SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ lo યુગમાં થયા જાય છે. માર્ગી–શાસ્ત્રીય સગીતો પોષાયુ હોય તે। તે મશિમાં અને હવેીઓમાં, રજપુત રાજાએ સ’ગીત કલાકારાને પાધ્યા. સામનાથ પાટણ જેવા સૌરાષ્ટ્રનાં ભષ્ય અને સમૃદ્ધિ થાળાં મંદિરમાં સવાર સાંજ સંગીત ગૂજન થતાં. મુસ્લીમાને હાથે સામનાથ મંદિર ભગાયું, સમૃદ્ધિના નાક્ષ થયા. ત્યાર પછીના કાળમાં પણ જે મંગીત સચવાયું તે જુદા જુદા સ્થાનામાં હવેલીમાં અને સ્વામીનારાયણના મતિામાં, પંદરમી સદીમાં સૌરાષ્ટ્ર ભક્ત નરસિંહને જન્મ આપ્યા. લાસ'ગીતના વિાસ સાથે ભક્તિપૂર્ણ સંગીતના પ્રવાહ વહ્યો. ભક્તિરસમાં સૌરાષ્ટ્ર તરાળ ન્યુ. જુનાગઢના નાગર 'કુટુંબમાં જન્મેલ આ ભક્તે જાતી કે જ્ઞાતિના ભેદને પોતાના વ્યવહારમાંથી દૂર કરી પ્રાને નવી ચેતના આપી. એ ભક્તહૃશ્યમાંથી ઉદ્ભવેલાં કૃષ્ણુલીવાનાં અને ભક્તિનાં ગીતા અને સજતા ગુજરાતી સમાજને ઘેર ઘેર પ્રચલિત બન્યા. ભક્ત નરસિંહનું સંગીત અમરત્વ પામ્યું. ભક્ત મીરાંનુ અતિગ્ન જીવન પણું સૌરાષ્ટ્રમાંજ વ્યતિત થયું.. ટ્રાજસ્થાનની એ કૃષ્ણભક્ત નારી ારકામાં આવી વસ્યાં, ભક્ત મીરાંના બ્રશૃંખરાં ભજતા, ભક્તિગીતે હિન્દી ભાષામાં હવાં છતાં સૌરાષ્ટ્રે એ ઝીલ્યાં છે. ખીન્દ્ર પ્રાંતેની જેમ સૌરાષ્ટ્ર ઉપર એ ભજનની ઘણી મોટી અસર પડી. આ કાળમાં પણ લેસંગીત તેમ જીવનમાં વણાઈજ ચુકયુ' હતું. લાઢ્યનૃત્ય સમા રાસ, ગરબા ગરબી, દાંડીયારાસ, ગામડે ગામડે પ્રસરેલા કૂડા, ભજન, વધામણી, રાયા, સૌરાષ્ટ્રનાં લગ્નગીતા અને ઋતુગીતાએ સૌરાષ્ટ્રના લેગીતાને જીવંત રાખ્યુ ઓરાતે પાતાના વાશે પણુ હતાં. એકતારા, રામસાગર, કરતાલ, ઝાંઝ, પપ્પા”, મૃગ, થાઈ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "સી, વગેરેતેા ઉપયેગ ધા પુરાણા કાળથી સૌરાષ્ટ્રમાં થતા આવ્યા છે. માણુ, રાવણુથ્થા, કલબલીયાં, જેવા સાતેાના પશુ સૌરાષ્ટ્રે ઉપયોગ જાણ્યા છે. માગલ સલ્તનતના વખતમાં આખા દેશના સંગીત ઉપર મોટી અસર પડેોંચી. હુમાયુના કાળમાં સંગીતકલા ખૂબ પ્રાત્સાહન પામી પણુ સાથે સાથે મુસ્લીમ ગાયકીની શ્રેણી મોટી અસર આપણા સંગત પર પડી. સગીતના સાત્વિક પ્રવાહે ઉપર વિશ્વાસી સંગીતના એ છાયા પડયા. દ્રુપદ જેવા લયુકત ઉચ્ચ શાસ્ત્રીય સંગીતના ગીતે અને ભજનાને સ્થાને શુમાંર રસ પેષાક ખ્યાલ ગાયકી, ઠુમરી ગલેએ સ્થાન લીધુ' મૃગ અને પખવાજ ની તાલ રમઝટ સાથે ગવાતી ઊચ્ચ કક્ષાની દુપદ ગાયકી માત્ મદિશમાં જળવાઇ, કાઇ પણુ મેડા મંદિરામાં વિણા, મૃગ પખવાં, જેથા વો રહે. આ મેાગલ યુગના કાળમાં જ ગુજરાતે ચાંપાનેરમાં મહાન સંગીતકાર બૈજુબાવરાને જન્મ આપ્યો, એમના હૃદય પહીં સંગીતે ખુદ ગુજરાતને મ્ત્રમુગ્ધ કર્યાં. સાર્પિત્યની પણ લી મેરી અસર છે. ચારણ જ્ઞાતિને સૌરાષ્ટ્રના લેાવન અને સંગીત ઉપર ચારણી ઇતિહાસ વેદ્ર અને પુરાણકાનીન છે. હિમાલયમાં તપ કરતા મુતમાં ચારાની ગણુતા છે. કહેવાય છે કે ભારતના મધ્ય ભાગમાં એકે મ રિમાયના પ્રદેશમાંથી લાવનાર પૃથુ રાજા હતા. માલવામાંથી કમાં, થરપારકરમાં, સૌસ'માં, ગુજરાતમાં અને સિધમાં એ જાતી પ્રસરી. ચારણી સાહિત્ય જોમવાળુ સંસ્કાર પ્રેરિત છે. જાગૃતા કરનાર છે. એમની વિદ્યા, એમને પુર ણા .તહાસ જેમ ઝળહળતા છે તેમ એમના સાહિત્યતુ, સ ંસ્કારધા www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy