SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૬ અત્રેની રેલવે માર્કેટમાં “સાકચી સ્ટાર્સ” બહુ જગમલ શેઠ કચછના વતની હતા. નામ કમાઈ વિખ્યાત છે. કાપડનું કામકાજ કરતા આ સ્ટાર્સના ગયા. માલિક શ્રી અનંતરાય છગનલાલ તેજાણી સૌરાષ્ટ્રના ધોરાજી ગામના છે. યુવાન, ઉત્સાહી અને ખૂબ બિલાસપુરની નજીકમાં બે સુંદર અને અતિહાસિક લાગણીવાળા છે. સ્થળ છે. (૧) અમર કંટક (૨) મેરજ રાજાની રાજધાની બરતનપુર” પવિત્ર નર્મદા નદીનું ઉગમ અત્રેના ગુજરાતી સમાજના પ્રમુખ અમીર જેવા સ્થાન, બિલ્લાસપુરથી આશરે છ માઈલના અંતરે માણસ છે. સૌરાષ્ટ્રના હળવદ ગામના રહેવાશી; ધણું આવેલું છે. નર્મદા નદીને શિવ-પુત્રી ગણુવામાં આવે વર્ષોથી અહિં આવીને વસેલા શ્રી ચુનીલાલ નાનાલાલ છે. અમર કંટક જઈ કુદરતને નિહાળવી એ જીવનને મહેતા બિલાસપુરનું નામ છે. પરપ્રાંતમાં આટલી લ્હાવો છે. અહિં આત્માની ખરેખર શાંતિ મળે છે. નામને પ્રાપ્ત કરવી સહેલું નથી. સૌરાષ્ટ્ર-ગુજરાતને માટે શ્રી ચુનીભાઈ ગૌરવ સમાન છે. શ્રી ચુનીભાઈ શ્રી ચુનીલાલ નાનાલાલ મહેતા અને ભૂદાન ફ' અને રે કેન્ટ્રાકટને ધંધા કરે છે. તેમના કાર્યકર શ્રી જયંતિભાઈ ઠકકરના મીઠાં સંસ્મરણો પનિ ક્ષમાબહેન શિક્ષિત અને સંસ્કારી છે. બહેનની કદી ભૂલાય તેવાં નથી. પ્રવૃત્તિઓમાં અને વિશેષ કરીને રાસ-ગરબા વગેરે સંસ્કાર પ્રવૃત્તિઓમાં આગેવાની ભર્યો ભાગ લે છે. રાયગઢ : મધ્ય પ્રદે વિસ્તારમાં ઘણું મોટું; બિલાસપુરમાં શ્રી ચુનીલાલભાઇને ત્યાં સોનેરનેહભર્યો ગુજરાતીઓ મેટા પ્રમાણમાં વસતા હોય તેવા કેન્દ્રો આવકાર મળે. પણું ધણું, અહિની વસતી ૩૫-૪૦ હજારની ગણાય. સૌરાષ્ટ્રના લુણીધર પાસેના માયાપાદર ગામના વતની શ્રી માણેકચંદ વછરાજ લગભગ ૫૦ વર્ષથી પર પ્રાંતમાં ઘણી જગ્યાઓએ ગુજરાતીઓ અહિં આવીને વસેલા છે. પોતાની માતૃભાષા, લખતાં કે બેલતાં તદન ભૂલી ગયા છે. આવા કુટુમ્બની કરૂણ દશા છે. કન્યાઓને બિલાસપુરમાં શ્રી માણેકચંદ વછરાજ આવ્યા વળાવવા-પરણાવવા ગુજરાતમાં લાવવામાં આવે છે ત્યારે એક બે ગુજરાતી કો હતા આજે તા ત્યારે ગુજરાતી નહિં બલી શકવાને કારણે કન્યાઓને અહિં ઘણું ગુજરાતીઓના ઘર છે. અહિં વહેરા કઈ લેવા તૈયાર થતું નથી કેવી કરૂણતા? કુટુમ્બ પણું ઘણું છે સૌરાષ્ટ્રના નાના ગામડા જેવું રાયગઢ, વેપાર આ આખા પ્રદેશમાં શ્રી જગમલ શેઠનું નામ રોજગારમાં સમૃદ્ધ છે અત્રેના ગુજરાતી મિત્ર મંડળના ખૂબ જાણીતું હતું. “જગમલ કેડી'ના નામથી પ્રમુખ કછના શેઠથી શામજી ગામજી જુનામાં જુના એમની જગ્યા જાણતી હતી. જેના અમલદાર, લગભગ ૭૦ વર્ષ પહેલાં વસવાટ કરનાર સગૃહથ ગાર્ડ, ટી ટી વગેરે બધાજ જગમલ શેડનું નામ છે. સૌરાષ્ટ્રના દ્વારકા ગામના શ્રી દેવશી કાનજી પડે એટલે ખડે પગે ઉભા રહી જતા. અહિં લગભગ ૫૫ વર્ષથી આ નિ વસ્યા છે, તે નામ રહંતા ઠકકરા નાણાં નહિ રહેત; વખતે બિલાસપુરની વસતી ફકત ૮ હજાની હતી. કિંરત જુદા કેટહાં, પાઠયા નહિ ૫હત. આજે અહિં ૩૫ થી ૪૦ હજારની વસતી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy