SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ કાની ટૂક પર જવાના રસ્તે વળી વધારે કઠણ્યમાં આરસનું મંધાયેલું આ મ ́દિર, તળાવમાં છે ને ત્યાંના અધારપંથી વાતાવરણને કારણે પાણી રહેતું હશે ત્યારે રમણીય દૃશ્ય સામાન્ય યાત્રાળુઓ ત્યાં જવાનું પસંદ કરતા સતુ હશે. નથી. ઊપરકેટ :– ઊપરકેાટ વિસ્તારમાં ખાપરાકાડિયાના ભોંયરા જાણીતા છે. ઉપરકોટ અત્યારે તા સેાલ કી કાળના ઇતિહાસના કેટલાક અના વેાના સંગ્રહસ્થાન રૂપે જ આકષ ણુ ધરાવે છે. ઊપરકોટના કિલ્લા મજબૂત ખડક પર બાંધેલે છે. ઊપરકેટના વિસ્તારમાં કડાનાળ તથા નીલમને માણેક નામની તાપે છે. ઊપરકાટનુ ખીજું આકણુ અડીકડીવાવ ને નવધણુ કૂવા છે. તેની વિષે પ્રખ્યાત કહેવત છે. “ અડીકડી વાવ ને નવધણુ વે જેણે નવ દીઠા તે જીવતા મૂએ 22 ગિરનારના પ્રદેશના સિંહુ પણ ત્યાંના પ્રવાસનું આકષ ણુ છે. સાસણમાં જવાથી સિંહ સિહણુ તથા તેના પરિવારને નજીકથી જોવાની તક મળે છે. ભાવનગરના પ્રસિદ્ધ મંદિર :- ભાવનગર ના પ્રસિદ્ધ મદિરામાં સૌથી પ્રથમ રૂવાપરી માતાજીનું મંદિર ગણાય છે. મંદિર મહુ દશનીય નથી પણ રૂવાપરી માતાનું મંદિર દૂર ઢાવા છતાં લાક ત્યાં જાય છે. તેનુ કારણુ માતાજીનુ સત ગણાય છે. દૂર દરિયા કાંઠે મંદિરમાં ખિરાજતા માતાજીની વિષે અનેક દંતકથાઓ પ્રચલિત છે. સ્થાપત્યની દૃષ્ટિએ ભાવનગરનું બીજું મદિર તે ગ ંગાજળિયા તળાવમાં આવેલ ગ'ગાદેરી છે. હાલમાં તા તળાવને તળાવ તરીકે નાબુદ કરી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે પણ મહારાજા તખ્તસિહના સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ ગંગાદેરીથી પશ્ચિમે જતાં રાજસ્મશાનમાં ભાવનગરના સ્વર્ગસ્થ લેાકપ્રિય મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની સમાધિ આવેલ છે. આ સમાધિને છતરી માંધવામાં આવી છે તે લગભગ દરરોજ સ્ત્રીએ ત્યાં ભજન ન કરે છે, ને સેંકડા પુરુષા દર્શનાર્થે આવે છે. કી ગ ગાજળિયા તળાવની દક્ષિણે શ્રી યશેાનાથ મહાદેવનુ મંદિર છે. મંદિર ઘણું ભવ્ય ને ઊંચું છે. ઊંચુ* કાળુ' શિવલિ'ગને પાવ તીજીની માટી સ્મૃતિ પણ જોવા ચેાગ્ય છે. યશેાનાથમદિરમાં ઘણા વર્ષેાંથી સત્સંગ ચાલ્યા કરે છે. ચાતુર્માસમાં ભારતના વિદ્વાન શન્યાસીએના પ્રવચને! મારે માસ અન્ય કથા પ્રવચનેા ચાલ્યા કરે છે. સામાન્ય રીતે ૨૦૦ થી ૩૦૦ લેકે તેને લાભ લે છે. ભાવનગરનું ફરવાના સ્થળ તરીકે જાણીતું મદિર તે તખ્તેશ્વર મહાદેવનું. ઘાઘા દરવાજે બસમાં તળેટી ઊતરી પગથિયાં ચડી ટેકરી પર બનાવેલા આરસના મદિરમાં પહોંચતા ભાવનગરનું જે દૃશ્યને દૂરદૂરના સાગરનુ જે ચિત્ર નજર સામે ખડુ થાય છે તેથી આનંદ થાય છે. ભાવનગરને પાણી પૂરૂ' પાડતા કાકા સાહેબ કાલેલકરે પણ જેનુ કાવ્યમય ભાષામાં વન પરનું સ્થાપનાથનું મંદિર પણ સહેલાણીઓનું કર્યું છે તે ગૌરીશંકર સરાવર (બાર તળાવ) સ્થળ છે. જૂના વખતમાં જ્યારે ખાડી નજીક હતી ને શહેર આટલું વિકસેલું ન હતું ત્યારે જ્યાંથી www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy