SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણની સવલતો -મૂળશંકર પ્રા. શe આજથી લગભગ ૮૫ વર્ષ પૂર્વ તત્કાલીન વિનયનના શિક્ષણ માટે તથા સર પી. પી. ઇસ્ટીકાઠીયાડની શૈક્ષણિક સુવિધા પ્રત્યે દૃષ્ટિક્ષેપ કરતાં ટયુટ વિજ્ઞાનના ઉચ્ચ શિક્ષણ માટે અલગ કરાય. જાણી શકાશે કે પ્રાથમિક અને માધ્યમિક પ્રકારની ઓગણીસમી સદીના છેલ્લા ચરણમાં આમ ઉચ્ચ કુલ ૬૩૦ શાળાઓમાં ૩૪,૮૪૮ વિદ્યાર્થીઓ અભ્યાસ શિક્ષણે સૌરાષ્ટ્રમાં પદાર્પણ કર્યું. વીસમી સદીને કરી રહ્યા હતા. આ શાળાઓમાં એક ટેનિંગ-કેલેજને પ્રારંભમાં એટલે કે ઈ. સ. ૧૯૮૧માં જુનાગઢમાં પણ સમાવેશ થતો હતે. કેળવણી પાછળ ૨ લાખ બહાઉદ્દીન કેલેજ શરૂ થઈ. ૧૯૩૭માં રાજકોટની ૨૮ હજાર ૮૪૦ રૂપિયા ખર્ચ થતો જેમાંથી લગભગ બે લાખ રૂપિયા તે સમયના કાઠિયાવાડના રજવાડાં ધમેન્દ્રસિંહજી કેલેજ અને કોટક ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ શરૂ થયાં. અને પછી તે આ દિશામાં ખર્ચ પેઠે એકઠા કરી આપતા. બાકીના નાણું મુંબઈ ઈલાકાના કેળવણી ખાતામાંથી મળતા. +. ઝડપી વિકાસ થયો. આજે લગભગ બધી વિદ્યાશાખામાં સૌરાષ્ટ્ર ખાતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકાય છે. વિશેષમાં અનુસ્નાતક શિક્ષણ તથા સંશોધન માટે રાજકોટની રાજકુમાર કોલેજની અને વઢવાણું પણ બે સંસ્થા અસ્તિત્વમાં આવી છે. રાષ્ટ્રમાં કમ્પની ગરાશિયા અલની સ્થાપના પણું એ જ હાલ ૧૪ કેન્દ્રોમાં ઉચ્ચ શિક્ષણ માટેની ખા સંસ્થાઓ અરસામાં રાજકુમાર અને ગરાશિયાના પુત્રના આવેલી છે, નજીકના ભવિષ્યમાં જ આ સંખ્યામાં શિક્ષણ માટે કરવામાં આવી હતી. પ્રારંભમાં થોડી વધારો થવાની શક્યતા છે. આનાકાની પછી આ બને શિક્ષણસંસ્થાઓને સારે આ સંસ્થામાં હાલ-વિનયન વિજ્ઞાન, વાણિજ્ય લા મ લેવા ગયો અને કડીયાવાડનું શિક્ષણકાર્ય કાનુન, ઈજનેરી, તબીબી, શિક્ષણ, * આયુર્વેદ, વેગ પકડવા માંડયું. ખેતીવાડી અને લલિતકળા આટલી વિદ્યાશાખાનું શિક્ષણ વિવિધ કક્ષાએ આપવામાં આવે છે. સ્થળે સ્થળે અનુસ્નાતક શિક્ષણના વર્ગો પણ ચાલી રહ્યા છે. . ઉચ્ચ શિક્ષણ માટેની શરૂઆત ઈ. સ. ૧૮૮૫માં ઈસ. ૧૯૫માં ભાવનગર ખાતે શ્રીમતી નાથીબાઈ : ભાવનગર ખાતે થઈ ત્યાં શામળદાસ કોલેજની દામોદર ઠાકરસી વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન શ્રી સ્થાપના થઈ શરૂઆતમાં વિનયન અને ૧૯૩૨થી મહિલા કોલેજ (હાલની શ્રીમતી નર્મદાબાઈ ચત્રભુજ વિજ્ઞાનના વિષય અહીં શીખવાતા. ઈ. સ. ૧૯૬૩માં ગાંધી મહિલા કેલોજ અને ઈ સ. ૧૯૬૩માં રાજકોટ તે કોલેજનું વિભાગીકરણ થયું. શામળદાસ કોલેજ ખાતે માતુશ્રી વીરબાઈ મહિલા કોલેજની સ્થાપના થવાથી (બહેનની ઉચ્ચ કેળવણી માટેની સુવિધા) + કાઠિયાવાડ સર્વસંગ્રહને આધારે સૌરાષ્ટ્રને સાંપડી છે. યાન , આ હા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy