SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ અને એમના જીવનની તેજસ્વી, પ્રભાવશાળી છત્રનગાથા એટલીજ પ્રેરાત્મક છે. મેગલેના હલાઓ વચ્ચે રજપુતાને જોમ આપનાર, જાગૃત કરનાર, સંગઠન કરનાર કાઈ ખળ હતું તે તે ચારણા હતા. એમના જીવનની ચારિત્ર્ય શુદ્ધતા ન હોત તો લડાયક વૃત્તિ ધરાવનાર રજપુત નતી ઉપર એમના પ્રભાવ ન પડત, ચારણી જાતી કે ચારણી માહિત્ય ઉપર કાદ એ સુંદર પ્રકાશ પાડયો ડાય તા તે સ્વ. શ્રી ઝવેરચં≠ મેધાણીએ ચારણા અને ચારણી સાહિત્ય નામનું પુસ્તક લખો એક સુંદર ઇતિહાસ સ્વ. મેધાણીભાઈ ગુજરાતી આલમના હાથમાં મુકતા ગયા છે. અંગ્રેજી સલ્તનતના કાળમાં સંગીત રૂંધાઈ ગઈ. પરદેશી સતામે આ દેરી કળા માટે શું મમત્ર દાય ? છતાંય એ વિશધી સાંસ્કૃતિક વા સામે અગીત ઝઝુમ્યુ. ધ્યા કાળમાંજ સૌરાષ્ટ્રે એક મહાન સંગીતકાર શ્રી સ્થિરામ વ્યાસને જન્મ આપ્યો. બાહ્યકાળ જુનાગઢમાં વ્યતિત થયા. જ્યાં નવાખ જાસે એ યુવક કલાકારને ખૂબ પ્રત્સાહન મળ્યું યુવાવસ્થા અને પછીને— કાળ એમના જામનગરમાં પસાર થયા. જામનગરના રાજવી શ્રી વિશ્વ જમ પાસે એ સારી સદ્ધાર પામ્યા. અંગ્રેજ સલ્તનતમાં 'ગીત પાછુ પડયું હતું. ચારિત્ર્યનું શરણુ અંગુ ધટયું હતું તે સમયે ફરી સૌરાષ્ટ્રમાં સંગીતને કાઈ એ પ્રતિષ્ઠા અપાવી તે તે શ્રી આદિત્યરામજીએ તેમની સરળ અને મધુર સ્વરચના અને ગીતોએ લાકાતે આકર્ષ્યા અને દા, કેરવા, દીપચંદજી જેવા સાદા તાલેમાં લેા......એ ગીતે ગાતા થયા. તેઓ ગાયક હતા. પણ વિશેષ તે ઉત્તમ કાટીના એક ગવાદક હતા. કહેવાય છે કે આ સૌન તેમણે ગીરનારના એક યોગી પોથી પ્રાપ્ત કર્યું હતું. એમના સક્ષચારી વનની અપ એમના સંગીતમાં તસ આવી. એમણે તૈયાર કરેલી સ્વરલિપી અને ચીજો સ ંગીતાદિત્ય ” ગ્રંથ રૂપે પ્રગટ થયાં: આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રે ગ્રંથ શાસ્ત્રીય સ ંગીતમાં એક સંગીત ગ્રંથ તરીકે ઉચ્ચ સ્થાન પામી ચૂકેલ છે. સ્વામી હરિદાસ જેમ હિંદુસ્તાની સગીતમાં આવગુરૂ ગણાય છે તેમ સૌરાષ્ટ્રમાં શ્રી આદિત્યરામજીનુ સ્થાન ગણાય, એમણે અનેક રાજવી આને સંગીત શીખવ્યુ. તેમને સંગીતમાં રસ લેતા કર્યો, સગીત રસિકાને સ ંગતકાર બનાવ્યા. ભારતના અગ્રણી વાઘેંકારામાં જેમનું સ્થાન છે તે પારખવરનો સ્વ. ધનશ્યામલાલજી મહારાજની મૃદંગવાદની તૈયારી એમની પાસે થઈ હતી. આત્યિરામજી અખિલ હિંદ *ગીત પરિષદના એક વખત પરિક્ષક નીમાયા હતી. એક અજોડ પખવાજી તરીકે તેઓશ્રીએ અજોડ નામના પ્રાપ્ત કરી ભારતીય સંગીતમાં જેમ કલાકારો આપી સૌરાષ્ટ્ર પતાના ઉચ્ચ વાળા આપ્યા છે તેમ રાંગા દ્વારા પશુ ીક ફાળા આપ્યા છે એમ પ્રચલિત રાગામાંના કેટલાક રાગા કહી જાય છે. સૌરાષ્ટ્ર પરથી સોરઠ, વેરાવળ પરથી બિલાવલ, સૌરાષ્ટ્ર ભૈરવ જેવા રાગો આજે પ્રચારમાં છે. આજે રીતે વણા રાગોના નામ ભિન્ન ભિન્ન પ્રદેશના લેાકઢાળામાંથી ઝીલાયા છે અને તેની ઉપરથી નામ અપાયા છે. એવું જણાય આવે છે. દેશ, સાર, મુખ્તતાની; જેમપુરી, બિહુાગડા, અડાણુ એ ખવા જે તે પ્રદેશા ઉપરથી અપાયેલા મામાં છે. સૌરાષ્ટ્ર જેમ રાગ આપ્યા તેમ સંગીતની કઈક પ્રેરણા પણ આપી. ભારતના સુપ્રસિધ્ધ સ ગીતકાર સ્વ. પંડિત વિષ્ણુગિબર પલુશંકરને સ’ગીત પ્રચારની દિક્ષા ગીરનારના પ્રયાસમાં એક સન્યાસી પાસેથી મળી પાંત્ય સગીતમાં સમૂહગાન અને સમૂહવાનને ઘણુ માટું સ્થાન છે. જયારે ભારતીય સગીતે એ દિશમાં કઈ જ ન હતું. ભારતીય સ ગીતની અભિવ્યક્તિ માત્ર વ્યક્તિગત કક્ષાકારના કાંચી થઈ શકે એની રચતા અને પ્રણાલી છે તેમાં ફેરાર કરવાની પ્રેરણા સ્વ: ૫ ડિત વિષ્ણુ દિગ’ભરજીને www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy