SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ અર્થમાં સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિના પ્રતીક સમાન આ લેક મેળામાં સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી થઈ રહ્યો છે. એક લાખ ઉપરાંતને માનવ મહેરામણ ઉમટી પડે છે. દેશના જુદા જુદા ભાગમાંથી લેક સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા થાનગઢની ભાગ લેવા આવે છે. આવા મેળા ઘણી જગ્યાએ ઉતરે પાંચેક માઈલ પર આવેલા તરણેતર જાય છે નામના નાનકડા ગામમાં આવેલા મહાદેવના મંદિર પાસે આ મેળે જાય છે. “નદીના કિનારે શિતળા સાતમને મહિમા આ મેળો દર વર્ષે ભાદરવા સુદ ૪, ૫ પવિત્ર શ્રાવણ માસ એટલે મેળાઓને અને ૬ના રોજ જાય છે. આ વર્ષે પણ માસ સારો વરસાદ થઈ ગયો હોય અને ગ્રામ્ય સપ્ટેબરની ૭, ૮ અને ભીએ આવો મેળે જનતામાં ખાસ કરીને ખેડૂત પ્રજાનાં દિલમાં યજાયે છે. એ જાતનો ઉમંગ હોય આ ઉમંગની અભિવ્ય કિત મેળાઓમાં થાય, આ મહાદેવનું મંદિર ત્રિનેત્રેશ્વર તરીકે ઓળખાય છે. સમય જતાં તેનું અપ- સંસારનાં સર્વે દુખદ અને મુશીબતે વંશ થઈને તરણેતર થયું અને એ જ નામનું ભૂલીને આબાલ વૃધ્ધ સૌ સાથે મળીને આનંદ ગામ વસ્યું. કિલ્લેલ પૂર્વક મેળાઓમાં ભાગ લે મેળાઓએ સૌરાષ્ટ્રની આગવી વિશિષ્ટ લેક સંસ્કૃતિનાં . સકાઓ જુના આ મંદિરને કેટલેક એક અવિભાજ્ય અંગ સમાન છે. રસપ્રદ ઈતિહાસ છે. લેકમાન્યતા એવી છે કે આ મંદિર નજીક દ્રૌપદીને સ્વયંવર જાયે હતા, અને પાંચ પાંડવોમાં નિશાન બાજીમાં આ મેળાઓની શુભ શરૂઆત શીતળાં સાતમથી થાય છે. સૌરાષ્ટ્રમાં વહેતી નદીઓના નિષ્ણાત ગણાતા અને મત્સ્યવેધ કર્યો હતે. કાંઠે આવેલાં વર્ષો જુના પુરાણ શીતળા માતાનાં ' નિશાને બાજીની આ કસોટીમાં અજનને મંદિરોમાં અને મંદિરની બહાર વહેલી સવા. સફળતા મળતાં પાંડ સાથે દ્રૌપદીના લગ્ન નથી માનવ સમુહને પ્રવાહ વહેતો હોય છે. થયાં હતાં. શીતળા માતાનાં દર્શન કરીને પૂજા કરીને બીજી એક લેકમાન્યતા એવી છે કે, દખદર્દો દુર કરવા માટે માનેલી માનતાં બાધા ભાદરવા સુદ પાંચમ અષિ પંચમીના રેજ છોડીને પિતાની મનોકામના પૂર્ણ કરવા માટે વહેલી સવારે, ગંગા મૈયા આ સ્થળને પાવન બહેને બાળકે પુરૂષ હજારોની સંખ્યામાં કરે છે. કંડના પાણીની સપાટી આ દિવસે જમા થતા હોય છે. . વધે છે એ હકીકત છે. લેક સમુહમાં મોટે ભાગે બહેને અને આ દિવસે ત્રષિઓ આ કુંડમાં સ્થાન બાળા જ હોય છે અખૂટ શ્રદધાજ કુલેર નાગલાં કરવા આવે છે. અને તેથી આ કુંડમાં સ્નાન ચૂંદડી અને નાળીયેર વધેરીને માતા શીતળાને કરવાનું કાર્ય ઘણું પવિત્ર અને પાવનકારી રીઝયાને આનંદ અને સંતોષ અનુભવતા ગણાય છે. હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy