SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ ઉપરાંત ૪ નાના બંદરે છે. આમાંથી ૩૧ ઉપરાંત ભાંગ્યો છે પણ પુનર્જીવિત કરી શકાય તેવી શકય બરી સૌરાષ્ટ્રમાં આવેલાં છે. મળતા આંકડા મુજબ તા. તેમાં પડેલી છે આ બંદર ઉપર કુલ ટ્રાફિક સને ૬૩-૬૪ માં બંદરી વિકાસમાં રાજકારણે ભાગ ભજવ્યો ૧,૪૪,૫૮૨ ટન હતા, તે પૈકી પાંચમે ભાગ છે. કંડલા બંદરને મુખ્ય બનાવવાનું કારણું પણ ભાવનગરે કલીયર કરેલો.. રાજકીય છે. તેથી કદરતી સાનુકૂળતાવાળાં બંદર તરફ નજર નાખી શકાતી નથી. ભાવનગરનાં બંદરો વિચારણામાં લેવા જેવું બંદર પોરબંદર છે. માટે રાજ્યને વર્ષો સુધી રાજકીય લડત આપી વીર ઉઘોગા ત્યાં છે. ત્યાં પરદેશ પડેલી હતી. જે કુદરતી સાધનો ઉપર ધ્યાન ચઢે તેવી આસપાસની ખનિજ પેદાશ ઘણી છે. આપવામાં આવે તે પીપાવા એટલે વિકટર બંદરને આફ્રિકા સાથે તેને જૂનો વેપારી સંબંધ હતા, તે વિકાસ કરવું જોઈએ. અને તેમ થાય તે મુંબઈ બંદરને બારમાસી બંદર કરવાનું નકકી થયું છે તે બદર ઉપર થતે માલ ભરા એછા થાય. ત્વરાથી આકાર લે તે જરૂરનું છે. બંદર પર હજી પણ પ્રતિીય સંકુચિત દૃષ્ટિ દૂર અને કચ્છમાં વહાણો બાંધવામાં આવતાં. થઈ નથી, એ શોચનીય છે. એમ કહેવાય છે કે દ્રશ્રના યુદ્ધમાં પ્રખ્યાત સાગર રત્નાકર છે તેથી તે ઘણું આપે છે તેથી થયેલું નેલ્સનનું જહાજ વિકટરી સૌરાષ્ટ્રના ધક્કામાં વિશેષ ઘણું આપી શકે તેમ છે. જે દરેક સ્થળ બાંધવામાં આવ્યું હતું. કચ્છમાં પણ વહાણ બંધાતાં કંઇક કરે તેની વાટ જોયા વિના સાગર જે આપી ભાવનગરમાં ગત યુદ્ધ વખતે ડઝફટ નામે જહાજે રહ્યો છે તે લેવા માંડે તે લક્ષ્મીની કૃપા થતાં વાર બાંધવામાં આવ્યાં હતાં. આજે તે ધંધે પડી લાગે નહીં. શુભેચ્છા પાઠવે છે * શ્રી સુરવિલાલ સેવા સહકારી મંડળી લી. જ પેસ્ટ : સુરનિવાસ (વાયા દામનગર ) મુ. સુરનિવાસ. -૨, નં. ૧૧૩૫ ઓડીટ વર્ગ મ. સ્થાપના તા. ૦૧-૧૨-૫૫ ૨૬-૮-૧૭ શેરભંડોળ : ૧૫. ૦૦૦-૦૦ સભ્ય ધરાણ : ૬૨,૦૦૦-૦૦ સભ્ય સંખ્યા : ૬૦ મધ્યમ મુદત : ૮,૦૦૦-૦૦ ઉભડ : ૭ અનામત ફંડ : ૬૦૦-૦૦ મંડળી ખાંડ તથા રસાયણિક ખાતર વેચાણનું કામકાજ કરે છે. દેવશંકર પ્રભાશંકર દવે જીવરાજ ઝવેરભાઈ મંત્રી પ્રમુખ બ. ક. સભ્ય --(૧) ભગવાન હરજી ૨) સવજી છાયા (૩) ઉકા ગોવિંદ (૫) હીરા નાગજી (૫) દુદા જસમત (૬) રવજી જુઠા. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy