SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહ પુરુષ. બેઠો બળ, વગેરે તેમની સંખ્યાબંધ રાજ્યના મહેસુલી ખાતામાં જોડાયા. તેમણે રાષ્ટ્રીય કતિઓમાંની કેટલીક અત્યંત પ્રસિદ્ધ કૃતિઓ છે. લડતમાં અને કાઠિયાવાડ રાજકીય પરિષદમાં પણ ભાગ લીધેલ. તેઓએ ૧૮૨૬માં “સોમનાથનો ઘેરા” શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ નામનું સાત સર્ગનું મહાકાવ્ય લખેલું, તે પછી પ્રભાસયાત્રા વર્ણન નામની પુસ્તિકા પણ પ્રસિદ્ધ પુરાતન પવિત્ર પ્રભાસના અગ્રગણ્ય દેશાઈ કરેલી. તે સિવાય તેમણે સંખ્યાબંધ નાટકે, નવલિકટુ માં શ્રી શંભુપ્રસાદ દેશાઇને ૧૦૮ માં જન્મ કાઓ, કાવ્ય વગેરે લખ્યાં છે. તેમના શ્રેષ્ઠ સર્જ થયે તેમના પિતાશ્રી હરપ્રસાદ ઉદય કર દેશાઈ મુખ્યત્વે બે ગણુાવી શકાય. (૧) પ્રભાસ અને સોમનાથ જુનાગઢ રાજયમાં એક ઉચી પડી ધરાવતા અમલહાર (૧૯૬૫). (૨) સૌરાષ્ટ્રને ઈતિહાસ (૧૯૫૮) હાલમાં હોવા છતાં સૌરાષ્ટ્રના લેકસાહિત્યમાં જાણીતા છે. તેઓ સૌરાષ્ટ્રના ઇતિહાસનું સુધારા-વધારાવાળું તેઓ ઇતિહાસ, ધર્મશાસ્ત્ર અને કાવ્યના રસિં મન સંસ્કરણ પ્રસિદ્ધ કરવાના પ્રયત્નમાં છે શ્રી શંભ પુરુષ હતા. તેમને ફારસી, અરબ્બી અને ઉર્દી પર પ્રસાદદેસાઈએ પ્રભાસના સામાજિક ક્ષેત્રે પણ ઘણું અસાધારણ પ્રભુત્વ હતું. શ્રી શંભુપ્રસાદભાઈના મહત્તવનું કામ કર્યું છે. તેઓ ઘણું મહેનતુ વિદ્વાન માતુશ્રી પણું સાહિત્ય રસિક અને સેવાભાવી સન્નારી છે. જે વિષય પર તેમની કલમ ચાલે તેમાં તેમણે હતા આવા માતાપિતાને ત્યાં અવતરેલા શ્રી શુભ. પુષ્કળ વાચન મનન કર્યું હોય છે. સૌરાષ્ટ્રના પ્રથમ પ્રસાદભાઈ પણ માતાપિતાના સગુણ ને વિદ્વતા પતિના વિદ્વાનોમાં શ્રી શંભુપ્રસાદ દેસાઈનું સ્થાન વારસામાં ધરાવે છે. તેમણે મુંબઈ યુનિ ની બી એ. છે. તેઓ સોજન્યમૂર્તિ છે એટલે નાનામેટા હરકેઈને એલ, એલ. બી. ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. તેમણે ડે | તેમના પાસેથી પ્રોત્સાહન અને પ્રેરણા મળ્યા કરે છે. સમય પ્રભાસમાં વકીલાત કરી. ત્યાર પછી જૂનાગઢ શુભેચ્છા પાઠવે છે. = શ્રી બાવાપીપળિયા સેવા સહકારી મંડળી = મુ. બાવાપીપળિયા ( જેતપુર તાલુકો ) ( જિ. રાજકોટ) સ્થાપના તા. ૨૬-૩-૧૯૫૫ નોંધણી નંબર : ૧૨૧૬ શેરભડળ : રૂ. ૪૬૨૩૦ સભ્ય સંખ્યા - ૧૫૩ અનામત ફંડ : રૂ. ૬૭૨૪ ખેડૂત - ૬૮ અન્ય ફંડ : રૂ. ૧૧૩૬ બીન ખેડૂત – ૮૫ મંડળી -ધીરાણ, રસાયણિક ખાતર, જંતુનાશક દવા સુધારેલ બીયારણ, ગ્રાહક ભંડાર વગેરેનું કામકાજ કરે છે. ભગવાન વીરજી નાથાભાઈ સોમાભાઈ મત્રી પ્રમુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy