SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ બળભદ્રની સમૃદ્ધિનાં ઉલ્લેખ છે. પ્રભાસનું નજીકનું બીલેશ્વર મંદિર, સુત્રાપાડા પાસે કદપ્રખ્યાત સોમનાથનું પાષાણનું મંદિર વલભી. વારનું મંદિર, મૈત્રકકાળની વિશિષ્ટ નિર્માણ પુરના મહારાજાએ બંધાવ્યાના ઉલ્લેખ પણ છે પદ્ધતિની સાક્ષી આપતાં આજ પણ ઊભા છે. વલભીમાં ‘દ્વાદશનયચક્ર' નામે પ્રખ્યાત વાદગ્રંથ દાહોદ પાસેની બાઘની ગુફામાંની આકૃતિઓ તથા “શત્રુંજય મહામ્ય' ગ્રંથ લખાયા. આ અને શામળાજીમાંથી પ્રાપ્ત થયેલ પ્રતિમાઓ મૈત્રકકાળમાં જ વઢવાણમાં દિગમ્બર જિનસેન- મૈત્રકકાળના શિ૯પના ઉત્કૃષ્ટ નમુનાઓ છે. સુરીએ ‘હરિવંશ પુરાણ” નામે જૈન પુરાણની રચના કરી. વલભી વિદ્યાપીઠમાં હીનયાન આ પ્રમાણે સૌરાષ્ટ્રને પ્રાચીનયુગ મૈત્રકસંપ્રદાયનું વર્ચસ્વ હતું. રાજશાસન સંસ્કૃતમાં વંશના અંત સાથે સમાપ્ત થાય છે. ત્યારપછી લખાતા પણ પ્રજા પ્રાકૃત બેલતી. જામનગર સૌરાષ્ટ્ર ચાવડાવંશના શાસકેના તાબામાં જાય જિલ્લામાં આવેલું ગેપનું મંદિર, પિોરબંદર છે ભિલલમાલનું ગૌરવ ત્યાપછી વિસ્તરે છે. પાસે વિસાવાડાનું પ્રાચીન મંદિર, ગોપની મધ્યયુગનું સૌરાષ્ટ્ર અને ભિન્ન ભિન્ન જાતિઓનું સૌરાષ્ટ્રમાં આ ગ મ ન (અ) દેશી રાજ્યની સ્થાપક પ્રજાઓનું અનુમાનની પીઠિકા પર ચણાયેલાં હોય છે. આગમન -મૈત્રક કાળ સુધીને સૌરાષ્ટ્રને વલભીના તેજસ્વી ને પરાક્રમી નૃપતિઓના ઈતિહાસ પ્રભાપૂર્ણ છે. સૌરાષ્ટ્ર ત્યારે એક અંત સાથે સૌરાષ્ટ્રમાં વ્યાપક પ્રમાણમાં અરાહતું. સ્વતંત્ર હતું. અને પ્રદેશની સુબાની જતા ઘણા વર્ષો સુધી રહી. ભારતમાં પણ રાજધાની અથવા પશ્ચિમના પ્રદેશની સ્વતંત્ર ઈતિહાસને રજપૂત યુગને અંતને મુસલમાન રાજધાનીએ સૌરાષ્ટ્રમાં હતી. મંત્રક કાળના યુગને પ્રારંભ અસ્થિર દશાને છે. પરંતુ દુર્ભાગ્યે ઉન્નતગામી પ્રગતિ પછી સૌરાષ્ટ્રને ઈતિહાસ સૌરાષ્ટ્ર કેટલાક વર્ષો સુધી ગુજરાતમાં બનતા અંધકાર યુગમાં પ્રવેશે છે. ઘણીવાર તે હવે રાજકીય પરિવર્તનથી વિખુટું પડી ગયું, અલિપછીના થેડા સિકાઓમાં સૌરાષ્ટ્રના કયા પ્ત રહ્યું ને સૌરાષ્ટ્રમાં બહારથી આવેલ કેટપ્રદેશમાં કેણે કેટલા વર્ષ રાજ્ય કર્યું તેની લીયે પ્રજા અહીં સ્થિર થવા ને પિતપિતાનું પણ કડીબદ્ધ વિગતે મળતી નથી. ભાટ રાજ્ય સ્થાપવા તત્પર બની. ચારણાની વંશાવળી ને પિતાના અન્નદાતાના સાતમી સદીના અંતમાં સૌરાષ્ટ્રમાં જેઠવા, વડવાઓ ભારતના પ્રાચીનયુગમાં જે મહા- ચાવડા, વાળા, આહર, રબારી, મેર, ભીલ ને પુરો થયા તેમની સાથે સાંકળવા પ્રયત્ન કરે કળી લેકે આવી ને વસી ચુકેલી કેમ હતી. છે. કેટલી યે દંતકથાઓ, જેડી કાઢવામાં તેમાંથી ભીલને કળી લેક રાજકીય દષ્ટિએ આવેલા સંબંધ, ને પ્રજાના ફળનામની બહુ અગત્યની પ્રજા બની નથી. તેમાં ભીલની અજાયબી ભરેલી વ્યુત્પત્તિઓના કારણે સંખ્યા હાલમાં ઓતપ્રેત થઇ ચુકી છે. શરૂઈતિહાસનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરના- રૂમાં ઓખા, પીરમ, ને શિયાળ બેટમાં તેમનું રાને તેમાંથી તથ્થ તારવતાં પારાવાર મુશ્કેલીઓ જોર વ્યાપક પ્રમાણમાં હતું ને તેમને ધધે પડે છે તે છતાં તેણે તારવેલાં તો ઘણીવાર લૂંટફાટને હતે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy