ્થાન છે તે શ્રી ઢેબરભાઈ રાજકોટમાં વે. ઈ. એ. એજન્સીની કોર્ટમાં વકીલાત શ્રી રસિકુલાલ ઉમેદચંદ પરીખ- જેમના કરતા હતા. દેશમાં રાષ્ટ્રિય અદેલનના નગારા વાગ્યા પાસેથી સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામની કડીબદ્ધ એને વકીલાતને તીલાંજલી આપી. ૧૯૨૮માં 2િ- વિગતે મળી શકે છે. જેઓએ લીંબડી સત્યાગ્રહના
ના સૈનિક બન્યા. તે પછી કાઠિયાવાડ પોલીટીકલ પ્રણેતા અને સૌરાષ્ટ્રના એક અડીખમ રાજકીય કેન્ફરન્સના સેક્રેટરીપદે પણ રહ્યાં. ૧૯૪૭માં ગુજરાત કાર્યકર તરીકેનું સ્થાન પ્રથમ હરોળમાં મેળવ્યું છે, પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે કામ કર્યું. રાજકોટ તેવા શ્રી રસિકભાઈ ૧૯૩૭, ૧૯૩૯ અને ૧૯૪રની સત્યાગ્રહ વખતે ત્રણ વખત જેલમાં ગયા. ૧૯૪૧માં રાષ્ટ્રીય ચળવળમાં અગ્રભાગ ભજવ્યો હતો અને છમાસની જેલયાત્રા ભેગવી હતી. ૧૯૪૨-૪૫ માં ત્રણે વખત જેલવાસ ભોગવ્યું હતું. ૧૯૪૮ માં પણ જેલમાં ગયા. ૧૯૪૮ થી સૌરાષ્ટ્ર રાજ્યના સૌરાષ્ટ્ર રાજ્યસભામાં પ્રધાન તરીકે લેવાયા. ૧૯૫૨માં મુખ્ય પ્રધાન બન્યા. ત્યાર પછી અખિલ હિંદ કાંગ્રેસનું ઝાલાવાડમાંથી લોકસભામાં ચૂંટાયા. સૌરાષ્ટ્ર રાજયના પ્રમુખપદ સંભાળ્યું, ગુજરાત અને ભારતની જૂદી ગૃહપ્રધાન તરીકે પણ કામ કર્યું. ૧૯૫૪માં સૌરાષ્ટ્ર જાદી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રાજ્યના મુખ્ય પ્રધાન થયાં. ૧૯૫૬ થી મુંબઈ હાલમાં ખાદીનું સંચાલન કરી રહ્યાં છે. રાજ્યના મહેસુલ પ્રધાન તરીકે પણ સેવા આપી.
ગુજરાતનું અલગ રાજ્ય થતાં ગુજરાત રાજ્યના જીવરાજ નારાયણ મહેતા- પિતાના ગૃહપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. અભ્યાસકાળ દરમ્યાન દર વર્ષે કે.લેજ સ્કોલરશી અને સુવર્ણચંદ્રક મેળવીને તેજસ્વી વિદ્યાર્થી તરીકે શ્રી મનુભાઈ શાહ:-સૌરાષ્ટ્રનું રાજ્ય રચાયું નામના કાઢેલી. સમાજ સેવાની પ્રવૃત્તિ પણ અભ્યાસ- ત્યારે નાનામાં નાના પ્રધાન તરીકે જે ગણુતા હતા કાળથી જ અપનાવેલી. લંડન ઈન્ડીયન એસ. ની તે શ્રી મનુભાઈ શાહે દિલ્હીમાં શરૂઆતમાં દિલ્હી સ્થાપના કરી ઇંગ્લેન્ડમાં હિંદી વિદ્યાર્થીઓને નડતી કલેથ અને જનરલ મીલ્સ કુક માં ઉંચા દરજજાની મુશ્કેલીઓ અંગે લંડનમાં ખૂબેશ ઉઠાવી હતી. જગ્યા ઉપર બાર વર્ષ કામ કર્યું. સૌરાષ્ટ્રમાં નાણું૧૯૧૫ માં મુંબઈ આવી કન્સલીંગ પ્રેકટીસ શરૂ પ્રધાન થયાં, રાષ્ટ્રિય લડતમાં તેમણે ઘણી સેવાઓ કરી. ૧૯૨૧ માં વડોદરા રાજ્યના ચીફ મેડીકલ આપી છે. ભારત સરકારના ઉદ્યોગ વિકાસ ખાતાના ઓફિસર તરીકે જોડાયા. ૧૯૩૨ માં ભારતના મુક્તિ- પ્રધાન પછી ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #917
--------------------------------------------------------------------------
________________
૧૯૫૭થી ભારત સરકારના ઉદ્યોગખાતાના પ્રધાન તરીકે પણ સેવા આપી છે ભારે ઉદ્યોગમાં તેમણે નહેરૂના સ્વપ્નાઓ સાક કર્યાં, કાપડ ઉદ્યોગને દુનિયામાં બીજુ` સ્થાન અપાવ્યું. નિકાસ વ્યાપારમાં નવા શિખશ સર કરી ખતાવ્યા ઔદ્યોગિક ક્રાંતિના મશાચી તરીકે અને આધુનિક સૌરાષ્ટ્રના શિલ્પી એમાં તેમનું નામ મોખરે રહેશે
શ્રી રતુભાઈ અદાણી:– ગાંધીયુગની ખડતલ વ્યક્તિમાં શ્રી રતુભાઈનું નામ મેખરે છે . ૧૯૩૦માં અભ્યાસ છેાડયા અને સત્યાગ્રહની ચળત્રળમાં ભાગ લીધા અને જેલમાં ગયા. જેલમાંથી બહાર આવી રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરી, ૧૯૪૨ માં ભૂગર્ભ કાયકર તરીકે કામ કર્યું, સૌરાષ્ટ્રનું
રાજ્ય રચાયા પછી વિકાસ અને પ્લાનીંગ ખાતાના
પ્રધાન તરીકે સેવાઓ આપી. મુંબઇ રાજ્યના વીકેજ પંચાયત અને ક્રેટેજ ઈન્ડસ્ટ્રીઝના પ્રધાન તરીકે પણ કામ કર્યું. છેલ્લે ગુજરાત રાજ્યના પ્રધાન મંડળમાં પણ જોડાયા. આજે જૂનાગઢમાં રહીને સૌરાષ્ટ્રની રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યાં છે.
૧. શામળદાસ ગાંધી:-જૂનાગઢની આરઝીહુકુમતના સરનશીન ગણાતા શ્રી ગાંધી મુળ પોરબંદરના સાહિત્ય અને પત્રકારિત્વનેા નાનપણથીજ શાખ જાગેલા. ગાંધીજીની અસહકારની લડત વખતે તે લેટવાળાના ‘“હિંદુસ્તાન” પત્રમાં જોડાયેલા હતા, પણુ તેમાં તેમને ફાવ્યું નક્રિએટલે છુટા થઈને કથભૂમિ નામે સાપ્તાહિક શરૂ કર્યું, તે પછી જન્મભૂમિમાં પણ જોડાયા હતા. “ વંદેમાતરમ '' પણ ચલાવ્યું. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રધાન મ`ડળમાં પણ તેમની સેવાઓ નોંધાયેલી છે. તેમની કલમ મુલાયમ ન્હાતી, તીખી અને તમતમતી ભાષાએ તેમણે બ્રા પ્રતિસ્પષિના હૃદય ચિંધી નાખ્યા હતા ભાષા ઉપર તેમને પ્રભાવ સારા હતા. શૈલી લાક્ષણિક હતી અને કલ્પના જ્યારે ઈચ્છે ત્યારે ભભુકી ઉઠતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SAN
વાંચન વિશાળ હતું. ગાંધીજી અને સરદારના પ્રોતિ પાત્ર હતા. કરાંચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારિત્વ વિભાગના તેઓ ચેરમેન હતા. મુખઇને ગુમાસ્તાધારા લાવવામાં તેમના ઘણા પરિશ્રમ છે. વ્યક્તિત્વ અદભૂત હતુ`. વિચારક્ત અનેાખી હતી. જીવનમાં કડવા મીઠા અનુભવે થયાં ત્યારે મગજની સમતુલા અદ્ભુત રીતે જાળવી શકતાં. પુરૂષાર્થી હતા, સૌરાષ્ટ્રની પ્રગતિ માટે અવિરત શ્રમ લેતા.
શ્રી કાન્તિલાલ પી. શાહ:- ઈન્ટર આર્ટ્સ સુધીના અભ્યાસ પણુ પાતાની તીવ્ર બુદ્ધિમત્તાને કારણે ધધામાં અને જાહેરજીવનમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરી છે. ૧૯૨૭ માં મુંબઇ ખાતે શીપીંગ
એજન્ટસ તરીકે જીવનની કારકીર્દીની શરૂઆત કરી ૧૯૩૮ માં જામનગર ખાતે આ જ ધંધા શરૂ કર્યો. હૈયાઉકલત અને કુશળતાથી ધંધાના વિકાસ થયા, અને એ લાઈનમાં સારી ખ્યાતિ મેળવી.
જામનગર ચેમ્બર એક કામસ, જામનગર, બાલ્કન જી મારી અને જામનગર પી. એન્ડ ટી વર્કસ યુનિયનના પ્રમુખ તરીકેની એમની સેવાઓ જાણીતી છે ન્યુ લ્હિી સેન્ટ્રલ એક્ષપે પ્રમેશન એડવાઇઝરી કાઉન્સીલ, લાઇફ ઇન્સ્યુ. કોર્પોરેશનના વેસ્ટન ઝેનના ઝેનલ એડવાઈઝરી ખેડના હાલાર ત્રિકાસ તથા કેળવણી ખેડ ના અને રાજ્કાટ વિભાગના સ્પાર્ ટી. એતા સભ્ય તરીકે રહીને સારી કામગીરી અજાવી છે. સૌરાષ્ટ્ર સ્માલ ઈન્ડસ્ટ્રીઝ, કા-ઓપરેટીવ બેન્ક અલીયાબાડા વિદ્યા મડળ વિગેરેના ચેરમેનપદે નિષ્ઠાથી કામ કર્યું. ૧૯૫૭ માં મુંબઇ વિધાનસભામાં સભ્ય તરીકે ચુંટાયા હતા. હાલમાં ગુજરાત સ્ટે ટ્રાન્સપેટ કોર્પોરેશનના ચેરમેન તરીકે પણીજ ઉમદા સેવા ખનવી રહ્યાં છે. જાતગરનું, સૌ દ્રનું અને ગુજરાતનુ ગૌરવ છે.
www.umaragyanbhandar.com
Page #918
--------------------------------------------------------------------------
________________
શ્રી જાદવજીભાઇ કે. મોદી :-ભાવનગર જવાહરલાલજીના વિચારોની ધૂન લાગી ને કેગ્રેિસને જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ અને ભાવનગર સૈનિક થવાનું મન થયું, મુંબઈ પ્રદેશ કોંગ્રેસની જિલા કેસમાં બળવંતભાઈ મહેતા પછીનું સ્થાન શાખા મુંબઈ “બી” વડે માંડવી વિભાગ કાંગ્રેસ ધરાવતા શ્રી મોદીની સચ્ચાઈ, પ્રમાણીકતા અને સમિતિના સભ્ય તરીકે જોડાઈ જનસેવાની દિક્ષા સદભાવ માટે સારૂએ સૌરાષ્ટ્ર પરિચિત છે. ૧૯૨૮ લીધી સને ૧૯૩૭ સુધી આ જુવાને કોંગ્રેસે જે થી ૧૯૪૧ સુધી વકીલાત અને જાહેર પ્રવૃત્તિઓ, કંઇ સેપ્યું તે દેશ સેવાનું કામ કર્યું તે જુવાન ૧૯૨૮ થી કાઠિયાવાડ વ્યાયામ પ્રચારક મંડળના એજ આજના શ્રી પરમાણુંદદાસ જીવાભાઈ ઓઝા. મંત્રી, ૧૯૩૮ થી ભાવનગર રાજય પરિષદના મંત્રી, સને ૧૯૩૭ માં તબિયત બગડવવાથી સ્વરાજય પછી જિલ્લા કેસના મત્રી, ૧૯૪૧ માં પરિવારની પ્રેમભરી મીડી ઉધ છેડી, મિત્રમંડળ વ્યક્તિગત સત્યાગ્રહ માટે જેલયાત્રા ૧૯૪૨ માં છેડી આરામનો રોટલો છોડ, મહેનત કવીટ ઈન્ડીયા અગે ડીટેશનમાં, ૮માં ભાવનગર કરી તબિયત સુધરવા પોતાની જન્મ ભૂમિ ઉના રાજ્યના મહેસુલ પ્રધાન-એજ અરસામાં સૌરાષ્ટ્ર તાલુકામાં આવ્યા, ત્યારે કેઈ જાણતું ન હતું કે રાજયની એડમીનીસ્ટ્રેટીવ કાઉન્સીલના ચેરમેન ૪૮માં આ જુવાન માણસ સમય ઉના તાલુકાની જનતાને જિલ્લા કલેકટર, ૫૦ થી ૫ર સુધી સૌરાષ્ટ્ર ધારા- અગ્રણી બનશે. તે જતાગઢ જિલ્લાને અગ્રણી કાર્યસભાના સ્પીકર પર થી પ૬ સુધી કેળવણી તેમજ કર બનશે. વર્ષોની સેવાને લીધે ગીરના માલધારીઓ, જાહેર બાંધકામ ખાતાના પ્રધાન તરીકે પંચોળી, ગરવી. ગોહેલે, આહેર, કારડીયા, કણબી, યશસ્વી કામગીરી બજાવી. નાથદ્વારા ટેસ્લી બોર્ડ મારૂકભાર, હરિજનો, કાળી, અને પછાત વર્ગથી ગોપાલક સંધ, ભાવનગર કેળવણી મંડળ, ગાંધી સ્મૃતિ માંડીને ઉનાની વણિક બ્રાહ્મણ દરેક કેમના હૈયે ટસ્ટ આવી અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સધી શ્રી પરમાણંદભાઈની સેવાની સુગંધ અને સંકળાયેલા છે તેમનું આખુ એ કુટુંબ ચૂસ્ત ખાદી દિલની આત્મિયતા પહોંચી છે. ધારી છે. પોતે કેસની શિસ્તને વરેલા છે.
રાજ્ય લાવવા માટે જે ફનાગીરીને વારી | શ્રી પરમાણંદ ઓઝા :-મુક્ત હાસ્ય કરતા તેનાર સેવાભાવી ઇશ્ય ભારતમાં ?
લેનાર સેવાભાવી જુથ ભારતમાં કેગ્રેસે ઊભું કર્યું પ્રતિભાશાળી પુરુષને જુએ એટલે સમજી લેવું
તેમાં શ્રી ઓઝાએ પણ ઉના તાલુકામાં રહીને આમનાના એ પરમાણભાઈ ઓઝા છે. જેણે સ્થાન જનતાને ગુલામીમાંથી મુકત થવાની વાત સમજાવવ - પદ કે સત્તા મેળવવા કદી નાના સરખો પણ પ્રયત્ન માં મહત્વનો ફાળો આપ્યો હતે જુનાગઢમાં જ્યારે નથી કર્યો. છતાં આમજનતા કેઝે છે પક્ષ અને ગુજ- નવાબશા પીને સુરજ તપતો હતે. અધિકારીએ રાત સરકારે હંમેશા અગત્યના રથાને તેને પસંદ
નવાબી મિજાજમાં અને ઠઠમાં રહેતા હતા ત્યારે કર્યા છે, તે શ્રી પરમાણુંદભાઈ જીવાભાઈ ઓઝા ઉના તાલુકાની જનતાને પ્રશ્ન શ્રી ઓઝા પોતાની લોકજીવનની પ્રેરણાત્મક હકીકત છે.
સેવાની શકિતથી હલ કરતા હતા. સ્વરાજય આવ્યા
બાદ શ્રી ઓઝા જન સેવાનાજ ક મમાં ગળે ડૂબ આર્થિક રીતે સદ્ધર એવા મૂળ ઉના તાલુકાના રહેતા હોવાથી તેમની ખેતી સુકાઈ ગઈ, આર્થિક સીમર ગામના વતની ને મુંબઈ વસતા ઉનેવાળ રીતે ઘસાયા તેમનું પશધત અરધું નાશ બ્રાહ્મણ પરિવારના એક નવજવાનને સને ૧૯૨૯ તેમના ઘરની ચિંતા ઇશ્વરને સોંપી દીધી. સ્વરાજયના દિવસમાં પૂજય રાષ્ટ્રપિતા ગાંધીજીને અને પંડિત ૧૯ વર્ષ ઉના તાલુકામાં ગામે ગામ વાડીએ વાડીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #919
--------------------------------------------------------------------------
________________
ઓઈલ એન્જિને મુકવામાં આવ્યા અને ઉના તાલુકે સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ પંચાયત તરીકે ઇનામ ગુજરાત રાજયમાં પ્રસિદ્ધ પામે. ત્યારે શ્રી મેળવ્યું હતું. ઓઝાની વાડી ઉપર પાણીનું મશીન નહોતું પહોંચ્યું
ગયા મંત્રીમંડળમાં તેમણે કૃષિ અને નાગરિક ગમે તે માણસ આવે તેને જમાડી મદદ કરવામાં
પૂરવઠા ખાતાના નાયબ મંત્રી તરીકે કામગીરી ધન્યતા અનુભવતા ઉઘર અને ખાનદાન લોકસેવક
બજાવી હાલમાં ગુજરાત રાજ્યના ખેતી સીંચાઈઉપર સમગ્ર ઉના તાલુકાની જનતા, અને બાબરીયા
વિજળી ખાતાના નાયબ મંત્રી તરીકે સેવા આપી વાડની જનતા ગૌરવ અનુભવે છે. હાલમાં તેઓ
રહ્યાં છે. ગુજરાત રાજયના વન અને માર્ગ વાહન વ્યવહાર ખાતાના નાયબ મંત્રી તરીકે સેવા આપી રહ્યાં છે. શ્રી ચિત્તરંજન રાજા -બચુભાઈ રાજાના
હુલામણા નામે સૌરાષ્ટ્રભરમાં કપ્રિય થયેલા શ્રી શ્રી જયરામભાઇ આણંદભાઈ પટેલ - ચિત્તરંજન રાજા એક ગર્ભશ્રીમંત કુટુંબના નબીરા સૌરાષ્ટ્રના ગોંડલ નજીક કેલી ગામનાં ખેડુત છે. જુનાગઢ જિલ્લામાં તેમની પેઢી લગભગ બે કુટુંબના શ્રી જયરામભાઈ પટેલનો જન્મ નવેમ્બર રોક જુની છે. શ્રી કાનજી ભવાની પેઢી જુનાગઢમાં તા. ૧૪. ૧૯૨૭ના રોજ બ્રહ્મદેશમાં સ્વમાં થયે. એકધારી ૧૭ વર્ષ અને શાહપુરમાં શ્રી માધવજી હતું. તેમણે સૌરાષ્ટ્રની ગુજરાતી શાળામાં અને બ્રહ્મ- કાનજીનું પ્રેસ ૭ર વર્ષથી જુના અને જાણીતા છે. દેશની મીશનરી સ્કુલમાં ૧૧ ધોરણને અભ્યાસ કર્યો. ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધને કારણે તેમને સવિનય કાનુનભંગના દિવસોમાં દેશના આગેવાભારતમાં આવવું પડયું. આ પછી ૧૯૪૨ના રાષ્ટ્રીય નેની હાકલને માન આપી તેમણે ઈન્ટરમિડિયેટ અદેલનમાં સૈનિક તરીકે લડતમાં ફાળો આપ્યો અને
આર્ટસમાંથી અભ્યાસ પડતો મૂડ અને ૧૯૩૦માં ૧૯૪૭ માં આંબલા ગ્રામ દક્ષિણામૂર્તિમાં લેકસેવક તેઓ અખિલ ભારતીય કેગ્રેિસમાં જોડાયા. શ્રી બચુ તરીકેનો અભ્યાસ કર્યો,
ભાઈ રાજાની રાજકિય, સામાજીક, આર્થિક અને
સહકારી ક્ષેત્રે સેવાઓ જુનાગઢ જિલ્લાના ગામડે ગામડે શ્રી જયરામભાઈની રાજકીય કારર્કિદીનો પ્રારંભ જાણીતી છે. માથાં
| માર ભ જાણીતી છે. હાલમાં તેઓ જુનાગઢ જિ૯લા કે-એતેમણે જીના ગેડલ રાજ્યના કાયદાનો ભંગ કરીને પરેટીવ બેન્કના પ્રમુખ છે. ભારત સરકાર નિયુકત પુસ્તકાલયે સ્થાપવામાં આગેવાનીભર્યો ભાગ ભજવ્ય રોડ ટ્રાન્સપર્ટ લેસન ઈન્કવાયરી કમિટિના અને ત્યારથી થયો. આ પછી તેમણે ગાંડલ પ્રજામંડળની
આકાશવાણીના રેડિયો એડીશન બોર્ડના સભ્યપદેથી સ્થાપનામાં તેમજ ગોંડલ રાજ્ય પ્રતિનિધી સભાની પિતાની સેવાઓ આપી રહ્યા છે. લીલીતકલા ક્ષેત્રે રચનાના કાર્યમાં મહત્વનો ફાળો આપે હતો. આ તેમનું પ્રદાન જાણીતું છે. લખનૌની ભાત ખડે ઉપરાંત જામજુથ યોજના વિરુદ્ધ લે કમત પ્રગટ કલેજ ઓફ મ્યુઝીકની કાર્યવાહક સમિતિના વ્યકરવાને અ દે ને.માં તેમણે અગ્રગય કામગીરી પદેથી પણ શ્રી બચુભાઇ આજે સેવા આપી રહ્યાં છે. બજાવી હતી. સૌરાષ્ટ્ર ખેડુત મંડળના મંત્રી તરીકે શ્રી જયરામભાઈએ અઢી વર્ષ કામગીરી બજાવ્યા સૌરાષ્ટ્ર ઓઈલ મીલ ઓનર્સ એસોસીએશન, બાદ તેઓ પોતાના વતન કોલકી ગામની પંચાયતના જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ વેરાવળના પ્રમુખસ્થાસરપંચ તરીકે ચૂંટાયા હતા ૧૯૫૪ થી ૫૭ સુધીના તેથી આપેલી તેમની સેવાઓ પણ ખૂબ જાણીતા આ ત્રણ વર્ષના ગાળા દરમિય આ કેલકી પંચાયતે છે. સ્વરાજ પૂર્વેના જુના સમયમાં પણ જુનાગઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #920
--------------------------------------------------------------------------
________________
મહમંજનના શ્રી બચુભાઈ રાજા અગ્રણી સભ્ય અભ્યાસ કર્યા પછી મહારાવ શ્રી શ્રીમંત સયાજીરાવ હતા. ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર રાજ્યની વિધાન સભાના ગાયકવાડે તેમને ૧૯૩૭ માં ન્યાયખાતામાં પ્રોબેશનલસભ્ય તરીકે ૧૯પરથી ૧૯૫૭ માટે જુનાગઢની જન- સિવિલ જજ તરીકે નિમણુંક આપી અને તેમને વધુ તાએ, . શ્રી શામળદાસ ગાંધી સામેની સીધી અભ્યાસ અર્થે ઈગ્લાન્ડ મોકલ્યા. વડોદરા રાજ્યના હરિફાઇમાં ચુંટીને મોકલ્યા હતા.
જવાબદાર રાજ્યત માં શિક્ષણ અને પંચાયતના
પ્રધાન તરીકે જોડાયા. ૧૯૫૯માં વડેદરા રાજ્યનું - શ્રી વાડીલાલ ડગલી :-જાહેર કાર્યોમાં શ્રી મુંબઈમાં જોડાણ થતા તેઓએ મુંબઈ હાઈકોર્ટમાં ડગલી છેક શાળાના અભ્યાસ કાળથી ભાગ લેતા પ્રેકટીસ શરૂ કરી હતી આ કાળ દરમિયાન મુંબઈના આવ્યા છે. ૧૯૪૨ની લડતમાં તેમણે અમદાવાદ અને મ્યુનિસિપલ મજુરોનાં યુનિયન સાથે અને મજુરીના સુરેન્દ્રનગર વિસ્તારમાં કામ કર્યું હતું. સુરેન્દ્રનગરની ડિતની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધે. સૌરાષ્ટ્રગાસપાસના વિસ્તારમાં તબીબી રાહત પહોંચાડવાનું રાજ્યના પછાત વર્ગ કલ્યાણ બોર્ડમાં પણું તેમણે રાષ્ટ્રભાષાનું શિક્ષણ આપવાનું, હાડમારીમાં સેવા આપી હતી. તેમણે ગુજરાત રાજ્ય પબ્લીક લેકેને મદદ કરવાનું કાર્ય કર્યું,
.
આદીવાસી
આદિવાસી સવીસ કમીશનનાં અધ્યક્ષ તરીકેની જવાબદારી વિસ્તારોમાં કામ કર્યું. અમેરિકા હતા ત્યારે ભારતમાં
સંભાળી. અને લાગલગાટ છ વર્ષ સુધી સફળતાપૂર્વક દુકાળ અને રેલસંકટની જાણ થતાં તેની રાહત માટે આ કામગીરી બજાવી. તેઓ સામાજીક અને શૈક્ષફંડ એકઠું કરવા ત્યાં સંસ્થા ઉભી કરી અને તેના
ણિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. અમરેલીમાં પ્રમુખ બન્યા.
કેલે ચલાવતી અમરેલી જીલલા વિદ્ય સભાના * શ્રી ડગલી સ્વ. નાનાભાઈ ભટે આંબલામાં તેઓ મંત્રી છે. સ્થાપેલી પાયાની કેળવણીની સંસ્થા ગ્રામ દક્ષિણ
આ ઉપરાંત તેઓ વડોદરાની મહારાજા સયાજી મૂંતિના તૂટી છે. આ ઉપરાંત શ્રી ઢેબરભાઈના પ્રમુખપદે સ્થપાયેલા શ્રી વૈભાઈ મહેતા સ્મારક
રાવ યુનિવર્સિટીની સેનેટના ૧૯૪૯થી સભ્ય છે. અને ટ્રસ્ટના તેઓ ટ્રસ્ટી અને મંત્રી છે. બે કરની સંરથા
ગુજરાત યુનિવર્સિટીની સેનેટના ૧૯૬૧ થી સભ્ય છે ના આર્થિક ત્રિમાસિક “જર્નલ ઓફ ઈન્સ્ટિટયુટ
આ ઉપરાંત નવી સ્થપાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફ બેજસ”ના તંત્રી છે. આ ઉપરાંત તેઓ
સલાહકાર સમિતિના પણ સભ્ય છે. ગુજરાત રાજ્યના આયોજન સલાહકાર મંડળના શ્રી રતિલાલ તન્ના :-સૌરાષ્ટ્ર રાજ્યના સભ્ય છે મુંબઈની સ ખ્યાબંધ સંસ્થાઓ સાથે હિમાયતી અને પ્રખ્યાત બેરીસ્ટર શ્રી રતિલ તન્ના સંકળાયેલા છે.
મૂળ રાજકોટના. દેશ જ્યારે પરદેશી શાસન હેઠળ
ગુલામી દશામાં હતું ત્યારે ૧૯૩૮માં રાજકોટ સત્યાશ્રી રાઘવજી લેવું તે તેમની વિદ્વતા અને સેવાના સાચા અને ઉચિત આદર સમાન છે.
ગ્રહથી રાજકીય પ્રવૃત્તિના શ્રીગણેશ મડિયારાજકોટ અને વિધાન સભાના અધ્યક્ષ તેમની સર્વાનુમતિ
સત્યાગ્રહના દિવસે માં દેઢેક મહિને રાજ કેટલી પસંદગી કરીને રાજ્ય ધારાસભાએ ગૌરવશાળી
જેલન કારાવાસ ભોગવ્યો. ૧૯૪૦ના દુષ્કાળ વખતે "પ્રણાલી પાડી છે. * અસ્પૃશ્યતાના અનિછની સમાજ રાહતકાયની ગૂંબેશ ઉપાડી. પરની પકડ છતાં શિક્ષગુ સાધતે ચલુ રાખીને ૧૯૪૦ થી ૪૪ સુધીમાં રાજકોટ સેવા-મંડળ તેઓ બી, એસ. સીએલ. એલ. બી. થયા. અને રાજકેટ શહેરની જુદી જુદી મજુર સંસ્થાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #921
--------------------------------------------------------------------------
________________
આગેવાન બન્યા હતા. પ્રેસ કામદાર યુનીયન, મીલ નોટીસ નીકળી. પણ હાજર ન થયા. છેવટે જમીને કામદાર મંડળ વગેરે દ્વારા ચાલતી મજાર પ્રવૃત્તિમાં હરરાજ થઈ પછી તે કાઠીઆવાડ એજન્સી, મુંબ રસ લઈ અનેકવિધ પ્રશ્નોની પતાવટ કરી હતી. સરકાર વગેરે ધરપકડ માટે રટ કાઢયાં પરંતુ તે શ્રી તન્ના કાઠીયાવાડની રજકીય સમિતિ સાથે સંક- ન પકડાય તે ન જ પકડાયા. આ રીતે ચાર વર્ષ ળાયેલ હતા ઈ. સ. ૧૯૩૮ થી આજ સુધી સૌરા- ભૂગર્ભવાસ સેવ્યો એ દરમ્યાન કાશી વિદ્યાપીઠમાં ષ્ટ્રના રાજકારણ સાથે સંકળાયેલ છે. સૌરાષ્ટ્રના જઇને સમાજશાસ્ત્રને અભ્યાસ પણ કર્યો. ૧૯૪૭માં અનેકવિધ પ્રશ્નોમાં અતીશય રસ દાખવીને તેને સ્વરાજ આવતાં વતન મહુવામાં આવ્યા. પરંતુ થોડા ઉકેલ લાવવાની ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શ્રી જ સમયમાં જાનાગઢની આરઝી હકુમત થઈ એને તન્ના કોગ્રેસપક્ષના આગળ પડતા નેતા હતા. છેલ્લા ત્રણ કરી શ્રી જશભાઈ એ લડતમાં ગયા અને અગ્રહિસ્સે વર્ષ થયાં અખિલ ભારતીય કેગ્રેસ મહાસમિતિના આપી લડત સફળ બનાવી. એમતા જાહેર જીવનના સભ્ય હતા. શ્રી તન્ના ૧૯૫૭માં રાજકોટ શહેર સુધ- સીધો આરંભ ૧૯૪૮થી મહુવામાં શરૂ થયું. મજુર રાઈના પ્રમુખ બન્યા અને આજ સમયે પ્રવૃત્તિ, ખેડૂત પ્રવૃત્તિ, સામાજીક પ્રતિ વગેરે ક્ષેત્રમાં કોગ્રેસના પ્રથમ વતન જ રાજકોટ સુધરાઇની સત્તા એમણે ઉત્સાહભેર કામ શરૂ કર્યું અને એ પણ કબજે કરી હતી. શ્રી રતિભાઈનું વ્યકિતત્વ વિરલ તે ઉપાડી લીધું. ૧૯૫ર માં પ્રથમ ચૂંટણી માં તેઓ
મહુવા વિધાનસભાની બેઠક લડી સૌરાષ્ટ્ર ધારાસભાના અને અલગ સૌરાષ્ટ્રના પ્રશ્ન તેઓ અને નિરાળું છે.
વિરોધ પક્ષના ધારાસભ્ય બન્યા. વિરોધપક્ષમાં એમને આજે કોંગ્રેસમાંથી ઋા થયા છે.
આગેવાનીભર્યો ભાગ હતે. ૧૯૫૫માં દીવ મુકિત
અદિલનમાં ભાગ લીધે અને સત્યાગ્રહ માટે બે માસ શ્રી જશવંત મહેતા –મહુવામાં એમણે જીમ જેલમાં ગાળ્યા. સેસટેકસ આંદોલન વખતે વિદ્યાર્થી જીવન ગાળેલું. નાની વયથી તરવરાટ અને પણ જેલમાં ગયેલ. અન્યાયને સામનો કરવા તત્પર રહેવાના ગુણેએ એમને નેતા બનાવી દીધેલ. મહુવાની વિદ્યાર્થી પ્ર.
શ્રી જશુભાઈ ૧૯૪૯થી ૧૯૫૯ સુધી એટલે ત્તિઓમાં મોખરે રહેતા ત્યાર પછી ભાવનગરની દસ વર્ષ મહુવા મ્યુનિ ના પ્રમુખ પદે રહ્યા હો. શામળદાસ કોલેજમાં દાખલ થયા અને ભાવનગરની મહા મ્યુનિસિપાલીટીએ આઝાદી પછી જે દ્ધિ છે વિદાથી લડતો અને વિદ્યાર્થી મડળમાં આગેવાની હંસલ કરી છે તેને સારો અને સચોટ - ૧ ભર્યો ભાગ ભજવેલે, ૧૯૪૨માં પૂ બાપુએ અગ્રે જેવા સિવાય આવી શકે તેમ નથી સુાર એ હિંદ છોડોની હાકલ કરી. આ લેકક્રાંતિમાં એક પછી લોકમત કેળવી લેકફાળાથી જાહેર કામે કર્યો છે તે એક આગેવાનો જોડાયા શ્રી જશુભાઈ કોલેજ છેડી અભિનંદનીય છે મહુવા કેળવણી સહાયક સમાજની આ લડતમાં કુદી પડયા. પણ એમને સીવા સાદી પ્રસંશા સર્વત્ર થાય છે. રીતે પકડાઈ કારાવાસમાં જવાનું પસંદ ન હતું. એમણે ભૂગર્ભમાં જઈ અગ્રેજ સરકાર સામે શ્રી છબીલ મહેતા:-૪૨ વર્ષના શ્રી છબીલદાસ બડત ચલાવ્યે રાખી આ વાતની ગધ જતાં ભાવ- મહેતા સૌરાષ્ટ્રના ગે હિલવાડના તરવરિયા જુ નાના નગર રાંજયે એમની ધરપકડ માટે વોરંટ કાઢયું જુથના એક સભ્ય છે જેમણે પિતાના સાથીદાર પણુ વરટ રીનું બજે? રાજય કડક થયું. એમને સાથે રહીને મહુવા # 3ર સુધી ૪ માં સ ગીત કે ગીરી હાજર થવા અને નહિતર જમીન હરરાજ કરવા કરીને સૌના હદય જીતી લીધા હતા મહુવામાં કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #922
--------------------------------------------------------------------------
________________
કરતી પ્રગતિશીલ જુવાન મિત્રોની પ્રવૃત્તિમાં શ્રી તેઓશ્રી ચેમ્પીયન થયા છે. સૌરાષ્ટ્રમાં બેડમિન્ટનના
બ્બીલદાસ પણ નાનપણથી આકર્ષાયા અને તેમણે તેઓશ્રી ચેમ્પીયન હતા. તેઓશ્રી રમતગમતના અચ્છા જાહેર જીવનનાં મંડાણ કર્યા બધા મિત્રો સાથે ખેલાડી છે. રાજવી કુટુંબમાં શોભે તેવી અભ્યાસમળીને મહુવાને સૌરાષ્ટ્રનું આદર્શ નગર બનાવ્યું નિષ્ઠા પણ તેઓ ધરાવે છે. રાજકુમાર કોલેજમાં મહુવા સુધરાઇના સંચાલનમાં તેમને ફાળે ધણે સીનિયર કેમ્બ્રીજનો અભ્યાસ પૂરો કરી તેઓની મહત્વનો છે. શ્રી છબીલદાસ આ ઉપરાંત અહીંના મુંબઈની સવિખ્યાત એલફીન્સ્ટન કોલેજમાંથી બી. સહકારી સપના પણ અગ્રેસર રહ્યા છે. આમ તે એ. (ઓનર્સ) થયા પછી રાજકેટમાં અભ્યાસ કરી તેમને માટે અગ્રસર જેવું છે જ નહીં દિવસ રાત એલ. એલ. બી. થયા. લોકશાહી તે પાયાને મજબૂત તેઓ લોકોની પ્રવૃત્તિ માટે લોકોની સાથે જ ફરતા કરવા, લોકશાહીને સ્થિર કરવા ઉચ્ચ આદર્શ સાથે ઘુમતા હોય છે.
સને ૧૯૬૨ ની સાલથી જાહેર જીવનમાં પ્રવેશી
ક્રિયાશીલ ધારાસભ્ય તરીકેની યશસ્વ' કારકીર્દિ યુવખેડૂતની મજુરોની પ્રવૃત્તિમાં પણ તેમને બહુ રાજશ્રીએ સંપાદિત કરી છે. રસ છે. મહુવામાં આજે ચાલતી હોસ્પીટલે, શૈક્ષણિક સંસ્થાઓ, વગેરેનાં ફંડ માટે સંચાલનમાં શ્રી છબીલ- શ્રી પ્રતાપ શાહ -પી. ટી. ના ટુંકા નામે દાસભાઇનો કાળો ખૂબ અગત્યનો છે. જાહેર જીવનમાં મિત્રવર્ગમાં સંધાતા શ્રી પ્રતાપરાય તારાચંદ શાહની હેવા છતાં તેમને રમતગમતને પણ ભારે શોખ છે રાજકીય કારકીર્દી ભલે બહુ લાંબી ન હોય પણ તેઓ ટેનીસ, ક્રિકેટ અને સ્વીમીંગમાં ખૂબ રસ ધરાવે અત્યંત તેજસ્વી હોવાનું સ્વીકાર્યા વિના ચાલે એવું છે. છબીલદાસ મહેતા બૃહદ મુંબઈ રાજ્ય વખતે નથી. એમની કારકીર્દી સ્વસર્જિત કાકી: છે. મુંબઈ વિધાન પરિષદના સભ્ય હતા અને અત્યારે નાનપણથી જ એમને રાજકારણમાં રસ. ૧૯૪૨ની ગુજરાત ધારાસભાના સભ્ય છે.
હિંદ છોડોની લડત વખતે એમની પ્રવૃત્તિએ એમને
કેલેજ છોડવી પડે એવી પરિસ્થિતિમાં મુકેલા. યુવરાજશ્રી મનહરસિંહજીઃ-ગુજરાત વિધાન અભ્યાસ પૂરો કર્યા પછી નાના મે ટ અનેક વસાએ સભાના સભ્ય યુવરાજશ્રી મનોહરસિંહજીનું નામ એક પછી બેન્કમાં તેઓ સ્થિર થયેલા, ૧૯૫૨-૫૩ માં સક્રિય ધારાસભ્ય તરીકે સૌરાષ્ટ્રમાં જાણીતું છે. ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના મ ત્રીપદે અને વર્તમાન રાજકારણમાં પક્ષો જે રીતે વિકસી રહ્યા છે પ૩-૫૪ માં મ્યુનિસિપલ કાઉન્સીલર તરીકે ચુંટાઈ તેમાં ઘણીવાર પક્ષના હિત ખાતર પ્રજાનું હિત કામ કરેલું. પડતું મૂકવાને પ્રસંગ આવે છે. આવી પરિસ્થિતિથી અલિપ્ત રહેવા ખાતર યુવરાજશ્રીએ પક્ષમુક્ત રાજ. આ બધાં સમય દરમ્યાન બેક કમ ચારીઓ કારણને અપનાવ્યું છે. યુ રાજશ્રીને જનતાએ એક સરકારી કર્મચારીઓ સામાજિક પછાતવર્ગો વગેરેના અચ્છા ધારાસભ્ય અને જનતાનાં દુખે ને વાચા સંગઠન અને સહકારી પ્રવૃત્તિમાં રસપૂર્માક કામ કરતા આપનાર તરિકે પિછાન્યા તે પહેલાં જનતા યુવરાજ હતા. શ્રી પ્રતાપ શાહે ભાવનગરના વ્યાજબી પ્રશ્નો શ્રીને રમતગમતના ક્ષેત્રે એક અછા ખેલાડી તરિકે અગે જે જાગૃતિ એવી છે તે નોંધ પાત્ર છે. જાણતી હતી એટલું જ નહિં પણ ચાહતી હતી. રણછદ્રોફી માટેની સૌષ્ટ્રની ટીમના કેપ્ટન બનવા શ્રી મસરીભાઈ શામ:-શ્રી મસરી માઈ નાજાભાઈ ઉપરાંત મુંબઈ યુનિવરસિટીમાં ટેનીસ (ડબલ્સ ) ના રામ ખડતલ, ઉત્સાહી અને તરવરાટવાળા ચબરાક, ૩૪
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #923
--------------------------------------------------------------------------
________________
વર્ષના નવયુવાન કાર્યકર છે. કેશોદ મહાલનું ભાટ લેકની આરોગ્ય વિષયક પ્રવૃત્તિમાં ઉડે રસ સીમરેલી ગામ તેમનું જન્મસ્થાન નાના આવા ધરાવે છે. તેમને જનસેવા બદલ “સેવાભૂષણ'ની ગામડામાંથી આવતા આ યુવાનને, માધ્યમિક કક્ષાએથી પદવી પણ પ્રાપ્ત થઈ છે. ભારત પરના ચિત શિક્ષણ છેડી, કુટુંબને મદદરૂપ થવા, નાની એવી અને પાકીસ્તાન આક્રમણ વખતે લેકજાગૃતિનું અને નેકરીથી જીવનનો પ્રારંભ કર્યો. પરંતુ આટલાથી સરંક્ષણનિધિ સમિતિના મંત્રીપદે રહીને નોંધપાત્ર આ યુવાનને સંતોષ થાય એમ ન હતું. તેમનામાં કામગિરિ બજાવી હતી તે વખતે સંરક્ષણ ભ ડાળ પડેલું હીર તેમને આગળને આગળ લઈ ગયું. એ માટે એક જ દિવસમાં ૩• તેલા સેનું એકઠું કર્યું તરવરીયા કાર્યકર યુવાન, નાની નોકરીમાંથી આગળ હતું. તાલુકા ગ્રામ રક્ષકદળના માનદ અધિકારી છે.. વધવા લાગે અને જીવનની લીલા સુકી અને તેઓ આકાશવાણી'ને પણ પિતાની સેવાઓ આકરી કસોટીઓ ખ તપૂર્વક પાર ઉતારી આજથી અઢી
આપતા રહ્યા છે. એક સફળ પત્રકાર પણ છે. અને વર્ષ પહેલાં કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખસ્થાને
ગુજરાત-સૌરાષ્ટ્રના ખ્યાતનામ દૈનિકનાં જામનગર પહોંચી ગયા.
જિલ્લાના પ્રતિનિધિ તરીકે પણ ફરજ બજાવી રહયા
છે. અત્યાર સુધીમાં ગુજરાતી સાહિત્યપ્રિય જનતાને સહકારી ક્ષેત્રે આ યુવાનની નજર અને પાંચ
સૌરાષ્ટ્રની ખમીરવંતી કથાએ થે કબંધ આપી છે. વેધક છે. અને આજે એ કેશે મહાલ ખરીદ
તેઓ સફળ વાર્તાકાર ઉપરાંત નવલકથાકાર પણ છે. વેચાણ સંઘના પ્રમુખ તરીકે સંધનું ખૂબ સુંદર સંચા લન કરી રહ્યા છે. ગ્રામ પ્રજાની ખેતી વિષયક લોકોના પ્રશ્નો સમજવાની અને તેને ઝડપી આર્થિક પ્રશ્નોની પૂરી રગ પારખતા હાઇ શ્રી મસરી- ઉકેલ લાવવાની અનેખી બૂઝ સઝ ધરાવતા આ ભાઈ રામનું એ દિશાનું કાર્ય ઉજવળ હોઈ તેઓ યુવાન કાર્યકર એ વિસ્તારમાં સારી ચાહના અને આજે કેશોદ તાલુકા લેન્ડ મારગેજ બેન્કના પ્રમુખ લાકમત પ્રાપ્ત કરી થયા છે. શ્રી મસરીભાઈ રામ, યુવાન વયમાં એક પછી એક લોકહિત ખાતર તે હંમેશા અવાજ ઉઠાવતા મેટાં પદ પ્રાપ્ત કરતા જાય છે છતાં તેઓ નિરભિ- રહ્યા છે તેથી તેમને લેકેને સંપૂર્ણ સાથ અને માની છે અને ગ્રામજનો સાથે, તેઓમાંનાં એક સહકાર મળી રહયો છે.' હોવાને કારણે, તુરતા તરત સાથે બેસી. તેઓના
- શ્રી વજુભાઈ શાહ:- ગાંધીવાદની ફિલસુફીને પ્રશ્નો સમજી તેના નિરાકરણ અર્થે ખુબ મહેનત જીવનમાં પહેલેથી જ ઉતારનારા શ્રી વજુભાઈ શાહ ઉઠાવે છે.
૧૯ વર્ષે રાષ્ટ્રીય આઝાદી માટેનાં સંગ્રામમાં શિક્ષણ, શ્રી દોલતભાઈ ભટ્ટ :- જામનગર જિલ્લાના
સાધના છેડી ત્યારથી લેક સાધતાનાં કામે લાગી આગેવાન કાંગ્રેસ કાર્યકરોમાંના એક છે તેઓ જામ
ગયા છે ૧૯માં વર્ષથી આજ સુધી શ્રી વજુભાઈને નગર જિલ્લા પંચાયતમાં સીધી ચૂંટણીમાં ભાણવડ
જીવન ઈતિહાસ રાષ્ટ્રસેવા અને જાગૃતિનાં ઈતિહાસનું મત વિસ્તારમાંથી બીન હરીફ ચૂંટાઈ આવેલ છે. એક અંગ છે. આઝાદીની લડાઈ એ તેમના જિવ. અને જિલ્લા ઉપાદન સમિતિનું અધ્યક્ષપદ્ર દેસા તરનું ઘડતર કર્યું, ગધીજીના અંતેવાસીઓનાં ત્રણ વર્ષથી સભાળી રહ્યા છે. જિલ્લા શિક્ષણુ સહવાસથી તેમણે લેકસેવાની દિક્ષા લીધી છે ! સતિનાં સભ્ય છે. ભાણવડ મંડળ કોગ્રેસના ત્યારથી આજસુધીમાં સૌરાષ્ટ્ર, ગુજરાત પ્રમુપ છે.
રાજકારણમાં અરે રાજકારણ જ શું પણ સમગ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #924
--------------------------------------------------------------------------
________________
ઉપર
જાહેર જીવનમાં શ્રી વજુભાઈ શાહનું ઘર જાહેર વધુ રાજકીય ક્ષેત્રમાં અને તેમાં ખાસ કરીને જીવનને દિક્ષામંત્ર દેનારૂ સ્થળ બની ગયું છે. પોતાની રચનાત્મક કાર્યમાં તેમની સેવા અજોડ છે. આકર્ષક વકતૃત્વ ક્ટા અને વ્યક્તિત્વથી તથા વિચારોની સ્પષ્ટતાથી શ્રી વજુભાઈ શાહ યુવાનોમાં સ્વરાજ્ય આવ્યું અને ભાવનગરમાં પ્રજાકિયા ખૂબ જોકપ્રિય રહ્યા છે. સૌરાષ્ટ્ર ધરાસભામાં ઘેરા રાજ્યની શરૂઆત થઈ અને ત્યાર બાદ સૌરાષ્ટ્રનું છના ધારાસભ્ય તરીકે અને ૧૯૬૨માં ગેહલ વિભાગનાં રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને તેની “બ” વર્ગના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા અને ૧૯૬૪થી ગુજરાત
રાજયમાં આપણું દેશના બંધારણમાં સમાવેશ કરરાજયમાં પંચાયત, સહકાર અને મ્યુનિસિપાલીટી
વામાં આવ્યો ત્યાં સુધીના બે અઢી વર્ષના ગાળામાં ખાતાનાં મંત્રી તરીકે તેમણે કુશળતાપૂર્વક સેવા આપી શ્રી જગુભાઈ કેવળ પિતાની આથક કમાણીના ' હતી. શ્રી વજુભાઈ શાહની આ ઉપરાંત રચનાત્મક ભેગે જ નહિ પરંતુ તંદુરસ્તીને પણ ભેગ આપીને ક્ષેત્રની સેવા પણ ખૂબ નેધપાત્ર રહી છે. સંકઃ સૌરાષ્ટ્રનું અર્થતંત્ર વ્યવસ્થીત કરવાના ક્ષેત્ર ૫ અમૂલ્ય સમિતિ, ભૂદાન સમિતિ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સેવા બજાવે છે. રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટ, વગેરે ગાંધીવાદ, સ યવાદ અને રચનાત્મક પ્રવૃત્તિઓને વરેલી સૌરાષ્ટ્ર ગુજરાતની શ્રી છોટુભાઈ મહેતા-જાફરાબાદ હાઈસ્કૂલમાં અનેક જાણીતી સંસ્થાઓમાં તેઓ એક યા બીજી વર્ષોની એકધારી કામગીરી અને અનુભવને કારણે રીતે સેવા આપી રહ્યા છે. શ્રી વજુભાઈ શાહનાં તેમણે આ હાઈકુલને ગુજરાત ભરની અન્ય મેટી જીવનસંગીની શ્રી જયાબહેન શાહ પણ દાયકાઓથી અને અદ્યતન ગણાય તેવી હાઈસ્કૂલની હોળમાં ગુજરાતનાં જાહેર જીવનમાં ખૂબ આગળ રહ્યાં છે પહોંચાડી છે ગામડાના. લેકેને અક્ષર જ્ઞાન આપવા અને સતત ત્રણ ચૂંટણીમાં અમરેલી જિલ્લામાંથી ગામડે ગામડે શાળાઓ ઉભી કરી તે મટે ફળો મેળ લોકસભામાં ચૂંટાતાં આવ્યાં છે. લોકસભામાં તેઓ અને શાળાઓ શરૂ કરાવી આદર્શ મય અને સંયમી ખૂબ આગળ પડતાં રસ દાખવી રહ્યાં છે. શ્રી જયા- જીવનથી અનેક લેકે સંસ્થાઓ તેમના તરફ આકર્ષાઈ બહેને પણ સૌરાષ્ટ્ર રાજ્યનાં સમયમાં નાયબ શિક્ષણ મુંબઈમાં સારા પગારની લલચાવનારી ને કરી માટેની મંત્રી તરીકે સેવા આપી હતી.
માગણીઓ થઈ પણ પવિત્ર જીવન અને અ દ
વ્યક્તિ તરીકે અને સાથે સાથે ખાસ કરીને લે કાની શ્રી જગભાઈ પરીખ -સ્વાધીનતાની લડતમાં સેવા કરવાની તક મળે એ હેતુ માટે ઉકત તમામ ઉચ્ચકક્ષાના અને કેવળ નિસ્વ ર્થ સેવકની જે જજ માગણીઓ હોદ્દાઓની તક જતી કરી એક બીજી સંખ્યા હતી તેમાં શ્રી જગુભાઈ પરીખની ગણના અનેક સંસ્થાઓ છે જુદી જુદી રીતે જ બારી થાય છે અમદાવાદની કોલેજમાંથી જે યુવાનો તેમની ઉપર રહી છે. જેમાંની માછીમાર સહકારી સ્વાતંત્રયની ચળવળમાં ભાગ લેતા તેમાં કોલેજના મંડળીના ચેરમેન, જાફરાબાદ કન્ઝયુમર્સ સ્ટોરના અભ્યાસની પ્રથમ કક્ષાની કારર્કિદી હોય એવા વિદ્યા સ્થાપક, સભ્ય, ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રીય સહકારી થએમાં શ્રી જગુભાઈ મોખરે હતા. ત્યાર પછી સંસ્થાના ડાયરેકરટ, અમરેલી જીલ્લા મધસ્થ બેંકના વભિવાતના ધંધામાં જોડાયા પછી પણ સ્વાતંત્ર્યની ડાયરેકટર, ડુંગર, રોહીસા તથા રાજુલા સુપરવાઈઝ લડતમાં તેમને સક્રિય કાળો ચાલુ રહ્યો અને જેમ યુનીયન બેંકના પ્રતિનિધિ તરીકે, ન ગેબી સધનઅસીલને તેમણે પોતાના કાયદાની સેવાથી સંપુર્ણ ક્ષેત્રના સભ્ય, વિકાસ ઘટકની છે. સ. ને સન્મ, સંતોષ આપી નામના મેળવી તેવીજ બ૯ તેથી હરિજન સેવા સમિતિના સભ્ય, બચત સલાહકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #925
--------------------------------------------------------------------------
________________
સમિતિના સભ્ય, ગાંધી ભવન મારક સમિતિના અતે હિમતભર્યું શ્રેમ કર્યું. ફરી ૧૯૪૮માં. કાશી પ્રમુખ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ, સાર્વજનિક પુસ્તક વિદ્યાપીઠમાં જોડાયા અને ૧૪હ્માં શાસ્ત્રીની ઉપાધિ લયના સ્થાનિક પ્રમુખ, તાલુકાશાળા સમિતિના સભ્ય. મેળવી પરીક્ષાના છેલ્લા વર્ષમાં પ્રાચીન હિંદ રાજ્યતંત્ર, ઉદ્યોગ મંદિર રાજધાની મે. ક માં સભ્ય તરીકે વિષય ઉપર નિબબ લખ્યો છે. ૧૯૪૯ થી ૧૯૫૭. અનેકવિધ પ્રવૃત્તિમાં સક્રિય રસ લઈ મદદગાર સુધી રેલવેના કર્મચારીઓના મંડળમાં કામ કર્યું. સલાહકાર વ્યવસ્થાપક વિગેરે અનેક જાતની જવાબ- છેલે રાષ્ટ્રીય રેલ્વે મજદુર સંધમાં મંત્રી. તરીકે ધારી સફળતા પૂર્વક ઉપાડી રહ્યા છે. તેમની એકધારી કામગીરી બજાવી છે. અમરેલી જિલ્લાની સહકારી સેવા, સાદુ જીવન આદર્શમ્ય વ્યક્તિની ઉંડી છાપ પ્રવૃત્તિના પ્રતા છે.. આ વિભાગની પ્રજા સમક્ષ છે
બી રતિલાલ સુંદરજી શાહ-વડોદરા રાજ્ય શ્રી ગુણવંતરાય સાકરલાલ પુરોહિત - પ્રજામંડળના અમરેલી પ્રાંત પ્રજામંડળના મંત્રી તરીકે જન્મ ઘોઘા તાલુકાના ભીકડા ગામે ૧૯૧૯ ના અને અમરેલી જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે કામ ઓકટોબરમાં થયો હતો. ૧૩રથી રાષ્ટ્રીય ચળવળ કયું વડોદરા રાજ્યની વેચાણ વેરાની લડતમાં તથા અને ગ્રામ સેવાના કાર્યમાં જોડાયા હતા. પ્રામસેવક - શિક્ષાના પ્રશ્નો માટે તેમની સાથે રહી લડત વિદ્યાલય વર્ધામાં એક વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. આપી સને ૧૯૯૦ અને ૧૯૪૨ ની સત્યાગ્રહની ભાવનગર મહુવા દ્રામના ભાડા વધારાના આદેલનમાં તે માં ભાગ લીધે. આઝાદી પછી જૂનાગઢની કામ કર્યું હતું.
આરઝી હકુમતમાં કાર્ય કરેલું હતું. અમરેલી સમર્થ
વ્યાયામ મદિર, સાર્વજીનિક પુસ્તકાલયમાં, બીડી ૧૯૩૮-૩૯ રાજકોટ સત્યાગ્રહની બન્ને લડતમાં કામદાર મંડળ, બસના કામદારો, વેપારી પેઢોમાં ભાગ લીધો, જેલવાસ ભોગ લડતમાં તેમના કામ કરતા કરના યુનિયન સ્થાપ્યાં અને પ્રમુખ ઉપર ખૂબ માર પડયું હતું અને ત્રાસ વિતાડ, ઉપપ્રમુખ તરીકે કામ કર્યું. અમરેલી જિલ્લા મધ્યસ્થ હતો છતાં તેઓ અડનમ અને અડગ રહ્યા. પ્રજા સંધના ડિરેકટર, હોમગાર્ડઝ કમિટિના સભાસદ કમાણી પરિષદના અધિવેશનમાં આગળ રહી કામ કર્યું. ખાદી ફેરવડ હાઈસ્કૂલના સ્ટી, રચનાત્મક ગૃહઉદ્યોગ અને અવનિતા અભ્યાસ કર્યા બાદ ભાવનગરમાં ગ્રામે ધોમ મહિલા દિનપ્રવૃત્તિઓમાં રસ લીધો. અમરેલી જિલ્લા પ્રવૃત્તિ અને વાતાવરણ ઉભા કર્યા. બેંતાલીશના. પ્રાથમિક શિક્ષક સંધની સ્થાપના કરી અને તેના અદાલતમાં શરૂઆતમાં મુંબઈમાં રહી અને પાછળથી પ્રમુખ તરીકે આજ સુધી કામગીરી કરી. સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં કેગ્રેસના આદેશ મુજબ પોતાની રીતે માઈલના વિસ્તાર માં તારના શ્રી વલલભાઈ પોપટલાલ પટેલ:-શ્રી વા. દેરડઓ કાપવા અને થાંભલા ઉખેડવા, ટ્રેઈને ભભાઈ પોપટલાલ પટેલને જન્મ ગોંડલ તાલુકાના ઉપસાવવી અને લૂંટવી, ટપાલે લુંટવી, પિલીમ ય શા કોલીથડ ગમે તારીખ ૨૩-૩-૧૯૨૩ના રોજ થયેલો. લૂંટવા વગેરે પ્રવૃત્તિઓ કરી. ઉમરાળાની જેલમાંથી તેમણે પ્રાથમિક શિક્ષણ ધોરાજીમાં મેળવી, અર્થશાસ્ત્રના
પીંડની લખડી બેડી સાથે અને બીજી વખત વિષય સાથે ૧૯૪૭માં બી. એ ની ઉપાધિ મેળવેલી. પાલીસ થાણામાંથી પોલીસ મેનેની વચ્ચેથી નાસી બી. એ. થયા. ૧૯૪૯માં તેમણે એલ. એન્ન બી. અને ટયા હતા. ૧૯૪૭માં જાનાગઢની લોક ક્રાન્તિમાં એચ ડી સી, બને ડીગ્રી મેળવી આગળ એમ.એ. આરઝી હકુમતના સેનાની તરીકે શ્રી પુરોહિતે શૌર્ધ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #926
--------------------------------------------------------------------------
________________
૭૫૪
સહકારી પ્રવૃત્તિના ઊંડા અભ્યાસી તરીકે અને પ્રગતિશીલ ખેડૂત આગેવાન તરીકે તેઓ પાયાના કાર્યકર તરીકે કામ કરતા, સંધના પ્રતિનિધિઓએ તેમની સહકારી પ્રવૃત્તિ પ્રત્યેની ઊંડી સૂઝ તથા નિસ્વાર્થ ભાવના જોઈ તેમને આ સપનુ સંચાલન ૧૯૫૯-૬૦ થી સેપ્યુિં. આજે તે સંધના પ્રમુખ તરીકે ચાલુ જ રહ્યા છે. સધે તેમની નેતાગીરી નીચે અપ્રતિમ પ્રગતિ કરી છે.
શ્રી જયન્તિભાઈ વડાદરીયા-મેટાના આ વેપારીએ કોંગ્રેસના અનેકવિધ કામેાને પેાતાના કરી તેમની શક્તિને પરિચય કરાવ્યે છે. સહકારી અને સંસ્થાકીય રચનાત્મક ક્ષેત્રે તેમની વેપારી બુદ્ધિ પ્રભાના પરિચય કરાવે છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ થયા પછી જિલ્લા પંચાયતની વિવિધ પ્રવૃત્તિઓ, જેવી કે ખેતી, માંધ ગ્રામ, વિકાસ, શિક્ષણ, સહકાર, આરોગ્ય અને સમાજ કલ્યાણ વગેરે પ્રવૃત્તિઓમાં તેઓએ ઊંડા રસ લઈ પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે. શ્રી વલ્લભભાઈ ફક્ત ગામડાના જ નેતા રહ્યા છે તેવું નથી. તેઓ શહેરની શૈક્ષણિક અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં પશુમતી, સક્રિય રસ લઈ રહ્યા છે શહેરાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટેના પણ તેમના પ્રયાસે। જાણીતા છે. આવા એક નિખાલસ, નિર્દેશ, નિરાભિમાની અને નૂતન રાજકાટ જિલ્લાના નવજુવાન ધડવૈયા શ્રી વલભભાઈ પટેલ કુશળ હીવટકર્તા, બેન્કિંગ અને
સહકારીના ઊંડા અભ્યાસી, શ અને દુનિયાના પ્રશ્નોમાં ઊંડી સૂઝ ધરાવનાર સચ્ચાઈભર્યું રાજકારણી અને માનવતાથી ભર્યાભર્યાં અથાક લાકસેવકને આજે તે રાજકાટ જિલ્લો આદરથી જુએ છે.
ત્વરીત કામ કરવાની તેમની પ્રણાલિકાને કારણે ભાવનગર લાલ ખેડના પ્રમુખ તરીકે, જિ. ખ. વેચાણુસબના પ્રમુખ તરીકે, ભાવનગર જીલ્લા
પંચાયતના પ્રમુખ તરીકે તેમણે જે કામગીરી બજાવી છે. તે પ્રશસનીય છે. આજ તે જિલ્લા પંચા યતના ઉપપ્રમુખ છે. સૌ કાઈ તેમની સામે આદરથી જુએ છે. જાહેર કાયકરા અને વેપારીઓ વચ્ચે તે એક સાંકળ રૂપ બની રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી જોરસિંહ કવિઃસાત ગુજરાતી સુધીને અભ્યાસ, ખચપણથી ધર્મ અને આધ્યાત્મિકતા તમ્ સહજ રીતે વલણ હાવાથી એક જૈન મુનિ સાથે એક વર્ષ સુધી કંડાર દેહમન કરીને રહ્યાં. પાછળથી વઢવાણુના ફુલચ’દભાઈને મળ્યા અને તેમના સહવાસથી મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવ્યા. એ પછી સત્યાગ્રહની લડતમાં તેમના પત્નિ સાથે ખેડાયા,
તેમણે ખાખરેચી, લીંબડી, રાજકાટ, ધ્રોળ અને વિરમગામ સત્યાગ્રહમાં ભાગ લીધે હતા. અને સાબર
જેલમાં, યરવડા જેલ, વીસ પુર, રાજકાટ, ધ્રાંગધ્રા અને પાલીતાણાની જેલમાં સાતેક વર્ષ ગાળ્યા હતા. ૧૯૪૪ માં માનવ રાહત મડળની સ્થાપના કરી હતી. હજારો રૂપિયાના ક્રાળા કરી દુષ્કાળ વખતે સસ્તા અનાજની દુકાને ખાલી હતી તેમણે કન્યાશાળા, લેાંકશાળા, જાહેર પુસ્તકાલય, વાંચનાલય, શ્રમશિખી, પ્રીશિબિર વગેરેમાં એમની સેવા નોંધાયેલી છે. ગેાહિલવાડના રાજકારણમાં એક ખાદ્દેશ વ્યક્તિ તરીકે આજે પણ તેને લેકા યાદ કરે છે -
શ્રી જોરસિંહ નારસિંહ ગેહેલઃ-ભાવનગર જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં જે કેટલાંક અગ્રણીઓની સેવા પડી છે. તેમાંના એક જસપરાના વતની શ્રી જોરૂભાઈ ગાડેલ સાત ગુજરાતી અને ત્રણ અંગ્રેજીના અભ્યાસ પણ છેક શરૂઆતથી જસપરા પથકના ગામડાઓમાં એક તલાટી તરીકેની સામાન્ય કામગીરી દરમ્યાન એમણે જે મુગી સેવા કરીને યશસ્વી કારકીર્દી પ્રાપ્ત કરી અને સહકારી પ્રવૃત્તિ દ્વારા ગામડાના વિકાસ થવાની એની એકમાત્ર સહાને કારણે તેઓ જિલ્લા લેવ‰ પઢાંચી શકયા છે.
www.umaragyanbhandar.com
Page #927
--------------------------------------------------------------------------
________________
૭૫૫
- શ્રી પ્રસન્નવદનભાઈ મહેતા-શ્રી પ્રસન્ન રેલી હાઈસ્કૂલમાંથી મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યો, ભાઇના જાહેર જીવનની શરૂઆત ૧૯૪રની લોક- હતા. અને ત્યરપછી પુને ફરગ્યુસન કોલેજમાં ક્રાંતિથી થઈ તેમણે ૧૯૪૨ની ભારતની આઝાદીની ફસ્ટ ઈયર સાયન્સને અને પછી પુના ખેતીવાડી
કોલેજમાં ચાર વર્ષમાં અભ્યાસ કરી, સને ૧૯૪૨ માં ' લડતમાં સારે એવો ફાળો આપ્યો. થેડા જલદ કાર્યક્રમમાં ભાગ લીધે. ગધી સાહિત્યનો વિગતવાર
ખેતીવાડી ગ્રેજયુએટ થયેલ છે. ખેતીવાડી ગ્રેજ્યુએટ અભ્યાસ કર્યો અને જેમ જેમ એ સાહિત્ય પચાવતા
થયા પછી અમરેલીમાં તેમના દાદા સ્વર્ગસ્થ રાજરત્ન ગયા તેમ તેમ તેમના વિચારમાં ગાંધીવાદી બુનિયાદ
વીરજીભાઈ શી દાસે સને ૧૯૨૧ માં સ્થાપેલ વીરજી નખતી ગઈ અને આ વિચારે રૂઢ થતાં જ ગાંધા. આ
. શીવદાસ એન્ડ સન્સની પેઢીમાં કમીશન એજન્ટ વાદી કાયમ અપનાવી કાર્ય શરૂ કયા તરીકે કામ કરેલ છે, અને સાથે સાથે અમરેલીમાં આ દરમિયાન મજુર પ્રવૃત્તિ તરફ તેમનું મન ઢળતા
તેમજ રાજસ્થળી ગામે જે પિતાની ખેતી છે તેના લાગ્યું સૌરારાષ્ટ્ર રાજયમાં શ્રી જગુભાઈ પરીખના
વિકાસ માટે કામ કરી રહેલ છે. પિતાના કમીશન માર્ગદર્શન નીચે મજુર પ્રવૃત્તિમાં પડવા માંગતા કાર્ય
એજન્ટ તરીકેના તથા ખેતીવાડીની મશીનરી અંગે કરીને એક તાલીમ વર્ગ શરૂ કર્યો. તેમાં શ્રી પ્રસર ધધે જે સને ૧૯૦૪ થી ચાલતો હતો તેને વિકજભાઇ જોડાયા અને સફળતાપૂર્વક તાલીમ લીધી.
સાવવા ઉપરાંત જાહેર જીવનની પણ શરૂઆત કે ગ્રેસના કામમાં તેમને ઉત્તરોત્તર સફળતા મળતી *
સને ૧૯૫૪ની સાલથી શરૂ કરેલ છે. અને તેજ ગઈ ભાવનગર જિલ્લા કોગ્રેસના મંત્રી બન્યા. સાલથી અમરેલી જિલ્લા લોકલ બોર્ડમાં સભાસદ તેઓની કાર્યદક્ષતાની પ્રદેશ કે ગ્રેસે પણ કદર કરી તરીકે તેમજ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવીને સને, અને પ્રદેશ કોગ્રેસ સમિતિના મંત્રી તરીકે વરણી થઈ. ૧૯૬૦ સુધી આ વર્ષ સુધી પ્રમુખ તરીકે સંતોષ તેઓએ સહકારી પ્રવૃત્તિનું કામ વિશાળ પાયા પર કારક તે કામ કરી આ જિ૯લાની સેવા બજાખેલ છે. કર્યું. છે ગૃહ નિર્માણ મંડળીઓના સર્જનમાં તેમણે વિશિષ્ટ કામગીરી બજાવી છે અને ગુજરાત રાજ્યનું
- અમરેલી જિલા લેલ બોર્ડના પ્રમુખ તરીકેની
કામગીરીની સાથે સાથે સને ૧૯૫૪ થી અમરેલી ફેડરેશન બનાવવામાં પણ સફળતા મળી છે. સંખ્યા
જિલ્લા સહકારી બેન્કમાં ડાયરેકટર તરીકે અને પ્રમુખ બંધ સહકારી જિલ્લા કક્ષાની મડળીમાં તેમણે કામ
ત કે આજ સુધી કામ કરી રહેલ છે. અને આ ગીરી કરી છે અને કેટલાકના પ્રમુખ, ઉપપ્રમુખ
સહકારી બેન્કને વિકસાવવામાં તનતોડ મહેનત કરી રહીન પતાની સેવાને લાભ આપે છે. :
રહેલ છે. અને કેડીનાર સિવાય આ જિલ્લાના શ્રી પ્રસન્નવદન મહેતા જોકસભાના સભ્ય છે. વહી
તમામ તે લુ ઓ માં આ બેન્કની શાખાઓ ખોલી, વટના અનુભવી અને શિસ્તના ચાહક છે. સ્વમાન, સહકારી મંડળીઓને વિકાસ કરી રહેલ છે. અને અડગતા, સંયમ-નિયમ અને ધાર્મિક સંસ્કારનું પાન તે સંસ્થા આ જિ૯લાની ખેતી અને નાના છેક ગળથુથીમાંથી મળ્યું છે. ને સૌરાષ્ટ્રનું ગૌરવ
3 ઉદ્યોગને વિકસાવવામાં પણ મેટો ફાળો આપેલ છે.
ગુજરાત જળ લેન્ડ મેગેજ બેન્કમાં અમરેલી સમાન છે.
જિ૯લામાં ડાયરેકટર તરીકે ચૂંટણીમાં આ સાલથી શ્રા કાકાદાસ મેહનલાલ પટેલ :-જમ ડાયરેકટર તરા કે ચટાઈ આવેલ છે. ગુજરાત સ્ટેટ અમરેલીમાં થયો અમરેલીની પ્રાથમિક શાળામાં કે- પરેટીવ બેન્કમાં શરૂઆતથી જ ડાયરેકટર ગુજરાતી ચેથા ધોરણ સુધી અભ્યાસ કરી અમન તરીકે કામગીરી સને ૧૯૬૨ થી ઈન્ડીયન સેન્ટ્રલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #928
--------------------------------------------------------------------------
________________
ઓઈલ એન સીડ કમીટીના સભાસદ તરીકે, ઉપલેટા લાયન્સ કલબના ઉપપ્રમુખ, ઇલેકટ્રીસીટીડા અમરેલી કેળવણી મંડળ જે સને ૧૯૪૨ થી અમ- સ્ટેટ કેન્સરેટીવ કાઉન્સીલના સભ્ય સ્ટેટ, એગ્રીકલ્યરેલીમાં હાઈસ્કલ. મિડલસ્કર, કોમર્શીયલ કલાસીઝ રલ કોમેડીટી કમિટિના સભ્ય, જિલ્લા પૂરવઠા તથા પ્રાથમિક શાળા ચલાવે છે. તેની મેનેજીંગ સમિતિના સભ્ય, જિલ્લા પોલીસ સલાહકાર સમિકમીટીમાં સભાસદ તરીકે, અમરેલી જિલ્લા વિકાસભા તિના સભ્ય, વિગેરે અનેક સંસ્થાઓ સાથે સંકળાજેના તરફથી આ ચાર વર્ષથી આટસ કોલેજ સાયન્સ ચેલા છે. તેના પ્રશ્નો ઉકેલવા ઠીક જાગૃતિ બતાવી કોલેજ અને આવતા વર્ષથી કામચલ કેલોજ ચાલે અને છેલ્લા દશ વર્ષમાં કેસમાં ખેંચાયેલા યુવાન છે તે અમરેલી જિલ્લા વિદ્યાસભાના જમીન સંપાદન લોહીમાં શ્રી ધામીને સમાવેશ થાય છે. સમિતિના ચેરમેન તથા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કામ કરે છે, કે જે માટે તેમની દેખરેખ શ્રી બચુભાઇ (હમતલાલ દામોદરનીચે મકાનો બજાવવામાં તથા કોલેજના વહીવટ અને રાસ શેઠ ) બોટાદ તેઓ સમાજ સેવાના કાર્ય માં દેખરેખ રાખવામાં અાઆતથી કામ કરી રહેલા છે. કાયમ અમાત્યને ભાગ લેતા આવ્યા છે. કુટુંબે સુખી તા. ૧-૪-૧૪ થી અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ વ્યવસાય ખેતી, જીનિંગ ફેકટરી, વિગેરેને વહીવટ તરીકે કામગીરી બજાવી રહેલ છે.
ચલાવે છે. હાલમાં બોટાદ તાલુકા પંચાયતના
પ્રમુખ છે તેમને ત્યાં બોટાદ તાલુકાની ગ્રામ શ્રી રમણીકલાલ કે. ધામી : રાજકોટ જનતાના પ્રાણપ્રશ્નો ઉકેલવા તેઓ અવિરત શ્રમ જીલ્લાના પંચાયતના ઉપપ્રમુખશ્રી રમણીકલાલ ધામી **
હયે છે. એટલું જ નહીં પરંતુ બટાદની ખેતીની ઉપલેટાના જણીતા ધારાશાસ્ત્રી છે. ધામીએ વિદ્યા પણ પરા સામાજીક સંસ્થાઓની કોમીટમાં ? કાળ દરમ્યાન નેતૃત્વની તાલીમ લીધી હતી તેમ સવા
તો સેવાઓ આપી રહયા છે. કોગ્રેસનાં અનન્ય ભક્ત છે.
આપી રહેલ કહી શકાય, જીલ્લા સહકારી, સામાજિક, રાજકીય પતે પંચાયતના પ્રમુખપદે આવ્યા ત્યારથી તેમને અને શૈક્ષણિક ક્ષેત્રે આજ તેઓ પિતાની સેવાઓ મળતું વેતન તેઓ સ્વિકારતા નથી પરંતુ આ આપી રહ્યા છે. અખિલ સૌરાષ્ટ્ર પટેલ વિદ્યાથી રકમમાંથી અર્ધ રકમ કાગ્રેસનાં કામમાં વાપરે છે. મંડળના મંત્રી તરીકે જ્ઞાતિના કરિવાજે છોડાવવા
કિનારે એક નવા અને બાકીની રકમ બિમાર દર્દીઓને દવા અપાવવાનાં
અને બાકીની રકમ ”િ તથા શિક્ષણક્ષેત્રે અભિરૂચી કેળવવા યશસ્વી કામગીરી કામમાં વાપરે છે જેની વ્યવસ્થા પણ બીજાને બજાવી છે. સ્પષ્ટ વક્તા અને સાચી હકીકતે રજૂ સેંપવામાં આવી છે. તે તેમનાં માટે ગૌરવ લેવા જેવી કરવામાં કયારેય કોઈની શેહમાં તણાયા નથી, પિતાને વાત જરૂર કહેવાય. ભકિત પરાયણ વાર શ્રી રમણીકભાઈમાં ઉતર્યો છે રાજકેટ જિલ્લા કેસના મત્રી, ઉપલેટા ખરીદ સ્વભાવે નમું સરળ અને સાદા છતાં સમાજને વેચાણ સંધના પ્રમુખ, એ. આઈ. સી. સી. ના ખુબ ઉપયોગી છે. આધુનિક સમયમાં પણ તેઓ સભ્ય. ટુંબનિયોજન રાજ્ય કાઉન્સીલના સભ્ય દેવ અને મંદિરના દર્શનાર્થે નિયમિત જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #929
--------------------------------------------------------------------------
________________
વિદ્વાનો, ડોકટર, વૈદ્યો, લાયન્સ અને રોટરી પ્રવૃત્તિના કાર્યકરો અને
જે તે ક્ષેત્રની વ્યક્તિઓ
થો છાલાલ ત્રિાવના શાહ - ભગતમો ગિરધારાય હરિરામ (વીરપુરસંસારમાં કેટલાક ચિરાગ એ હોય છે કે જે પર જલારામ બાપ નું) જેમણે વાજપ અને વર્ષથી કાજે નિજનાં તે લ વાપરી, સદાય જયાપ્રજભા સંયમની દિવાલ રચી છે અને પોતાના બેયલક્ષી કરે છે આ નિર્વત ઉપને નવી વાયર ડેઘવી જીવન ધારા તને પ્રેરણારૂપ બન્યા છે. સૌરાષ્ટ્ર ની ' શકતા નથી. એ માયા-ગાહનાં જ મને ધીરે સાંસ્કૃતિક તવારીખ પાં સોટીયન પ્રજાનું વિશિષ્ટ પિતાના મેવા ને વાપણના કટાળા કે હોંશથી ગુણોએ ભારે હું માન ઉભુ કર્યું છે. તેમની ખે છે. એ ગૃહસ્થ હોય છે પણ સંન્યાસીની તીર્થભૂમિએ કેટલાંક ત રનોની જે ભેટ ધરી તેમાં બદાથી જીવે છે એ વેપારી હોય છે. પણ પાર ભગતપીરિધરરામ બાપાનું નામ મેરે ગણી શકાય. એમના પર ઉપકારના હોય છે. એ શાહ હોય છે. ર૩૫' પરણાથી એમને ઉભી કરવી તેણીઓ ધ' છત સેવકધર્મમાં સદાય શચતા હોય છે. આવા પ્રત્યેની પૂરી થતા અને રાષ્ટ્રભક્તિ છે પ્રતીતિ કરાવે એક નિષકામ કર્મવેગી તરીકે ભાવનગરના મા છે. આ ટુંબની સુજનતા અને દિલાવરીના દર્શન સેવક શ્રી છોટાલાલભાઇને દેખી શકાય ખાદી. તેમણે રાજપી ઉભી કરેલી માનવતાની સુવાસ ભંડા અંત્યજમેવા, વિલાયતી માલને અધિકાર પ્રસરાવતી ઇમારના 3 થી થાય છે. વિલાયતી કાપડની હેળી. પ્રભાત ફરી પથ વાચનને નિસહાય માણસની મુશ્કેલી એ પી ને સમપચાર એ એમની નિજાનંદનાં કામ હતા છતાં શ્રી ને હર હાથ જે માણસે સંપત્તિ વાપરી જાણે છે.
ટાભાઈનું એક કામ તે કદી વીસરશે નહિ એવા વિરહ ખાત્માઓ બહુ ઓછા હોય છે, તે એક પસામાં દર્દીની માવજત કરતું મેતારીને
વીરપુરમાં આવેલી જલારામબાપુની જગ્યાન નારે આવેલું સેવામંડળ દવાખાનું !
પળ સંચાલન અને સુંદર વહીવટ તેમની નિષ્ઠા
બને દીપદષ્ટિને આભારી છે. જલારામબાપાના નામનો - શ્રી છોટાલાભાઈ સાધુચરિત હતા ચંદનકાષ્ઠની મહીમા અને તે જગ્યાના ખ્યાતી માત્ર સૌરાષ્ટ્રજેમ ૮૩ વર્ષ સુધી સેવા માટે કાયાં હસી ને ગુજરાતમાં જ નહિ પણ દેશભરમાં તેમની રોશની એ સુધી પ્રસરી. તેઓના છ સિહતિ હતા, પરજનું અજવાળા પાથર્યા છે, જબાગમબાપાની પ્રથા અને ભાન, પ્રમાણિકતા, પરાસર, ઉદારતા બાત્મસંયમ ને ભકિતથી પ્રાઈને સેકડોની સંખ્યામાં આવતા ધમસહિજતા,
યાત્રી અને સંગીએ મોજન-પ્રસાદ લીધા વગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #930
--------------------------------------------------------------------------
________________
૭૫૮
ન જાય તેની સતત તકેદારી અને કાળજી રાખવામાં છે. સાધુ સેવાનું રૂપ છે. અને રોટલાનું પૂન્ય છે. આવે છે. આ ધાર્મિક જગ્યાની વિશિષ્ટતા એ છે કે એમ માનનારા આ ઉદાર મનવૃત્તિવાળા કુટુંબમાં ભેટ આવેલી રકમને કેવળ જગ્યા માટે જ ઉપયોગ પરમાર્થિક જીવનનું સ્પષ્ટ પ્રતિબિંબ નજરે પડે છે, કરવામાં નથી આવતું. જગ્યામાં ભેટ તરીકે મળતી રકમમાંથી જયાની અનિવાર્ય જરૂરીયાતોને પહોચી શ્રી નરેન્દ્રભાઈ નથવાણી :-શ્રી નથવાણી વળ્યા બાદ બચતી રકમને શિક્ષણ, આરોગ્ય અને ૩૦ વર્ષ પહેલાં મુંબઈની વડી અદાલતમાં ધારાઅન્ય સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિમાં ઈટથી ઉપયોગ શાસ્ત્રી તરીકે તૈધાયા હતા. સ્વાત –યુદ્ધ ૧૯૩૨થઈ રહ્યો છે. પૂ. શ્રી ગિરધરલાલબાપામાં રહેલી '૩૩ ના સત્યાગ્રહમાં તેઓ જેલમાં ગયા હતાં. શ્રી. દિવ્યતાના દર્શન તેમણે કરેલા કાર્યો ઉપરથી થાય નથવાણીએ રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લીધો છે. ' છે. તેમના સમગ્ર જીવન-કવનમાં પૂર્વસંસ્કારની ૧૯૪૭ના ઓગસ્ટમાં જુનાગઢ રાજયની આરઝી ઉત્કૃષ્ટતા દેખાઈ આવે છે. ધાર્મિક અને શૈક્ષણિક હકુમતમાં તેઓ કાયદા ખાતાના પ્રધાન હતા. પ્રવૃત્તિઓ પાછળ જીવન સમર્પણ કરવાની અભિસા- જાન્યુઆરી ૧૯૫૦ થી માર્ચ ૧૯૫૨ સુધી શ્રી થી જ જુદા જ હેતુઓ માટે તેમણે અનેક ટટો નથવાણી હંગામી સાસદમાં સેરઠ જિ૯લા માંથી ચૂંટઉભા કર્યા છે અને આ ટ્રસ્ટ તરફથી અનેક વિધ ચેલા કોંગ્રેસી સંસદ સભ્ય હતા. તે પછી તેઓ સેવાની સુવાસ પ્રસરાવતી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. લોકસભાના (૧૯૫૨-૫૭) સભ્ય હતા. રાજકોટમાં શરૂ થયેલી માતુશ્રી વીરબાઈ મહિલા
૧૯૫૫માં તથા ૧૯૫૮માં કંપનીઝ બિલની કેલેજમાં શ્રી ગિરધરરામબાપાએ પાંચ લાખ રૂ
જોગવાઈઓ વિષે વિચારણું કરનારી સંયુકત પ્રવર ઉપરાંતની સહાય આપી છે. જે તેનું ઉજજવળ
સમિતિના અને અંદાજ સમિતિના સભ્ય દષ્ટાંત છે અને કુટુંબના જીવન સૌરભની પારાશીશી છે.
હતા. શ્રી નથવાણી ગુજરાત રાજયની આયોજન મેરઠ ક્ષનિવારણ સમિતિ તરફથી ક્ષનિવારણની પ્રવૃ ત્ત હાથ ધરવામાં આવી. કેશોદમાં ટી.બી.
સમિતિના સભ્ય હતા. તે છે ઈન્ડિયન કાઈ- લ હેપીટલ શરૂ કરવામાં શ્રી ગિરધરબાપાએ સોરઠ એફ આફ્રિકાના એક સ્થાપક સભ્ય છે. એ કાઉક્ષયનિવારણને રૂ. ૧૦૦૦૦ની ઉદાર સખાવત કરી
ન્સીલના તે વખતના પ્રમુખ શ્રી બળવંતરાય મહેતા સેવાભાવનાની અખડ જીતને જલતી રાખી છે સાથે તેમણે ૧૯૬૦ માં અ..ફ્રકાના પ્રયાસ શ્રી ગિરધરામ બાપાએ લગભગ પચીસેક લાખના
કર્યો હતે. ટ્રસ્ટ સમાજ જીવનના જુદા જુદા થરના લે કેની શ્રી નરેન્દ્રભાઈ એક શાંત રચનાત્મક અને ઉત્કર્ષ માટે ઉભા કર્યા છે. છતાં મહત્તા ની કદી તેજસ્વી કાર્યકર છે. તેમની પ્રવૃત્તિ, આવડત કોય વાંછના કરી નથી રાજકોટ ખાતે “સેતુબંધ'
અને બુદ્ધિમત્તા સંગીન છે. અત્યારે મુંબઈની વડી માતૃ વીરબાઈ મહિલા કોલેજ, બર’નાથ ધામે અદાલતના વધારાના ન્યાયમૂર્તિ તરીકે સે આપી ધર્મશાળા તથા અન્નક્ષેત્ર મયુગમાં ધર્મ શાળા તથા
રહયા છે. અન્નક્ષેત્ર છે અને ક સંસ્થાઓ એમની પ્રેરણાને
અચાણ વૈદ્યરાજ ૯ઈ પાંગરની જતી હોવા છતાં ચિત્રમાં પોતે કયાંય છે નહિ એટલી પરાકાષ્ટા એ નિરાભીમાની પણાને , ધ નવનાધવ ૨જીવનદાસ મોડે છે - સદગુણ કેળવ્યું છે જે કઈ પૂણધર્મનું કામ થઈ પુરૂષાર્થ, જ્ઞાન પ્રાપ્તિની ધગશ અને સખ પરિશ્રમના રહ્યું છે. એ બધું પૂ જલારામ બાપાના તપનું ફળ પરિણામે, મારી પ્રગતિના સો પાનાં ભરી એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #931
--------------------------------------------------------------------------
________________
ઉપ:
આગવો ઈતિહાસ સર્જી શકે છે તે મુ. શ્રી વૈદ્ય પણમાં કાઢી. અંદગીની ક્ષિતિજ પર પહોંચતા પહેલાં નવનીતરાય હરજીવનદાસ મહેતાની જીવનયાત્રાના જ દમના રોગી બની ગયા અને એજ બિમારીના કેટલાક પૃષ્ઠો આપણને કહી જાય છે.
ભોગ પણ ઈ. સ. ૧૯૯૯ ની સાલમાં થયા.
સ્વ. નવનીધરાય હરજીવનદાસ મહેતાને જન્મ એમના અવસાન બાદ એને વ્યવસાય એમના ઉમરાળામાં થયેલો. નાની ઉમરે પિતાનું છત્ર ગુમાવ્યું. પુત્ર નારણદાસે સંભાળી લીધો. તેમાં એમણે પણ મામાને વ્યવસાય વૈદ્યો અને કરિયાણાનો હેઈ ચાર સારી પ્રગતિ કરી. પ્રતિષ્ઠા સંપાદન કરી, આજુબાજુના અંગ્રેજી સુધીના વિદ્યાભ્યાસ કરી વૈદ્યક અને વન વિસ્તારમાં એમની ફેરમ પ્રસરે એ પહેલાં જ એ ફૂલ , સ્પતિનું પ્રત્યક્ષ જ્ઞાન સંપાદન કરવાને પુરૂષાર્થ ૩૮ વર્ષની કુમળી ઉંમરે જ કરમાઈ ગયું. આજે . આર્યો. સંસ્કૃત સાહિત્યમાં વૈદકનું સ્થાન અનોખું પણ એ માનવીની પ્રતિષ્ઠા કેમ એવી નમેલી છે હેવાના કારણે જ્ઞાનપિપાસુ છ સંસ્કૃત ભાષાને કે એમના પુત્ર કૃષ્ણલાલ નાની વયથી આખી પેઢીનું અભ્યાસ જુવાનસિંહ જશવંતસિંહજી પાઠશાળામાં સંચાલન કરી રહ્યા છે છતાંય “ભાર” છે, લાગે શરૂ કર્યો અને ત્યાર બાદ સ્વ વૈદ્યરાજ ભદ્રીશંકર છે. એમની પ્રખ્યાત કાઠિયાવાડી બાલામૃત સાગઠી રામશંકર ભટ્ટ પાસે આયુર્વેદિકના ગ્રંથનું જ્ઞાન આજે એ પિતા પુત્રનું સાચું સ્મારક આજ પણ સંપાદન કર્યું. સંવત ૧૯૭૪ ની સાલમાં પોતાના ભાવનગરનાં આંબાચોકની જવાબજારમાં રચાયેલું છે. નાનાભાઈ શાંતિલાલ હરજીવનદાસ મહેતાને સાથે અન્ય બનાવટે ઉમેરાતી જાય છે. રાખી સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને ધીમે ધીમે એમાં
સ્વર્ગસ્થ ચુનીલાલજગનલાલ મહેતા- પ્રગતિ કરતા રહ્યા. થોડા જ સમયમાં બાળકોના
આપબળે આગળ વધી અન્યના જીવનમાં યાદના દર્દોનાં નિષ્ણાત તરીકેની કીર્તિ સંપાદન કરી અને
પગલા પિતાના સુકૃત્યોથી પડી જાય એવા પુરૂષો બાળકના દર્દી માટે 3 આજ પણ પ્રખ્યાતિની ટેવ
આજના જમાનામાં ખૂબ ઓછા સાં પડે છે. ભાવ. પર બિંર જતી કાઠિયાવાડી બાલામૃત સેગડીનું
ગરતા જાણીતા વકિલ સ્વ. નંદલાલ પરમાણુ દાસ નિર્માણ કર્યું. વૈદ્યકિય ધંધા ઉપરાંત વનતિ માટેનું
મહેતાની છાયામાં, શૈશવથી જ માતાપિતાનું સુખ સારૂ સંચાલન કર્યું. તેમનું વનસ્પતિશાસ્ત્રનું જ્ઞાન
ગુમાવી બેઠેલા શ્રી ચુનીલાલભાઈએ એમના જીવનની અગાધ હતું. જ્યારે જ્યારે કોઈ સંદિગ્ધ વનસ્પતિ
- વિકાસ માત્રાના એક પછી એક સે પાન સર માટે કેઈને શક થતી તેમાં વૈદ્યકિય ધંધાવાળા
કર્યા હતા. ભાઈઓને તેઓ સારૂ માર્ગદર્શન આપી તેમની શંકાનું સાચી રીતે સમાધાન કરી બતાવતા. આવા ભાવનગરની કપાળ બેડ ગના સેક્રેટરી તરીકે અનુપમ જ્ઞાનને લાભ એમણે ભાવનગરની જીવણદાસ વર્ષો સુધી એમણે સેવા આપી. તદ્ઉપરાંત કપી પ્રભુદાસ પાઠશાળાના વિદ્યાર્થીઓને જુનાગઢ ગીરનારના જ્ઞાતિમાં પણ વિવિધ ક્ષેત્રે એમની સેવા જાણીતી છે. જંગલોની વનસ્પતિ દશનથી કરાવી આપ્યું હતું. આજ મુંબઈમાં વિલેપાર્લમાં સ્થપાયેલા સત્સંગ મંડળ' માં રીતે વૈદ્યકિય ચિકિત્સાનો તેમજ નિદાનનો લાભ એમનો ફાળો ઘણો મોટો હતો. ધર્મ પ્રત્યે એમની ભાવનગર તથા આજુબાજુના ગામોમાં સારી પ્રશંસા ભાવના ઘણી ઉંચા પ્રકારની હતી અને જીવનની મેળવી. રસ રસાયણ, ભસ્મની બનાવટની વિદ્યામાં અંતિમ ધ એ ચિતમાં પ્રભુ મરણ સીવાય બીજી પણ તેમણે સારી એવી નિપુણતા મેળવી હતી. કશી જ વસ્તુને સ્થાન ન હતું મળ્યું. એમના આખી જિંદગી વૈદ્યકિય જ્ઞાન સંપાદન અને સમ- સામાજિક સેવાએ. ભક્ત ૧, પરે કાર વૃત્તિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #932
--------------------------------------------------------------------------
________________
-
કૌટુંબિક વાત્સલ્ય અને સતત પ્રવૃત્તિશીલ રહેવાની હેય નહિ તે તેમનામાં રહેલી શક્તિ હોજ ત્તિએ આજે પણ છે અનેકના જીવનની પ્રગતિના વિકાસ સાધી શકે તેવી આશાસ્પદ છે, બગસરાની પથદર્શક બની અનેકના હૈયામાં જીવી રહેલ છે. લગભગ સંસ્થાઓને તેમને આ શક્તિને લાભ
મળતું રહે છે. છે. પગલાલ છ. ગાંડલીયા: પિતાના વડવાએના ગામ જેતપુરથી આવીને બગસરામાં એક એક વનીય વિભૂતિઃ -સૌરાષ્ટ્ર ભૂમિ સદા ખ્રિસ્તી ડોકટરના દવાખાનામાં કંપાઉન્ડર તરીકે સેહાગણ છે. તેણે આજ સુધીમાં અનેક વંદનીય નોકરી કરનાર એક ઉત્સાહી યુવાન મગનલાલ ભિતિઓને જન્મ આપ્યો છે. યોગ, અપ્રામ, ગપતીયાન' જીવન સૌરાષ્ટના ચેતનવંતા જીવનની ચિંતન, ધમ, નીતિ, સાહિત્ય દ્ધા આદિ ક્ષેત્રમાં એક યશ કલગી સમુ છે. પાકારમાંથી ડેમ-૨ ખાજે જે કંઈ પમત થયે બ્રા જેવાય છે, તે આ બન્યા પછી બગસરાના એ યશસ્વી ડોકટર તરીકેની વિભૂતિઓને આભારી છે. આ જ એવી જ એક કરી લભી કરનાર અને સમાજ જીવનના પ્રત્યેક વિભૂતિ આચાર્ય શ્રી વિજયધર્મધરધરભૂરીશ્વરજી ક્ષેત્રે આગેવાની ભોગવી સુવાસ પ્રસારનાર ડોકટર મહારાજ, સાહેબનું જીવન ખૂબજ પ્રગતિ અને બાશાઓનું પ્રતિક છે. ભારત સ્વતંત્ર થયા પછી બગસરાના પ્રથમ એ ત્યાગી છે. સંત છે, જ્ઞાનની ગંગા છે અને મ્યુનિસિપાલીટીના બેડમાં પ્રમુખ તરીકેની સેવા નમ્રતા તથા પ્રયતાની જીવતી જાગતી મૂર્તિ છે. એ બજાવી ચુક્યા છે, અને બહ રગામથી ધન લાવી સહુને સમભાવથી નિહાળે છે, સહના કદયાણની બગસરામાં કન્યાશાળા હોસ્પીટબ વગેરે સંસ્થાઓની કામના કરે છે અને નાની-મોટી અનેક વ્યક્તિઓના સ્થાપ્ના કરી છે. '
સંશયેનું નિવારણ કરીને, તેમનામાં અપૂર્વ આમ
શ્રદ્ધાનું બળ પડે છે. એ વંદનીય વિભૂનિનું નામ છેદરબારના સમયમાં પણ તેમના સાથે દેશ આચાર્ય શ્રી વિજયધમ ધુરંધરસૂરીશ્વરજી વિદેશમાં સાથે રહી પિતાના તબીબી અનુભવે
મહારાજ. ઊંડાણ પ્રાપ્ત કર્યા છે, વળી સ્વભાવમાં રહેલી સરળતા અને કલાગણીના કારણે જ બહેાળુ પિતાનું સંસારી નામ ધીરજલાલ હd જમ મિત્રમંડળ ધરાવે છે. પોતે ધારે તે કામ પાર પાડ- ભાવનગરમાં થશે. તેમણે તેર વર્ષની બાળવયે સંસાર વાની તેમની લગન આવકારદાયક છે. સૌરાષ્ટ્રના મોહ છોડ, પૂજય પિતા પીતામ્બરદાસ સાથે લોકસાહિત્યના પણ પાસી છે. લોકકવિ ભક્ત કવિશ્રી શ્રમણાવસ્થાનો સ્વીકાર કર્યો અને શાઅધ્યયન તથા કાગ, શ્રી મેરૂભા તથા પિંગળશી ગઢવી જેવા આપણું ચારિત્રનિમણમાં પિતાનું ચિત્ત પડ્યું. દાદાગુર થી કવિઓના તેઓ પરમ મિત્ર છે. બગસરામાં આપ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, દીક્ષ ગુરુ શ્રી સમાજમાં તેમનું સ્થાન હમેશા સર્વોપરિ રહ્યું છે. વિજયઅમૃતમરીશ્વરજી મહારાજ તથા ગણિવર્ય લેના સંપર્કમાં આવી પિતાની મિષ્ટવાનીથી સામા શ્રી પુણયવિજયજી મહારાજની પવિત્ર નિશ્રામાં પક્ષેથી કંઇ એકઠું કરવાની કળા એ તેમની એક તેમણે જ્ઞાન અને ક્રિયા બંનેને અનુપમ વિકાસ વિશિષ્ટતા છે. તેઓ પોતાની આ કળાના બળે સમાજના સાથે તેઓ શાસ્ત્ર -સિહાનમાં પ્રવીણ થવા, ખ્યા અનેક કામ કરી આ પવા સમર્થ બન્યા છે. ડે. કરણમાં વિશારદ બન્યાં, કાયરચનામાં કશળતા મગનલાલ જી. ગાંડલીયા બગસરા જેવા નાના ક્ષેત્રમાં દર્શાવવા લાગ્યા, દર્શનશાસ્ત્રમાં અજોડ પ્રતિભાને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #933
--------------------------------------------------------------------------
________________
પરિચય આપવા લાગ્યા, તથા તિષાદિ અન્ય સાંપડશે. સાહિત્ય, નીતિશાસ્ત્ર, વ્યાકરણ વિદ્યામાં પણ નૈપુણ્યને ચમત્કાર દર્શાવવા લાગ્યા. અને જ્યોતિષના પ્રખર અભ્યાસી અને વિદ્વાન કેઈને કલ્પના ન હતી કે સૌરાષ્ટ્ર ભાવનગરના એક છે. આજ બેતેર વર્ષની ઉમરે પણ એક યુવાનની સામાન્ય સ્થિતિના વણિક કુટુંબમાં જન્મેલે ધીરજ માફક ચાદ કલાક કામ કરે છે. પ્રેરણા અને આદે લાલ બાળવયમાં ત્યાગી-વૈરાગી બનીને ટક સમયમાં શથી પાલીતાણું, બોટાદ, અમદાવાદ, મુંબઈ વિગેરજ પાંડિત્યના ક્ષેત્રમાં આટલે, પ્રભાવ પાથરશે ! પણ
* સ્થળોએ ઉપાશ્રયો, જેન દેરાસરે અને ધર્મની ઈમાખરેખર ! તેમ બન્યું અને તેણે હજારો હયાને છતી
રતે ઉભી થઈ છે. હાલમાં પાલીતાણુમાં શત્રુજ્ય લીધાં. તેમનું સાહિત્ય-સર્જન ઘણું વિશાલ છે અને વિહારમાં બીરાજે છે. તેઓએ મુંબઈમાં જૈનસાહિત્ય તે વિવિધ વિષયને વિશદતાથી સ્પર્શનારું છે. વધક સભાની સ્થાપના કરી છે આ સભાએ આજ
1 સુધીમાં ૫૧ ગ્રંથે પ્રગટ કર્યા છે. સુરિ સમ્રાટ આચાર્ય શ્રી વિજય નેમિસુરીશ્વરજી:-મહુવામાં દેશી કુટુંબમાં જન્મ થયો બાળક
મહંતશ્રી દેવગીરીજી:-શ્રી ઘેલા સોમનાથના નેમચંદ ભણવા કરતાં રમતના શોખીન હતા યોવનને
હાલના મહંતશ્રી દેવગીરીજી વિગીરીજીને જન્મ આંગણે વેશવાળતી વાને ચાલતી ત્યાં એક અને
ઘેલા સોમનાથની પાસે એક ફલગ દૂર પીપળીયા પ્રસગ બજે સટ્ટાનો શોખ લાગ્યો. અને એક દિવસ જેમાં
જેમાં ગામે થયેલ છે. તેમજ ગુજરાતી તેમજ અગ્રેજી હારી જવાથી જીવન હારી જવા જેટલે સ તાપ
જય શિક્ષણ જસણ મુકામે લીધેલ છે તેમજ સંસ્કૃત છે અને તેમચંદભાઈના અંતરમાં ધર્મને નાદ
તેમજ સંપ્રદાયિક વિદ્યાને અભ્યાસ તેમના પૂજ્ય ગુજવા લાગે માતા પિતાની રજા મળે તેમ ન હતી
પિતાથી વિરગીરીજી મહારાજ પાસે તેમાં પણ યુક્તિ પૂર્વક રાતો રાત ઉંટ ઉપર સ્વાર થઈ મિત્ર
પ્રવિણતા મેળવેલ છે મહંતીના મોટાભાઈ સેવાસાથે ભાવનગર પહોંચ્યા શાસનના શણગાર શાંત
ગરજી હાલમાં ઉમરાળા ગામમાં શ્રી ધોળાનાથ મહામૂર્તિ સાધુ પુગમાં શ્રેષ્ઠ શ્રી વૃદ્ધિચંદજી મહારાજને
દેવની જગ્યામાં મહંત તરીકે કામ કરે છે. મહંતશ્રીની દીક્ષા માટે પ્રાર્થના કરી માતા પિતાની રજા સિવાય
નીમણુક થતાં ગૃહસ્થાશ્રમનો, સપ્રદાય અનુસાર ત્યાગ એ મુનિરાજ દીક્ષા આપતા નહાતા પિતે સં.
કરી ફકત શ્રી ઘેલા સોમનાથ દાદાના પૂજન અર્ચ૧૯૪૫ જેઠ સુદિ સાતમે ય સાધુવેશ પહેરી
નમાં સમય વ્યતિત કરી લાંબા સમયથી આત્મ લીધેને ગુરૂના આશીર્વાદ માગ્યા મુનિ નેમવિજયજી
કલ્યાણ કરી રહેલ છે તેઓ મહંતશ્રી તરીકે આવ્યા ગુરૂ સેના અને અભ્યાસમાં લાગી ગયા વિદ્વાન
પછી જગ્યામાં ઘણો જ સુધારો વધારો અને યાત્રાળુ બન્યા ૧૯૬૦ માં ગણિ પરથી વિભૂષિત કરવામાં
માટે રહેવા માટે તથા સુવા બેસવા માટે તન તેડ આવ્યા સં. ૧૯૬૪ના શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના
મહેનત કરી આ જગ્યાને ઘણું જ ઉચ્ચ કક્ષાએ અધિવેશન સમયે ભારતભરના જેનેની હાજરીમાં
તીર્થરૂપ બનાવેલ છે યાત્રાળ ભાઈઓ માટે અન્નમુનિશ્રીને આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા
ક્ષેત્ર ખુલ્લુ મુકવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના દરેક સુજ્ઞ જૈન સંધના ઘડતરમાં તેઓશ્રીનો મહત્વનો ફાળો છે
* ભાઈઓને સુવીદીત છે. આચાર્યસૂરિશ્રી અમૃસૂરિશ્વરજી મહારાજ :- શ્રી હરિહર મુનિ મહારાજ:-ભાવનગરમાં બોટ ના વતની ૧૯ વર્ષની વયે જૈન ધર્મની દિક્ષા એક છુપે સંતરત્ન તરીકે જાણીતા એ છે અને લાધી દેશમાં પણ ભાગમાં કરવાનો પ્રસંગ કેટલાએ શિષ્ય સમુદાય વચ્ચે નિસ્પૃહી જીવન જીવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #934
--------------------------------------------------------------------------
________________
રહેલા શ્રી મુનિ મહારાજ આજીવન બાલબ્રહ્મચારી ધેનું સાહીત્ય મુંબઈમાં તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલ છે. બચપણથી જ સંસારને વૈરાગ્ય લાગે, માનવ છે. શ્રી કાળુભાઈ ખસિયાએ પિતાની તમામ મિલ્કતની જીવનને સાયં કરવા નાની વયમાં જ મનોમંથન રકમ પિતાની જ્ઞાતિની બોડીંગમાં અર્પણ કરેલ છે. જાગ્યું. ધાર્મિક તીર્થોને પ્રવાસ કર્યો, સંત મહાત્મા
(ત્રિભવન કટારીયાના સૌજન્યથી) એના સમાગમમાં આવ્યા. વર્ષોથી મોનવૃત્ત ધારણ કરેલ છે, રામ સિવાય બીજું કાંઈ બોલતા નથી. શ્રી કલ્યાણજીભાઈ સોપારીયા:-શ્રી કલ્યાણજાત જાતના ભેદભાવ નથી. મેટ્રીકને અભ્યાસ જીભાઈ ઈમારતેના બહોળા બાંધકામ અ ગેનું બહાળુ પડતો મૂકી રામનામનું રટણ શરૂ કર્યું. આજ જ્ઞાન ધરાવે છે. એક અનુભવી કોન્ટેક્ટર તરીકે સુધીમાં પત્રિી રોડથી પણ વધારે રામનામ લખી મહવા અને ગોહિલવાડમાં સારી ખ્યાતિ મેળવી છે. નાખ્યા છે. ભજન કીર્તન અને સત્સંગ મંડળમાં મહુવા સુધરાઈના સભ્ય તરીકે, મહુવા ગુડઝ ટૂંક તેમની હાજરી અચૂકપણે હોયજ, ઘણાજ ઉંડ એસોસીએશનના માનદ મંત્રી તરીકે, યશસ્વી સેવા તત્વજ્ઞાની છે. દીનદુ:ખી માણસની સેવામાં અને બજાવી છે. કેટરીના રાજય સરકાર સાથેના યેગસાધનામાં પોતાને સમય વ્યતીત કરે છે. તેમના સબધ વચ્ચે આવતી જટીલ સમસ્યાઓના ઉકેલ સસંગને લાભ લેવા જેવું છે.
લાવવા જે કમિટીની રચના થઈ છે તેમાં સભ્યપદ
ધરાવે છે. કેજેકટ લાઈનમાં વહીવટી અને ટેકનીકલ શ્રી નરોત્તમદાસ નાથાભાઈ શેઠ (મહુવા) સાન સાર હેઠને આ ક્ષેત્રમાં ઠીક પ્રગતિ કરી છે. મહુવાના જાહેર જીવનમાં કિંમતી કાળ આપીને મહાજનના આદરણીય મહાનુભાવ તરીકે. મ્યુનિસિ. શ્રી અમૃતલાલ મુળજી કનાડા - પાલીપાલિટીના ઉપપ્રમુખ તરીકે, ગૌશાળાના ટ્રસ્ટી તરીકે, તાણાની માળી જ્ઞાતિમાં જન્મ થયો. કુટુંબની બાલમંદિરના આદ્યસ્થાપક તરીકે સાર્વજનિક સાધારણ સ્થિતિમાં પણ અભ્યાસ-વાંચન અને નિરાશ્રીત ફંડના વ્યવસ્થાપક તરીકે, શ્રી મહુવા કેળ- સાંસ્કૃતિ પ્રવૃત્તિઓમાં ઓતપ્રેત થઈ, પિતાના મીલનવણી સહાયક સમાજના ઉપાધ્યક્ષ તરીકે તેમજ સાર સ્વભાવથી સોના પ્રતિપાત્ર બન્યા મેટ્રીક જ્ઞાતિ સમાજ કે ધાર્મિક સંસ્થાઓના ઓનરરી સુધીનું શિક્ષણ મહામુસીબતે મેળવ્યું. ઉચ્ચ શિક્ષણ સંચાલક કે માર્ગદર્શક તરીકે જુદી જુદી જવાબ માટેના થનગનાટ બચપણથી હતા જ્ઞાતિ / જ એક દારીઓ સંભાળીને લાક્ષણિક રીતે ભાત પાડતી સદગૃહસ્થની પ્રેત્સાહક લાગણીથી અને અભ્યાસમાં સેવાઓ પિતે આપી સહુની માનારી લાગણીઓના પિતાની તેજસ્વીતાને લઈ એજીનીયરીંગ લાઈનમાં અધિકારી બન્યા છે. તેઓશ્રીનું શુભનામ આજે પ્રગતિના સોપાન સર કરવા ઇશ્વરે યારી આપી. પણુ સહુને હેઠે અને હવે રમી રહ્યું છે.
જેમ જેમ પ્રગતિ સાધતા ગયા તેમ તેમ વધુને વધુ
વિનમ્ર બનતા ગયા, કેળવણીનું હાર્દ સમજી એ જાત પ્રવાસી:-વડીઆથી છ માઈલ દૂર દિશામાં અને કને સહાય કરતા રહ્યાં છે તે B. E. આવેલ ભેંસાણ તાલુકાના ગળથ ગામના વતની શ્રી (Civil) થયાં ત્યાં સુધી વિદ્યાર્થી પ્રવૃત્તિઓ માં કાળભાઈ બસી જેમણે જગતના અનેક દેશોમાં નેતૃત્વ લઈ પે તાના વ્યક્તિ:વતા દર્શન કરાવતાં રહ્યાં. પ્રવાસ કરેલ છે. જે રશિયાને પ્રવાસ રશિયાની થોડો સમય નોકરી કરી પણ કાંઈક કરી છૂટવાના સરકારે સામેથી જ આ જગત પ્રવાસીને જેવા મરથ સેવતા યુવાન હૈયાને નોકરી એ બંધન આમ ત્રણ આપ્યું હતું. તેમાંના જમત પ્રવાસ રાબ લાગ્યું, કનાડાં કન્સ્ટ્રકશન ની સ્થાપના કરી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #935
--------------------------------------------------------------------------
________________
૭
ક0
5
.
.
.
.
.
. .
.
.
.
એ સુષુપ્ત શક્તિએ સંખ્યાબંધ બાંધકામે નાની પ્રેરણા અને હથિી ૧૯૪૯થી કેન્સેકટ લાઈનમાં વયમાં પૂરા કર્યા. શ્રી જે. જે. મહેતાની ભાગીદારીમાં શ્રીગણેશ માં આજ સુધી, વગભગ વીસેક કરો ભાગીરથી એ-છ કાં ની સ્થાપના કરી, કામ વધતું રૂપીયાના કામે પૂરા કર્યા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગયું. માનવતાવાદી આ યુવાન ઉચ્ચ વિચારો સાથે તેમનું કામ વિસ્તૃત થતું જાય છે તેમના નાના વતનને ભૂલ્યા વગર મંઝીલે પહોંચવા તેમના અવિરત ભાઈ બી. ઈ. સીવીલમાં છે. આખુએ કુટુંબ ખૂબજ પ્રયત્નો શરૂ છે. ભાવનગરના સંસ્કારી અને ખાનદાન પ્રેમાળ અને સંસ્કારી છે. કુટુંબના એક નબી શ્રી જયસુખલાલ મહેતા પણ તેમની સાથેજ ભાગીદારીમાં સમાનભાવે શુભનિષ્ઠાથી
શેઠ જુઠાભાઈ મોરારજી - પ્રભાસ ક્ષેત્રના કામ કરી રહ્યા છે.
પુસ્તકમાં જેને સારે એ ઉલ્લેખ છે તે શ્રી જુઠા
ભાઈ મોરારજી દેલવાડામાં એક જમાનામાં ખૂબજ ઈ રામજીભાઈ પટેલ -અમરેલી લોકપ્રિય આગેવાન ગણુતા, સામાજિક, રાજકીય જિલ્લાના ધારી પાસેના સરસીયા ગામના વતની અને ધાર્મિકક્ષેત્રે પણ જ મેટું એમનું પ્રદાન રહ્યું પણ કોન્ટેકટ લાઈનમાં તેમનું કાર્યક્ષેત્ર ઘણું જ મોટું આજની પેઢી તેમને યાદ્ધ કરે છે. નવાબી કાળમાં બનતાં ભાવનગરમાં ઘણા વર્ષોથી સ્થિર થયાં છે, તેમની હાક વાગતી એ જ વિરલ પુરૂષ એમના પુત્ર મેટ્રિક સુધી અભ્યાસ પણ ઈજનેરી બુદ્ધિના લક્ષણ જાગરદાસભાઈ જાહેરક્ષેત્રે મૂકસેવક ગણુતા અને એક તેમનામાં બચપણુથી દેખાતા હતા. ઉચ્ચ શિક્ષણ ધાર્મિક કામને લઈ નવાબીકાળમાં જૂનાગઢમાં છે. પ્રાપ્ત નહિ કર્યું હોવા છતાં આ દિશામાં પિતાની મહીને કારમી કારાવાસ ભોગવ્યું હતું. તેમના બુદ્ધિ પ્રતિભાના દર્શન કરાવ્યા છે. શ્રી સવજીભાઈ વારસદાર શ્રી વિરજીવનદાસભાઈ દેલવાડા અને ઉનાની પટેલની સાથે રહીને નાની ઉમરમાં કન્સ્ટ્રકશનના અન્ય પ્રવૃત્તિઓમાં મહત્વની સેવા આપી રહ્યાં છે. સંખ્યાબંધ કામો પૂરા કરી સૌરાષ્ટ્રમાં એક આગે- પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં મેખરે રહ્યાં છે. વાન કેરેકટર તરીકે જાણીતા થયા છે. તેમના ૧૯૬૦ ના ટ્રોલી સત્યાગ્રહ વખતે જેલવાસ ભોગવ્યો હસ્તક થયેલા ખાસ કામોમાં શેત્રુ જી ડાબા કાંઠ હતે. નહેરનું અર્થવર્ક અને સીવીલ વર્ક, કેરી એકડકટ, ડોલફીન્સ નવાબંદર ભાવનગર, નેશનલ હાઈવે મોર
મેજર લજા પથુભા સરવૈયા – તળાનબીથી માળીયા, માળીયાથી સરજબારી, નવાબંદર- દાઠા પાસે રાજીયાના વતની. ગીરાસદાર કેમમાં ભાવનગર ઉપરને કાઉન્ટર વેઇટ પ્લેટફોર્મ વિગેરે કુટુંબની સારી સ્થિતિમાં ઉચ્ચ અભ્યાસ સુધી પહેઅનેક બાંધકામમાં તેમની શક્તિના દર્શન કરાવ્યા છે. ચવાની સારી તકે સાંપડી લશ્કરમાં જોડાઇને રાષ્ટ્રની
સેવા કરવાને થતમન ટ બચપણથી હતો. વિદ્યાર્થીકાળ શ્રી શામજીભાઈ શિવછાઈ પટેલ -વલ- દરમ્યાન મતગમતની ઇત્તર પ્રવૃત્તિમાં ખાસ કરીને ભીપુર પાસે શાપુરના વતની, બી, કેમ સુધીને ક્રિકેટ અને સીવીકાર્ડમાં મે ખરે હતા પ્રસંગોપાત અભ્યાસ, વિદ્યાર્થી પ્રવૃત્તિ દરમ્યાન વ્યાયામ પ્રવૃત્તિમાં, યે જાયેલ ખેમુદની સ્પર્ધાઓમાં તેજસ્વીતા બતાવતા. રાજકીય ચળવળોમાં. ૪૨ ની મુવમેન્ટમાં, કેમી ગયા. બીજા વિશ્વયુદ્ધ વખતે ભાવનગરના મહારાજા રમખ, માં શાંતિ અર્થે મહત્વનો ભાગ ભજવ્ય, સાહેબ પ્રેરણા અને આશિર્વાદ મેળવી હિંદી લશ્કરમાં પટેલ જ્ઞાતિના બાળકની કેળવણી અને સારી એવે જોડાયા. સાહસિકવૃત્તિને લઈ ભારતીય છત્રીદળમાં . એમના કાળો રહ્યો છે. શ્રી માધવજીભાઈ પટેલની . જોડાયા, સમય જતાં તેમાં સારૂ એવું સ્થાન પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #936
--------------------------------------------------------------------------
________________
૦૬૪
દેશનાકામી રમખાણા વખતે, કારીયાની લડાઈ વખતે, જમ્મુ કાશ્મીરના મામલામાં જીવ સટાસટના
એન્ક એક્ સૌરાષ્ટ્રની પ્રતિમાં તેમની અજોડ ક્રાય ક્ષતાએ મહત્ત્વને ભાગ ભજવ્યો છે. અત્યારે નિવૃ પ્રસંગામાં નિડરતાથી આગેવાની ભર્યો ભાગ ભજાતિના સમયમાં કાયદે વહીવટ અને અથ અને લગતા લેખા લખે છે. તેમના ધરનુ આતિથ્યસત્કાર અજોડ છે.
કાઠિયાવાડી ખમીરને દેશભરમાં ઝળકાવ્યુ, અનેક અનુભવે, રામાંચક પ્રસ ંગે। અને તેમના જીવનની પ્રેરણાદાઈ વાતા માટે જુદું જ પુસ્તક લખવુ પડે તેવુ છે.
શ્રી માહનલાલભાઇ દવે :-શ્રી વે મુળ લુણાવાડા તરફના પણ સ્વરાજ્ય માટેની રાષ્ટ્રિય ચળવળ વખતે અમદાવાદમાંથી વકીલાત છેડી
સૌરાષ્ટ્રમાં દેશી રાજયોની તેાકરીમાં જોડાયા ત્યારથી અહિં પોતાનુ વતન ગણ્યું છે. દેશી રાજ્યામાં રાજાની ગાડી બાજુમાંથી પસાર થાય તે। માથેથી ટેપી ણુ ઉતારી લેવી પડે એવી પરિસ્થિતિમા સ્વરાજની ચળવળમાં પડેલા માણુસાને અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી છતાં શ્રી દવેની સ્વતંત્ર પ્રકૃત્તિ અને અન્યાય સામે ન ઝૂકવાના અણુનમ સ્વભાવનું ઘડતર કેમ થઇ શકયું તે એક આશ્રય
છે શ્રી દવે અને તેમના પત્નિ મનેમા બહેન સાથે મળીને સભા સરબંગે. ૫ દેશી માલની હાળી પીક ટીંગ વિગેરેમાં મહત્વતા ભાગ ભજવ્યા હતા. અસહુ કારની લડતમાં ભાગ લઈ તે એમની કિતના દન કરાવ્યા હતા. વકીલાતને સમેટી લઇ તે પછી તેમણે જુદી જુદી જગ્યાએ વહીવટીતંત્રમાં સેવા આપી છે. કાયદાના ણેજ ઉંડા અભ્યાસ કરી તે જમા નામાં કાયદા વિષયમાં વૈદ્યક પ્રકાશ પાડયો સૌરાષ્ટ્રના એકીકણુ વખતે હી ટી સ્થિરતા માટે લેાકનેતાએના સાંપર્કમાં આવા તેમણે ધણી ર યશસ્વી સેવા બજાવી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિના વિકાસ માટે શ્રી દવેના સૂચનેને સ્વીકારી સરકારે કાયદાની ગૂંચવાળા ના કામે ઉકેલ્યા. ભાવનગરની સ્ટેટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી જુગલદાસ વી. મહેતા ઃ-વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હોવા છતાં સર્વધર્મ સમભાવમાં માનનારા શ્રી જુગલભાઇમાં નાનપણથી જ ધાર્મિક શ્રદ્ધા અને બુદ્ધિના ચમક્રારા દેખાતા હતા અભ્યાસ દરમ્યાન રાષ્ટ્રીય આંદોલનના પરિબળાથી શ્રી મહેતા અલિપ્ત ન રહી શકયા. મહુવા યુવક સ ધમાં જોડાયા.
પોતાની કાર્યશક્તિથી સંસ્થાના પ્રમુખ તરીકે વર્ષો સુધી રહ્યાં. ભાવનગર પ્રજા પરિષદના સક્રિય સભ્ય બન્યા, રાજ્ય ધારાસભાના સભ્ય બન્યા, સહકારીક્ષેત્રે પણ સે। આપી. મંડળીએ અને બેન્કીંગ પ્રવૃત્તિની સ્થાપના થઈ ખેતી સુધારણા, ખાળકોની કેળવણી, સસ્થાને અર્થિક રીતે સદ્ધર કરવા નક્કર યોજના, અન્ય સામાજિક પ્રવૃત્તિમાં અચૂક હજરી
અને માર્ગદર્શન અને ગ્રામપ્રજાને સાચુ મા"ન જેમના પાસેથી આજસુધી મતું રહયુ છે તે શ્રી મહેતા મહુવા-ગેહિલવાડનુ ખરે જ ગૌરવ છે.
શ્રી ચ'પકલાલ ગીરધરલાલ મહેતા :અમરેલીના પ્રખ્યાત અને ખાનદાન સદ્દગૃહસ્થશ્રી અને ઓનરરી મેજીસ્ટ્રેટ શ્રી ધનજીભાઈ ધોળાભાઇના કુટું અમાં જન્મ લઇ ખચપણથી જ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓને રંગ લાગ્યો હતો. કલાસંસ્કૃતિ અને સ્થાપત્ય અને પ્ર!સતા માત્ર શેખીત છે એટલુ જ નહિ એવી પ્રવૃત્તિઓમાં તેમનુ માર્ગ દર્શન, પ્રેરણા અને અન્ય રીતે સહાયભૂત થતા રહ્યાં છે. અમરેલીની એકપણુ એવી પ્રવૃત્તિ હિં દુષ્ય જેમા શ્રી ચ'પકભાઇ સાકળાયેલા ન હાય, માર્કેટીંગયાર્ડ,
www.umaragyanbhandar.com
Page #937
--------------------------------------------------------------------------
________________
૧૭૬૫
બાલપુસ્તકાલય, સાર્વજનિક પુસ્તકાલય, બુક બેન્ક થયા પછી અમરેલીને પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. અમરેલી કળ યુવક મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ. જાહેર જીવનમાં સારો એ રસ ધરાવે છે. એટલું ગ્રેઈનમરચંટ એસોસીએશન, અમરેલી તાલુકા પુસ્ત- જ નહિ પ્રગતિશીલ દૃષ્ટિબિંદુથી વિચારનાર વ્યક્તિ કાલય, બાલસંગ્રહાલય, ચિતલ કેળવણી મંડળ, છે. દશેક વર્ષથી વકીલાત કરે કરતાં કરતાં રાજકારભાણજી વશરામ ટ્રસ્ટ, રતનબાઈ સેવક મંડળ દવા. મુને પણું એક મહત્તવનું અંગ ગણુને સ્વતંત્ર ઉમેખાનું, નૂતન સ્કુલ, કે કે. પારેખ વિદ્યાલય. ફોરવર્ડ દવાર તરીકે ધારાસભાની ચુંટણી પણ લડયા હતા. સ્કુલ. મહિલામંડળ, ગૌશાળા. વિગેરે અનેક ૧૯૫૪ માં લેકસેવાની એક વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સંસ્થાઓમાં ટ્રસ્ટી, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને નંબરે આવી પિતાના વ્યક્તિત્વને પરિચય કરાવ્યો મેનેજીંગ સભ્ય તરીકે સંકળાઈને સેવા આપી રહ્યા છે. ખૂબજ ઉમદા સ્વભાવના અને સાહિત્યિક પ્રવૃછે. સમાધાનકારી, મનોવૃત્તિ અને મિલનસાર સ્વભાવ ત્તિઓમાં સહાનુભૂતિ ધરાવનાર વ્યક્તિ છે. છે. તેમને આતિથ્ય સત્કાર બેનમૂન છે.
અલાણા જુસબ લાખાણું :-મૂળ ભાવશ્રી દિવ્યાનંદજી બાલાનંદજી -એકલેરાના
નગરના વતની કાયદાના અભ્યાસ પછી વકીલાત
કરવાની ઘણી ઇચ્છા પરંતુ તે જમાનામાં મુસ્લીમ વતની કેલેજનો અભ્યાસ કરી નાની વયમાં જ
(મેમણ ) વેપારી કેમ હોઈ ભણવા તરફ ઓછી દરીયાકાંઠે મોટાગોપનાથની જગ્યામાં બ્રહ્મચારીની
વૃત્તિ. એવા સંજોગોમાં ભણ્યા અને ભાવનગર સ્ટેઈટ જગ્યા ઉપર છએક વર્ષથી બીરાજે છે. આધ્યાત્મિક
જેવા વિશાળ મનવાળા રાજ્યમાં મુસ્લીમો પણ ઉંચા વાંચન અને ધાર્મિક કર્મકાંડ ઉપરાંત આજુબાજુના
હોદ્દા ઉપર હોય તેવી ઈચ્છા, તેથી ન્યાયધીશ તરીકે ગામડાઓની પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં પણ
નોકરી શરૂ કરી. ઈશ્વરી સંત કાંઈ જુદો જ હોય સેવા અને માર્ગદર્શન આપી લેકશાહી યુગની સાથે કદમ મીલાવ્યા છે.
છે ને કરીમાંથી રીટાયર થયા પછી વેપાર કરવાને
બદલે જોતિષ હસ્તરેખા વિગેરેને ધંધો શરૂ કર્યો. શ્રા ચંદ્રકાન્ત નરોત્તમદાસ ત્રિવેદી - રનનંગની વૈજ્ઞાનિક અસરો અંગે સલાહ આપવાનું ત્રાપજના વતની અને ભાવનગરના જાણીતા એડવોકેટ કામ કરે છે શ્રી ચંદ્રકાન્તભાઈ વકીલાતના ધંધાની સાથે પોતાને
શ્રી કેશવજી ગોપાળજીભાઈ :-ચલાલામાં મળેલા સમાજ સેવાના વારસાને ૫ ણ બરાબર સાચવી
ધારીની સડક ઉપર રોકડીયા હનુમાનની જગ્યા ઉપર
છે જાણ્યો છે. કેળવણી મંડળમાં સારો એવો રસ લે
ધર્મ શાળા ઉભી કરવામાં જેમની અખૂટ મહેનતને છે. શહેર સુધરાઈ કોગ્રેસ પક્ષના મ ત્રી તરીકે યશસ્વી
ભોગ અપાય છે તે શ્રી કેશવજીભાઈ બહુ લાંબુ સેવા બજાવતા રહયા છે ટ્રેડયુનિયન જેવી શહેરની
ભરવા નથી પણું પિતાની હૈયા ઉકલત અને આ ૫ અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સામાજિક
સૂઝથી આગળ વધી બાળકને કેળવણી અંપવામાં સેવામાં અગાળ આવવામાં મુખ્યત્વે તેમની નિખાલસ
સદ્ભાગી બન્યા છે. સમાજસેવાના ધગશવાળા અને વૃત્ત. મિત્રોને સહકાર અને આત્મશ્રદ્ધા, તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર તરીકે ગણાતા થયા છે. કૌટુંબિક વારસાગત પ્રણાલીકાને આભારી છે. પ્રસં. કે વ્યસન નથી. સાદાઈને મૂર્તિ સમા શ્રી ગોપાત સૌને ઉપયોગી બનનારા દિલેર આદરી છે કેશવજીભાઈના પુત્ર શ્રી વિનુભાઈ પણ એવા જ
શ્રી ભીમજીભાઈ મેઘજીભાઈ પટેલ - નિખાલસ અને પરોપકાર વૃત્તિના અને સેવાભાવી લીલીયા પાસેના પૂજાપાદરના વતની છે. એડવોકેટ સજજન છે. લીલી તેઓ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #938
--------------------------------------------------------------------------
________________
GIF
કુતુબ આઝાદ:-કુતુબ ‘આઝાદ ’ એટલે દાઉદી વાહરા સમાજ માટે એક વિદ્યુતની ગરજ સારનારૂ નામ છે, કારણ કે ધર્મના વધુ પડતાં આવરણ નીચે જીવતા સમાજને સને ૧૯૫૭ માં ભગસરા ખાતે અખીલ ભારત સમેલન ભરીને એક ક્રાંતિના સર્જકે તરીકે તેઓએ ણાજ અગત્યના ભાગ ભજન્મ્યા છે. સમાજના વિકાસને રૂંધતા ખળા સામે પ્રતિકાર કરતી અને અગ્નિ વર્ષાવતી તેમની શાયરી સાંભળવી એ એક હાવા છે. તેઓએ ‘લેહીની ખુશ્ત્ર” ‘‘બરબાદીના પથે” અને “આગ અને ખાગ' નામના પુસ્તકા પશુ પ્રગટ કર્યાં છે. છેલ્લા વીસ વર્ષાથી અખબારી ક્ષેત્રે પણ કામગીરી બજાવતા રહ્યા છે. છ વર્ષ સુધી પુકાર નામનું માસિક, એક વર્ષ સુધી એક ફિલ્મી માસિક અને હાલમાં છેલ્લા ૫દર વર્ષથી તમન્ના નામનું અખબાર પ્રગટ કરે છે.
9
અમરેલી જીલ્લાના સરકારી વર્તુળમાં અને બગસરાના જાહેરજીવનમાં તેમનુ એક ઠરેલ અને ચારાક કાર્યકર તરીકેનું સ્થાન છે. બગસરામાં ૫દર વષઁથી કોંગ્રેસ સંસ્થાની લગામ તેમના હાથમાં છે. એ વખત સુધરાઈના ખેડ’માં ઉપપ્રમુખ તરાકે સેવા બજાવી છે, હાલમાં પણ તે એજ દાદ્દા નીચે બગસરાની જનતાની ઉત્તમ સેવા કરે છે. પોતાની જ્ઞાતિની અનેક સસ્થાઓ સાથે સાંકળાએલા છે, તે સામાન્ય અભ્યાસ કર્યો હૈ।વા છતાં કેળવણીતા ક્ષેત્રે તે
ઉડા રસ ધરાવે છે સેવાભાવિ સ્વભાવ અને કટ્ટર શત્રુ સાથે પણ દોરતીના હાથ લંબાવવા હરપળે તૈયાર રહેતાં ભાઇ કુતુબ આઝાદનુ મુખ અને પરદેશમાં વિશાળ મિત્રમ ડળ છે. લેખક, કવિ, પત્રકાર, અને સંસ્થાાના સૂત્રધાર એવા અનેક ક્ષેત્રે હવાએલા કુત્તુળ આઝાદ એક આગવા વ્યક્તિત્વનો પરિચય છે.
શ્રી ભોગીલાલભાઇ નરસીદાસ વકીલ ોટાદઃ તેમના જન્મ એમાં એક ખાનદાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુખી કુટુમ્બમાં સ. ૧૯૬૪ માં થયા છે. પેાતાની કુશળ બુદ્ધિથી અને કાયદાના તલસ્પર્શી જ્ઞાન વડે અને પોતાનાં મળતાવડા સ્વભાવથી એક સારા અને ખાડાશ વકીલ તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અને સ્થાનિક વકીલાત મડળમાં પ્રથમ પગતિનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. સ્વભાવે સાજન્યપૂર્ણ અને અન્યને ઉપયેગી થવાની વૃત્તિવાળા છે. સ્થાનિક એટાદ ખાતે મોઢ જ્ઞાતિના અગ્રેસર છે. મેાટાદની શ્રી પ્રભુદાસ ગેવિંદજી માઢ વણિક એડીંગની સ્થાપનામાં અને આ સંસ્થાનાં સફળ સચાલનમાં તેએ ના અગત્યના કાળા છે. તેઓએ આ મેટિંગની સ્થાપનાથી આજ સુધી તેના મત્રીપદે છે અને આ સસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં ઉત્કર્ષ માટે અને સંસ્થાન વિકાસ માટે જે તત્પરતા અને મમતા દાખવે છે તે ખરેખર પ્રશ'સનિય છે, તેમની રાહબરી નિચે આ સંસ્થા કાયમ પ્રગતિ સાંધતી રહી છે.
મેટાદ તાલુકા કેળવણી મંડળની એડહોક કિંમ ટીનાં તેઓશ્રી સભ્ય છે. તેમજ મહાજનનાં માવડી મડળ પૈકીનાં અગ્રેસર છે. એટાદ ખાતેની ભાજભાઇ ધર્મશાળા તથા મસ્તરામજી મહારાજની ધાર્મિક જગ્યાનાં ધણા સમયથી દ્રષ્ટીપદે રહી સેવા આપતા રહ્યા છે. જાહેર જીવનમાં એવુ મનભર્યું સ્થાન પ્રતિષ્ઠા અપૂર્વ બુદ્ધિ કૌશલ્પ, પ્રતિભા સુખી અને ગૌરવયુક્ત જીવન હેવા છતાં તેમનો નિરાભિમાન કૃત્તિ પુષ્પવાટીકાના સુમનની જેમ સુવાસ પ્રસરાવી રહી છે અને લેકાર્ના હૃદયમાં માન અને પ્રિતિભર્યું સ્થાન મેળવ્યું છે. તેમનું આરિક જીવન સરલ, સામ્ય, ધ'પરાયણ અને ગુપ્ત સખાવત ભર્યું અને ઈશ્વરાભિમુખ છે.
શ્રી ક્લ્યાણજીભાઇ નરોત્તમદાસ બહેતા:અમરેલી જિલ્લાના ડુંગર ગામ અને આ પંથકન ચાલીસ ગામડાંઓની ત્રણ ત્રણ દાયકાઓથી અવિરત અનસેવા કરીને “ ભાઈ ” નું મહામૂલુ બિરદ મેળવી
www.umaragyanbhandar.com
Page #939
--------------------------------------------------------------------------
________________
સીમા
જનતાના હૃદયમાં અનેરું સ્થાન મેળવ્યું છે. ઉપરાંત શ્રી અમૃતલાલ મેરૂભાઈ રંગાણી -શેડ્યું ગુજરાત રાજ્યની નામદાર સરકારે પણ તેમની સેવાની જ્યની શીતલ છાયામાં પાલીતાણા મુકામે તેઓશ્રી કદર કરીને ઓનરરી મેજિસ્ટ્રેટ” (જે. પી.)ની હાડવૈધની નધિપાત્ર કામગીરી કરી રહયા છે. સીધુ, પદવી એનાયત કરી.
સાધવી અને શ્રાવકેનીટ્રીટમેન્ટથી જૈન સમાજમાં ડુંગરના પનોતા પુત્ર સુશીલ દાનવીર ભાઈ શ્રી સુંદર ચાહના મેળવી રહયા છે. પાલીતાણામાં જમનાદાસ નાનચંદ મહેતાએ આ પ્રદેશના લક- સમસ્ત આખી જ્ઞાતિ તથા બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાં વર્ષોથી હિતાર્થે અનેક જનકલ્યાણની સંસ્કાર સસ્થાઓ : ફ્રી સેવા આપે છે. તદ્દઉપરાંત પાલીતાણા તાલુકામાં કન્યાશાળા, બાલક્રીડાંગણ, બાળમંદિર, દવાખાનું, હાડકાઓના ઈ માટે સારી સેવા આપી રહયા છે.
સૂતિગૃહ, હાઈકુલ વગેરેની સ્થાપના માટે ઉદાર હાથે આ ઉપરાંત શહેરની રચનાત્મક, સામાજિક, તથા, હજાર રૂપિયાની સખાવત કરી છે. આ શભ કાર્યોમાં ધાર્મિક કામગીરીમાં ગણનાપાત્ર ળો આપે છે. મુખ્યત્વે આપની પ્રેરણા, પ્રેત્સાહન અને પ્રયત્નો તેઓ આપ બળે આગળ આવ્યા છે. અને તેમની રહેલા છે. જેથી અમે ગૌરવ અનુભવીએ છીએ. દિન-પ્રતિદિન પ્રગતી વણથંભી. રહી છે. હજી તેઓ નાનકડા ડુંગર ગામને આંગણે હાઇસ્કૂલ જેવું+દ્વિવ્યા. તેમનું ક્ષેત્ર વિક્સાવવાની ભાવના સેવી રહયા છે. મંદિર સ્થાપવાનું વર્ષો જૂનું સ્વપ્ન સિદ્ધ કરીને. આ બધી સાર્વજનિક સંસ્થા પર કળશ ચડાવે છે. અને શ્રી નાથાલાલ નારણુસિ ગ્યાલ - કોઈ પણ જાતના સ્થાયી ફંડ વગર આકાશવૃત્તિથી પોરબંદરના જાણીતા રોટરીયાન શ્રી રેયારેલા સમાજચાલતું સાર્વજનિક છાત્રાલય, સાર્વજનિક દવાખાનું સેવાના કેઈપણ શુભ કામ માટે અતિ ઉત્સાહી અને અને અન્ય ગામાયત સંસ્થાઓ એ તેમની હિંમતપૂર્વક સમય શક્તિના ભાગે પણ કઈક કરી છૂટવાની નેતાગીરીનું શુભ પરિણામ છે એ જાહેર કરતાં ગર્વ મનાવાળા છે. ૧૯૫૯ થી રાષ્ટ્રીયકરણ પામેલા અનુભવાય છે તેમણે અન્યને લોકકલ્યાણ માટે દાન જીવન વીમા કેપીરેશનના વિમા વિકાસ અધિકારી છે. કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યા છે. ઉપરાંત તે પહેલા પિતાશ્રીના ધંધામાં બેસીને ધંધાને આગળ ઘર આંગણેથી પણ ઉદાર સખાવત કરી છે. શ્રી ધપાવ્યા હતા. પણ સમાજ સેવા કરવા થનગની લમીબાઈ નરોત્તમદાસ સાર્વજનિક દવાખાનું તથા રહેલા આ યુવાન હૈયાને ધંધામાં ચેન ન પડયું. સ્વ ધનકુંવરબાઈ નરોત્તમદાસ વ્યાયામ મદિરની એક પછી એક સામાજિક સંસ્થાઓને બળવત્તર સ સ્થાઓ સ્થાપી છે દવાખાનાના મકાન, ડોકટરશ્રીને બનાવતા ગયા. દિવ્યજીવન સંધ ઋષીકેશ)ના પ્રમુખ રહેણાકના સગવડ આપી અને દશ વર્ષથી પિતાના તરીકે, ઈન્ડીયન રેડક્રોસ સેસાયટી પોરબંદર શાખાના ખ દવાખાનાનું સંચાલન કરી રહ્યા છે. મંગળ ભૂતપૂર્વ મંત્ર અને આધસ્થાનક તરીકે, થિયોસોફીશેરીમાં લાદી જડાવી લોકોને સગવડતા કરી છે કલ સા સા ય ટી બ્લે વેટ ફી લે જ, નટવરવિકટરને રસ્તે વાવ બનાવી લેકને પાણીની સગવડતા સિહજી કલબ, હટકિચર, પુરાતત્વ સ શાધન મડ આપી છે અને દરેક પ્રસંગોએ થતાં નાના માં નવયુગ કેળવણી મંડળ, યુવક કોંગ્રેસ, આખા દેશના લેકલિત કાળામાં ઉદાર હાથે રકમો આપી છે અને આ કાના પ્રવાસથી મેળવેલ અનુભવ અને રાજકીય, સામાજિક અને ધાર્મિક એવા અનેક ક્ષેત્ર માં તેમની વેકેશનલ સરવીસથી ઘણું લોકપ્રિય બની શ્રી કબાણજીભાઈ મે. ખરેનું સ્થાન ધરાવે છે શકયા છે. વિદ્યાર્થી પ્રવૃત્તિ-મઝદૂ પ્રવૃત્તિ અને નાની છે એ દિવસે પણ ચાલ્યા જશે એવું એક
મેટી દેશભરની કોન્ફરન્સમાં તેમની હાજરીએ સૂત્ર અપનાવીને જનસેવા કર્યું જાય છે.
સિદ્ધિના સો પાન સર કરાવ્યા છે, આખુએ કુટુંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #940
--------------------------------------------------------------------------
________________
૬
૬૮
સંસ્કારી છે. તેમના ધર્મપત્નિ લલિતાદેવી ઈનરવ્હીલ તેમ ગઢડામાં કનુભાઈ જેવી વ્યક્તિને મળવું એ પણ કલબના સભ્ય છે.
એક લહાવો જ છે.
છે. શ્રી પ્રવિણભાઈ વી. ગઢીયા :-રાજરાજવૈદ્યશ્રી કનુભાઈ પ્રભાશંકરભાઈ ભટ્ટ- કેટના પ્રખ્યાત કુટુંબમાં જન્મી શરૂઆતની કેળવણી સ્વ. મહર્ષિ પ્રભાશંકરભાઈ નાનાભાઈ ભટ્ટના સુપુત્ર રાજકોટમાં લઈ કરાંચીની અમેરિકન ડેન્ટલ કોલેજમાં રાજવૈદ્ય શ્રી કનુભાઈ પ્રભાશંકરભાઈ ભટ્ટ હાલમાં દંતવિદ્યા પ્રાપ્ત કરી છે. મુંબઈમાં છે. આડતીયા તેમના પિતાશ્રીની આજ્ઞાથી ગઢડામાં જ ધવંતરી સાથે ડેન્ટલ સર્જન તરીકે કામ કરી વધુ અનુભવ ઓષધાલય ચલાવે છે. અને તેમના પિતાશ્રીના અને નિપુણતા સંપાદન કરી વતનની સેવાભાવનાથી આદેશ પ્રમાણે તળ ગઢડામાં પૈસા વિના નિઃસ્વાર્થ ભાવે પ્રેરાઈને પોરબંદરમાં પણ પોતાની સેવા આપી રહ્યાં સેવા કરે છે. શુદ્ધ આયુર્વેદની વાત ઘણી થાય છે. છે. સૌરાષ્ટ્ર કેમીકલના ઓનરરી ડેન્ટલ સર્જન તરીકે પણ શુદ્ધ આયુર્વેદ શું છે તે ત્યાં (ગઢડા સ્વામીનામાં કન્યાકુળ લહાણું બેગિ તથા બાલાશ્રમ વિગેરે જોવા મળે છે. તેમની ત્રણચાર પેઢીએ આયુર્વેદથી સંસ્થાઓમાં નિસ્વાર્થ ભાવે પ્રેમપૂર્વક સેવાઓ આપી લેકેની સેવા કરી છે. તેમ કનભાઈ પણ આયુર્વે. રહ્યાં છે. પૂ. રણછોડદાસજી મહારાજના શિય છે. દને જ પોતાનું જીવન માની લો કેની સેવા કરે છે. લેક સેવાના ઉમદા ધ્યેયને નજર સમક્ષ રાખી આજુબાજુનાં વિસ્તારમાં “કનુદાદા” તરીકે ઓળ. લોહાણા જ્ઞાતિના દાનવીર સદગ્રહસ્થાના પ્રોત્સાહિત ખાતા રાજા શ્રી કનુભાઈ પિતાને ત્યાં રજવાડી સહારાથી દંતયજ્ઞો દ્વારા અમૂલ્ય સેવાઓ આપી છે. સાઘની હોવા છતાં ખુબજ સાદાઈથી જીવન પસાર પોરબંદરની સામાજિક સંસ્થાઓના પ્રાણસમાં કરે છે. અને દીલાવર દિલ તેમ જ વૈદક પ્રત્યેની છે. બહોળો પરિવાર ધરાવે છે. પોરબંદરમાં સો એક નિષ્ઠતા તેમનામાં જોવા મળે છે. એક તેમના તરફ લાગણી ધરાવે છે. વાત લખ્યા વગર રહી શકાય તેમ નથી. તેઓ પણ તેમનાં પિતાશ્રીની જેમ દર્શનશાસ્ત્રના ડે શ્રી મહેશ શ્રી પ્રસાદ ભટ્ટ :-અમરેલીમાં નિષ્ણાંત (રોગીને જોઈને નિદાન કરવું) છે. આજી- તબીબીક્ષેત્રે જાણીતા એવા શ્રી મહેશભાઈનું જાહેર બાજુનાં વિસ્તારમાં તેમનું નિદાન સચેટ અને કેલું જીવન ઘણું જ વિસ્તૃત રીતે પથરાયેલું છે. હેમગણાય છે. સંજનાએ જે રોગ ઓપરેશનથી નથી ગાર્ડઝના જિલ્લા કમાન્ડર તરીકે જિલ્લા કેગ્રેિસ મટાડયા તે રોગ આ રાજવૈદે શ આયુર્વેદથી કમિટિના ઉપપ્રમુખ તરીકે, જિલ્લા પંચાયતની મટાડયા છે સજન અને હકીએ જે રોગને આરોગ્ય પેટા સમિતિમાં સભાસ અને ચેરમેન તરીકે અસાધ્ય માનેલ તેજ રગે તેમણે જડમૂળથી મટાડેલ એલઈન્ડીયા મેડીકલ એસોસીએશન ગુજરાત શાખાના છે તેના દાખલા બટાદ, પાળિયાદ, બાબરા, રાજ- પ્રમુખ તરીકે, મંત્રી તરીકે, જિ૯લા ઔદ્યોગિક કેટ, ભાવનગર, ધોળકા, ગઢડા વગેરે ગામમાં મોજુદ સહ સંધના સભાસદ અને અધ્યક્ષ તરીકે તેમજ છે. આ યુદ સાચું છે, તેના સ પૂર્ણ જાણકારો બહુ અમરેલીની જુદી જુદી સ ખ્યાબંધ શૈક્ષણિક અને ઓછા હશે ! સાથે સાથે એક વાતનું દુઃખ થાય સામાજિક સંસ્થાઓમાં સભ્યપદે રહીને ઘણું જ છે આવા માણસેના જ્ઞાનને લાભ આયુર્વેદ વિદ્યાથી. યશસ્વી સેવાઓ ને ધાવેલી છે. ૧૯૩૦-૩૨ની એને મળતું નથી ગઢડા જઈએ ત્યારે જેમ હવામી. રાષ્ટ્રીય લડત ૪રની હિન્દ છેડાની લડત એ બધામાં નારાયણ દાદા દર્શન કરવા એ એક લહાવે છે. સક્રિય રીતે ભાગ ભજવ્યો છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #941
--------------------------------------------------------------------------
________________
IT
ડૉ. જનકરાય નૌતમલાલ નાણાવટી : જુનાગઢના વતની શ્રી નાણાવટીએ ૧૯૩૬ થી તબિબિ અધિકારી તરીકે જુનાગઢની સરકારી હાસ્પીટાલમાં સેવાઓ આપીને ૧૯૪૬ થી સ્વતંત્ર રીતે આંખની ડેાસ્પીટાલ ચલાવે છે. સૌરાષ્ટ્રના જિલ્લાએમાં પ્રસ ગેાપાત રીટરી અને લાયન્સ જેવી સામાજિક સસ્થાઓના આશ્રયે યેાજાતા દૃષ્ટિદાન યોામાં તેમની સેવાઓ મળતી રહે છે. સેારાયનિવારણ સમિતિ સ્વરમિલન મડળ, શિશુમ ગલ, વનવાસી સેવા મડળ, જિલ્લા હેમગાર્ડઝ, વિગેરે અનેક સંસ્થા ણા વર્ષોથી સંકળાયેલા છે, જેને લષ્ઠ ગુજરાત સરકારે માન મેજીસ્ટ્રેટની નિમણુંક આપી છે. આરઝી હુકુમતની લડત વખતે જુનાગઢ શહેરના પ્રજામંડળના મંત્રી તરીકે, ૧૯૫૯માં જીતાગઢ શહેર સુધરાઇના પ્રમુખ તરીકે, યશસ્વી સેવા નેોંધાયેલ છે. માણીકતા, શુનિષ્ઠા અને સ્વાથૅરહિત આ સદ ગૃહસ્થ તરફ સૌ કાઈ પૂજ્યભાવથી જુએ છે. રાજકારણથી પર રહીને સામાજિક કામેામાં તેમની ભક્તિ દીપ' ઉઠી છે. શ્રી નાણાવટીના પિતાશ્રી પણ રાજ્ય
સાથે
શ્રી દલપતભાઈ પંડયા ભાવનગર રાજ્યે ધણા નિષ્ઠાવાન અને પ્રમાણિક સરકારી કમ ચારી આપ્યા છે. તેમાં સ્ટેશન માસ્તર શ્રી પંડયાને
નખતે ઉચ્ચ અધિકારી હતા. સંસ્કારી કુટુ ંબના ઉલ્લેખ કરી શકાય. તેઓએ ભાવનગર, વિરમગામ
વારસદાર શ્રી જનકભાઈ મિલનસાર સ્વભાવના છે.
અને અમદાવાદની કામગીરી બજાવેલ અને લેકેાની ચાહના મેળવેલી દ્વાલ તેઓશ્રી નિવૃત્તિમય જીવન ગાળે છે. તેમના જયેષ્ઠ પુત્ર શ્રી હર્ષદરાય પડયા ગુજરાત જમીન વિકાસ બેંકમાં આસી. મેનેજર છે, અને તેએમાં પણ પિતાના ગુણો રહેલા છે.
— જ્ઞાન મેળવ્યુ'. સને ૧૯૫૮માં સ્માર્ટીકલ તરીકેની કરજો પૂર્ણ કરી 'પમાં તેમના સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈનના સહકાર સાથે ભાગીદારીમાં મે, જૈન પારેખ એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ’ નામની પેઢીની શરૂઆત કરી ફકત ચોત્રીસ વર્ષની વયે તેમણે પ્રાપ્ત કરેલ સિદ્ધિ સમાન ધંધાદારીને ખરેખર ઇર્ષા ઉપજાવે તેવી છે. હાલમાં બ્રા ઉદ્યોગપતિ અને વેપારીઓનાં ઇન્કમટેકસ અને સેલ્સટેકસનાં તેઓ સલાહકાર પેઢી અને :લીમેટેડ કંપનીઓ અંગેનુ ખšાળુ જ્ઞાન ધરાવવા ઉપરાંત ટેક્ષેશનપ્લાનીંગ એમને ખાસ વિષય છે. આપબળે આાગળ વધેલા અને તેમાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની મહા જવાબદારી ભરી પેઢીનુ” સુકાન એટલી નાની વયે સફળતાપૂર્વક સંભાળ્યુ તે જ તેમની બુદ્ધિપ્રતિભાની દ્યોતક છે.
થયા. ભાગીદારી
શ્રી કાન્તિલાલ ખાલચંદ પારેખ :–પાટડીના વતની છે, રંગૂનમાં તેમનું એકસપોર્ટ-ઇમ્પોર્ટ સારૂ કામકાજ હતું. બર્માની રાજકીય પરિસ્થતિ પલટાતા રંગુન ખાતેના ધંધા સમેટી લીધા છે. જૈન ગુરુકુળ ( પાલીતાણા )માં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરા કરી તે વધુ વિદ્યભ્યાસાર્થે મુંબઈની મશહુર સિડનહામ કાલેજમાં જોડાયા. ક્રાલેજના આ વર્ષોમાં તેમની કારકીર્દી ધી સુંદર હતી. પ્રતિવર્ષ ઉંચા નબરે પાસ થઈ ખી. કામનેા અભ્યાસ પૂ કર્યા, ચાર્ટડ એકાઉન્ટન્ટ થવાની તીવ્ર ઉત્કંઠાને લીધે મુંબઈની જાણી પેઢી મેસસ' છેગમલ એન્ડ કુમાં આર્ટીકલ તરીકે જોડાયા. જ્યાં તેમણે પેઢીને પૂર્ણ વિશ્વાસ, સપાદન કર્યાં, અને ઇચ્છિત ક્ષેત્રેનું તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી જિતુભાઈ જોષી :–૧૯૪૨ની સાલમાં રાષ્ટ્રીય ચળવળમાં ભાવનગરમાંથી જે કેટલાંક યુવાને એ ઝંપલાવ્યું તેમાં શ્રી જિતુભાઈ જોષીના ઉલ્લેખ સ્મરણીય બની રહે છે. જન્મ ૧૯૨૩ની સાલમાં ભાવનગરના જોધી કુટુંબમાં થયેલે. પિતા ભાવનગર રાજ્યના બાંધકામ ખાતામાં અને કાકા વગેરે દરબારી તેકરીમાં, ૧૫ વર્ષની નાની વયે તેઓ રાજકાય સત્યાગ્રહમાં જવા તૈયાર થયેલા. બચપણથી ખાદીધારી ખની સ્વરાજ્યની ભાવના સેવતા શ્રી જિતુભાઈ
www.umaragyanbhandar.com
Page #942
--------------------------------------------------------------------------
________________
બી.એ.ને અભ્યાસ પૂ ન કરી શક્યા, અને રજીષ્ટ્રારના કામ ઉપરાંત તેઓશ્રીને રાજ્યના મુખ્ય ૧૯૪૨ની ચળવળમાં ઝંપલાવ્યું. તેમાં પકડાયા અને પંચાયત અધિકારી તથા સૌરાષ્ટ્ર ગ્રામપંચાયત ભાવનગર નજીક કોળિયાક જેલમાં રાખ્યા. અમદાવાદ, મંડળના મંત્રીની વિશેષ કામગીરી સોંપવામાં આવી. વિરમગામ, બિલ્લીમેરા અને છેલ્લે ગણદેવી પાસે વિશેષમાં શ્રી હરિપ્રસાદભાઇએ કલેકટર તરીકે પણ સામરાવાડી ગામે ભૂગર્ભ પ્રવૃત્તિ અને ભાંગફોડના સેવાઓ આપેલી છે. તેઓશ્રી જુનાગઢ તથા રાજકોટ કામમાં જોડાયા. હાલ અમદાવાદ હાઈકોર્ટમાં વકીલાત જીલ્લાના કલેકટર હતા. ઇ. સ. ૧૯૫૫માં ભારતીય કરે છે, પરંતુ ભૂતકાળના રાષ્ટ્રિય સેવાનો તેમના મુલ્કી વહિવટી સેવાઓ માટે તેઓશ્રી પસંદ થયા. આત્મા હજુ તેને તેવો જાગૃત છે.
આઈ. એ. એસ. થયા. ૧૯૫માં પંચાયત પદ્ધતિનું
સંગઠ્ઠન કરી તેને ચેતનવંતી બનાવી. ૧૯૬૦ માં શ્રી હરિપ્રસાદ હરગાવીંદ ત્રિવેદી:-સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યની સ્થાપના પછી લોકશાહી વિકેન્દ્રીરાજ્ય પ્રથમ પંક્તિના અનેક કુશળ વહિવટકર્તાઓ કરણ સમિતિના સભ્ય સચિવ તરીકે તેમણે સેવાઓ આપ્યા છે. શ્રી હરિપ્રસાદભાઈ નિઃશંક તેમાંના એક આપી. ગણી શકાય. ૧૯૩૦માં તેમણે કાયદાના સ્નાતકની એલ. એલ. મી. ની ઉપાધી મેળવી. ઈ. સ. ૧૯૭૧થી ઈ. સ. ૧૯૬૨માં મુલ્કી સેવાઓમાંથી તેઓ તેમની નોકરીની કારકીર્દિને પ્રારંભ થયો. એ વર્ષના નિવૃત્ત થયા, રાજ્ય સરકારની અનુમતિથી ગુજરાત જુલાઈ માસમાં ભાવનગર રાજ્યના ન્યાયખાતામાં જ્ય સહકારી જમીન વિકાસ બેન્કના મેનેજીંગ / તેઓશ્રી ન્યાયાધિશ તરીકે નિયુક્ત થયા. આજ વર્ષમાં ડિરેકટર તરીકે જોડાયા. સૌરાષ્ટ્રમાં સહકારી મંડળીરાજ્યની મહેસુલી સેવા માટે તેમની વરણી કરવામાં
ના રજીષ્ટાર હતા ત્યારે જે બેન્કની સ્થાપના તથા આવી અને ઈ. સ. ૧૯૪૩ સુધી તાલુકા મામલતદાર- વિકાસમાં તેઓને ગણનાપાત્ર ફાળે હતો તેવી આ વહિવટદાર તરીકે તેમણે કામ કર્યું.
બેન્કના મેનેજીંગ ડિરેકટર તરીકે તેઓશ્રી છેલ્લા ત્રણ
વર્ષથી કાર્ય કરી રહ્યા છે. અને તેમના વહિવટ સૌરાષ્ટ્ર રાજ્યનું નિર્માણ થયું ત્યાં સુધી તેઓશ્રી દરમિયાન બેન્કની કામગીરી દર વર્ષે વિકસતી રહી મહેસુલી તેમજ આનુષંગિક ખાતાઓના નાયબ દિવાન છે. એક બાહોશ વહિવટકર્તામાં જે દષ્ટિ, ધર્વ, રહ્યા. સૌરાષ્ટ્રનાં રજવાડાંઓનું એકીકરણ થયું અને સમતા તથા ન્યાયપ્રિયતા વગેરે ગુણ જોઈએ તે તે સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આ નવા રાજ્યના તેમનામાં છે. શ્રી હરિપ્રસાદભાઈ પ્રથમ સહકારી મંડળીઓના રજી. ટ્રાર નિમાયા. તેમની વહીવટી કાર્યદક્ષતાને દીપી શ્રી તનસુખરાય ચુનીલાલ મહેતા- શ્રી નીમળવાનું વિશાળક્ષેત્ર સાંપડ્યું. તેમની કુશળતાએ તનસુખરાયભાઈનો જન્મ ભાવનગરમાં થયે અભ્યાસ સહકારી પ્રવૃત્તિને આ નવા રાજ્યમાં સંગીન પાયા બી. એ. સુધી. શરૂઆતમાં મુંબઈમાં બોમ્બે પર મૂકી સૌરાષ્ટ્રમાં રાજ્યક્ષેત્રે આ પ્રવૃત્તિની પ્રાર, સેન્ટ્રલ કો-ઓપરેટીવ બે ક”માં રહ્યાં. બીજે જ ભિક સફળતાને યશ તે તેમને જાય છે તે આ વરસે ઈ. સ. ૧૯૨૩માં તેમની કામગીરી જોઈ તે પ્રવૃત્તિના સંગઠ્ઠન અને પ્રગતિમાં તેમણે આપેલે બેંકની અહમદનગર જીલ્લાની બેલાપુર શાખામાં ફાળે એટલે જ યશસ્વી અને મહત્વનો છે. સારાષ્ટ્રમાં મેનેજર તરીકે તેમની નિમણુંક કરી ત્યાંની સહકારી પંચાયત પદ્ધતિનો વિકાસ અને સંગઠ્ઠન પણ સાધવાનાં મંડળીઓના ખેડૂતે સાથે બેંકના ધીરાણ અને હતાં. તેથી ઈ. સ. ૧૪માં સહકારી મંડળીઓના વસલાતની લેવડ-દેવડ માલના રૂપમાં કરી સહકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #943
--------------------------------------------------------------------------
________________
હs,
માર્કેટીંગને પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો. તેમજ જીલ્લાના દર્શનશાસ્ત્રમાં તેઓ નિષ્ણાત હતાં. દર્દીની અને તાલુકાના ખરીદ વેચાણ સંઘેને ભવિષ્યમાં પરીક્ષા માટે તેઓને નાડી જોવાની જરૂર પડતી નહિ. યોગ્ય માર્ગદર્શન આપવામાં સફળતા પ્રાપ્ત કરી. માત્ર દર્દીનું હે જોઈને જ સચેટ નિદાન કરતાં ત્યાર બાદ ઈ. સ. ૧૯૪૦ માં ગુજરાતની બેન્કની અને તે સાંભળીને દર પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ શાખાઓના ઇન્સ્પેકટર તરીકે તેમની નિમણુંક જતાં. કેટલાંયે વેદ, દાક્તરે તેમના શિષ્ય થવામાં કરવામાં આવી.
ગૌરવ લેતાં હતાં. તેઓને શસ્ત્રક્રિયા, અગ્નિકર્મ વગેરેનું ભાવનગરના નાગરિક સહકારી બેન્કનું નિરીક્ષણ જ્ઞાન હતું. આંખનાં મોતિયા ઉતારવામાં તેઓ કરવાનું અને તે બેંકના માનદ્ સલાહકાર તરીકે નિષ્ણાંત હતી. તેમણે નેત્રયજ્ઞ પણ કરેલાં. તેમની રહેવાનું કામ શ્રી જશભાઈ પરીખે તેમને સેપેલું છે. લાયબ્રેરીમાં વૈદકને લગતા આશરે લાખથી દોઢલાખ તેમણે આનંદ અને ઉત્સાહથી કરેલું. આ રીતે રૂપિયાની કિંમતનાં જુદી જુદી ભાષાનાં પુસ્તકે તેમણે તેઓશ્રી સૌરાષ્ટ્રની અને મુખ્યત્વે ભાવનગર જીલ્લાની મુશ્કેલી વેઠીને ૫ણુ વસાવેલાં છે. તેમણે તેમની આખી સહકારી પ્રવૃત્તિના અભ્યાસી બન્યા હતા. ઇ. સ. જીદગી મહર્ષિ તરીકે પસાર કરી છે. પિતાને ત્યાં ૧૯૬૪માં તેઓ બેંકમાંથી નિવૃત થયા છે, છતાં
ઋષિ મુનિઓ જેમ વિદ્યાર્થીઓને વૈદક શિખવતાં ભાવનગર જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધન હતાં. તેમને ત્યાં કાયમ ચાલીશથી પચાસ વિદ્યાર્થીઓ સચાલન આજે પણ કરે છે. •
વૈદકને અભ્યાસ કરતાં હતાં. તેમને રહેવા અને
જમવા વગેરેની સગવડ પણ મહર્ષિ પ્રભાશંકરભાઈ જ સ્વ. મહર્ષિ પ્રભાશંકર નાનભ. રાજવૈધ કરી આપતાં હતાં. વિદ્યાથીઓ ગઢડા તેમજ અમદા4. મહર્ષિ પ્રભાશંકરભાઈ નાનભટ્ટ રાજવૈધ ૩:: વાદમાં તેમની પાસે અભ્યાસ કરતાં હતાં. વાળ તેમનો જન્મ સંવત ૧૯૩૯માં મહા વદ ૪નાં રોજ થયો હતે કહેવાય છે કે તેઓ ધનવંતરીનાં અવતાર હતાં, જુદી જુદી ચૌદ ભાષાઓ જાણતાં
- વૈદક ઉપરાંત સંસ્કૃતનાં બી. એ. નાં વિદ્યાથીઓ, હતાં. તેઓમાં (1) આરોગ્યશાસ્ત્રનું અપૂર્વ જ્ઞાન, ન્યાયશાસ્ત્ર, વિચારસાગર, રઘુવંશ વગેરે ભણતાં લાલસા રહિત, નિર્લોભી અને કોલેજ ભેદ છૂપાવવાની સંગીત વિદ્યાનાં વિદ્યાર્થીઓ પણ આવતાં હતાં. કલા રાખ્યા સિવાય નિજજ્ઞાનની લહાણી કરવાનું તેમની પાસે આમાં સામાન્ય વર્ગના માણસે પણ ઔદાર્ય તેમનાં ઉત્તમ ગુણે હતાં. તેઓ એલોપેથી,
હતાં. ગરીબ હોય કે અમીર, કોઈની પાસેથી શિક્ષણ હોમિયોપેથી, નેચરોપેથી, જતુશાસ્ત્ર વગેરે પાશ્વાત્ય
શ લીધા વગર કેવળ મફત ભણાવતાં હતાં. દર્દીઓ અંગ્રેજી દાક્તરી વિદ્યાથી પણ તેઓ પારંગત હતાં યુનાની શાસ્ત્રોને પણ તેઓએ અભ્યાસ કર્યો હતો. દ્વારા તેમનાં આંગણે અનર્ગળ ધન લવાતું અને તેઓ ચાર વેદ, ઉપવેદ, છ શાસ્ત્ર, ઉપનિષદ્ અને એટલાજ ઉદાર ભાવથી ખરી કમાણીનું એ ધન પુરાણનો પણ તેમનો અભ્યાસ ગહન હતો. ઈતિ- ગંગા પૂણ્યને પ૫કારના માર્ગે...વિદ્યાર્થીઓનાં હાસ, ભૂગોળ, ખગોળ અને જોતિષનું અરે...તિરંદાજી અભ્યાસ માટે અને ગરીબ દર્દીઓને મફત દવા અને બંદાનાં નિશાનનું પણ તેઓ અબ્દુ જ્ઞાન : આ પવા પાછળ વપરાઈ જતું. તેમનામાં પ્રતિષ્ઠાની ધરાવતા હતા તેમને સંગીત કળા પણ વરેલી હતી રાંધણ કળામાં તેઓ પારંગત હતાં અને આધુનિક પરવા નહતી. કૌતિની કામનાં પણ નહોતી. ધનયંત્રકળ' પણ તેઓ જાણતાં હતાં.
સંચયની સ્વાર્થવૃત્તિ નહતી. હતી કેવળ નિ:સ્વાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #944
--------------------------------------------------------------------------
________________
સેવાભાવના જ. તેઓ મેટા સાથે મોટા અને નાના કરવામાં આવે છે. સ્વ. મહર્ષિ વૈ પ્રભાશંકરભાઈ ? સાથે નાના બનીને જીવન જીવી જાણતાં, સૌ સાથે નાનભટ્ટનું પારંએ ગુજરાત ઋણી છે અને રહેશે. આદર, સમભાવ અને એકસરખાપણું એ એમનાં તપભૂમિ ગઢડા અને સારાયે ગુજરાતનાં અહોભાગ્ય ગુણે હતાં.
છે કે જ્યાં આવા મહર્ષિ જનમ્યા. એ અમર
આત્માને સારૂંએ ગુજરાત દર વર્ષે યાદ કરે છે અને તેમની યાદગીરીમાં દર વર્ષે તેમની પૂણ્યતીથિએ વેદ સંમેલન મળે છે, તેમાં રગનાં નિદાન અને
સદાયે યાદ કરતું રહેશે. આ તેજમૂર્તિની જન્મતીથી વનપતિએની ઓળખાણ આપવામાં આવે છે.
ગેડલ મુકામે શુદ્ધ આયુર્વેદ સંમેલન ફેબ્રુ. ૧૯૬૮માં
મળી રહ્યું છે. છેલ્લું સંમેલન ઈડરમાં મળેલું અત્યારે પણું જયહિંદ,
(પ્રતાપરાય છે. જોશીના સૌજન્યથી ) જનસત્તા, નુતન ગુજરાત વગેરે પત્રોમાં આયુર્વેદ વિશેના તેમનાં કિમતી પ્રવચને અવાર-નવાર પ્રગટ
6026 8 સહકારી સંસાયટી એ ઘધ કરવાની છે. એક રચના છે – અને તેમાં કામ છે. જૂ કરવાની ખાસ વિશિષ્ટ પદ્ધતિ હોય છે. ?
26. પ્રમાણિકતા, ઉદ્યોગ, કરકસર, ડહાપણ નિયમિતતા છે
અને અરસપરસ મદદ કરવાના વિશિષ્ટ ગુણે છે * વધારનારી આ વિશિષ્ટ જાતની પ્રવૃત્તિ છે મેં
૦૦૦૦૦~~~ ~~ષ્ઠ - શ્રી પડવા સહકારી મંડળી. *
| મુ. પડવા (ભાવનગર જિલે ) રજી. નં. ૧૦૬૨ તા ૧૮ -૭-૫૫
ધીરાણુ વસુલાત તથા સહ. ભંડારનું કામકાજ કરીએ છીએ. તીલાલ વનમાળીદાસ
સજુભા જીલુભા મંત્રી.
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #945
--------------------------------------------------------------------------
________________
સામાજિક, પંચાયત અને સહકારી
પ્રવૃત્તિના કાર્યકરો
સ્વ. શ્રી વેણીભાઈ મહેતા : ગ્રામવિકાસના ભૂંસાયા ન હતા. આવા પાંચસેહની વસ્તીવાળા નવા નકશાને નજર સમક્ષ રાખી પિતાની સ્વતંત્ર | નાના ગામડાંઓમાં ખૂનખરાબા, લૂંટફાટ-દારૂની બદી બુદ્ધ અને શક્તિથી જેઓ માનવસેવાની પગદંડીને અને અનેક અસામાજિક તત્તે પોતાની નિતિરીતિ અને ગ્રામ સેવાની ભાવનાને નવો ઓપ અપી ગયા લડાવી. અભણ ભળી નિર્દોષ પ્રજાને રંજાડતા હતા. તે સ્વ. વેણીભાઈ મહેતા મૂળ બેડાના વતની આ બધા દુષણે પિતાની આગવી પ્રતિભાને લઈને વારસામાં મળેલા હૈયાઉકલત્ત અને વ્યવહાર દક્ષતાથી બંધ કરાવ્યા. પ્રેમથી સ્નેહથી કોના ઘરે લાવીને ગમે તેવા જટિલ પ્રશ્નોને ઉકેલ લાવવાની કાબેલિયત મજબુત લોક સંગઠન ઉભું કર્યું ધીરે ધીરે જીવન તેઓની અનોખી જ હતી. નાનપણથી ગ્રામ્ય જીવન પગથરિના એક એક સપાન ચડી છેવટે મહુવા જીવેલા એટલે જીવનની અનેક તડકી છાંયીઓ તાલુકાની પંચાયતના પ્રમુખ થયા અને વતન માટે સામે ઝઝૂમી પોતાના ખેતીના વ્યવસાયમાંથી ? સમય અને તાલુકા માટે કઈક કરી છૂટવાની તમન્નાએ કાઢી ગ્રામસેનાની તરીકે રાષ્ટ્રીય નવનિર્માણમા મેખ અનેક ગામડાઓનાં પરદેશ વસતા ત્યાંના 5 ઉભા રહ્યા વખતે વખતની પ્રજાકીય લડતે વખતે પાસેથી સારી રકમ દાનમાં મેળવી. ગ્રામવિકાસના એક અદના સ્વયંસેવક તરીકે કામ કર્યું અને રાષ્ટ્રીય કાર્યોને ગતિશીલ બનાવ્યાગ્રેસના એક સંનિષ્ઠ કાર્ય જવાળ અને દેશભકિતના પ્રવાહમાં તન, મન, ધનથી કર તરીકે લોકકલ્યાણના અદના સેવક તરીકે અનેક અકાયું અને બાળપણના આ ઉમદા સંસ્કારને ગ્રામવિકાસનિ પ્રવૃત્તિના સુત્રધાર તરીકે રહ્યા. તેઓ લીધે આઝાદી પહેલા સન ૧૯૪૫માં તેઓ લોકસેવાના તાલુકાની અનેક વિધ પ્રવૃત્તિના પ્રાણુરૂપ હતા, આ જીવન વ્રતધારી બન્યા.
પંચાયતના પ્રમુખ લેન્ડ મેરગેઈજ બેન્કના પ્રમુખ
શ્રી બોડી સહકારી મંડળીના પ્રમુખ અને આવી અડગ પુરુષાર્થ અને પ્રમાણિકતાના ધ્યેયને નજર
અનેક નાની મોટી સંસ્થાઓમાં રહી લેક હીતના સમક્ષ રાખી પિતાની ત્રિવબુદ્ધિ શક્તિ એ ગ્રામ *
કાર્યોને તેઓએ ઉજવાય છે. વિકાસના મહાન કાર્યમાં, અગ્રસ્થાન અપાયું. સને ૧૯૫૨માં બેડામાં ગ્રામ : પંચાયતના પગરણું શ્રી બાવચંદભાઈ નારણભાઈ પટેલ :મંડાયા તેમાં સરપંચની જવાબદારી સંભાળી તે તેઓ મોટા ચારોડિયાના વતની છે અને બી. એ. જમાનામાં હજુ રાજાશાહી- સામતશાહીના નિશાને સુધી અભ્યાસ તેમણે કરે છે. વિદ્યાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #946
--------------------------------------------------------------------------
________________
અવસ્થામાં આખી કેલેજમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે શ્રી ભાનુપ્રસાદ જયશંકર ત્રિવેદીઃ- સાવર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. યુવા શકિતને યોગ્ય કંડલામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે કામગીરી દિશાએ વાળવા યુવક સંગઠન, વિદ્યાથી પ્રવૃત્તિ અને બજાવેલી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્યપદ, કેસિના કાર્યક્રમોમાં આજે ગારિયાધાર તાલુકામાં છેલ્લા કે. સમિતિના સભ્યપદે, જીલ્લા વિકાસ કામ કરી રહ્યા છે. કોંગ્રેસ અને સહકારી પ્રવૃત્તિઓમાં મંડળના સભ્યપદે, તાલુકા પંચાયત, સહકાર સમિછેલ્લા ઘણાં વરસોથી જોડાયા છે, ગોહિલવાડ તિના અધ્યક્ષપદે, લેન્ડ રિફોર્મ્સ એકટ અન્વયે કોંગ્રેસમાં તેમનું સારૂ એવું માને છે.
(ધરખેડ સલાહકાર સમિતિના સભ્યપદે)ની સમિતિના દરબાર સાહેબ શ્રી બળવીરસિંહજીભાઇ
સભ્યપદે, વાહન વ્ય. સહકારી મંડળીના અધ્યક્ષ પદે, મુળજા
સુપરવાઈઝીંગ યુનિયનના પ્રમુખપદે, સહકારી મુદ્રણકાર્ય હેલ-સાદા અને સરળ સ્વભાવના છે.
મંડળના મંત્રીપદે, ભાવનગર જીલ્લા સહકારી બેડના વલ્લભીપુર પાસે મેણુપુરના વતની છે, નિરાભીમાની
મત્રીપદે, વૈદ્યકીય રાહત મંડળના મંત્રીપદે કામગીરી સદાચારી અને ચારિત્ર્યવાન દરબાર છે. આઝાદી
બજાવી રહ્યા છે. સાવરકુંડલા નાગરિક સહ, બેંકના પહેલા તેમના પાંચ ગામે વડોદરા રાજયમાં આવેલા
મંત્રીપદે, સામુદાયિક સહકારી ખેતી મંડળના પ્રમુખપદે, હતા આથી તેઓ ૧૯૫૬ સુધી અમરેલી જિલ્લાના પ્રાંત પંચાયતના સભ્યપદે રહેલા ત્યાંથી તેઓ પંચા
મજુર સહકારી મંડળના મંત્રીપદે, તાલુકા કેગ્રેસ
સમિતિના મંત્રી પદે જીલ્લા, કેગ્રેસ સમિતિના સભ્યપદે યતના કાર્યવાહક મ ડળમાં પણ ગયેલા, ત્યાં સારી
સેવા આપી છે. એવી કામગીરી બજાવી હતી. વલ્લભીપુર તાલુકા પંચાયતમાં સહકાર અને નાના ઉદ્યોગ સમિતિના શ્રી ખીમચંદ માણેકચંદ વૈદ્ય – ૧૯૩૦થી ચેરમેન તરીકે તેમજ ભાવનગર જિલ્લાની ઘણી સુરેન્દ્રનગરના જાહેરજીવન સાથે સંકળાયેલા શ્રી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં છે. ખૂબ જ ખીમચંદભાઈ વૈદ્ય ઘણુજ જુના કાર્યકર છે. ચુડામાં
તભાવવાળા છે. ભાલના ગામડાઓના એક અગ્રણી યુવક મંડળની પ્રવૃત્તિથી તેમના જાહેરજીવનની શરૂતરીકે સારો એવો કાબુ ધરાવે છે.
આત થઈ. કાઠિયાવાડ રાજકીય પરિષદના નેજા નીચે મનહરલાલ કાણકીયા- મેટા ખુંટવડાના
કામ કર્યું હતું. ચુડાના એ વખતના રતિભાઈ
ભૂરાભાઈ ગાંધીની પ્રેરણુથી જાહેરજીવનમાં પ્રવેશ વતની છે. મહુવા વિભાગમાં સહકારી પ્રવૃત્તિનું કામ
કર્યો, યુ રાજ્યના કબજે લીધે ત્યારે તે વખતના લઇને બેઠા છે. સહકારી નીતિ-નિયમ મુજબ કાર્યકરો આ ક્ષેત્રમાં નિષ્ઠાથી કામ કરે તે દેશની સીકલ
દિવાન સાથે એડવાઈઝર તરીકે કામ કર્યું ૧૯૩૦થી બદલી જાય તેવી તેની દઢ શ્રદ્ધા છે. ભાવનગર સ્ટેટ
૪૨ સુધી કાળ દરમ્યાન હરિજન પ્રવૃત્તિ, સ્થાનિક વખતે તેમના વડવાઓએ કોબાડીયા ગામની આબાદી
સ્વરાજ્યની સંસ્થાઓ, યુવકેનું સંગઠ્ઠન, દુકાળમાં
રાહત સમિતિ દ્વારા કામગીર, જમીન સુધારણાના અર્થે ગામને પુનઃવસવાટ શરૂ કરાવ્યો હતો.
કાયદા વખતે ખેડૂત અને ગીરાસદારો વચ્ચેના પ્રશ્નો શ્રી બચુભાઈ જમન્નનાથ તવારીક-યુ. પી. સબંધમાં, વિકાસ યોજના અંગેની કમિટિમાં, લીમડી • તરફના વતની છે. ભાવનગર સ્ટેટ વખતે તેમના તાલુકા કેસમાં, તે પછી જિલ્લા કે ગ્રેસમાં અને વડવાઓ આ તરફ આવીને સ્થિર થયા. સામાજિક જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં તેમની કામગીરી અને સહકારી પ્રવૃત્તિના આગેવાન કાર્ય કરે છે. મોટા નધિનીય છે. વૃદ્ધ ઉંમરે આજે જુદી જુદી સંસ્થાઓ ખુંટવડામાં રહે છે.
સાથે સંકળાયેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #947
--------------------------------------------------------------------------
________________
અ:.
શ્રી અરજણભાઈ વેલજીભાઈ પટેલ - ફોરમ ફી કરાવી આબાદી અપાવી. રસનાળના રાષ્ટ્રભાવને જગાડનારી કરાંચી શારદામંદિરમાં ખેડૂતને ત્યાં વસાવી સૌને સ્થિર કર્યા. તેમાં અભ્યાસ દરમ્યાન જાહેર ક્ષેત્રે કામ કરવાના કોડ જાગ્યા. ચાહના સારી એવી હતી. એવી જ લોક પ્રિયતા વિદ્યાથી મંડળની આગેવાની લઈને જાહેર જીવનની તેમના પુત્ર મોનજી જેઠાની પણ હતી. આજુબાજુના શરૂઆત બચપણથી જ કરી. નેતાઓના પ્રવચને. દશબાર ગમોમાં તેમનું નાણા ધીરધારનું કામકાજ અને નાટકે, દ્વારા જીવનનું ઘડતર થયું. ૧૯૪૭માં ચાતું. ગઢડા મહાલમાં રાજ્ય એક કરજકમિટિ બગસરા આવ્યા. મજુર સંગઠન અને બીજા : સવા- નીમી તેમાં તેમને પંચ તરીકે પણ નિયુક્ત કર્યો લેમાં રસ લેવાનું શરૂ કર્યું. ૨૪ વર્ષની ઉમરે
ચાર પુત્રો હતા. નારણુ ઠાકરશીના બીજા એક પુત્ર સુધરાઈમાં ઝંપલાવ્યું. સુધરાઈ કબજે કરી સમા
શ્રી ગોરધન નારણને પણ ચાર પુત્રે. ભગવાનભાઈ, જવાદી વિચારો ધરાવતા આ યુવાને પછી તે તાલુકા
પરશોતમભાઈ હરિભાઈ અને પ્રભુદાસભાઈ ભગવાન અને જિલ્લા લેવલ સુધી તેમની કાર્યશકિતની પ્રતીતિ
ભાઈએ ૧૯૬૭ માં ભાઈચંદ નારણના નામની કમિકરાવી આપી. જિલ્લા સહકારી સંઘના માનદમંત્રી અને કી ભાણ
જનની પેઢી ભાવનગરમાં શરૂ કરી, સંયુક્ત કુટુંબમાં તરી, જિલ્લા ઔદ્યોગિક સહકારી સંઘના પ્રમુખ સો સાથે સંપસલાહથી રહેતા પેઢી શરૂ થયા પછી તરીકે, મધ્યસ્થ બેન્કમાં ડીરેકટર તરીકે, જિલ્લા આઠેક વર્ષને વહીવટ કરી શ્રી ભગવાનભાઈ માત્ર સુપરવાઈઝીંગ કમિટિમાં ગુજરાત રાજ્ય હાથશાળ છત્રીશ વર્ષની ઉમરે ગુજરી ગયા ભાઈચંદ નારણના મંડળમાં, બગસરા માર્કેટિંગ યાર્ડમાં, સુધરાઈના
ત્રણ પુત્રોમાં મુળજી ભાઈચંદનું પણ નાની વયમાં જ પ્રમુખ તરીકે, મધ્ય સૌરાષ્ટ્ર પ્રજા સમાજવાદી પક્ષના
અવસાન થયું, બીજો પુત્ર મંત્રી તરીકે પટેલ જ્ઞાતિમાં આંધળા કરીવાજો બંધ
કરશનદાસ રસનાવમાં ખેતી કરતા અને ત્રીજા પુત્ર શ્રી કરવા અંગે ઉપાડેલી જેહાદ, સ્થાપીત હિતેને ઝેર
નરોતમ ભાચંદ છ અંગ્રેજી સુધી જ અભ્યાસ કરવા સહકારી પ્રવૃત્તિની આગેવાની, યુવક કેગ્રેિસમહિને કે ગ્રેસ વિગેરે અનેક પ્રવૃત્તિઓમાં તેમની સેવા
કરી નાની વયમાં જ ભાયચ દ નારણુની પેઢીએ આજ સુધીમાં નેધાયેલ છે પિતાના જીવન ઘડતરમાં
બેસી ગયાં ખંત અને ઉત્સાહથી વ્યાપારમાં મન કૃષ્ણકાન્ત વખારીયાનો મહત્વનો હિસ્સો ગણે છે. પરાવું (છન) કપાસ ઉ ર નાણું ધીરધારનું કામ ટીમ સ્પીરીટથી મિત્રો સાથે રહીને કામ કરે છે. પણ કુશળતાથી વધાયું કુટુંબ પરિવારને સાથે રાખી જુદા જુદા ક્ષેત્રે તેમણે કરેલા કામની સફળતાને કાશી બનારસ વિગેરે સ્થળે તીર્થયાત્રા પ્રસંગે પાત યશ તેમના મિત્રને ફાળે જાય છે.
જે છે. ૨૦૦૦ની સાલમાં ભાવનગર રાજ્ય તરફથી શ્રી નત્તમ ભાઈચંદ મહેતા -મહાજન જ્યારે રેશનીંગ દાખલ થયું ત્યારે અનાજ ખરીદ સ સ્થાઓમાં આગળ પડતું માન પ્રાપ્ત કરનાર કરવા માટે નિમાયેલી કમિટિમાં પણ તેમનું સ્થાન કુટુંબમાં ઢસા પાસેના રસનાળ ગામનું નારણ મોખરે હતું. ૨૦૦૫માં જીથરી ટી. બી. હોસ્પીટાલના ઠાકરશી મહેતાન કબ પણ જાણીતું છે. પાયો નખાયા ત્યારથી આજ સુધી તેમની નિસ્વાર્થ સાધારણ સ્થિતિ પણ ધાર્મિક સંસ્કારો નીતિમત્તાની સેવા શકિતનો લાભ અહર્નિશ મળ રહ્યો છે. ઉજળી છાપને લઈ તેઓ પાંચમાં પૂછાતા તેમના ગોહિલવાડમાં કેટલીક સાર્વજનિક ધર્મશાળાઓ અને ચાર પુત્રોમાંના એક શ્રી જેઠા નારણે નાની વયમાં જ સેનેટોરિયમમાં ટ્રસ્ટી અને સભ્ય તરીકે રહીને તેમની શ્રદ્ધા અને હિંમતથી રૂના ધંધામાં ઝંપલાવ્યું. ખાતે કામગીરીએ સૌના કપ્રિય બની શક્યા છે. પીતે સુખી થયાં એ અરસામાં ૧૯૦૫ માં ગઢડા સથરાવાળા ભાજી અબજીને કપાળ નિનાત તાલુકાના પાડાપાણ ગામને ભાવનગર રાજ્ય પાસેથી દવાખાનું વિગેરેમાં સારી એવી રકમનું દાન અપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #948
--------------------------------------------------------------------------
________________
HIT
શ્રો જેરામભાઈ મણુંદભાઈ માણુાવદર તાલુકાના વતની, પાંચ અંગ્રેજી સુધીને જ અભ્યાસ, ૧૯૪૭ થી જાહેરજીવનમાં પ્રવેશ કર્યો. સહકારી પ્રવૃત્તિની શરૂઆત કરી, ૧૯૫૪ થી તાલુકા સંધના પ્રમુખ તરીકે બીનહરીફ આવતા રહ્યાં.વેળવા પંચાયતમાં દશ વર્ષ સુધી સર્પ'ચ તરીકે, આંધકામ
શ્રી મનુભાઇ શિવુભાઈ સરવૈયા:– દાઢાના વતની અને પાંચ અંગ્રેજી સુધીને જ વ્યવસાયે ખેતી સાથે સામાજિક પ્રવૃત્તિની જવાબદારી,
અભ્યાસ.
દાઢા પંચાયતના સરપ`ચ તરીકે, તાલુકા લેવલે કમિટિના ચેરમેન તરીકે હાદ્દાની રૂએ તાલુકાની પૂરવઠા કમિટિમાં અને જિલ્લા સહ. સંધની કારો ખારીમાં સભ્ય તરીકે, લેાકેાનુ હિત થઇ શકે તેવી એક માત્ર ભાવનાથી સહકારી પ્રવૃતિમાં ભાગ લઈ રહ્યાં છે. એટલુ જ નહી તાલુકાની નાની મેાટી સસ્થા સાથે સંકળાયેલા છે. ખૂબજ નિખાલસ
તાલુકા પંચાયતમાં કારોબારીના સભ્ય તરીકે, સહુ કારી ક્ષેત્રે છ વર્ષથી સહકારી મડળીના પ્રમુખ તરીકે ખીનહરીફ ચુ’ટાતા આવ્યા છે. નાની બચત કમિટિમાં, ગોહિલવાડ રાજપૂત સમાજની કારોબારીમાં, અને પ્રગતિશીલ ખેડૂત તરીકે જાણીતા બન્યા છે. ગામાયત ક્રામેાના વિકાસ માટે દાનવીરા પાસેથી દાન મેળવવા મિત્રાને સાથે રાખી સારી એવી જહેમત લઇ રહ્યાં છે.
વૃત્તિના છે.
વવામાં તેમની પ્રેરણાને આભારી છે. ટી.ખી, હાસ્પી ટાક્ષ અને અન્ય ક્રેટલીક સસ્થાઓના કુંડકાળા કરી છાપવામાં કામ કર્યું છે.
શ્રી ભૂપતભાઈ વૃજલાલભાઇ દેસાઇઃસુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામના વતની,મેટ્રીક સુધીના જ અભ્યાસ. ૧૯૨૮થી જાહેરજીવનમાં પ્રવેશ
શ્રી જાદવભાઇ રણછેડભાઈ:-ધોળાના વતની ખાવીશ વર્ષોંથી જાહેરજીવનમાં પ્રવેશ, ઉમરાળા કેંગ્રેસ, લેાકલડતમાં અગ્ર ભાગ ભજવ્યેા અને ગુ
મિટમાં, ખરીદ વેચાણ સંધમાં, ધેાળામાં સત્તર વર્ષથી પંચાયતના સરપંચ પદે બીનહરીફ ચુંટાતા આવ્યા છે. તે તેમની લાકપ્રિયતા ખતાવે છે. પ્રજા પરિષદ વખતથી કોંગ્રેસમાં માનનારા, જ્ઞાતિના સમાજસુધારામાં બહુ નાની વયથી શરૂઆત કરનાર લાલડત વખતે ભૂગર્ભ પ્રવૃત્તિમાં ભાગ લેનાર જુની પેઢીના એક નિડર વ્યક્તિ હતા.
સહન કર્યું. ૧૯૩૯-૪૨ દરમ્યાન અમદાવાદ જિલ્લા લેાકલ માં વહીવટી સુધારણા અર્થ' યશસ્વી કામ કર્યું. ૧૯૫૦-૫૧ માં મીઠુ ઉત્પાદન કરનારી સહકાર મડળી રચી, ૧૯પ૨થી ૫૬ સૌરાષ્ટ્ર રાજ્ય વખતે ધારાસભ્ય તરીકે, સેપ્ટ એકસપર્ટ કમિટિના ઉપપ્રમુખ તરીકે, સૌરાષ્ટ્ર અને કચ્છના સૉલ્ટ રીજ્યોનલ ખેડના સભ્ય તરીકે, કૅપ્ટન એડવાઇઝર એર્ડના મેમ્બર તરીકે, ૧૯૫૬માં જિલ્લા લોકલ
શ્રી વિજયસિંહ મદારસિંહ ગેહેલ:-કરીમાના વતની અને એક્. વાય. સુધીનું શિક્ષણ પામેલા નવયુવાન કા કર ઉમરાળા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, જિલ્લા લેવલની આગ્ય સમિતિમાં સભ્ય તરીકે, રાજપૂત સમાજના સભ્ય તરીકે રસ લઇ રહ્યાં છે. વિદ્યાર્થીજીવન દરમ્યાન સ્વ મિરાવની આગેવાની નીચે સત્યાગ્રડામાં પણ ભાગ લીધો હતા. સહકારી પ્રવૃત્તિમાં પણ ૧૯૫૮ થી જોડાયા છે તેમની
ખેના પ્રમુખ તરીકે, જિલ્લા ક્રોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, ૧૯૫૭થી ૬૦ મુંબઈ રાજ્ય વખતે ધારાસભ્ય તરીકે, ૧૯૬૦-૬૨ માં ગુજરાત રાજ્યના ધારાસભ્ય તરીકે, ૧૯૬૩-૬૯ માં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, લેન્ડ ડેવલેપમેન્ટ બેન્ક, જિલ્લા ક-ઓપરેટીવ બેન્ક, દસાડા તાલુકા સહુ, ખ. વે. સબ વિગેરે સ ંસ્થાએના અધિષ્ઠાતા ખતીને એ જિલ્લાના
સાથે લગાળાના વતની ધનશ્યામસિંહયુમડાબતસિંહ જાહેર જીવનમાં સુ ંદર અને મહત્વને ભાગ ભજવ્યે
કામ કરી રહ્યાં છે.
છે. આજે પણ એજ ખેલદીલીથી કામ કરી રહ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #949
--------------------------------------------------------------------------
________________
શ્રી મુળજીભાઇ કાળીદાસ પટેલ.- દેશી રાજ્યો સામે સત્યાગ્રહ ચાલતા હતા ત્યારે જવાબદાર રાજ્યતંત્રની લડતમાં મોખરે રહીને અગ્ર ભાગ ભજવનાર શ્રી મુળજીભાઇ વંથળીના વતની છે. ૧૯૪૬ થી ગાંધીજીના વિચારને અમલમાં મૂકવા પ્રયત્ન કરી રહ્યાં છે. ખાદી, હરિજન પ્રવૃત્તિ, ગાયેાની સેવા, એ બધું પોતાની જન્મભૂમિ મોટી મારડ અને ત્યાંના આગેવાન શ્રી ભીમજી રૂડાભાઇની પ્રેરણાથી જાહેરસેવાના કેડ જાગ્યા. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, લેન્ડમોર્ટગેજ એન્કના પ્રમુખ તરીકે, ખરીદ વેચાણુ સંધના પ્રમુખ તરીકે, નાગરિક બેન્કના પ્રમુખ તરીકે, વંથળી સહ. મંડળીના પ્રમુખ તરીકે વિગેરે સ ંસ્થામાં સેવા આપી, વિકાસ યોજનાની શરૂઆત વખતે સારા એવા રસ લીધેશ, વિકાસ સલાહકાર સમિતિમાં ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકે, નાની બચતમાં, દુષ્કાળ રાહત કમિટિમાં, જિલ્લા પ’ચાયતમાં, જિલ્લા કા–એ. બેન્કમાં, હિન્દુસ્તાનમાં ઘણીજ જગ્યાએ પ્રવાસ ખેડયા છે. જાહેરજીવન ખૂબજ આન દથી પસાર કર્યુ છે.
શ્રી કાળીદાસ ભગવાનદાસ દેવમુરારી: મોટા દેવળીયાના વતની ૧૯૪થી રાહત સમિતિ દ્વારા જાહેરજીવનમાં પ્રવેશ કર્યાં નવ વર્ષ સુધી દેવળીયાના સરપંચ તરીકે, લેન્ડમેટગેજ ખેન્કમાં, તાલુકા ખરીદ વેંચાણુ સધમાં, જિલ્લા સહ. ખેડ અને જિલ્લા ખ. કે. સધમાં, અને પ્રતિશીલ ખેડૂત તરીકે જાણીતા થયાં છે. ગીરાસદારી નાખુદી વખતે સુંદર કામ કર્યુ છે. ગ્રામરક્ષક દળ, હરિજન અને ભૂમન પ્રવૃત્તિ, ખેતી વિકાસ અને સરકારની શકય તેટલી ચેજનાઓના અભ્યાસ કરી લેાક્રાને લાભ અપાવ્યો છે. આશાવાદી વ્યક્તિ છે.
શ્રી વલસભાઈ ઠંડવાભાઈ પટેલ:- ધારગણીના વતની, ૧૯૪૪માં કરી છેડી લેાક અદાલનમાં ઝપક્ષાશ્રુ., ૧૯૪૭થી આજ સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
هایی
એકધારા પચાયતના સરપંચ તરીકે, તાલુકા લેવલે અધિકામ સમિતિના ચેરમેનપદે, શિક્ષણ સમિતિના સભ્યપદે, જિલ્લા સહ. બેન્કના સભ્ય તરીકે જિલ્લાની ઉત્પાદન કમિટિમાં સભ્ય તરીકે, ગુજરાત લેન્ડ મેગેજ બેન્કમાં જિલ્લાના ડાયરેકટર તરીકે, મંડળ ગ્રેસના પ્રમુખ તરીકે, પટેલ મેડિંગની વ્યવસ્થાપક કમિટિમાં, નાની બચત મિટ, ધારગણી સહ. મ`ડળી અને નાના મોટા ગામાયત કામામાં હંમેશા માખરે રહ્યાં છે. સરકારશ્રીની યોજનાઓને બને તેટલે લાભ લેવરાવી ધારગણીમાં સૌ પ્રથમ ડંકીએ દાખલ કરાવી છે. જોહુકમી અને ગુંડાઓનુ વર્ચસ્વ હતું ત્યારે નૈતિક હિંમત દાખવી સારૂ કામ કર્યુ છે. દુષ્કાળ વખતે લેાકાને ફ્રુટે હાથે આપ્યું છે. સ્વયં સ્ફુરણાથી આગળ વધ્યા છે.
શ્રી રાજાભાઈ રણમલભાઈ મારી:–ઉતા પાસે અમેદ્રાના વતની છે, પ્રગતીશીલ ખેડ્સ છે. પોતાની વિશાળ ખેતીના કામકાજ સાથે ધણાં વર્ષોથી જાહેરજીવન સાથે સંકળાયેલા છે. તાલુકા ક્રાંગ્રેસ કમિટિના પ્રમુખ તરીકે, સુગર ફેકટરીના પ્રમુખ તરીકે, ખેતી ઉત્પન્ન બજાર સમિતિના વાઈસ ચેરમેન તરીકે, લેન્ડ મેટ ગેજ બેન્કના સભ્ય તરીકે, સધનક્ષેત્ર યાજના દેલવાડાના સભ્ય તરીકે, ઉતા કેળવણી મંડળ, સાર્વજનિક છાત્રાલયમાં, સહકારી ખરીદ વેચાણ સંધમાં, જિલ્લા લેાકલ ખેડમાં અને જિલ્લા પચાયતમાં સભ્ય તરીકે, શિક્ષણ સમિતિમાં, સ્પ્રિન્ટીંગ પ્રેસ જુનાગઢના સભ્ય તરીકે, કેશાંદની ટી ખી. હૅોસ્પીટલમાં સભ્ય તરીકે વિગેરે અનેક સંસ્થા સાથે સકળાયેલા છે. તેમની કર્તવ્યપરાયણતા દાદ માંગી લ્યે તેવા છે.
શ્રી ભાનુશ ́ર કાળીદાસ જોષી-વીસાવદર તાલુકાના દહેરીયા ગામના વતની. સાત ગુજરાતી સુધીનેા જ અભ્યાસ. પણ ત્રીશેક વર્ષના જાહેરજીવનના અનુભથી પડતર થયું. જીતી 'ચાવડ
www.umaragyanbhandar.com
Page #950
--------------------------------------------------------------------------
________________
GOL
સહકારી મંડળીના પ્રમુખપદે, શિક્ષણ સમિતિના ચેરમેન પદે, તાલુકા સલના પ્રમુખ તરીકે, તાલુકા પંચાયતની કારોખારીમા વ્યવસ્થાપક ક્રમિટિમાં સભ્ય તરીકે, લેન્ડ મેટ ગેજ એન્કમાં સભ્ય તરીકે એમ અનેક સામાજિક સંસ્થાઓમાં સકળાયેલા છે.
શ્રી વશીભાઇ અડવાણા:- સુરેદ્રનગર જિલ્લાના ધાળાના વતની, ગ્રામ દક્ષિણામૂર્તિ આંખ લામાં અભ્યાસ ક્યોં. ગ્રામસેવાના ક્ષેત્રે સર્વોદય યોજના લોકશાળા, વિમુક્ત જાતી આશ્રમશાળાનું સંચાલન, વિગેરેમાં અને સામાજિક કુરીવાજો ત્યજવા માટે લજાતિનુ કામ કર્યું.
સાયલા તાલુકાના પાંચાળ પ્રદેશમાં શિક્ષક સંસ્થા, ગ્રામવિદ્યાલય, લોકશાળા, સંસ્થા સ્થાપી: અને ધજાળા ગ્રામપંચાયતના સરપંચ તરીકે શ્રેષ્ઠ ૫ચાયત તરીકે રૂા. ૨૫૦૦)નું ઇનામ મેળવેલ. એ ગામને માદશ ગ્રામ બનાવવા તેમના સતત પ્રયત્ન રહ્યાં છે. ધજાળાના લોકગીતાની ટેપરેકડ રાજકોટ આકાશવાણી ઉપરથી રજુ કરાવેલ છે. ધજાળાની દસ્તાવેજી ફીલ્મ પણ ઉતારેલ છે.
શ્રી શ્ર'માશર વનમાળી ૫ડયા:-રાજુલા પાસે ક્રાટડી વતની છે. ૧૯૩૬થી જાહેરજીવનમાં
પ્રવેશ. વડાલાના મીઠા સત્યાગ્રહમાં નાની વયમાં જ ઝપલાયુ.. મોટાભાઇ ચૂસ્ત ક્રેગ્રેસી. એટલે એ સસ્કારી પાતાને પણ મળ્યા. ગણાતધારા અને ગીરાસદારી પ્રશ્નોમાં આગળ પડતા રસ લીધે, સરપંચ અને સહ. મંડળીના પ્રમુખને નાતે ઋણુ' કામ કર્યુ વિકાસ સલાહકાર સાંમતિમાં, જિલ્લા સહ. એન્કમાં, રાજુલા સુપરવાઇઝીંગ યુનિયનમાં, તાલુકા પંચાયતની * સહકાર કમિટિના ચેરમેનપદે, એલ. એમ. ખી. શાખા સમિતિના પ્રમુખ તરીકે, જિલ્લા ૉંગ્રેસના મંત્રી તરીકે, જિલ્લા ખરીદ વેચાણ સંધ અને મધ્યસ્થ એકમાં ડાયરેકટર તરીકે યશસ્વી કામગીરી બજાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી આલુભાઇ કાળીદાસ મઢી:–તાતણી યાના વતની અને ખાંભા તાલુકા પંચાયતના યશસ્વી સુકાની તરીકે એ વિભામમાં જાણીતા બનેલા શ્રી ગઢીયાએ છેલ્લા પચીશ વર્ષથી જાહેરજીવનમાં પ્રવેશ કર્યો છે. રાષ્ટ્રિય ચળવળમાં કામ કરેલું. સરકારની રસ્તા અનાજની દુકાનેાના સંચાલનમાં લાંબા સમય કામ કર્યું તેનાથી પ્રસિદ્ધિ મળતી ગઈ. ૧૯૫૦થી સહકારી પ્રવૃત્તિમાં જોડાયા. પંદરથી વીશ સહકારી મંડળી ચાલુ કરી. અમરેલી જિલ્લા ઔદ્યોગિક સધના પ્રમુખ તરીકે, સહકારી સધમાં ઉપપ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય ઔદ્યોગિક સધમાં સભ્ય તરીકે તાંતણીયાના સરપંચ તરીકે એ બધા દૂરજે સમાજ વાદી વિચારધારામાંથી યશસ્વી કામ કર્યુ. નાની ઉમરમાં ખાપા'નું બિરુદ પ્રાપ્ત કયુ . પાતાને હુમેક્ષા ના સેવક માન્યા છે. શ્રીમત પાસે કદી લાંો હાથ કર્યો નથી. રાહત કમિટએમાં, શાળા એના મકાનમાં, સરક્ષગુ કુંડામાં, અનેક સામાજિક પ્રસગાએ ઉમદા સેવા બજાવી છે.
અનંતરાય નરભેરામ મહેતા:– ચલાળાના વતની છે, ચાર અગ્રેજી ભણ્યા છે. વીશેક વર્ષથી વ્યાપામાં પડયા છે, છતાં તે સેવાભાવી વ્યક્તિ ચલાળાની સામાજિક સંસ્થાઓ, હાઈસ્કૂલ, પુસ્તકાલય, શૈક્ષણુિક સંસ્થા, સત્સંગ મંડળ વિગેરેમાં સે
આપી રહ્યાં છે.
શ્રી ટપુભાઈ ભુરાભાઈ સાવલીયા:– ખાંભા પાસે વીસાવદરના વતની છે, વ્યવસાયે ખેતી પશુ ગ્રામ્યપ્રજાના નિયર નેતા તરીકેના બધાજ લક્ષગ્રા તેમનામાં જોવા મળ્યાં છે. ૧૯૩થી વડેદરા રાજ્ય પ્રજા મ`ડળમાં (જાહેરજીવનમાં) પ્રવેશ કર્યો, દુષ્કાળ રાહત સમિતિના સભ્ય તરીકે, નાની બચત કિમિટમાં અગ્રસ્થાને, લેન્ડમેડ ગેજ બેન્ક શાખા સમિતિના પ્રમુખ તરીકે, કે-ઓપરેટીવ બેન્કના ડીરેક્ટર તરીકે, ૧૯૪૫ થી ખેડૂત મંડળના મંત્રી તરીકે, યશવી
www.umaragyanbhandar.com
Page #951
--------------------------------------------------------------------------
________________
કામગીરી બજાવી છે હરિજનો પ્રત્યે પૂરે ભદભાવ બજાવેલ, આ ઉપરાંત મજાર અંધકામ સાર અને કેમવાદ પ્રત્યે પૂરી નફરત છે. તેમની પ્રતિભાને મંડળી તાલુકા સુપરવાઈઝીંગ યુનીયન, સહકાલે લઈ વસાવદર ગામમાં સંપ સહકારર્થી અને એક ખરીદ વેચાણ સંધમાં પ્રમુખ તરીકે વરસ સુધી સેવા રાસથી કામ થાય છે. ૧૯૫૦થી, સહકારી પ્રકૃતિના આપેલ હતી. પાલીતાણા hય હાઉસીંગ કો-ઓપ. શ્રીગણેશ માંડયા. સ્વતંત્ર થયા પછી વડોદરા રાજ્યના ટીવ સોસાયટીના ૭૫ બંગાઓનું સર્જન તેમની અલગ વહીવટમાં તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ નિગાહ તળે થવા પામેલ છે. રાજકીય ક્ષેત્રે સને અને પ્રદેશ સમિતિમાં તેમનું સ્થાન હતું. એન્ટી ૧૯૪૭ થી ૧૯૫૭ સુધી તાલુકા કોંગ્રેસ સંસ્થામાં કરશનના માનદ અધિકારી તરીકે, જિલ્લામાં ડી, મંત્રી તરીકે તથા સને ૧૯૫૭થી ૧૯૬૦ સુધી પ્રમુખ ડી એના પ્રતિનિધિ તરીક, સહકારી બેન્ક, એગ્રિસ તરીકે તેમણે ફરજ બજાવેલી હતી. ૧૯૪૨થી ૧૯૪૭. કમિટિ. તાલુકા પંચાયત વિગેરે અનેક ક્ષેત્રે તેમણે સુધી માનવ રાહત સમિતિમાં કામ કર્યું. સ્થાનિક ઘણાજ આદરપૂર્વક નિષ્ઠાથી કામ કર્યું છે. સ્વરાજ્યની સંસ્થાના વિકાસ માટે જુનાગઢમાં ભારત
સરકાર તરફથી ચાલતા કેમ્પમાં તેમને સરકાર તરફથી શ્રી બચુભાઈ ઉકાણી -બી, બચુભાઈ જાદવ
પસંદગી આપવામાં આવેલ. આ અનેકવિધ પ્રવૃત્તિઓ ભાઈ ઉકાણીને જન્મ સને ૧૯૩૩માં અમરેલી સાથે તેમની ધર્મપરાયણતા, નિષ્ઠા અને માનવતા જિલ્લાના લીલીયા તાલુકાના નાનકડા ગામ પુજા- રાંધપાત્ર છે. પાદરમાં થયો. ગુજરાતી ધોરણ ૭ સુધીનો અભ્યાસ
- શ્રી મનસુખલાલ કે. પારેખ - જન્મ તા. [પછી નાનપણથી જ રાજકારણમાં રસ જાગતા શ્રી. બચુભાઈ ૧૯૬થી લેન્ડ મેગેજ બેન્કમાં ચૂંટાતા
૧૬૭-૧૯૩૪ અભ્યાસ મેટ્રીક વિદ્યાથી પ્રત્તિ
૧૯૫૦ થી ૫૪ પાલીતાણું હાઈસ્કૂલ વિદ્યાથી મંડળના આવે છે. સને ૧૯૬૪થી અમરેલી જિલ્લા પંચાયતના સભ્યપદે ચૂંટાયા છે. આ ઉપરાંત પિતાના જ વતનની
પ્રમુખ તથા મંત્રી, ખાદી સ્વીકારી, ૧૯૫૫માં યુવક મોટા લીલીયા પીપળવા અને પુંજાપાદર જુથ છે.
કેસ મત્રી, ૧૯૫૫ થી ૧૯૬૨ તાલુકા કોંગ્રેસ વિ. કા. સ. મ. લી. નું સુકાન સંભાળી પ્રમુખ
સમિતિ કાર્યાલય મંત્રી, તથા રચનાત્મક મંડળના
મંત્રી તરીકે, સર્વોદય પુસ્તકાલય, હરીજન છાત્રાલય, તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે. સભ્યને ખાતર, બિયારણ અને ખેતી વિષયક સાધનો અને
સર્વોદય લેકશાળા વિ. સંસ્થા સાથે કાર્યવાહક
કમિટિમાં મહત્વનો ભાગ, સહકારી પ્રવૃત્તિ અને ખેત-ઉત્પાદનમાં વધારો થાય તે દિશામાં સતત ધ્યાન
પછાતવર્ગ પ્રવૃત્તિ આ બને શેખના વિષય હતા આપી કામ કરી રહ્યાં છે.
અને છે, સને ૧૯૬રમાં ચુંટણી પછી રાજકીય શ્રી વૃજલાલ જગુભાઈ મિસ્ત્રી -આઝાદીના
નિરાશા અને સ્વતંત્ર વેપાર માટે મુંબઈ સર્વોદય
વિચારધારા સાથે હજી સંકળાયેલ છે. પાલીતાણાના ઉગમ સાથે સાથે ભારત આર્થિક આબાદી તરફ પ્રયાણ શરૂ કરી રહેલ હતું. સહકારી પ્રવૃત્તિ દ્વારા
આગેવાની લાગણી હજી રહેલ છે. ભાવનગરમાં નવા સમાજની રચના ચાલી રહેલી હતી. પાલીતાણા
લખંડના ધંધામાં નાની ઉમરમાં ઠીક પ્રગતિ સાધતા તાલુકામાં સહકારી પ્રવૃત્તિ વિકસાવવામાં તેમણે ઉડી રહ્યાં છે. સ્વભાવે ખૂબ જ પ્રેમી અને દિલાવર કામગીરી બજાવેલ હતી. પાલીતાણું ગારીયાધાર ૧ વિભાગ વાહન વ્યવહાર સહકારી મંડળીમાં મંત્રી શ્રી રણજીતસિંહ ભાવસિંહજી - લીમડા અને પ્રમુખ એમ ૧૦ વરસ સુધી એકધારી સેવા (હકુભા) ના વતની શ્રી રણજીતસિહજીભાઈને કાંતિકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #952
--------------------------------------------------------------------------
________________
જીવન વિષે હવે પછીના વેલ્યુમમાં ઠીક રીતે ઉલ્લેખ પ્રમુખ તરીકે, જિલ્લા ઉત્પાદક સમિતિના પ્રમુખ કરાઈ રહ્યો છે. પણ તેમ છતાં અહીં આછેરે પરિચય તરીકે, તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે આપ્યા વગર નથી રહી શકતા. તેઓશ્રી ઉમરાળા જિલ્લા કો-ઓપરેકીવ બેન્કના ડાયરેકટર તરીકે, એગ્રી. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે, ઉમરાળા લેન્ડ છે. માર્કેટ કમિટિના પ્રમુખ તરીકે, કેડીનાર ખેડુત મેગેજ બેન્કના પ્રમક તરીકે અને જિલ્લાની કે-ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ તરીકે નોંધપાત્ર સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. ૧૯૨૨થી સેવાઓ આપી છે. બે વર્ષથી જે. પી. નું બીરુદ જાહેર જીવનમાં પ્રવેશ કર્યો, મા-મેમની મુક્તિ માટે મળ્યું છે. કેડીનાર તાલુકા પશુસંવર્ધન નિધિ ફંડના બચપણથી જ રાષ્ટ્રિય રંગે રંગાયા. અભ્યાસ, વતન, ટ્રેઝરર તરીકે અને રાજ્યકક્ષાએ સીડઝ ફાર્મ કમિટિમાં કટુંબ અને જીવનની પરવા કર્યા વગર ભાડવા તેમની સેવાઓ જાણીતી છે. સહકારી ક્ષેત્રે એક નવી દરબાર સાહેબ સાથે રહીને જુદી જુદી જગ્યાએ જુદા ઓઈલ મીલ ઉભી કરીને ભારે સફળતા મેળવી છે. જુદા એશોસીએશનના પ્રમુખ અને મંત્રીપદે રહીને આ જિલ્લાનું ગૌરવ છે. અનેક લડત આપી. આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે બીરાજેલ છે જુનાગઢની આરઝી શ્રી મનુભાઈ પુરુષોતમદાસ ચસી-સાદા: હકમતના એક પ્રખર સેનાની તરીકે તેમનું નામ અને અને સૌમ્ય મૂર્તિ શ્રી મનુભાઈ વીરપુર (જલાબાપાનું) કામ મોખરે ગણાય છે. જીવસટોસટના ભયંકર ઝ ઝા- ના વતની છે. જાહેર જીવનના યશસ્વી કાર્યો કરે અને વતે વચ્ચે એમણે વીરતાભર્યું જે કામ કર્યું છે, ગ્રામ્ય નેતા તરીકેના બધા જ ગુણ તેમનામાં જોવા ગવર્નમેન્ટના અન્યાયી નિર્ણય સામે પડકાર ફેંકતા મળ્યા છે. તેમનું નિવાસસ્થાન અરજદારો માટેનું રહીને અનેક પ્રસંગોમાં જે નિડરતા બતાવી છે તે આશિર્વાદસમું સ્થળ ગણાયું છે. સત્તર વયની નાની ગૌરવ લેવા જેવી હકીકત છે.
ઉંમરથી રાષ્ટ્રિયતાને રંગ લાગ્યો શ્રી મગનભાઈ
ચંતા વખતે વખતની લડતમાં ભાગ લેતા હતા. શ્રી જયસિંહભાઇ સામતભાઈ પરમાર :- તેનાથી એ કૌટુંબિક સંસ્કારોનું સિંચન તેમના સૌરાષ્ટ્રમાં સહકારી પ્રવૃત્તિને સાચા અર્થમાં સમજી પણ થયું. રાજકેટની લડતથી એમની કારકીર્દિની સહાર પાયા ઉપર મૂકનાર પ્રણેતા શ્રી જયસિહભાઈ શરૂઆત થઈ. સ્વયં સેવક તરીકે કામ કર્યું ગાંધીમય કેડીનારના વતની છે. અભ્યાસ પડતો મૂકી ૧૯૩૦ના વિચારો અને આધ્યાત્મિક વોચનના જબરા શોખીન ધોલેરા સત્યાગ્રહથી જાહેરજીવનમાં પ્રવેશ કર્યો અને છે. વીરપુરમાં પિતાના ઓઈલ મીલના ધંધાની વખતેવખની લોકલડતમાં અગ્ર ભાગ ભજવ્યો આ સાથે સામાજિક સેવાઓમાં તેમને મૂલ્યવાન ફાળે પ્રદેશમાં સહકારી પ્રવૃત્તિના મંડાણ પણ તેમના હાથે છે. પંચાયતની સ્થાપના અને તેના સ૨૫ચ તરીકેની થયાં. સ્થાપિત હિતે સામેના સંઘર્ષ વચ્ચે પણ કામગીરી, જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ધીરજથી કેને બહાર કાઢયા અને સહકારી ક્ષેત્રે જિ૯લા સહકારી બેન્કમાં ડાયરેકટર તરીકે, જિ૯લાં એક પછી એક કદમ ઉઠાવ્યો. ૧૯૭૨માં કેડીનાર સહ સંખમાં અને જિ૯લા પ્રકાશન સહકારી સંસ્થામાં બેન્કમાં નોકરીથી એમની કારકીદી થર થઈ. બેન્કીંગ સભ્ય તરીકે, તાલુકા ખરીદ વેચાણ સંધમાં, વિગેરેમાં યુનિયનના મુખ્ય મેનેજર સુધીની કામગીરી બજાવી. તેમની યશસ્વી સેવાઓ નોંધાયેલ છે. ૧૯૬૧-૬૨ના ૧૯૫૮ પછી આ વિભાગમાં સહકારી ધોરણે ખાંડ ફલડ વખતે રામકૃષ્ણ આશ્રમની સહાયથી આ તાલુઉદ્યોગ ઉભું કરવામાં દિલ દઈને કામ કર્યું. કોડીનાર કામાં જહેમતનું કામ ક્યું. હરિજને અને ભંગી ખાંડ ઉદ્યોગ બોર્ડમાં સભ્ય તરીકે, તાલુકા પંચાયતના કુટુંબને જોઈતી મદદ અપાવી, જિલ્લા પંચાયતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #953
--------------------------------------------------------------------------
________________
૮૧
યોજના અનુસાર આ તાલુકામાં ઘણું જ કામ કર્યું રાષ્ટ્રિયતાનો રંગ બચપણથી લાગે એટલે વધુ છે. દુકાળ વખતે જેતપુર તાલુકામાં શ્રી દેસાએ અભ્યાસની તક ન સાંપડી. ૧૯૨૪ માં અમદાવાદની રાત દિવસ જોયા સિવાય જહેમત ઉઠાવીને જે કામ- મજુર પ્રવૃત્તિથી તેમની કારકીર્દિની શરૂઆત થઈ. ગીરી કરી તે ખરેખર દાદ માંગી ભે તેવા છે. ગુલામીની જંજીરો ન તુટે ત્યાં સુધી બીજી કોઈ વાત વિરપુરમાં એ ટુ ઝેડ સુધીની બધી જ સવલતે અગત્યની નથી એમ માનીને કાઠિયાવાડ રાજકીય ઊભી થવા પામી છે. જે તેમને અને ટીમ સ્પીરીટથી પરિષદમાં જોડાયા. હરિજન સમિતિમાં કામ કર્યું કામ કરતાં તેમના મિત્રોની આભારી છે.
૧૯૩૦ની લડતમાં ઝપલાવ્યું. ૧૯૩૨ માં એપ્રીલની
૬ ઠી એ તેમની ધરપકડ થઈ અને દઢેક વર્ષ શ્રી ૨મણલાલ પ્રભુદાસ શાહ :- સેરઠના જેલવાસ ભોગવ્યો- ૧૯૩૪-૩૫ માં ગાંધીજી અને જાહેરજીવન સાથે ૧૯૭૬ થી સંકળાયેલા અને ઠકકરબાપાની સૂચના મુજબ જૂનાગઢ હરિજન પ્રવૃત્તિ વેરાવળમાં અગ્રણી ઉદ્યોગપતિ તરીકે જાણીતા થયેલા માટે શ્રી ત્રિવેદીએ મંત્રી તરીકે કામ કર્યું સાધન શ્રી રમણભાઈ અન્ડર ગ્રેજ્યુએટ થયેલા છે. તેમના હતા–કિત મર્યાદિત હતી. ટીમ સ્પીરીટથી કામ પિતાશ્રી વિષે સારૂએ સૌરાષ્ટ્ર પરિચિત છે. આખુએ કરી શકાય તેવું કઈ જુથ ન હતું એવા સંજોગોમાં કબ સારી અને કેળવાયેલું છે. રાજકેટ-સર- ૫ણુ નિડર પણે ધૂણી ધખાવીને બેઠા. કટોકટીના
ન્દ્રનગર અને જાનામઢ એ એમના જાહેર જીવનકામ સમયે, કે અમલદારની તુંડમીજાજી સામે સીકતથી દરમ્યાનના કાર્યક્ષેત્રે હરિજન પ્રવૃત્તિ અને દલિતનું કામ લેવામાં ભારે પાવરધા ગણાતા. ૧૯૩૮ માં કામ કરવામાં મોખરે હતા ઊચ્ચ વિચાર અને પ્રજામંડળની રચના થઇ-સ્વતંત્રતાનો નાદ વધુ વાતાવરણ વચ્ચે તેમનો ઉછેર થયે નવજીવન હરિ. ગૂંજતે થયે એ વખતે ફરી તેમની ધરપકડ થઈ જન બંધુ અને ગાંધીયન સાહિત્યના સતત વાંચનથી અને જેલવાસ ભોગવ્યો. તે પછી સેરઠ સેવા સમિરાષ્ટ્રિયતાને રંગ વધારે લાગતા ગયા. દક્ષિણ સિવાય તિની રચના થઈ તેમાં પણ અગ્રણી કાર્યકર તરીકે દેશની અંદરના બધાજ ભાગોનું પરિભ્રમણ કર્યું છે. રહીને સારો એવો ભાગ ભજવ્યો. ૧૯૪૭ માં કસ્તુરબા મહિલા મંડળને આ કુટુંબ તરફથી સારૂં આરઝી હકુમત વખતે સતત કામગીરી કરી. થોડો એવું ડોનેશન મળ્યું છે. ૧૯૪૭ પછી સ સમય રાજકોટ ગયા. જુનાગઢ રાજ્યનું પ્રજામંડળ રાજ્ય વખતે મ્યુનિસિપાલીટીના પ્રમુખ તરીકે ૧૯૬૨ વિસર્જન કરીને કાંગ્રેસની સ્થાપના કરી. જિલ્લા થી ૧૯૬૭ સુધી ધારાસભ્ય તરીકે રાજ્ય કક્ષા એ કેગ્રેસના મ ત્રી તરીકે કામગીરી શરૂ કરી. ૧૯પરમાં વ્યાપારને લગતી જે.કમિટિમાં રચવામાં આવી તેમાં જિ૯લા પંચાયતના અધિકારી તરીકે જોડાયા ૧૯૫૮ કહીને ઘણું કામ કર્યું છે. એની બૉન્ટ સૌરાષ્ટ્રમાં સૌ થી ૬૦ સુધી મુંબઈ રાજ્યની કાઉન્સીલમાં કામ પ્રથમ આવ્યા ત્યારે નાગઢમથી શાહના મહેમાન ૧૯ ૫૭ થી સહકારી પ્રવૃત્તિતા શ્રી ગણેશા માંડયા. બનેલા તેમના વડવાઓ આ પ્રદેશમાં સારી એવી જિલ્લા સહકારી બેન્ક શરૂ થઈ ત્યારથી ઉપપ્રમુખ ખ્યાતિ પામ્યા છે. સે ની સાંસ્કૃતિક અને સામાજિક તરીકે સહકારી બોર્ડના ઊપપ્રમુખ તરીકે, જિલ્લા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી શાહ વિનતી પંચાયત ઉપપ્રમુખ તરીકે, જિલ્લા ખ છે. સંધના અને અતિપ્રિય છે.
પ્રમુખ તરીકે અને બીજી સંખ્યાબંધ સહ. સંસ્થાઓ
સાથે સંકળાયેલા શ્રી ત્રિવેદીની જાહેર જીવનની શ્રી દ્વારકાદાસ નાનજીભાઈ ત્રિવેદી – કારકીનિ ઘણુ પ્રસગો ભાવી પેઢીને પ્રેરણા આપે અમરેલીના મુખ્ય વતની મેટ્રીક સુધીનું શિક્ષણ લીધું તે છે પાંચ કામદાર મડળ સફેઇ કામદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #954
--------------------------------------------------------------------------
________________
મંડળ વિગેરેમાં તેમની સેવાઓ પડી છે. જુનાગઢમાં શ્રી મેહનભાઈ જોષી -જર થી ૪૮ સુધીમાં સહકારી પ્રવૃત્તિના પાયોનીયર તરીકેનું માન તેમને સક્રિય રાજકરણમાં પ્રવેશ. ભાદ્રોડ પંચાયતના ઉપફાળે જાય છે. અને સંઘર્ષો વચ્ચેથી પસાર થયેલા સરપંચ તરીકે, સહકારી મંડળીના મંત્રી તરીકે એમના જીવનના જીવસટોસટના કેટલાંક રોમાંચક ભાદ્રોડ ખેડૂત મંડળના મંત્રી તરીકે, મહુવા જનરલ પ્રસંગે વિસ્તૃત રીતે હવે પછીના ગુજરાત સંદર્ભ હોસ્પીટલની કમિટિમાં કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે ગ્રંથમાં આવરી લેવામાં આવ્યા છે.
કામગીરી કરી છે. તેમના ગ્રુપમાં શ્રી બંસીદાસભાઈ
જસાભાઈ, દબાભાઈ, નારણભાઇ, નરભેરામભાઈ, શ્રી જયવંતસિંહ જાડેજા - પૂ નાનાભાઈ
મણીભાઇ, લમણુભાઈ અને ડે. મેહનભાઈ વિગેરે અને શ્રી મનુભાઈની લેકભારતી સંસ્થાના જુના કાર્યકર
સાથે મળી ગામાયત કામમાં રસ લે છે. સર્વોદય વિચારધારાને વરેલા, કસાયેલા અને આયે
શ્રી લક્ષમણભાઈ પટેલ :-જૂની પેઢીના આગેજનની દૃષ્ટિએ સારી એવી વ્યવસ્થાશક્તિ ધરાવતા
વાન કાર્યકર પંચાયતની સ્થાપનાથી સરપંચ તરીકે, શ્રી જાડેજા મણાર સધનક્ષેત્ર યોજનાના સંચાલક છે.
ભાવનગર રાજ્યની જવાબદાર ધારાસભાના સભ્ય પદે, તળાજા વિભાગના ધણુ ગામડાઓમાં ખાદી અને
ખેડુત સંકટ નિવારણ કેમ્પ, ગ્રામ સુધારણું ફંડમાં ગ્રામોદ્યોગની પ્રવૃત્તિને ગૂંજતી કરી છે. સહકારી
રાહત સમિતિ, શાળા સમિતિ, લેનમેંટગેજબેન્ક, પ્રવૃત્તિના વિસ્તૃત સંગઠ્ઠન દ્વારા સંચાલન કરી રહ્યાં છે. તળાજાના જાહેરજીવન સાથે છેલ્લા ઘણું સમયથી
આહિર જ્ઞાતિના પ્રમુખ એમ અનેક રીતે મહુવા અને
ગેહિલવાડમાં કામગીરી કરી છે. સંકળાયેલા છે. રાજકારણના ચાલુ પ્રવાહથી પૂરા વાકેફ છે ઘણું જ વિચક્ષણ અને ભાવી નેતા
અસાધારણ વ્યક્તિત્વ શ્રી. એમ સી. તરીકેના લક્ષણો તેમનામાં જોવા મળ્યા છે.
ભટ્ટ :- ભારતે મેળવેલી આઝાદી બાદ એજન્સીના
વિલીનીકરણના સમયે શ્રી ભટ્ટની દિલ્હીની સ્ટેટસ શ્રી દલાભાઈ આતાજા :-ભાદ્રોડના વતની મીનીસ્ટીમાં વરણી થઈ. ત્યાં તેમણે સરદાર પટેલના અને સાત ગુજરાતી સુધીનો જ અભ્યાસ જાહેર. રહસ્યમંત્રી તરીકે કાર્યો બજાવ્યું. ભારતના લોખંડી ક્ષેત્રે પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં ઘણું વર્ષોથી પુરુષ સરદાર પટેલ જેવા ધુરંધર રાજપુરૂષની પડ્યા છે પણ મુરબ્બીઓને વિશ્વાસમાં લઈ ટીમ- નિકટવર્તી સેવા કરવાનો અધિકાર મળ્યો એને શ્રી
પીરીટથી કામ કરનારા યુવાન કાર્યકર છે. જિ૯લા- ભર પિતાની જીંદગીને અમૂલ્ય લહાવો સમજતા. લેકબોર્ડના સભ્ય તરીક, મહુવા ખ. ૧. સંધની સ. સરદારશ્રીની અંતિમ પળ સુધી શ્રી ભટ્ટ તેમના કારોબારીમાં, પંચોળી આયર જ્ઞાતિની બેડિગ અને સાનિધ્યમાં જ હતા. ત્યારબાદ શ્રી ભટ્ટ સીલેન જ્ઞાતિના મંત્રી તરીકે, દુકાળ વખતે સ્થાનિક ખાતેના હિંદી હાઇકમીશ્નર શ્રી સી. સી દેસાઈના મંત્રી તરીકે, મહુવા ખાદી બોર્ડની કમિટિમાં અને મત્રી તરીકે કાલ બે ગયા. ત્યાંની તેમની પ્રશસ્ય ખેડૂતના જે તે પ્રશ્નોમાં સતત જાગૃત રહીને કામગીરીની નોંધ લેતા ત્યાંના પ્રખ્યાત દૈનિક
The ceulon observer' એ લખ્યું કે કોલંબે કામગીરી કરી છે. શ્રી દેવાયતભાઈ, આતાભાઈ
ખાતે હિંદી હાઈ કમીશ્નર શ્રી. સી સી દેસાઈને અરસીભ ઈ વિગેરે મુરબીઓને વિશ્વાસમાં લઈ કામ તેમની એકીસમાં મળવા જનાર સીલાસવાસીઓને
તેમના રહસ્યમંત્રી શ્રી એમ. સી. ભટ્ટની ખોટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #955
--------------------------------------------------------------------------
________________
જણાયા વિના રહેશે નહીં તેમને ચહેરા હુંમેશા આનંદી રહે. તેમના સ્વભાવમાં સહકારની ભાવના ખૂબ જ હતી. તેઓ પત્રકાર માટે અસાધારણ પ્રકારનાં રહસ્યમંત્રી હતા. આજપણ તે દિલ્હીમાં ઉચ્ચ હાદા ભોગવી રહ્યા છે.
શ્રી ગાળદાસ માઠુંનલાલ પટેલ - તટસ્થ મનેત્તિથી અને સત્તાની કયારેય પણ અપેક્ષા રાખ્યા વગર નિરપેક્ષપણે આવી પડેલુ કામ પ્રમાણિકપણે અદા કર્યે જવામાં ગેહિલવાડના કેટલાક યુવાન લીલીયાના વતની અને હાલ અમરેલીને કાર્યક્ષેત્ર બનાવી કામ કરતા શ્રી ગોકળદાસ પટેલે ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ મેળવી અમદાવાદમાંથી
ગ્રેજ્યુએટ થયેલા હાઈસ્કુલમાં વિદ્યાર્થીમંડળના પ્રમુખ સ્થાનેથી માંડી નાનાંમેટાં અનેક સ ંગઠનમાં આગેવાનીભર્યું ભાગ ભજવ્યેા હતા. થાડે! સમય લીલીયા મ્યુનિસિપાલીટીમાં અને તે પછી અમરેલી સહકારી પ્રવૃત્તિમાં રસ લઇ મંડળીઓને ઓર્ગેનાઇઝ કરવામાં ઠીક જહેમત લીધેલી, આજે અમરેલી નાગરિક
ડોલરભાઇ મહાપ્રસાદ વસાવડા :- (બી.
એ. એલ. એલ. મી.) :- તેમનેા જન્મ રંગુતમાં એન્કના મેનેજીંગ ડીરેકટર તરીકે તાલુકા ખરીદ વેચાણ
સધના એડમીનીસ્ટેટર તરીકે, માર્કેટીંગ યાર્ડના મંત્રી તરીકે તથા અમરેલીની અનેક નાનીમોટી સંસ્થાએ સાથે સકળાએલા રહીને કાર્ય કરી રહ્યા છે.
થયેલા એતાળીશમાં ખર્યું છેાડી મહુવા આવ્યા, અને એલ એલ. ખી થયા. વકીલાતને ધંધો શરૂ કર્યો સને ૧૯૫૭ માં મ્યુનિસિપાલિટમાં જોડાયા. અત્યારે વાઇસ પ્રેસીડેન્ટ છે. મેડીકલ એડ ના ચેરમેન પણ છે. કેળવણી સહાયક સમાજના મંત્રી છે. ચાર વર્ષથી સીટી કલબમાં એકઝીકયુટિવ મેમ્બર છે. લાઇએ ીમાં કારાબારીના સભ્ય છે. રાજકારણમાં પ્રવેશેક્ષા શ્રો વસાવડા 'પઢથી વધારે સક્રિય છે નાગરિક બેન્કના ખેડ ઓફ ડીરેકટરમાંના તેગેડાઉતેાના કામેા અને શાળાઓનાં મકાતાનાં આંધ
લક્ષ્મણભાઇ પટેલ :- તેઓશ્રી અણીડાના વતની છે. આજે ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સ્થાનશેાભાવી રહ્યા છે. ગઢડા મહુાલમાં
એક છે. જનતા કા-એપરેટીવ હાઉસીંગ સોસાયટીના માનદ મંત્રી, વગેરે અનેક ક્ષેત્રે તેની સેવા આપી રહ્યા છે.
કામોમાં સારી એવી જડેમત લઇને બણુંખરૂં કામ પુરુ કરાવેલું છે. ગઢડા સહકારી સબના પ્રમુખ તરીકે, કૉંગ્રેષ્ઠ કમિટિમાં મત્રી તરીકે, લેન્ડમેટ ગેજ બેન્કમાં અને મોક્ષપરા સધનશેત્ર યોજનાનાં નાની બચન ।જના કમિટિમાં સભ્ય તરીકે સેવા આપી છે. જિલ્લાની જુદી જુદી કિંમાંટએમાં સમયે સમયે રહીને સારૂ એવું કામ કર્યું છે માલપરા સધનક્ષેત્ર, અણુીડા સહુ મડળી, દુષ્કાળ રાહત કમિટિ વિગેરેમાં
મા શશીકાંત જટાશંકર વ્યાસ :- (ખી. એ.એલ એલ.બી.) :- વડાદના વતની અને મહુવા કાક્ષેત્ર ખનાવીને ત્યાં રહે છે. વજ્રજ્ઞાતને ધંધામિત્રામાં કરે છે, અને મહુવા મ્યુનિસીપાલીટિમાં સભ્ય છે. મેટ્રીક થયા પછી ભાવનગર કાલેજમાં બી. એ. થઇ અમદાવાદ કાયદાની ડીગ્રી મેળવી. મહુવા મ્યુનિ.માં ઉપપ્રમુખપદે તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે સેવા આપે છે. મહુવાની અનેકવિધ કમિટિઓમાં તેમનું જવાબદારીભર્યું સ્થાન છે.
શ્રી રહીમભાઇ મુસાણી :- તેએ લેલીયાના વતની છે. વલ્લભીપુર તાલુકામાં સહકારી અને સામાજિક ક્ષેત્રે કામ કરનારાઓમાંના તે એક છે. બહુ જ નાની ઉંમરમાં રાજકારણમાં તેમણે
૭૮૩
પ્રવેશ કર્યો છે. ભૂતકાળમાં વલ્લભીપુર તાલુકામાં પ્રજા સમાજવાદી પક્ષના મંત્રી તરીકે અને સામાન્ય ચુંટણી વખતે ભાગ ભજન્મ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #956
--------------------------------------------------------------------------
________________
૭૮૪
બેસીને પિતાની ફરજ બજાવી છે. તેમનું કાર્યક્ષેત્ર ભાઈ વૈદ્યને ગુરૂ માન્યા છે. હાઉસીંગ સોસાયટીના વિકતૃત થતું જાય છે.
સેક્રેટરી તરીકે, અને સંધના મેનેજર તરીકે તેમની
સેવાઓ નોંધપાત્ર છે માં સહકારી અને પંચાયત પ્રવૃત્તિમાં જે કાર્યકરો કામ કરી રહ્યાં છે તેઓની ટૂંક નોંધ આ
- શ્રી શાંતિલાલ ભોળાનાથ - ધ્રાંગધ્રાના નીચે મુજબ છે).
વતની ૧૯૪ર થી જાહેરજીવનમાં પ્રવેશ શહેર સુધ
રાઈના પ્રમુખ તરીકે, તાલુકા કેંગ્રેસના પ્રમુખ શ્રી છગનભાઈ નારણભાઈ પટેલ - મહા તરીકે, એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી તરીકે વાના ડુંડાસ ગામે પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં કલછાબ જન્મભૂમિના એક પત્રકાર તરીકે મહિલા જિલ્લા બેન્કના ડીરેકટર તરીકે, લેન્ડમાર્ટગેજ મંડળની સલાહકાર કમિટિમાં સભ્ય તરીકે, જિલ્લાની એન્કની કમિટિમાં તાલુકા કક્ષાએ પ્રગતિશીલ ખેડુત વિકાસ એડવાઇઝરી કમિટિમાં, નાની બચત કમિટિ: મંડળના પ્રમુખ તરી કે, જિલ્લા પંચાયતના સભ્ય અને ભૂતકાળમાં દુષ્કાળ રાહત કમિટમાં, તાલુકા તરીકે અને ગામના સરપંચ તરીકે કામગીરી દરમ્યાન પંચાયતમાં શિક્ષણુ સમિતિના પ્રમુખ તરીકે જિલ્લા વિકાસ કામો અને ખેતીની આબાદી અર્થે ધ્યાન કોંગ્રેસના મંત્રી તરીકે, જિલ્લા બેન્ક ડીરેકટર આપ્યું.
તરીકે, પ્રસંગે પાત જે કાંઈ જવાબદારીઓ આવી લાભાકર જેશંકર પંડયા :- ફરીયાદકાના
પડી તે સૌમાં તાલુકા અને જિ૯લા લેવલે અનેક વતન શ્રી લાભુભાઈ ગામના પ્રગતિશીલ ખેડુત
વિધ પ્રવૃત્તિમાં કામગીરી કરી છે કાઠિયાવાડ રાજકીય તરીકે છેલા ઓગણીસ વર્ષથી એકધારા બીનહરીફ
પરિષદ, ખેડુત સમેલનઃ ચુટણુઓનું સંચાલન ગામના સરપંચ તરીકે, પાંચેક વર્ષથી સહકારી મજુર ચળવળ વગેરેમાં પણ રસ લીધો. મીઠા ઉત્પામંડળના પ્રમુખ તરીકે, કૃષ્ણકુમાર ગ્રામસુધારણું
દક મંડળીઓ હાઉગ મ ડળીઓ અને સંધના કંડના સભ્ય તરીકે લેન્ડમેગેઈજ એની કમિટમાં પ્રમુખ તરીકે અને બીજી ધર્મી સંસ્થાઓ સાથે સભ્ય તરીકે રાહત સમિતિઓ અને કોંગ્રેસની ઇત્તર સંકળાયેaો છે.. પ્રવૃત્તિઓમાં સેવા આપી છે અને હજુ ચાલુ છે. સરકારની યોજનાઓનો લોકોને લાભ અપાવ્યો
શ્રી જમનાદાસ ભગવાનદાસ :-તળાજાના છે-તેના વિભાગમાં એક જાગૃત કાર્યકર તરીકે વતન છે પ્રગતિશીલ ખેડુત તરીકે સહકારી પ્રવૃત્તિના સારૂ એવું માન પામ્યાં છે.
આગેવાન કાર્યકર તરીકે, ભૂતકાળમાં હરિજન
પ્રવૃત્તિની આગેવાન, ટ્રામવે સત્યાપહમાં મહત્વને શ્રી નાથાલાલ ભગવાનજીભાઈ ગાંધી :- ભાગ બજ તાલુકા કોંગ્રેસ અને દુષ્કાળ રાહત ધારીના વતની પણ ઘણા સમયથી દામનગરને વતન સમિતિમાં કામ કર્યું જીલ્લા સહ બેન્કમાં ડીરેકટર બનાવ્યું છે ૨૦ વર્ષથી સહકારી પ્રવૃત્તિમાં પડ્યા તરીકે, મ્યુનિસિપાલીટી પમુખ તરીકે, નાગરિબેન્ક છે. વ્યાપારને બહાળો અનભવ છે. સહકારી ચળ અને માર્કેટ સોસાયટીના પમુખ તર્ક, લેન્ડમેટવળ વખતે સ્થાપિત હિતોને પૂરો સામનો કર ગેઈજ બેન્ક શાખા સમિતિના પમુખ તરીકે, અનપડે છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં મોખરે હોય છે. ક્ષેત્રની કમિટિના પમુખ અને હવેલીના ટસ્ટી અને ૧૯૩૧ થી કેસમાં ચુસ્ત રીતે માને છે વ્યાયામ પમુખ વિગેરે દરજજે કામ કર્યું ત્રણ વર્ષ મુંબઈ અને અહિંસક પ્રવૃત્તિ તરફ લઈ જવામાં શ્રી બાબુ મ્યુનિસિપાલિટીને કેજેકટના કામે કર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #957
--------------------------------------------------------------------------
________________
સારાષ્ટ્રના દાનવીરો અને
ઉદ્યોગપતિઓ
સ્વ. વૃજલાલ દુર્લભદાસ કાણુકીયા
આત્માતિ એવાજ માણુસે! સાધી શકયા છે જેમણે જ્ઞાન ભક્તિ અને કર્મના સમન્વય સાધી ગુણગ્રાહી બન્યા છે, જેમણે વૃત-જપ અને તપના બળથી સયમની દિવાલ રચી-પેાતાના ધ્યેયલક્ષી જીવન દ્વારા જગતને પ્રેરણારૂપ બન્યા છે. સૌરાષ્ટ્રનું સાવરકુંડલા ગામ ઐતિહાસિક ગામના કાણુકીયા કુટુંબના એકસા વર્ષના અજોડ ઈતિહાસ કંડારવા જેવા છે. આ સાધન સ ́પન્ન કુટુંબના અગ્રણી ગીગાભાઈ ઘણાજ સમ પુરૂષ ગણાતા. ગાંધી કરીયાણાના વેપાર કરતા હતા. મહાજનમાં તેમની હાક વાગતી હતી. જેવા સમર્થ એવાજ શુરવીર અને સાહસિક પણ હતા. આ સસ્કાર વારસાને બરાબર પચાવી જાણુનાર તેમના સુપુત્ર રૂગનાથભાઈ પણ એવાજ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. સાવરકુંડલામાં અચાનક વેપારમાં મોટી આફત ઉતરી, આર્થિક પરિસ્થિતિએ જુદાજ વળાંક લીધેા. ચાલ્યા આવતા વારસાગત માલાને ટકાવી રાખવા અને ધંધાના હેતુસર આ કુટુએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું.
જે કુટુબમાં ઉચ્ચ વિચારા, પ્રિયવાણી અને નીતિમય વર્તનના સતત દર્શન થતાં રહ્યાં છે એ કુટુંબના પ્રાણસમા શ્રી રૂગનાથભાઇ અને તેમના સુપુત્ર દુર્લભદાસે સામાન્ય નાકરીની શરૂઆત કરી અને ઉત્તરાત્તર પ્રગતિની હરણફ઼ાળ ભરતાં રહ્યાં. શ્રી અને સરસ્વતીના સાથે વાસ થવા એ તે કાઇકને ત્યાંજ હોય છે. સ્વ. દુર્લભદાસના સુપુત્ર વૃજલાલભાઈ પણ એવાજ તેજસ્વી અને પૂરી દેશદાઝવાળાં, પોતાની યશસ્વી કારકીર્દી દ્વારા કુટુંબને યશકલગી ચડાવનાર આ વિરલ વ્યક્તિ કુદરતની ભેટ જ સમજવીને
સ્વ. વૃજલાલભાઇ નાનપણથીજ ઔશ્રયની કૃતિ હતા. સ્વધર્મ પ્રત્યે દૃઢ અભીરુચી અને જીવનમાં કાંઇક કરી છુટવાના તીવ્ર તલસાટ અને દિવ્યપ્રભાની તેમના મુખ ઉપર ઝાંખી દેખાતી હતી. નાનપણમાં છાપાની ફેરીથી માંડી સ્ટેશનરી વિગેરેનું કામ ઉપાડયું સમતા અને શાંતિથી વનનૌકાનું સંચાલન આબાદ રીતે શરૂ કર્યું. આ સાહિસક વીરે એકવીશ વર્ષની ઉંમરે જાફરાબાદના શેઠશ્રી ગાપાળદાસ ધ્યાળ ગારડીયાની સુપુત્રી હરકુંવરબેન સાથે લગ્ન ગ્રંથથી જોડાયાં. પોતાની કમાણીમાંથીજ આ ખર્ચ કર્યા. બાપદાદાની મુડીમાંથી અમન—ચમન મ્હાણવાની કયારેય ઈચ્છા નહાતી કરી. ૧૧ થી ૨૧ વર્ષ સુધીની ઉમરમાં હૈયા ઉકલતથી ધંધાને કુશળતા પૂર્વક વિકસાવ્યા અને એ પૈસા પ્રાપ્ત કર્યા. જે સૌપત્તિ તેમણે સન્માગે વાપરી કુળ અને કુટુંબને ખરેખર પાવન કર્યું છે. આ કુટુંબ ન રહ્યું પણ સંસ્થા બની ચૂકયું હતું તેમના દાદાએ પેાતાની ધંધાકીય પ્રવૃત્તિની સાથે સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #958
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં કંડલા શુભેચ્છક મંડળની સ્થાપના કરી. મા ભોમ પ્રત્યેનું ઋણ ચૂકવવા રાત દિવસ જોયા સિવાય અહર્નિશ સેવા આપી હતી. જે સંસ્થાને આજે ૫૧ વર્ષ પૂરા થાય છે. ફલીલી વટવૃક્ષ માફક આ સંસ્થાની સુવાસ આજ ચોમેર પ્રસરી રહી છે જે આ કુટુંબને વધારે પડતા મમત્વ અને લાગણીને જ આભારી છે. વૃજલાલભાઈ આ સંસ્થાના આજીવન પ્રમુખપદે રહીને એક મજબૂત સંગઠ્ઠનમાં સંપ સહકાર અને ભાઈચારાની ઉદાતમય ભાવનાના બીજ રોપતા ગયાં. અમરેલીમાં પિતાના માલીકીની ૧૬ વીઘા જમીન સમથે વ્યાયામમંદિરને દાનમાં આપી વ્યાયામશાળા સ્થાપવાને લ્હાવો પણ લીધું હતું. આ વ્યાયામશાળાની પાંગરતી જતી પ્રવૃતિઓએ ઘણાને આકર્ષ્યા છે. અને પ્રેર્યા છે. વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના અને પંકાયેલા તીર્થક્ષેત્ર તુલશીશ્યામમાં તેમના મેટાપુત્ર શાંતિલાલનાં નામ પાડવાના પ્રસંગે મોટી રકમ ગૌશાળા સ્થાપવા માટે આપી.
ગૌધનની સાચવણી આજે ત્યાં સારા પ્રમાણમાં થઈ રહી છે. સમાજ જીવનનું એકપણું ક્ષેત્ર એવું નહિ હોય કે જ્યાં આ કુટુંબની સદભાવના અને કર્તવ્યપરાયણતાની સુવાસ પહોંચી ન હોય કે
જ્યાં તેમણે દાન ન કર્યું હોય. બાવીસ વર્ષની ઉંમરે દાદાની સાથેથી જુદા પડી એક ભાટીયાની સાથે સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. પ્રારબ્ધનું ચક્ર ફર્યું અને લક્ષ્મીદેવીની કૃપા થઈ. જેમ જેમ સખ સાહ્યબી પ્રાપ્ત કરતા ગયા તેમ તેમ મનની ઉદારતા અને દિલની અમીરાત વધુ ને વધુ ખીલતા ગયાં. દયા અને કરૂણું પ્રગટતા ગયાં અને દાનગંગાની સરવાણી વહેતી થઈ કુટુંબના સભ્યોને પણ
સ્વાર્પણની આ યશગાથા રચવામાં ભારે મોટો હિસ્સો હતા. કંડલા કપોળ જ્ઞાતિના બોર્ડિંગના ટ્રસ્ટી તરીકે સારી સેવા બજાવી બોર્ડિંગ સ્થાપવામાં મોટી સેવા આપી હતી મુંબઈની કપાળ જ્ઞાતિના ૧૯૪૬ થી ટ્રસ્ટી હતા. તેમની સામાજિક સેવાઓએ તેમને વધુ લોકપ્રિય બનાવ્યા હતા. ૧૯૩૩-૩૪માં જર્મન અને અંગ્રેજ કમ્પનીઓની એજન્સી રાખી. પ્રતાપ કેમીકલ્સની સ્થાપના કરી અને મુંબઈના ઔદ્યોગિક જગતમાં આ પાર્ટીનું નામ આગળ આવ્યું.
વૃજલાલ એન્ડ દુર્લભદાસ એન્ડ કું. ને સમય જતાં મુંબઈમાં કનક કેમીકલ ઈન્ડસ્ટ્રીઝની પણ ચાર બ્રાન્ચો મુંબઈ કલકત્તા મદ્રાસ અને દિલ્હીમાં કામ કરતી રહી છે. છેલ્લા વીસેક વર્ષથી બીરલા બ્રધર્સના સ્ટોકીસ્ટ છે. કેમીકલ્સના વેપારને સારા પાયા ઉપર વિકસાવીને વેપારી જગતમાં આન અને શાન પ્રાપ્ત કર્યા છે. વૃજલાલભાઈના સુપુત્રો આ બધી પેઢીઓનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે.
કાણકીયા કુટુંબની ઉજજવળ તવારીખમાં નેધવા જેવી કોઈ મહત્વની ઘટના હોય તે તે કુળદેવી માતા કનકાઈ પ્રત્યે અદ્દભૂત ભક્તિભાવ. ગીરની લીલી હરિયાળી ધરતીના પેટાળમાં કનકાઈ માતાનું પ્રાચીન ધામ જેની સંસ્થાની સ્થાપના ૧૯૫૦માં વૃજલાલભાઈના પ્રમુખપદે કરવામાં આવી ધર્મ વૈરાગ્યની ભાવના હૃદયના ઉંડાણમાંથી પ્રગટેલી હતી એટલે જીવનના અંત સુધી તેમણે આ સંસ્થાના નવનિર્માણથી માંડી બધુ કરી છુટ્યા હતા. રૂ. ૫૦,૦૦૦ સુધીની રકમ દાનમાં આપી મંદિરનું શિલારોપણ તથા વાસ્તુમહોત્સવ સત્તચંડી યાગ વિગેરે એમના શુભ હસ્તે થયું હતું ત્યાં એમના પિતામહના નામનું એક આદર્શ સેનેટરીયમ પણ આકાર લઈ રહ્યું છે. અને બીજા અન્ય બાંધકામ પણ તૈયાર થઈ રહ્યા છે. કનકાઈના પુનઃનિર્માણ વખતે હજારો માણસને ભોજન પ્રસાદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #959
--------------------------------------------------------------------------
________________
૭૮૭
આપી ધર્માં પ્રત્યેની પૂરી શ્રધ્ધાની આ કુટુંબે પ્રતીતિ કરાવી છે. દાન એતા ઉન્નત અને ભવ્ય જીવનની ચાવી છે. એ ચાવી જેને હાથ લાગે છે. એ ઠરીઠામ થઇને બેસે છે. કાણુકીયા કુટુંબનું અંદર ઢંકાઇ રહેલું હીર આવા એક પછી એક દાનાથી વધારે ઝળકી ઉઠયું અને લાખ લાખ વંદનના અધિકારી બનતું ગયું. માતા કનકાઈની પૂરી કૃપા આ કુટુંબ ઉપર વરસી અને વ્રજલાલભાઇના જીવતરને ઉર્ધ્વગામી પંથે મૂકી દીધું મુંબઈમાં ઉજવાતા નવરાત્રી મહોત્સવની શરૂઆત તેમના પ્રમુખપદે થઇ હતી રાજ્ય અને પ્રજામાં તેમની કીર્તિ ચેામેર પથરાયેલી હતી. રાષ્ટ્રભક્તિના ખીજ પણ સ`સ્કારમાંજ રાપાયેલા એટલે ૧૯૪૨માં હિંદ છેડાની લડત વખતે સહકાર આપ્યા છે,
લેાકચાંહનાની પ્રતીતિરૂપે તેમના બીજા પુત્ર ધીરજલાલના લગ્ન પ્રસંગે મુંબઈથી સ્પેશ્યલ ટ્રેનમાં જયપુર જાન લઈ ગયાં ત્યારે હાથી-ઘેાડા–ઉંટ વિગેરે બાદશાહી ઠાઠમાઠથી સ્વાગત વરધોડા નીકળ્યા હતા અને જાનની વિદાય સમયે ૨૧ તાપાની સલામી આપવામાં આવિ હતી, જયપુર રાજ્યે ભારેમાઢુ માન આપ્યું. જયપુરના ગુજરાતી સમાજે ત્યારના દિવાન સાહેબશ્રી મીરઝા ઇસમાઇલના પ્રમુખપદે સન્માન કર્યું હતું. તેમના ધર્મ પત્નિના નામે ત્યાં પુસ્તકાલયને સારૂ એક દાન આપ્યું હતું જે પુસ્તકાલય આજે પણ જયપુરના સમાજને વિશિષ્ટ વાંચન પૂરૂં પાડે છે. તેમની સૌજન્યશિલતા અને મીલનસાર સ્વભાવને કારણે બહેાળુ મિત્રમંડળ અને ઘણી ઓળખાણા ઉભી કરી હતી તેમના એકમાત્ર એલ ઉપર સામાન્ય લેાકેાનું વગર પૈસે કામ થઈ જતું. જનસમુહને તેમની કિંમતી સેવાઓ પ્રસંગેાપાત ભારે ઉપયાગી નિવડતી. કાણુકીયા ઉત્કર્ષ મંડળના પ્રમુખ તરીકેનું સ્થાન શાભાવી વિદ્યાર્થીઓને સ્કાલરશીપ આપવાની આદ` ચેાજના અમલી બનાવી જે આજેપણ ચાલુ છે સમયના એંધાણ પારખી, આવી રહેલી જમાનાની માંગને બરાબર પીછાની કાણુકીયા કુટુંબે હરકાઇ પ્રસંગે અને હરકેાઇ પ્રવૃત્તિઓમાં દેણુગીઓની પરંપરા શરૂ રાખી છે. કાણુકીયા કુટુંબનેા વંશવેલા તૈયાર કરાવી એક એક પ્રત સૌને પહેાંચતી કરી છે.
સ્વ. વૃજલાલભાઇ એટલે જ્ઞાતિનું અમૂલ્ય રત્ન અને સમાજના આધાર સ્થંભ. તેમની દિવ્યતાના દન તેમણે કરેલા કાર્યો ઉપરથી થાય છે.
ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પાછળ જીવન સમર્પણુ કરવાની અભીપ્સાથીજ તેઓ આત્મિક શાંતિની ખેાજ કરી શકયા હતા.
મુંબઇમાં મોટાપાયા ઉપર રામચંદ્ર ડાંગરે મહારાજના આચાર્યપદે શ્રીમદ્ ભાગવત સપ્તાહ તેમના પ્રમુખપદે થઇ હતી. અને પોતેપણુ ૧૯૬૧માં ભારેમોટા ખર્ચે મુંબઇના માધવબાગમાં જ્ઞાનયજ્ઞના લાભ લેાકાને સપ્તાહ યેાજીને લેવરાવ્યેા હતેા. આ સપ્તાહની વ્યવસ્થા અને સંચાલન અજોડ હતા. હૈયે હૈયું દળાય એટલી વિશાળ જનમેદનીએ રાજ રાજ આ જ્ઞાનયજ્ઞમાં મેાકળે મને વ્હાણુ લીધી હતી. ડાંગરેજી મહારાજે એ દિવસેામાં કાઈ અનંત સ્વરૂપ ધારણ કરી શ્રોતાઓના હ્રદયમંદિરને હચમચાવી મૂકયું હતું. પૂર્ણાહૂતિના દિવસોમાં આ કુટુંબના નિવાસસ્થાન પાસે ભજનકીનની જે રંગત જામી હતી તેનાથી મુંબઇના ઇતિહાસમાં એક અનોખુ પ્રકરણ રાકાયું છે. ચેકમાં એકઠી થયેલી જનમેદનીએ ભકિતરસમાં તરમાળ બની જે મનેાહર દ્રષ્ય ખડુ કર્યુ હતું તેનાથી દેવા ગુ જાણે પોતાના વિમાના લને નિરખવા આવી ગયાં હોય એવી નરી દિવ્યતા પથરાઈ ગઈ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #960
--------------------------------------------------------------------------
________________
૭૮૮
અબાલ વૃદ્ધ સૌ કોઈએ પાગલ બની પ્રભુભજનની ધૂન મચાવી ખરેખર બીજુ વૈકુંઠ ખડુ કર્યું હતું.
કબ ધન્ય બની ગયું.........કડવા પ્રસંગો, અણછાજના બનાવો અને અપમાનિત ઘટનાઓને ગળી જઈને હસતે મુખે સપ્તાહના આખાએ પ્રસંગને જે રીતે આનંદમંગળથી પૂરો કર્યો એજ આ કુટુંબના જીવન સૌરભની પારાશીશી છે. પૂણ્યકર્મના બળે આવેલી સંપત્તિ ભલે સાફ થઈ જાય પણ દિવ્ય નિર્દોષ ભાવે પરમપદને પ્રાપ્ત કરવા, બ્રહ્મધામનું વાસ્તિવીક સુખ માણવા અને સર્વોપરી ઉપાસના સિદ્ધ કરવા જીવનનું સર્વસ્વ લુંટાવી દેવું એવા વિશુદ્ધભાવે આ કુટુંબ વિચારક રહ્યું છે. સ્વ. વૃજલાલભાઈને દૈવી પૈસે જ્યાં જ્યાં ગમે છે. ત્યાં ત્યાં રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિના ડંકાનિશાન ગગડયા છે. તેની પાછળ તેની સદભાવનનું પ્રેરક બળ હતું તેમ કહીએ તે પણ અતિશ્યોક્તિ નથી. સેવાભાવનાની અખંડ જ્યોતને જલતી રાખી ઘણી સંસ્થાઓ અને વ્યક્તિઓને ગુપ્ત મદદ પણ કરી છે. સૌના મુંગા આશિર્વાદ એજ અમારી સાચી કમાણું છે એમ આ કુટુંબ દ્રઢપણે માને છે.મહત્તાની કદી વાંછના કરી નથી. અગરબત્તી આખી સળગી જઈને જગતને મધમધતી સુવાસ જેમ આપતી જાય, તેમ પરમાથિકજીવન જીવીને ૧૯૬૬ના માર્ચની રજી તારીખે એ પૂણ્યશાળી આત્મા સ્વર્ગે સંચર્યો. કપાળ સમાજે એક તેજસ્વી તારલો ગુમાવ્યો. દેશને ખોટ પડી, નાની મોટી સેંકડો સંસ્થાઓએ રડતા રદયે શ્રદ્ધાંજલી અર્પી. પિતાશ્રીએ ઉભી કરેલી માનવતાની પગદંડી ઉપર ચાલવા પુત્રોએ મધ્યમવર્ગી કુટુંબોને રાહત માટે જુદા જુદા ક્ષેત્રે મળીને લાખેક રૂપીયાની ઉદાર સખાવત કરી. આજે પણ મુંબઈમાં લગ્ન અને અન્ય પ્રસંગો ઉપર જગ્યા મેળવવામાં તેમના પુત્રો સમયશકિતના ભોગે પણ સૌને મદદરૂપ બનતા રહ્યાં છે. દિલાવરી દિલના તેમના યુવાન સુપુત્રો પણ એ સંસ્કાર વારસાને નજર સમક્ષ રાખી કબ ગૌરવને અને તેની અસ્મિતાને વધારે ઓપ આપી રહ્યા છે. આવા જીવતર બહુ ઓછા હોય છે.
સાધારણ શિક્ષણ અને સાદાઈની મુતિ – સમા માનવીની જવલત પ્રગતિકુચ :–
–મહમદભાઈ ઇસુફભાઈ બગસરાની એક વ્યક્તિને અહીં પરિચય આપતાં આનંદ થાય છે સૌરાષ્ટ્રની વ્યક્તિ વિશેષ તરીકે તેમનું જીવન એક આગળ છાપ ઉભુ કરનારું છે. પરિશ્રમ કરી જીવન નિર્વાહ કરતાં તેમના પિતાશ્રી યુસફ બાપા પાસે કોઈ સાધન ન્હોતા. કઈ સંપત્તિ હતી માત્ર ચાર આઠ આના માટે પગપાળા લાંબી યાત્રા કરનાર અને કુટુંબની જવાબદારી વહન કરનાર પિતાશ્રીના ખૂમારીભર્યા સંસ્કાર અને ચારિત્ર્યને નજર સામે રાખી તેમના પુત્ર મહમદભાઈએ માત્ર પ્રાથમિક કેળવણી પ્રાપ્ત કરી જીવનની શરૂઆત કરી અને મુંબઈમાં નોકરીએ રહ્યા. આજે સામાન્ય માણસ રોજનું જેટલું જેટલું કમાઈ શકે એટલી સ્કુલના માસિક પગારથી તેઓએ કપરા જીવન સંધર્ષને આરંભ કર્યો, એક નાની એવી કોટડીમાં ચેડાંક સાથીદારો સાથે રહી તેઓ મુંબઈને ધબકતાં જીવન સામે માંડી કામ કરતાં રહ્યા. ખંત ઉત્સાહ અને પ્રમાણિકતાના સદગુણોને વરેલા મહંમદભાઈ નોકરી કરતાં રહ્યા અને મુંબઈના જીવનમાં વધુ વ્યવસ્થિત થવાના પ્રયતને રરતાં રહ્યાં. તેઓ નિરાશા ભરેલી અને કાંટાળી કેડી પર ચાલતા હતા. પણ તેમની દ્રષ્ટિ એક ભવ્ય મંઝિલ પ્રતિ મંડાયેલી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #961
--------------------------------------------------------------------------
________________
૭૮૯
ગરીબીએ તેમના હૈયા ઉપર ઘણા ઉઝરડાઓ પાડયા હતા, આકરા અને કપરા જીવનની કડવાશ દૂર કરવા તેમના માયલે જીવ જાણે હથેડા લઈને નવઘડતરને ઘાટ ઘડી રહ્યો હતો. પુરૂષાર્થ દ્વારા પ્રારબ્ધ સર્જવાના તેમના સ્વપ્નાઓ હતા, અને ધીમે ધીમે તેઓએ જીવનના નવા નવા માર્ગો પર પ્રયતનો અને પ્રયાસો દ્વારા પગલાં પાડી દારૂખાનામાંથી પિતાની યશસ્વી જિંદગીને પ્રારંભ કર્યો અને ટૂંક સમયમાંજ મુંબઈના દારૂખાનાના એક આગેવાને લોખંડના વેપારી તરીકેની ભારે ઝળહળતી કારકીર્દિ પ્રાપ્ત કરી, મેટી મેટી સ્ટીમરે ખરીદી તેને તેડાવી ઍપને વેપાર કરવો એ તેમની પ્રધાન વેપારી પ્રવૃત્તિ હતી. શ્રીમંત થયા પછી તેઓ પોતાની જન્મભૂમિને કયારેય ભૂલ્યા નહિ બગસરામાં તેઓએ પોતાની જ્ઞાતિના ક્ષેત્રે તે એક ગુજરાતી નિશાળની સ્થાપના કરી, અને તેનું સંચાલન શ્રી કુતુબ આઝાદ જેવા થનગનતા યુવાનના હાથમાં સેપી સમગ્ર સૌરાષ્ટ્રમાં કેળવણીની સુવાસમાં બગસરાની સંસ્થાને પ્રાણવાન બનાવી હતી. આ સંસ્થાનું બધુજ ખર્ચ પોતે ભોગવી રહ્યા છે આવતા વર્ષમાં આ સંસ્થા રજત જયંતિના આરે આવી પહોંચશે આવી એકધારી સેવાને ઈતિહાસ એ પ્રેરક ગણાય.
શ્રી મહમદભાઈ ઇસુફભાઈએ જયારે સૌ પ્રથમ અન્નતંગી અને વસ્ત્રતંગી ઉભી થઈ ત્યારે લાખે. રૂપિઆ રેકીને બગસરાની જનતાને સરકારમાન્ય અન્નવસ્ત્ર પ્રાપ્તિ થાય તે માટે પિતાની અંગત દેખરેખ નીચે કામ શરૂ કરી બગસરાને પોતાની ભાવના ભરી સેવાનો લાભ આપ્યો હતો. અત્યારના બગસરાના દવાખાનામાં તેમની તરફથી એક્ષ-રે પ્લાન મટી કીંમતે મૂકવામાં આવ્યો છે. બગસરાના જાહેર ક્ષેત્રે જ્યાં અને જ્યારે જરૂર પડી છે ત્યારે તેઓ જભૂમિને સાદ સાંભળી પોતાને સહકાર આપ્યા વિના રહ્યા નથી બગસરામાં સ્વ ઝવેરચંદ મેઘાણી સ્મારક હાઈસ્કૂલની સ્થાપના કરવા માટે તેઓએ રૂા.૨૧૦૦૦, નુ ઉદાર દાન આપ્યું છે અને આ કાર્ય કરતી સંસ્થાના મુંબઈ શાખાને પ્રમુખ તરીકે પણ તેઓ પોતાની સેવા આપી રહ્યા છે
બગસરામાં તેઓ તરફથી ૨૪ વર્ષ થયા એક વાંચનાલય ચાલે છે. મુંબઈમાં પણ તેઓ પિતાના ભલા નમ્ર અને દયાળુ સ્વભાવના કારણે અનેક સંસ્થાઓને તથા જરૂરીઆતવાળાઓને બનતી સહાય કરતા રહે છે ધર્મ તરફ પણ તેઓને કૂણી લાગણી છે પોતાના ધર્મ ગુરૂઓ તરફ પણ પ્રેમ અને હાનભૂતિ છે, જ્ઞાતિના એક વર્ગ તરફથી જે આંદોલન ચાલી રહ્યું છે. તે થાળે પડે અને સમાજની એક્તા સ્થાપાય એમ તેઓ હૃદય પૂર્વક વાંચ્છી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક નાના ગામડામાંથી પહેરેલ કપડે મુંબઈ જઈ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત કરનાર શેઠ મહંમદભાઈ યુસુફભાઇની સાદાઈ અને સરળતા ધ્યાન ખેંચે છે પૈસાના બળે તેમનામાં રહેલા માણસાઈના ગુણેને સહેજે જફા પહોંચાડી નથી અને હંમેશા પોતાના પાછલા દિવસે સંભારી સમજી વિચારી વિચારીને જીવનપંથ પર પગલાં પાડતા શેઠશ્રીની જિંદગી એ એક સાહસિક સૌરાષ્ટ્રવાસીની યશગાથા છે. બગસરાના પાલવમાં જે થોડી ઘણી યશ ગાથાઓ પડી છે. તેમાં આ એક સૌમ્યજીવનની ગાથા પણ સંભારવા જેવી છે શેઠ મહમદભાઈની શક્તિ અને પ્રતિમાને તેના જીવનમાં ઉંડે ઉતરનાર સલામી આપ્યા વિના રહે નહિ એવી પ્રેરણાદાયી અને આદરણીય તેમની જિંદગી છે. લોખંડ અને ક્રેપ તથા સ્ટીમરો તેડવાના ધંધામાં આજે પણ તેઓ અગ્રગણ્ય ધંધાદારી તરીકે જાણીતા છે. અને પિતાના ઉમદા સ્વભાવ અને સદગુણો દ્વારા સૌરાષ્ટ્રવાસી તરીકેની છાપ અંક્તિ કરી રહ્યા છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #962
--------------------------------------------------------------------------
________________
૭૬૦
શ્રી દ્વારકાદાસ વિઠલદાસ શાહ
શાંત અને સૌજન્ય પ્રકતિવાળા મીલનસાર સ્વભાવના અને એકનિષ્ઠ સેવાને વરેલા ઉના પંથકમાં કેટલાક આગેવાન સદગૃહસ્થોમાં શ્રી દ્વારકાદાસભાઈનું સ્થાન મુખ્ય ગણી શકાય. શિક્ષણ સંસ્કૃતિ અને કોંગ્રેસના રચનાત્મક કામોને વેગ આપવાની મનેતિવાળા સેવકની હરોળમાં શ્રી દ્વારકાદાસભાઈને પણ બેસાડી શકાય. ગુજરાત રાજ્યના માજીપ્રધાન શ્રી રતુભાઈ અદાણી અને હાલના નાયબપ્રધાન શ્રી પરમાણંદભાઈ એઝાની પ્રેરણા અને હંફને કારણે આ કુટુંબનું સ્થાન અને માન ઉનાના જાહેરજીવનમાં આગળ રહ્યું છે. શ્રી શાહ માંગરોળ તરફના શીલ ગામના વતની પણ ઘણા વર્ષોથી ઉના તરફ આવીને વસ્યા છે. નાનપણમાં અંગ્રેજીનું જરૂર પૂરતુ જ્ઞાનસંપાદન કરી બહુજ નાની વયમાં જીનીંગ મીલના ધંધામાં ઝંપલાવ્યું જે ધંધે કાંઈક જોખમવાળા અને કાંઈક સમજદારી અને ચોકસાઈવાળે છે. પોતાની આપસૂઝથી તેમાં પ્રગતિ કરતા રહ્યા. ધંધાકીય પ્રવૃત્તિની સાથે સમાજસેવાના ઉમદા ધ્યેયને પણ ભૂલ્યા નથી તમામ ગામડાઓના સતત સંપર્કમાં રહ્યાં છે. ગરીબ દર્દીઓને દવા-ઈજેકશનની સગવડતા કે સેવા આપતા ઉપરાંત વિનોબાજીને ભૂદાન કાર્યક્રમ હોય કે કોગ્રેસને દારૂબંધી કાર્યક્રમ હોય શહેર અને તાલુકાની બધીજ રચનાત્મક પ્રવૃતિઓના ઉત્તેજનમાં નિરંતર તાલાવેલી બતાવી છે. (ઉના કેળવણી મંડળમાં સેવા આપતા રહ્યા છે.) ઉનાની ટી.-બી.હોસ્પીટાલ, વૈષ્ણવહેલી, તુલશીશ્યામ, અને અન્ય નાના મોટા પ્રસંગોએ તેમના તરફથી દાનમાં નાની મોટી રકમ મળતી રહી છે. ઉનાની કાંગ્રેસ કમિટિ, ઉના સુગર ફેકટરી, તુલશીશ્યામ વિકાસ સાર્વજનિક છાત્રાલય વિગેરે સંસ્થાઓને પણ તેમની સેવા શક્તિને અનન્ય લાભ મળ્યો છે. અને મળતો રહ્યો છે. ઘણા મહાનુભાવોને પરિચયમાં આવ્યા છે. પોતાની હૈયાઉકલત અને સ્વબળે ધંધામાં પણ ઠીક પ્રગતિ સાધી છે. તેમના ભાઈશ્રી છબીલદાસભાઈ પણ એવાજ નિખાલસ કાર્યકુશળ અને દીર્ધદષ્ટિવાળા દિલેર આદમી છે. ઉના ખેતી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનપદે રહીને તેમણે પણ ખેડૂતો અને વેપારીઓમાં સારી સુવાસ ઉભી કરી છે. નાનામોટા સારા પ્રસંગોએ ઉનાના વિકાસમાં મહાજનની સાથે રહીને આ કુટુંબ સૌનું આદરણીય બન્યુ છે. માતાપિતા હયાત છે. બહોળે પરિવાર છે. સુખી છે. રાજ્ય અને પ્રજામાં તેમનું સારું એવું માને છે.
સ્વ. શેઠશ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા
સ્વ. અમૃતલાલભાઈ એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેઓ દુઃખ સંતપ્ત જ્ઞાતિજનોને સહારા સમાન હતા. કોઈ પણ જ્ઞાતિ ભાઈ બહેન તે શું, પરંતુ કોઈ પણ જ્ઞાતિના ભાઈ બહેન તેમની પાસેથી ખાલી હાથે પાછા ફરતા નહીં. સસ્મિત વદને અને આશ્વાસન, સંતેષ અને રાહત અનુભવતા તેઓ બહાર આવતા. તેમને કેળવણી પ્રત્યે અનુરાગ ખૂબ જ હતો. તેમણે અને તેમના નાના ભાઈ શ્રી ભાનુશંકર પોપટલાલ એઝાએ તેમના વતન ઉમરાળામાં કન્યાશાળા તેમ જ મિડલ સ્કૂલને માટે કાળો ઉઘરાવનારાઓને અનેક સ્થળે ફરવું ન પડે એટલા માટે બન્ને ભાઈઓએ મળી જોઈતી રકમ સ્વેચ્છાએ આપી વતન પ્રત્યેની હાલપ બતાવી હતી. આ રકમ અડધા લાખ જેટલી હતી. ઉપરાંત વતનને માટે બીજી પણ અડધે લાખ જેટલી એટલે એકંદરે લાખ જેટલી રકમ આપી ઉમરાળાના ગૌરવ રૂપ બન્યા હતા. પૂનામાં છે. જયશંકર પિતાંબરદાસ અતિથિ ગૃહને પણ તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #963
--------------------------------------------------------------------------
________________
૭૧
સારી એવી રકમ આપી છે. મુંબઇ શ્રીમાળી બ્રાહ્મણ સમાજને તેમણે સત્તર અઢાર હજારની રકમ ઉચ્ચ શિક્ષણ નિધિ માટે આપી છે અને દરેક પ્રસ’ગે સમાજને પાળી, પેષી પ્રફુલ્લીત કરેલ છે. આજે ઉચ્ચ શિક્ષણ નિધિ. ૪૦,૦૦૦ સુધી પહેાંચવા પામેલ છે તે સ્વ. અમૃતલાલભાઇની જ્ઞાતિ સેવા અને કેળવણી પ્રત્યેના અનુરાગ પુરવાર કરે છે ભાવનગરની પ્રેમશંકર ધનેશ્વર શ્રીમાળી બ્રાહ્મણ એર્ડીંગ તરફ તેમના મદદ રૂપી પ્રવાહ અવિરત વહ્યા જ કર્યો છે. આ ઉપરાંત વૈદ્યકીય સંસ્થાઓ, ઇસ્પીતાલા, અનાથાશ્રમે, ધર્મસ્થાના અને એવી અનેક ખીજી સસ્થાઓને તેમણે ઉદાર દીલથી મદદ કરી છે. આમ તેઓ દયા અને ઉદારતાના સાગર સમા હતા. સામાન્ય માણસમાંથી તેઓ ધનાઢ્ય ઉદ્યોગપતિ બન્યા હતા, છતાં તેની રહેણી કરણી સાદી હતી અને ધનના ઉન્માદ થનગનાટ, અભિમાન, વિલાસીતા કે અતડાપણું વગેરે તેમના હૃદયમાં સંચાર કરવા પામ્યાં ન હતા. તે મિલનસાર, મધુવાચી, વિનમ્ર અને અદના સેવાભાવી જ એક સુધી રહેવા પામ્યા હતા. તેમનાં ધર્મશીલતા અને ધરાગ પણ એટલાં જ પ્રસંશનીય હતાં. યજ્ઞ યજ્ઞાદિ, શ્રીમદ્ શ ́કરાચાર્યજીની પધરામણી અને સરભરા, કથા જ઼ીન, મદિરા અને ધર્મસ્થાનાને ભેટ વગેરે અનેક ધાર્મિક સદ્કાર્યો કરી તેમની ધાર્મિક ભાવનાને ભવ્ય બનાવી હતી અને પાવન થયા હતા. તદ્ ઉપરાંત દેશ પ્રત્યેની, સમાજ પ્રત્યેની તેમની ફરજ મજાવવાનું તેએ! હરગીઝ ચૂકયા નથી. તેમણે દેશની, રાજ્યની અને સમાજની પ્રવૃત્તિઓને પણ અપનાવી, પાષી, પૂરતું ઉત્તેજન આપ્યું. તેઓ તેમના કુટુંબીજના પ્રત્યે પણ હંમેશાં અત્યંત માયાળુ, સ્નેહભીનું, શાંત વન રાખતા અને જે ક્રાઇ મિત્રો, સંબંધીએ ધંધાદારીએ તેમના પરિચયમાં આવતા તે બધા જ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિક બનતા અને કુટુંબના બાળકાની પેઠે શેઠ દાદા” તરિકે સખેાધતા. એમના સ્નેહ, એમની સૌમ્યતા, એમની ધીર ગંભીરતા વગેરેની તેમના પરિચયમાં આવતા સૌ કાના હૃધ્ધ ઉપર ઉંડી છાપ પડતી. તે આજ પણ તેમનાં ભારે।ભાર વખાણ કરે છે. અને તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજે પણ તે યાદ કર્યા કરે છે. તેમના ધંધાદારી સાથીદારા અને મિત્રા તેમના અનેક ગુણાની મુક્ત કંઠે પ્રસંશા કરે છે. તેમની ધંધાદારી સાહહિકતા તેએ સૌ સભારે છે. તેમની મુશ્કેલીઓમાં તે આવીને માર્ગદર્શીન આપતા, અને તેમને સાથે રાહે વળવા પ્રેરતા અને નિરાશા છેાડી પ્રયત્નશીલ બનવા પ્રેાત્સાહિત કરતા. બધાને માટે તેઓ તેમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના અનુભવે છે. અને તેમના ગુણા યાદ કરી ભાવભીની અને આદરપૂર્વકની અ'જલીએ આપે છે.
આ
સ્વર્ગસ્થ અમૃતલાલભાઈએ કમાઇ જાણ્યુ. અને જીવી પણ જાણ્યુ છે. તેમણે ભવિષ્ય ઉપર રહેવા દેવાને બદલે જીવન દરમ્યાન જ જે કાંઇ દાન ધર્મ બજાવવા હોય તે ખજાવી દીધા છે. અને એ રીતે જીવનને ધન્ય કર્યું છે. સંસારમાં અનેક જ્વાત્માએ આવે છે અને વિલય પામે છે. માત્ર થોડા જ એવા ભાગ્યશાળી પુન્યાત્માએ હોય છે કે જે “મરજીવા” બને છે અને મૃત્યુ બાદ પણ જીવંત રહે છે અને અમર નામના મૂકી જાય છે. સ્વ. અમૃતલાલભાઈ અમૃત ગ્રૂપ સમાન હતા. અમૃત એ સંજીવન છે. તે દેહાવસાન બાદ પણ માનવ હૃદયેામાં વાસેા કરી રહ્યા છે. અને જીવન સાર્થક કરી અમરતા પામ્યા છે. આવા એક પ્રતાપી, પુરૂષાથી, પૂણ્યશાળી, દરિયાઈલિનાં કામળ રયના સ્નેહ મૂતિ સમા શ્રી અમૃતલાલભાઇ ખરેખર સૌરાષ્ટ્ર ના કિ`મતી રત્ન હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #964
--------------------------------------------------------------------------
________________
૭ર
દાનવીર શેઠશ્રી ઈન્દુલાલ દુલભાઇ ભુવા
શેઠ શ્રી ભુવા ઇન્દુલાલ દુર્લભજી ભવ્ય પુરૂષાર્થ, અવિચળ આત્મશ્રદ્ધા અખૂટ ધીરજ અને વિશિષ્ટ વ્યાપારી કુનેહ ધરાવતા ચીત્તળના પનોતા પુત્ર છે.
શેઠશ્રીને જન્મ અર્ધી સદી પહેલાં ચીત્તલમાં થયો હતો પણ તેમણે મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવેલી છે અને આમ છતાં ચિત્તલને તેમણે કદીય વિસાયું નથી.
પિતાશ્રી દુર્લભજી કરશનજી ભુવાની છત્રછાયા નીચે તેમણે બ્રહ્મદેશમાં વ્યાપાર અને વાણિજ્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૧૯૩૦ માં મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યા પછી તેઓ સ્વદેશભક્તિથી પ્રેરાઈ સત્યાગ્રહમાં જોડાયા, ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લઈ તેમણે જેલયાત્રા પણ કરી હતી.
કપોળ જ્ઞાતિને વ્યાપાર વાણિજ્યમાં સાહસ વરેલાં છે. શ્રી. ભુવાએ બર્મા, કલકત્તા, મુંબઈ વગેરે સ્થળે પિતાની વ્યાપારી શક્તિ અને કુનેહને પ્રશંસનીય પરિચય કરાવેલ છે. વ્યાપારી સિદ્ધિ ઉપરાંત, માન, કીર્તી અને સૌજન્યપૂર્ણ વ્યવહારમાંથી પ્રાપ્ત થતી લેકની ચાહના પણ તેમણે પ્રાપ્ત કરેલી છે. એમનું વ્યક્તિત્વ અનુકરણીય રીતે વિકસેલું છે.
પિતાની ઉંડી સુઝથી કલર કેમીકલ્સના ક્ષેત્રે ઝળકતી સિદ્ધિ મેળવી શેઠ શ્રી ભુવાએ જાપાન જેવા ઔદ્યોગિક રીતે વિકસીત દેશવાસીઓને ધંધાકીય સહયોગ મેળવેલ છે.
હાલમાં શેઠ શ્રી. જાપાની ભાગીદારી વાળી મુંબઈની ઈન્ડોનીપોને કેમિકલ કાં. લી.નું સંચાલન કરી રહ્યા છે. ભારતના વિકસતા રાસાયનિક ઉદ્યોગમાં એમને ફાળે છે. આવી ભારે ઔદ્યોગિક પેઢીના મેનેજીંગ ડાયરેકટર જેવાં ઉચ્ચતમ સ્થાન પર તેઓ આજે બીરાજે છે એ તેમની પ્રશંશનીય સંચાલન શક્તિને જવલંત પુરાવો છે.
વ્યાપારી ક્ષેત્ર સિવાય અન્ય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે શેઠશ્રીએ આપેલી સેવા સૌ કોઈના આદર અને પ્રશંસાને પાત્ર છે. અમરેલી કપાળ બોર્ડીગના સંચાલન મંડળ, મુંબઈના શિક્ષણ પ્રસારક મંડળ, મુંબઈના શીવાજીપાર્ક સ્ટેટસ ક્લબ વિગેરેના સંચાલનમાં એમની શક્તિનો પરિચય સાંપડે છે.
શેઠ શ્રી. ઇન્દુલાલે લાયન્સ કલબ મુંબઈના ડાયરેકટર તરીકે એ સંસ્થાના ઉપક્રમે યોજાયેલ ચેરીટી હાઇવ’ના ચેરમેન તરીકે રૂા. ૭૫૦૦૦/- ના કરવા ધારેલા ભંડોળને ૧,૫૫૦૦૦/- જેટલું મોટું કરી આપ્યું છે. તેમણે ઇન્ટરનેશનલ લાયન્સ કલબના ઉપક્રમે જાપાન, જર્મની, ઈંગ્લેન્ડ અને ફ્રાંસ વગેરે દળોમાં “સાચા લાયન” તરીકેની સુવાસ ફેલાવેલી છે.
શેઠ શ્રી. ઈન્દુલાલે ઇન્ડીઅન મર્ચન્ટસ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યપદે રહી વ્યાપાર વાણિજ્યની યથાશક્તિ સેવા બજાવી હતી. તેઓ મુંબઈની રેડિયો કલબના પણ પેટ્રન સભ્ય છે.
શેઠશ્રી ભુવાને વેપારમાં અતિઆવશ્યક એવી સાહસિકતા સ્વાભાવિક રીતે વરેલી છે. તાજેતરમાં એક વિશ્વવિખ્યાત જાપાની કંપનીના કેલેબોરેશનથી વડોદરામાં એક કેમીકલ પ્લાન્ટ નાંખવાને આયોજન તેમણે કર્યું છે. આથી એમની સુંદર કાર્યશક્તિને ઉદ્યોગપ્રિય જનતાને અનુપમ લાભ આવશ્યક મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #965
--------------------------------------------------------------------------
________________
૭૩
શેઠશ્રી ઇન્દુલાલે પેાતાના સ્વ. પિતાના પિતૃતપણુરૂપે તેમના પેાતાના સન્મિત્રા, સ્વજના, વ્યાપારી મિત્રાના સહકારથી ઉદાર સખાવત આપી સ્વ. ભુવા દુર્લભજી કરશનજી હાઇસ્કૂલનાં તથા મકાનને બુધાવિ આપ્યું છે. આ રીતે તેમણે કેળવણીક્ષેત્રે વિકસી રહેલા ચિત્તલ શહેરનું નામ સવિશેષ ઉજ્જવલ કરેલ છે. આ પ્રવૃત્તિ એમની કીર્તિની યશકલગી સમાન છે.
શ્રી ગોવીંદભાઇ માવજીભાઈ રાણી'ગા
ભારત સ્વત ંત્ર થયા પછી સાહસેાની જે પરપરા શરૂ થઇ. તેમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓની ગણના કરી શકાય તેવી છે બગસરા. ધોરાજી. શાપુર અને ઢાંક એમ ચાર ચાર સ્થળાએ પાર્ટનરશીપમાં એઇલ મીલ ચલાવતા અને બગસરામાં સ્થાયી થએલા શ્રી ગાવીદભાઇ ના પરિચય ઉલ્લેખનીય છે. શરૂઆતમાં તેએ પાતાના વડવાઓના સ્થાપેલા ધધાદારી મથકે એટલે કે પરદેશમાં ફીજી આયલેન્ડ ખાતે ૧૯૩૬માં ગયા હતા. અને ત્યાં ત્રણેક વર્ષ અભ્યાસ કરી ધંધામાંજ જોડાઇ ગયા હતા અને સને ૧૯૪૮ માં છેલ્લે ભારત આવી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરામાં ભાગીદારીથી ઓઇલ મીલેા સ્થાપી કામકાજ કરે છે. સાહસની સાથે નમ્ર સ્વભાવ અને મિલનસારી એ તેમના તરી આવતા લક્ષણા છે, ગમે તેના સાથે હસીને વાત કરતા ગેાવીદભાઇ બગસરાની જનતામાં પણ સારી એવી લાકપ્રિયતા પ્રાપ્ત કરી શકયા છે. અને બગસરા વિકાસ સમિતિના તેઓ પ્રમુખ છે. આ સંસ્થાના દાનથી બગસરામાં એક હાઇસ્કુલનું સ્વ. શ્રી ઝવેરચંદ મેધાણી સ્મારક તરીકે નિર્માણ કાર્યં શરૂ થએલ છે. શ્રી ગાવીદભાઇએ બગસરાના જાહેર જીવનમાં સારા ભાગ ભજવવા ઉપરાંત પેાતાની જ્ઞાતિના ગીરનારા સેાની સેવા સમાજના” સેક્રેટરી તરીકે રહી સારી એવી સેવા બજાવી રહ્યા છે. અને આ સંસ્થાએ સૌરાષ્ટ્રના ઘણાયે શહેરામાં કેળવણીને ઉત્તેજન આપવાના હેતુથી બોર્ડીંગા વગેરે સ્થાપી છે. સાહસ એ તેમના સ્વભાવમાં હેાય એટલે છેલ્લે છેલ્લે અમરેલી જીલ્લામાં સૌ પ્રથમ એશીયન ઇન્ડસ્ટ્રીઝ ના નામે કરી કે અને જાન્યુઆરીમાં આ ઉદ્યોગ ઉત્પાદન કરતા થઇ જશે. શ્રી ગાવીદભાઇ રાણીંગા વેપાર ઉદ્યોગના ક્ષેત્રે સૌરાષ્ટ્રના ઈતિહાસને ગૌરવ આપે એવા સે.પાન ચડતા રહે અને વધુ અને વધુ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એમ ઈચ્છીએ.
શ્રી ખાબુભાઇ (જયંતિલાલ) જીવરાજ મહેતા
સ્વ. બાબુભાઇના જન્મ સૌરાષ્ટ્રમાં કુંડલા ગામે મેાઢવણીક જ્ઞાતિના એક જાણીતા કુટુંબમાં સને ૧૯૧૦માં એપ્રીલ માસમાં થયા હતા. બાલપણમાં તેઓશ્રીના વ્યાપારી બુદ્ધિના નિર્દેશ થતા હાવાથી સદગતના પિતાશ્રી શ્રી જીવરાજભાઈએ તેમને ટુંકુ શિક્ષણ આપી પોતાના જુના લાખડના ધંધામાં લગાડી દીધા અહિં તેમને વ્યાપાર ક્ષેત્રમાં બહોળા અનુભવ અને વહીવટી જ્ઞાનને લાભ મળ્યા તેમના કુશળ વહીવટથી તેમની પેઢીએ લેાખડ બજારમાં ટુંક સમયમાં અગ્રગણ્ય સ્થળ સ્થાન પ્રાપ્ત કર્યું અને તે લોખંડ ખજારના એસેસીએશન ધી હુશામી એલ્ડ આયન મર્ચન્ટસ એસોસીએશનના દશ વર્ષ સુધી તેઓ ઉપ પ્રમુખ તરીકે અને પાંચ વર્ષથી પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા એક શરાફની પેઢી મા જ્યારે જ્યારે તે વેપારીને મદદની જરૂર પડતી તેમને ગમે તે સમયે આર્થિક મદદ આપી સહાયભુત બનતા હતા. દારૂખાનાના ખીજા એસાસીએશન ધી આર્યન મન્ટસ એસેસીએશન લી. ના તેએ વર્ષો સુધી વાઇસ ચેરમેન અને છેલ્લા પાંચ વર્ષથી ચેરમેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #966
--------------------------------------------------------------------------
________________
૭૪
તરીકે ફરજ બજાવતા હતા. અહીં પણ વેપારીઓને તેમની વ્યવહારિક બુધ્ધિ અને ધંધાની કુશળતા ના લાભ મળતા હતા અને નાના મેટા દરેક વેપારીને ઉપયાગી સલાહ આપવા કાયમ સત્વર રહેતા દારૂખાના લાખડના જથ્થામાં કર્નાક બંદર નવા લાખડના જથ્થામાં આયન સ્ક્રેપ એસસીએશન, દારૂખાના આયન મર્ચન્ટસ એસેસીએશન વિગેરે તથા નાગદેવી, હાર્ડવેરના વેપારી અને જુની તથા નવી મશીનરી તથા લાખડના વેપારીઓની સાથે ખૂબ સ`કળાયેલા હતા. જેન્તુની સ્ટીમ અહીં તુટવા અને વેચવા આવતી જે જીની મીલા તુટતી અને વેચાતી તે બધી જુની મશીનરી તેમણે નવા કારખાના અને મીલામાં એવી કુનેહથી ઉપયોગમાં લેવડાવી કે જેથી લાખ રૂપીયાનું વિદેશી હુંડીયામણુ ખર્ચ બચ્યુ' અને દેશને આર્થિક લાભ થયો.
કેળવણી ના ક્ષેત્રે પણ સદગતે સારી સેવા કરીછે, કેટલીએ સમાજ ઉપયોગી અને કેળવણીની સંસ્થા સાથે તેઓ સંકળાયેલા હતા. મુંબઇમાં માઢવાણીક જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે માઢમોર્નીંગ સ્થાપવામાં તેમણે અગ્રગણ્ય ભાગ આપ્યા હતા. ઉપરાંત મહાત્મા ગાંધીજીના તીલક કુંડમાંપૂના રાહત ક્રૂડ દુષ્કાળ વખતે તેમજ અતિવૃષ્ટિ વખતે તેઓએ પાતાના ફાળા આપી ખીજા પાસેથી સારી રકમ મેળવી આપવા પ્રયત્ન કર્યા હતા. તેઓશ્રી માણેકચંદ જીવરાજતી કુાં. ના મુખ્ય સંચાલક હોવા ઉપરાંત ઝંડુ ફાર્મા વસ લી. સ્ટાર ટ્રેડીંગ કુાં. પ્રા. લી. માધવનગર ાટન મીલ્સ. અશોક નટબેલ્ટ ઇન્ડસ્ટ્રીઝ ક્રેસન્ટ આયન વર્કસ વિગેરે કમ્પનીઓમાં ડાયરેકટર કે ભાગીદાર તરીકે રસ ધરાવતા હતા.
સ્વ. શ્રી ગુલાબચ`દભાઈ શેઠ
રાજાટ જીલ્લાના ધારાજી તાલુકાના પાટણવાવ ગામમાં સને ૧૯૦૬માં ભાઇશ્રી ગુલાબભાઈ શેઠના જન્મ થયેલા. ધુળ અને કાદવવાળા પછાત વિસ્તારમાં એક અનાખું કમળ ખીલી ઉઠશે એવી તે વખતે કાને કલ્પના પણ નહિં એસમનાં ડુંગરમાં ઘુમતા ખાળવયે જ એમણે ભારે મનારણુ સેવ્યા હશે.
બાળ અવસ્થામાં ગામડામાં શિક્ષણ લીધું તેમજ માધ્યમિક સુધીનું શિક્ષણ લીધું. તેમની પ્રબળબુદ્ધિ અને તેજસ્વીતાને કારણે તેમણે જીવનબાગ ખીલવી જાણ્યો, પંદર વર્ષની ઉંમરે સને ૧૯૨૧માં મોટાભાઇ શ્રી કેશવલાલભાઈ સાથે ધંધામાં જોડાવા એડીસઅબાખા ( ક્થાપીઆ ) ગયા. પાંચ વર્ષ પછી હીંદુસ્તાન પાછા આવ્યા અને રાજકોટ પાતાનું નિવાસ સ્થાન બનાવ્યું. રાજાટ તેમની ક*ભૂમિ બની. ખાનદાન કુટુંબના જૈનધાર્મિક સંસ્કારના બાળપણથીજ સિંચન થયેલાં એટલે કિશાર વયમાં જૈન ધર્મનાં અભ્યાસના રસ જાગ્યા. પ્રગતીશીલ મુની મહારાજશ્રીના સતસંગમાં રહી જૈન ધર્મીના ઉંડા ૫ર્માર્થને સમજવાના પ્રયાસ કર્યા તેમાંથી જૈન સમાજમાં નવચેતન લાવવા જૈન યુવક સંઘની સ્થાપના કરી. જૈન યુવક સંધ મારફત બાળલગ્ન, વૃદ્ધ લગ્ન, પ્રેતભાજન વગેરે કુરિવાજોને તિલાંજલી આપવા નવયુવાનોનાં જુથ રચી રચનાત્મક કાર્ય હાથ ધરી પ્રવૃત્તિ શરૂ કરી. સાથે સાથ યુવકસંધ મારફત શિક્ષણ, પુસ્તકાલય ગરીખાતે મદદ, પીડીતાને રાહત એવી અનેક-વિધ પ્રવૃત્તિ હાથ ધરી. સફળતા પૂર્વક સંચાલન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #967
--------------------------------------------------------------------------
________________
સને ૧૯૨૬માં તેઓ શ્રી કાન્તાબેન સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા. માંડ બે વર્ષનું લગ્ન જીવન ભગવ્યું ત્યાં દેવસંજોગે ૧૯૨૮માં શ્રી કાન્તાબેન ૨૦ વર્ષની વયે સ્વર્ગવાસી થયાં. પત્નીની બીમારીમાં ગુલાબભાઈએ પિતાની બધી પ્રવૃત્તિઓ છોડી પિતાના જીવન સાથીની સેવા કરી પરંતુ શ્રી કાન્તાબેનને જીવનદીપ ટુંકા ગાળામાં બુઝાઈ ગયો. ગુલાબભાઈનાં વહાલસેયાં માતુશ્રીએ ફરી લગ્ન માટે ખૂબજ આગ્રહ કર્યો પણ તેમને નિશ્ચય અડગ હતો. અને એ રીતે ભારતીય સંસ્કૃતિને એક પત્ની વ્રતને આદર્શ ચરિતાર્થ કરી બતાવ્યું. અને પત્ની પ્રત્યેના અનહદ પ્રેમના પ્રતિકનું જીવંત સ્મારક રચવા અર્થે બહેનોના ઉત્કર્ષ માટે એક નમુનેદાર મહિલા સંસ્થા સ્થાપવાને મનમાં સંકલ્પ કર્યો. શ્રી ગુલાબભાઈની જીવનની પ્રગતિશીલ જીવન દૃષ્ટિ માત્ર જૈન સમાજ કે કુટુંબમાં સમાયેલ નહોતી. રાષ્ટ્ર માટે કંઈને કઈ કરી છૂટવાની તેમનામાં અથાગ તમન્ના જાગી હતી. એવામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સરદારી નીચે ૧૯૩૦માં અસહકારનું આંદોલન શરૂ થયું. શ્રી ગુલાબભાઈએ તેમાં પુરજોશથી ઝુકાવ્યું. ઉપરા ઉપરી કારવાસને આવકાર્યો. સત્યાગ્રહના દિવસે દરમ્યાન બસ મુસાફરીમાં અકસ્માતમાં પોતાને ડાબો હાથ ગુમાવ્યો. ગરીબોને વૈદકીય સહાય બહેનનાં ઉદ્યોગવર્ગો, ઈત્યાદી પ્રવૃત્તિઓ સુંદર રીતે વિકસાવી અને ચલાવી આ રીતે તેઓ સેવા સંઘના સ્થાપક અને પ્રણેતા હતાં. જુનવાણી સમાજના પુરાતન રીત રિવાજોમાં બહેને પીલાતી હતી. અનેક વ્યકિતઓ અને વિધવાઓના કેયડાઓ શ્રી ગુલાબભાઈ અને મિત્રો પાસે આવતા હતા આવી બહેને માટે આશ્રયસ્થાન અનિર્વાય હતું. શ્રી ગુલાબભાઈએ તે બીડું ઝડપ્યું અને તેમના સદગત પત્ની શ્રી કાન્તાબેનના સ્મારક માટે રૂા. ૫૦,૦૦૦નું દાન આપી શ્રી કાન્તા સ્ત્રી વિકાસગૃહની પ્રવૃતિ શરૂ કરી. તે સંસ્થાના વિકાસનાં તે પછીના વર્ષોમાં તેમણે બીજા રૂા. ૪ લાખ આપ્યા. દાન તે આપ્યું પણ સાથોસાથ તેમના ભત્રીજી હીરાબેનની સેવાઓ આ સંસ્થાને અર્પણ કરી. આમ શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, શ્રી ગુલાબભાઈ શેઠનાં તન-મન અને ધનથી આજે અનેક દુઃખી હેનને શીતળ છાયા આપી રહેલ છે.
હેને પછી બાળકોને માટે કંઈક કરી છૂટવાની તેમની અભિલાષા હતી. રાષ્ટ્રિયશાળાનાં બાલમંદિર સ્થાપના વિકાસમાં શ્રી ગુલાબભાઈની સેવાના અને દાનનાં બીજ રોપાયાં બાળકના શિક્ષણ પછી આરોગ્ય માટે રાજકોટમાં તેમનાં મોટાભાઈના સ્મારક અર્થે શ્રી કેશવલાલ ટી. શેઠ ચીન હોસ્પીટલની સ્થાપના કરી. અને આજે હજારો ગરીબ કુટુંબે તેમને લાભ મેળવી રહ્યાં છે. રાજકોટમાં ગૌરવ સાથે ચાલે છે.
શહેરનાં વિસ્તાર સાથે મજુરોનાં વિસ્તાર પણ વધ્યાં. મજુરોના શિક્ષણ અને આરોગ્ય માટે પણ સંસ્થાઓ ઉભી કરવાની શ્રી ગુલાબભાઈની ભાવના હતી. તે માટે ભક્તિનગર સોસાયટીની બાજુમાં કોઠારીયા કેલેનીન મજુર વિસ્તારમાં સારું એવું દાન આપી શ્રી શેઠ હાઈસ્કૂલની સ્થાપના કરી અને તેની બાજુમાં જ બહેને માટે પ્રસુતિગૃહ અને આરોગ્ય કેન્દ્ર પણ મેટું દાન આપી ચાલુ કર્યા. વિકાસગૃહમાં જેમ તેમના એક ભત્રીજી શ્રી હીરાબેન સેવા આપે છે તેમ આ આરોગ્ય અને પ્રસુતિગૃહને તેમનાં બીજી ભત્રીજી શ્રી સુશીલાબેનની સેવા મળે છે.
શ્રી ગુલાબભાઈની સેવાઓની નામાવલી પુરી થાય તેમ નથી, ભારત સેવક સમાજ, હરીજન સેવક સંધ, પાંજરાપોળ અને ગૌશાળા, જનતા સોસાયટી વિગેરે અને સંસ્થાઓનું સુંદર સંચાલન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #968
--------------------------------------------------------------------------
________________
૮૬
ના કરી જાહેર સંસ્થાઓને તેમણે એક આદર્શ પુરો પાડેલ છે. શ્રી ગુલાબભાઈ એક કુશળ
ઉદ્યોગમતી અને વેપારી સત્યાગ્રહી અને રચનાત્મક કાર્યકર સેવક, અને સંચાલક, દાનવીર અને . હમદર્દ માત્ર ન હતાં પરંતુ એક શબ્દમાં કહીને તે એ “અજાત શ” માનવી હતાં. શ્રી ધીરજલાલ હરિલાલ સંઘવી –
કાઠિયાવાડના કાશિમર ગણાતા મહુવાની લીલી હરિયાળી ધરતી પણ કેટલાંક દાનવીર નવરત્નો અને રાજકીય અગ્રણીઓની ઉજજવળ કારકીદિથી ભારે ગૌરવ અનુભવે છે. કેટલાંક નામાંકિત બોમાં મહુવાના આ સંઘવી કુટુંબે પણ મહુવાના ભાતીગળ ઈતિહાસમાં એક અનોખી ભાત પાડી છે. આ જાણીતા કુટુંબની સુજનતા અને દિલાવરીના દર્શન મહુવામાં તેમણે ઉભી કરેલી માનવતાની સુવાસ પ્રસરાવતી ઈમાસ્તો ઉપરથી થાય છે. આજથી વીસ વર્ષ પહેલા શ્રી ધીરૂભાઈના માતુશ્રીને આંખની કાંઈક તકલીફ ઉભી થઈ આવા અસાધ્ય રોગના હુમલા વખતે ધીરૂભાઈના સ્વ. પિતાશ્રી હરિલાલભાઇએ સમષ્ટિનો વિચાર કર્યો. જીવનમાં બે પૈસા પ્રાપ્ત થાય તે વતનમાં આખની હોસ્પીટાલ કરવી અને મનસુબા જાહેર કર્યો.
સૌરાષ્ટ્રમાંથી ધંધાર્થે મુંબઈ આવેલા શ્રી સ્વ. હરિભાઈએ શરૂઆતના કેટલાંક તડકા છાંયા વટાવી ખંત પૂર્વક ધંધામાં બરકત મળતાં લક્ષ્મીદેવીની આ કુટુંબ ઉપર કપા થઈ ધંધાને મટા ઉપર વિકસાવ્યો.
સમય જતાં હોસ્પીટલના લીધેલા નિર્ણયને યારી મળી પણ આ કુટુંબના કમનસીબે એ યોજના અમલી બને તે પહેલાંજ હરિભાઈને સ્વર્ગવાસ થયો. કૌટુંબિક જવાબદારીઓ અને ધંધાને બોજ શ્રી ધીરૂભાઈ ઉપર આવી પડે. આમ તો ધંધાની તાલીમ તે ૧૯૪૦ થી મળતી રહી છે પણ ૧૯૬૧માં પિતાશ્રીના અવસાન પછી કામને બોજ વધ્યો. સામાન્ય દીનહીન માણસેને આશિર્વાદ રૂપ થઈ પડે અને ગ્રામ્ય પ્રદેશમાં જ્યાં અન્ય સાધનો પણ ટાંચા હોય છે ત્યારે આંખના રોગ સાથે સારવાર આપતી આવી સુવિદ્યા મહુવા જેવા શહેરમાં આંખની હોસ્પીટાલ હોવી તે પણ ત્યાંના રહેવાસીઓ માટે એક લ્હાવો છે. પિતાશ્રીએ સેવેલું સ્વપ્ન સિદ્ધ કરવા તેમણે કમર કસી, મનમાં ગાંડ વાળા અને હોસ્પીટાલની યોજનાને વેગવંત બનાવી, માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ફેડવવા મનમાં ધૂન જાગી. નાનાભાઈ કિસનભાઈનું પણ યુવાન વયે અવસાન થતાં તેમની યાદગીરી રૂપે પણ કાંઈક ચિરંજીવી સ્મારક ઉભુ કરવું એ માટે તીવ્ર લાગણીના ભાવ મનમાં ઉભરાયા. મહુવામાં શ્રીમતી રેવાબાઈ હરિલાલ સંધવી આંખની હોસ્પીટાલ હરિભાઈ ટાવર વિગેરેમાં મોટુ દાન આપી આ સંઘવી
બે યશકલગી પ્રાપ્ત કરી છે. અને એ દ્વારા શ્રી ધીરૂભાઈએ પોતાના ધન્ય બનાવ્યું છે. મહુવામાં રાજરાજેશ્વરનું મંદિર, સામુદ્રી માતાનું મંદિર, વિદ્યાર્થીગૃહ વિગેરે ઈમારતે તેમની ધર્મશ્રદ્ધાને આભારી છે.
મહુવાના રળીયામણા દરીયા કિનારે સ્વ. હરિલાલ નરોતમદાસ સંઘવીના સ્મરણાર્થે ભવાની માતાના મંદિર પાસે દર્શનાર્થે આવતા ભાવિક ભક્ત જનોને અને અન્યને આરામ-સગવડતા મળી રહે તેવા શુભ અને નિર્મળ આશયથી એક વિશાળ ધર્મશાળા આ કટુંબે બંધાવીને સૌના આશિર્વાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #969
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત કર્યા છે. આનંદ પ્રમોદના સાધનથી. બાળકે કિલ્લોલ કરતા રહે તેવા શુભ આશયથી નાનાભાઈ કિસનભાઈના સ્મરણાર્થે મોટી રકમનું દાન આપી કિસન પાર્કની જનતાને મહુવામાં અમલી બનાવી. અઘતન પાર્કની યોજનાને મૂર્ત સ્વરૂપ આપવામાં પહેલ પણ કરી છે. મહુવામાં શરૂ થયેલી કિસન પાર્કની આ યોજના કદાચ સૌરાષ્ટ્રભરમાં સૌ પ્રથમજ હશે.
મહુવા યુવક સમાજ મુંબઈ દવારા ચાલતી વિવિધલક્ષી વિકાસ પ્રવૃતિઓમાં તેમની શક્તિ અને ભક્તિ આજ એપી ઉઠી છે મહુવા મ્યુનિસિપાલિટી અને મહુવાકેળવણી સહાયક સમાજના કાર્યક્રમમાં સક્રિયપણે રસ લઈને સૌની વધુ નજીક આવતા રહયા છે તન મન ધન વિસારે મૂકી આ બધી પ્રવૃત્તિઓમાં રસ લેવા ઉપરાંત ધંધામા પણ પોતાની દીર્ધ દ્રષ્ટિ અને લાંબી સૂજને કારણે પિતાશ્રીએ શરૂ કરેલા મીનરલના ધંધાને વિશાળ પાયા ઉપર મૂકેલ છે મુંબઈમાં ગંજાવર પત્થરાઈઝિંગ ફેકટરીન આજે તેઓ સફળતાપુર્વક સંચાલન કરી રહયા છે અને વ્યાપારી જગતમાં નામ રોશન કર્યું છે
બહુજન સમાજના કલ્યાણ અર્થે એમણે કરેલા કાર્યો માટે મિત્રો અને મુરબ્બીઓએ તેમને માનપ પણ અર્પણ કર્યા છે એમની યશકલગીમાં પ્રશંસા કસમ ઉમેરાતા રહે તેમ સૌ રદયથી ઈરછે છે.
ઉડી સમજશકિત વ્યવહાર કુશળતા અને અન્યને સહાયરૂપ બનવાની તેમની ઝંખનાએ સમાજે તેમને ભારે આદર કર્યો છે. સૌના ચાહક બન્યા એટલુજ નહિ પણ પોતાના મીલનસાર સ્વભાવથી બહોળા મિત્રવર્ગ પણ ઉભો કરી શક્યા છે. શ્રીમાન વિનયકુમાર અમૃતલાલ ઓઝા
જન્મ ભાવનગર મુકામે થશે. તેમનાં પિતાશ્રી અમૃતલાલભાઈ મુંબઈમાં જુના લોખંડને વેપાર કરતાં હોઈ, ભણતર તથા ઉછેર, મુંબઈમાં થયો હતો. તેઓએ હાઈકુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કર્યા બાદ તેઓનાં પિતાશ્રીની પેઢીમાં જોડાઈ, ધંધાદારી અનુભવ મેળવ્યું. પિતાનાં બુદ્ધીબળથી ટેકનીકલ જ્ઞાનને સઉપયોગ કરી તેમણે મુંબઈમાં પ્રથમ “નટ બેલ્ટ ' નાં કારખાનાંની સ્થાપના કરી. ઉત્સાહ પૂર્વક શ્રમદ્વારા તેમણે ધીમે ધીમે “રી-રોલીંગ મીસ” શરૂ કરી, અને તેમાં ખૂબજ સફળતા પ્રાપ્ત થતાં તેઓએ યુરોપની યાત્રા કરી અને ઈટાલી તેમજ જર્મનીથી જરૂરી મશીનરી મગાવીને “ શીપ ચેઈનનું કારખાનું......” એશીયા ભરનું પહેલું જ સ્થાપ્યું. અને દેશના ઉઘોગીકરણમાં એક અમુલ્ય ફાળે આ. ૧૯૬૧ ની સક્ષમાં ફરી યુરોપના જુદા જુદા સ્થળની મુસાફરી કરી, મેળવેલ જ્ઞાનથી અધ્યતન પદ્ધતીઓ અંગીકાર કરી, કારખાનાં, તથા પ્રોડકશનમાં વધારો કર્યો, તેમજ ખંત અને ઉમંગથી બીજા કારખાનેદારને પણ ચોગ્ય માર્ગદર્શન આપવાની તેમની વૃત્તી ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેઓએ પિતાશ્રીનાં ધંધામાં જોડાઈ ઉપરોક્ત પ્રગતિ સાધી અને ૧૯૬૨ની સાલમાં તેઓનાં શીરછત્રરૂપ-પિતાશ્રી દેવક પામતાં-તેમનાં શીરે મહાન જવાબદારી આવી પડી. તેમનાં પૂણ્યશ્લોક પિતાશ્રી કે જેઓએ પોતાની હયાતી દરમ્યાન લાખો રૂપિયાનાં સાર્વજનીક લોકગી કાર્યોમાં દાન આપેલ, તેમને જ પગલે ચાલીને શ્રી વિનયકુમાર પણ એક દાનવીર તરીકેનું પીતાશ્રીનું યોગ્ય તપણ કરી રહ્યાં છે. શ્રીયુત વિનયકુમારભાઈની કેળવણી પ્રત્યેની અભીરુચીનાં ફળ રૂપે નાની મોટી શીષ્યવૃત્તી તેમજ કેળવણીનાં પુસ્તકે ઉપરાંત નીચેની સંસ્થાઓને-ગણનાપાત્ર અર્થીક સહાય તેઓશ્રીએ આપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #970
--------------------------------------------------------------------------
________________
૭૯૮
(૧) શ્રી અમુલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલય (માટુંગા-મુંબઈ) માં વાણીજ્ય વિભાગનું સંપૂર્ણ યુનીટ. (૨) શ્રી řગ્યુંઝન ાલેજ (પુના) શીષ્યવૃત્તી નીમીત્તે સારી એવી રકમ. (૩) માતુશ્રી અજવાળી ખા, બાળમંદીર-મુંબઈ. તદ્ઉપરાંત તેઓશ્રી મુંબઈની જુદી જુદી લાયન્સ કલમે ને અવારનવાર આર્થિક સેવા આપી રહ્યા છે. શ્રી વિનયકુમારભાઈ, શ્રી ચન્દ્રકાન્તભાઈ એચ. ત્રીવેદીના પાત્રા/ ભાઈ છે અને તેઓએ લાયન્સની પ્રવૃત્તીએથી આકર્ષાઈને આ વર્ષનાં "લાયન્સ કલબ ભાવનગરના ગાલ્ડન એનીવરી પ્રેાજેકટનાં લાયન્સની પોલીકલીનીકમાં એક યુનીટ ભેટ કરેલ છે જે આપણે માટે ઉત્સાહ તેમજ આનંદના વિયય છે.
શેઠશ્રી ચુનિભાઇ ભ. મહેતા
જન સમુદાયમાંથી મેળવેલી મારી પાસેની મૂડી ઉપર માત્ર મારો જ નહીં પરંતુ મારા દેશ બાંધવાના પણ અધિકાર છે અને દેશને આબાદ બનાવવા માટેના વિકાસ કાર્યમાં આર્થિક મદદ કરવાના મારા ધર્મ છે. તેમ સમજી દાન આપવાવાળા કુંડલા તાલુકાના પીઠવડી ગામના વતની દાનવીર શેઠશ્રી ચુનિલાલ ભગવાનદાસ મહેતાનું નામ સૌરાષ્ટ્રના નામાંક્તિ દાનવીરામાં સદા અંકિત રહેશે. સાદા અને સરળ સ્વભાવના અપ્રસિદ્ધને ચાહવાવાળા શેઠશ્રી ચુનિભાએ પૂર્વા વસ્થામાં આર્થિક મૂશ્કેલી, દુઃખ અને અનેક વિટંબણાને સામને કરતાં લોખંડના વ્યાપાર ઉદ્યોગમાં પ્રગતિ સાધતા ગયા છે. વેપારી સાહસિક્તા, નિતીમય પ્રમાણિક જીવન, સાદા અને સરળ વિચારા તથા દલીતવ પ્રત્યે હંમેશા સહાનૂભૂતિ અને સેવા સહકાર આપવાવાળા આ દાનવીરૂં ગુજરાતની અનેક સંસ્થાએ, વિકાસના કાર્યો તથા લાકા ઉપયોગી ક્ષેત્રાનાં છૂટા હાથે દાન આપી યશસ્વી કીર્તિ પ્રાપ્ત કરી છે.
પેાતાના વતન પીઠવડી ગામે શ્રી યુ. ભ. મહેતા પ્રા. શા. તથા મુક્તાબેન યુ. મહેતા બાલમંદિર તથા પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે ભગવાનદાસ ન. મહેતા દવાખાનું તથા સા. કુ.માં મુક્તાબેન ચુ. મહેતા મહિલા મંડળ તથા કે. કે. હોસ્પીટલ એપરેશન થીયેટર તથા કાળભેાડિંગમાં સારા કાળા આપ્યા છે. આ સિવાય જેસરમાં ચુ. ભ. મહેતા ધર્મશાળા, તથા છાપરી ગામે શાળાનું મકાન તથા કે. કે. હાઈસ્કુલમાં સારા ફાળા આપ્યા છે. આ સિવાય અનેક ગામામાં તથા શહેરામાં અનેક વિધ ક્ષેત્રામાં દાન આપ્યા છે.
શ્રી ઈસ્માઈલ ગનીભાઇ
રાજકાટ જિલ્લાના જસદણુના રહિશ છે ચાર ગુજરાતી ભણેલ છે ખાદીના લંધે અને ઝભ્ભા અને ટાપી પહેરેલા નિખાલસ અને હસતા શ્રી ઇસ્માઇલભાઈ પેાતાના ક્રાન્ટ્રાક્ટરના કામ સાથે લાક સેવાના કામેામાં પણ જોડાએલા રહે છે. ઈસ્માઈલભાઈએ સૌરાષ્ટ્રમાં અનેક બાંધકામામાં કોન્ટ્રાકટ રાખી ખંતથી સારી રીતે કામ પૂરા કર્યા છે.હાલ મુંબઈમાં લાખ રૂપિયાના બાંધકામા કરી રહ્યા છે આવા ફક્ત ચાર ગુજરાતી ભણેલા લાખા રૂપિયાના કામા ચીવટ પૂર્વક વિશ્વાસ અને ખંતથી કરે ત્યારે આપણને સૌરાષ્ટ્રના સપૂતાના ખ્યાલ આવે છે. આ ઈસ્માઈલભાઈ ઘાંચી કામના છે તે પેાતાની જ્ઞાતિના મંડળેા વિદ્યાર્થીઓને મા વિગેરે અનેક 'કેળવણીના કામેા કરી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #971
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવરાજ ઉજમશી શેઠ
ગેાંદિયાના વ્યાપારી ક્ષેત્રે જેમના નામની સુવાસ આજ જેણે હંમેશા દિપાવી જાણ્યું છે, અને જેમની જાહેર સેવાઓ કુટુંબની ઉજ્જવળ નોંધ લેતા આનદ થાય છે.
૭૯
સૌરાષ્ટ્રીયના ધંધાર્થે જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં પેાતાની કુશાગ્ર બુદ્ધિ, અડગ આત્મ શ્રી અને પ્રબળ પુરૂષાર્થની ઝાંખી કરાવી છે. સૌરાષ્ટ્રને ગૌરવશાળી બનાવનારા કેટલાંક મહાનુભાવામાં જીવરાજ ઉજમશી શેઠ ને પણ યાદ કર્યા વગર નથી રહી શક્તા.
સ્વામિનારાયણ ગઢડાના વતની ઘણાં વર્ષોથી અહીં સ્થિર થઈને ભારે મેાટી ચાહના મેળવી છે.
પણ મહેકે છે, માતૃભૂમિ સૌરાષ્ટ્ર ને યશલગી સમાન બની છે, તેવા
ગુજરાતી રાષ્ટ્રીય કેળવણી મંડળના ઉપપ્રમુખ તરીકે ઘણીજ યશસ્વી કામગીરીને લઈ જનસમુદાયમાં સારા એવા માનના અધિકારી બન્યા છે. અત્રેની ગુજરાતી રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી અને સરસ્વતી મહિલા વિદ્યાલયના વર્ષોથી મેનેજીંગ ટ્રસ્ટી તથા પ્રમુખ તરીકે રહીને જન સેવાની પગદંડી ઉપર ઉજ્જવળ ભાત પાડી છે.
ગેાંદિયા નગરમાં ચાલતી દરેક સાંસ્કૃતિક કેળવણી, વૈદિક અને ધાર્મિક પ્રવૃત્તિમાં રસ ધરાવી તેમાં સેવાના મેટા હિસ્સા આપી રહ્યા છે તેનું કારણ તેમના સ્વભાવ, સરળ, સદાચારી, સહિષ્ણુ, સુવિવેકી, સત્યપ્રિય છે. સમાજસેવાના નાના મેટા પ્રસંગેામાં તેમની હાજરી અચુક હેાય જ.
આ પ્રદેશમાં ૧૯૨૫ માં આવ્યા પછી બીડીનું કારખાનું શરૂ કર્યું, ખત, મહેનત અને પ્રમાણીકતાને લઇને વ્રજલાલ મણીલાલ એન્ડ કંપની, પેઢીના મેનેજીંગ પાર્ટનર બન્યા. અને પાતામાં રહેલી કાર્ય દક્ષતાના લીધે પેાતાનું સત્વ આ પેઢીમાં હજારો મજદુરા અને પુષ્કળ કર્મચારીઓ કામ કરે છે.
સીહેારના ઉદ્યોગપતિ—
નગરશેઠશ્રી જ્યંતિલાલ કેશવલાલ મહેતા
તેમના પુત્રા તથા પુત્રીએ શિક્ષિત અને સંસ્કારી છે, એટલુજ નહીં દાનગંગા પ્રસંગેાપાત વહેવડાવવામાં પેાતાનેા ધર્મ સમજ્યા છે. ગાંદિયામાં આ કુટુંબ આગળ પડતું સ્થાન ધરાવે છે. ગેદિયા સૌરાષ્ટ્રના નાના ગામ જેવુ લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નગરશેઠશ્રી જયંતિલાલભાઈ મહેતા જાહેર જીવનમાં સને ૧૯૨૦માં સીહાર કૉંગ્રેસ સમીતીના મંત્રી તરીકે ચુંટાયા. ખાદીની ઝુ ંમેશ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી સ્વ. શ્રી બળવંતરાય મહેતા સાથે લાકા ખાદી વધુ પહેરે અને ખાદીના ઉપયોગ ખુબજ વધે તે હેતુસર સીહારમાં તેમજ આજુ બાજુના ગામડે જઈ ખાદીની મહત્તા સમજાવતાં સાહેર મ્યુનીસીપાલીટીમાં ઘણા વર્ષો સુધી
www.umaragyanbhandar.com
Page #972
--------------------------------------------------------------------------
________________
-
- પ્રમુખ તરીકે પિતાની સેવા આપી હતી સીહર મહાજન પ્રમુખ તરીકે પણ પોતે ઘણી સેવા આપી રહ્યા છે. સીહાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હતા. તેઓશ્રી અનેક નાની મોટી સંસ્થાના ટ્રસ્ટી છે ધી બેડીયાર પિટરી વર્કસ લી. સીહેરના તેઓ ડાયરેકટર છે. અને સીહર ઇલેકટ્રિકસીટી વર્ક સ લી.ના ડાયરેકટર બોર્ડના ચેરમેન છે. માનવ સેવા તેમના જીવનમાં વણાઈ ગઈ છે. દુખીના વિસામા રૂપ છે રાજ્યના વખતમાં રાજ્ય સાથે સબંધ ખૂબ હોઈ રાજ્ય અને પ્રજા વચ્ચે સાંકળરૂપ હતા તેઓશ્રી ધર્મામા અને ઉદાર વૃત્તિના છે. તેમના પિતા કેશવલાલ પીતાંબરદાસ મહેતા ને નામે સીહારમાં બાળમંદીર બંધાવી આપ્યું છે. સીહાર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ છે. જ્યારે સીહોરમાં દુષ્કાળ હોય ત્યારે ત્યારે સારું એવું ફંડ કરી પશુધન અને માનવ ને રાહત અપાવે છે તેઓ સૌરાષ્ટ્રનું ગૌરવ છે. આપબળે આગળ આવેલી એડનની વેહરા ત્રિપુટીને પરિચય –
હિરા કામ એ વહેવાર અને સાહસિક કોમ તરીકે જાણીતી છે. સૌરાષ્ટ્રમાંથી તદન સામાન્ય અભ્યાસ કરેલા અને સાવ નાના ગામડાંઓમાં વસતા ભાઈઓ વહાણુની મુસાફરી કરી દૂર પરદેશોમાં જઈ ધંધાઓ ખેડી, પ્રતિષ્ઠા અને સંપત્તિ પ્રાપ્ત કર્યાના અનેક દ્રષ્ટાંત આજે પણ મળી આવે તેમ છે. સ્વભાવમાં રહેલી સંપતિ બાંધછોડની ભાવના દીર્ઘ દ્રષ્ટિ વહેવાર નીતિ, ન્યાય પરાયણતા વગેરે ગુણે ધરાવતા આવા દાઉદી વોહરા કામની અનેક વ્યકિતઓમાંથી એક ત્રિપુટીને પરિચય અને આપતા આનંદ થાય છે, સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લામાં આવેલા બગસરા અને ચલાલા જેવા નાના ગામના સામાન્ય અભ્યાસ કરેલા સાહસિક ભાઈઓએ ખંત મહેનત અને પ્રમાણિકતાથી એડન ખાતે સ્થાપેલી અત્તરની એક પેઢીની વાત પણ મીઠી સૂવાસ જેવી મહેકતી છે. ૧૯૨૧માં શરફઅલી કમરૂદીન બગસરાવાલાએ ૨૨ વર્ષની વયે એડન જઈ ત્યાં ધંધો શરૂ કર્યો અને તેમના બે ભાઈઓ નજરઅલી કમરૂદીન તથા ફીદા હુસેન કમરૂદીને જેઓ પણું અનુક્રમે ૧૮ તથા ૧૪ વર્ષની ઉમરના હતા તેમને બગસરાથી એડન બોલાવી લીધા એ અરસામાં શીતળાની માંદગીમાં મોટાભાઈ શરફઅલીનું દખદ અવસાન થયું એટલે બાળકના પિતાશ્રી કમરૂદીન રહેમાનજી જેઓ માડાગાસ્કર હતા તેઓ એરન આવ્યા અને કમરૂદીન રહેમાનજીના નામથી ધંધો શરૂ કરી, બને ભાઈઓને કામકાજ સોંપી દઈ પતે બગસરા આવીને રહ્યા, બને ભાઈઓએ સને ૧૯૪૦ સુધી તેમના પિતાશ્રીનું મૃત્યુ થયું ત્યાં સુધી સાથે રહી બંધ કર્યો અને સને ૧૯૪૦ની આખરમાં નુરભાઈ શમશીન ચલાલાવાલાએ એક પણ પાઈની મુઠી વગર આ પેઢી સાથે ભાગીદાર તરીકે જોડાયા અને કે. આર બગસરાવાલાના નામે પેઢી રજીસ્ટર્ડ થઈ. ૧૯૪૦ થી ૧૯૪૬ સુધી લડાઈ દરમિયાન તેઓ કંઈ કામકાજ કરી શક્યા નહિ. કાળાબજાર, કે ધંધાકીય છળકપટથી હંમેશા દૂર રહેવા ત્રણેય ભાગીદારો ને સ્વભાવ હતો. અને તેના પરિક્ષામે ૧૯૪૬ સુધીમાં નાની એવી જે બચત હતી તે પણ ખર્ચમાં જ પૂરી થવા આવી લડાઈ પછી આ ભાગીદારોએ ખૂબજ વ્યવરથીત રીતે અને ચોકકસ ગણત્રીપૂર્વક અત્તરના બીઝનેસનું આયોજન કર્યું. અને સમસ્ત એડનમાં ગણનાપાત્ર પેઢીની સુવાસ ઉભી કરી. સામાન્ય પ્રગતિ થતાજ ખંત મહેનત અને આપબળથી આગળ આવેલી આ ત્રિપુટીએ સમાજસેવા પ્રતિ પોતાનું લક્ષ કેન્દ્રીત કર્યું અને ચલાલા ગામમાં વોહરા સમાજ માટે એક સરસ મજીદ બંધાવી આપી. આ પેઢીના એક ભાગીદાર ભાઈ નઝરઅલી કમરડીને બગસરા ખાતે હરા કામના કોલેજને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઑલરશીપ આપવાનું પણ એક ટ્રસ્ટ કરેલ છે અને બગસરાના જાહેર ક્ષેત્રે કેળવણી માટે રૂા. ૩૧૦૦૦ નું દાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #973
--------------------------------------------------------------------------
________________
પણ તાજેતરમાં જ કરેલ છે અને આ દાન સાથે લેકફાળા તથા સરકારી સહાય મેળવી પિતાના નામે કેળવણી સંસ્થા ઉભી થાય તે માટે ટ્રસ્ટ કરેલ છે. આ ઉપરાંત ત્રણેય ભાગીદારોની ખાનગી સખાવતે એમની શક્તિ મર્યાદા કરતા વિશેષ હોય એ રીતે અને તેને લાભ મળતો રહે છે. ચંચળ સ્વભાવની લક્ષ્મી હાથમાં હોય ત્યારે યથાયોગ્ય ઉપયોગ કરી લેવાની તેમની વૃત્તિ આદરને પાત્ર છે. કેઈ પણ ધર્મ પંથ વાડા કે કેમવાદના વિચારોથી તેઓ પર રહે છે. રાષ્ટ્ર પ્રેમ અને માતૃભૂમિની લાગણું તેમના લોહીમાં વણાએલી છે. ભારતની માટીથી ઘડાએલા સર્વ માનવીએ પરસ્પર બંધુઓ છે એવી સર્વોદયની ભાવના તેમનું જીવનસુત્ર છે. બગસરાના જાહેર કાર્યોમાં હંમેશા તેઓ આગળ રહ્યા છે. ભલા સ્વભાવ અને સેવાભાવના કારણે તેઓ અઢળક સંપતિ ધરાવનારા ન હોવા છતા લેકે ઉપર તેમની એવી છાપ છે, એવા સદભાગ્ય વરેલા આ ત્રણેય ભાગીદાર શ્રી નઝરઅલી કમરૂદીન. શ્રી ફીદા હુસેન કમરૂદીન તથા નુરભાઈ શમશુદીન ના પરિચયમાં આવવું એ પણ એક હાવા સમાન છે. અને સૈરાષ્ટ્રમાંથી મહેલા કપડે પરદેશમાં જઈ આવી પ્રગતિ કરનારા માનવીએ આ રીતે આપણા રાષ્ટ્રનું ગૌરવ બની રહે છે એ નિર્વિવાદ છે.
શ્રી જગહનદાસ માધવજીભાઈ સંઘવી
ઉમર ૫૭
અભ્યાસ સાત ચોપડી કરછ કાઠિયાવાડની ધન્ય ભૂમિએ જે કેટલાક ધર્મશ્રદ્ધાળુ મહાનુભાવો અને દાનવીર નર રત્નની સમાજને સુંદર ભેટ ધરી છે એવા નામાંકિત કુટુંબમાં જગમેહનદાસ સંઘવીના કુટુંબે ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રે એક અનોખી ભાત પાડી દઈ સૌરાષ્ટ્રના ભાતીગળ ઈતિહાસમાં નવું તેજ પૂર્યું છે સાવરકુંડલા પાસેનું વાંશીયાળી ગામ તેમનું મૂળ વતન જીવનમાં કાંઈક કરી છૂટવાની ખ્વાએશ ધરાવતા આ કુટુંબને વિશાળ ક્ષેત્ર જોઈતુ હતુ એટલે ૧૯૪૧થી ભાવનગરમાં આવી વસવાટ કર્યો છે કે આમતો છેલ્લા પચાસ વર્ષથી આ કુટુંબે રંગ રસાયણને ક્ષેત્રે મુંબઈમાં જાણીતા બન્યા છે. ભાવનગરમાં ધંધાની કેટલીક શક્યતાઓજ તપાસી ત્યાં પણ રંગઉદ્યોગની શરૂઆત કરી અને તેમના કાર્યદક્ષ પુત્રએ ભાવનગરને વહીવટ સંભાળે શરૂઆતથી જ સારી એવી પ્રગતિ હાંસલ થતી રહી તેથી પ્રેરાઈને તે વખતે શ્રી મનુભાઈ શાહે આ કારખાનાની મુલાકાત લઈ સંચાલની દીર્ઘદ્રષ્ટિની મુકતકંઠે પ્રશંસા કરી હતી સમય જતા આ કારખાનાનું વિસ્તરણ કરી નવીન ઈન્ડસ્ટ્રીઝ ૧૯૬૧માં ભાવનગરમાં કોગ્રેસ અધિવેશન વખતે સ્થાપી અને નવીન ઈન્ડસ્ટ્રીઝનું કામ વિશાળ પાયા ઉપર રેગ્યુલર રીતે ચાલવા માંડયુ ૧૯૬૫ સુધીમાં રંગની ઘણીખરી આઈટમો આવરી લીધી ભવિષ્યમાં વધુ રીસર્ચ અને મશીનરી સંબંધે પ્રયત્ન શરૂ છે. ધાર્મિક અને પરમાર્થિક સંસ્કાર વારસો પણ આ કુટુંબને મળે છે કેલેજનું ઉચ્ચ રિંક્ષણ નહિ લીધા છતા ખૂબજ જ્ઞાતિ અને અનુભવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #974
--------------------------------------------------------------------------
________________
૯૦૨
ઓછુ બોલવુ છતા અમૃતભરી વાણુ થોડા શબ્દોમાં ઘણું કહેવું એ એમને ખાસ ગુણ છે લક્ષ્મી દીન દુખીયાઓને આપવામાં અને દાન કરવામાંજ શોભે એ મંત્ર જીવનમાં વણ્યો અને આજસુધી પાળી રહયાં છે. કોઈપણ સમાજની પ્રગતિ અને આબાદી પૂરી કેળવણી વગર શકય નથી એમ પણ તેઓ માને છે. અને તેથીજ ભાવનગરમાં સરદારનગરમાં હાઈસ્કૂલ બાંધવા માટે ભાવનગર કેળવણી મંડળ મારફત સંઘવી માધવજી રવજીને નામે રૂા. ૫૧,૦૦૦ની ઉદાર સખાવત જાહેરાત કરી પોતાના કુટુંબને ધન્ય બનાવ્યું છે. મુંબઈમાં ચાલતી અનેક પ્રકારની નાની મોટી સંસ્થાઓને પ્રસંગોપાત આર્થિક બળ આપીને પ્રોત્સાહીત કરી યશકલગી પ્રાપ્ત કરી છે. શ્રી જાદવજીભાઈ સેમચંદભાઈ
જાદવજી સોમચંદ મહેતા ભાવનગર જિલ્લાના કુંડલા તાલુકાના વંડા ગામને રહિશ છે તેઓ મેટ્રિક સુધી અભ્યાસ પાલીતાણુ કરી રંગુન વેપારથે પ્રયાણ કર્યું રંગુનમાં બીજા વિશ્વયુદ્ધ વખતે રંગુનથી તેમના મિત્ર ભાઈશ્રી મનસુખલાલ રાઘવજી દેશી સુરેન્દ્રનગરના ગીવ એન્ડ ટેક મુંબઈ વાળા બન્ને સાથે ચાલતા ભારત આવ્યા તેમાં તેઓ અનેકને મદદરૂપ થયા દેશમાં આવી તેમના વતી વંડા ગામે જ રહી વેપાર શરૂ કર્યો સાથે સાથે ગ્રામ વિસ્તારમાં મેલેરીયા વિ. અનેક દર્દી માટે લેકેની સેવા કરી પછી મુંબઈમાં એકસપર્ટ-ઈમ્પોર્ટનું કામ શરૂ કર્યું અને ત્યાં સ્થિર થયા સાથોસાથ રાષ્ટ્ર ઘડતરના અનેક કામોમાં રસ લઈ પિતાના વતનના ગ્રામ વિસ્તારમાં પ્રાથમિક શાળાઓ હાઈકુલ પાણીની જન સેવા લોકોને ઉપયોગી અનેક કામે કરવામાં પિતાએ મોટી રકમનું ફંડ આપ્યું ઉપરાંત ફંડ ફાળો ઉઘરાવી સારા એવા કામો કર્યા અને હર હંમેશા કાળજી રાખે છે.
પોતાના વતનમાં જ આવા કામો ઉપરાંત સારાએ સૈારાષ્ટ્રમાં તેઓ કંડ ફાળામાં મદદ રૂપ થાય છે. સાવરકુંડલા પાલીતાણા સુરેન્દ્રનગર વિગેરે સ્થળોએ કેળવણી હોસ્પીટલ વિગેરે અનેક કામોમાં પૂરતા મદદરૂપ થઈ કામ પાર પાડયા.
તેઓ જૈન વિદ્યાર્થી ગૃહ સાવરકુંડલા પાલીતાણા જૈન બાળાશ્રમના મંત્રી તરીકે કાર્ય કરી અનેકના જીવનને ઉજાળવાનું કાર્ય કરે છે. ખરેખર જાદવજીભાઈ રાષ્ટ્રવાદી નિખાલસ સચ્ચાઈ અને વિશ્વાસ શ્રધ્ધા ધરાવતા ભારતના લાડકવાયા છે.
તેઓ રચનાત્મક વૃત્તિના છે. કેળવણુ પામેલા કે અભણ કે ભણેલ કે ડીગ્રીકેસ થયેલા વિદ્યાર્થી ઓ થાકેલા હોય છે ત્યારે તે મદદરૂપ થઈ તેને કામે ચડાવવા મહેનત કરી પ્રાણ પૂરવાનું પણ કાર્ય કરે છે.
તેઓ મુંબઈમાં રહેતા હોવા છતા સાદાઈથી જીવન ચલાવી રહ્યા છે. આ બધા કાર્યોમાં પાછળ તેમના ધર્મપત્ની પ્રભાબહેન ને સંપૂર્ણ સાથ છે તેઓ જૈન વાણિયા જ્ઞાતિના છે. શ્રી મેહનલાલ જમનાદાસ પરીખ
માનવીની મહત્તાનું દર્શન તેની પાસે કેટલી સંપત્તિ કે સમૃદ્ધિ છે તેના ઉપર થતુ નથી. પણ દેટલીવાર જીવનમાં પછડાટ ખાધા પછી પણ ફરી ફરીને ઉત્સાહપૂર્વક જે બેઠો થઈ શકે છે તેમાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #975
--------------------------------------------------------------------------
________________
૮૦૩
તેમની પ્રતિષ્ઠા સમાયેલી છે. જિંદગીના કપરા દિવસેામાં પણ નિષ્ઠાને વળગી રહેવું, સહિષ્ણુતાને ટકાવી રાખવી, ભાષા ઉપરના કાબુ જાળેવવે. દૂખી દિવસેામાં પણ કુદરતમાં અનન્ય શ્રદ્ધા ધરાવવી એમાંજ માનવીની પ્રતિભા સેાળે કળાએ ખીલી ઉઠે છે.
આવા ઉદાહરણ રૂપે શ્રી માહનભાઇ પરીખનું તડકા છાંયા વચ્ચે પસાર થયેલું જીવન જન સમાજને એક આરસીરૂપ બની રહેશે. મૂળ ( ધેાધા )ભાવનગરના વતની. માતપિતાની સાધારણુ સ્થિતિ અને કાળી ગરીબી સામે જંગ ખેલીને માત્ર મેટ્રીક સુધીને અભ્યાસ કરી શક્યા આજીવિકા માટે પોતાના એક સ્નેહીની પ્રેરણાથી નાકરી અર્થે કરાંચી ગયા ાકસ એન્ડ ક્રાં. માં છ માસ કામ કર્યું... પણ સ્વતંત્ર ધંધા કરવાના થનગનાટ અનુભવના એ યુવાન હૈયાને ન ગમ્યું એટલે છેડયું. કાંઇક આશા અને શ્રદ્ઘા સાથે ત્યાંથી લાહાર ગયા અને એક ઇમ્પોર્ટ ક્ર્મમાં જોડાયા. પ્રેાવીઝન સ્ટારમાં પેાતાની સેવા આપી દાઢ વર્ષ સાહેારમાં કેટલેક અનુભવ મેળવ્યા પછી કરાંચીની એક ક્માં પેાતાના પુરૂષાર્થના બળે મેનેજરની પદવી પ્રાપ્ત કરી સમય જતાં ૧૯૨૧માં પેાતાની નજીવી મુડીમાં એમ. સુખદેવ એન્ડ કુાં.ના નામે ખીઝનેસ શરૂ કર્યો અને નસીબનું પાંદડુ કર્યું. પેાતાના ભાગ્યબળે અને દીર્ધદ્રષ્ટિએ સપત્તિની રેલછેલ અને દામ દામ સાઘુખીનાં શ્રી ગણેશ મડાયા. એટલી હદે કૌશલ્ય પ્રાપ્ત થયું હોવા છતાં તેમની મહાત્ત્વાકાંક્ષા તેમને ઝંપવા દે તેમ ન હતું. લેખંડ, પાઈપ, હાર્ડવેર ઈમ્પોટ વિગેરે ધધામાં અધિક સૂઝ અને પ્રવિણુ બનાવતા ગયા તેમ તેમ નવું નવું કામ શરૂ કરતા ગયા, નવી એજન્સી મેળવતા ગયા.
જર્મની અફઘાનિસ્તાન વિગેરે દેશા સાથે ધધાકીય એન્ડ ફોરવર્ડીંગના કામમાં પણ જમાવટ કરી પણ કુદરતે કાંઇક બીજીજ નિર્માણ કર્યું હશે. ૧૯૩૭ માં એખીસીનીયાની વેાર વખતે બધાજ સાધન સપત્તિ નાશ પામ્યા, કુટુંબ મેહાલદશામાં મૂકાઈ ગયુ` પત્નિની માનસિક ખીમારી, બાળકાના ઉછેરની જવાબદારી પેાતાને શીરે આવી પડી અને ખીજા અનેક તાણાવાણા વચ્ચે ધીંગા સંકટોના સામના કરવા પડયા. જરાપણ હતાશા અનુભવ્યા વગર પુરૂષાર્થના પ્રદિપ અવિરત જલતા રાખી સંસ્કાર વારસામાં મળેલા સચ્ચા પ્રમાણિકતા અને એકવચનીપણાને લઇ ક્રેટાકટીમાં પણ પાર્ટી ફેઈલ કર્યા વગર પેઢી ચાલુ રાખી.
૧૯૩ની વાર આવી અને ફરી ભાઞને સિતારા ચમકયા માન મરતબેા ટકી રહેલા એટલે ત્યાંની ગુજરાત બેન્કના ડીરેકટર બતી શકયા. ગુજરાતી સમાજની હાઉસીંગ સેસાયટીનું ચેરમેનપદું શાભાળ્યું, માઢ શુભેચ્છક બધુ મંડળના ચેરમેનપદે પણ બિરાજયા,વ્યાપારી જગતમાં ભારેમે ટુ બહુમાન મેળવ્યું. કરાંચીની અનેક નાની મેાટી સંસ્થાઓના પ્રાણસમા બન્યા. ધંધા પણ આબાદ રીતે જામતા ગયા પણ ફરી કમનસીબે ૧૯૪૭ ના હિન્દ-પાકીસ્તાન ના ભાગલા પડયા કામી રમખાણો ફાટી નીકળી કરેડા હિન્દુઓજ માલમિલ્કત મૂકીને રાતેારાત બાળબચ્ચા સાથે ભાગવુ પડયુ એ વખતે કરાંચીમાં આથીદશ લાખ રૂપીયા મૂકીને પહેરેલકપડે ભાવનગર આવ્યા.
બાળકાને અહીં સ્થિર કરી કરી દેશાટન કરવા નીકળી પડયાં અમદાવાદમાં આર. મેાહનલાલની 'ના નામે ધંધાની શરૂઆત કરી પણ તેમાં નિષ્ફળ ગયા. ધંધુકામાં પણ પ્રયાસ કરી જોયે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #976
--------------------------------------------------------------------------
________________
૦૪
પણ પાછા પડયા એટલુજ નહી. ૧૯૪૭ થી ૧૯૫૧ સુધીમાં કુદરતે જે થપાટ આપી તેનાથી ભલભલા આદમી પણ મુંજાય યુવાન પુત્રનુ ક મૃત્યુ થયું. દીકરી વિધવા થઇ ખીજા અનેક ઝંઝાવાતા ઉભા થયા છતા નિરાશ થયા વગર સગાસબંધીની એકપણ પાઈ લીધા વગર જીવનભર અવિરત પુરૂષાર્થની જે ધૂણી ધખાવી હતી તેમાંથી ૧૯૫૧માં સંજીવનીના ફરી છાંટા ઉડાડયા અને ભાવનગરમાં શર્મા મેટલ રોલીંગની શરૂઆત કરી પણ તેમાં કારી ફાવી નહિં ધધામાં ખોટ આવી છતા આ સાહસિકવીરે હિંમત ખાઈ નહિ અને તેમાંજ ધ્યાન પરોવ્યુ. એજ અરસામાં જયલક્ષ્મી સાલ્ટ વર્કસ પ્રા. લી. ની સ્થાપના કરી આજ સુધી ડાયરેકટર તરીકે કામગીરી ચાલુ છે. ફરી લક્ષ્મીની કૃપા થઈ.
મેળવેલી સપત્તિ સારાએ સમાજની છે સ`પત્તિના પાતે ટ્રસ્ટી છે :—એવી વિનેાખાજીની વિચાર સરણીને અનુલક્ષી ભાવનગરમાં ડાયમન્ડ ચોકમાં ન ઢાબાઇ જમનાદાસ પરીખના નામે પ્રસુતિગૃહમાં માટી માતબર રકમનુ દાન કર્યું` પેાતાની ઉદાર નિખાલસ મનેાવૃત્તિને કારણે તેમણે બહેાળા શુભેચ્છક વર્ગ ઉભા કર્યા છે. એમના બાળકાએ પણ શેર જમીન અને લેાખંડના ધંધામાં રસ જાળવી રાખ્યા છે. આજે સૌ સુખી છે. શ્રી પરીખ ભાવનગર કે સૌરાષ્ટ્રનું જ નહિ, સમગ્ર, ગુજરાતનુ ગૌરવ છે.
શ્રી મનહરલાલ નરભેરામભાઈ પારેખ
ભાવનગર-મુંબઈ–મહારાષ્ટ્ર અને કેટલાંક અન્ય સ્થળોએ ઈનઓર્ગેનિક રસાયણના ક્ષેત્રે અને મરીન કૅમીકલ્સના ઉત્પાદન જગતમાં જેમણે અસાધારણ વ્યકિતત્વના દર્શન કરાવ્યા છે તે મનહરલાલ પારેખ સૌરાષ્ટ્રના ચેટીલાના વતની છે. ગ્રેજ્યુએટ બનીને ચેાવીશ-પચીશ વર્ષોંની ઉંમરે વ્યાપારમાં ઢાંક સાહસિકતા અને નવીનતા બતાવવાની ઉમેદ અને આકાંક્ષા સેવતા એ થનગનતા યુવાન હૈયાને પરાધીન તમરી કરવી કેમ ગમે. સતત ત્રણુ વર્ષ સુધી સાહસ ધૈર્ય અને એકમાત્ર શ્રદ્ધાને બળે માસની દિશામાં પારદશ ક અનુભવ મેળવ્યો. પાતાની હૈયા ઉક્લત અને વ્યાપારી કાર્યદક્ષતાને સાગાન્ય રસાયણનું ઉપાદન વા શક્તિમાન થયાં. ખૂબજ સહેલાઇથી પુષ્કળ પ્રમાણમાં આ ચીજ ઉત્પન્ન કરી શકાય છે અને પરદેશી હુંડીયામણુમાં મેાટા ફાયદા મેળવી શકાય છે તેવી ચોકકસ પ્રતીતિ ઉત્તરાત્તર થતી રહી. દર વર્ષે ત્રણથી ચાર લાખનું પરદેશી હુંડીયામણુ ખચાવીને તે ખરેખર તે રાષ્ટ્રની સેવાજ કરી રહ્યા છે. તેમના કારખાના દ્વારા તૈયાર થતા મેગ્નેશીયમ કારખેનેટ રબ્બરના ઉદ્યોગ માટે, રંગના અને મીકલ્સના કારખાના માટે ઘણાજ આશિર્વાદરૂપ થઇ પડેલ છે. ધર્મ અને શ્વરમાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર માતા પિતાના સસ્કાર પણ તેમનામાં ઉતર્યા ભાઈઓની પ્રેરણા અને સહાનુભુતિ મળ્યાં. વ્યાપારમાં નીતિ પ્રમાણીક્તાને પેાતાનું ધ્યેય બનાવ્યું. સ્વબળે આગળવધી રહેલા શ્રી પારેખે પેાતાના જીવનમાં શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને પણ ભારાભાર મહત્ત્વ આપ્યું છે.
માદરેવતન ચોટીલામાં પિતાશ્રી નરભેરામ ગુલાબચંદ પારેખના નામે કન્યાશાળા ( સરસ્વતી મંદિર ) ઉભું કરાવ્યુ. પારેખ કુટુંબનુ એ રીતે સારૂં' એવું ડેનેશન મળ્યુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #977
--------------------------------------------------------------------------
________________
૮૦૫
પર્યુષણના અને અન્ય નાનામોટા પ્રસંગોએ અને ધાર્મિક પ્રવૃત્તિઓમા પણ પોતે મેઅરે રહ્યા છે. ભાવનગરમાં ધંધાકીય રીતે પિતાના બે યુનિટ સ્ટાન્ડર્ડ કેમીકલ્સ અને સેન્ટ્રલ કેમીકલ્સ ઈન્ડસ્ટ્રીઝના સફળ સંચાલન ઉપરાંત સામાન્ય જનસમાજનાહિતાર્થે પોતાને ત્યાંથી દવાની કાંઈ પણ વસ્તુ મળી શકે તે પ્રબંધ કર્યો છે. કણબીવાડ વિદ્યાથી ફંડમાં એમણે યશકલગી ચડાવી છે. ભાવનગરની
ઓલ ઈલ ઈન્ડસ્ટ્રીઝ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને કુંભારવાડાની સામાજિક પ્રવૃતિઓમાં હમેશા રસ લેતા રહ્યા છે.
તેમની કરૂણા અને પરોપકારવૃતિ ઉપરાંત વ્યવસ્થા શકિત જબરી કારખાનાના વિશાળ સ્ટાફ પ્રત્યે સહાનુભૂતિ અને વિશ્વાસથી કામ લેવાની આવડત શ્રી પારેખ સૌને સન્માની બની શકયા છે.
શ્રી શાન્તિલાલ ખુશાલદાસ ગેસલિયા
ઘણા થોડા જ માણસે શ્રીમંત માતા પિતાને ત્યાં જન્મેલા હોય છે. શ્રી શાન્તિલાલ આવા સદ્ભાગી થડા માણસના એક ન હતા તેઓ સામાન્ય આર્થિક સ્થિતિના માતા પિતાને ત્યાં જમ્યા હતા. તેમની શરૂઆતનું જીવન ઘણી મુશ્કેલીઓથી ભરેલું હતું પરંતુ મુશ્કેલી સામે ઝુકી ન પડવાની સુદ્રઢ ઈરછા શકિતએ અને ભારે મુશ્કેલીઓ સામે ઝઝુમવાની તેમની હિંમતે તેમને શ્રીમંત તથા સુખી બનાવ્યા છે. અને તેમને ગોવા પ્રદેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓની હરોળમાં મૂકી દીધા છે. તેઓ સૌરાષ્ટ્રમાં આવેલા લીંબડી તાલુકાના પાણસણ ગામમાં જન્મ્યા હતા. તેઓ ધંધાર્થે યુવાન વયે ગોવા પ્રદેશમાં આવ્યા હતા તે સમયમાં ગાવા એક પછાત પ્રદેશ હતું અને કેઈને પણ તેની વિપુલ ખનિજ સમૃદ્ધિનો ખ્યાલ પણ ન હત શેઠ શાન્તિલાલે તેમની કારકીર્દિને વ્યાપારી ક્ષેત્રમાં પ્રારંભ કર્યો તેમની ખંત પ્રમાણિક સેવા અને સનિષ્ઠ સખ્ત કામે તેમને વિવિધ વ્યાપારી પેઢીઓના સંપર્કમાં આણ્યા અને પછી તેઓ તેમની પોતાની પેઢી સ્થાપવાને શકિતમાન બન્યા પછી શેઠ શાન્તિલાલ તેમના યુવાન નાના ભાઈ શ્રી બાપાલાલ ખુશાલદાસ અને તેમના કુટુંબને બીજા સભ્યોને પણ મારગોવા લાવ્યા અહીં આ બંને ભાઈઓએ તે દિવસોમાં ગાવામાં સાહસિક વેપારીને સહન કરવી પડતી હતી તેવી સર્વે મુશ્કેલીઓ સહન કરતા ગયા અને તેમાંથી માર્ગ કાઢીને આગળ વધતા ગયા તેમની સૂચ્ચાઈ સેવાની ભાવના પ્રયાસ આયોજન અને દીર્ઘ દૃષ્ટિએ તેમને સારી યારી આપી અને તેમની પેઢીની ઉત્તરોત્તર પ્રગતિ કરી. આજે શેઠ શાન્તિલાલ ગાવામાંના સૌથી વધારે અગ્રગણ્ય ઉદ્યોગપતિઓમાંના એક છે તેમણે ગોવામાં તેમ જ ભારતમાં અને વિદેશોમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે. તેઓ એસ. કાન્તિલાલ એન્ડ કાં ના એક ડાયરેકટર અને ગેસલિયા એન્ડ કાં ના એક ભાગીદાર પણ છે. તેઓ વધુમાં ગોવા પ્રદેશના એક આગેવાન દૈનિક અખબારના “રાષ્ટ્રમત”ના એક ભાગીદાર છે, આમ છતાં તેમણે નમ્રતા સાદાઈ પ્રમાણિકતા માયાળુપણુ વિગેરે તેમના સદગુણો જાળવી રાખ્યા છે. તેઓ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રસ લે છે. અને જાહેર જનતાને જરૂરી સગવડ પૂરી પાડવામાં સહાયકરે છે તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને આ સંસ્થાઓ તેમના ઉદ્દેશ સાધવામાં નિષ્ફળ ન જાય તેના ઉપર ધ્યાન આપવાની કાળજી રાખે છે. તેઓ અનેક દેશોના પ્રવાસે જઈને ત્યાંના વ્યાપારીઓ સાથે સારા સંબંધ સ્થાપી આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #978
--------------------------------------------------------------------------
________________
શ્રી શાંતિલાલ સુંદરજી શેઠ
કાઠિયાવાડીઓ વ્યાપારી ક્ષેત્રે સાહસ અને શૌર્યતાની યશગાથાથી જગતભરમાં મશહુર બન્યા છે. તેમાં કેટલાક ધર્માનુરાગી મહાનુભાવોની આધુનિક યુગને જે સુંદર ભેટ મળી છે તેમાં મુંબઈના જાણીતા દાનવીર શ્રી શાંતિલાલ સુંદરજી શેઠને આગલી હરોળમાં મૂકી શકાય પ્રાચીન શહેર તરીકે પંકાયેલુ (સિંહપુર) આજનું શિહોર એ એમનું મુળ વતન, ત્રણ અંગ્રેજી સુધીનેજ અભ્યાસ પણ તેમની બુધ્ધિ પ્રતિભાએ સિદ્ધિનું સોપાન સર કરવામાં યારી આપી અને જૈન ધર્મની વિજય પતાકાને ઉંચે લહરાવવામાં યશભાગી બન્યા. ચાલીશ વર્ષ પહેલા પોતાની સાધારણ સ્થિતિ, ગરીબાઈમાં દિવસે વિતાવેલા એટલે સખ્ત પરિશ્રમ અને વૃત-જપ-તપથી જીવન ઘડતરમાં સતત જાગૃતિ બતાવવી પડી હતી. વર્ષો પહેલા મુંબઈમાં વાસણની લાઇનમાં નેકરીની શરૂઆત કરી. નિષ્ઠા અને પ્રમાણીકતાથી કામ કર્યું જૈન ધર્મના વારસાગત સંસ્કારના દર્શન બચપણથીજ કરાવ્યા હતા. એમની એ દિશામાં ભારે મોટી તપશ્ચર્યાએ પ્રગતિની મંઝીલ વેગવાન બની. સમય જતાં નેકરી કરતા તેજ પેઢીમાં ભાગીદાર થયા. ભાગ્યનું ચક્ર કયું" લક્ષ્મીની કૃપા થઈ અને ધંધાને આબાદ રીતે ખીલવ્યો. પુરૂષાર્થથી મેળવેલી સંપતિને જરા પણ મોહ રાખ્યા વગર છૂટે હાથે દાનપ્રવાહ વહેતે રાખે. વિશેષ કરીને ગુપ્ત દાનમાં માનનારા છે. જૈન જ્ઞાતિના ગરીબ માણસોને પ્રસંગોપાત અન્ય પ્રકારની નાની મોટી મદદ કરતા રહ્યા છે.
૧૯૬૬ના માર્ચમાં ઉપધ્યાન સમારંભ વખતે પ્રમુખ સ્થાન શોભાવી કુટુંબ ગૌરવને વધુ ઉજજવળ કર્યું છે. ઘોઘારી જૈન સેવા સમાજના ઉપક્રમે યોજાતા નાનામોટા કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે હાજર રહી સૌને પ્રોત્સાહીત કર્યા છે. સિધક્ષેત્ર બાલાશ્રમમાં, આયંબિલ ખાતામાં, ધર્મ શાળાઓમાં, એમની દેણગીઓએ ભાત પાડી છે. કુટુંબ પણ ધાર્મિક રંગે રંગાયેલુ છે.
નિત્ય નવકારમંત્રનું સ્મરણ કરનારા શ્રી શેઠે નવાણુ યાત્રાને પણ લ્હાવો લીધે છે. જૈન મુનિમહારાજેના સારા એવા પરિચયમાં આવેલા છે. જૈન જ્ઞાતિનું ખરેખર તેઓ અમૂલખ રત્ન ગણાય છે. ચાલુ વર્ષમાં શ્રી આત્માનંદ જૈન સભા (ભાવનગર) ના માનદ્દ પેન બન્યા છે. તાજેતરમાં ચેમ્બર (મુંબઈ) ખાતે નૂતન જિન-પ્રાસાદની બાજુમાં જ “શ્રી શિહેર નિવાસી શેઠ શાંતીલાલ સુંદરજી મ. મુ. જૈન ધર્મ શાળા અને આરોગ્ય ભવન” નું ઉદ્દઘાટન સમાજનાં જાણીતા દાનવીર શ્રી પ્રાગજીભાઈના શુભ હસ્તે કરવામાં આવેલ છે અને અતિથિવિશેષ તરીકે શ્રી માણેકલાલ ચુનીલાલ પધાર્યા હતા. શ્રી શાંતીભાઈ એ આવેલા ઉદાર અને અગ્ર શાળાના કારણે બ્રુહદ મુંબઈમાં ચાલતી ધર્મશાળા અને આરોગ્યભવનની ખોટ પૂરી શકાય છે જે તેમની સમાજ પ્રત્યેની ઉંડી લાગણી અને ધગશનું અનન્ય નિરાભિમાનપ અને પ્રતિબિંબ સમાં લખાવી શકાય નિરાડંબર-તેમના વ્યક્તિત્વની ખાસ વિશિષ્ઠતા છે. સ્વ. લાલજીભાઈ જાદવભાઈ ચૌહાણ
જન્મ વંથલી ગામે જુનાગઢ જિલ્લામાં ઈ. સ૧૯૧૯માં થયો હતો. નાનપણથી તેઓ ધંધામાં જોડાઈ ગયા. ધંધા માટે વંથલી છોડી અને મુંબઈ આવ્યા પણ તબિયતના કારણે તેઓ સાંગલી ગયા.
સાંગલીમાં તેમની તબીયત સુધરી અને હવા માફક આવવાથી તેઓએ અત્રેજ ના સરો બંધ કરવાનો વિચાર કર્યો. આરંભમાં સીમેન્ટમાંથી બનતી નાની વસ્તુઓ બનાવવા લાગ્યા. વધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #979
--------------------------------------------------------------------------
________________
૮૦૭
અનુભવ મળતાં તે જ ધંધામાં બીજી ચીજવસ્તુઓ તથા ટાઈલ્સ બનાવવાની શરૂઆત કરી. કારખાનામાં અનુકૂળતા આવતા તેઓશ્રીએ સીમેંટની પાઈપો બનાવવાની શરૂઆત કરી. પાઈપોના ઉત્પાદન ઉપર લક્ષ આપી તે વધારવા લાગ્યા. આથી તે ધંધાને ઉત્કર્ષ ખુબ વેગથી થવા લાગ્યો. કારખાનાનાં માલની વધુને વધુ માગણી થતાં તેને પહોંચી વળવા માટે તેઓશ્રીએ સાંગલી પછી કોલ્હાપુરમાં પાઈસ અને ટાઈલ્સનાં કારખાનાં શરૂ કરી વિકસાવ્યાં, ત્યારબાદ તેમણે જુનાગઢ (સૌરાષ્ટ્ર)માં પણ મોટા પાયા ઉપર પાસ અને ટાઈલ્સ બનાવવાના કારખાનાં સ્થાપ્યાં. હાલમાં ૪૫૦ માણસે આ કારખાનામાં કામ કરી રહ્યા છે.
ધંધામાં યશ પ્રાપ્ત સાથે સાથે કુટુંબમાં સંપ અને સહકારની ભાવના જાગૃત કરીને તેઓશ્રી અટકયા નહી, પણ પછી ફરજ સમજી સામાજીક કાર્ય તરફ તેઓ વળ્યા અને વિકાસ પ્રવૃત્તિઓ કરવા લાગ્યા. વિશેષમાં કેળવણી ઉપર વધુ લક્ષ કેન્દ્રિત કરી સમાજના બાળકોને સારામાં સારી કેળવણી મળે એ માટે સતત પ્રયત્ન કરતા રહયા. સમાજના બાળકે ભવિષ્યના મહાન નાગરિક બને એવી તેમની મહેરછા હતી, તે પૂર્ણ કરવા તેઓશ્રી નિઃસ્વાર્થ ભાવથી તન-મન-ધનથી પ્રયત્ન કરવા લાગ્યા. સદગત શ્રી “શ્રી ગુજરાતી સેવા સમાજ' (સાંગલી)ના માનનીય ટ્રસ્ટી હતાં. સમાજના જોઈન્ટ સેક્રેટરી તેમજ શાળા સમિતિના ચેરમેન હતા. ગુજરાતી સેવા સમાજના દરેક કાર્યમાં આગળ પડતું ભાગ લેતા હતા તેઓશ્રીએ પોતે તે સંસ્થાને દાન આપ્યું જ પણ બહારથી દાન મેળવવા સતત પ્રયત્ન કરતાં હતાં.
શ્રી સર્વોદય શિક્ષણ મંડળ (સાંગલી)ની સલાહકાર સમિતિના તેઓશ્રી ચેરમેન હતા. સાથે સાથે બિલ્ડિંગ કમિટિના પણ ચેરમેન હતા. શ્રી અલ્તાફહુસેન રજબઅલી મરચન્ટ ભાવનગર
સૌરાષ્ટ્રના વ્યાપારી જગતમાં સૌ પ્રથમ પોતાના પુરૂષાર્થના બળે બેરલ ઇન્ડસ્ટ્રીઝને ક્ષેત્રે શ્રી ગણેશ માંડીને નાની વયમાં અવિરત પણે શ્રમ ઉઠાવી સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર શ્રી અલ્તાફહુસેન મરચન્ટ મુળ ભાવનગરના વતની ઉ. વ. ૩૨, ઇન્ટર સુધીને જ અભ્યાસ પણ પિતાની તીવ્ર બુદ્ધિ, અને કાર્ય કુશળતાથી તેલ અને તેલીબીયાના ધંધામાં ઝુકાવીને સારે એવો અનુભવ મેળવ્યો. કોલેજ કેળવણી દરમ્યાન પણ ઇત્તર પ્રવૃત્તિઓમાં હંમેશા એક આશાસ્પદ વિદ્યાર્થી તરીકે તેમની ગણના થતી હતી. મિતભાવી અને મિલન સાર સ્વભાવના આ યુવાનનું સ્વતંત્ર રીતે બંધ કરવાની ઝંખના કરતુ મન ઈન્ડસ્ટ્રીઝમાં કાંઈક નવી ચીજ સમાજને ચરણે ધરવા ઝંખી રહ્યું હતું. દેશમાં બેરલની ઘણી જ તંગી વર્તાઈ રહી હતી. આ દિશામાં ઉદ્યોગપતિઓએ કોઈ મોટુ સાહસ કર્યું ન્હોતુ એથી પ્રેરાઈને બેરલ રીકન્ડીશનને એક નવો જ વિચાર સ્ફર્યો અને કુદરતે યારી આપી. એન્જીનીયરો અને ટેકનીશીયનની મદદ વડે પોતે આ દિશામાં સ્વતંત્ર સાહસ આદર્યું અને નસીબનું પાંદડુ ફર્યું— દેશ ભરમાંથી માંગ વધી અને ધંધાને સારી સ્થિતિએ મૂકો. અને હુંડીયામણ બચાવ્યું. સ્વબળે આગળ વધનાર આ અનુભવ વ્યક્તિના જીવનમાંથી ધંધાની શરૂઆત કરનારે પ્રેરણા લેવા જેવી છે. શરૂઆતમાં તેમણે મુશ્કેલીઓ સામે પણ બાથ ભીડી. ન ધ બીજા આવડતવાળા કારીગરો-મશનરી ભાંગ કોડ રેવેની મુશ્કેલીઓ વિગેરે વિચાર પૂર્વક કામ કરી સારો માલ અને એક જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #980
--------------------------------------------------------------------------
________________
૮૦૮
ભાવની ગ્રાહકેમાં છાપ પાડી ધંધે વિકસાવ્યું. તેમની દીર્ધ દ્રષ્ટિ અને વ્યાપારી બુદ્ધિ અજોડ છે એમ કહ્યા વગર નથી રહી શકાતું. શ્રી બાલચંદ ગાંડાલાલ દેશી
શ્રી બાલચંદભાઈ દોશી માં આવેલા ગોહીલવાડ જીલ્લાના ઘોબા ગામના વતની છે. તેઓશ્રીએ પોતાનું બાળપણ ગામડામાં પસાર કરેલ છે. તે વખતે તેમની આર્થીક સ્થિતિ નબળી હોવાથી પાલીતાણા શ્રી યશોવિજય જૈન ગુરૂકુળમાં દાખલ થયા અને ત્યાં માધ્યમિક શિક્ષણ લઈ મેટ્રીક સુધી અભ્યાસ કર્યો. ત્યાર પછી આગળ અભ્યાસ વધારવા મુંબઈ જૈન મહાવીર વિદ્યાલયમાં દાખલ થઈ બી. કામ સુધીનો અભ્યાસ કર્યો. મુંબઈમાં ઇન્કમટેકસ પ્રેકટીશનર તરીકે પોતાનું કામ શરૂ કર્યું. શાંત સરળ સ્વભાવથી પોતાના ધંધામાં આપબળે આગળ વધ્યા. તેઓશ્રી શ્રી મહાવીર વિદ્યાલયના પાસ્ટ ટુડન્ટસ” યુનીયનના પ્રમુખ તરીકે વર્ષોથી કામ કરે છે શ્રી જૈન ગુરૂકુળની મુંબઈની કમીટીમાં એક વર્ષ ઉપ-પ્રમુખ તરીકે તેમણે કામ કરેલ છે. શ્રી જૈન ગુરૂકુળ મિત્ર મંડળના પ્રમુખ તરીકે તેઓશ્રી હાલમાં કામ કરી રહ્યા છે. કુટુંબના સાધારણ સ્થિતિના બાળકને કેળવણું આપવા સંસ્થાએમાં દાખલ કરાવી અને આર્થિક સહાય આપી કેટલાક બાળકને જીવન તેમને સુધાર્યા છે. ગરીબ માણસોને ગુપ્ત સહાય આપવામાં તેઓશ્રી આગળ પડતો ભાગ લે છે. આવા એક સેવાપ્રેમી મહાનુભાવનું જીવન અનેક સેવા પ્રવૃતિઓથી સુશોભિત અને સુરક્ષિત બને છે. શેઠ હરકીશનદાસ જાદવરાયભાઈ – ઉના
સંસ્કારની પ્રતિમાશા ઉનાના કપ્રિય નગરશેઠશ્રી હરકીશનદાસ (બાબુભાઈ) શેઠના જીવનની ઝાંખી આપણી ઉગતી પ્રજાને પ્રેરણા અને પ્રકાશ આપી શકે તેવી છે. દીર્ધકાળની એકધારી નગરશેઠાઈ કે જે રાજ્ય અને પ્રજાએ આપેલી તેના કીર્તિકળશ સાથે ખાનદાની ભર્યા ભૂતકાળ ધરાવનાર આ કુટુંબમાં શ્રી બાબુભાઈને સહેજ પણ પરિચયમાં આવ્યા પછી ભાગ્યે જ કોઈ ભૂલી શકતું. ઉના તાલુકામાં નિસ્વાર્થભાવે કરેલી સેવા અને કર્તવ્યપરાયણતાને કારણે તેઓ વધારે જાણીતા થયાં તેમની પ્રજાવત્સલ્યતા અપ્રિતમ છે. જૂના સ્ટેઈટ વખતે તેમની સલાહનું ભારે વજન પડતુ, રાજ્ય સાથેના સંબંધ સારા હોવા છતાં ગુપ્ત પ્રયાગની લડતમાં પણ અગ્રભાગ ભજવ્યો હતો. અને એ રીતે એમણે નિકાની પ્રતીતિ કરાવી હતી. ઉના મહાજન અને ઉના કેળવણી મંડળ સાથે તેઓ ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે. થોડું બોલવા છતાં એમની વિચક્ષણતા અને વત્સલ્યતા એવી હતી કે કોઈપણ મહત્ત્વના કાર્યોમાં કે પ્રસંગે તેમની હાજરી અનિવાર્ય બની રહે છે. તેમને આ સત્કાર બેનમૂન છે. સૌરાષ્ટ્રની ધરતીને એ વારસે એમણે બરાબર સાચવ્યો છે. તેમને ત્યાંથી કે નિરાશ થઈને પાછુ ગયું નથી. રાજ્ય અને પ્રજાને સંપૂર્ણ પણે વફાદાર રહીને આ કુટુંબે ગરીબ લોકેાની યાતનાઓ તરફ હંમેશા વધારે ધ્યાન આપ્યું છે. ઉના ટી. બી. હોસ્પીટલ દીવ, ઉના, દેલવાડા મહાજન પાંજરાપોળ વિગેરે સંસ્થાઓના પ્રાણ સમા બની ગયા છે. તેમની અનન્ય સેવાને લાભ શહેરની અનેક સંસ્થાઓને મળતો રહ્યો છે. કુટુંબની પરંપરાગત પ્રણાલિકાને તેઓ જાળવી રહ્યા છે. તેમના દિલની અમીરાત અને સુજનતાએ સૌનું માન તથા ચાહના મેળવી શક્યા છે. કાંગ્રેસ પ્રેમી છે ઉનાના રચનાત્મક અને કલ્યાણકારી કાર્યો તરફ તેમને હંમેશા આકર્ષણ રહ્યું છે. બધાને માન અને મોભે સાચવીને પ્રજાહીત કાર્યોમાં સહકાર મેળવી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #981
--------------------------------------------------------------------------
________________
રાજરત્ન શ્રી પ્રતાપરાય ગીરધરલાલ મહેતા
કલા સ્થાપત્ય અને સંસ્કૃતિના પ્રખર હિમાયતી શ્રી પ્રતાપભાઇ અમરેલીના વતની છે. જ્યાં શાળા ત્યાં પુસ્તકાલય એ સૂત્ર શ્રીમંત સયાજીરાવ મહારાજાએ ઉચ્ચાયુ હતું. તેને મુર્તિમંત કરવામાં શ્રી પ્રતાપરાયભાઈએ સુંદર ફાળે આપ્યા છે. અમરેલીમાં સાર્વજનિક પુસ્તકાલયની સામે ‘તાપીબાઇ મહીલા પુસ્તકાલય અને તેની સેડમાં ખાલપુસ્તકાલયની સ્થાપના એ શ્રી પતુભાઈને આભારી છે ઉપરાંત પુસ્તકાલય પ્રદર્શીના અને પરિષદ તેમણે યોજ્યા છે પરિષદના પ્રમુખ સ્થાનેથી સર પ્રભાશંકર પટણી સાહેબ ‘પુસ્તકાલય ધેલા કહીને તેમને બિરદાવ્યા છે. અને શ્રીમંત સયાજીરાવ મહારાજા સાહેબે રાજ્ય રત્નનું બહુમાન આપીને વિભૂષિત કર્યા છે ધંધાના ક્ષેત્રમાં જાણીતા ઉદ્યોગપતી શ્રી રામજી હંસરાજ સાથે જોડાયા છે રાજસ્થાનમાં જયપુર મેટલ ઈન્ડસ્ટ્રીઝ લી. નામનુ કારખાનુ શ્રી પ્રતાપરાય ચલાવે છે. અને આ ધંધાના વિકાસાર્થે ઈન્ડોનેશિયા જાપાન જર્મની સીલેન બમાં યુગેાસ્લાવિયા ઈટાલી ઈગ્લાંડ વગેરેદેશેાની મુસાફરી કરી છે. આ કુચ હજુ ચાલુ છે. હમણાંહમણાં‘બાલ સંગ્રહાલયા‘ ઉભા કરવાના તેમને શાખ લાગ્યા છે. અમરેલીમાં ગિરધરભાઈ સંગ્રહાલય, જયપુર પાસે સાગાનેર ગામે બાલ સૌંગ્રહાલય અનેભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના આજાન બાહુએ ખુલ્લુ મુક્યુ. આબુ પાસે નયા સનવાડા બાલ સંગ્રહાલય શ્રી પ્રતાપભાઇને આભારી છે. હમણાજ આપણી સરકારે પદ્મશ્રી બનાવ્યા છે. અભીનંદન
૨૦
શ્રી પ્રતાપરાય ખુશાલદાસ મહેતા
હજી હમણાંજ જેમને જે. પી. ના કાબ મળ્યા તે શ્રી પ્રતાપરાયભાઈ સૌરાષ્ટ્રના તળાજાના વતની છે. મુંબઈમાં ઘણા વર્ષોથી ઔદ્યોગિક વિકાસની પ્રવૃત્તિ સાથે બાળપણથીજ સ્પેસ અને સાહિત્યના જાગેલા શેાખને આજસુધી જીવંત રાખ્યા છે. નાની વયમાં અમેરિકા સિવાય વિશ્વના લગભગ મોટાભાગના દેશોની સર કરી છે. પિતાશ્રીના પગલે પગલે દાન પૂણ્યનું ભાથુ બાંધવામાં પણ પાછી પાની કરી નથી. મુંબઈમાં કપોળ કા-એપરેટીવ બેન્કના ડાયરેકટર તરીકે, કંપેાળજ્ઞાતિના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે, ઘણીજ ઉમદા સેવા બજાવી છે. કલા સંગીતમાં પણ તેમને ખુબજ રસ છે. શ્રી નર।ત્તમઘાસવાલાના શબ્દોમાં કહીએ તેા “શ્રી પ્રતાપભાઇ તેજસ્વી અને તરુણ લેખક છે ‘શ્રીનાથ' અને ‘ સ’દીપ’પછી ‘નવરંગ' તેમની ત્રીજી કૃતિ છે. હૈયામાં અરમાન અને કલમમાં વિજળી લઈને ગુજરાતની ટુંકી વાર્તાના ક્ષેત્રે પ્રવેશેલા આ સર્જક પાસે વારતા-તત્વની સૂઝ છે કથા હેવા માટે સ્વરૂપનું વાહન રોાધવામાં તેમને તકલીફ પડતી નથી. ટૂંકી વારતાના ક્ષેત્રે તેમની કલમ નવી ભાત પાડે છે. સાહિત્ય સર્જનને વ્યાસંગરૂપે વિકસાવ્યું છે. એટલેજ તેમની કથા આગળ વિશિષ્ટતા જાળવી રાખે છે.’? ધાર્મિક વૃત્તિ, સેવા પરાયણતા. ઉચ્ચકક્ષાના વિચારો, ક્રાઇનુ દૂ:ખ હરી લેવું એવી મનની ઉદ્દાત્તમય ભાવના, આખુએ કુટુંબ ઘણુંજ પ્રેમાળ અને સંસ્કારી રહ્યું છે. શ્રી ધીરજલાલ વ્રજલાલ મહેતા,
જેએ લીલીઆ ધ્રાંગ્રેસ સમિતિનાં તા. ૫-૬-૧૯૬૩ની હતા. તેમજ લીલીઆ મ્યુનિસિપાલીટીના પ્રમુખ તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સાલમાં બીન હરીફ પ્રમુખ ચૂંટાયા તેઓ રહ્યા હતા. તેએશ્રી વૃજલાલ
www.umaragyanbhandar.com
Page #982
--------------------------------------------------------------------------
________________
૮૧૦
પ્રાગજીભાઈ મહેતાના સુપુત્ર છે તેમના માતુશ્રી સ્વ. સદ્દગત શ્રીં શાન્તા મ્હેનના સ્મરણાર્થે શ્રી અમૃતબા વિવિધ લક્ષી વિદ્યાલયના છાત્રાલયને પૂણ્યાર્થે રૂા. ૧૧,૦૦૦-૦૦ કીંમતની ખેતરની ૩૦ વીઘા જમીનનું દાન સંસ્થાને આપી છાત્રાલય સાથે તેમના માતુશ્રીનું નામ જોડયું છે લીલીઆના ઔદ્યોગિક વિકાસમાં તેમના નમ્ર ફાળે છે.
શ્રી દુર્લભજીભાઈ ખેતાણી,
ગુજરાતની વિરલ વ્યક્તિમાં વડીયાના શ્રી દુર્લભજી કેશવજી ખેતાણીની ગણના થાય છે આઝાદી પછી જુનાગઢની નવાબશાહી ઉખેડી નાખવા સૌરાષ્ટ્ર પ્રજામંડળની રચના થઇ તે પ્રજામંડળના શ્રી દુર્લભજીભાઇ ખેતાણી પ્રમુખ હતા. તેમની રાહબરી નીચે જુનાગઢ રાજ્યના અમરાપુર ગામના કબ્જો લેવામાં આવ્યા હતા જેમાં શ્રી દુર્લભજી ખેતાણી મેાખરે રહ્યા હતા. લોક સંસ્કૃતિના ક્ષેત્રે ભગીરથ પ્રયાસ કરે છે. લાક કેળવણી તરફ તેમનું દૃષ્ટિબિન્દુ અજબ છે અને તેને સાકાર બનાવવા માટે રાત દિવસ મથી રહ્યા છે. લાખા અને કરોડા રૂપીઆના લેાક કેળવણીના કાર્યોમાં માટી રકમનું દાન આપી ભાગ લીધેલ છે. અને આ કાર્ય પાછળ તેમના દાનના પ્રવાહ ચાલુ જ છે. તે જન્મભુમિ ફુલછાબ પત્રાના ટ્રસ્ટી પણ છે.( કટારીયાના સૌજન્યથી ).
શ્રી વૃજલાલ પ્રાગજીભાઈ મહેતા.
શ્રી લીલી મહાલ કેળવણી મંડળ સંચાલિત શ્રી અમૃતબા વિવિધ લક્ષી વિદ્યાલયમાં એક છાત્રાલય બાંધવામાં છાત્રાલયના મુખ્ય દાતા શ્રી વૃજલાલ પ્રાગજીભાઇ મહેતા કે જેમણે પોતાના સ્વ. સદ્ગત પૂણ્યશાળી પત્નિ શ્રી શાન્તાઅેનના સ્મરણાર્થે અને પુણ્યાર્થે રૂા. ૧૧.૦૦૦ ૦૮ની કીંમતની ખેતરની ૩૦ વીઘા જમીનનું દાન સંસ્થાને આપી છાત્રાલય સાથે જેમનું નામ જોડયું છે.
શ્રી ખુશાલદાસ જે, મહેતા ( મુંબઇ )
સૌરાષ્ટ્ર ગુજરાતમાં ટી. ખી. ના દર્દીઓને યેાગ્ય સારવાર મળી રહે અને તમામ જાતની સુવિધાએ પ્રાપ્ત થાય એવા શુભ આશયથી અને દિલના ઉમળકાથી ભાવનગર જિલ્લાના સેનગઢ પાસે જીથરીમાં ટી. ખી. હાસ્પીટલના પાયા નાખીને આજસુધી સંસ્થાને જેણે ચેતન અને સ્ફુર્તિ આપ્યા છે. એટલુ જ નહિ લાખા રૂપીયાના દાન કરીને જેણે પેાતાની પ્રતિભાને ઉજાળી છે. એવા ઉદાર દાનવીર શેઠ શ્રી ખુશાલદાસભાઇ મહેતા આમ તે મુળ તળાજાના. બચપણમાં કાળી ગરીખી સામે જંગ ખેલીને ઘેાડુ ઘણું પ્રાથમિક શિક્ષણુ લીધુ. આજીવિકા માટે ધાણીમમરાના લાડવા કે એવી પરચુરણ ચીજવસ્તુએની ફરી કરીને પુરૂષાર્થ દ્વારા આત્મસ ંતોષ અને આનંદ અનુભવતા. વૃદ્ધ માતાને પણ પરાયા કામકાજ અને દળણા દળીને જીવન પસાર કરવું પડતું. સમય જતા મુંબઇ જવાનું સદભાગ્ય સાંપડયું. ધંધામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #983
--------------------------------------------------------------------------
________________
૮૧૧
ઝંપલાવ્યું અને નસીબનું પાંદડુ કર્યું પોતાના ભાગ્યબળે અને દીર્ધદષ્ટિએ સંપત્તિની રે છેલ અને દેમ દોમ સાહ્યબી ઉભી થઈ લક્ષ્મીની ચંચળતાને અને ધનકતાની મદભરી છાંટને જરાપણ સ્પર્શ થયે નહિ. લક્ષ્મીના પોતે ટ્રસ્ટી છે એમ માની સંપત્તિને કહિતના કામોમાં વહેવડાવવા માંડ્યા, અનેક સમાજસેવી સંસ્થાઓના ફંડફાળામાં દાનગંગા શરૂ કરી, નાના મોટા પુણ્યના પરોપકારી કામમાં લગાતાર લાગી ગયા, સાર્વજનિક પ્રવૃતિઓમાં મન મૂકીને આર્થિક સગવડતાઓ પૂરી પાડી, સાંસ્કારિક કાર્યક્રમમાં સામે ચાલી ઉત્તેજન આપ્યું. ગરીબ વિધવાઓના આંસુ લુંછગ્યા. આવા એમના ભાતીગળ જીવનની સૌરભથી અને અનેક સખાવતેથી ભાવનગર જિલે ધન્યતા અનુભવે છે કે આ ધરતીમાં આવા નરરત્ન ઉભા થવાથી જ આ ભૂમિની અસ્મિતા જળવાઈ રહી છે. તેમને દાન પ્રવાહ કયારેય અટક્યા નથી. વતન તળાજામાં મહિલા મંડળની પ્રવૃતિ હોય કે શાળાની શૈક્ષણિક પ્રવૃતિ હોય, હંમેશા જોઈતી સવલતો પહોંચાડી છે. પુત્રના લગ્ન પ્રસંગે જીથરી હોસ્પીટલમાં ટાવર બંધાય, પિતાશ્રીના નામની ધર્મશાળા બંધાવી, ધર્મપત્નિ વીમળાબહેનના નામે તાજેતરમાં જ ૫૦ બીછાનાના એક વડી માટે ૫૦૦૦૦ જાહેર કર્યા. નિખાલસ રદયના, ગરીબો પ્રત્યેની હમદર્દી, ધર્મશ્રદ્ધાળુ અને ઉદારતાને ઉમદારુણ જેની નસેનસમાં આજ ધબકાર લઈ રહ્યો છે, એવા શેઠશ્રી ખુશાલદાસભાઈને ભારે મોટા બહુમાનથી સન્માની રહ્યો છે. શાહ પ્રાગજીભાઈ ઝવેરચંદ–સિહાર શ્રી પ્રાગજીભાઈ શાહ માત્ર શિહેરનું જ નહિ પણ સમગ્ર ભાવનગર જિલ્લાનું ભૂષણ ગણુએ તે જરાય અતિશ્યોકિત નથી. હાલમાં ઘણા વર્ષોથી મુંબઈ છે પણ ત્યાં બેઠા બેઠા જનમમકાના ચડેલા ઋણને ચૂકવવા મન મૂકીને ઉદાર હાથે દાનગંગા વહેવડાવી રહ્યા છે. છેક સાધારણ સ્થિતિમાં મુંબઈ ગયેલા રેશમી કાપડની ફેરીના ધંધામાંથી આગળ આવ્યા અને જોતજોતામાં ગર્ભશ્રીમંતની હરોળમાં ઉભા રહ્યાં છતાં તેના માનસ ઉપર ગરીબો પ્રત્યે ઉડી હમદર્દી અને સહાનુભૂતિના દર્શન કાયમ થયા કરે છે. મૂંગા પશુ પંખીઓ માટે ઘાસ પાણીની વ્યવસ્થા કરવાનું કયારે ય ચૂકયા નથી. ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસના સાધનો પૂરા પાડવામાં કદી પાછું વાળીને જોયું નથી જરૂરતવાળાને અનાજકપડા-દવાદારૂ પહોંચાડવામાં તેઓ જાતે રસ લેતા હોય છે. સિહોરના બાળકે શિક્ષણક્ષેત્રે આગળ વધે તે માટે સતત ચિંતા સેવીને પણ બની શકે તેટલી આર્થિક સગવડતા ઉભી કરી આપવા હંમેશા પ્રયત્નશીલ રહ્યાં છે. સિહોરમાં શ્રી જયંતિભાઇ શાહની સાથે પાંચ જ મીનીટની વાતચીત પછી સિહોર હોસ્પીટલ માટે રૂા. ૫૧,૦૦૦/- આપવા સંમત થયા તેના ઉપરથી ઉદાર મનવૃત્તિનો ખ્યાલ આવે છે. મોટાઈ કદી બતાવી નથી. નાનામાં નાના માણસની વાતને સાંભળી યોગ્ય જણાય ત્યાં તન-મન-ધન વિસારે કર્યું છે એવા એ પ્રાગજીભાઈ આ જિલ્લાનું ગૌરવ છે. શ્રીમાન શેઠ વાડીલાલ ચત્રભૂજ ગાંધી , ભાવનગરના મૂળ વતની શેઠશ્રી વાડીભાઈની નવ વર્ષની વયે માતા પ્રત્યેના આગાધ પ્રેમ અને ભક્તિભાવને કારણે માતાનું ત્રણ ફેડવા કેળવણી પાછળ કાંઈક કરી છૂટવાના મનોમંથન પચાસ વર્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #984
--------------------------------------------------------------------------
________________
પહેલા મુંબઈ ગયા. શિક્ષણ લીધું ન લીધું ત્યાં મુંબઈની મુળજી જેઠા મારકેટમાં કાપડના ધંધે લાગી ગયા. ધંધાએ યારી આપી-વેપારી આલમમાં નામના કાઢી, પિતાની તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિને બળે મુંબઈમાં ખ્યાતનામ બન્યા. ધંધામાં સ્થિરતા ઉભી થતાં પોતાના રાષ્ટ્રીય વિચારોએ જાહેર જીવનમાં પ્રવેશ કરાવ્યો. રાજકીય અદેલનમાં પણ એક સીતારાની માફક ચમકયા. ૧૯૩૦ની સાલથી અનેક લડતમાં અગ્ર ભાગ ભજવ્યો. કોંગ્રેસના અનન્ય ભક્ત બનીને જૂદી જૂદી સાર્વજનિક સંસ્થાઓને દોરવણી આપતા રહ્યાં. પાયામાંથી ઉભી થતી અનેક શૈક્ષણિક અને સાંસ્કારીક પ્રવૃત્તિઓમાં તેમની ઉદાર સખાવતે ભારે મોટું બહુમાન મેળવ્યું–હોસ્પીટલે, સ્ત્રી સંસ્થાઓ વિગેરેમાં એમને ફાળો મોખરે રહ્યો છે. ભાવનગરમાં પોતાના માતુશ્રી નર્મદાબાઈ ચત્રભૂજ ગાંધીને નામે મહિલા કોલેજ વિશાળ મકાન બાંધવામાં રૂપિયા એક લાખની સખાવત કરી, ગોહિલવાડની અનેક જૈન સંસ્થાઓમાં તેમની પ્રેરણા પાયામાં પડી છે. રાષ્ટ્રીય શાળાનું મકાન ભાવનગરમાં તેમના પ્રયત્નોથી થયું. સરકારમાં પણ તેમનું ઉંચું સ્થાન રહ્યું છે. કદરરૂપે જે. પી. તરીકે નિયુકત થયા છે. તેઓ ચુંબર-ઘાટકોપર-ભાંડુપ વિભાગમાંથી મહારાષ્ટ્ર ધારાસભામાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સંપત્તિને સાચે માર્ગે વાળવાની સદબુદ્ધિ ઈશ્વરે આપી છે. ગરીબો અને અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેમની હમદર્દી હંમેશા રહી છે અને રહેશે. આવા ઉદારચરિત દાનવીરો દાનગંગા વહેવડાવવામાં હંમેશા કાર્યરત રહે તેમ ઈચ્છીએ. નાની ઉંમરે ધાર્મિક વૃત્તિના બળે અપરિગ્રહની પ્રતિજ્ઞા કરી. તેથી જે કઈ વધુ કમાય તેનું જાહેર ક્ષેત્રે દાન કરી દેવું. આ પ્રતિજ્ઞાના પરિણામે ઘણી સંસ્થાઓ ફાલીલી છે.
શ્રી રતિલાલ વિઠ્ઠલદાસ ગોસળીયા
શ્રી. રતીલાલભાઈ વિઠ્ઠલદાસભાઈ ગેસળીયા (ગઢડા નિવાસી) જેઓ સૌરાષ્ટ્ર તેમજ મુંબઇથી ઘણે દુર નાના એવા શહેર (માધવનગર) માં વસતા હોવા છતાં તેમને પોતાના વતન ત્થા જ્ઞાતિ માટે, કંઈક કરી છૂટવાની તાલાવેલી અને ધગશ નિરંતર રહે છે. ધર્મ પ્રત્યેને તેમને પ્રેમ પણ જરાય ઉતરતે નથી કારણ કે અંધેરી ઉપાશ્રય, કાંદીવલી ઉપાશ્રય, ભાંડુપ ઉપાશ્રય ઉગામેડી વિ. ધર્મ સ્થાનમાં આવી જ મોટી પતે ત્થા પિતાના સ્નેહીઓ તરફથી શાહી સખાવતે કરી છે. આ ઉપરાંત સામાજીક સંસ્થાઓમાં પણ તેમને ફાળે જાય છે નથી જેવા કે કાંદીવલીની ચાલીમાં સાંગલી જીલ્લામાં હાઈસ્કૂલે, દવાખાનાઓ, બોટાદના છાત્રાલયમાં વિ. વિ. માં તેમનું નામ હંમેશા મોખરે જ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કેળવણી અથે તેમની ઘણી ઉદાર સખાવતે છે. આ બધાજ મહાન કાર્યોના પ્રણેતા અને સદાય પ્રેરણારૂપ બનતા તેમના ધર્મપત્નિ, ધર્મપ્રેમી અ. સ. કંચનગૌરી બહેનને હીસ્સો જરાય ઓછો નથી. સ્વ. હીરાલાલ પુરૂષોતમદાસ સિધ્ધપુર
સૌરાષ્ટ્રની ભૂમિએ ભૂતકાળમાં જે કેટલાક ધર્મશ્રદ્ધાળ નવરત્નની સમાજને ભેટ આપી તેમાંના એક સ્વ હીરાલાલભાઈ સિધ્ધપુર છે. શત્રુંજયની છાંયડીમાં પાલીતાણું પાસેનું સાતપડ ગામ તેમનું મુળ વતન અભ્યાસ ફકત ચાર ગુજરાતીને પણ આ સિધ્ધપુરા પરિવારમાં કલાકારીગરીની પરંપરા ચાલી આવી છે. તે સંસ્કાર વારસાને બરાબર સાચવી જાણી એમની વિચક્ષણ બુદ્ધિ અને હૈયા ઉકેલતે સૌરાષ્ટ્રભરમાં જે કામના શ્રી ગણેશ માંડયા તેથી રાજા મહારાજાઓને પણ પ્રેમ અને વિશ્વાસ સંપાદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #985
--------------------------------------------------------------------------
________________
૧૩
કરી શકયા સેાળ વર્ષની નાની વચ્ચે પાલીતાણામાં એક અનાજવાળાની દુકાને નાકરીએ રહી પુરૂષાર્થના પ્રદીપ પ્રગટાવ્યા પાકાનામાનું જ્ઞાન ટુંક સમયમાં મેળવી લીધુ, કલાજગતમાં નામના કાઢવાની મહેચ્છ સેવતા આ યુવાન હૈયાએ એક વર્ષ બાદ ભાવનગરમાં સ્થિર થવા. પગ મૂકયા સુતારવાડમાં ત્રીભેાવન જગાને ત્યાં નાકરીએ રહ્યા પણ સમય જતા સ્વમાનપૂર્વક રહેનારા હીરાલાલભાઇએ નાકરી છેડી પરચુરણુ સુતારી કામ શરૂ કર્યુ અને ખેરના કીટાને વ્યાપાર શરૂ કર્યા. ભાવનગરમાં મસ્તરામભાઇની પ્રેરણા અને હુંકથી લાખંડના કામની શરૂઆત કરી અને સૌ પ્રથમ તળાજાના રેલ્વે ગાદામના કામકાજમાંજ તેમનું વ્યક્તિત્વ સાળે કળાએ ખીલી ઉઠયું. Àાત્સાહક બળ મળ્યું નવું સંશોધન કર જીજ્ઞાસા અને લગની લાગી વિક્રમ સંવત ૧૯૮૧-૮૨માં જાળી દરવાજાના કામની શરૂઆત કરી. માંગ વધતી ગઈ તેમની દીર્ધ દ્રષ્ટિએ કૃષ્ણનગરની મેાટી માટી પાર્ટી અને ભાવનગરનું રાજ્ય કુટુંબ તેમના તરફ આકર્ષાયુ –નિલમબાગનું ઘણુ મારુ કામ મેળવ્યુ. ૧૯૩૮માં ઈલેકટ્રીક વેલ્ડીંગની શરૂઆત સૌ પ્રથમ તેમના હાથે થઈ ચારવડલાનું કામ તેમણે કર્યું. સાંઢીડા મહાદેવનુ મંદિર પોતે બંધાવ્યું. એટલુંજ નહિ થાડી રકમ જૂદી મૂકાવી છે જેમાંથી દર વર્ષે` સાંઢીડા મહાદેવમાં ચેારાશી જમાડવાની વ્યવસ્થા આજસુધી ચાલુ છે. દુષ્કાળ વખતે સસ્તા અનાજની દુકાન શરૂ કરી મેાટી નુકસાની વહેરી હતી. ગાંધીજીની માટી અસર હતી. સાદાઈથી રહેતા, સ્વદેશી કાપડનું જીવનભર વ્રત હતું. સમય જતાં સિદ્ધપુરા આયર્ન વસની શરૂઆત કરી જે આજે પણ તેમના પુત્ર પ્રાણુજીવન ભાએ એ કલાને જીવંત રાખી છે.ફેબ્રીકેશન અને ડૅકારેશનના કામમાં સૌને સ ંતાપ આપ્યા છે.
શ્રી ત્રીભાવન જેઠાભાઇ મિસ્ત્રી
શિક્ષણ માટે ખૂબજ
પાલીતાણામાં લુહારજ્ઞાતિમાં ગરીબ કુટુંબમાં જન્મ લઇ. કેળવણીમાં પ્રાથમિક શિક્ષણથી આગળ વધ્યા બ્રાસ સ્ટાપરની એ ફેક્ટરીએ ચલાવે છે. પરદેશની હરાળમાં ઉભેા રહે તેવા માલ તૈયાર કરે છે. ભારતના નજીકના દેશામાં તેના માલતી ગણના થાય છે. લાગણી અને મમતા બતાવે છે. ગુજરાત સૈારાષ્ટ્રમાં લુહાર જ્ઞાતિના છાત્રાલયા શરૂ કરવામાં અને સખાવતા આપવામાં 'મેશા અગ્રેસર રહ્યાં છે. ધાર્મિક કાર્યોના ડફ્રાળામાં તેમનું નામ હંમેશા માખરે રહ્યુ. વતનના દીનહીન માણસાને જોઇતી સવલતા ગુપ્તરીતે પણ પૂરી પાડીને ગરીબ હૈયાઓને આશિર્વાદ લેવાનું ક્યારેય ચૂક્યા નથી. અનેકવિધ ક્ષેત્રમાં દીર્ઘ દ્રષ્ટિ ખતાવીને ખરેખર તેમણે તેમની પ્રતિભાને ઉજાળી છે.
સ્વ. હીરજી રતન
મેસર્સ મનજી નથુભાઇની કુાં. માં એક સાધારણુ નાકર દરજ્જે 'દગીની શરૂઆત કરી, નિષ્ઠા, પ્રમાણિકતા ખ ંત અને સાહસિકપણાએ ઉચ્ચપદવી પ્રાપ્ત કરી સમય જતા કમ્પનીમાં ભાગીદાર બન્યા તેમના ઉચ્ચ કાટીના ઉદાર માનસની પ્રતીતિ કરાવે છે. જીવનમાં આવેલી અનેક જાતની મુશ્કેલીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #986
--------------------------------------------------------------------------
________________
૨૧૪
આપસુઝથી સામને કરી હૈયા ઉકલતથી ભાવી માગ અનુકુળ બનાવ્યેા. કંપનીના નાના નાકર પ્રત્યે હમ્મેશા સદભાવના અને કરુણા બતાવતા એ એમના વિશિષ્ઠ ગુણા આ સમય શકિતના ભાગ પણ કંપનીને સધ્ધર કરવા માટે તન મન વિસારે મૂકી અથાગ પ્રયત્ના કરેલા તેમની પ્રતિષ્ઠા વધતી ગઇ છેલ્લે તળાજામાં ઘણા વર્ષોથી હીરજી સ્તનજી એઇલ મીલનું સંચાલન તેએ જાતેજ કરતા અને તળાજાની સાંસ્કૃતિક પ્રવૃતિઓને હમ્મેશા ઉત્તેજન આપતા રહેતા તેમના સુપુત્રા પણ પિતાને પગલે ચાલી રહ્યા છે.
સ્વ. શ્રી ફતેચ’દ ઝવેરભાઈ
ભાવનગર અને મુંબઈના જૈન સમાજમાં જેમનુ આગવુ સ્થાન હતુ ધાર્મિક પ્રવૃતિઓમાં જેએ હમ્મેશા માખરે હતા. વિદવાન અભ્યાસીએ માટે જેમનું નિવાસ સ્થાન ચર્ચા અને ચિંતનથી સભર રહેતુ અનેક સામાજિક પ્રવૃતિઓના સ’ચાલનમાં જેમને સીધેા યા આડકતરા હિસ્સા હતા, એવા શ્રી Ëતેચંદભાઈનુ પાલીતાણા જન્મ સ્થાન હતુ. પૂર્વ પૂણ્યના યાગથી અને મુનિવર્યોના સમાગમથી અનેક જૈન શિક્ષણ સંસ્થાએના અધિષ્ઠાતા બન્યા હતા. એક યશસ્વી વેપારી તરીકે તેમની સારી એવી પ્રતિષ્ઠા હતી. તેમના ધાર્મિક અભ્યાસ વિશાળ હતેા લેખન શકિત સુ ંદર હતી અને ઘણે ભાગે સ્થિત પ્રજ્ઞ રહેતા તેમનું બહોળુ કુટુંબ ખુબજ સંસ્કારી અને કેળવાયેલુ છે.
શ્રી પરમાણુભાઈ દયાળભાઈ હકાણી
ત્રણેક દાયકા પહેલા જૂના ગાયકવાડ રાજ્યના દામનગરમાં એક જાજરમાન વ્યકિત તરીકે જેની ગણના થતી હતી રાજ્યમાં જેમનું સારૂ એવું માન હતું તે શ્રી હકાણી એકલારાના વતની પણ દામનગરને કાયમી વતન બનાવ્યું. ખેડૂતાના ઉદ્ધાર માટે નિમાયેલી કરજ નિવારણ સમિતિના એ વખતના પ્રમુખ તરીકે, ઢસાની ધર્મશાળાનેા પાયા નાંખનાર પેાતે હતા. સલડી, ઢાંગલા, એકલારા વિગેરે સ્થળાએ ઉભી થયેલી ધ શાળાએ એમને આભારી છે. દેશના ભય'કર રોગચાળા વખતે, દુષ્કાળના સમયે, ધાર્મિક પ્રવૃત્તિઓમાં, સામાજિક કામેામાં કરેલી યશસ્વી સેવાના ફલસ્વરૂપે તેમના વારસદારા આજે દામનગરમાં ઓઇલ મીલ ફેકટરી કારખાના ચલાવે છે. કુટુંબના કીર્તિસ્થંભ હતા, દામનગરની આમ પ્રજાના વયેાવૃદ્ધ નેતા હતા. રાજ્ય અને પ્રજા વચ્ચેના સબધા જળવાઇ રહે એ માટેના નિશદીન પ્રયત્ના હતા. પ્રચંડ વ્યક્તિત્વ, નિર્મળ દ્રષ્ટિ અને તેજસ્વી પ્રતિભા એ બ્યા ત્યાં સુધી માનવસેવાની જ્યેાત જલતીજ હતી.
શ્રી જસવ'તરાય રતીલાલ ચિતલીયા
તે શિહેારના સ્વ રતીલાલ પીતાંબરદાસ ચીતલીયાના પુત્ર છે. ફકત પાંચ અંગ્રેજી ભણીને બાપીકી તપકીરની દુકાનમાં તેમનુ મન માનતું ન હતુ. એટલે અનેક મુશ્કેલી પડી હોવા છતાં આપબળે તેઓ નાકરીમાં ઉત્તરેશઉત્તર આગળ વધતા ગયા. તેમણે લીલીઆ મેાટાવાળા શ્રી ધીરૂભાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #987
--------------------------------------------------------------------------
________________
૮૧૫
મહેતાની બોમ્બે હાર્ડવેર કંપનીમાં એક ધારી ૧૫ વરસ સુધી સેવા કરી. અહીં એમને અનેક જાતના અનુભવ મળ્યા તેમની પ્રમાણીકતા અને કાર્ય કુશળતા જોઈને તેમના શેઠશ્રીએ અને શ્રી બટુકભાઈએ એક બીજી પેઢી મેસર્સ ધી ન્યુ ઇરા ટ્રેડીંગ એજન્સીના વાયરનેટીંગના કારખાના માં તેમને ભાગીદાર બનાવ્યા. મળેલ અનુભવોને લીધે ફક્ત બેજ વરસના ગાળામાં આવી જાતના મોટા કારખાનાઓની હરોળમાં પોતાની કંપનીને મુકી દીધી ધંધાની સાથે તેઓ અનેક સામાજીક મંડળમાં ભાગ લેતા રહ્યા અને કેટલીક પ્રવૃતિઓમાં પિતાને આર્થીક બેગ પણ આપતા રહ્યા. તેઓ એક સારા યુવાન કાર્યકર પણ છે. ઘણા મંડળોને જગાની અગવડ હોય તો પોતાને રહેઠાણ બોલાવતા અને દરેકને યથાશક્તિ સત્કાર કરતા. ઉપરાંત કોઈ પણ કામ હોય તે તે અત્યંત ખંતથી જાત મહેનત લઇને કરી આપતા. દર વરસે અનેક વિદ્યાર્થીઓને નેટબુકે ઓછી કિંમતે મળે તેવી વ્યવસ્થા કરી આપે છે.
શ્રી બાલુભાઈ ગુલાબભાઈ બારોટ
વતન પાલીતાણું એક સામાન્ય સ્થિતિમાં મુંબઈ જતા ધંધાઓ યારી આપી અને પૈસે ટકે સુખી થયાં એ પછી શ્રી બાલુભાઈએ હમેશા સંપત્તિને સદઉપયોગ કરી જાય છે. વિદ્યાર્થીઓને પુસ્ત, બીમાર દર્દીઓને દવાદારૂ, સારામાઠા પ્રસંગોએ તેમની સહાનુભૂતિ. સ્વભાવે ઉદાર અને નિરાભીમાની સદાય હસમુખા સ્વભાવના બાલુભાઈ પાલીતાણાની બારોટ જ્ઞાતિનું ગૌરવ છે. ધંધામાં બે પૈસા કમાયા તે સંપત્તિને ધાર્મિક કાર્ય માં સારો એવો ઉપયોગ કરી રહ્યા છે.
શ્રી એચ. કે. દવે
પિતાની સ્વયં શકિતથી વ્યાપાર ક્ષેત્ર સૌરાષ્ટ્રભરમાં સારી એવી નામના મેળવનાર શ્રી એચ. કે. દવેનું મુળ વતન ભાવનગર છે.
માત્ર ત્રણ અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ બચપણથી એક યશસ્વી વ્યાપારી તરીકેના લક્ષણ દેખાતા હતા. શરૂઆત જુદી જુદી જગ્યાએ ટુંકા પગારથી નોકરી દ્વારા જીવનની શરૂઆત કરી ખંત, અને પ્રમાણીકતાથી કામ કરી સૌના રદય જીતી લીધા અને બંદરને લગતા કામકાજમાં માલની ઝડપી હેરફેર માટે કામમાં મન પરોવ્યું. થોડી મુશ્કેલીઓને સામને પણ કરો પડ્યો અને છેવટે વેપારી આલમમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી સાહસિક્તાને સિદ્ધ પ્રાપ્ત થાય જ છે એવી દઢ પ્રતીતિ થતી પિતાના ઉત્તમ આદર્શોથી અને પુર્વના પુણ્યથી મેળવેલી લક્ષ્મીને પણ સમાજોપયોગી કામોમાં સદઉપયોગ કરતાં રહ્યાં. જ્યોતિષના પ્રખર અભ્યાસી તરીકે લેકચાહના પામ્યા છે. તેમના પરિવાર ત્રણ પુત્રો શંકરભાઈ દવે, શ્રી ધનભાઈ દવે, દીનકરભાઈ દવે, બે પુત્રીઓ, બે સહેદરે અને અન્ય બહોળુ કુટુંબ આજ સુખી છે. વસાણું કાન્તિલાલ ખીમચંદ
બોટાદના વતની અને માત્ર છ અંગ્રેજી સુધીનાજ અભ્યાસ પણ બચપણથી સાહસિકતાના ગાજર લઈ વ્યાપારમાં આગળ વધવાને મનસુબો સેવતા હતા. શિક્ષણમાં જોકે આગળ પડતા પણ રાષ્ટ્રિય ચળવળની હાકલને માન આપીને ૧૯૪રમાં શાળાને ત્યાગ કર્યો. સમય જતાં તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #988
--------------------------------------------------------------------------
________________
સહસિકવૃત્તિ બંધામાં સ્થિરતા અપાવી. ગોહિલવાડમાં સૌ પ્રથમ ઓઈલ એન્જને બનાવવાનું કારખાનું શરૂ કર્યું. છેલ્લા એંશી વર્ષની જુની પેઢી વસાણુ હરિચંદ નસ્સીદાસની પેઢીના ભાગીદાર છે. આ પેઢીએ ઔદ્યોગિક ક્ષેત્રે ઘણેજ વિકાસ સાથે છે જય ભવાની એજી. એન્ડ ફાઉન્ડ્રી વર્કસ બેટાદ જ્ય ભવાની એજી. સ્ટાર્સ, વસાણી બ્રધર્સ ભાવનગર, વસાણી ટ્રાન્સપોર્ટ કુ. બેટાદ વસાણી મશીનરી એડ. કાં. બેટા ઉપરોકત પેઢી તથા કારખાનામાં વ્યકિતગતરીતે પણ રસ લ્ય છે અને ઉત્તરોત્તર વિકાસ કેમ થાય તેની ઝંખના છે.
મીસ્ત્રી મોહનલાલ નારણદાસ (હોલવાળા)- બોટાદ
તેમની ઉંમર ૪૦ વર્ષની છે. તેઓ ઠંડા પ્રકૃત્તિના છે અને સાહસિક વૃતિના છે તેમના વડવાએ જ્યારે કાઈ હિન્દુસ્તાનમાં એઈલ એજીન બનાવતું નહિ અને બહાી દર્ટ કરતાં હતાં ત્યારે તેમને ઓઈલ એન્જીન બનાવેલ હતું. જેમને ભાવનગરના મહારાજા તરફથી ચંદ્રકા પણ મળેલા જે મેજુદ છે. તેમના વડવાની કલાને વારસો તેમણે સારી રીતે જાળવ્યો છે. ગુજરાતમાં આજે વિશ્વકર્મા ઓઈલ એન્જન અને ખાસ કરીને બોદ, ગઢડા. પાલીતાણું અજુ બાજુ ખુબજ ચાલે છે. તેમાં તેમને મુખ્ય ફાળો છે તેમાં તેમને નાના પાટેથી મોટા લાયજાળ સુધી દરેક પાર્ટસમાં જાત મહેનત કરીને જીવન રેડયું છે.
ઉપરના કારખાનાના વિકાસમાં તેમને મુખ્ય ફાળો છે.
શ્રી રમણીકલાલ છગનલાલ પટેલ
- રાજકોટ જિલ્લાનું ભાયાવદર ગામ તેમનું મૂળવતન ઈન્ટર સાયન્સ સુધી અભ્યાસ પણ સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક દિશામાં છેલ્લા દશકામાં જ યુવાનોએ હામ ભીડી છે. તે હરોળમાં શ્રી પટેલને મૂકી શકાય કારણ કે ધંધા અંગેના ઊંડા અભ્યાસને લઈ નાની ઉમરમાં ઠીક ઠીક પ્રગતિ સાધી શક્યા છે. તાજેતરમાં પૈટરીઝ ઉદ્યોગ, સોલ્વન્ટ એકસટેક્શન પ્લાન, બીડીપત્તા તથા તમાકુના વ્યાપારમાં કામગીરી કરી
છે. એરિસ્સા રાજ્યમાં ચાલતી ગુજરાતી સમાજ સંસ્થાઓની સ્થાપના અને સંચાલનમાં અગ્રગમ્ય ભાગ ભજવેલ છે. મેરબીમાં ભીયાદ પેટરીઝની સ્થાપના ૧૯૫૯માં ભડીયાદ નામના ૨૫૭ માણસની વસ્તીવાળા ગામમાં કરવામાં આવી આજે ગુજરાત રાજ્યમાં નળીયા બનાવવાનું મેટામાં મેંટ કારખાન, થઈ ગયું છે. કારખાનામાં સેવા આપી રહ્યા છે. પટેલ જ્ઞાતિમાં તેનું આગવું સ્થાન રહ્યું છે. એટલુજ નહિ. મેરબીની સાંસ્કૃતિક પ્રવૃતિઓને સારૂ એવું ઉત્તેજન તેમના તરફથી મળતું રહ્યું છે.
શ્રી. શામજીભાઈ હરજીવનદાસ મહેતા :
સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિએ જે કેટલાંક સાહસિક નરરત્નની સમાજને ભેટ આપી તેમાં અમરેલી જિલ્લાના ડુંગર ગામના વતની શ્રી. શામજીભાઈ એક ભદ્ર પુરુષ તરીકે જ નહિ પણુ યશસ્વી ઉદ્યોગપતિ તરીકે દેશભરમાં સારી એવી કીતિ સંપાદન કરી છે. સત્તર વર્ષની ઉંમરથી ધંધાકીય અનુભવ મેળવો શરૂ કર્યો–કરીયાણાની દુકાનમાં પાંચેક વર્ષ કામ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #989
--------------------------------------------------------------------------
________________
સમય જતાં મીનરલ્સની લાઈનમાં મન પરોવ્યું અને એજ લાઈનમાં એકધારૂ પચાસ વર્ષથી ધૂણી ધખાવી બેસી ગયા છે. આખા હિન્દુસ્તાનમાં તેમને પ્રથમ નંબર આવે છે. કેઈપણ કામમાં તપશ્ચર્યા વગર સિદ્ધિ પ્રાપ્ત નથી થતી એમ શ્રી. શામજીભાઈ દઢપણે માને છે. એક પણ દિવસ એમણે રજા લીધી નથી. આરામને હરામ ગ છે, આખું યુરોપ-આફ્રિકા જાપાન વિગેરે દેશનો પ્રવાસ ખેડ્યો છે. પુત્રપરિવારને સારી એવી કેળવણી આપી પરદેશના પ્રવાસ કરાવ્યા છે. ભાવનગર અને મદ્રાસમાં, દિલ્હી અને કલકત્તામાં તેમના કેમીકલ્સને લગતા ધંધાની શાખાઓ ચાલે છે. સામાજિક સેવાઓમાં પણ મોખરે રહ્યાં છે. ડુંગર સેવા સમાજના પ્રમુખ છે. શ્રી ગણપતભાઈની સાથે રહીને ડુંગરમાં ધર્મશાળા, મહુવામાં કેળવણી અથે રૂા. ૨૫૦૦૦/- કુંડલા બેડિંગમાં રૂા. ૧૦૦૦૦ મહુવા ડુંગરમાં અન્ય નાના મેટા દાને સૌરાષ્ટ્ર અને મુંબઈની સંખ્યાબંધ સંસ્થાઓને તેમણે સારી એવી હુંફ આપી છે. શ્રી. ગાંધી જગજીવનદાસ ગેવિંદજી
પાલીતાણા પાસે સમઢીયાળાના વતની. નાની ઉમરમાં માતા પિતા ગુજરી ગયા. એકલવાયાં જીવનથી ભારે મોટા આંચકે અનુભવ્યો–ઘર છોડીને ખાલી ગજવે ચાલી નીકળ્યા–મુંબઈમાં પગ મૂક–-કઈ બાંધી ઓળખાણ નહીં. માત્ર હિંમત અને શ્રદ્ધાએ કપરા દાડા પસાર કરી દેરા બટનને ધંધો શરૂ કર્યો. સખ્ત પરિશ્રમ અને મહેનતથી કુટુંબનું ભરણપોષણ કર્યું. અનેક તડકા છાંયા જોયા પછી પણ ધાર્મિક મૂલ્યોને કદી ન ભૂલ્યા. જીવનના છેલ્લા શ્વાસ સુધી ચઉવિહાર ચાલુ રા -કબૂતરની જવાર અને અન્ય મદદ કરવાનું સમાજસેવાનું વ્રત ક્યારેય ચૂક્યા નહી પછી તે ઈશ્વરે યારી આપી-ધંધામાં બરકત વધતી ગઈ, તેમના પુત્ર પરિવાર (૧૧ માણસનું કુટુંબ) આજે ખૂબ જ સુખી છે. આખું કુટુંબ ધર્મપ્રેમી, સમાજપ્રેમી અને ગુપ્ત દાનમાં માનનારૂં છે, શ્રી, નારણદાસ હરગોવિંદદાસ વળીયા
સૌરાષ્ટ્રમાં મહુવા પાસે વીરભૂમિ વાઘનગરમાં એક ખાનદાન કુટુમ્બમાં જન્મ લઈ, અમરેલીમાં થોડો અભ્યાસ કરી નાની ઉંમરમાં જ મુંબઈ તરફ પ્રયાણું કર્યું, દેશમાં રાષ્ટ્રિય ચળવળ પૂરબહારમાં ચાલતી હતી. તેવા સંજોગોમાં ધંધામાં ઝંપલાવ્યું. વતનની ગરીબી અને અજ્ઞાનતામાં સબડતી પ્રજાને કંઈક ઉપયોગી બનવાની ઉમદા લાગણી સાથે ધંધામાં પ્રગતિ સાધતા ગયા. લક્ષ્મીદેવીની કૃપા થઈ અને સંપત્તિને સદ્ ઉપયોગ કરતાં રહ્યાં–ગામ વાઘનગરમાં શેક્ષણિક સવલતે ઉભી કરી. દુષ્કાળ કે અન્ય આફતો વખતે યોગ્ય મદદ મોકલીને સૌના આશીર્વાદ રૂપ બન્યા. રામજી મંદિર અને ધાર્મિક કાર્યોમાં પણ એને હિસ્સો જરાય ઓછું નથી–પંચાયત મહિલા પ્રવૃત્તિ કે સહકારી પ્રવૃત્તિ તેમના દેરીસંચાર અને માર્ગદર્શન નીચે ચાલુ છે. વાડાબંધી અને કોમવાદના તેઓ કટ્ટા શત્રુ છે. ગામની અન્ય જરૂરીયાત સેનેટરી વેલ્સ, રાસમંડળ જેવી સંસ્કારિક પ્રવૃત્તિઓમાં ઉત્તેજન આપતા રહ્યાં છે. પ્રસંગોપાત વતનને યાદ કરીને માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચુકવી રહ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #990
--------------------------------------------------------------------------
________________
શ્રી. ભગવાનજી સુંદરજી નથવાણી - કેશોદનિવાસી શ્રી ભગવાનજીભાઈ નાથાણીનું જીવન ભવિષ્યની પેઢીને બેધ, બળ અને પ્રેરણા આપે તેવું છે. સેરઠના ઇતિહાસમાં નાથાણી કુટુંબ સાહસિકતાના ઊમદા ગુણએ એક અનોખું પ્રકરણ રહ્યું છે. બહુ જ નાની ઉંમરમાં પિતાશ્રી સાથે આફ્રિકામાં વેપારમાં જોડાયા. કાર્ય કુશળતાના બીજ બચપણથી જ રોપાયા. પોતાની ઉત્તરોત્તર પ્રગતિને લઈ નાનાભાઈઓ શ્રી સવજીભાઈ, લીલાધરભાઈ શ્રી મોહનલાલભાઈ વિગેરેને આફ્રિકા તેડાવ્યા અને ટાંગાનીકા, યુગાન્ડા અને કેન્યામાં કોટન જીનીંગ પ્રેસીંગના ઉદ્યોગોમાં તથા કાપડ, કેટન અને લોકલ પ્રોડયુસના આયાત નિકાસના વેપારમાં ખૂબ જ હરણફાળ પ્રગતિ સાધી. શ્રી ભગવાનજીભાઈની દીર્ધદષ્ટિ અને આપસૂઝથી સિદ્ધિને પાન સર કરતા, ગયા વતનમાં અને મુંબઈમાં મેળવેલી સંપત્તિને છૂટે હાથે ઉપયોગ કર્યો, ધાર્મિક અને માનવતાની પ્રવૃત્તિઓમાં મન મૂકીને ઉદાર દિલે ફાળો આપ્યો. સૌથી નાનાભાઈ શ્રી મોહનલાલભાઈ આફ્રિકા રહે છે. આ કુટુંબની મોટી સખાવતેમાં કેશોદમાં મીડલસ્કૂલ, હાઈસ્કૂલ, જનતા હોસ્પીટલ બાંધવામાં મોટી રકમ ખર્ચો છે.
આખું કુટુંબ ખૂબજ સંસ્કારી, કેળવાયેલ છે, અને તેમનું આતિશ્ય અજોડ છે.
શ્રી નેમચંદભાઈ ભુરાભાઈને માણું -
પાલીતાણાના જૈન સંઘની વર્તમાન યુગની કેટલીક અગ્રગણી વ્યક્તિઓમાં શ્રી નેમચંદભાઈનું સ્થાન મોખરે છે. પુરૂષાર્થી પિતાને અમૂલ્ય વારસો તેમણે બરાબર સાચવી જાણીને પાલીતાણાની વેપારી આલમમાં સારી એવી નામના મેળવી છે. અભ્યાસ બહુ ઓછે પણ નાની વયથી જ વ્યાપારી પ્રવાહને સમજવાની તીવ્ર બુધિ શકિતના સતત દર્શન થતા રહ્યાં છે. મેળવેલું અનુભવનું ભાથું માત્ર પિતાના ધંધામાં જ ઉપયોગ નહિ કરતા સકળ સંધની ઇત્તર પ્રવૃતિઓ દવાખાનું લાઈબ્રેરી ધાર્મિક ઉત્સ, વ્યાપારીઓને નડતી મુશ્કેલીઓનું નિવારણ-ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકોની મદદ આપી અપારીને એક યા બીજી રીતે સુંદર ફાળો આપી રહ્યાં છે. એજ્યુકેશન સોસાયટી કે મ્યુનિસિપાલીટી મહાજન કે યુવક મંડળે, એ બધામાં એમનું માર્ગદર્શન અને હાજરી અચૂક હોયજં. નિર્મળ અને નિખાલસ વયના બી નેમચંદભાઈ જીનીગ પ્રેસના ધંધામાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગામડાઓ સાથે તેમને જીવંત સંપર્ક રહ્યો છે. પુત્રને સારી કેળવણી આપી પ્રગતિને રાહે લઈ ગયા છે. શ્રી રમણીકલાલ ભોગીલાલ શાહ
સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ અને ધર્મપ્રેમી શેઠશ્રી બકુભાઈ ભોગીલાલભાઈ સરલ, વિનમ્ર, દયાળ અને પરોપકારી સ્વભાવને કારણે તેઓ જનતામાં ખૂબ જ લોકપ્રિય થઈ પડ્યા છે. ભાવનગરને આંગણે એવી એજ્ય સંસ્થા નહિ હોય કે જેમાં એમને સહકાર ન હોય. લાક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે સંગીતક્ષેત્રે સારા સારા કલાકારોને એમના તરફથી ઉત્તેજન મળ્યું છે, મળતું જાય છે અને ભવિષ્યમાં પણ મળતું રહેશે તેઓ કલાપ્રેમી આત્મા છે... બાળકોમાં શિસ્તસંયમ અને ચારિત્ર્યની ભાવનાદઢ થાય તે માટે કેળવણી ક્ષેત્રે પણ તેઓ ઉડે રસ લઇ ભેગીલાલ મગનલાલ કામર્સ હાઈકલને વિકસાવી રહ્યા છે. બાળમંદિરથી માંડી.૧૧ શ્રેણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #991
--------------------------------------------------------------------------
________________
સુધીના વર્ગો ચાલે છે. ખેડુતવાસ સંસ્કાર કેન્દ્રમાં શાળાની સ્થાપના પણું ભારતઃ સેવક સમાજ દ્વારા એમણે કરી હતી. શ્રી ભોગીલાલ મગનલાલ એજ્યુકેશન સોસાયટી સંચાલીત ઘણું ઘણું શુભ પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને દક્ષિણ કષ્ણનગર વિસ્તારને અનેક રીતે ચેતનવતુ કરેલ છે. .
સ્વ. શેઠ નરોતમદાસ ભાણજી
ગરીબ કુટુંબમાં જન્મ લેનાર ઘણા મનુષ્ય પૂર્વજન્મના પુણ્યગ વડે ઉત્તમ પ્રકારનું જીવન છવી જગતમાં અમર નામના મેળવી ગયા છે. શ્રી. નરોતમદાસ પણ તેમાંના એક હતા. તેમના મેટાભાઈએ ભાવનગરથી મુંબઈ આવી માસિક રૂ. અઢીના પગારથી નોકરી શરૂ કરી. મહેનત, ખંત હિંમત અને સાહસ વડે મુંબઈમાં ધીમે ધીમે કાપડને ધ ધ જમાવીને સારી જમાવટ કરી. પોતે બે
પડી જ ભણ્યા હતા. પરંતુ જ્ઞાનના ઉપાસક હોવાથી સારા સહવાસ અને પરિચયથી અનુભવ જ્ઞાન ઘણું મેળવ્યું. તેમની પાસે જ્યારે માત્ર એક લાખની પૂજી હતી ત્યારે રૂ.૬૦ હજાર ખરચી ભાવનગરમાં એક રજવાડી વિશાળ બંગલો બંધાવ્યો અને રૂ. ૨૦ હજાર કેળવણીની સંસ્થા સ્થાપવામાં ખરચ્યા. જેનામાં કમાવાની શક્તિ હોય છે. તે પૈસાને સંગ્રહ કરતા નથી પણ લોક કલ્યાણમાં ઉદાર દિલે પિસા ખરચે છે. અને જે પૈસા ખરચે છે. તેને કુદરત પણ અધિક-અધિક આપે છે. ભાવનગરમાં શેઠ ત્રિભવનદાસ ભાણજી જૈન કન્યાશાળા-હાઈસ્કુલ જે તેમના જીવનના સ્મારક તરીકે અત્યારે પણ ચાલે છે. તેમના લધુ બંધુ શ્રી નરોતમદાસ કોલેજને અભ્યાસ કરી તેમના જ્યેષ્ઠબંધુના કાપડના ધંધામાં ભાવનગરમાં જોડાયા. ઘણે વિકાસ કર્યો કેળવણીને ઉત્તેજન અને સહાય અર્થે તેમણે ઘણાઓને મદદ કરી છે. તેમના મિલનસાર સ્વભાવ અને ઉદાર દિલને લઈને વેપારીઓ, શિક્ષિત, સાહિત્યકાર, સંગીતકારો વિશારદ, કલાકાર, કેળવણીકાર અને અનેક દેશનેતાઓ વગેરે સાથે તેમને અંગત સંબંધ સારો હતો કે કહેતા કે તેમનામાં રાજયવંશી ગુણો અને લક્ષણે હતા. તેમનો જન્મ રાજવંશી કુટુંબમાં થો જોઈ તે હતે. તેને બદલે વેપારી વણિક કુટુંબમાં થયે તે નવાઈ જેવું છે. ઉદાર હાથે તેમણે સૌને આપ્યું છે. તેઓ આપીને ખુશી થતા ખવડાવીને રાજી થતા. તેમને ત્યાં રોજના ૫ કે ૨૫ જમનારા કે મહેમાન હોયજ આગતાસ્વાગતા અને અતીથિસત્કાર અને તેમના આખા કુટુંબની વિશિષ્ટતા છે. અને વારસાગત આ પરંપરા હજુ જળવાઈ રહિ છે. સ્વ. ગાંધી મેંતીલાલ ગગલ
પિત, મુળ ગોઘાના વતની. પરંતુ ગોધાને વેપાર ભાવનગરને લઈને ભાંગતો ગયો એટલે તે ગોઘા છોડીને ભાવનગર આવ્યા. સ્થિતિ સામાન્ય હતી અને કુટુંબ વિસ્તારી હતું. છતા સ્નેહી સંબંધીઓ પાડોશીઓ અને વેપારીઓ વગેરે એટલા સારા હતા કે તેમની સહાય અને સહકારથી પોતે સ્થિર થયા, નેકરી મેળવી અને સંતાનોને શિક્ષણ પણ આપી શકયા. મેંતીભાઈમાં ઉદારતા, સેવાપરાયણતા, સાહસ અને મિલનસારપણાના એવા ગુણે હતા કે જેને લઈને વેપારીવર્ગમાં, પ્રજામાં રાજ્યમાં અને અમલદારોમાં તેમને માન મોભો અને પ્રતિષ્ઠા બહુ સારા હતા. ગમે તેનુ નાનુ મોટું ગમે તે કામ હોય છે તે જાતે જઈને કરતા. દુષ્કાળ, અનાવૃષ્ટિ, મેઘવારી કે મુશ્કેલીના દરેક પ્રસંગે. ફંડફાળો કરી પૈસા ઉધરાવી તેનાથી અનાજ, કાપડ, દવા કે રોકડ મદદ બધાને આપતા. દુષ્કાળમાં મફત ૨ાડું પણ ખેલતા, આ બધા ફંડફાળામાં પોતાને ફાળો સૌથી પહેલો છે. પછી બીજા પાસે ફાળો
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #992
--------------------------------------------------------------------------
________________
ભરાવવા જાય. આવું પરોપકારી જીવન અને આવી દાનવૃતિ માસિક રૂ. ૬૨.૫૦ ના પગારમાં કેમ પોય? એટલે શેઠની અનુમતિથી થોડે ઘણે રૂ નો વેપાર પણ બીજાના ભાગમાં કરતા. ભાવનગર રાજ્યની દરબાર બેંક સ્થાપવાને દરબારશ્રીએ નિર્ણય કર્યો ત્યારે શ્રી મોતીભાઈએ રૂ. ૫ લાખમાંથી રૂ. ૨ લાખના બેંક બેડ વેપારીવર્ગમાંથી ભરાવી દીધા હતા અને બેંકમાં ઘણાય વેપારીઓના ખાતા ખોલાવી આપ્યા. આજે તેમના વંશમાં નાના મોટા સૌ કઈ પિત્રો અને પ્રપાત્રો સુખી, સંસ્કારી અને જનકલ્યાણની ભાવનાવાળા મુંબઈમાં વસે છે. જેમાંના એક શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીને ઘણું સૌરાષ્ટ્રવાસીઓ જાણે છે. આ બધુ વાડલની પુન્યાયી અને સુકૃત્યનું ફળ કહિ શકાય.
શ્રી પ્રાણજીવન હરગોવિંદદાસ ગાંધી
ભાવનગરમાં સામાન્ય કુટુંબમાં જન્મ, મુશ્કેલીઓ વેઠીને પણ ગ્રેજ્યુએટ થયાં. અભ્યાસ પૂરો કરી કાપડમાં નેકરીએ લાગ્યા. બુદ્ધિશાળી, ખંતીલા અને નિષ્ઠાવાન હોવાથી બે વર્ષમાં બધી જાતના કાપડના વેપારનો અનુભવ મેળવી લીધે તે પછી મુંબઈની એક સારી મીલના પિતે સેસમેન બન્યા અને ઉત્તરોત્તર તેમાં ઘણી જ મોટી સિદ્ધિ હાંસલ કરી. માણસ દ્રઢ સંક૯પ કરે અને પૂર્ણ નિષ્ઠાથી કામ કરે તો કેઇપણ વસ્તુ સિદ્ધ કરી શકે છે. કેઈપણ સારૂ કામ કરવામાં હિણપત નથી, ક્રમે કમે તેમણે શ્રીરામ મિલ્સ અને અન્ય મિલોમાં પોતાની શક્તિની પ્રતીતિ કરાવી મીલના કામકાજ પછી સ્વતંત્રરીતે કાપડને ધંધો શરૂ કર્યો. સારા પ્રમાણમાં તેને ખીલવ્યો અને ધન તથા કીતિ મેળવ્યા તેમાં પણ ભાગીદારોની મહેનત, આવડત અનુભવ અને નેકીને હિસ્સો નાને સુનો નથી. મુંબઈ અને અમદાવાદના અને વહીવટની ભાગીદારી અમુક વર્ષો સુધી સારી ચાલી શ્રી ગાંધી આજે ૭૪ વર્ષની ઉંમરે નિર્મળ અને નિવૃત જીવન જીવી રહ્યાં છે.
શ્રી ખાન્તિલાલ લાલચંદ શાહ
તળાજાના વતની પણ ધંધાર્થે મુંબઇમાં ઘણું વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. ધંધાકીય સિદ્ધિ કરતાં તેમની બીજી કોઈ વિશિષ્ટ નેધ જે કાંઈપણ હોય તે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તન-મન-ધન વિસારે મૂકીને યશસ્વી સેવા આપી રહ્યા છે. મુંબઈની ઘોઘારી જૈન જ્ઞાતિ, તળાજા તાલધ્વજ વિદ્યાર્થીગૃહ, મુંબઈના ગોડીજી જૈન સ્નાત્ર મંડળ, જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, કૃષ્ણવિલાસ જૈન પાઠશાળા, મુંબઈનું શ્રી તળાજા નાગરિક મંડળ વિગેરે સંસ્થાઓના પ્રાણસમાં છે. તળાજા ગર્લ્સ હાઈસ્કૂલમાં ૩૫,૦૦૦ જેવી મોટી રકમનું મોટુ દાન અપાયું છે.
શ્રી માધવજી મોરારજી
મહુવા પાસે બડાના વતની ચાર અંગ્રેજી સુધી જ અભ્યાસ નાની ઉંમરથી જ વ્યાપારની કળા હસ્તગત કરી મુંબઈમાં જથ્થાબંધ સોપારીના વેપારીઓમાં તેમનું નામ પ્રથમ હરોળમાં ગણી શકાય છે. આ કટુંબના શ્રી અંતુભાઈએ તેમના વતન બોડામાં અને મહુવાની કેળવણીની સંસ્થાઓએ ધણી રીતે પ્રસંગોપાત મોટી સખાવત કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #993
--------------------------------------------------------------------------
________________
ઝવેરી પદમશી પ્રેમજીભાઈ
કચ્છ મુદ્રાના વતની અને મુંબઈના શણુના પ્રષ્ઠિત વેપારી શ્રી ઝવેરીએ ૨૫ વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં જીનીંગ પ્રેસના કારખાના શરૂ ર્યા. સાત ગુજરાતી અને એકાદ બે અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ પિતાની દીર્ધદ્રષ્ટિથી ધંધાને સારા પ્રમાણમાં વિકસાવ્યું. મીલનસાર સ્વભાવના હતાં. નાનામાં નાના માણસ પ્રત્યે લાગણી અને હમદર્દી બતાવતા હતા. સામાન્ય સ્થિતિમાંથી પોતાના
સ્વબળે અને સારા પરિશ્રમ વડે આગળ વધ્યા હતા. નાનપણથી ખૂબજ હિંમત અને આત્મશ્રદ્ધા ધરાવતા હતા. પેઢીનું સુકાન સંભાળવાની સાથે સામાજિક કામોમાં પણ રસ લેતા હતા. પરદેશમાં તેમનું માન ઘણું જ હતું. એક લોકપ્રિય સજજન તરીકે વ્યાપારી આલમમાં સારી એવી છાપ જીવનના અંત સુધી રાખી હતી. તેમના વારસદારો બોટાદમાં જનપ્રેસ ચલાવે છે.
શ્રી દલીચંદ લકમીચંદ કોઠારી
- સૌરાષ્ટ્રમાં ઝાલાવાડના વતની અને ફકત ચાર અંગ્રેજી સુધીનેજ અભ્યાસ પણ વિચક્ષણ બુદ્ધિ અને વ્યાપારી કુનેહને લઈ મુંબઈમાં શરૂઆતમાં નોકરી દરમ્યાન થોડી મુશ્કેલીઓ વેઠી શાંતિ અને ધર્યતા કેળવી કપરાદિવસ પસાર કર્યા. મુંબઈમાં ઈસ્ટ ઇન્ડીયા કંમ્પનીમાં રહ્યાં પણ ત્યાં સટેમ્પ ડયુટીએ તેમનું જીવન સુધાયું. સમાજનાં દારૂખાનામાં નંબકલાલ કસ્તુરચંદની પેઢીમાં નોકરીએ રહ્યાં ત્યાંથી પણ બહુજ નજીવા કારણસર કરી છડી લેખંડ બજારમાં દલાલી શરૂ કરી. અમૃતલાલ પોપટલાલ એન્ડ સન્સના સહકારથી દલાલીના કામમાં યશ અને કીર્તિ પ્રાપ્ત થતા થયાં. ચિમનલાલ જાદવજીની તેમના પ્રત્યેની ભાવનાથી દારૂખાનામાં ૨૦૦૮ માં ભાગીદારીથી દુકાન શરૂ કરી. ૨૦૧૩માં રાજીખુશીથી છટા થયા. ત્રણ ભાઈઓના નામને વહીવટ શરૂ રાખે, કૌટુંબિક વ્યહવારિક જવાબદારીઓ પૂરી કરવામાં, ધાદાપરના જૈન દેરાસરમાં, જેમાં સમાજના જરૂરીયાતવાળા કુટુંબોને અનાજ, વિંદ્યાર્થીઓને પુસ્તકની સગવડતા કરી આપીને સંતોષ અનુભવે છે. સકળ સંઘની પ્રવૃત્તિમાં આગળ વધવાની વાયેશ ધરાવે છે.
શ્રી ચંદ્રકાન્ત વી. પરીખ
સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓમાં શ્રી પરીખ પ્રથમ હરોળના રાણાયછે. અમરેલીના વતની છે. બીકોમ સુધી તેમને અભ્યાસ છે. ૧૯૭૯થી સ્ટીલના ધંધાની શરૂઆત કરી. મુંબઈ, કલક્તા રાજકોટ વિગેરે સ્થળોએ તેની શાખાઓ નંખાયેલી છે. શ્રી પરીખ ધંધાના વિકાસથે ૧૯૬૪માં યુરોપને પ્રવાસ ખેડ્યો છે. ૧૯૫૬થી ભાવનગરમાં પોતાના આ ધંધાની શરૂઆત કરી છે. જે વેસ્ટર્ન ઈનડીયામાં સ્ટીલ કેર્પોરેશને નામે ચાલે છે. ગુજરાતભરમાં પ્રથમ દ્રષ્ટિએ તેમનું આ સાહસ મોટુ હોવાનું ગણાય છે. સામાજિક ક્ષેત્રે પણ શ્રી પરીખની સેવાઓ નોંધાયેલ છે. અમરેલીના બાલમંદિરમાં રૂા. ૫૦,૦૦૦નું દાન આપ્યું છે. જ્ઞાતિની બેગમાં અને કેળવણીની અન્ય સંસ્થાઓને નાની મોટી રકમની મદદ કરી. સંતોષ અનુભવ્યો છે. ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના મેનેજીંગ કમિટિના સભ્ય છે. ઘણાજ બાહેંશ અને નિખાલસ વૃતિ ધરાવતા આ સજજને વ્યાપારી આલમનું ગૌરવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #994
--------------------------------------------------------------------------
________________
h
શ્રી જાફરઅલી ફાજલભાઇ મરચન્ટ
સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવામાં તેમના જન્મ થયા જરૂરીયાત પૂરતી કેળવણી મેળવી નાની ઉંમરમાંથીજ ધંધાકીય ક્ષેત્રે ઝંપલાવ્યુ. ઓઈલ મીલના ધંધામાં ઘણા વર્ષોથી પોતાની આપસુઝથી આગળ આવી ધંધાને સ્થિર કર્યા છે. ૨૬-૬-૬૬ના રાજ તેમના સ્વર્ગવાસ થયા પણ તેમના જીવન કાળ દરમ્યાન સામાજિક સેવા પણ ભુલ્યા નથી મહુવાની નાની મેાટી સામાજિક સંસ્થાઓને અને જ્ઞાતિના બાળકાની કેળવણીમાં પ્રસગાપાત આર્થિક સહાય આપીને એક સુંદર યાદ મૂકતા ગયા છે. તેમના પુત્ર પણ ઘણાજ પ્રેમી, માનવતાવાદી છે.
શ્રી શિવલાલ કાળીદાસ શાહ
ધ્રાંગધ્રાનાજ વતની છ ગુજરાતી સુધીનેજ અભ્યાસ કરી અર્થે મુંબઈ આવ્યા. દશ વર્ષ નાકરી કરીને પોતાની સ્વયં શક્તિથી દારૂખાનામાં શાહ એન્જી. કુાં. નામે લેાખડના ધંધાની શરૂઆત કરી કુદરતે યારી આપી એ પૈસા પ્રાપ્ત કર્યા દાન ધર્મ અને સમાજ સેવાના ક:મેમાં પ્રસંગેાપાત મદદ કરી રહ્યાં છે.
શ્રી ટાલાલ રૂગનાથ હકાણી
પાલીતાણા એજ્યુકેશન સેાસાયટીને જેમની પ્રેરણા, પ્રેાત્સાહન અને અન્યરીતે આર્થિક મદદ મળી છે, મુંબઈની લાખ બજારમાં જેમનું નામ એક પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે છેલ્લા દશકામાં આગળ આવ્યું છે તે શ્રી ોટાભાઇ હકાણી પાલીતાણાના વતની છે. ચાર અંગ્રેજી સુધીનાજ અભ્યાસ પણ પૂર્વના પૂણ્ય નાના પાયા ઉપર ધંધાની કરેલી શરૂઆતથી ધંધાનું સ્વરૂપ વટવૃક્ષ બન્યું ઇન્ડીયન સ્ટીલ સપ્લાઈંગનું સંચાલન કરે છે. ભાવનગર અને કલકત્તાની તેની શાખાએ શરૂ કરી છે. ધાર્મિક પ્રસંગેામાં ગુપ્તદાનમાં મેાખરે રહ્યા છે, નાના મોટા સામાજિક કામેામાં અને તેના ક્રૂડફાળામાં હંમેશા આગળજ હાય વિદ્યાર્થીઓને શાળાની ફી, પુસ્તકા અને જરૂરીઆતવાળાને ખાનગી મદદ આપીને પેાતાની ફરજ બનાવ્યાને સતાષ અનુભવે છે.
શ્રી જીવનલાલ ગેારધનદાસ ગજ્જર
પારબરના વતની અને ફકત ગુજરાતી ભણેલા પણ ક્લાકારીગરી લાદનમાં ગુજરાતના ખ્યાતનામ કસબી તરીકે જાણીતા થયા છે. ૩ખીનેટ કક્ષાના પ્રધાનેાથી માંડીને અનેક રાજામહારાજાએ અને શ્રીમંતા તેમની કળા જોઇને તાજુબ થયા છે એટલુંજ નહિ. ચંદ્રા પણ પ્રાપ્ત કર્યા છે. તેમના મશીનરી એન્જી. વર્ક શાપમાં નમૂના પ્રમાણેનું કામ થાય છે. હુંડીયામણુ પણ બચે છે. સીમેન્ટ ફેકટરીને લગતી મશીનરી તેમજ પાસ, તેમાં વપરાતા મટીરીયલ્સ, હેન્ડલીંગ ઇંકવીપમેન્ટ વિગેરે બનાવાય છે. આખા દેશ ફર્યા છે. ખૂબજ અનુભવ મેળવ્યેા છે. પારબંદરની રોટરી કલબ, ચેમ્બર એક કામ, એન્જી. એગેનાઈઝેશન વિગેરે સ ંસ્થાએ સાથે સંકળાયેલા છે. એશિયાભરમાં સૌ પ્રથમ રોટલી વણવાનું મશીન એમણે બનાવ્યું. પોતાની હૈયાલતથી નવી શે:ધખેાળ કરી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #995
--------------------------------------------------------------------------
________________
૧૩
શ્રી જગજીવન કેશવજી દેશી
તળાજા પાસે દાઠાના વતની છ ગુજરાતીને જ અભ્યાસ ધંધાથે મુંબઈ ગયા. રા. ૧૫ ના પગારની નેકરીથી જીવનની શરૂઆત કરી. સખ્ત પરિશ્રમ અને અખૂટ શ્રદ્ધાએ ૧૯૯૧માં ભાગીદારીમાં સોપારીની દુકાન શરૂ કરી ૨૦૦૦માં ભાગીદારીમાંથી છુટા થયા અને ૨૦૦૩માં ચિમનલાલ જગજીવનને નામે દુકાન શરૂ કરી. ધંધામાં બે પૈસા કમાયા અને છૂટે હાથે દાન ધર્મમાં એ સંપત્તિને ઉપયોગ શરૂ કર્યો. દાઠાની હોસ્પીટલમાં, તળાજાની વિદ્યાર્થી બોર્ડિંગમાં, કદમ્બગિરિ અને પંચગિનિમાં મેરશિખર બંધાવવા અર્થે સારૂ એવું દાન કર્યું છે. મીઠું અને રોટલો ખા પણ કાઈની મદદ ન લેવી એવી એક આત્મશ્રદ્ધાએ, પોતાના સ્વબળેજ ધન દોલત અને કીર્તિ પ્રાપ્ત કર્યા. પાલીતાણાની દરેક ધાર્મિક સંસ્થાઓમાં તેમનું દાન ગૂંજતું રહ્યું છે. પુત્રોને સારી કેળવણી આપી છે.
શ્રી ભીમજી રૂગનાથ મહેતા
અમરેલી પાસે નાના આંકડીયાના વતની છે. ખેતીને વ્યવસાય કરતા સાધારણ કુટુંબમાં જન્મ થયો. ૧૯૬૮માં દુષ્કાળ પડયે ખેતી વેચી નાખવી પડી અને નેકરી અર્થે મુંબઈ તરફ પ્રયાણ કર્યું થોડા સમય સુકા પગારમાં નેકરી કરી પણ છેવટે નેકરી છોડીને રંગને વ્યાપાર શરૂ કર્યો. સારીએવી આવક થઈ ભાગીદારીમાં ચાલતું આ કામ સમયજતા એ પણ છેડયુ અને કાપડની મીલ શરૂ કરી એ પણ વેચી. ધંધામાં બે પૈસા કમાયા મેળવેલી એ સંપતિને ઉપયોગ અમરેલીમાં હાઈસ્કુલ માટે, સર હરકીસન હોસ્પીટલમાં જીથરી હોસ્પીટલમાં અને નાના આંકડીયામાં શાળા માટે અને ચારે તરક નાની મોટી સંસ્થાઓમાં દાન આપ્યું છે, અત્યારે અર્ટિસીલ્કના મેટા વ્યાપારી છે. ભાવનગરમાં વેલાઇન્ડસ્ટ્રીઝમાં પાર્ટનર છે. કપાળ જ્ઞાતિની નાની મોટી કમિટિઓમાં સારૂ એવું સ્થાન ધરાવે છે. સાહસિક વૃતિ, સ્વયં પુરૂષાર્થ હૈયા ઉકેલ અને ઈશ્વરની કૃપાથી આગળ વધ્યા છે.
શ્રી રતીલાલ છગનલાલ ગાંધી
તળાજા પાસેના ખંઢેરાના અને પછીથી મહુવાના વતની બનેલા શ્રી રતિલાલભાઈએ આઠ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. નાનપણમાં માતા પિતા ગુજરી ગયા. આવી પડેલી કૌટુંબિક જવાબદારી એએ જીવનને વધુ જાગૃત કર્યું. ૧૯૩૯માં મુંબઈમાં આગમન થયું અને દારૂખાનામાંજ એમ ઈસ્માઈલજી અબ્દુલહુસેનમાં નેકરીથી જીવનની શરૂઆત કરી લોખંડની આ લાઈનમાં જ્ઞાન અને અનુભવ મળતા ૧૯૪રથી આર. રાયચંદને નામે સ્વતંત્ર ધંધે શરૂ કર્યો અને કુદરતે યારી આપી ધંધાને ઉત્તરોત્તર વિકાસ થે સ્થિરતા સંકળાયેલ છે. મહુવા યશવૃધિ જૈન બાલાશ્રમના ટ્રસ્ટી તરીકે, મુંબઈમાં મહુવા યુવક સમાજના ઉપપ્રમુખ તરીકે. દારૂખાના આયર્ન મરચન્ટ એસોસીએશનના ડાયરેકટર તરીકે સેવા આપીને સૌને પ્રીતિપાત્ર બન્યા છે. વતનની કોઈપણ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં તેમને પ્રોત્સાહક સહકાર અને સહાનુભૂતિ હંમેશા મળતા રહ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #996
--------------------------------------------------------------------------
________________
૮૨૪
શ્રી નાગરદાસ મુળજીભાઈ દેસાઈ '
કાઠિયાવાડ એ દાનવીર નરરત્નની ખાણ છે. જ્યાં જ્યાં નજર કરે ત્યાં ત્યાં માનવતાપ્રેમી પરગજુ માણસોના દર્શન થતાજ રહ્યાં છે. બોટાદ પાસે ઝમરાળાના વતની શ્રી નાગરદાસભાઈએ આજથી ૪૦ વર્ષ પહેલા રૂા. ૨૦,૦૦૦ એક ધર્મ શાળા બનાવવા. ૩,૫૦૦ પારેવાની છત્રી બનાવવા, રામજી મંદિર અને હોસ્પીટલ, તથા અન્ય ગામના કામમાં સુંદર ફાળો આપીને લોકસેવાની યશ
ી પ્રાપ્ત કરી. ચારાના જિર્ણોદ્ધારમાં, ત્યાંની એક વાવના બાંધકામમાં, કપાળ જ્ઞાતિના પ્રસંગમાં આ કુટુંબે ઉદારતા બક્ષી છે, આ બધા કામમાં તેમના ભાઈઓ છેટાલાલ મુળજી, કલ્યાણજી મુળજી વિગેરેને પણ હિસ્સો જરાય ઓછો નથી.
શ્રી ચંપકલાલ નાગરદાસ દેસાઈ
પિતાના પરોપકારીતિના સંસ્કારે તેમનામાં પણ ઉતર્યા ઘણા વર્ષોથી ધંધાર્થે મુંબઈમાં વસવાટ હોવા છતાં માતૃભુમિ પ્રત્યે ઋણ ચૂકવવાનું ભૂલ્યા નથી પિતાશ્રીને નામે ઝમરાળાના દવાખાનામાં રૂા. ૫,૦૦૦ નું દાન, હનુમાનજીના મંદિરમાં ત્રણે ભાઈઓ તરફથી ૧,૦૦૦ નું દાન, નર્મદાબેન ચંપકલાલ દેસાઈના સ્મરણાર્થે જીથરી હોસ્પીટલમાં ૫,૦૦૧ નું દાન, હોસ્પીટલમાં ચાર પથારી અને બે રૂમ માટે માતુશ્રીના સ્મરણાર્થે રૂા. ૧,૪૦૦ નું દાન, પ્રાથમિક શાળામાં એક રૂમ માટે પિતાના તરફથી દાન, બેટાદ કોલેજ માટે રૂા. ૫૦૧ ધોળકા કળ બોર્ડિંગમાં માતુશ્રીના સ્મરણાર્થે રૂ. ૨,૫૦૦ આ ઉપરાંત અનેક નાના મેટા ફંડ ફાળામાં ઉદાર સખાવત કરી છે.
શ્રી કાન્તિલાલ જગજીવનદાસ - દામનગરના વતની છે. ત્રણ અંગ્રેજી સુધી જ અભ્યાસ એદલમીલના વારસાગત ધંધામાં બચપણથીજ જોડાઈ ગયા. તે વખતે ધંધાની સ્થિતિ સાધારણ પણ સાહસ અને શ્રદ્ધાથી અને હૈયા ઉકલતથી ધંધે ટકાવી રાખ્યો અને તેને લઈને ધંધામાં પ્રગતિ થતી રહી.
સૌરાષ્ટ્રમાં દાનગંગાના જે ઝરણાઓ વહેતા રહ્યાં તેમાં શ્રી કાન્તિભાઈને પણ હિસ્સો છે. કામનગરથી શૈક્ષણિક સંસ્થાઓમાં, સ્થાનિક જૈન ઉપાશ્રયમાં, અને અન્ય નાના મોટા પ્રસંગોએ
જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જરૂરત ઉભી થઈ છે ત્યારે આ કુટુંબ ધર્મભાવના અને સંસ્કારોથી રંગાયેલું છે. પિતાને કાંઈ વ્યસન નથી. સંયુક્ત કુટુંબ તરીકે આ પંથકમાં સારી ખ્યાતિ પામ્યું છે. શ્રી દ્વારકાદાસ મુળજીભાઈ પારેખ
અમરેલીના વતની છે. સાધારણ અભ્યાસ દામનગરમાં ઘણા વર્ષોથી સ્થિર થયાં છે. ઓઈલ મલ, તેલબીયા અનાજ વિગેરેને વેપાર કરે છે. ગામના પ્રતિષ્ઠિત આગેવાન તરીકે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં આગળ પડતે રસ લીધા છે. સમાજ સેવાની દ્રષ્ટિ નજર સમક્ષ રાખીપંચાયતમાં પણ રસ લેતા રહીને હાઈસ્કૂલ, કન્યાશાળા, દવાખાનું, વિગેરે ઉભા કરવામાં આગળ ચાલીને કામ કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #997
--------------------------------------------------------------------------
________________
૮૫
જ્યાં જરૂર પડી છે ત્યાં પોતે પણ આર્થિક મદદની પહેલ કરી છે. કશા પણ ભેદભાવ વગર. ગામાયત કામાને બળ મળે તે સારૂ તેમના નિષ્ઠાભર્યા પ્રયાસેા પ્રશંસા માગી લ્યે છે. દામનગર અને અમરેલી જિલ્લાના અગ્રણી વ્યાપારીઓમાં તેમની ગણના થાય છે.
શ્રી હીરાલાલ હરીલાલ ગાંધી
સાધુ સતાની સેવા અને પૂરી ધર્મભાવનાથી ર'ગાયેલા ઉનાપથકના વિકાસ કાર્યાના પ્રણેતા શ્રી હીરાલાલભાઈ ગાંધી ૧૪ વર્ષની ઉંમરે નોકરી અર્થે મુંબઈ તરક પ્રયાણ કર્યું. પેપર અને સ્ટેશનરી લાઇનમાં નાકરીથી સારા એવા અનુવભ મેળવ્યે ૧૯૪૨થી પેપર મીલ્સની એજન્સીને સ્વતંત્ર ધંધા શરૂ કર્યાં અને તેમાં બે પૈસા કમાયા. તેમના બનેવી ગીરધરલાલ નરાતમદાસ ગારડીયા પાસેથી માટી રકમેાના દાન મેળવી આપીને ઘણી મેાટી સેવા બજાવી છે. જાફરાબાદમાં હોસ્પીટલ, નવાબંદરમાં ધર્માદાનું દવાખાનુ’, ટી. ખી. હાસ્પીટલ, દેલવાડાની હાઈસ્કુલ અને છેલ્લે ઉનામાંજ ગુરૂમદિરની સ્થાપના એ બધુ તેમને આભારી છે. ખાવા પીવાના કે હરવા ફરવાના શોખ નથી. સ્વામિ સમર્થના તેએક અનન્ય ઉપાસક છે, મુબઈમાં પેાતાના નિવાસસ્થાનને પણુ ગુરૂમંદિર તરીકે સ્થાપ્યું છે. આની પાછળના ઉદેશ લેાકાની ગુરૂ પ્રત્યેની ભાવના જાગૃત કરવાના તથા નિસ્વાર્થ ભાવે લેકાના દુ:ખદર્દ ઓછા કરવાના છે, તેમને ત્યાં કાઇપણ માણસ ન્યાતજાતના ભેદભાવ સિવાય શ્રી ગુરૂશ્રીની પાદુકાઓનુ અને ચિત્રાનુ' દન કરી શકે છે. રાષ્ટ્રિયનેતા સાથે તેમના સારા સંબધે છે. ખુબજ ધર્મપ્રેમી સજજન છે તેવાજ તેમના ધર્મ પત્નિ પણ સૌમ્ય મૂર્તિ છે.
શ્રી ખીમજીભાઇ નાનજીભાઈ મહેતા
સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યાગપતિઓમાં શ્રી ખીમજીભાઈ મહેતાને પ્રથમ હરાળમાં મૂકી શકાય. પારબંદર પાસેનું રાણાવાવ એમનું જન્મસ્થાન સાહસિક પિતાના સંસ્કારા પણ તેમનામાં ભારાભાર ઉતર્યા. પિતાશ્રીએ ઉભી કરેલી ઔદ્યોગીક વિકાસ અને દાનગંગાની પગદડીને પોતે પણ અનુસરતા રહ્યાં. ૧૦ વર્ષની નાની વયથીજ ધંધાકીય જ્ઞાન પ્રાપ્ત કર્યું ઘણા વર્ષ પૂર્વ આફ્રિકામાં ગાળ્યા. પેારબંદર ચેમ્બર ઓફ કામના અધિષ્ઠાતા ૧,૦૦૦ ટનનુ સીમેન્ટ પ્રેાડકશન કરતી રાણાવાવની સીમેન્ટ ફેકટરીના સ`ચાલક, ગુજરાત એકસપોર્ટના વિકાસ માટે ગુજરાત ગવર્નમેન્ટમાં સીમેન્ટ એસે સીએશનના વાઈસ પ્રેસીડેન્ટ, પારબંદરની રોટરી કલબ, આર્ય કન્યા ગુરૂકુળમાં ટ્રસ્ટી વિગેરે અનેક સંસ્થાઓના પ્રાણ છે. સરસ્વતીબહેન પણ સ્થાનિક મહિલા પ્રવ્રુત્તિના અગ્રણી કાÖકર છે. શ્રી ખીમજીભાઈની સાદાઇ અચખે! પમાડે તેવી છે. તેમને ત્યાં ખુબ સમૃદ્ધિની છેળે ઉડતી હોવા છતાં માત્ર સાત્વીક ખારાક સિવાય ઘણા વર્ષોથી કશુ પણ લેતા નથી. ભવિષ્યમાં સાડાએશ-પેટ્રાકેમીકલ્સના ધંધામાં જવા વિચારે છે.
શ્રી ઇચ્છાશંકર પ્રભાશંકર રાવળ
રાજકાટના વતની છે. મેટ્રીકથી આગળ ગયા નથી સાધારણ સ્થિતિમાંથી પાતાના પુરૂષાર્થના બળે અને ઈશ્વરની કૃપાથી અગરબત્તીના ધંધામાં પ્રગતિને વિક્રમ નોંધાવ્યા છે. દ્વારકાથી ઇમ્ફાલ સુધી અને શ્રીનગરથી ાચીન સુધી આખા હિન્દુસ્તાનમાં તેમનેા માલ પહેાંચે છે. તેમના વ્યવસ્થા શક્તિ, ચીવટ અને ખંત દાદ માગી લ્યે તેવા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #998
--------------------------------------------------------------------------
________________
}
'કાકુભાઇ કાળીદાસભાઈ રાડીયા
Clip
સૌરાષ્ટ્રના ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતી વ્યકિતની એવી કાંઈક વિશિષ્ટતા હોય છે જે ઉડીને આંખે વળગે. શ્રી કાકુભાઈની જીવનકિતાબના પાના ભાવી પેઢીને પ્રેરણારૂપ બને તેવા છે. પારખ દર પાસેના અડવાણા ગામના વતની શિક્ષણ પણ પૂરૂ′ લીધા વગર સ્વબળેજ ઝંઝાવતોની વચ્ચે ધંધામાં ઝંપલાવ્યુ સુધાની શરૂઆત વડીલાએ કરેલી, પણ એ ધંધાને સમૃદ્ધ બનાવવામાં શ્રી કાકુભાઇની દીવ પ્રષ્ટિએ ઔર તુ ૧૯૧૧માં આફ્રિકા ગયા. કાપડના ધંધામાં સારી એવી ખ્યાતિ પામ્યા. ઇસ્ટ આફ્રિકા- લેાંહાસનાતિના પ્રમુખ તરીકે, કમ્પાલાની મ્યુનિસિપાલીટીમાં ચેરમેન તરીકે, સેન્ટ્સ કાઉન્સીલ એસેસીએશનનાં ચેરમેન પદે, ઇન્ડીયન મરચન્ટ એસેસીએશન, યુગાન્ડા ફાઉન્ડેશન બ્લાઇન્ડ એસેસીએશનના મેમ્બર તરીકે, આફ્રિકાનો અને પેરબંદરની અનેક સામાજિક સંસ્થાએ સાથે સાંકળાએલા છે.. તન-મન-ધનથી મદદ પણ કરતાં રહ્યા છે. પિતાશ્રીના નામે કન્યાશાળા, સસ્તા ભાડાની ચાલીએ, અને એવા અનેક સખાવતા તેમણે અર્પી છે. પ્રેકટીકલ લાઇથી અંગ્રેજી શીખ્યા, યુગાન્ડાની ભાષા ઉપર ઘણાજ સારા કાબુ ધરાવે છે. રાણા સાહેબના કાળ દરમ્યાન ઘણીજ પ્રવૃત્તિઓમાં માખરે રહ્યાં હતાં. જીંદગીના ઘણા વર્ષોં આફ્રિકામાં ગાળ્યા છે. ત્યાં વસતા ભારતીજમાના સામા રાહબાર તરીકે ભારે માટી પ્રતિષ્ઠા પામ્યા છે. ભારતની વ્યાપારી આલમના એક અગ્રેસર તરીકે પણ ઘણુજ મેાટુ સ્થાન મેળવ્યું છે.
શ્રી જય'તિલાલ પ્રાગજીભાઈ પારેખ
મહુવાના જાણીતા પારેખ કુટુંબમા શ્રી પ્રાગજીભાઇ પારેખને ધેર એમના જન્મ સાધારણુ અભ્યાસ કરી ધંધાર્ચ, મુંબઇ આવ્યા કાપડ લાઇનમાં ખુબ જ ટુંકા પગારમાં નાકરીની શરૂઆત કરી, ખંતથી કામ કરી સૌના હૃદય જીતી લીધા. ઉત્તરાત્તર વિકાસ સાધી મુળજી જેઠા માર્કેટની અગ્રગણ્ય પેઢીમાં ભાગીદારીમાં જોડાયા અને ઇ.સ. ૧૯૪૦થી સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી, ઉપાર્જન કરેલ દ્રવ્યના સદુપયોગ એમણે પોતાને હાથે જ કરવા માંડયા કાપડ બજારના મહાજનની સભ્ય તરીકે તેઓ વર્ષો સુધી રહ્યા હતા મહુવા કેળવણી સહાયક સમાજ ધ્વારા મહુવામાં શૈક્ષણીક સંસ્થા ઉભી કરવામાં તેમનુ* સામે એવું દાન છે દશાશ્રીમાળી જ્ઞાતિના વિકાસ પ્રત્યે એમની ઊંડી સહાનુભુતિ છે. છેલ્લા ૨૫ વર્ષથી તેઓ તન, મન ધનથી સક્રિય રસ લઇ રહ્યાં છે. શ્રી દસાશ્રીમાળી બેડિંગ મહુવાની તેઓએ જુદા જુદા હોદ્દાઓ પર રહિ અપૂર્વ સેવા કરી છે તદુપરાંત દશાશ્રીમાળી વણિક વેલ્ફેર સેાસાયટીમાં તેઓ આગળ પરંતુ ભાગ લે છે.
-
ત્રિભુવનદાસ દુર્લભજી પારેખ
ભાવનગરમાં ટી. સી. બ્રધર્સ નામની ખ્યાતનામ પેઢીના અગ્રણી શ્રી પપુભાઇએ પેાતાના ધંધાને વિક્સાવવામાં જેટલા રસ લીધો છે એટલેાજ રસ સામાજિક અને ધાર્મિક પ્રવૃતિઓમાં પણ લેતા રહ્યા છે. સૌરાષ્ટ્રે ચૅમ્બર એક કામની કારોબારી સમિતિના સભ્ય તેમજ પેટ્રન છે. ભાવનગર આયર્ન એન્ડ સ્ટીલ મેરચન્ટ એસસીએશનના પ્રમુખ છે. પેટ્રોલીયમ પ્રેાડકટસના વેપાર સાથે ૩૫ વર્ષથી સંકળાયેલા છે. પાલીતાણા જૈન બાલાશ્રમને આર્થિક અને વહીવટી જે મદદ કરી છે તેની એ ઉદાર સેવાની નોંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #999
--------------------------------------------------------------------------
________________
લીધા વગર ચાલે તેમ નથી સાહિત્યિક પ્રવૃતિઓને ઉત્તેજન આપવામાં તેઓ અને તેમના પુત્રશ્રી રમેશભાઇએ હમેશા સક્રિય સહકાર આપે છે. ઉનામાં પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું. ૬૦ વર્ષથી ટી. સી. બ્રધર્સના નામની એકજ પેઢી ચાલે છે. શ્રી હર્ષદરાય ત્રિભવનદાસ ત્રિવેદી
મુળ ઉમરાળાના પણ ભાવનગરને ઘણા વર્ષોથી વતન બનાવ્યું છે. ટુંકી મુડીમાં ધંધાની શરૂઆત હાથવણાટ અને સુતરથી કરી, ક્રમે ક્રમે કાપડની લાઈનમાં પિતાની વ્યવહારકુશળતાને લઈ સફળતા હાંસલ કરતા રહ્યાં. ૧૯૪૪ માં ભાવનગરની રબ્બર ફેકટરી દ્વારા બે વરસમાં કેનવાસ રખર શુઝનું સારૂ ઉત્પાદન કર્યું તેમાં પણ સારી એવી સફળતા મળી સાહસિક વૃતિ અને નિષ્ઠા વફાદારી એ ખાસ ગુણોને લઈ આ સિદ્ધિ હાંસલ કરી તેમની નમ્રતા મીઠાશ અને ગ્રાહકની ચાહનાએ તેઓ આજે મહારાષ્ટ્ર ગુજરાતના કુટરના ડીસ્ટ્રીબ્યુટર્સ તરીકે ખ્યાતનામ બન્યા છે. જે તેમની સૌજન્યશિલ પ્રકૃતિને આભારી છે. તેમણે વતનમાં ઉભી કરેલી દેણગી પ્રશંસા અને દાદ માંગી ભે તેવા છે. મુંબઈ વસતા મિત્રો પાસેથી વતનની જરૂરીયાતો અને વિકાસ માટે મોટી રકમ મળતી રહી છે. જે તેમની પ્રેરણાને આભારી છે. નાની મોટી અનેક સંસ્થાઓને આર્થિક મદદ આપી છે. શેઠશ્રી પરશુરામદાદા
* પરશુરામ દાદા” ના માનવંતા નામથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં જાણીતા એવા શહેરની ધી ખોડીયાર પટરી વર્કસ લી. ના આદ્ય સ્થાપક શેઠશ્રી પરશુરામ બળવંત ગણપુલેને કણ નહિ જાણતું હોય? જન્મ મહારાષ્ટ્રમાં પરંતુ પોતાની કર્તવ્યભૂમી તરીકે ગુજરાતને અપનાવેલ છે, એવા “પરશુરામ દાદા” આજે ૯૦ વર્ષની વયે પણ યુવાનના જોમ અને ઉત્સાહથી સતત કાર્યરત રહે છે.
વડોદરાના સ્વ. મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી ઈટના નાના કારખાનાથી શરૂઆત કરી ધગશ અને એકાગ્રતાથી પ્રગતી કરી પશ્ચિમ હદમાં પ્રથમ મેંગ્લોર ટાઈટસનું કારખાનું બીલીમોરામાં સને ૧૯૧૬માં સ્થાપ્યું. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં આવ્યા અને પરશુરામ પોટરી વર્કસ કાં. લી. ની
સ્થાપના કરી જે આજે મોરબી, થાન, વાંકાનેર ત્થા ધ્રાંગધ્રા વિગેરે સ્થળોએ વિશાળ વટવૃક્ષ જેમ વિસ્તરેલ છે. અને સારાયે ભારતમાં પોટરી ઉદ્યોગમાં મોખરાનું વિશીષ્ટ સ્થાન ભોગવે છે. ૧૯૪૬માં તેઓશ્રીએ શહેરમાં ખેડીયાર પિટરી વર્કસ લી. ત્થા ધી શીહોર ઈલેકટ્રીસીટી વર્ક સ લી. ની સ્થાપના કરી શહારનું આ ખેડીયાર પિટરી વર્ક સ લી. તેના સેનીટરી વેલ્સ માટે સારાયે ભારતમાં મશહુર હોઈ મોખરાનું સ્થાન ભોગવે છે. તાજેતરમાં જ ફાન્સના મેસર્સ એસ્ટાબ્લીશમેન્ટ પિચર સાથે વિદેશ સહયોગ કરી શીહોરના ધી ખેડીયાર પિટરી વર્કસ લી. નું મોટું વિસ્તૃતિકરણ તેઓશ્રીની કાળજીભરી દેખરેખ નીચે પાર પડયું છે. પરશુરામ દાદાએ તેમના કુશળ પ્રમાણીક અને કરકસરયુક્ત વહીવટથી ઔદ્યોગિક વહીવટમાં એક ઉદાહરણરૂપ આગવી છાપ પાડેલ છે. આજે તેઓશ્રી ધંધામાંથી નિવૃત થયેલ છે છતાં તેમના વિશાળ અનુભવને લાભ દીર્ધકાળ સુધી સૌને મળતા રહેશે એવી આશા રાખીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #1000
--------------------------------------------------------------------------
________________
૮
આ માસુમઅલીભાઈ મરચન્ટ
મહુવાના વતની શ્રી માસુમઅલીભાઈ સ્વભાવે સૌજન્યશીલ અને ઉદાર મતિવાળા છે. ભાવનગર વેજીટેબલ પ્રોડકટસ લી. માં મુળ સ્થાયકેમાંના એક છે. ધંધાને સંગીન પાયા પર મૂકવામાં તેમની વિચક્ષણ બુદ્ધિને આભારી છે. મહુવા ભાવનગર અને ગોહિલવાડમાં અન્ય સ્થળે સાહિત્ય શિક્ષણ અને ધાર્મિક પ્રવૃતિઓમાં દાનનો પ્રવાહ વહેવડાવતા રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આગેવાન ઉદ્યોગપતિ તરીકે ગણના થાય છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ચીમનલાલ હરીભાઈ શાહ
તેઓ. નાનપણથી ઘોઘાને આગળ લાવવામાં ઉત્સાહ રાખી રહ્યા છે અને ઘોઘાને વતનીએ જેઓ હાલ મુંબઈ રહે છે. તેઓ સંવે ભેગા મળીને ઘોઘાનાં સામાજિક કાર્ય તથા પાણીની સગવડતા તેમજ સ્કુલ દવાખાનું વી. દરેક સગવડતા માટે ત્યાં ઘોઘાનિવાસી મિત્ર મંડળ તથા ઘોઘા પ્રગતિ મંડળ મારફતે પ્રવૃતિ શરૂ છે. તેઓ તન મન તેમજ ધનથી પણ ઘોઘાનાં ઉત્કર્ષ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. ભાવનગરમાં ફીલીસ કાં. ના રેડીયે તેમજ લેમ્પની એજન્સી ધરાવે છે. તેમજ લોકોને હંમેશા વ્યાજબી ભાવે વેચાણ કરે છે. તેમના હાથ નીચેના અનુકુળ સ્ટાફથી દરેકને હંમેશા સંતેષ રહે છે.
હીરાલાલ જુઠાલાલ શાહ ભાવનગર
- સંબઈમાં ગાધારી સમાજની પ્રવૃત્તિઓ દ્વારા જેમની ભક્તિ આજ આપી ઉઠી છે. અને ઇસ્યુરન્સ જગતમાં જેમણે પોતાના વ્યક્તિત્વના દર્શન કરાવ્યા છે. તે હીરાલાલભાઈ ભાવનગરના વતન છે. ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે મુંબઈની કેટલીયે સંસ્થાઓમાં છેલ્લા ૨૦ વરસોથી પિતાની સેવાઓ આપતા રહ્યા છે. ખાસ કરીને શ્રી અગાશી જૈન દેરાસર, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, શ્રી જેન વેતામ્બર કોન્ફરન્સ, શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ, શ્રી જૈન ઉદ્યોગ ગૃહ શ્રી જૈન સેવા સંધ, શ્રી ભારત જન મહા મંડળ વગેરે સંસ્થાઓમાં મહત્વના હોદાઓ ઉપર રહી શ્રી હીરાભાઈ સેવાઓ આપતા રહ્યા છે.
શ્રી ચંદ્રકાન્ત હર્ષદરાય ત્રિવેદી
શ્રી બટુકભાઈને નામે જાણીતા થયેલા શ્રી ચંદ્રકાન્તભાઈને જન્મ ભાવનગરમાં ખાનદાન કુટુંબમાં થયો. ઉમદા આદર્શો ધરાવતા આ નવયુવાને અભ્યાસ પડતો મૂકી રાષ્ટ્રિય ચળવળમાં જોડાવાનું વધુ પસંદ કર્યું૧૯૪૨-૪૩ ના અરસામાં પિતાશ્રીના કાપડના ધંધામાં બેઠા અને મેસર્સ એચ. ટી. ત્રિવેદીને નામે ધંધાની પ્રગતિ ચાલુ રાખી. આજસુધીમાં ધંધાને આબાદ રીતે વિકસાવ્યો છે.
આ કબની ખાસ વિશિષ્ટતા તો એ છે કે ધંધામાં બે પૈસા કમાયા તો વતન ઉમરાળામાં સંપત્તિને છટે હાથે સદઉપયોગ કર્યો. દવાખાનું, બાલમંદિર અને એવા સાર્વજનિક કામમાં સારી એવી રકમનું દાન આપ્યું. શ્રી ત્રિવેદીએ લગભગ આખા દેશને પ્રવાસ કર્યો છે. યુરોપના કેટલાંએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #1001
--------------------------------------------------------------------------
________________
૧૯
દેશામાં ગયા છે. ભાવનગરની લાયન્સ ક્લબનાં આગેવાન કાર્યકર્તા છે. વ્યાપારી સમાજમાં તેમનાં માન અને મેશે! સારા છે. ખૂબજ નિખાલસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં આગળ ચાલીને રસ ચે તેવા દિલાવર વ્યક્તિ છે.
શ્રી પટેલ કરસનદાસ બેચરદાસ
ભાવનગરના વતની છે. ફક્ત ચાર ગુજરાતીનેાજ અભ્યાસ પણ માનવી પુરૂષાર્થ અને પરિશ્રમ દ્વારા કેવી સિદ્ધિ હાંસલ કરી શકે છે તેના આ નમૂના છે. બાર તેર વર્ષોંની ઉંમરે દાણુાબઝારમાં નોકરીથી જીવનની શરૂઆત કરી. સમય જતા ગીરધર દેવકરણ પટેલની ભાગીદારીમાં લાતીના ધંધા શરૂ કર્યો. થોડા સમય રેલ્વે સ્લીપર સપ્લાયનું કામ શરૂ કર્યું. એ વ કાન્ટ્રેક્ટ લાઇનમાં જોડાયા. પાંત્રીશ વર્ષ પહેલાં તેમણે બંદરના ગાડાઉના બાંધ્યા, આર. સી. સીનુ કામ ભાવનગરમાં તેમના હાથે થયું. સૌરાષ્ટ્ર ભરમાં સૌ પ્રથમ ગઢડા (સ્વામિના) મદિરની ડ્રેનેજ લાઇનનું કામ તેમના હાથે થયુ.. તે પછી સૌ પ્રથમ ભાવનગરમાં પેાતાના ટેકનીકલ જ્ઞાન અને અનુભવને આધારે ફાઉન્ડ્રીની સ્થાપના કરી તેમાં પણ ચડતી પડતીના પ્રસંગે ઘણી વખત નિહાળ્યા તે પછી સીમેન્ટ પાઈપ પ્રેાડકશનનુ શરૂ કર્યુ તેમાં એક ધારી પ્રગતિ થતી રહી જે તેમની હૈયા ઉકલતને આભારી છે સ્વબળેજ આગળ વધનાર આ સાહસિક આદમીના સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ મૂલ્યવાન કાળા રહ્યો છે. જ્ઞાતિના પ્રમુખ હતા. ગરીબેને દવાદારૂ, જ્ઞાતિના બાળકાને પૂરતી કેળવણી માટેના ડેઢ સુધીના પ્રયત્ના હતા. ખેડુતેને માટે રૂવા સહકારી સંસ્થાની સ્થાપના કરી. લીફ્ટ ઇરીગેશનના કામને વેગ આપ્યા. ગુપ્તદાનમાં માનનારા હતા. શાંત અને મીલનસાર સ્વભાવના હતા. ધાર્મિક ક્ષેત્રે પણ તેમના ફાળા અનન્ય અને અજોડ છે. તેમની ગેરહાજરીથી સમાજને ભારે ખોટ પડી છે. તેમણે ઉભી કરેલી ઔદ્યોગિક પેઢીનુ સફળ સંચાલન તેમના સુપુત્ર શ્રી કાન્તિલાલભાઇ કરી રહ્યા છે. ઇન્ડીયન હ્યુમ પાપ જે માલ આખા સૌરાષ્ટ્રમાં જાય છે. પટેલ પાઇપ સીમેન્ટ પ્રોડકટસ એ એમણે સ્થાપેલી પેઢીનું નામ છે.
શ્રી માણેકજી ધનજીભાઈ
કચ્છ તેરા અબડાસાના વતની છે. વિદર્ભના જાહેર જીવનમાં સારી એવી નામના મેળવેલા અને રૂના ધંધામાં એક સૈકાથી પડેલા શ્રી ધનજી કાનજીભાઇના સુપુત્ર છે. ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરવાને સદભાગી બન્યા છે હાલમાં પારખંદરની જગદીશ એઇલ ઇન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજરને માનવતા હાદા ભોગવી રહ્યા છે સારા પારદરના સાંસ્કૃતિક વિકાસમાં પણ એટલાજ એમના હિસ્સા દેખાય છે. પારબંદરની રેટારી કલબમાં પ્રમુખ મંત્રીના હાદ્દાથી માંડીને અન્ય સામાજિક સસ્થા સાથે સકળાયેલા છે. મુંબઈની અન ંતનાથજી જૈન દેરાસરના ટ્રસ્ટી તરીકે, શ્રી વિરજી લધાભાઇ, ૩. દ. આ જૈન વિદ્યાર્થી ગૃહ મુંબઇના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે, શ્રી ક. ૬. એ શિક્ષણુ પ્રસારક સમિતિના ટ્રસ્ટી તરીકે પ્રશ'સનિય સેવા બજાવી છે. તેમના ધર્મપત્નિ પ્રભાવતીખેન જે ઈનરવ્હીલ સ ંસ્થાના પ્રમુખ હતા. અને શટરી કલચરલ સેાસાયટીના પ્રમુખ રહ્યા છે. તેમના પણ આ બધી સામાજિક પ્રવૃત્તિમાં સારા એવા હિસ્સા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #1002
--------------------------------------------------------------------------
________________
૮૩૦
| શ્રી નૌનિતરાય ચુનિલાલ ઝવેરી સુરત તરફના વતની અને મુંબઈમાં ઔદ્યોગિક જગતમાં પ્રથમ હરોળના ઉદ્યોગપતિ તરીકે મશહુર બનેલા શ્રી ઝવેરી સોનગઢમાં આવેલી કાનજીસ્વામીની અધ્યાપનમંદિર સંસ્થાના પ્રમુખ તરીકે સુંદર સેવા આપી રહ્યા છે. અને સૌરાષ્ટ્રની ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ઈન્ટર આર્ટસ સુધીનો અભ્યાસ અને બહુ નાની વયમાં વ્યાપારમાં ઝંપલાવ્યું તેજસ્વી બુદ્ધિ અને વિચક્ષણ દ્રષ્ટિને લઈ ટુંકા સમયમાં નામના મેળવી છે. આફ્રિકા અને યુરોપને પ્રવાસ ખેડયો છે. હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ ર્યા છે મુંબઈમાં દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે, કાનનગર હાઉસીંગ સોસાયટી દાદરના પ્રમુખ તરીકે, જૈન સહકારી બેન્કના પ્રમુખ તરીકેની યશસ્વી સેવાઓ નેંધનીય છે. ધંધાકીય ક્ષેત્રે અમલગમેટેડ ઇલેકટ્રીસીટી કુ. ના ચેરમેન અને મેનેજીંગ એજન્ટના સીનીયર પાર્ટનર તરીકે, સુરત ઈલેકટ્રીસીટીમાં ડાયરેકટર તરીકે, ઇન્ડીયન મર્કન્ટાઈલ ઈસ્યુરન્સ કુ.માં ડાયરેકટર તરીકે, ફેડરેશન ઓફ ઈલેકટ્રીસીટી કાં. માં મેનેજીંગ કમિટિના મેમ્બર તરીકે, ઈન્ડીયન મરચન્ટ ચેમ્બરમાં છેલ્લા વીસ વર્ષથી મેનેજીંગ કમિટિના મેમ્બર તરીકે, ૧૫ થી ૧૭ વર્ષ સુધી જે. પી. તરીકે માનવતે હે ભોગવી ચુક્યા છે. બીજી સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સોનગઢમાં તેમનું સારૂં એવું ડોનેશન અપાયું છે. ઘણી સંસ્થાઓને તેમણે આર્થિક હુંફ આપી છે. આખુએ કુટુંબ ખૂબજ સંસ્કારી છે.
શ્રી ભાલચંદ્ર જી. વ્યાસ:–ભાવનગરના વતની સામાન્ય અભ્યાસ પણ પિતાની દીર્ઘદ્રષ્ટિ અને ટેકનીકલ અનુભવને લઈ ઇલેકટ્રીસીટીના ધંધામાં યશસ્વી કેકટર તરીકે સૌરાષ્ટ્રભરમાં સારી એવી નામના મેળવી છે. જાતઘડતર અને જાત અનુભવોથી પ્રમાણીકપણે નેકરીથી જીવનની શરૂઆત કરી, ૧૮ વર્ષના અનુભવે સ્વતંત્ર રીતે ધંધો શરૂ કર્યો અને ચીવટ તેમજ ખંતથી કામની ગોઠવણ કરતા ગયાં. ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી. અત્યારે ગણનાપાત્ર મેટા કામે જેવા કે ભાવનગર યુનિસિપાલીટીને ૧૫૦ 2. પા. ના ત્રણ પંપ શેત્રુંજી સ્કીમ માટે સપ્લાય કરી કીટ કરી આપવાનું કામ જિલ્લા પંચાયત અને એસ. ટી. બસ સ્ટેશનને ઇલેકટ્રીક વાયરીંગથી સુશોભીત કરવાનું કામ, તથા અગત્યના ઉદ્યોગો જેવા કે સ્ટીલ કાસ્ટ કેર્પોરેશન, વેસ્ટર્ન ઈનડીયા સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ, સૌરાષ્ટ્ર આયન એન્ડ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ, ઉલ્લાસ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વિગેરેના કામ કર્યા. આ બધા જંગી ઉદ્યોગોના કામે તેમના એજીનીયરના સંતેષ પ્રમાણે કરી આપવાથી ગ્રાહકના સંતોષ સાથે આ કામને લગતા અનુભવેમાં વધારે થયો. વધુ મોટા કામે રાખવાની જ્વાશ ધરાવે છે. આ દિશામાં થયેલ પ્રગતિને યશ તેઓ મેસર્સ શાહ તથા શ્રી રસિકભાઈ ના. શાહને આપે છે.
શ્રી રવીદાસ નારણભાઈ પટેલ:-અમરેલી જિલ્લાના હાથીગઢના વતની અને ચાર અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ પોતાની વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા, હૈયા ઉકલત અને વારસાગત મળેલા ખાનદાનીના સંસ્કારને લઈ વેપારી સમાજમાં આગળ આવતાં રહ્યાં. સીંગતેલ, સીંગદાણાના જથ્થાબંધ વેપારમાં અને પ્રગતિશીલ ખેતીમાં એમને મુખ્યત્વે રસ રહેલો છે. અમરેલીમાં વીરછ શીવદાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #1003
--------------------------------------------------------------------------
________________
૮૩૧
એન્ડ સન્સની પેઢીના યશસ્વી સંચાલન સાથે પ્રસંગોપાત સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં થઈ શકે તે મદદ કરતા હોય છે. શ્રી દેવીભાઈ ખૂબજ ઉદારઠીલના અને ગુલાબી વ્યક્તિ છે.
શ્રી હરીચંદ મીઠાભાઈ –મુળ ભાવનગરના વતની પાંચ ગુજરાતીને જ અભ્યાસ તેર વર્ષની ઉંમરે મુંબઈમાં પગ મૂકો અને તુરતજ આણંદજી ઝવેરની કાકાના નામની દુકાને અનુભવ મળવા લાયે સમય જતાં પોતાના નામની એ દુકાન શરૂ રાખી પૂર્વના પૂણ્યયોગે બે પૈસા કમાયા ૧૮૮૨ની સાલમાં દેવગાણામાં પ્રતિષ્ઠા કરાવી, ઘારી સમાજના કાર્યક્રમમાં અને જ્ઞાતિ હિતની પ્રવૃતિઓમાં મહત્વનો ભાગ ભજવ્યે ગુપ્ત દાનમાં ખાસ માનનારા છે, વ્રત જ૫ અને તપશ્રર્યા કરનારા છે. ઘોઘારી જૈન મિત્ર મંડળમાં ખજાનચી તરીકે અને કેળવણીક્ષેત્રે સારો એ રસ લે છે. દરવર્ષે દશેક હજાર રૂપીયા જેવી રકમ ગુપ્ત દાનમાં જરૂરીયાતવાળાઓને આપી ધે છે. ધન્ય છે. એ જીવન.
શ્રી વિનયચંદ ખીમચંદ શાહ :- કાળીયાકના વતની છે. ધંધાથે મુંબઈમાં વસવાટ કર્યો લોખંડના સ્પેરપાર્ટસના ધંધાની સાથે સામાજિક સેવાઓમાં મેખરે રહ્યા છે. ઘોઘારી જૈન મિત્ર મંડળના સેક્રેટરી અને ઘોઘારી જૈન સેવા સમાજના ચારેક વર્ષ થી સભ્ય છે. ભાવનગર કેળવણી મંડળ માં ચાલતા કામોમાં અવાર નવાર મદદરૂપ થાય છે. પુસ્તકે ફી વિગેરે અપાય છે. સામુહિક લગ્ન માટેની ખાસ યોજનાઓ હેય છે. કેળીયાક ના જૈન દેરાસરના જિર્ણોધ્ધારના કામમાં અને અન્ય કેળવણીના કામોમાં આગળ પડતે ભાગ લઈ રહ્યા છે.
શ્રી લક્ષ્મીચંદ ભીમજી વિઠલાણી :- અમરેલીને દાનવીરમાં અને જાહેરજીવનના અગ્રણીઓમાં શ્રી લક્ષ્મીદાસભાઈ પ્રથમ પંક્તિના ગણી શકાય, કુરજી માધવજી એન્ડ કુ. ના મુખ્ય પાર્ટનર છે, લહાણુ વિદ્યાર્થી ભુવનમાં ટ્રસ્ટી અને વાઈસ પ્રેસીડેન્ટ તરીકે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે, કામાણી ફોરવર્ડ હાઈસ્કુલ ટ્રસ્ટની કારોબારીના સભ્ય તરીક, બુક બેક પ્રવૃતિના પ્રેસીડેન્ડ તરીકે, અમરેલી વિદ્યાસભાની કારોબારીના સભ્ય તરીકે, કોંગ્રેસ સંસ્થામાં એ. આઈ. સી. સી. ના સભ્ય તરીકે જિલ્લા કોંગ્રેસના માજી ખજાનચી તરીકે, શહેર સુધરાઈમાં અગાઉ ઘણું વર્ષ સભ્ય તરીકે, ઇલેટ્રીસીટી એડવાઈઝરી કમિટિના સભ્ય તરીકે, ગુજરાત રાજ્ય લઘુ ઉદ્યોગ મંડળની કારોબારી સભ્ય તરીકે, ગુજરાત વેપારી મહામંડળ અમદાવાદ કારોબારીના સભ્ય તરીકે, નાગરીક સહ. બેન્કના ડાયરેકટર, લાયન્સ કલબના વાઈસ પ્રેસીડેન્ટ વડોદરા રાજ્ય પ્રજામંડળ વખતે સેક્રેટરી તરીકે, અને અમરેલીમાં રોટરી કલબના આગેવાન કાર્યકર તરીકે યશસ્વી સેવા બજાવી છે.
શ્રી રામભાઈ વનમાળીભાઈ પટેલ:-ઔદ્યોગિક દિશામાં યુવાનોએ જે શરૂઆત કરી છે. તેમાં શ્રી રામભાઈની સાથે દામોદર બાલુભાઈ પટેલ પણ જોડાઈને સાથે મળી યુનિવર્સલ કવોલીટી ઈન્ડસ્ટ્રીઝની ૧૯૬૬ના નવેમ્બરમાં શરૂ કરી શરૂઆતમાં અનુભવ ન હોવાથી ખુબજ મુશ્કેલીઓ અને ઘર્ષણે વચ્ચેથી પસાર થવું પડયું હતું. બહારની પાર્ટીઓને પરિચય કરવા જાતેજ જવું પડતું હતું. ધીરજ અને શાંતિ કેળવી આજ ધંધામાં અવિરત પ્રયાસો પછી કાંઈક અંશે સરળતા થતી રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #1004
--------------------------------------------------------------------------
________________
૮૩ર
છે ક t શયદ શાહ:--જામનગર તરફના વતની છે. મેટ્રીક સુધી જ અભ્યાસ વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન સામાજિક પ્રવૃત્તિઓ, લાયબ્રેરી, ગૌશાળા વિગેરેમાં રસ લીધ. ૧૯૬૧ થી ૧૯૬૫ મુધી કોચીન ખાતે એકોર્ટ ઈમ્પોર્ટની પેઢીનું સંચાલન કર્યું ત્યારબાદ ૧૯૬૫માં મુંબઈની પેઢીમાં મેટાભાઇનું એકસીડન્ટથી અવસાન થતાં મુંબઈ આવવું પડયું અને મુંબઈ પેઢીનું સંચાલન કર્યું. દરમ્યાન ગુજરાતમાં કેાઈક સ્થળે મલ કરવાનો વિચાર આવતાં ભાવનગરમાં ૧૯૬૬માં કોપરાની મીલ શરૂ કરી. ગુજરાત સૌરાષ્ટ્રમાં ફક્ત કે પરેલ તેલનું ઉત્પાદન કરતી આ એકજ મીલ છે.
શ્રી ગૌતમલાલ ઠાકરશી મહેતા –સૌરાષ્ટ્રના અગ્રણે વ્યાપારીઓમાં શ્રી ગૌતમભાઈનું સ્થાન મોખરે છે. રાજકેટના વતની પણ ઘણા વર્ષોથી ભાવનગરમાં રિથર થયા છે. ઈન્ટર આર્ટસ સુધી અભ્યાસ નાની વયથી જ સમાજસેવાના બીજ રોપાયેલા દુષ્કાળને કપરા દિવસોમાં રાજકોટ સેવાસમાજ દ્વારા અનાજ વિગેરે ગરીબોને અપાતુ ને સંધની માનવતાવાદી પ્રવૃત્તિથી માંડીને આજ સધીમાં જૂદી જૂદી રીતે અનેક સંસ્થાઓને સમયશક્તિના ભોગે મૂલ્યવાન સેવાઓ આપી રહ્યા છે.
સ્થાનકવાસી જૈનસંધની મેનેજીંગ કમિટિના મેમ્બર તરીકે, ગુજરાત રાજ્ય પોર્ટ એડવાઈઝરીબોર્ડના મેમ્બર, રેલ્વે સ્ટેશન કન્સટેશન કમિટિના મેમ્બર તરીકે, એલઈડીયા સ્ટેટ પીપલ કોન્ફરન્સમાં કેષાધ્યક્ષ તરીકે યશસ્વી સેવા બજાવી છે. મુંબઈમાં ઘાટકોપરની જાહેરજીવનની પ્રવૃત્તિમાં મેખરે હતા. કાંગ્રેસના મુખ્ય અનુયાયી છે. જિલાકાંગ્રેસની બધીજ પ્રવૃત્તિઓમાં તેમને સહકાર હોય છે.
શ્રી ભાણજીભાઇ ઠક્કર:-ગીર ગઢડા નજીક ઘેર ઝાડીની વચ્ચે નાનકડું ગામ કોણ આવેલ છે. તે દ્રોણમાં જમાવેલું કારભાર અને મેળવેલી પટલાઈવાળા કુટુંબના મુખ્ય મવડી પટેલ જાનમહમદ શામજી, પિતા ગુજરી જતાં વિધવા માતા મોસાળ વાઘનગરમાં આવ્યા. માં દીકરાએ કાળી, મજારી કરીને કપ દહાડા પસાર કર્યા. સમય જતાં ઇશ્વરે સાનુકૂળતા આપી નાની એવી હાટીથી વેપાર શરૂ કર્યો. અને રિદ્ધિ સિદ્ધિને વર્યા. પછીત મેળવેલી એ સંપત્તિને ક્યારેય અહંકાર આવ્યો નથી, ગામના દૂખે દુખી અને સુખે સુખી બનીને રહેતા જરૂરિયાતવાળાને ત્યાં અનાજ દવા દારૂ પહોંચી જતાં, સારા નરસા પ્રસંગે એ એમણે ઘણાને આર્થિક મદદ ગુપ્ત રીતે કરી છે. વાઘનગર ગામના પાલક પિતા હતા, એક સજજન વ્યાપારીજ તરીકે જ નહિ પણ દાનેશ્વરી ભાણજી ઠકકર તરીકે એ પંથકમાં આજે પણ લોકો તેમને યાદ કરે છે.
બી. શાહ સ્ટીલ પેરેશન –ભાવનગરમાં શાહ રટીલ કોર્પોરેશનને નામે જાણીતી પેઢીના ભાગીદાર છે. રમેશચંદ્ર અમૃતલાલ શાહ અને સુરેશચંદ્ર અમૃતલાલ શાહ ઇન્ટર સુધીને બન્ને ભાઇઓએ અભ્યાસ કરીને બીન અનુભવી વ્યકિત તરીકે છતાં પિતાના પ્રોત્સાહક સહકાર અને પ્રેરણાથી સ્ટીલ ફર્નીચરનું ઉત્પાદન કરવાના કામમાં ખંત અને ઉત્સાહથી લાગી ગયા, આવરણે અને મુશ્કેલીઓ આવી પણ ધીરજથી કામ ચાલુ રાખ્યું. પોતાના સ્વ અનુભવ અને અખતરાઓના ભોગે નવી નવી ડીઝાઈનની અવનવી આઇટમો બનાવીને આપે છે. માસિક રૂ. ૫૦,૦૦૦નું ઉત્પાદન ધરાવે છે. ગુજરાત તથા પર પ્રાંતમાં સરકારી અને બીન સરકારી પાર્ટીઓમાં માલ સપ્લાય કરે છે જનતાને સસ્તામાં સસ્તુ, નાની જગ્યામાં ઘણેજ સમાવેશ થાય તેવું ફર્નીચર બનાવી પૂરૂ પાડવાની ખ્વાહેશ રાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #1005
--------------------------------------------------------------------------
________________
૮૩૩
શ્રી તુલસીદાસ હરિવલ્લભ પરીખ :-પેટ ખાતામાં નોકરી સમય દરમ્યાન પૂરી નિષ્ઠાથી કામ કર્યું. સેવાપરાયણતા અને ફરજ પ્રત્યેની સતત જાગૃતિએ તેમણે સારી પ્રતિષ્ઠા ઉભી કરી હતી. તેમના સુપુત્ર પ્રમોદરાય હાલમાં કલીયરીંગ, ફોરવર્ડીંગ શીપીંગ એન્ડ ટ્રાન્સપોર્ટના એજન્ટ છે. પ~રાઈઝીંગ મીનરલેસમાં ખાસ રસ ધરાવે છે. જીવનના ઉદયકાળ વખતે અપ્રતિકૂળ સંજોગો સામે વૈર્યતાથી કામ લેવાની હૈયાફતથી ધંધામાં આગળ વધ્યા. આજે તેઓ પોતાના ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી રહ્યા છે.
શ્રી ડી. એ. મહેતા:–ચાર અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ બદનમાં હામ ભીડી એકમાત્ર શ્રદ્ધાને બળે જીવનમાં અનેક તડકા છાયા વચ્ચે નાની ઉંમરમાં ઘણું જ અનુભવનું ભાથું મેળવ્યું. કરીયાણના વ્યાપારમાં લાખ રૂપિયા કમાયા અને વાપર્યા પણ એટલાજ. મા-બાપે દુનિયાભરની યાત્રા કરી. એવા ધન્ય પ્રસંગથી વિશેષ સારે પ્રસંગ શું હોઈ શકે? દુષ્કાળ વખતમાં એક સ્વયંસેવકની અદાથી લેકેને અનાજ પહોંચાડયું છે. કુદરતી આફતે વખતે શકય હોય ત્યાં મદદ કરી છે દેશાટન પણ એટલું જ કર્યું. જ્ઞાતિના કુરિવાજોને તિલાંજલી આપવા અને અન્ય સુધારાઓ માટે ઝુંબેશ ચલાવી છેવટે ભાવનગરમાં સ્થિર થયાં રેડીયા-સાયકલ સ્ટીલ ફર્નિચર વિગેરે વ્યાપાર ધંધામાં પડયા છે. - શ્રી કાન્તિભાઈ ડાહ્યાભાઈ પટેલ –ભાવનગરમાં કૃષ્ણ. કે-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ અને ભાવનગર મોટર ગુડઝ એસોસીએશનના પ્રમુખ તરીકે જાણીતા થયેલ શ્રી કાન્તિભાઈએ કપરા સંજોગોમાં ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું. પોતાના પુરૂષાર્થથી ટુંકા સમયમાં ગુજરાતભરમાં પોતાની દશેક ઓફિસનું સંચાલન કરી રહ્યા છે. અને બહોળો સ્ટાફ ધરાવે છે. ભૂતકાળમાં વડોદરા સ્ટેટ ડાયર્સ એન્ડ પ્રિન્ટર્સ ફેડરેશન વડોદરાના મંત્રી પદે કામ કર્યું છે.
શ્રી વોરા રમણીકલાલ જમનાદાસ :-સિહોરના વતની છે. ચાર અંગ્રેજી સુધી અભ્યાસ-નાની ઉમરથી વ્યાપારમાં તમાકુના ધંધામાં ઝંપલાવ્યું. એકસો વર્ષથી વડીલોએ સ્થાપેલી
- વેલજી કેશવના નામની પેઢીનું બાવીસ વર્ષથી કુદરતની સાનુકુળતાએ સંચાલન કરીને એકધારી પ્રગતિ કરી રહ્યા છે. ગુપ્તદાનમાં માનનારા છે. ગરીબોને દવાદારૂ અને જરૂરીઆતની વસ્તુઓ અને ગાયોની સેવા કરવામાં ખાસ રસ ધરાવે છે. સિહોરમાં તેમની એકજ શાખા છે–ભવિષ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધવાની ખ્વાએશ ધરાવે છે.
શ્રી મોહનલાલ જીવાભાઈ—લીના વતની છે. હાલમાં બોટાદમાં કુકડા છાપ પીવાની તમાકુ બનાવે છે. ૧૯૨૦માં સ્થપાએલ આ પ્રકારના ધંધામાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આ પેઢી છે. પિોતે દશાશ્રીમાળી જૈન સ્થાનકવાસી જ્ઞાતિના કેજરર છે. ધંધામાં પણ તેમણે કેટલાંક સિદ્ધાંતો કેળવ્યા છે. દેણું ન રાખવું, શક્ય હોય તેટલું જ કરવું. માલમાં એકજ ટેસ્ટ રહે તે જોવું વિગેરે. બહેળો પરિવાર ધરાવે છે. * શ્રી ત્રીવનદાસ મેનદાસ ભૂતા–રાજુલા તરફના વતની અને કપાળ જ્ઞાતિમાં તેમને ઉછેર પણ વર્ષોથી ધંધાર્થે મુંબઈ પૂના તરફ રહે છે. ભાવનગરમાં બી, ટી. શાહ ના નામની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #1006
--------------------------------------------------------------------------
________________
૪
પેઢીને વહીવટ કરે છે. હકીકતે આ પેઢીનું સફળ સંચાલનશ્રી જેશંકર ત્રીકમજી દિક્ષિતને આભારી છે. ૧૯૩૨ થી આ પેઢીમાં સેવા આપવી શરૂ કરી તે પહેલા શિક્ષક તરીકેની કામગરી કરેલી.. મહેનત અને પુરૂષાર્થથી પાંચ વર્ષમાં આ પેઢીને સદ્ધર પાયા ઉપર મૂકી દીધી પોતે એક અજાણ્યા પ્રદેશમાં અહીં આવેલા પણ પિતાના મિલનસાર સ્વભાવથી અને સૌની સાથેની મિત્રાચારીથી ધંધામાં ધીમે ધીમે પ્રતિષ્ઠા ઉભી કરતાં ગયા. પોતાના વ્યવહારિક કામમાં શેઠને મૂલ્યવાન ફાળો છે. પોતે ગમે તે નિર્ણય લે એ હંમેશા માન્ય રહ્યો છે. વેપારી આલમમાં શ્રી દિક્ષિતનું સારૂ માન છે.
શ્રી મગનલાલ લાલજીભાઇ –ભૂતકાળમાં જુદા જુદા કારખાનામાં કરેલી કરી બાદ પોતાના પ્રયત્નથી. કામ કરવાની પ્રેરણાથી પ્રેસ રેડ ઉપર મશીનરી તથા સ્પેરપાર્ટસ બનાવવાનું કારખાનું અને ફાઉન્ડ્રી શ્રી મહાલક્ષ્મી આયર્ન એન્ડ બ્રાસ વર્ક સને નામે શરૂ કર્યું. મૂશ્કેલીઓ આવી પણ નિરાશ થયા વગર કામ ચાલુ રાખ્યું. પારસી ભીસ્તા પાસે આવેલ ગોરડ સ્મશાનને ફરીથી વ્યવસ્થિત રીતે શરૂ કરવા ફંડ એકઠું કરવાની કામગીરી હાથ પર લીધી બજરંગ વ્યાયામ શાળાના પ્રમુખ છે. કૃષ્ણપરાડમાં પિતાના ઉદાર અને મીલનસાર સ્વભાવને કારણે ઘણીજ ચાહના મેળવી છે. છેલ્લા વશવર્ષથી પિતાના સ્વબળે જ એકધારે પુરૂષાર્થ ધંધામાં કર્યો છે. અને જે પ્રગતિમાં પરીણમ્યો.
શ્રી દામોદર વાલજીભાઇ – પાલીતાણ તરફના વતની છે. ગાંધીજીની ચળવળ વખતે કેલેજ છે અને કરેંગે યા મરેંગે માં ભાગ લીધે. સમય જતા પિતાશ્રી જોડે મુંબઈમાં પિતાની કલરમીલમાં વખતોવખત જવાથી કામ કરવાની જૂદી જૂદી મશીનરીનું જ્ઞાન સંપાદન કર્યું. ખેર ચણાની દાળમાંથી કલાકે ત્રણથી દશ ગુણું ઉત્તમ પ્રકારનું બેશન બનાવવા માટેની અદ્યતન મશીનરી બનાવનાર તરીકે મુંબઈમાં જાણીતા થયા. એજીનીયરીંગ-મેન્યુફેકચરીંગ ઓફ પવરાઈઝર્સ એન્ડ એલાઈડ મશીનરીના અગ્રણી વ્યાપારી છે. જેસર હાઇસ્કુલમાં આ કુટુંબનું સારૂ એવું દાન અંકિત થયેલું છે.
શ્રી મહમદઅલી નુરમહમદ મરચન્ટ-ભાવનગરના વતની છે. ઇંગ્લેન્ડ, અમેરિકા અને અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવા સદભાગી બન્યા. ધંધાથે પણ પરદેશમાં પ્રવાસ ખેડે છે. ભાવનગરમાં સોહીલરાજ ઇન્ડસ્ટ્રીઝનું સફળ સંચાલન કરી રહ્યાં છે. તેમની સામાજિક સેવાઓ પણ નોંધનીય છે. રોટરી કલબના પ્રેસીડેન્ટ તરીકેના ભાવનગર મ્યુનિસિપાલીટીના મેમ્બર તરીકે અને ભાવનગર ઓઈલ મીલર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ઝળકતી કારકીર્દિ પસાર કરી છે. સૌને ઉપયોગી બની રહેનારા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તરીકે તેમની સારી એવી ગણના થાય છે.
શ્રી રમણીકલાલ કેશવલાલ શેઠ–મહુવાની અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને મહુવાના જાહેરજીવનમાં એક અગ્રણી તરીકે સુંદર છાપ છે. શ્રી રમુભાઈ પ્રેસીડન્ટ શ્રી મહુવા દશાશ્રીમાળી જ્ઞાતિ, વાઈસ પ્રેસી. ધી મહુવા એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમીટી, મહુવા ચેમ્બર, કાર્યવાહી સમીતીઃ શ્રી મહુવા કેળવણુ સહાયક સમાજ, મહુવા. બેડ ઓફ ડીરેકટર, શ્રી મહુવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #1007
--------------------------------------------------------------------------
________________
૩૫
ગૌરક્ષક સભા મેમ્બરઃ ધી પોર્ટ એડવાઈઝરી કમીટી ગુજરાત સ્ટેટ–મહુવા. પ્રેસીડન્ટ: ચેમ્બર ઓફ કામર્સ, ટ્રેઝરર : લાયન્સ કલબ ઓફ મહુવા. પ્રેસીડન્ટ, શ્રી ઓઈલ મીસ એસોસીએશન મહુવા. મેમ્બર વકીગ કમીટી: ધી ભાવનગર ડીસ્ટ્રીકટ એઈલ મીલ્સ એસોસિએશન અને અન્ય સ્થળે સુંદર સેવા આપી રહ્યાં છે. મુંબઈ ૧૬ વર્ષ રહીને દરેક ક્ષેત્રે મળેલ અનુભવોને લીધે પ્રગતિ કરવામાં ભાગ ભજવે છે. ખૂબજ પરોપકારી વૃતિના પરગજુ આદમી છે.
શ્રી વનરાવન હરિલાલ મોદી:-તળાજાના વતની અને ઘણા વર્ષોથી મુંબઈમાં ધંધાર્થે વસવાટ કર્યો છે. કાપડની લાઈનમાં ધીમે ધીમે આગળ વધ્યા છે. ધર્મભાવના અને આધ્યાત્મિક વિચારોથી રંગાયેલા છે. એછુ બોલવું અને કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ બજાવ્ય જવી એ એમને મુદ્રાલેખ છે. વતનવાસીઓ અને વતનની સાંસ્કૃતિક, શૈક્ષણિક પ્રવૃતિમાં પણ પ્રસંગોપાત રસ લ્ય છે. આગળ ચાલીને સમયશક્તિના ગે પણ અન્યનું કામ કરી આપવામાં સંતોષ અનુભવે છે. ખૂબજ ઉદારદીલના પરગજુ આદમી છે.
શ્રી સુરેન્દ્રસિંહજી વિજ્યસિંહજી ગોહેલ –રાજવંશી કુટુંબના નબીરા અને છેલ્લા ઘેડા સમયથી સૌરાષ્ટ્રના અગ્રણી વ્યાપારી તરીકે સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી સુરેન્દ્રસિંહજી ગોહેલ લશ્કરી તાલીમના બચપણથી શેખીન હતા. ૧૯૫ર સુધી દહેરાદુન ઈન્ડીયન આર્મીમાં સેવા આપી છે. નેશનલ ડિફેન્સની આ ઉચ્ચત્તમ તાલીમ ઉપરાંત પેટસની પ્રવૃતિઓમાં પણ હંમેશા મોખરે રહ્યાં છે. ધંધાકીય દ્રષ્ટિએ હાલમાં ભાવનગરમાં લલીત ટ્રેડર્સના નામે ઈલેકટ્રીકલ, વાયર્સ પમ્પીંગ સેટ વિગેરે આઈટમ સાથે ધંધાને વિકસાવ્યો છે. ગીરાસદાર સમાજની કારોબારીમાં સભ્ય છે. ગીરાસદાર સમાજમાં ધંધામાં બહુ ઓછા માણસોએ ઝંપલાવ્યું છે જ્યારે આ વ્યક્તિએ નોજ રાહ અપનાવ્યો છે જે અભીનંદનને પાત્ર છે.
શ્રી રૂપલાલ આર. ભાટીયા –પંજાબ તરફના વતની. મેટ્રીક સુધીનું શિક્ષણ લઈ સત્તર વર્ષની નાની વયે અમદાવાદમાં સૌ પ્રથમ આગમન. વીસ વર્ષની વયે સીનેમા લાઈનમાં નેકરીથી જીવનની શરૂઆત કરી. મેનેજર તરીકે યશસ્વી કામગીરી બજાવી. ૧૯૫૪માં ભાવનગરમાં અને ૧૧માં અમરેલી રૂપમ ટેકીઝ શરૂ કર્યું. તેમની ધંધાકીય પ્રગતિ કરતાંએ સામાજિક સેવાઓમાં તેમના મૂલ્યવાન ફાળે રહ્યો છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર છે, ગુજરાત સ્પોર્ટસ ' કલબના લાઈફ મેમ્બર છે, લાયન્સ ઈન્ટરનેશનલ કલબના મેમ્બર તરીકે, કૃષ્ણકુમાર મોતીબાગ કલબના સભ્ય તરીકે સારી એવી સેવા આપી છે. લાયન્સ કલબ મારફત ચાલતા દવાખાના કમિટીમાં મેમ્બર . અને તેમનું દાન અમદાવાદમાં પંજાબ સેવા સમિતિમાં ભાટીયા કેમ્યુનિટના હિતાર્થે દાન. દેશના વિકટ પ્રસંગોએ તન-મન-ધનને ભેગે પણ સેવાઓ આપવાની હમેશા તાલાવેલી. સ્વયંપરૂષાર્થથી 'આગળ વધેલા શ્રી રૂપલાલભાઈ માતા ખોડીયારના અનન્ય ભક્ત છે. ધર્મભાવનાથી પણ રંગાયેલા છે. તેમના પુત્રોએ વિશ્વની મુસાફરી કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #1008
--------------------------------------------------------------------------
________________
૮૩૬
શ્રી નિર્મળતુ પુંડરીકરામ મહેતા – ભાવનગરના વતની છે. સર્વોદય વિચારધારા છે. પત્રકારિત્વને ક્ષેત્રે ઘણા વર્ષોથી કામ કરે છે. ભાવનગર સમીસાંજ-લકરાજની સ્થાપના કરી, ધર્મરાજ પાક્ષિક ચલાવે છે. ભાવનગરની કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સ્વયંપુરૂષાર્થથી આગળ વધનાર ઘણાજ મહેનતુ માણસ છે.
શ્રી જાદવભાઈ નરસીભાઇ દવે –મેટા ખુંટવડા તરફથી પંચાયત અને સહકારી પ્રવૃતિમાં ઘણા વર્ષોથી કામ કરે છે. મહુવા તાલુકા સહ. મંડળીના મંત્રી, કેડરના પ્રમુખ તરીકે, સિહેર સંપ્રદાય ઔદિચ્ય બોર્ડિંગ-મહુવાના પ્રમુખ તરીકે, ખુંટવડા શિક્ષણ સમિતિના પ્રમુખ તરીકે અને એ વિભાગમાં સામાજિક કાર્યકર તરીકે ઘણા વર્ષોથી કામ કરતા આવ્યા છે.
શ્રી હસમુખરાય ટી, અજમેરા –દામનગરના વતની છે. ઘણા વર્ષોથી દામનગરના સરપંચપદે, દુષ્કાળ રાહત સમિતિ અને નિરણકેન્દ્રોનું સંચાલન, તાલુકા પંચાયત, માર્કેટીંગ યાર્ડ, લેન્ડ મોર્ટગેઈજ બેન્ક, કે-ઓપરેટીવ બેન્ક વિગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. શૈક્ષણીક સંસ્થાઓ ઉભી કરવામાં, ગામાયત કામોના વિકાસમાં, અને નાની મોટી સામાજિક પ્રવૃતિઓમાં મેખરે હોય છે.
શ્રી બાલાભાઇ ભાણાભાઈ:–દેવળીયાના વતની છે. ઘણા વર્ષોથી પંચાયત અને સહકારી પ્રવૃતિમાં પડ્યા છે. પ્રગતિશીલ ખેડૂત તરીકે અને એ વિભાગમાં નાની મોટી સામાજિક પ્રવૃતિઓમાં આગળ પડતું મહત્ત્વ ધરાવે છે. તેમની સાથે શ્રી ચંદુભાઈ પંડિત સહકારી પ્રવૃતિમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યાં છે. ઉત્સાહી યુવાન છે. મંડળીને સદ્ધર પાયા ઉપર મૂકવામાં ઠીક જહેમત લીધી છે.
શ્રી રતીલાલ ખાટસુરીયા:–પડવાના વતની છે. પંચાયત અને સહકારી પ્રવૃતિમાં ઘણું વર્ષોથી રસ લઈ રહ્યાં છે. શિક્ષણ સમિતિ, ધાર્મિક પ્રવૃતિઓમાં, ધર્મશાળા અને ગામના અન્ય વિકાસ કામમાં યથાશક્તિ ફાળો આપી રહ્યાં છે.
શ્રી ભીખાભાઈ હીરાભાઈ:-ઈશ્વરીયાના વતની છે, પ્રગતિશીલ ખેડૂત છે, પંચાયત અને સહકારી પ્રવૃતિના કાર્યકર છે. દુષ્કાળ રાહત સમિતિમાં, ધાર્મિક પ્રવૃતિઓમાં અને ગામના અન્ય નાના મેટા કામમાં હમેશા મોખરે હ્યાં છે.
શી સરતાનજી આણંદજી:-વરતેજના વતની છે. પંચાયત અને સહકારી પ્રવૃતિમાં ઘણું વર્ષોથી રસ લે છે. રાજપૂત સમાજના માનદમંત્રી, શિક્ષણ, એકાય, ફેરપ્રાઇઝ શોપ વિગેરે ક્ષેત્રે જદી જદી કામગીરી બજાવી છે. ખેતીવાડીમાં રસ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #1009
--------------------------------------------------------------------------
________________
૮૯૭
સામાજિક કાર્યકરો
પટેલ ઉકાભાઇ મુળજીભાઈ મેરબાના વતની છે.' સત્યાગ્રહ વખતના 'જુના અડીખમ કાર્યકર છે. જિલ્લા સહ. બોર્ડના સભ્ય તરીક, મેટર સરકારી મંડળીના સભ્ય તરીકે, અને ઘણું વહેંથી બીનહરીફ સરપંચ તરીકે ચુંટાતા આવ્યા છે. પંચાયત પ્રવૃતિ અને સરકારી પ્રવૃતિમાં ઘણા વર્ષોથી સેવા છે.
શ્રી કલાભાઈ નારણભાઇ:-કમલેજના વતની છે–પંચાયત અને સહકારી પ્રવૃતિઓમાં ઘણાવર્ષથી રસ ભે છે જિલ્લા કોંગ્રેસમાં, સહ. બેન્કમાં, જિલ્લા અને તાલુકા પંચાયતમાં વિગેરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
શ્રી આર. એલ. ગેહેલ –વરતેજના સામાજિક આગેવાન કાર્યકર છે સામાજિક, સહકારી અને પંચાયત પ્રવૃતિમાં ઘણા વર્ષોથી પડ્યા છે. સમાજ સુધારાના પ્રખર હિમાયતી છે, ભૂતકાળમાં જુદે જુદે ક્ષેત્રે ઘણી સેવાઓ આપી છે.
શ્રી બાબુભાઈ પોપટભાઈ પટેલ : વાવેરાના વતની છે, રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, પંચાયત અને સહકારી પ્રવૃતિને અંગે જુદી જુદી કમિટિઓમાં સભ્ય તરીકે કામગીરી કરી છે. તાલુકા ખરીદ વેચાણસંઘ, લેન્ડ મોર્ટગેજ બેન્ક, દુષ્કાળ રાહત સમિતિ, પ્રામરક્ષક દળ વિગેરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
શ્રી વીસાભાઇ મુળુભાઇ :–બરડાના વતની છે. પંચાયતના સરપંચ પદે અને સહ. મંડળીના પ્રમુખપદે ઘણા વર્ષોથી ચુંટાતા આવ્યા છે, જ્ઞાતિ સુધારણુ પ્રગતિશીલ ખેતી, કોંગ્રેસ કામ, નાટય પ્રવૃતિને શોખ, અને અન્ય સામાજિક કામોમાં મેખરે હોય છે.
શ્રી ભગવાનજી ભવાનભાઇ પટેલ સુલતાનપુરના વતની છે. વડીયા ઘણા વર્ષોથી સહકારી પ્રવૃતિમાં પડયા છે. ધાર્મિક સામાજિક અને પંચાયત પ્રવૃતિઓમાં કામ કર્યું છે, લેકસંસ્કૃતિના હિમાયતી છે. ખેતી મુખ્ય વ્યવસાય છે. - શ્રી શાંતિલાલ જે. મહેતા :–કુકાવાવના વતની છે, તાલુકા અને જિલ્લા લેવલે સહકારી પ્રવૃત્તિને અંગે જુદી જાદી કમિટિઓમાં અગ્રસ્થાન ધરાવે છે. કાંગ્રેસ વિચારધારા ધરાવે છે. ઘણી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.
શ્રી ધીરજલાલ કે. શાહ :–પરતાપરાના વતની છે, આગેવાન વેપારી છે. નાની વયથી પંચાયત અને સહકારી પ્રવૃતિમાં પડયા છે ગામાયત કામમાં ખૂબજ રસ છે જિલ્લા વૃક્ષ હરિફાઈમાં પ્રથમ ઈનામ મેળવ્યું છે, પ્રગતિશીલ ખેતી અને ખેતીના નવા અખતરાઓ દ્વારા ગ્રામ પ્રજાને દોરવણી આપવામાં પહેલ કરીને પોતે મોખરે રહ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #1010
--------------------------------------------------------------------------
________________
શ્રી બચુભાઈ ગોહેલ;-પીથલપુરના વતની છે. શકિતમંડળના આઘપ્રમુખ, પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં ઘણા વર્ષોથી રસ ધે છે. ખેતી અને કેરેકટ લાઈનમાં પણ જોડાયા છે. ગોપનાથ ટ્રસ્ટમાં અને રાજપૂત સમાજની સંસ્થા સાથે સંકળાયેલા છે. - શ્રી સવજીભાઇ પાંચાણી –જાડીના વતની છે. કંડલા ગ્રામ સેવક મંડળના સઘન ક્ષેત્રોમાં, કામ કર્યું છે. ૧૯૬૦ થી મહુવામાં સહકારી ક્ષેત્રે વિવિધ કામગીરી કરી રહ્યા છે. ખાદી ગ્રામદ્યોગને પ્રચાર અને ગ્રામસહકાર આયોજનમાં વધુ રસ ધરાવે છે.
શ્રી વિજયકુમાર પ્રભુદાસ સંઘવી—તરેડના યુવાન કાર્યક્ટ છે. પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં નાની ઉંમરથી પડયા છે. ગામાયત કામમાં રસ લઈને ઘણા વિકાસના કામો પુરા કરાવ્યા છે.
શ્રી સવજીભાઇ ઠાકરશીભાઈ:–ભાણવડના વતની છે. રાજકીય, સામાજિક તેમજ સહકારને ક્ષેત્રે જિલ્લા, તાલુકા સંઘમાં સભ્ય, તાલુકા પંચાયતમાં સભ્ય, અને ખેડુત સમાજના ઉત્કર્ષ માટે ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે.
શ્રી નર્મદાશંકર જોષી: ઉમરીયાના વતની છે. જાણીતા એડવોકેટ છે. ગ્રામસુધારણા, સહકારી જુથપે, શૈક્ષણિક વર્ગો વિગેરેમાં ખુબજ રસ હ્યું છે. પંચાયત પ્રવૃત્તિના આગેવાન કાર્યકર છે. ગ્રામ્ય જીવન તરફ બચપણથીજ આકર્ષણ હતું. શહેરીજીવનને મેહ છોડીને પ્રામપ્રજા સાથે એકરૂપ બન્યા છે.
* શ્રી અંબાશંકર જોષી -પાળીયાદમાં પંચાયત પ્રવૃત્તિમાં ઘણા વર્ષોથી પડયા છે. ગીરાસદારી ઘરખેડના સવાલમાં, બ્રાહ્મણજ્ઞાતિના કામકાજમાં, અને સહકારી પ્રવૃત્તિમાં ધાર્મિક અને બીજી સામાજિક પ્રવૃતિઓમાં મોખરે હોય છે. - શ્રી બાલાશંકર ત્રિવેદીઃ–પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં ઘણા વર્ષોથી કામગીરી કરે છે. ગ્રામપંચાયતમાં તેમની પ્રતિષ્ઠિત સારી છે. મિલનસાર સ્વભાવના અને સૌને ઉપયોગી બનનારા અને સર્વોદય વિચારધારા ધરાવનારા શ્રી ત્રિવેદી ઉજ્જવળ કારકીર્દિ સાથે આગળ ધપી રહ્યાં છે.
શ્રી રમણિકલાલ, કે. શાહ –પાલીતાણ હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરી હાલ તેઓ સહકારી પ્રવૃત્તિમાં જોડાઈને પાલીતાણાની વણકર સહકારી મંડળી ત્થા કે. એ. હાઉસીંગ સોસાયટીમાં કામ કરી રહ્યા છે. આ સિવાય તેઓ સામાજિક ક્ષેત્રે પણ કામ કરે છે. તેઓ નિષ્ઠાવાળા અને નવયુવાન કાર્ય કરે છે. પિતાનું સોંપાયેલ દરેક કાર્ય ચીવટપૂર્વક કરવામાં માને છે.
શ્રી મેહનલાલ મુળજીભાઈ:–પાણીઆના વતની છે. અમરેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ તરીકે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ તરીકે, તાલુકા ગ્રામ રક્ષકદળના માનદ અધિકારી તરીકે, પાણીયા સહ. મંડળીના પ્રમુખ તરીકે ભૂતકાળમાં જાળીયા સઘનક્ષેત્ર યોજના * સમિતિના પ્રમુખ તરીકે, જિલ્લા ઔદ્યોગિક સંધમાં ઉપપ્રમુખ તરીકે વિગેરે ઘણી સામાર્જિક
સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #1011
--------------------------------------------------------------------------
________________
૮૩૯
શ્રી વીરજીભાઈ ધરમસીભાઈ પટેલ :~ઘણા વર્ષોથી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો, બરડા રાજ્યની પ્રાંત પંચાયતમાં, અને પછી જિલ્લા કલ બોર્ડમાં સભ્ય તરીકે ૧૯૫૬ સુધી ગ્રામપંચાયત કેળવણી મંડળના પ્રમુખ તરીકે, પુસ્તકાલયના પ્રમુખ તરીકે, ચલાલા સહકારી મંડળીના પ્રમુખ તરીકે અને જિલ્લા લેવલની સપ્લાઈ કમિટિમાં કામ કર્યું આગેવાન કાંગ્રેસી છે. રચનાત્મક અને સામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. ૬૪માં સરકારે જે. પી. ને ઈલ્કાબ આપ્યો છે. ધારી તાલુકા પંચાયંતના ઉપપ્રમુખ તરીકે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના પ્રમુખ તરીકે, જાહેર જીવનમાં ઘણા વર્ષોથી કામ કરે છે
શ્રી છેલશંકર શુકલ –ગઢડામાં જાહેર કાર્યકર તરીકે ઘણાં વર્ષોથી કામ કરી રહ્યાં છે. ગ્રામ સેવામંડળ કુંડલામાં નેસડીમાં સહકારી પ્રવૃતિ, ૫૦-પરના દુષ્કાળ વખતે ગામડાઓને સંપર્ક અને એ પછી ગઢડા ગ્રામોદ્યોગ મંદિરના સંચાલક તરીકે યશસ્વી સેવા આપી રહ્યાં છે. દુષ્કાળ વખતે ગામડાઓની બેહાલ દશા જોઈ મહુવાના ગામડાઓમાંથી પ્રેરણા મળી જિલ્લા સંઘમાં, કે-ઓપરેટીવ બેન્કમાં એમ ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
* શ્રી રણમલજીભાઇ વાળા –સથરાના વતની મેટ્રીક સુધીને અભ્યાસ સ્વેચ્છાએ નાની ઉંમરમાં લશ્કરમાં જોડાયા સેકશન કમાન્ડર તરીકે પૂના, જયપુર, તરફની કામગીરી. સથરા પંચાયત ના સરપંચ તરીકે, તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, જિલ્લા પંચાયતની આરોગ્ય કમીટીના ચેરમેન તરીકે, તળાજા માર્કેટીંગ સોસાયટી અને માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તરીકે, નાગરિક સંરક્ષણ સમિતિ અને નાની બચત કમિટિના સભ્ય તરીકે, ગરાસીયા બોર્ડિંગમાં કારોબારીના સભ્ય તરીકે. રાજપૂત સમાજમાં, અને તળાજા વિભાગની અન્ય સંસ્થાઓ સાથે સંકળાઈને કામગીરી કરી છે. -
શ્રી લવજીભાઈ વીરજી જોશી – અમરેલી જિલ્લાના લ્હાસાના વતની વડોદરા રાજ્યમાં પંચાયતની સ્થાપના થઈ ત્યારથી લ્હાસા પંચાયતના સુકાની તરીકે, પ્રગતિશીલ ખેડૂત તરીકે, -- જિલ્લા કલ બાર્ડમાં સભ્ય તરીકે, શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે કામ કર્યું છે. ગીદારી .
અને તાતણીયા વચ્ચેને રેડ એમના પ્રયત્નોને આભારી છે. સમાજસેવામાં ઘણા વર્ષોથી જોડાયેલા છે.
શ્રી ભેજભાઈ હાથીભાઈ ખુમાણ –ાં રાષ્ટ્રિય ચળવળ વખતે નેતાઓનું નિવાસસ્થાન હતું. મહાત્મા ગાંધીજીએ જે ગામની મુલાકાત લીધી છે એ પાંચતલાવડા ગામના સરપંચપદે, સહકારી મંડળીઓ અને સામુદાયિક ખેતી મંડળીઓના સંચાલનપદે, તાલુકા સહકાર કમિટિના ચેરમેનપદે. દુષ્કાળ રાહત કમિટિના સભ્યપદે, સારી એવી કામગીરી બજાવી છે. તેમના પિતાશ્રી જાના ભાવનગર રાજ્યના થાણાદાર તરીકે સુંદર કામ કર્યું છે. આ ઐતિહાસિક ગામની વિસ્તૃત ધ, હવે પછીના ગુજરાત સંદર્ભગ્રંથમાં આવરી લીધી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #1012
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી પાનાચ' છેઠાલાલઃ—થેાડા સમય પહેલાજ ગુજરાત રાજ્યની બાજરાની હરિફાઇમાં પ્રગતિશીલ ખેડૂત તરીકે પ્રથમ ઈનામ મેળવીને માન મેળવી ગયા છે તે શ્રી પાનાભાઈનેા વસવાટ ગ્રામ્ય પ્રજા સાથે ઘણા વર્ષોથી રહ્યા છે. અભ્યાસ ઘેાડા પણુ નાનપણુશ્રી પ્રવાસ પર્યટન, આપસૂત્રથી પ્રેક્ટીકલ અનુભવ વિગેરેને લઇ અત્યારે પંચાયત અને સહકારી પ્રવૃતિના મેથળાના આગેવાન તરીકે, તાલુકા અને જિલ્લા કક્ષાએ મેળવેલ નામેા, પ્રજા પરિષદ વખતે સભ્ય તરીકે, ૨૦૦૪ ના દુષ્કાળ વખતે કામગીરી, ગામડાના ભેલાણના પ્રશ્નો અને તળાજા વેપારી મહામંડળના પ્રશ્નો વિગેરેમાં અગ્રભાગ, મેથળામાં રામજી મદિર અને શિવાલયના જિર્ણોદ્ધાર કરાવ્યાં તેમાં મેાખરે. જૂના રિતરીવાજો બંધ કરવા અને જ્ઞાતિ સુધારણાના ઝંખર હીમાયતી અને નિડર વ્યક્તિત્વ તેમના પરિચયથી જોવા મળે છે.
શ્રી દુલાભાઇ કે. પટેલઃ—શાંતિનગરના વતની, ગામપ’ચાયતના ઉપસરપ’ચ, સહકારી મંડળી ના પ્રમુખ, મોટાખુંટવડા શાળા સમિતિના સભ્ય, જિલ્લા પંચાયતની બાંધકામ કમિટિના સભ્ય વિગેરેમાં કામગીરી કરી શકરનું દેવાલય તેમને આભારી છે. સ્વામિ નારાયણ મંદિરમાં પણ તેમ યશસ્વી ફ્રાળા છે. ધાર્મિક ભાવનાથી રંગાયેલ છે. સાધુ સતાની સેવામાં માનનારા છે. તેમને શો ઉજળા છે. મહેમાનગતી અજોડ છે.
શ્રી ચેાગેશ ચિત્રકલા મંદિર, પાલીતાણા
સુપરફ્રાઇન, મરાઝડ, એજદાર સ્પેશ્યલ કવાલીટીના કેનવાસ ઉપર અથવા મકરાણાના સફેદ ફર્સ્ટ કવોલીટીના આરસ–પત્થર ઉપર સાચા સેાનાના વરખ સાથે પાકા એપલ કલર્સના રચનાત્મક, કલાત્મ તેમજ દાનિક પદ્ધતિથી કાઇ પણ તીથૅ પટ તૈયાર કરી આપવામાં આવે છે. જરૂરીયાત માટે લખા અગર રૂબરૂ મળેા :– પ્રેા. જયસિંહ બી. સિસેાદિ
30 જૈન ભેાજનશાળા પાસે, પાલીતાણા (સૌરાષ્ટ્ર)
શુભેચ્છા પાઠવે છે
શ્રી લક્ષ્મીપુરા ગાપાલક સહકારી મ`ડળી
મુ : લક્ષ્મીપુરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તાલુકા ઉમરાળા
(જી. ભાવનગર.)
www.umaragyanbhandar.com
Page #1013
--------------------------------------------------------------------------
________________
શુભેચ્છા પાઠવે છે.
સ્થાપના તા. ૨૭-૪-૫૪
શેરભંડોળ ૫૦૦૦૦ અનામત ફંડ ૮૦૦૦
ને ધણી નંબર ૮૪૩ સભ્ય સંખ્યા ૩૩૭ ખેડૂત ૨૦૬ બીન ખેડૂત ૧૩૧
શ્રી તુરખા ાથ વિ. વિ. કા. સહ. મંડળી
મુ. તુરખા (તાલુકે બેટાદ) (જિ. ભાવનગર)
વ્ય, ક. સભ્યો શ્રી સગરામ વિહાભાઈ શ્રી શામજી પ્રાગભાઈ શ્રી રાઘવ ખોડાભાઈ
શ્રી માલા આલાભાઈ શ્રી હીરા નાજાભાઈ
શ્રી ભીખા સુખાભાઈ
લા, લ. રાઠોડ
ખીમાભાઈ નારણભાઈ
પ્રમુખ
/
ભત્રી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #1014
--------------------------------------------------------------------------
________________ આભારદર્શન. કોઈપણ એક ભગીરથ કાર્યને સફળતા અને વિજયની યશકલગી ચડાવવા અનેક વ્યક્તિઓના પ્રબળ પુરુષાર્થની, બહેળા સમુદાયની, ખૂબજ જહેમતની અને અનુભવી મુરબ્બીઓના પ્રેરણા, માર્ગદર્શન અને સલાહ સૂચનાની ઘણીજ આવશ્યકતા રહે છે. - જ્યની સંસ્કૃતિના પાયામાં પ્રેમરસ અને માધુર્ય ભર્યા | પડયા છે એવી કરછ કાઠિયાવાડની નંદનવન ભૂમિના સમગ્ર ભૂ-ભાગના સાર્વત્રિક ગૌરવ અને સાંસ્કૃતિક ચિત્ર આલેખનના પ્રબળ સાહસમાં, જૂના મૂલ્યોને ગ્રંથસ્થ કરવામાં અનેક વ્યક્તિઓની સહાનુભૂતિ અને શુભેચ્છા, મિત્રો અને સ્નેહિઓના માર્ગદર્શન, નિકટના સાથીઓને પરિશ્રમ, અનેક નાની મેટી સંસ્થાઓની પ્રેરણા મળવી જોઈએ તે વગર સાહિત્યિક પ્રવૃત્તિનું આ મોટું સાહસ સિદ્ધ થઈ શકે જ નહિ. સૌરાષ્ટ્રની અસ્મિતાના પ્રકાશનમાં એજ સહકાર અને હુંક ધણા પાસેથી મળ્યા છે તે સર્વને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. શુભેચ્છા પાઠવીને મુરબ્બીઓએ પ્રેત્સાહક બળ આપ્યું છે, જાહેરખબર આપી અપાવીને જે રનેહિઓ અને સદગૃહસ્થોએ નાણાકીય સહાય કરી છે, જે વ્યકિત અને સંસ્થાઓએ પ્લેકસની સગવડતા કરી આપી છે, જે તે વિષયના સાક્ષ અને વિદ્વાનોએ માહિતી પૂરી પાડી છે અને છેલ્લે અન્ય કામગીરી વચ્ચે પણ કાળજી રાખી જુદા જુદા મુદ્રણાલયાએ કામ કરી આપ્યું છે, એક યા બીજી રીતે જેમને જેમને આ પ્રકાશનમાં યત્કિંચિંત કાળે છે તે સૌને ફરી વખત હાર્દિક આભાર માનું છું. નંદલાલ દેવલુક સંપાદક, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com