SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ દવાખાનાં. હાઈસ્કલ શ્રી જગજીવનદાસ મહેતાના મેળવી પિતાનું જીવન સર્વસ્વ સેવામાં અર્પણ કરી, પ્રયાસે શરૂ થયા છે. નવ્યાં છે. શ્રી જગજીવનબાપાએ માનવસેવા એજ કર્તવ્યને નાર લગાવી આ કર્મવીર ૧૯ર૭ની સાલથી શૈડાં વર્ષો સુધરાઈના ચેરમેનના તન, મન, ધનથી કાર્ય આરંભી જૂનાગઢમાં કઈ હોદ્દા દ્વારા પણ અમરેલીની અનેક સેવાએ કરી છે. પણ માનવ દેહને આશરો આપતી સંસ્થા ન હતી ત્યારના કપરા સંજોગોમાં પણ અનાથ માટે એક જતા વડોદરા રાજ્યમાં પણ તેઓ વડોદરા રાજ્ય વિશાળ મહર્ષ ગુરુકુળ બ્રહ્મચર્યા આશ્રમ નામની પ્રજામંડળના પ્રમુખ હતા. અમરેલી જિ૯લા શાળા સંસ્થાની સ્થાપના કરી.. મંડળના પ્રમુખ તરીકે પણ તેમણે અમરેલી જિલ્લાની અનેક સેવાઓ કરી છે. શ્રી જગજીવનબાપા જ માયારામદાસજીએ સેવાના ઝંડા ધારી બનીને, તા. ૬ ઠ્ઠીએજ ફલછાબ'ના પ્રત્તિનિધિ શ્રી દેથાને ભેખધારી બનીને એકધારી સતત ૪૪ વર્ષ સુધી મળ્યા હતા અને જણાવ્યું હતું કે મારા એક ગરસમાં જાતી દેખરેખ નીચે વેદાંતને જાપ લેઈ અન્નપૂર્ણા મહાત્માના દર્શને ગાંડલ જઈ રહ્યો છું. ત્યારથી અને સરસ્વતીના ઉપાસક બની અનાથ, બાળકે, મારી આંખ નબળી છે એટલે નિષ્ણાતને બતાવવા સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓને વિવિધ રીતે વીરનગર જવાને છું. પણ તા. ૧૧-૩-૬૭ ના રોજ સેવાઓ આપી મુકસેવક બની આશીર્વાદ મેળવેલ. શ્રી જીવરાજભાઈ મહેતા આવવાના છે. તે પહેલાં તો ૧૯૩૯માં જ્યારે રાજાશાહી હતી. અને જ્યારે વાળ પાછો જરૂર અમરેલી ખાવી જઈશ. પ્રવૃત્તિ ચાલતી ત્યારે હિજરત કરતી હિન્દુ જનતાની બહેન-દીકરીઓને સામે ચાલીને આશરો આપેલ. શ્રી જગજીવનબાપાની આ આકાંક્ષા હતી, પણ કેમીવાદમાં વયમાં જ્યારે કેઈ હરફ ઉચ્ચારી શકતું એ પૂરી થાય તે પહેલાં જ વિરનગરમાં તેમને હદય. નહિ ત્યારે જાહેરમાં મર્દાનગી વાપરી લોકોને મદદ રોગનો હુમલો થયે અને અમરેલીના દખિયાના આ અવેલ. આ સમાજસેવકે દેહની પણ ખેવના કર્યા વિસામો-વટવૃક્ષ આ પૃથ્વી પરથી ચિરવિદાય લઈ ગયે. વગર જિંદગી આખી રાષ્ટ્રસેવામાં ગાળી. માનવસેવાના આ જીવન ભેખધારો શ્રી આત્મારામભાઈ ભટ્ટ શ્રી માયારામ સ્વરાજ્યની લડત દરમ્યાન-જેમની સચ્ચાઈ અને અજોડ સત્યાગ્રહી તરીકેની કામગીરીને કારણે સેરઠના પાટનગર જૂનાગઢમાં નવાબી યુગના ગોહિલવાડની પ્રજાએ “વીર આત્મારામ” નું વિરદ કમિવાદી તત્રમાં હિંદુઓને આશ્રય આપવા ઉઘાડી આપ્યું -એ શ્રી આત્મારામભાઈ નાનપણથી સચ્ચાઈ મીનગી દેખાડનાર અને જવાબદાર રાજતંત્રની પ્રથમ તરફ વળેલા હતા. સુખી કઢબના આ પત્ર સભા પિતાને ત્યાં ખૂની ધમકીઓને ઠાકરે મારી પૂ. બાપુના સત્યાગ્રહ આંદોલનથી પ્રેરાઈને મા-ભોમની મરનાર, મા નવસેવાને આજીવન ભેખધારી. અનાથનો- બુક્તિ જંગમાં ઝૂકાવ્યું અને ભાઈ-બહેનની જોડીએ નાથ, નિઝ વાન, સંસ્કારી કર્મવીર પંડિત મયારામદાસ ધગધગતા અંગાર જેવી વીરતાથી રિયાસતી રાજ્યની કેશોદ પાસેના માણેકવાડા ગામે આહિર કુટુંબમાં લડતનો આદેશ હોય કે ગાંધીજીને આદેશ હાયજન્મીને ઊની ઉમરે સંસાર વૈભવનો ત્યાગ કરી સ્વસ્વ કુરબાન કરીને મોખરે જ હોય તેમને સત્ય પુ. વ્યાસબાપા પાસેથી અનાથની સેવાનો ધ્યેય મંત્ર પ્રત્યેને આગ્રહ-ખાદી તરફની મમતા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy