SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રનું સંગીત, અશ્વિન - ભારતને પશ્ચિમ કિનારે જે ધરતીની ત્રણે ઉષાને શખવ્યું. ઉષાએ ગોપીઓને શીખવ્યું અને દિશામાં ઘુઘવતો મહાસાગર અનીશ દૈવી સંગીત ત્યાંથી સૌરાષ્ટ્રની નારીઓએ એ ઝીલ્યું. રેલાવી રહ્યો છે, જેનો ઈતિહાસ અનેક શૌર્યગાથાઓથી ' ' ભરેલો છે, જે ભૂમિએ ત્યાગવીરે અને ભક્તો આપ્યાં માનવહૃદયમાં ઉભરાતી ભાવનાઓનું દર્શન વાણી છે. તે આ સૌરાષ્ટ્રની ધરતીએ કલાના ક્ષેત્રમાં પણ અને અભિનય દ્વારા થતું હોય છે છતાં શબ્દો મહાન વ્યક્તિઓ સરળ છે અને તેમના દ્વારા એ ઍકલા જ ભાવદર્શન માટે પૂરતા નધી. જ્યાં ધરતીને વિંટળાએલ મહાસાગૃરના ઘરગંભીરનાદની અંતર્ગત ભાવના પ્રાગપ્યમાં વાણી થંભે છે ત્યાં સુરાવટે શાસ્ત્રીય અને લોકસંગીત રેલાવી સૌરાષ્ટ્ર કુદરતી રીતે જ સ્વરો ઉભવ થાય છે. સ્વરને એ એક વિશિષ્ટ ઈતિહાસ સર્જ્યો છે. * ઉદ્ભવ એજ સંગીત. . - ભારતીય સંગીતને ઉદભવકાળે તે વેદકાળ : આવાં સંગીતના માર્ગ” અને દેશી ઈ. સ. ૩૦૦૦ વર્ષ પૂર્વે વેદો રચાયા. ઋષિમુનીઓનાં એવા બે પ્રકાર છે. ભારતનાટય શાસ્ત્રના કાળથી આધ્યાત્મિક જીવનના પ્રસાદરૂપે ઉદભવેલા એ વેદોમાં જાણીતા છે. શાસ્ત્રબદ્ધ સંગીત તે માર્ગી સંગીત સામવેદન સંગીત પ્રાચીનમાં “પ્રાચીન ગણાયું છે. અને હરબરોજના લોકજીવનમાંથી ઉદભવેલું સંગીત માત્ર ત્રણથી ચાર ગ્રામની સુરાવટથી ગેતા એ સામે તે દેશી સંગીત. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં માગ સંગીત સંગીતની એ મહાભારત કાળમાં વિકાસ થયદ ના કરતાં દેશી સંગીતને વિકાસ સંવિશેષ નજર ભગવાન શ્રીકૃષ્ણના સમયથી સૌરાષ્ટ્રને સંગીત પડે છે. સૌરાષ્ટ્રનું લેકજીવન સમૃદ્ધ હતું. સૌરાષ્ટ્ર ઈતિહાસ શરૂ થયો એમ કહેવાય. યુગપુરૂષ શ્રીકૃષ્ણ લોકજીવનના ધબકતા હૈયાના ભાવ પ્રદર્શિત કરતું Rયરસનો પ્રદેશ છેડી દ્વારકા આવી વસ્યા. દ્વારકા ભાર્યવાહી સંગીત, રાસ, ગરબા અને "કથાઓ દ્વાર? એમની રાજધાની બની. રાજકારણ અને સંગીત આપ્યું. સૌરાષ્ટ્રની વીરગાથાઓ ગીતમાં દુહાઓમાં સગ' ભાગ્યેજ શ્રીકૃષ્ણના જીવ સિવાય બીજે. અને લોકસાહિત્યમાં આપી અને ભક્તિરસ છલકાવતું કયાંય મળે. એમના બંસીના નાદે સાથે સૌરાષ્ટ્રને સંગીત ભજન અને કીર્તને દ્વારા રેલાવ્યું. મસ્ત કર્યું. શ્રીકરણ અને ગોપીઓની ' રાસલીલાએ 4 * * * * * * * * * 1 | Fe સૌરાષ્ટ્રને લે વનમાં પ્રવેશ કર્યો જે આજે પણ સંગીતના ક્ષેત્રે શ્રીકૃષ્ણના કાળ પછી ઠેઠ રામ્રાટ રાષ્ટ્રની વિશેષતા બની રહેલ છે. આપણે ત્યાંના - હર્ષના સમયમાં વલ્લભીપુર નિર્દેશ સૌરાષ્ટ્રના 'પાસ અને ગરબાઓ એ પ્રચલિત બનેલા લાસ્ટ સંગીત સાથેના સંબંધને ઉલેખ કરે છે. • . ર્યને મળંતા છે. સંત રત્નાકારના એક શ્લેકમાં ઉલ્લેખ છે કે લાસ્ય નૃત્ય પર્વતિએ બાણની પુત્રી સૌરાષ્ટ્રમાંન્સગીતકલાને સંપૂર્ણ લિંકાસ રજપુત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy