SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ પિકલ જરીવાળા રાજકોટના વતની છે. તે કાવ્ય સ્વહસ્તે હારમોનિયમ પર ગીત ગાય છે. ગીતના લખે છે. “ભારતકી શાન"માં સંગ્રાહક છે. તેઓ યુ. પી. ટી. સી. તથા સંગીત ક્ષેત્રે પાસ થયેલ છે. ગીતાકા આદેશ જગાકર સુધારું પિરબંદરના રહેવાસી છે. તેમના કાવ્ય હમે કદમ હૈ બઢના અવરનવાર અખંડ આનંદમાં નવા કાવ્ય વિભાગમાં આવે છે. તથા બીજો માસીકેમાં પ્રગટ થાય છે. આ પંક્તિ કે ભાવ બતાવી આગળ વધવાનું ને તેઓ કાઠિયાવાડમાં સ્વાતંત્ર્ય દિને “સુધાંસુ” એ કહે છે. નામે લખે છે. - વાંકાનેરના વતની બી. એ. ત્રિવેદી “નાદાન” તેમાં “ભોમકા” કાવ્ય વાંચ્યું. લેખક છે. તથા અચ્છા આધ્યાત્રિકજ્ઞાનના અનુભવી છે. પોતે લેખક તરીકે વધુ પ્રકાશમાં આવવા માગતા ભેમના સંભારૂં સેલે ઘડી ઘડી નથી તેમણે સૌરાષ્ટ્રમાં નાટય પ્રવૃત્તિ તથા સૌરાષ્ટ્રના સેનલ હીરલા નકામજી. બરો પર લેખ લખેલા છે. તથા ગઝલે વિ. પધ્ધના થરે પ્રાણુ મુકામજી. કાવ્ય પણ લખેલ છે. પરંતુ આ બધા અપ્રગટ છે. એ કાવ્ય પંક્તિમાં ભોમકા વિષે નો પ્રાણ મોરબીના વતની શ્રી પી. સી મકવાણા પ્રજા પથરાવે છે. પતિ જ્ઞાતિના છે. તેઓ ૫૮ વર્ષ સુધી જામનગર સહકારી ખેતી કે ખેતીમાં સહકાર એ લેખ જીલ્લામાં કેળવણી નિરીક્ષક હતા. છેલ્લે મોરબી મૃદલા કોઠારીએ લખેલ છે તેમાં ખેતી તથા ખેતીના વિી સી. હાઇસ્કુલમાં ને હાલ વડિયા સુરકાવાળા સહકાર વિષે છણુવટ કરવામાં આવી છે. હાઇસ્કુલમાં છે. તેઓ શાત સેમ્ય તથા પ્રેમાળ છે. તેઓ લેખક છે તેઓએ એક હિન્દુસ્તાનના ઈતિ વાત વજેગની નવલકીશોર વ્યાસની. હાસની ઝાંખી કરાવતે લેખ ૩૦૦ પાનામાં લખેલ સૌરાષ્ટ્રના નવજીવનની નવલકથા લખી છે. છે હજુ અપ્રમાં છે. સ્વભાવે મીલનસાર છે; તેઓ “ ઉમળકા” અભિનવ ગીતે પ્રાગજીભાઈ ડા. બી એ એસ.ટી.સી. એલ એસ જી.ડી. તથા કેવીદ ને પટેલ “પરાગ” ના નામે લખેલી છે. તથા “પરાગ” સાહિત્યરત્ન વિશારદ થયેલા છે. ના નામે લખે છે. તેઓ સૌરાષ્ટ્રના ગોહિલવાડ શ્રીમતિ કાન્તાબેન જે. પાટડિયા લેખિકા છે. જીલ્લાના શિહેરના વતની છે. તેઓ વાંકાનેર તાલુકા શાળા નં. ૧ માં શિક્ષીકા àતરેખા” કે ચંદ્રનાથની અંઢાર નવલકથા તરીકે નોકરી કરે છે. તેઓએ કાઠિયાવાડ ટાઈમ્સમાં સાથે હસમુખ રાવળ (નૂતન સૌરાષ્ટ્રના તંત્રી)ના હદય પલટો' વાર્તા ટૂંકી નવલીકા લખી હતી. નિબધ નવલિકાનું કલેવર લખે છે તથા સ્ત્રીમાં “મનકી આંખે ખેલ મનવા” નાની તવલીકા લખી હતી. તેઓએ હારી ચુંદડી” શા. કા. જીમેડ તથા તારાબેન જમાડ “ધર. તથા “ સનમ ચૌદ લેકમાં ગોતું” જેવા ગીતે શાળાના બાળકે” નામની પુસ્તીકા ભાવનગરથી લખ્યા છે. તેઓ એક અચ્છા સંગીતકાર છે. તથા પ્રગટ કરેલ છે. આ પુસ્તીકામાં બાળકે અંગે તમામ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy