SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦૨ : ૧૬. અતિ ભવ્ય અને પ્રાચીન સૂર્ય મદિર કલાત્મક શિલ્પકામ છે. ૧૭. રૂશ્વર મહાદેવની ઉત્તર બજુએ જમીનથી નીચે ભેોંયમાં અગાલાકાર આકારની મસ્જિદ છે. અત્રે આંબલી નીચે અંગભંગ થયેલી ચતુર્ભુજ સૂતિ છે જેનો ઉપરના ડાબા હાથ ઉપર ગશુપતિ બિરાજેલ છે. ૧૯ વેણેશ્વર મહાદેવનું મંદિર છે, વ્રજ ઠાકારની દીકરી ર'જકુવરી વેણી ાજ અને દર્શને આવતી જતી. બાંયરા વાટે આવજા કરે છે તેની અને તેના રૂપલાવણ્યની નવાબને ખબર પડી પકડી લાવવા સૈનિક માલ્યા ભેાંયરામાંથી નીકળતાંજ સૈનિકાએ પકડી. વેણેશ્વરે રક્ષા કરી. શિવલિંગ એ ભાગમાં ફાટતાં વેણી તેમાં ભરાય઼ ગઇ પરંતુ ચેટકા સૈનિકાનાં હાથમાં આવી ગયા. સૈનિકાએ વેણીને બહાર કાઢવા વાડાના ધાર્યા તેથી મૂર્તિમાં ખાડા પડયા. આમાંથી ભમરા નીકળ્યા અને સૈન્યને પાંચ ગાઉ ભગાડી મૂકયું તેણી બચી ગઈ. ૨૪, જૂના શિવ મદિર છે જેમાં પાતીની ચાર ફૂટની સુદર મુર્તિ છે. લક્ષ્મી, પાર્વાંતી, તથા પ્રખ્યાત છે. ૧૮. જમેશ્વર અને તપેશ્વર મે. શિન-લિંગ કુંભધારી ચતુર્ભુજ ગગાની મૂર્તિ' પણ લાવણ્યમય છે. આ બધીજ મૂતિએ એકજ પ્રકારના શિલ્પ શાસ્ત્ર પ્રમાણે ધડાયેલી છે સાલકી યુગની જ શિલ્પ સ્થાપત્ય કલા છે. ૨૦. વેરાવળ નજીક દરિયા કાંઠે ભીડભંજન ગણેશ અને શશિભૂષણુ મહાદેવના સ્થાને છે. સાલજી યુગના શિલ્પનું આ આઠમે વર્ષ પ્રાચીન મદિર છે. ૨૧. પાટણ ગામમાં દૈત્યસૂદન ભગવાનની મૂર્તિ માધવરાય જેવાજ છે. બાજુની ઓરડીમાં પ્રિભુજ સૂર્ય મૂતિ સંકુંદ મકરાણા પથ્થરની સુંદર અને કલાત્મક છે. ગ્રીક ટાપુ ‘હાલબ્યૂટ' પહેરેલાં છે તે નોંધપાત્ર છે. માધવરાય, પુરૂષોત્તમરાયની મૂર્તિમાં ત્રણે ભુજા ઊપર ઉઠેલ છે. નીચલા ડાભેા હાથ નીચે ઝૂકેલ શંખ રહિત છે. ૨૨. મહાકાળીની મૂર્તિ ત્રણ હાથ ઊપર ઉઠેલાં અને ડામેા હાથ નીચે ઝૂકેલા છે. ચાર ફૂટ ઊંચી આ સાલકી યુગની મૂર્તિ શિલ્પકળાના ઉત્તમ નમૂને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મ ૨૩. શ્રી સામનાથનું ભવ્ય અને વિશાળ નૂતન ંદિર સમગ્ર સૌરાષ્ટ્રની અસ્મીતા છે. પાટણની પ્રભુતા તેા છે જ. સૌરાષ્ટ્રના છેડે આવેલ દ્વારિકાનું ધામ તા ભારતના ચાર ધામેામાંનુ એક છે. આ પૈારાણીક સ્થાન ભગવાન શ્રી કૃષ્ણની પુણ્ય ભૂમિ છે. જરાસ ધના આક્રમણના લીધે શ્રી કૃષ્ણ અને બલરામ મથુરા છેડી દ્વારિકામાં આવી વસ્યા હતા. માધવપુરમાં સમુદ્રને કાંઠે ભગવાન માધવરાય તથા ત્રીક્રમરાયની પૂરાકદની સુ ંદર મૂર્તિઓવાળું ભવ્ય મંદિર છે. જુનુ 'દિર ભગ્નાવશેષ છે. નવું મંદિર સ. ૧૭૯૯૮ માં થયું તે પણ જી થતાં ફરી લગભગ નવા ઘેટ ધરમદિરાકારે સંવત ૧૮૯૬માં નિર્મિતિ થયું. તેને પશુ સંવત ૧૯૪૮માં બૌદ્ધાર થયા. આ સબંધી બે શિલાલેખા છે જે પ ંક્તિવાર પ્રસ્તુત કરૂં છું——— (૧) ૧. શ્રી ગણેશાય નમઃ ।। શ્રી માધવરાયે જયતિ સ્વરિતોષ' નૃપ વિક્રમા - ૨. સમયાત' સંવત ૧૮૯૬ના સર્કિ૧૯૬૨ના વૈશાખ માસે શુકલ પક્ષે દસમ્યાં ૩. ૧૦ તીથી સેામવાસરે ઉત્તરા કાલ્ગુની નક્ષત્રે હરિષયેાગે ગિરકણું મે - ૪. ૧ ૨ાસી સ્થીતે સુયે" રવે ઉતરાયને વસત રિતૌ તુલારાસી સ્થીતે ફ્રેન ગુરૌ એવ પ્ ૫. ચાંગ સુધી અત્ર શુભ દિને શ્રી માધવપુર મધ્યે ધર્મરાજ જેષ્ટ વંસે મહારાણા શ્રીવિ– www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy