SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ ઓઈલ એન્જિને મુકવામાં આવ્યા અને ઉના તાલુકે સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ પંચાયત તરીકે ઇનામ ગુજરાત રાજયમાં પ્રસિદ્ધ પામે. ત્યારે શ્રી મેળવ્યું હતું. ઓઝાની વાડી ઉપર પાણીનું મશીન નહોતું પહોંચ્યું ગયા મંત્રીમંડળમાં તેમણે કૃષિ અને નાગરિક ગમે તે માણસ આવે તેને જમાડી મદદ કરવામાં પૂરવઠા ખાતાના નાયબ મંત્રી તરીકે કામગીરી ધન્યતા અનુભવતા ઉઘર અને ખાનદાન લોકસેવક બજાવી હાલમાં ગુજરાત રાજ્યના ખેતી સીંચાઈઉપર સમગ્ર ઉના તાલુકાની જનતા, અને બાબરીયા વિજળી ખાતાના નાયબ મંત્રી તરીકે સેવા આપી વાડની જનતા ગૌરવ અનુભવે છે. હાલમાં તેઓ રહ્યાં છે. ગુજરાત રાજયના વન અને માર્ગ વાહન વ્યવહાર ખાતાના નાયબ મંત્રી તરીકે સેવા આપી રહ્યાં છે. શ્રી ચિત્તરંજન રાજા -બચુભાઈ રાજાના હુલામણા નામે સૌરાષ્ટ્રભરમાં કપ્રિય થયેલા શ્રી શ્રી જયરામભાઇ આણંદભાઈ પટેલ - ચિત્તરંજન રાજા એક ગર્ભશ્રીમંત કુટુંબના નબીરા સૌરાષ્ટ્રના ગોંડલ નજીક કેલી ગામનાં ખેડુત છે. જુનાગઢ જિલ્લામાં તેમની પેઢી લગભગ બે કુટુંબના શ્રી જયરામભાઈ પટેલનો જન્મ નવેમ્બર રોક જુની છે. શ્રી કાનજી ભવાની પેઢી જુનાગઢમાં તા. ૧૪. ૧૯૨૭ના રોજ બ્રહ્મદેશમાં સ્વમાં થયે. એકધારી ૧૭ વર્ષ અને શાહપુરમાં શ્રી માધવજી હતું. તેમણે સૌરાષ્ટ્રની ગુજરાતી શાળામાં અને બ્રહ્મ- કાનજીનું પ્રેસ ૭ર વર્ષથી જુના અને જાણીતા છે. દેશની મીશનરી સ્કુલમાં ૧૧ ધોરણને અભ્યાસ કર્યો. ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધને કારણે તેમને સવિનય કાનુનભંગના દિવસોમાં દેશના આગેવાભારતમાં આવવું પડયું. આ પછી ૧૯૪૨ના રાષ્ટ્રીય નેની હાકલને માન આપી તેમણે ઈન્ટરમિડિયેટ અદેલનમાં સૈનિક તરીકે લડતમાં ફાળો આપ્યો અને આર્ટસમાંથી અભ્યાસ પડતો મૂડ અને ૧૯૩૦માં ૧૯૪૭ માં આંબલા ગ્રામ દક્ષિણામૂર્તિમાં લેકસેવક તેઓ અખિલ ભારતીય કેગ્રેિસમાં જોડાયા. શ્રી બચુ તરીકેનો અભ્યાસ કર્યો, ભાઈ રાજાની રાજકિય, સામાજીક, આર્થિક અને સહકારી ક્ષેત્રે સેવાઓ જુનાગઢ જિલ્લાના ગામડે ગામડે શ્રી જયરામભાઈની રાજકીય કારર્કિદીનો પ્રારંભ જાણીતી છે. માથાં | માર ભ જાણીતી છે. હાલમાં તેઓ જુનાગઢ જિ૯લા કે-એતેમણે જીના ગેડલ રાજ્યના કાયદાનો ભંગ કરીને પરેટીવ બેન્કના પ્રમુખ છે. ભારત સરકાર નિયુકત પુસ્તકાલયે સ્થાપવામાં આગેવાનીભર્યો ભાગ ભજવ્ય રોડ ટ્રાન્સપર્ટ લેસન ઈન્કવાયરી કમિટિના અને ત્યારથી થયો. આ પછી તેમણે ગાંડલ પ્રજામંડળની આકાશવાણીના રેડિયો એડીશન બોર્ડના સભ્યપદેથી સ્થાપનામાં તેમજ ગોંડલ રાજ્ય પ્રતિનિધી સભાની પિતાની સેવાઓ આપી રહ્યા છે. લીલીતકલા ક્ષેત્રે રચનાના કાર્યમાં મહત્વનો ફાળો આપે હતો. આ તેમનું પ્રદાન જાણીતું છે. લખનૌની ભાત ખડે ઉપરાંત જામજુથ યોજના વિરુદ્ધ લે કમત પ્રગટ કલેજ ઓફ મ્યુઝીકની કાર્યવાહક સમિતિના વ્યકરવાને અ દે ને.માં તેમણે અગ્રગય કામગીરી પદેથી પણ શ્રી બચુભાઇ આજે સેવા આપી રહ્યાં છે. બજાવી હતી. સૌરાષ્ટ્ર ખેડુત મંડળના મંત્રી તરીકે શ્રી જયરામભાઈએ અઢી વર્ષ કામગીરી બજાવ્યા સૌરાષ્ટ્ર ઓઈલ મીલ ઓનર્સ એસોસીએશન, બાદ તેઓ પોતાના વતન કોલકી ગામની પંચાયતના જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ વેરાવળના પ્રમુખસ્થાસરપંચ તરીકે ચૂંટાયા હતા ૧૯૫૪ થી ૫૭ સુધીના તેથી આપેલી તેમની સેવાઓ પણ ખૂબ જાણીતા આ ત્રણ વર્ષના ગાળા દરમિય આ કેલકી પંચાયતે છે. સ્વરાજ પૂર્વેના જુના સમયમાં પણ જુનાગઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy