SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રના પ્રજાવત્સલ નૃપતિઓ ભારતનો શ્રેષ્ઠ રાજવી ભગવાન રામની જેમ શીય ધર્મનું અવિચિન પાલન સ્વ કૃષ્ણકુમારસિંહજી સાહેબ કરી મહાનતા પ્રાપ્ત કરી છે. સૌ કોઈ માટે દષ્ટાંતરૂપ પિતાની મહાનતા મૂકી ગયા છે. - પરદુઃખભંજન, પુણ્યશ્લોક અને તત્વજ્ઞ એવા ભાવનગરના સ્વ. મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી આ મહારાજા કૃષ્ણકુમારસિંહજી સર્વના શુભચિંતક ચન એક શીલસંપન્ન અને પ્રભાવશાળી રન હતું. અને દુઃખીજનોના આશ્રય સ્થાન હતા. તેમને બીજાના દુઃખ જોઈ એમનું હદય દ્રવીભૂત થતું. ગાધ તરફ વિરહ મ હવે, એક સનકર્તા કેઈપણ જાતના વર્ણના ભેદ્ભાવ વગર તેમને હાન નારોભા ઐહિક કાયી નિષ્કામ ભાવે આચરતા, પ્રવાહ સતત ચાલુ રહે તે મધ્યમવર્ગની જરૂરીઆત- તેમની દૃષ્ટિ હ મેવા પરલૌકિક અને આત્યંતિક શ્રેય વાળી વ્યક્તિઓને નામનો નિર્દેષ કર્યા વગર પ્રત્યે સ્થિર રહેતી હતી. તેમની હાજરી તેમના સહાય મેકલતા. Dલટવાસિઓને કઈ દેવાંશી તત્વવિભૂતિના દર્શન થતાં. અનેક સાધુસંતે અને મહાત્માઓને કૃપા પ્રસાદ ભૂતકાળમાં જે પુરક આત્માઓ થઈ ગયા પામ્યા હતા. અને પોતાની પ્રજાને પણ તે લાભ તેમના આદર્શોને નજર સમુખ રાખી પોતાનું અપાખે . અંતરી તેઓ તત્વશેધક હતા. જીવનડતર કર્યું હતું. શાસ્ત્રોમાં વિતંડાવાદમાં પાયા વિના ધર્મના સાચા - ભગવાન રામચંદ્રની પ્રજા પ્રીતિના, હરિશ્ચંદ્રતા તો તાગ લઈ લે એવી પરગામી એમની વચનપાલનન, યુધિષ્ઠિરના ધમન, કર્ણના દાનેશ્વરીના, પ્રજ્ઞા હતી. અને ભરતમુનિના સાહષ્ણુતાના માર્ગને અનુસરવામાં 4. મહારાજા આજીવન પ્રયત્ન કરી રહ્યાં હતા. જેમના પગલે પગલે શાંતિ પ્રસરતી, જેમની તેમની સંપત્તિ સૌજન્યથી. એમનું વ્યક્તિત્વ વિનયથી ' હાજરીથી પ્રફલ વાતાવરણ સર્જાતું, જેમના વચને એમની ઉપર ક્ષમાથી અને તેમનું વિવિધ તલપ સાંભળી પ્રેરણા મળતી. અને જેમના મુખ પંડળના જ્ઞાન એમના શાંત સ્વભાવથી જો કે શોભતા હતા તેજથી પ્રકાશ ફેલાતે એવી ભવ્ય અને વિરાટ પરંતુ એ બધા કરતા પણ ચડે તેવું આ યુગમાં મૂર્તિનું જીવન ત્યાગ અને સાંધલક્ષી હતું. આરાજ. દલસ એવું એમનું શીલ હતું જે કે એમનાં જીવ- વીના જાના ભાવનગર રાજથી માંડીને તેઓશ્રી મદ્રાસના નના વિવિધ પાસાએ.નું પથ્થકરણ કરવું એ સામાન્ય રાજ્યપાલ થયાં ત્યાં સુધીની રાજપુરૂ તરીકેની બુદ્ધિથી પર છે પરંતુ સત્તા, લક્ષ્મી, યુવાનીના કારકીર્દિને અહેવાલ આપવા જઈએ તે જુદું જ ત્રિા ધ સંગમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પુસ્તક લખવું પડે... Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy