SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમ ગઝલ “અમારી વાત થઇ પૂરી પિતાના વતન વાંકાનેર આવેલાં છે. ત્યાર પછી હૃદયગમ્ય છે. હાલ તેઓ રાજકોટના શાળાધિકારી હમણું પંદરમી ઓગષ્ટ નીમીતે ફુલછાબમાં “આઝાદી હતાં પરંતુ હમણ ડાક સમય પહેલાં તેઓની ઉષા” એ નામનું ગીત લખેલું છે. બદલી માંગરોળમાં થઈ છે. તેઓ ત્યાં બેઝિક ટીચર્સ 2. કોલેજના પ્રીન્સીપાલ છે. લવજીવનની સૌમ્ય પર્વણ મંગલ ઉગી આજ ઉષા દેવકૃષ્ણ પીતાંબર જોષી "સૂરજમુખી” ગીતમાલા રૂ૫ નીતરતી દિવ્ય ગગનમાં લખી છે. દેવકૃષ્ણભાઈ કટાક્ષ કાવ્યનાં એક અચ્છા કવિ છે. તેઓ સરકારી નોકરી કરતાં હતાં ત્યારે, તેમાંથી ઔર ઉગી છે આજ ઉષા. મુકિત મળ્યા પછી સૌરાષ્ટ્રના ગોહિલવાડ જિલ્લા - કેવી ભાવનાયુક્ત પંક્તિઓ છે. પ્રૌઢ શિક્ષણના મત્રી તરીકે કામ કર્યું “દેવકૃષ્ણભાઈએ પછાત વર્ગના માટે ખૂબ મહેનત લીધી છે અને થોડાક - હિંમત ખાટરિયા સામ્યવાદી યુવાન છે કવિ સમયમાં આ પછાત વર્ગન સકારકેન્દ્ર જોવા લેકે ઉમટી તેમ જ લેખક છે. તેઓ શ્રી વરતેજનાં વતની છે. પડયા પછાત વર્ગમાં કામ કરતાં કરતાં “સરજમુખી બી. એ. એલ, એલ. બી. થયેડ્યાં છે. પ્રજાની સેવા આલેખન કર્યું આ “સૂરજમુખીની અંદર શિક્ષ- કરવી તે તેને મુખ્ય ધ્યેય છે. ને લગતાં ગીતો રચવામાં આવ્યા છે તેમાં તેનું શ્રી હીંમતભાઈ ચાંદનીમાં લેખ લખે છે. તથા “રાંકડા બાળુડા વાળને કાજે” “બીડી અભડાય” છે, એ ગીત ખૂબ ભાવના યુક્ત છે. સોવિયત દેશ” માં કાવ્યો લખે છે. - રાજકેટ એલ ઈન્ડીયા રેડિયો સ્ટેશનમાં કામ બળવંત જાની “ખુદક' એ ઉપામે કાવ્ય કરતા કવિશ્રી મેહનકમ ર મંડોરા એક સરસ કવિ લખે છે. તેઓ રાજકેટના વતની છે. તેનું છે. અને ગાયક પણ છે. તેઓએ “ચાંદની” તથા “નેતન કુરબાન હૈ” કુલછાબમાં આવેલું તેમાંઝરણુ” ગીતસ ગ્રહ લખ્યા છે. તેમાં ભાવવાહી “તેરી બરતી હતી ગીત, ભજનો, રાસ અને બાળગીત છે. તેઓની “જનમે જમમતાં સથવારા” એ ગીત તે જિગર જે ફજા જાના હૈ” હલબલાવે તેવું છે, તથા “આશાને દીપ' એ ગીત કેટલી મસ્ત ૫ કતી છે. ભાવના યુક્ત છે. જયાનંદ દવે એક સૌરાષ્ટ્રના અચ્છા કવિ છે. સૌરાષ્ટ્રનાં વતની ચંપકલાલાલ દેષિીએ “ગીર તેઓ પ્રિન્સીપાલ છે. “પુ જવાલા પંદરમી તિર્થ છે જેમાં” તને નમે આ અવિશેષ મસ્તક. નારનું મહાત્મય” બન્યું છે. દીલહા સઘની ભાતમા” ફૂલછાબમાં ૧૫મી વાંકાનેરનાં વતન શ્રી જયંત ઠક્કર “જયમંગલ” એ નામે અવારનવાર કાવ્ય લખે છે. તેઓનું મન ઓગસ્ટનું આપલું ગીત છે. ગીત “આવી વસંત એના જુએ છકલા” એ પીગળશી મેવાણંદ ગઢવી એક અચ્છા કવિ છે. ગીત પ્રકૃતિનું ભાવતાયુક્ત છે, હમણા થોડાક સમય દહા તેમજ શોર્ય વાર્તાના લેખક છે. “માં ભેમ પહેલાં આફ્રીકા હતી પર તુ હમણા થોડા સમય માટે હિસાબ માગે છે." Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy