SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ભગતના જન્મ ધેાળા ગામમાં શુખી જ્ઞાતિમાં થયે। હતા. ગૃહસ્થાધમ નુ યાગ્ય પાલન કરતા. અને ઘેર દીન દુખીયા માટે સદાવૃત ખાંણ્યું, જગ્યા બાંધી આજે પણ ધે.ળા ગામમાં ધના ભગતની જગ્યા તેના સમારક રૂપે ઊભી છે. * + .. વાલા ભગના જન્મ સાવરકુંડલા પાસેના મેકા ગામે તળપદા જ્ઞાતિમાં થયા હતા. પછાત જાતિમાં જન્મ ઢાવા છતાં સંસ્કારો ધણા ઉચ્ચ હતા. મેકડામાં જગ્યા બાંધી સદાવ્રત શરૂ કર્યું". ગામના દરખારેએ તેના શુભ કાર્યમાં ધણા સંહકાર આપ્યો તેમજ કાળી જ્ઞાતિમાં ઘેર ઘેર કરી એમણે 'દ્વાન અને દયાના મેધપાઠ આપ્યા. આજે મેકડા ગામમાં તેની જગ્યામાં સમ ધી જીવત છે. ગાઠીલવાડના થયા હતા. ખદડપરના ગેમલાન શક્તના જન્મ ખદડપર ગામે ગરાસદાર રાજકુટુંબમાં નાનપણથી શિકારના શોખીન હતાં. મહાન ચેાગી હરિદાસજી મહાત્માના સદ્નધથી દુષ્કર્મથી પાછા વળ્યા. અને આ જીવન હરિદાસજી મહારાજના આશ્રમમાં રહીને સેવાપરાયણુ જીવન ગાજ્યું. ‘હિરને ભજતાં હજી કાઈની લાજ જાતાં નથી જાણી રે' એ ઉત્તમ રચના ગેમલદાસ ભક્તની છે. કાળસંગ ભક્તના જન્મ ગેહલવાડમાં આવેલ સમઢીયારા ગામે થયો હતો. થેડી ગરાસની જીત હતી. મહાન વિદુષી ગંગાસતી તેમનાં ધર્મ પત્ની હતાં. પતિ, પત્નિ બંને વિચાર શીલ અને ધર્મ પરાયણુ હતાં. ગંગા ખાઈ એ પ્રભુ ભક્તિના પદે અને ધચુ ભજતા પોતાની પુત્રવધુ પાનભાઇ ને ઉદ્દેશીને ગાયાં છે. મારે પણ 'સમઢીયારા ગામે બને દંપતીની જીત સમાધિ છે. ra Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તેઓશ્રીને સહુ કાઈ આળખે છે. આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળી પર ંપરાગત રૂઢીઓની ગ્રંથીમાંથી મુક્ત બની સેવાધમ માં જ જીવનની સાર્થકતા માની અને શુભ કાય મ સિદ્ધિ રૂપે આજે સાનગઢ આશ્રમમાં ઔષધાલય ધમશાળા, જ્ઞાનશાળા વિ. જોતાં તેમની” પવિત્ર યાદ તાજી થાય છે. મહાત્મા મુળદાસને જન્મ ઉના તાલુકાના આમારા ગામે લુહાર જ્ઞાતિમાં થયા હતા. લુહાર કામ કરતા. કાલસા પાડતાં એક લાકડામાં ખ્ય કીડીઓ સળગતી જોઈ અને તેમનો આત્મા કકળૌ ઉઠયા તે જ વખતે વધે, ધર વિ. છેોડીને નીકળી પડયા કરતાં કરતાં ગાંડલના સમય પહે!મા દાસના સમાગમ થયા શિષ્ય બન્યા. આંદેશ લખને અમરેલી આવ્યા. જગતને ત્યાગ અને સેવા આશ પુરા પાડયા. મરેલીમાં જગ્યા બાંધી આજે પણ અમરેલીમાં તેની સમાધિ જીવંત છે. અણ્ મેરામ ભગતના જન્મ `ગાહીલવાડમાં કરે ગામે આહીર જ્ઞાતિમાં થયા હતા. વારસામાં જ પ્રભુ ભકિતના શુભ સંસ્કાર મળ્યા હતા. ધમ પત્નિ જીનુભાઈ પણું આજ્ઞાંતિ હતાં, અતિથ્ય ધર્મનુ પાલન કરી સાધુ સતાની સેવા કરી રામમય જગત નિહાળ્યુ. દરેડમાં જ્યાં મેરામ ભગત રહેતા ત્યાં તેમણે ત્રુતાં સમાધિ લીધી, આજે પશુ તેમની સમાધિ અને મંદિર મેજી છે. હરિજન લાખા ભંગતતા જન્મ સાવર કુંડલામાં હરિજન વર્ગમાં થયા હતા. પ્રભુમય જીવન ગાળતા. ચલાળાવાળાં મુળીમા કે જે દાના ભગતના શિષ્ય હતાં તેના બેટા થયે મુળીમાના સત્સંગથી લાખા. મહાન બન્યા. ભાવનગર નરેશ વજેસ’ગજી મહારાજ તેની જાત્તિ સાંભળી પરીક્ષા કરવા આવ્યા. : 7 1 સુનિમી ચારિત્ર્ય વિજ્યજીએ ગોહીલન્નાડમાં . સૈાનગઢ શામે ભવ્ય આશ્રમનું પ્રદાન કર્યું છે. જવામમાં લાખાએ કહ્યું, આપ જેવા મહારાજા ઉડીને www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy