SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી રાસમંડળીઓ ઉચ્ચ પ્રકારના રાસ રમે છે. લોકસંગીતનું આ સંક્ષિપ્ત દર્શન છે. જેના અમુકડિાના ખલાસી જીવનને તાદશ કરતા રાણાગઢના ગળામાંથી નિરઝરતા લેકમે... સંગીતની. આ માત્ર પઢારજાતીના નૃત્ય, કાળી મજુરીને થાક ન લાગે ઉલેખ છે. જે કંઈ જીવંત છે તે રેડીંગ દરા તે રીતે નવા મકાનની છે (ધા) તૈયાર કરતી ચિરંજીવ બની શકે, રેડીયે સ્ટેશન પર એ મારણું બહેનની ટીપણીઓ, જંગલના જીવનને શક્તિઓને આણી લોકસાહિત્ય અને લોકસંગીતને વ્યક્ત કરતું વીરતા* જાંબુરના સીદીઓનું પ્રોત્સાહન આપી શકાય. એ પ્રોત્સાહન મળસ : લાકનૃત્ય હજી આપણી સમક્ષ છે. ગામડે ગામડે આશા રાખીએ છીએ કે એમાંથી લોકસંગીતનું પડીઓમાં દિનભરને પાક ઉતારતા ગ્રામજનોના નવ સર્જન થવાનું વાતાવરણ મળી રહે તે ભજને લેકજીવનનું મુખ્ય અંગ બની રહ્યું છે. સૌરાષ્ટ્રને એ અણમોલું ધન નષ્ટપ્રાય ન થતા ગામડાના લગ્નગીત અને મરણ પ્રસ ગે ભલભલાને નવજીવન પ્રાપ્ત કરશે. રડાવી દે એવા મરશીયા ગામડાઓમાં હજી સાંભળવા મળે છે. હવે આ બધું વિકાસ માંગે છે. લેખક “અશ્વિન 88888888888888888888888888888888 ESPACES888888888888888888888888888888888888 PRIDE & 922:118 શ્રી જૈન વેતામ્બર કેન્ફરન્સ સંચાલિત શ્રી જૈન ઉદ્યોગ કેન્દ્ર-પાલીતાણા શ્રી જૈન શ્વેતામ્બર કેનરન્સની પ્રેરણાથી અને શ્રી જૈન પ્રગતિ મંડળના પ્રયાસથી પારીતાણામાં 5 શ્રી જૈન ઉદ્યોગ કેન્દ્ર છેલ્લા તેર વર્ષથી મધ્યમવર્ગના સાધર્મિક જૈન બહેને આર્થિક રાહત અને 8 'ઓદ્યોગિક તાલીમ આપી સ્વાશ્રયી બનાવવા વ્યવસ્થિત ચાલી રહ્યું છે. શહેરના અગ્રગણ્ય જૈન સંસ્થા સેવાભાવે કાર્ય કરી, આ કેન્દ્રનું સુંદર સંચાલન કરી રહ્યા છે. ' ઉપરોક્ત કેન્દ્રમાં “સમિતિ' દ્વારા શુદ્ધ અને સારૂ અનાજ ખરીદી, કેન્દ્રની ખેને પાસે જ સાફ કરાવી, ઘઉંના સાદા અને મસાલેદાર ખાખરા, સ્વાદિષ્ટ માંગરોળી ખાખરા, મગ-અડદના પાપડ, ચોખાના સાળવડા, વડી, ખેરે , અથાણું, સુગંધી તેલ વગેરે કાળજીપૂર્વક બનાવી વેચવામાં આવે છે [ આપણી સિદાતી સાધર્મિક નેને સ્વાશ્રયી બનાવવા અને સહાયભૂત થવા, જૈન સમાજ અને યાત્રાળ ભાઈ-બહેને આ સંસ્થાની મુલાકાત લઈ કાર્ય નિહાળે અને વસ્તુઓ ખરીદી ઉત્તેજન આપે. 8 કમનસીબે હમણાં જ “કેજ'ને કોન્ફરન્સ તરફથી ગ્રાન્ટ બંધ થતાં તેમજ આગ લાગતાં આ માલસામાન બળી ગયો. એ માટે અપીલ બહાર પડતા મદદ મળી રહેલ છે. નવા વર્ષના મંગલ પ્રભાતે જૈન સમાજ વધુ મદદ મોકલે તેવી વિજ્ઞપ્તિ છે. કેન્દ્ર સ્થળ મેતીએ શેઠની 2 છે. ભાઈલાલ એમ. બાવીશી M B.E.S. (પ્રમુખ) ૨ ' ધર્મશાળામાં કપાસી રમણીકલાલ ગોપાળજી છે વેચાણ કેન્દ્ર મુખ્ય બજાર શેઠ ધરમશી મોરધનભાઈ પાલીતાણા ' માણેકલાલ કે બગયા માનદ્ મંત્રીઓ. . 309 89 8998888348289889 E 88.88888 DSDS BED & BREADO POR 3:538823 83 88 8 8 8 8 8 8 8 8888888888 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy