SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ તથા કવિઓ છે. જે નીચે પ્રમાણે વિગતવાર પું છું. F શ્રી દોલત ભટ્ટ શ્રી શાંતિલાલ શાહ શ્રી ગણેશભાઇ પરમાર...પ્રભુસ્મરણુ, પારણુ જેવી કવિતાઓ લખી છે. ...ધર્મના વાયરા શ્રી રસિક શ્રી શકર કવિ ... ધન્ય ધરા સાર ’’ ...અભિલાષ, વણુઝાર, એકજ ડાળના પંખી જેવી કવિ તા: લખી છે. શ્રી ક્રાંતિ; જોષી ...થા જનમ ( કવ્વાલી ) લખી છે. નેતાજીના જન્મ દિન બાપુ તે એની હાક લખી છે, આપણા વા ,, શ્રી મનુભાઇ પંચાળી ( દર્શીક ) સૌરાષ્ટ્રનાં જ વતની છે. તેઓ દકનાં ઉપનામથી ધણા લેખો લખ્યાં છે. “સાક્રેટીસ ” એ પાઠે દસમાં ધારણમાં ચાલે છે. આપણી સરકારે તેમને હાઈસ્કુલ માં ચાલતા પાઠ્ય પુસ્તકામાં સ્થાન આપ્યુ છે. “ ઝેર તેા પીધા છે જાણી જાણી” એ નવલકથા તેમણે લખી છે. ત્રિભાવન ગૌરીશ કર વ્યાસ રાજકાટનાં વતની છે. તેઓએ બાલગીતેા લખ્યા છે. તેમના અણી ગીતે પહેય પુસ્તક!માં ચાલે છે. આ ઉપરાંત તેમણે ઘણા ગીતા લખ્યા છે. “ રા' નગણ્ ” એ વાર્તા બુક લખી છે. “સૌરષ્ટ્ર ધરણી ” એ કાવ્ય જીવનને આનંદ આપે છે. વડી ' એ ગીત દીલના દુ:ખ હરે “ મારું ઘર ” “ અમારી .. તેવુ છે. - પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ એ સૌરાષ્ટ્રના સેારઢ વિભાગના ગામ “મજાધર”ના વતની છે. તેઓ ખતે ચારણુ છે. ગાયો ચારવા જવી તે પ્રિય વિષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હા નાનાપણુમાંથી જ ગીત ગાવા તથા કાવ્ય રચાના ખૂબ શોખ હતા. ચારણુ જ્ઞાતિને તેા સરસ્કૃતી વરેલી જ ડાય. પંતુ દુલાભાઇને એ અને ખી સરસ્વતી હતી. તેઓએ ‘ કાગવાણી ” સાત ભાગમાં લખી છે. ઉપરાંત ભજનેા પણ લખેલા છે. : પગ ધાવા દ્યોતે રઘુરાય વિ. ભજતા ખૂબ જ પ્રખ્યાત છે. હુમણુા હમણા તેમણે ‘· બળવંત બિરદાવલી ” લખી છે. . શ્રી “ જીવન પ્રકાશ તથા “ સ્વતંત્ર શિક્ષક માસિકના તંત્રીશ્રી મોહનલાલ ધનેશ્વર દવે એક અચ્છા લેખક છે. તેઓ વર્ષોથી શિક્ષક સમાજની સેવા કરે છે. તેઓ રાજકાટમાં રહે છે. તેઓએ નવલકથા તથા નવલીકા સંગ્રહ બહાર પાડેલ છે. જે વાંચવા જેવા છે. r ચેત મચ્છ દૂર ના તંત્રી. શ્રી ‘નિ” તેમના ભાઈ થાય છે. તે અચ્છા ચિત્રકાર તથા સાહિત્યકાર છે. દવેએ “દુભાયેલા હૈયા” લખેલું છે પણ મેહતાઇ ભૂપત વડારિયા “ ફુલછાબુ ” કરે છે તેઓ પણ વાર્તા તથા લેખા અવારનવાર માસિકમાં પ્રગટ થાય છે. વિભાગમાં કામ લખે છે. તે ,,. ઇન્દુલાલ ગાંધી સૌરાષ્ટ્રનાં વતની છે . તે રાજકેટના રેડિયે। સ્ટેશન ઉપર, કામ કરી રહ્યાં છે. ઇન્દુલાલ ગાંધી એક અચ્છા કવિ છે. છવીસમી જાન્યુઆરીના દિને ફુલછાબ દૈનેિકના પહેલ પ તે આ કવિની કવિતા હૈાય જ છે. એગણીને છાતી પ'દરમી ઓગસ્ટે કાઠિયાવાડ ટાઇમ્સમાં “સ્વાધીન’ શુ છે. તે બાબતને નીચેડ ખૂબ સારો આપે છે. + /** મકરંદ દવે તથા નાથાભ્રાક્ષ વે સારા કવ છે. નાથાલાશ, વે મારખી હ. ટ્રે લેજમાં પ્રીન્સીપાલ હતાં. ત્યારે મેસમ આવી મહેનતની’ જેવાં મસ્ત ગીતા લખેલાં છે. તેમાંય તેની સૌથી # www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy