SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ આવે, અશેાક યાદ આવે, ગુરુ દતાત્રેય યાદ આવે, દાતારની જગ્યા યાદ આવે, તીર્થકર ભગવાન નેમિનાથ યાદ આવે, ભવનાથને મહા શિવરાત્રીના મેળે! યાદ આવે, અનેક પ્રવિત્ર ભવનાથથી આગળ જતાં ચડાણ શરૂ થાય સ્થાને! અહીં છે. ગિરનાર પર્વત હિમાલ છે. આગળ દરવાજો બાંધી લેવામાં આવ્યો છે યથીએ અગ્રજન્યને દ્વારકાથી યે પ્રાચીન, ગિરિ- અને દરવાજાની અંદરથી પગથીયાં શરૂ થાય નગરની રાજધાનીને ઇતિહાસ તે અન્યત્ર ચર્ચાય છે. આ પગથીયાં ઉદ્દયન મંત્રીના પુત્ર વાડે છે ને જેના પર ત્રણ ત્રણ શિલાલેખ છે તે કુમારપાળના સમયમાં અધાવ્યા છે. પગથીયાં શૈલખંડની વાત પણ બીજે સ્થળે વિગતેથી ચડી ઉપર જતાં કેટને દરવાજો આવે છે. તેમાં ચર્ચો છે. જુનાગઢના વાઘેશ્વરી દરવાજેથી ગિર-જૈન દેરાસરા આવેલા છે. આ ટ્રૅકને નેમીનાથ નાર સ્થળને સ્કંદપુરાણમાં વસ્ત્રાપથ ક્ષેત્ર કહ્યુંની ટૂંક કહે છે. આખી ટૂંકને ફરતા કાટ છે. છે. આ વસ્ત્રાપથ ક્ષેત્રમાં પહેલાં તે પેલા શિલાઆ મરિરામાં સૌથી જૂનું નેમીનાથ તીથંકર લેખ આવશે, પછી દામેદરકુંડ આવે છે. પેલું ભગવાનનું મંદિર છે. અશાકના પુત્ર સંપ્રતિનું પ્રખ્યાત પદ ‘“ગિરિતળાટી ને કુંડ દામે દર ત્યાં આંધેલું નેમીનાથનુ નેમીનાથના મદિરવાળા મહેતાજી નાહવા જાય” એ તે સૌએ સાંભળ્યું નાના કિલ્લામાં કુલ ચાર મ ંદિર છે. તેની પછી જ હાય, જ આ દામેાદરકુંડ સુવર્ણ રેખાને જુદું કુમારપાલનુ મદિર આવેલ છે. તે પછી બાંધીને આ દામેદરકુંડની દક્ષિણે આવેલા સંપ્રતિવાળું નેમીનાથનું મંદિર આવે છે. પહાડને રૈવતાચળ કહે છે ને ઉત્તરે આવેલા અહી થી આગળ બધા મદિરમાં શ્રેષ્ઠ ગણાતા ડુંગરને અશ્વત્થામાના ડુ'ગર કહે છે. કહેવાય વસ્તુપાલ તેજપાળના દહેરા તરફ જવાય છે. એક મુખ્ય મંડપ બે ને તે તેના ત્રણ ખાજુ પરવાના ગેાઠવેલા છે. આ દેરાઓનુ શિલ્પકામ ખરેખર સુદર છે. થાંભલાઓ પરની નકશીને છતમાંથી લટકતુ લેાલક પણ તેની ખાસ શેાભા છે. કે અર્જુને તેના મસ્તક પરને મણી હરી લીધા પછી ચિરંજીવીએમાંની એક અશ્વત્થામા હજી પણ વિકળ દશામાં આ ડુંગર પર ભેટકતા જણાય છે. દામેાદરકુંડના આથમણા છેડે દામેાદરજીનું મંદિર છે. મંદિરને કાટ છે ને કુંડ પરથી મંદિરમાં જવાના પગથિયાં છે આ દામેાદરજીનું મંદિર શ્રી કૃષ્ણના પોત્ર વજ્રનાભે બધાવેલુ કહેવાય છે. મંદિરના પશ્ચિમ તરફ રૈવતીકુંડ છે. આ સ્થળેા ઘણા પ્રાચીન છે ને વિદ્વાનો તેને એછામાં આછા ગુપ્તકાળના તે માને જ છે. દામેદરકુંડ પાસે મહાપ્રભુજીની એઠક છે. તદપરાંત બ્રહ્મેશ્વર, રાજેશ્વર, સિદ્ધેશ્વરના મંદિર દેખાય છે. દામેાદરકુંડથી આગળ ચાલતાં ગિરનારના દર્શન થવા લાગે છે. રસ્તામાં આવતી સુવર્ણરેખા ઊતરતાં ડાબી બાજુએ દૂધેશ્વર મહાદેવની જગ્યા આવેલી છે. ત્યાંથી ભાગળ વસ્ત્રાપથેશ્વર મહાદેવનું મંદિર છે. તેની સામુ ભવનાદનું મંદિર દેખાય છે. સ્કંદપુરાણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પણ ભવનાથ ને તેની પાસેના મૃગીકુંડનુ મહાત્મ્ય વણુ વેલુ' છે. જૈન મદિરાવાળા કેપ્ટની બહાર પથ્થર ચી છેને ત્યાં રામાનુજ સંપ્રદાયનું આધુનિક મંદિર છે. ગિરનાર પરનાં બધા હિંદુ મ ંદિરામાં જૈન દેરાસરાવાળા ભાગથી ૩૦૦ ફુટ જેટલે ચે અંબાજીનું મંદિર છે. ત્યાં જવાના પગથિયાં છે. મંદિરની રચના પરથી તે જુનુ લાગે છે. સૌરાષ્ટ્રના શક્તિપીઠેમાં ગિરનાર પરના અખાજી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગિરનાર પરનું બીજું પ્રસિદ્ધ સ્થાન તે ગેરખનાથની ટૂંક તે દત્તાત્રેયની ટૂંક આ સ્થાના પણુ ઘણી ઉંચાઈ પર આવેલા છે ને તેની વિષે ઘણી દંત કથાએ સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે, કાલિ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy