SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ગારાની ઉપર ફૂલવેલ્સ અને કાંગરા કરે છે. આકર્ષીક સાથિયા આલેખે છે, નયનરમ્ય ખાપુ જડે છે. પૂતળિયું બેસાડે છે, અને બગલાનĪપાંખ જેવી શ્વેત ખડીથી એને ધેાળામા આવે છે, ર્રંગીલી નારીએ તે મ્બુડાં પર મડી મસ્તી કરતા કાન અને ગેપિયુ આલેખે ં; સાથે ઉડતેા પાપટ, ચણતી ચકલી, કળાયેલ મેરી અને કૂકતી ઢેલ્થ પણ આલેખે છે. ભરવાડ અને આરી કામના બરામાં આવેલાં મજુડ પર તેમની પ્રાદેશિક સ ંસ્કૃતિ સાથે દષ્ટિગોચર થાય છે. મજુડામાં દહીંદુધના ગેરહડાં રહે છે. ખાવાપીવાની વસ્તુએ તથા થાણાં વગેરે મૂકી રાખવામાં આવે છે. મહુડાં ઉપર ગાલા, ગોદડાં પણ મુંકવામાં આવે છે, અને એની ઉપર કલાત્મક ચાદરવા ઢંકાય છે. સ્ત્રીએએ પેાતાની જરૂરિયાત માટે કેવા મજાના સાધનને જન્મ આપ્યા છે? આજે ખસે બસે વ જૂનાં મજુડાંના ખેતમુન પ્રતીકા કયાંક કયાંક દ્રષ્ટિ ગોચર થાય છે. સહેજ ખંડિત થતાં તેને ભાંગીને ઉકરડા ભેગાં કરી દેવામાં આવે છે. આજ સુધીમાં આવા હારે। મજુડાં ઉકરડે ફેંકાઇ ગયા હશે. સજેરાનું સાધન ઃ સૌરાષ્ટ્રમાં વસવાટ કરતી અનેક લેાકજાતિઓમાં મજુહુ એ સજેરાતુ સાધન ગણાય છે, એટલે સુંદરતારૂપી સમૃદ્ધિ-ભંડારમાં વૃદ્ધિ કરનાર છૂંદણાં છૂંદાવવાનો રિવાજ પરાપૂર્વથી પ્રચાલિત છે. - લેાકજાતિએએ છૂંદણાંને ત્રાજવાં એવુ રૂપકડું' નામ પણ આપ્યું છે. તે રસે।ડાની નજીકના ધરમાં જ મોટે ભાગે મૂકવામાં આવે છે. સાંજના વાળુ પતી નય એટલે ધરની સ્ત્રીએ સજેશ કરે છે સજેશ એટલે વાળુ કર્યાં પછી દૂધ વગેરે જે કંઈ વધ્યુ' હાય તે ગેરહૂંડામાં મેળવે છે. વધુ ઘટયુ વ્યવસ્થિત કરે છે. રસાડાની આ બધી સામગ્રી મૂકવાનું સાધન મડું છે. ગુજરાતનાં મ્યૂઝિયમાએ કલાત્મક મહુડાં શેાધી કાઢીને તેને સાચવી રાખવાં જોઈએ. જેથી માટીકામનાં મેનમૂન પ્રતીકેાને જાળવી રાખી શકાય. એમાં માડુ થશે તેા મનુાંના પ્રતીકાને જોવાને બદલે યાદ કરવાનાં રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat : ૫૯ : છૂંદણા કુદરતે બક્ષેલા રૂપમાં વધુ નિખાર લાવવા અને યૌવનને વધુ આકર્ષીક બનાવવા માટે મનુષ્ય આદિ કાળથી મથતા રહ્યો છે. લાવણ્યભર્યાં રૂપને અનેક પ્રકારનાં સૌંદર્ય –પ્રસાધનના સાધના તથા વિવિધ પ્રકારના સુંગધી લેપ--મન દ્વારા જાળવી રાખવા પ્રયત્નો કરે છે. પ્રચલિત લેાકરિવાજ : રબારી, રજપુત, કાળી, કી, તથા ભીલ જાતિએની સ્ત્રીઓમાં છૂંદણાં છૂંદાવવાના રિવાજ વધુ પ્રચલિત છે. આ કામના પુરુષો પણ છૂંદણાં છૂંદાવે છે. સૌરાષ્ટ્રમાં વારતહેવારે અનેક મેળાઓ ભરાય છે. તેમાં માથે લાલ છેાગલાં ફરકાવતા જુવાનડાએ અને કોરીકાક બાંધણી પહેરીને રસીલી જુવાનડીએ મેળે માણવા ઊમટે છે. સરખી સહિયોનાં જોડકા મેળામાં અહીંથી તહીં ધૂમે છે. ઘેલાં બનીને નાચે છે, ગાય છે અને રાસની રમઝટ ખાલાવે છે. પણ છૂંદણાં છૂંદાવવાનું વીસરતી નથી. મેળા એ મારી કન્યાઓ માટે છૂંદણાં છૂંદાવવાનું અનેાખુ સ્થળ છે, અને હાથે, પગે, મોં પર અને કપાળમાં વિવિધ પ્રકારનાં છૂંદણાં તે છૂ ંદાવે છે. મેળામાં માણેલી મેાજના સહિયરેનાં નામ પણ એક્ખીજાના હાથ પર છૂંદાવે છે. ભાવી સંભારણારૂપ જુવાનડા પણ ઓછા ૨ ગીન્ના હાતા નથી. તેઓ મેળામાં કષ્ણુાં છૂ ંદાવતી શાખની રાણીએના ટાળા પાસે જને ફૂમતાવાળા પાવા બજાવે છે. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy