SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૬ પૌરાણિક કાળથી માંડીને ઈ. સ. પૂર્વેની સદી છે. રાજ, પ્રધાન કે મહાન ધર્મોપદેશક વગેરેના રૂપ એમાં પણ મૃત માણસને બાળ્યા કે કરાવ્યા પછી કદાચ મોટા મોટા હશે, જ્યારે સામાન્ય પ્રજાના તેના મોભા પ્રમાણે તેના ઉપર કોઈ સત્ય કે સ્તુપ તૂપ નાના અને લાકડાના હશે તે સમયમાં લાકડું બનાવવામાં આવતા જ. પણ શરૂઆતમાં આ બધું જ વિશેષ વપરાતું તેથી જ તે. પછી મોર્ય કાલ કાચી માટી, પથ્થર કે લાકડાનું જ થતું. તેથી તે અશોકના વખતમાં શિલ્પ પથ્થરમાં કંડારવું શરૂ બહુ ઝાઝો સમય ન ટકી શકતું, પણ થોડાં વર્ષોમાં થયું અને શુંગાલમાં સાંચીનો સ્તૂપ લાકડાં ઉપરથી નાશ પામી જતું છતાં મૌર્યકાલીન સમયના તેમજ કંડાર શૈલીની રીતે પથ્થરમાં કંડારાઈને બની ગયો. તે પછીના બુદ્ધના આવા રસ્તૂપે આજે હજી પણ સચીના તારણના અમુક દરવાજામાંના શિ૯૫ની ઊભા છે. જેના પરથી સ્મરણ સ્વપના રિવાજ, સપાટ પથ્થરની પાટડીઓમાં શિ૯પીઓ તે લાકડામાં આકાર વગેરેને આપણને થોડે ખ્યાલ મળે છે. કેતરતા હોય તેવુ લાગે છે. છતાં તે પથ્થર ઉપર જ કેરેલું છે. ભારહૂત, સાચી વગેરેના શિપમાં બુદ્ધના પ્રતીક તરીકે સ્તંભ કે રતૂપને લેકે પૂજે છે. બુદ્ધ સમયની આસપાસ તેમજ તે પહેલાં પણ આ રીતે મૃત માણસ ઉપર ચણાયેલ સ્મરણ તંભઆ રિવાજ ચાલુ જ હતું. ત્યારે તે જમાનામાં લાકડાંને પણ ચાલ હતે. મૃત માણસતા સ્મારક છે. તેવીજ રીતે ' સૂપ વગેરે પૂજનીય છે, તે ખ્યાલ ત્યારના લેકને કે જે પાળિયા-ખાંભી મૃતના તરીકે લાકડાને અમુક આકારનો સ્તભ ખેડી તેના પ્રતીક છે તેને પૂજે છે. ઈ.સ. પૂર્વના સ્તૂપ-ત્યને ઉપર થે કંડાર પણ થતું હશે. જેની રીત ઉપરને બાહ્યાકાર પીપળાના પાન જેવો, ઘેડાની “Law Relief”ની હતી. તેમાં શું કંડારાતું નાળ જે, અર્ધગોળ વગેરે પ્રકારનું છે. જ્યારે તે કેઈ નમૂના મળ્યા નથી, તેથી કહી શકાતું નથી, મધ્યકાલીન વખતના મૃતના સ્મરણ પાળિયા-ખાંભી પણુ ગુજરાતના આદિવાસીઓની આવા જ પ્રકારની લાકડાંની ખાંભીઓ અત્યારે જોવા મળે છે. જો કે વગેરેનાં મથાળે આ જ આકાર હોય છે તેથી માનવાને કારણું મળે છે કે પાળિયા-ખાંભી તે જૂના તે બહુ જૂની તે નથી જ પણ પરંપરાને તેના પરથી વખતના સ્તૂપના જ રૂપ છે. કાળ પ્રમાણે નામ અને ખ્યાલ લઈ શકાય. ભારતીય પરંપરાની કદ, તેમજ અંદરના કોતરકામ પ્રતકમાં થોડા ફેર સાંકળના આંકડા એકબીજા સાથે એ ક્કસ જોડાયેલા પડે છે. છે જઅનુગામી મેટા ભાગે પુરોગામને અનુસરો હાય જ છે. તેથી મૂળ રૂઢિગત ચાલી આવતી પ્રણ- શુંગકાળમાં થયેલા નાટકકાર ભસે તે “પ્રતિમા લિકા ચાલુ રહે છે. વચ્ચે ન વળાંક મળ્યા હતાં ય નાટક” નામનું એક નાટક સંસ્કૃતમાં રચ્યું છે; મૂળ વતના ગુણોને તે રીતે તે મોટે ભાગે જળવાઈ જેમાં મૃત રાજા દશરથ તેમજ તેના વડવાની પ્રતિમા– જ રહે છે. દા. ત. વેદકાલીન સમયના મૃત્યુ પામેલાના ખાંભીઓની વાત કહી છે. આ પ્રતિમા માણસના મૃતિ-સ્તૂપ કે ખભે નાશ પામી ગયા છે, પણ મૃત્યુ પછી જ મૂકાય છે તે જમાનામાં તેને અમુક તે પછીના કાળમાં પણ ડાઘણા ફેરફાર સાથે તે રાજાની તે “ પ્રતિમા ” એમ કહેવાતું હશે. (અત્યારે તેવા જ ઘાટ ને રૂપમાં બંધાતા રહ્યા છે. બુદ્ધ પણ બાવલા મૂકવાની પ્રથા છે જ ને ? શુંગકાલના સમયની આસપાસ પણ આવા ત્ય-તૃપ ઠેર ઠેર પુરોગામી કાળમાં પણ આવી પ્રતિમાઓ-ખાંભીઓ હતા, અને તેના આકાર પણ તેના અનુગામી સ્વપ- મૂકાતી તેને દખલે મેજૂદ છે. ઈ. સ. પૂર્વની ૩ ત્ય જેવા જ હશે, તેવું અનુમાન જરૂર કરી શકાય સદીની આસપાસની આવી એક પ્રતિમા મળી આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy