SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ આગેવાન હતા. શ્રી મગનલાલ નારણુજીને પુત્ર ગદિયા :-મધ્ય પ્રદેશમાં બીડી પત્તાના વેપારમાં રઘુવંશીનું ક્ષત્રિયપણાનું તેનામાં ખમીર હતું. સ્વ. અને બીડીઓના કારખાનામાં ગાંદિયા વિખ્યત છે. જશવંત અહિની જનતાને લાડ લાલ બની ગયો. રોજની લાખ બીડીઓ બને છે. અહીંની લગભગ આજ જશંવત તેના સ્થલ દેહે નથી પણ તેનું ૬૦ હજારની વસ્તીમાં ૫/૬ હજાર ગુજરાતીઓ છે. સ્મારણ તેની અને સૌરાષ્ટ્રની ગૌરવ ગાથા સમું કચ્છી કડીયાના આશરે ૧૩૦, લેહાણના ૧૨૫. લાલગંજ, બારાપુરામાં ઊભું છે. સ્વ. જશવતના પટેલ પાટીદારના ૫૦ બ્રાહ્મણ તેમ જ સૌરાષ્ટ્રના પિતા શ્રી મગનલાલ ચિત્રાવના છે. અહિં સાબુની બેનના પગ ધ સાધુના ખજાના પણું ઘર છે. ગુજરાતીઓ સુખી છે. ફેકટરીને ધધો કરે છે. સોરાષ્ટ્રવાસીઓએ નામના અને ક્રિતી સંપાદન કરી છે. અત્રેની જાણીતી પેઢી મેસર્સ મેલજી ઘેલાભાઈની અત્રેની કિલાચંદ દેવચંદની જાણીતી પેઢીના કુ. વાળા સ્વ. મેઘજી બાપા સૌરાષ્ટ્રના જેડીયા મેનેજર વીરમગામના શ્રી કિરચંદ છે. અત્રેની જાહેર ગામના, આ લેખના લેખક શ્રી બાબુભાઈ ચંદારાણુના પ્રવૃત્તિઓમાં રસ લે છે. અને ગુજરાતી સ્કુલના કુટુમ્બી અને વડીલ હતા. જોડીયાના મે. ચકુ ઘેલાની ઉપ પ્રમુખ છે. મે. વર્ટ બધાની નાગપરની કુ. વાળા શ્રી અમરશીભાઈ ચંદારાણું અને બીડી શાખામા મેનેજર શ્રી હિંમતલાલ પંડયા રાજકોટના પત્તાનું કામ કરે છે. લેખકના વડીલ છે. છે. અહિંની ઘણી જાહેર પ્રવૃત્તિઓ સાથે જોડાએલા છે. “શ્રી જમનાબેન વસંત ગુજરાતી પ્રાથમિક શાળા,” સૌરાષ્ટ્રના આટકોટના નિવાસી શ્રીયુત આ ઉદ્યોગિક અને આસપાસ ખૂબ વિકસેલા મણલાલ આણંદજી વસતે બંધાવી આપી છે. શહેરમાં સૌરાષ્ટ્રવાસીઓને સહેલાઈથી શોધી શકાય . ૫ હજાર મકાન માટે અને રૂા. ૧ લાખ આ શાળાના નિભાવ માટે આપેલ છે. શ્રી વૃજલાલ નહિં. તેમનું કોઈ વ્યવસ્થિત મંડળ નથી. મણીલાલ વસંત ૧૯૪૭ થી અહીં આવી વસ્યા છે, બીડી પત્તાનું કામકાજ કરે છે. ભાવનગર પાસે ભડારીયાના ડે. કિશોર ત્રિવેદી અહિના પ્રતિષ્ઠિત ડોકટરમાંના એક છે. વિવેકી બિલાસપુર -નાનું ટમકલા જેવું, સૌરાષ્ટ્રના અને મમતાવાળા છે. હિંમતલાલ કેશવજી કાતરી નાનકડા ગામ જેવું ગામ સ્ટેશન વિસ્તારમાં ભર્યું ભર્યું સૌરાષ્ટ્રના જેતપુર ગામના કાપડની જાણીતી મીના એજન્ટ છે. ગુજરાતી સમાજના ઉપ પ્રમુખ છે. લાગે છે, સૌરાષ્ટ્રવાસીઓની અને કચ્છી કુટુમ્બની શ્રી ત્રાપુરાશંકર મગનલાલ શુકલ વઢવાણ શહેરના, વસતી વધારે છે. શાતિએ બ્ર હ્મણ. આ પ્રદેશમાં ત્રીસેક વર્ષથી આવીને વસ્યા છે. અત્રેના સીતાબડ વિસ્તારમાં મેસર્સ અત્રેની સદર બજારમાં મે. કિતકુમાર ચુનીલાલના નટવરલાલ શામળદાસની ક.માં બેસે છે સાહિત્યના નામથી સેના-ચાંદીનું કામકાજ કરતા શેઠશ્રી ચુનીલાલ શોખીન છે. શ્રી વૃજલાલ નાથાલાલ મહેતા સૌરાષ્ટ્રમાં પાનાચંદ પારેખ સૌરાષ્ટ્રના ઉપલેટાના વતની છે. પિરિબંદર પાસેના રાણાવાવ ગામના છે. અહીં લગભગ ૨૦ વર્ષથી અહીં આવીને વસ્યા છે. સ્ટીલનું ફરનીચરનું લકડગંજમાં કારખાનું છે. ધાર્મિક વૃત્તિવાળા અને સંસ્કારી સજજન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy